________________
૧૧૫ ન આચરે, હવે ટીકાકાર બીજા સૂત્રને સંબંધ બતાવવા કહે છે કે અનાચાર ન આચરે, તેવું કહ્યું છે, આ અનાચાર જિનેશ્વરના વચનથી વિરૂદ્ધ છે, જિનેશ્વરનું વચન મેક્ષમાર્ગના હેતપણે હોવાથી સમ્યગદર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે, તેમાં સમ્યગદર્શન તત્વાર્થની શ્રદ્ધા કરવારૂપ છે, તત્વ-જીવ અજીવ પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મેક્ષરૂપ છે, તેમ ધર્મ અધર્મ આકાશ પુદગલ જીવ અને કાળ એ છ દ્રવ્ય છે, આ દ્રવ્ય નિત્ય અનિત્ય બે રૂપે છે, સામાન્ય વિશેષરૂપ અનાદિ અનંત વૈદરાજ પ્રમાણ લેક તત્વ છે. જ્ઞાન તે અતિશ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન પાંચ પ્રકારે છે, ચારિત્ર સામાયિક છેદપ સ્થાપનીય પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતરૂપ છે, તેમ મૂળગુણ ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. આવા જિનેશ્વરના વચનમાં આવું જગત્ કદાપિ નહોતું એવું ન હોવાથી અનાદિ અનંતકમાં દર્શનાચાર અને તેથી ઉલટે અનાચાર બતાવવા યથાવસ્થિત લેકસ્વરૂપ શરૂઆતથી બતાવે છે, अणादीयं परिन्नाय, अणवदग्गेति वा गुणो सासगम सासए वा इतिदिर्छि न धारए ॥सू. २॥
આ ચિદરાજ પ્રમાણ લેક છે, તે અથવા ધમ અધર્મી દિરૂપ છે, તે દ્રવ્યની આદિ. પ્રથમ ઉત્પત્તિ નથી માટે અનાદિ છે, તે પ્રમાણુ યુક્તિથી સમજીને તથા અવદગ્ર અનંત છે,