Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 338
________________ १७ જાણવું સાંભળવું બંધ છે અને તે હૃદયમાં ઉતારવાથી હવે તે વિષયને માનું છું. પ્રતીતિ કરું છું. રૂચે છે, અને तभे । छ।, ते मधु ॥२।५२ छ, ___तएणं भगवं गोयमे उदयं पेढाल पुत्तं एव वयासी, सहहाहि, णं अजो ! पत्तिहाहिणं अजो एवमेयं जहाणं अम्हे वयामो तएणं से उदए पेढा. लपुत्ते भगवं गोयमं एवं वयासी,इच्छामि णं भंते ! तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिकमणं धम्म उवसंपज्जिताणं विहरित्तए॥ ત્યારે ભગવાન ગૌતમસ્વામીએ ઉદય પઢાલપુત્ર સાધુને કહ્યું, જે તત્વ સાચું છે, તેની શ્રદ્ધા કરો. હે આય! પ્રતીતિ કરે, રૂચિકર, જે અમે કહીએ છીએ, તે તમે મને તેથી ઉદક મૈતમસ્વામીને કહે છે, કે હું હવે ચાર મહાવ્રતને ક૯પ છોડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને ધર્મ પામીને વિચરવા ઈચ્છું છું. तएणं से भगवं गोयमे उदयं पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छश् उवागच्छइत्ता तएणं से उदए पेढालपुत्ते समणं

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361