________________
૩૧૯
इति नालंदइजं सतमं अज्झयणं समतं ॥ इति सूयगडांग बीय सुयक्खंधो समतो ग्रंथाग्रंथ ૨૩૦૦ છે.
ભગવાન મહાવીરે ઉદકને કહ્યું, હે દેવાનુ પ્રિય! પ્રતિબંધ ન કર, પણ શ્રુત અનુસારે કર, તેથી તેણે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચાર મહાવ્રતને ધર્મ છોડી પાંચ મહાવ્રતને પ્રતિક્રમણ સહિત ધર્મ સ્વીકારીને વિચરે છે,
આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે મેં તમને જે કહ્યું છે, તે ભગવાન મહાવીર પાસે સાંભળ્યું છે. અહીં સાતમું નાલંદીય અધ્યયન અને સૂયગડાંગસૂત્રને બીજો મૃત સ્કંધ પુરે થયે, અને અનુગમ (વિષય) કહી, હવે ન કહે છે,
નેનું વર્ણન
૧ નૈગમ ૨ સંગ્રહ ૩ વ્યવહાર ૪ રૂજુસૂત્ર ૫ શબ્દ ૬ સમભિરૂઢ, અને એવંભૂત એમ સાત નો છે, પૂર્વના ચાર ન નૈગમથી લઈને રૂજુસૂત્ર સુધી અર્થ (વિષય)ના નયો છે, તે શબ્દ કરતાં અર્થને વધારે માન આપે છે, પણ શબ્દ નયથી પાછલા ત્રણ નો શબ્દને પ્રધાન માની,