Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand
Catalog link: https://jainqq.org/explore/034262/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અહો ! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૧૧ આગમ ગ્રંથ ભાષાંતર સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૫ : દ્રવ્ય સહાયક : દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ તપસ્વિની પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા. શ્રી કુલરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી કૃષ્ણનગર જૈન સંઘ, અમદાવાદના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543 ઈ. ૨૦૧૬ સંવત ૨૦૭૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार પૃષ્ઠ 84 ___810 010 011 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ -टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी | पू. विक्रमसूरिजी म.सा. 238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी | पू. जिनदासगणि चूर्णीकार 286 003 श्री अर्हद्गीता-भगवद्गीता पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम् पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम् श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१ श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२ श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक श्री प्रभाशंकर ओघडभाई 162 | 012 | काश्यशिल्पम् श्री विनायक गणेश आपटे 302 प्रासादमजरी श्री प्रभाशंकर ओघडभाई 156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र श्री नारायण भारती गोंसाई 352 015 | शिल्पदीपक श्री गंगाधरजी प्रणीत 120 | वास्तुसार श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध श्री प्रभाशंकर ओघडभाई 110 | જિનપ્રાસાદ માર્તણ્ડ શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા 498 | जैन ग्रंथावली श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१ श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१ पू. मुनिचंद्रसूरिजी म.सा. 452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२ श्री एच. आर. कापडीआ 500 025 | प्राकृत व्याकरण भाषांतर सह श्री बेचरदास जीवराज दोशी 454 026 | तत्त्पोपप्लवसिंहः | श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य 188 | 027 | शक्तिवादादर्शः | श्री सुदर्शनाचार्य शास्त्री 214 | 028 | क्षीरार्णव श्री प्रभाशंकर ओघडभाई 414 029 | वेधवास्तु प्रभाकर श्री प्रभाशंकर ओघडभाई ___192 013 018 020 हार 454 226 640 Page #3 -------------------------------------------------------------------------- ________________ 824 288 520 034 (). 324 302 196 190 202 480 30 | શિન્જરત્નાકર श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन | पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३ પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२) પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧ પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨ પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩ પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્ પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર | સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય સ. પૂ. અક્ષયવિજયજી 228 60 218 190 138 296 (04) 210 274 286 216 532 113 112 Page #4 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર ભાષા | स पू. लावच 218. 164 સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२ પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ता- टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६ | पू. लावण्यसूरिजी म.सा. 296 056| विविध तीर्थ कल्प प. जिनविजयजी म.सा. 160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः श्री धर्मदत्तसूरि 202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका | श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા . श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) | श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य 668 063 | चन्द्रप्रभा हेमकौमुदी सं पू. मेघविजयजी गणि 516 064| विवेक विलास सं/. | श्री दामोदर गोविंदाचार्य 268 065 | पञ्चशती प्रबोध प्रबंध | सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम् | सं पू. लब्धिसूरिजी म.सा. 420 06764शमाता वही गुशनुवाह गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम् सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया 428 070 | कालिकाचार्यकथासंग्रह सं/४. श्री अंबालाल प्रेमचंद 406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य 308 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन 128 073 मेघमहोदय वर्षप्रबोध सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो १४. श्री हिम्मतराम महाशंकर जानी | 376 4. 14. 060 322 532 Page #5 -------------------------------------------------------------------------- ________________ '075 374 238 194 192 254 ગુજ. | 260 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨ | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧ કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ કથા રત્ન કોશ ભાગ-1 કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ 238 260 ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ | श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ. पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी 114 '084. 910 436 336 087 230 322, (089/ 114 એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા 560 Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार क्रम 272 सं. 240 254 282 466 342 362 134 70 316 224 612 307 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१ वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३ बादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४ बादिदेवसूरिजी मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५ वादिदेवसूरिजी | मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र पुण्यविजयजी साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१ भोजदेव | टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२ भोजदेव | टी. गणपति शास्त्री 99 | भुवनदीपक पद्मप्रभसूरिजी | वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर साधुसुन्दरजी सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश न्यायविजयजी सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३ माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५ सिद्धसेन दिवाकर सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका सतिषचंद्र विद्याभूषण एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१ पुरणचंद्र नाहर | पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२ पुरणचंद्र नाहर सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३ पुरणचंद्र नाहर सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१ कांतिविजयजी सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१ विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२ जिनविजयजी सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२ गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३ गिरजाशंकर शास्त्री फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स पी. पीटरसन | भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम् | जिनविजयजी |सं. जैन सत्य संशोधक सं./हि 514 454 354 337 354 372 142 336 364 218 656 122 764 404 404 540 274 सं./गु 414 400 Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 754 84 194 3101 276 69 100 136 266 244 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम कर्ता / संपादक भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण साराभाई नवाब गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२ हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६ पी. पीटरसन अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ) शील खंड सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः ब्रह्मदेव सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२ डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।। जिनविजयजी हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४ जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१ सोमविजयजी गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२ सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३ सोमविजयजी गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण) रत्नचंद्र स्वामी प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २ कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह) मेघविजयजी सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि कल्याण वर्धन सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम् रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार 274 168 282 182 384 376 387 174 320 286 272 142 260 232 160 Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार | पृष्ठ 304 122 208 70 310 शा 462 512 264 | तीर्थ 144 256 संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम कर्ता/संपादक विषय | भाषा संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण | संस्कृत जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य व्याकरण संस्कृत पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक भामाह व्याकरण प्राकृत जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव | पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन साहित्य हिन्दी जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय गिरिधर झा न्याय संस्कृत चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१ शिवाचार्य न्याय संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२ शिवाचार्य न्याय संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी | संस्कृत/हिन्दी | लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम् पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध शिवराज | ज्योतिष | संस्कृत आनंद आश्रम 174 | मेघमाला विचार पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष संस्कृत ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत भगवानदास जैन ज्योतिष प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह अंबालाल शर्मा ज्योतिष | गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता 75 488 | 226 365 संस्कृत 190 480 352 596 250 391 114 238 166 368 88 356 168 Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम विषय | भाषा पृष्ठ पुस्तक नाम काव्यप्रकाश भाग-१ | संपादक / प्रकाशक पूज्य जिनविजयजी 181 | संस्कृत 364 182 काव्यप्रकाश भाग-२ 222 183 काव्यप्रकाश उल्लास-२ अने ३ 330 184 | नृत्यरत्न कोश भाग-१ 156 185 | नृत्यरत्र कोश भाग-२ ___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव 248 504 संस्कृत पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला 448 188 444 616 190 632 | नारद 84 | 244 श्री चंद्रशेखर शास्त्री 220 186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक | संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द संगीत नृत्य अने नाट्य संबंधी 192 जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया संस्कृत हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 422 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा 304 श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर 446 |414 हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी 409 476 सिंघी जैन शास्त्र शिक्षापीठ 444 संस्कृत संस्कृत/गुजराती श्री डी. एस शाह | ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट 146 Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। पृष्ठ 285 280 315 307 361 301 263 395 क्रम पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219 प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका) वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220 | समासवादार्थ, वकारवादार्थ) | बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221 __ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका) कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता संस्कृत महादेव शर्मा 386 351 260 272 530 648 510 560 427 88 विविध कर्ता । संस्कृत | महादेव शर्मा 78 महादेव शर्मा 112 विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत महादेव शर्मा 228 Page #11 -------------------------------------------------------------------------- ________________ "" "IIIlllllllllyly. plungi. Williilli પાનn was a " !! Pid timli TiruIIIIIIIIIIIIIIIBUill W. I J RATI મ સૂયગડાંગ સૂત્ર મૂળનો પાંચમે ભાગ, ૩ થી ૭ અચયનનું ટીકાને આધારે ભાષાંતર બીજે સ્કંધ સમાપ્ત લેખકઃ મુનિમાણેક પ્રકાશક: જનારી વકીલ: ત્રીકમલાલ ઉગરચંદ સારંગપુર તળીયાની પોળ–અમદાવાદ પ્રથમાગૃતિ મૂલ્ય ૧ રૂપિયે, liftilitiી ધી “સૂર્યપ્રકાશ” પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રિીમલાલે છાપ્યું. પાનકોર નાકા--અમદાવાદ WIL NONZUUUU Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સૂયગડાંગ સૂત્રના આ પાંચમા ભાગમાં પાંચ અધ્યયને છે, ૩ આહાર પરિક્ષામાં આહારની શુદ્ધિ કરવાની છે, નિર્દોષ આહાર લેઈ સંયમ પાળવો. પણ આહાર હવા વિગેરેથી લેવાય છે, તેનું સ્વરૂપ પણ બતાવશે, તથા દેખીતું ઔદારિક શરીર છોડીને જીવ તેજસ કામણ શરીરે સુક્ષ્મ છે તેને લઈ બીજી ગતિમાં જાય છે, ત્યાં જે પ્રથમ આહાર કરે અને સ્થૂળ શરીર બનાવી લે તે અહીં બતાવે છે, વળી મેક્ષ સિવાયના બધા સંસારી છે કે આહાર લે છે, તે પણ બતાવે છે, ચોથા પચ્ચખાણું અધ્યયનમાં આહારને નિયમ બતાવેલ છે જીવનું પદ મેક્ષમાં અણહારી છે, એટલે ધીરેધીરે પચ્ચકખાણ કરવાથી પાપુદગળની મમતા ઓછી થાય છે, તેમ નિયમ ન કરનારાને બધાં પાશ્રવ અને તૃષ્ણ કાયમ રહે છે, નિયમ કરનારાને પાપાશ્રવ તથા તૃષ્ણ તેટલે અંશે દૂર થાય છે. પાંચમા આચાર શ્રતમાં આચાર પાળનારાની તૃષ્ણ દૂર થયાની ખાત્રી થાય છે, અને પચ્ચકખાણ કરે, તે આચાર પાળનારો હોય છે, અથવા અનાચાર નિષેધ કરવા આ અધ્યયન બતાવ્યું છે, અનાચારથી આલોકમાં નિંદા પરલેકમાં દુર્ગતિ છે, આચાર પાળવાથી આલોકમાં સ્તુતિ અને પરલોકમાં સુગતિ છે, સ્વર્ગ કે મેક્ષનું સુખ આચારમાં છે, પરવશતા નરક અને કેટલું દુઃખ અનાચારમાં છે. આ અધ્યયનમાં વર્તન સાથે વચનને પણ આચાર અનાચાર બતાવ્યું છે એકાંત વચન બેલવું તે અનાચાર, અને ઉભય પક્ષને ધ્યાનમાં રાખી ગૌણ પ્રધાનપદ આપવું કે સમાનપદ આપવું તે આચારકે સ્યાદ્દવાદ છે, અમુક વસ્તુ નથી કે છે, એવું એકાંત ન બોલવું, પણ અપેક્ષા એ Page #13 -------------------------------------------------------------------------- ________________ છે કે નથી તેવું સમજવું તથા સમજાવવું, આ કુમાર સંબંધી છઠ્ઠા અધ્યયનમાં તેમનું ચરિત્ર છે, અને તેમણે ગોશાળા બૌદ્ધ બ્રાહ્મણ અને એકદંડી તથા હસ્તી તાપસને સમજાવ્યા છે, અને સાંકળના બંધન કરતાં સ્નેહ બંધન મેટું છે તેવું શ્રેણિક રાજાને સંભળાવ્યું છે, સાતમા નાલંદીમાં ગૌતમ ઇંદ્રભૂતિ ગણધર મહારાજે ઉદક નામના પાર્શ્વનાથના સંતાનીય સાધુને ગૃહસ્થને દેશ (ડી) વિરતિનું પચ્ચકખાણ આપતાં પડેલી શંકાનું સમાધાન કરી દેશ વિરતિથી પણ કેટલા લાભ થાય છે તે બતાવી વિનય કરવાને પણ ઉપદેશ આપી ઠેકાણે આણેલ છે. વિષય અનુક્રમણિકા પૃષ્ટ ૧ નિ ૧૬૯ થી ૧૭૮ સુધી પાંચ શરીર તથા આહારનું વર્ણન છે, લેમ-ઓજ અને પ્રક્ષેપ આહાર કયા શરીરે છે. - તે કહ્યું છે. ૨૦ સૂ ૪૩ માં પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયેલ વનસ્પતિ વનસ્પ૨૭ સૂ ૪૪ તિમાં વનસ્પતિ નિમાં થાય છે તથા થડ ડાળાં - પાંદડાં કુલ ફળ બીજ વિગેરે કેવી રીતે થાય છે. ર સૂ ૪૭ એક ઝાડમાં બીજું ઝાડ ઉગે છે, તે ૩૫ સૂ ૫૧ પૃથ્વી પાણુ, તથા પાણીમાં થતી વનસ્પતિનું વર્ણન છે ૪૭ ,, ૫૬ મનુષ્ય જળચર તિર્યંચ પચેંદ્રિય ભુજ પરિસર્ષ તથા પક્ષીઓનું વર્ણન છે, ૫૯ ૫૮ વિકલૅકિય બેથી ચાર ઈદ્રી સુધીના કયાં જનમે છે તે, Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ વાયુ તથા પાણીનું વર્ણન છે, ૮૧ પચ્ચકખાણ કરવું તે બતાવે છે. અને પચ્ચકખાણ ન કરનારને કેવા પાપ કેવી રીતે લાગે છે તે બતાવ્યું છે. ૧૦૪ પ્રશ્ન કરનારને આચાર્ય સંગીમાંથી અસંત્રી તથા અસંતીમાંથી તે સંસી થાય તે કહ્યું છે. ૧૦૭ સૂ ૬૬ પચ્ચકખાણ ન કરનારાને અઢારે પાપ લાગે છે. તે સાંભળી વાદી પૂછે છે કે તે શું કરવું, તેને ઉત્તર આપો કે વિરતિ લેવી, પચ્ચકખાણ કરવું તે શાશ્વતે ધર્મ છે, ૧૧ તે સાધુ અનાચાર આશ્રવ સ્થાનથી દૂર રહે છે, ૧૧૨ આચાર મૃત અધ્યયન શરૂ થાય છે, ૧૮૧-૮૩ નિક્તિ ગાથામાં આચાર અનાચાર ટુંકમાં બતાવ્યા છે, ૧૧૪ સૂ-ગા. ૧ અનાચાર છોડવાનું બતાવ્યું છે, ૧૧૫, ૨-૩ લોક શાશ્વત કે અશાશ્વત એકાંત ન માન, ૧૧૭, ૪-૫ મેક્ષગામી છ નહિ રહે, તે ન બોલે, ૧૨૧, ૬-૭ મેટા નાના જીવને હણવાથી સરખું કે ઓછું વધતું - પાપ છે, તે ન બેલે, ૧૨૫ ,, ૮-૯ આધાકમ આહાર ખાવાથી દોષ થાય કે ન થાય તે ન બેલે ' ૧૨૮, ૧૦ પાંચ શરીર સંબંધ તેની શક્તિનું વર્ણન. આ સૂત્ર ગાથા-૧૨૮ પાનામાં જોડવી, તે રહી ગઈ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विजई एएहि दोहि ठाणेहिं अणायारं तु जाणए ॥१९॥ ૧૩૩ ૧૨ લોક અલોક નથી તેને માનવું પણ છે તેમ માનવું, ૧૩૭ ૧૩ જીવ અજીવ નથી, તેમ નહિ. પણ છે તેમ માનવું ૧૩૯ ૧૪-૧૭ ધર્મ અધર્મ. બંધમેક્ષ, પુણ્ય પાપ આશ્રવ સંવર ૧૪૪ ૧૮-૨૧ વેદના નિર્જરા, ક્રિયા અક્રિયા ક્રોધમાન માયા લોભ ૧૪૯ ૨૨ રાગદ્વેષ ચાર ગતિને સંસાર, દેવદેવી, સિદ્ધિ. . ૧૫૬ ૨૬ સિદ્ધિ સ્થાન, તથા કલ્યાણ છે એમ માનવું છે ૧૬૩ ૩૦ અશેષ અક્ષય. બળે, સાધુ જીવી છે તેને તેવું માનવું, ૧૬૭ ૩૨-૩૩ દક્ષિણા દાનમાં શું બોલવું, અધ્યયન સમાપ્ત ૧૬૮ મિ. ૧૮૪ થી ૨૦૦ આદ્રક કુમારની કથા, ૧૪૩ સ્ર ૧ ગોશાળાની મહાવીર પ્રભુના પૂર્વ અપર વર્તન - વિષે શંકા, . ૧૮૬ સૂ ૪ આદ્રક કુમારે તેનું કરેલું સમાધાન, ૧૯૦ ૭ ગે શાળાની માન્યતા, આર્દક કુમારને પ્રશ્ન ૧૯૩ ૧૦ છેલ્લા પદમાં પતિ છે તે અંત સુધારવું, ૧૯૪ ૧૧ આદ્રક કુમારે કરેલું સમાધાન, ૨૦૪ ૧૯ વ્યાપારી લોકે સાથે મહાવીરની સરખામણી, ૨૦૫ ૨૧ પહેલા પદમાં ગામ છે ત્યાં પામું જોઈએ. ર૦૬ ૨૨ આર્દક કુમારે બેને બતાવેલો ભેદ ૨૩ માં છેલ્લા ૫દમાં ઘર છે ત્યાં હું જોઈએ. ૨૧૦ ૨૬ બૌદ્ધના સાધુની પ્રાર્થના, મંતવ્ય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ૩૪ આદ્ર કુમારે તેમની બતાવેલી ભૂલો, રરર ૩૯ માંસ ભક્ષણના દો. ૨૨૪ ૪૦ સાધુએ પિતાના માટે રાંધેલું અનાજ પણ ન ખાવું સારા સાધુની પ્રશંસા. ૨૨૭ ૪૩ બ્રાહ્મણો સાથે આદ્રક કુમારને સંવાદ નિરાકરણ ૨૩૨ ૪૬ એકદંડી સાંખ્યમત વાળા સાથે સંવાદ નિરાકરણ ૨૪૦ પર-૫૫ હસ્તિતાપસ સાથે સંવાદ અને તેનું નિરાકરણ નાલંદીય અધ્યયન ૨૪૬નિ. ૨૦-૪ રાજગ્રહ નગરના નાલંદા પરાનું વર્ણન. ૨૫૨ સે-૬૮ નાલંદા બાહિરિકા છે, ત્યાં લેપ નામને ધમાં ૨૫૫ ૬૮ અને ધનાઢય શ્રાવક છે, જેને નવતત્વ વિગેરેને બેધ છે શ્રાવકનાં વ્રત પાળે છે, સાધુસાધ્વીને આહા ૨ વિગેરે આપે છે, ૨૫૭ -૭૦ નાલંદાના ઇશાન કોણમાં શેષ દ્રવ્યા નામે ઉદક શાળા છે, ત્યાં હસ્તિયામ નામે વનખંડ છે, ત્યાં ગૌતમ ઈદ્રિભૂતિ વિચરે છે, ૨૫૮ -૭૧ ત્યાં ઉદક નામને પાર્શ્વનાથને અનુયાયી સાધુ આવે છે. રઢ નિ-રપ બંનેને મિલાપ અને શંકા સમાધાન. રકર સુ-૭૨ શ્રાવકને પરચકખાણ આપવામાં ઉદકે બતાવેલા દેશે ૨૬૩ સુ-૭ર અને ત્રસ ન મારવા, તેને બદલે ત્રણભૂત ન મારવા, એ કહેવું સારું છે. ૨૬૮ ૭૫,૭૬ ગૌતમ ઇંદ્રભૂતિને પૂછતાં તેને ખુલાસે કર્યો કે બંને બેલવાને અર્થ એકજ છે, અને શ્રાવકના વ્રત આ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૨૮૩ ८ પતા પહેલાં તેને દીક્ષાની વાત કહેતાં ન માને તે શેઠે પોતાના છ પુત્રા મરતાં એક પણ બચાવ્યો તે દૃષ્ટાન્તથી શ્રાવકનું વ્રત લાભદાયી છે, ૭૭ ઉદકે કહ્યુ` કે બધા સ્થાવરા ત્રસ થાય કે ત્રસે સ્થાવર થાય તો તે પચ્ચકખાણુ બ્ય થાય, ગૌતમે કહ્યું કે તે નહિ બને, કે બધા ત્રસેા સ્થાવર થાય, અથવા સ્થાવરો ત્રસ થાય, કારણકે સા હંમેશાં અસંખ્યાત રહેવાના, અને સ્થાવરા અનંતા રહેવાના છે કદાચ તેમ થાય તાપણુ લાલજ છે કે ત્રસા થાય તે। શ્રાવકને ન મારવાથી બહુ લાભ થાય, ૭૮ ઉદક સાધુની સમજ માટે બીજાને સાક્ષી રાખી કહ્યું' કે ગૃહસ્થાને મારવા અને સાધુને ન મારવાના નિયમ લેતાં કાઈ ગૃહસ્થ સાધુ થઇ ક્રી ગૃહસ્થ થાય તે તેને મારતાં દોષ લાગે કૈ ? - નહિ, તે ત્રસ મરીને સ્થાવર થતાં શ્રાવકે તેને મારવાથી વ્રત ભંગ ન થાય, ૩૦૫ સ્–૭૪ ગૌતમસ્વામી, શ્રાવક્રા દીક્ષા ન લે, પણ પાસહત્રત કરે, તથા ત્રસ જીવ ન મારે, વિગેરે દેશ વિરતિ લે તા લાભ છે, કાઈ ફક્ત અંતકાળે અણુસણ કરે, તે લાભ છે, હવે ત્રસકાય કાયમ રહેશે તે બતાવે છે, જે વ્રત પચ્ચકખાણુ ન કરે, તેા નારકી થાય, પચ્ચકખાણુ કરે આરંભ છેડે તા દેવલાકમાં જાય, કેટલાક તાપસેા વિગેરે યજ્ઞ કરાવી હિંસા કરાવનારા Page #18 -------------------------------------------------------------------------- ________________ આસુરી કાયમાં ઉત્પન્ન થાય પછી મુંગા બહેરા બેબડા મનુષ્ય થાય તેને શ્રાવક ન મારે તે પચ્ચક ખાણ લાભદાયી છે, કોઈ એવો નિયમ કરે કે અમુક હદમાં મારે કંઈ પણ છવા ન મારે પણ તેથી બહાર મારવો, તે પણ લાભદાયી છે, ૩૧૨ સૂ-૮૦ માં જુદી જુદી રીતે ત્રણને બચાવવા, થાવરને અનર્થ દડે બચાવવા, તેમાં છેવટે બતાવ્યું કે ત્રસ થાવરમાં કેટલાક જીવો જશે આવશે, પરંતુ એવું કદી થયું નથી, થતું નથી, થવાનું નથી, કે બધા ત્રસ થઈ જાય, કે બધા સ્થાવર થાય, માટે તમે કે બીજે બોલે, કે લાભ નથી, તે તે અન્યાય છે, ૧૧૮ ૨-૮૧ માં ઉદકની શંકાઓ દૂર થતાં તે જવા લાગ્યો, ત્યારે ગૌતમે કહ્યું કે એકપણ હિતનું વચન કોઈ પાસે સાંભળીએ, તે તેનું બહુમાન કર્યું જોઈએ, તેથી ઉદકે સમજીને વંદન નમસ્કાર કરી કહ્યું કે હવે તમારી પાસે પાંચ મહાવ્રત અને રાજ પડિકમણું કરવું તે વ્રત ચાહું છું, તેથી તેને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા, ત્યાં તેણે પાંચ મહાવ્રત સ્વીકારીને વિહાર કરવા માંડે, ૩૧૯ ૨૪ નનું વર્ણન-શીલાંકાચાર્ય ટીકા સમાપ્ત– સુશ્રાવક-ચુનીલાલ ગુલાબચંદ દાળીયા અને તેમના જીવનની સાર્થકતા ૧૯૬ના માસામાં પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના વ્યાખ્યાન વખતે સુરતમાં પ્રથમ અને મેળાપ થયે, તેઓ પ્લેગના કારણે કતાર Page #19 -------------------------------------------------------------------------- ________________ ગામમાં રહેવા આવ્યા, ત્યારથી તેમની ઓળખાણ થઈ અને ૧૯૮૮ના કાર્તિક સુદ ૧૫ સુધી તેમના સહવાસથી જે કંઈ જણાયું , તે ભવિષ્યના શ્રાવકને લાભ થાય માટે લખ્યું છે, તેમની ઉમર લગભગ ૭૦ અને કાયા જરા જીર્ણ થવા છતાં લાકડીના ટેકાથી દેરાસરે જવું મુકયું નથી, તેમ દરેક ધર્મ ક્રિયામાં પહેલે નંબર રાખે છે, અને જેટલાં જેનનાં કે સાર્વજનિક ધર્મ ખાતાં છે, તે દરેકમાં તેઓ ભાગ લે છે, એટલે જ્ઞાન ક્રિયા વ્યાં મેક્ષ આ તેમણે બેબર સિદ્ધ કરી આપ્યું છે, શ્રાવક શ્રાવકપણામાં રહીને ધર્મના સ્તંભરૂપે કેટલું કાર્ય કરી શકે છે, તે આ સજ્જન પ્રત્યક્ષ આદર્શ રૂપે છે, શ્રીમદ્ મેહનલાલજી મહારાજના સુરતના જૈનવે-જ્ઞાન ભંડારની વ્યવસ્થા કરવામાં પુસ્તકે પ્રિતે લખેલી છાપેલી પુષ્કળ છતાં તેના નેકરના ખર્ચ માટે ફક્ત રૂ૩૫૦૦) હોવાથી માસિક સત્તરરૂપિયામાં ગામડામાં પણ વ્યવસ્થા ન થાય તે સુરત જેવા શહેરમાં કેવી રીતે થાય? અને તેના મૂળ સ્થાપક પં. શ્રી હર્ષમુનિજી મહારાજનો ઓચત સ્વર્ગવાસ સં. ૧૯૭૪માં વૈશાક વદ ૬ ના સવારમાં થયે, અને જ્ઞાન ભંડારની અવ્યવસ્થા થઈ. તેથીજ જ્ઞાન આરાધના માટે પં–શ્રી રિદ્ધિમુનિજીના ઉપદેશથી ૧૯૭૭ના ચતુર્માસમાં ઉપધાન થયાં, તે વખતે પ્રથમથી લેકને જાહેર કરવામાં આવ્યું કે આમાં થતી પેદાશ આ જ્ઞાન ભંડારની વ્યવસ્થામાટે લેવામાં આવશે, તે પ્રમાણે લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા થયા તે લીધા; તે સમયે રૂઢી ચુસ્ત શ્રાવકાને લેવા દેવા નહિ છતાં જ્ઞાન ભંડારની ઉન્નતિને બદલે અવનતિ કરવા જેવું કરવા પ્રયાસ કરવા સાથે અનુચિત શબ્દો વાપરી જે કષ્ટ તેમને આપ્યું છે, તે તેઓ જ સહન કરી શકે, જો કે તેમણે તે રૂઢીચુસ્તોને ૧૯૭૪ના Page #20 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ સુદ ૧ભે આચાર્ય આણંદ સાગરજી મહારાજની આચાર્ય પદવી વખતે સુરતમાં શાંતિ સુલેહ સ્થાપી સંઘને ઝગડે દૂર કરવા સુરચંદભાઈ બદામી સાહેબ સાથે જે મદદ કરેલી, તેને ઉપકાર માની જે સાડાત્રણ હજાર રૂપિયા તે શ્રાવકેએ ગાંઠમાંથી આપી મદદ કરી હૈતો તેમનું નામ અમર થાત, પણ ઘરનું ન આપવું અને જ્ઞાનનું જ્ઞાનમાં લેતાં પણ જે વિધન કર્યું તે ઘણું ખેદ જનક હતું, અને છેવટે આ જ્ઞાન ભંડારનું પુસ્તક વાંચવા ન લેવું એવી પણ કુવાસના કેમાં ઉત્પન્ન કરવા તેમણે પ્રયત્ન કર્યો, જે કે તે બધા વિચારો સમય બદલાતાં તે રૂઢીચુસ્તન સુધર્યા અને ૧૯૮૭ના મહા માસમાં અમદાવાદમાં જૈન સાહિત્ય પ્રદર્શનમાં આ જ્ઞાન ભંડારની પ્રાચીન પ્રો જેને જેતેતરને દર્શન કરાવી મહાન લાભ લીધો છે, પણ વચલા સમયમાં જે કષ્ટ આવ્યું, અને તેમના હૃદયને આઘાત આવ્યો, તે બદલ અંતઃકરણથી તેઓ પશ્ચાત્તાપ કરી તેમને ઉપકાર માને એટલા માટે અહીં સૂચના કરી છે, . ૧૯૭૪માં સુરતમાં જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપના વખતે કે જૈન સાહિત્ય પરિષદ સુરત ૧૯૮૦માં ભરવા તેમણે શ્રમ લેવામાં બાકી રાખી નથી, અને સુરતના અશક્ત આશ્રમ કે જેન હાઈસ્કૂલમાં કે બીજા દરેક ખાતામાં તન મન ધનથી સહાય આપી છે, અને હજુ આપતા રહ્યા છે, વરીયાવના દેરાસરની ૧૯૮રની પ્રતિષ્ઠામાં પણ સહાય આપવા ઉપરાંત વિદ્યાથીઓને ખાનગીમદદ તથા સલાહ આપી રહ્યા છે, પિતે અંગ્રેજી કેળવણી લેઈ ફોરેસ્ટ ખાતામાં ઉંચા હદે ચડીને રાજ્યની સેવા મુખ્યપણે કરી, અને જ્યારે ધર્મોપદેશની અંત:કરણમાં અસર થઈ કે તુર્ત લેભને કેરે મુકી પેનશન બે વર્ષ Page #21 -------------------------------------------------------------------------- ________________ પહેલાં લઈ કાયાનું સાર્થક કરવા પ્રયાસ કર્યો, અને ઘરના બહેળા કુટુંબને કેળવવા તથા ધર્મ ખાતાંમાં સંપૂર્ણ જીવન વ્યતીત કરવા જે પેજના કરી તે અત્યંતર સાધુતાનું લક્ષણ છે. આ જ્ઞાનભંડારને અંગે ધાર્મિક પાઠશાળા પ્રથમ ગોપીપુરાના ઉપાશ્રમમાં શરૂ કરી અને શ્રાવકેના નાના બાળકોને શિક્ષણ આપવા તથા તેના ઉત્તેજનાથે ૫ હજાર રૂપિયા આ જ્ઞાન ભંડારને મકાન બાંધી આપનાર ઝવેરી નગીનચંદકપુરચંદના પુત્રએ ફરી આપેલા છે, તેમાંથી ધાર્મિક પાઠશાળા ચાલુ છે, તેમ જ્ઞાનભંડારમાં બપોરના સમયે શાસ્ત્રી સન્મુખરામજી પુસ્તક લેવા આપવા ઉપરાંત સાધુ સાધ્વી જેન અજૈન વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે તથા જેનસ ચરિત્રે વંચાવે છે, અને તેને લાભ બધા લે, એ તેમની પવિત્ર ભાવનાને દરેક ટેકે આપે એજ પ્રાર્થના છે, વળી ૧૯૭૭ થી સટીક સૂત્રોનું ભાષાંતર ખાતું ચાલુ થયું અને દશવૈકાળિક આચારાંગ સૂયગડાંગ તથા આવશ્યક નિર્યુક્તિ પ્રથમ ભાગ છપાઈ ગયા છે, નાણાંની તંગીને લીધે પુસ્તકે ઓછાં ખપવાથી સૂયગડાંગ પાંચમે ભાગ છપાવે બાકી ન રહે માટે અમદાવાદમાં સ્થાનકવાસીમાં અગ્રગણ્ય વકીલ ત્રીકમલાલ ઉગરચંદભાઈ જેમણે પૂર્વે વ્યવહાર સૂત્ર છપાવવામાં સહાય કરેલી તેમને કહેતાં તેઓએ આ ભાગ છપાવ્યું છે, અને જેન વેતાંબર સમાજના બે સંપ્રદાયને મળવાનું આ મહાસ્તુત્ય પગલું ભર્યું છે, તે પ્રમાણે દરેક ધાર્મિક કાર્યોમાં દિગંબર પણ સાથે મળી સમગ્ર જેને સમૂહ બળથી કાર્ય કરી મહાવીર પ્રભુને ધર્મ જ્ઞાનધારા જગતમાં ફેલાવે એ અમારી અંતઃકરણની પ્રાર્થતા પાર ઉતારવા શાસનદેવ સૌને સુબુદ્ધિ આપે, –માણેકમુનિ –અમદાવાદ સંવત ૧૯૮૮ આસો સુદ ૧૨ ખરતરગચ૭ ધર્મશાળા. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ નમા વીતરાગાય. સૂચગડાંગ સૂત્ર ભાગ ૫ મા. સૂયગડાંગ સૂત્રના પાંચમા ભાગમાં બીજા સ્કંધનું આહાર પરિજ્ઞા નામનું ત્રીજુ અધ્યયન. ખીજી અધ્યયન કહીને હવે ત્રીજી શરૂ કરે છે, તેના આ સંબંધ છે, કે કમ નાશકરવા ઉદ્યમવંત સાધુએ ખારક્રિયાનાં સ્થાન ાડીને તેરમા ક્રિયા સ્થાનમાં ચારિત્ર સેવીને હંમેશાં આહારશુપ્ત ( નિર્દોષ આહાર શોધવા) વડે જીવવું, આ આહાર ધર્મના આધાર ભૂત શરીરનું આલખન છે, છતાં પણ તે આહાર મેક્ષાભિલાષીએ ઉદ્દેશકાદિ દાષરહિત લેવા, આ આહાર હમેશાં જોઇએ, માટે આ આહાર શેાધવાનું આહાર રિજ્ઞા નામનું અધ્યયન કહે છે, તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપ છે, ત્યાં પૂર્વાનુપૂર્વી માં ત્રીજી પશ્ચાનુપૂર્વીમાં પાંચમું અને અનાનુ પૂર્વી'માં અનિયત ( અચેાકસ) છે. અહીં અર્થાધિકાર (વિષય) આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે, તે બતાવશે, અધ્યયનના નિક્ષેપો ત્રણ પ્રકારે છે, આવ નિષ્પન્નમાં અધ્યયન છે, નામનિષ્પન્નમાં આહાર પરિના Page #23 -------------------------------------------------------------------------- ________________ છે તેમાં બે પદ છે, તેથી પ્રથમ આહાર પદને નિક્ષેપ નિયુક્તિકાર કહે છે, नामं ठवणा दविए खेत्ते भावे य होति बोधन्वो एसो खलं हारे निकखेवो होइ पंचविहो ॥ नि. १६९ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર ભાવ એમ પાંચ પ્રકારે આ હરિને નિક્ષેપ કરે, નામ સ્થાપના સુગમને છેડીને દ્રવ્ય આહાર ( ખાવાની વસ્તુ) બતાવે છે, दव्वे सचितादी खेत्ते नगरस्स जणवओ होइ. . भावाहारो तिविहो ओए लोमेअ पक्खेवे ॥ नि. १७० દ્રવ્ય આહાર વિચારતાં સચિત્ત વિગેરે ત્રણ ભેદે છે, સચિત્ત અચિત્ત તથા મિશ્ર છે, સચિત્તમાં પૃથ્વી કાયથી ત્રસ કાય સુધી છ પ્રકારે છે, જરૂર પડે તે સચિત્તમાં પૃથ્વીકાયમાં મીઠું વિગેરે લે છે, પણ તે જાણીતું છે, અગ્નિકાયમાં દેવતા ન ખવાય, પણ પિળી અગ્નિમાં સેકે અથવા મારવાડમાં બાટી સેકે તેમાં અગ્નિના કાયલાને અંશ રહી જાય, વાયુ વિના ચાલતું નથી, વનસ્પતિકાયતે વપરાય છે, અને ત્રણ કાયમ જીવ પડેલું ફળ વિગેરે અજાણે ખવાય, એ પ્રમાણે મિશ્રમાં તથા અચિત્તમાં પણ સમજવું, અચિત્ત અગ્નિકાય પ્રત્યેક મનુષ્ય ખાય છે, એદન વિગેરેમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તથા રાખ ચેખા દાઝતાં થાય છે, ભાત કે ખીચડી રાંધતાં પાણી ઓછું હોય તે ભાતખીચડી બળી કેયલાં Page #24 -------------------------------------------------------------------------- ________________ જેવી થાય છે, ભગવતીસૂત્રની ટીકામાં પણ તેજ કહ્યું છે, અગ્નિ એ કંઇ જુદી વસ્તુ દેખાતી નથી, પણ બીજાને આશ્રયી તાપ થવા ખળી જવું રાખ થવી એ અગ્નિ કાયનું લક્ષણ છે તે આશરી છે ) સચિત્ત લેાવુ તે મળતા અગ્નિકાય છે, અને તે ઠરે એટલે અચિત્ત અગ્નિકાય છે, તે લેાકાંટી વિગેરે ખવાય છે, તેમ ચેાખા પ્રથમ વનસ્પતિ કાય છે, પણ તાપ લાગતાં અગ્નિકાય થાય છે, પાણી હાય ત્યાં સુધી ન બળે પણ પાણી એછુ થતાં તેમાં બળી જવાને દેખાવ થાય છે. ક્ષેત્ર આહાર જે ક્ષેત્રમાં આહાર કરીએ તે છે, અથવા જે ખેતરમાં ઉત્પન્ન થાય છે, અથવા તેનું જ્યાં વર્ણ ન કરીએ, અથવા કાઈ પણ નગરને જે દેશમાંથી ધાન્ય તથા ઇંધન વિગેરેથી ભરપુર ભાગવવા યેાગ્ય આહાર મળે, તે ક્ષેત્રાડાર છે, જેમ કે મથુરામાં નજીકમાંથી ખાવાની વસ્તુ મળે તે મથુરા આહાર છે, તેમ મોઢેરાના નજીકમાં મેઢરકાહાર, ખેડા નજીકમાં ખેડાહાર છે, હવે ભાવાહારનું સ્વરૂપ બતાવે છે, જ્યારે ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર છે, તેમાં પણ પ્રાયે આહારના વિષય જીભ ને આધીન છે, તેથી તીખા કડવા કષાયેલા ખાટા ખારા અને મીઠા એવા છરસ સમજવા, તેજ કહે છે. राइभते भावओ तित्तेवा जाब मधुरेत्यादि રાત્રિભોજનના અધિકારમાં પકખીસૂત્રમાં આલાવા આવે છે કે તત્તે તીખા વિગેરે છે. અન્ય વસ્તુ પણ પ્રસ ંગે Page #25 -------------------------------------------------------------------------- ________________ લેવી પડે છે, જેમ કે ખર વિશદ પણ ભક્ષ્ય છે, તેમાં પણ ભાત ઉને ખવાય, ઠડે નહિ, પણ પાણી તો ઠંડું જ માગે. છે કહ્યું છે કે શિલ્યમમાં પ્રધાને ગુણ ઠંડક એ પાણીને મટે ગુણ છે, આ પ્રમાણે ખાવાની વસ્તુ આશ્રયી દ્રવ્યને ધ્યાનમાં લઈને ભાવ આહાર બતાવ્યો, હવે ખાનાર મનુષ્ય વિગેરે જીવ આશ્રયી ભાવ આહાર નિયુક્તિકાર બતાવે છે, જીવ સાથે શરીર છે, તે ત્રણ પ્રકારે આહાર લે છે, એ જ આહાર તે તૈજસ અને કાર્મણ શરીર સાથે રહીને જે પ્રથમ આહાર લે છે, તે જાણવું, તે આહાર વિના ઔદારિક વૈકિય શરીર ઉત્પન્ન ન થાય, તે બતાવે છે, तेएणं कम्मएणं आहारेइ अणंतरंजीवो તે તેના પરં મિરાં વાવ સરીર ની છે ? જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, ત્યારે પૂર્વનું દેખીતું ઔદારિક કે વૈકિય છડી જાય છે. તે નવી ગતિમાં જતા પહેલાં તેજસકાર્પણ શરીર વડે જે આહાર લે છે તે મેઢા વડે નથી લેતે પણ લેહચુંબક લેઢાના ચૂરાને જેમ ગ્રહણ કરે તેમ પુદગળ ગ્રહણ કરે તે જ આહાર છે, પછી પુરું શરીર થાય ત્યાં સુધી તેજસકાર્પણ તથા દારિક વૈક્રિય શરીરને સાથે લઈને પુદગલે ગ્રહણ કરે છે. ओआहारा जीवा सव्वे आहारगा अपज्जत्ता એજ આહાર લેનારા સર્વે જીવે અપર્યાપ્તા કહેવાય છે, લોમ આહાર શરીર પર્યાપ્તિ થયા પછી બહારની Page #26 -------------------------------------------------------------------------- ________________ ચામડીમાં જે રેમરાજ હોય છે, તેના વડે જે આહાર લેવાય છે, (આપણે શરીરનાં છિદ્રોવડે હવા લઈએ છીએ) તે છે, વળ આહાર મોઢા વડે જે ખવાય છે, ત વેદનીય કર્મના ઉદયવડે ચાર ઠેકાણે લેવાય છે તે કહે છે. ચાર સ્થાને આહાર સંજ્ઞા થાય છે, તેમનgયા વામ (ડાબે) કોઠે જ્યાં હૃદય છે ત્યાંથી તાજું લેાહી થઈને બધા શરીરના ભાગને તાજા રાખે છે, એટલે ત્યાંથી ભૂખ લાગે છે, જુદાનિત કાળ ૨ કઈ જીવને સુધાવેદનીય કર્મ બહુરમાં ઉદયમાં આવ્યું હોય તે બીજા છ કરતાં તેને ઘણી ભૂખ લાગે છે, અને ખોરાક મેળવવા તરફડીયા મારે છે, મા રે તે સંબંધી મતિ એટલે આ ખાવાથી મારા શરીરને તુષ્ટિ પુષ્ટિ થશે, એટલે તે ચાહીને ખાય છે. તો વળી કઈ સ્વાદિષ્ટ વસ્તુ સામે આવીને ઉભી રહી હોય કે તે વસ્તુ વેચવાની કઈ બૂમ પાડે છે તે ખાવાની ઇચ્છા થાય છે, હવે તે બધું ટુંકમાં સમજવા ગાથા કહે છે, सरीरेणोयाहारो तयाय फासेण लोम आहारो पक्खेवाहारोपुण कावलिओ होइ नायव्वो ॥ १७१ તેજસ અને કાર્મણ શરીર વડે ઔદારિક વિગેરે શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે એજાહાર છે. કેટલાક આચાર્ય કહે છે દારિકાદિ શરીરે પર્યાપ્ત થયેલે પણ ઈદ્રિય આનપાન (શ્વાસ લે છે તે) ભાષા અને મનની પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય અને શરીર વડે આહાર લે તે Page #27 -------------------------------------------------------------------------- ________________ પણ એજાહાર છે ત્યારપછી ત્વચા શરીરની ચામડી તથા સ્પર્શ ઈદ્રિયવડે જે આહાર લેવાય તે માહાર છે, પ્રક્ષેપ આહારતે જ્યારથી કાળીયા ખાય ત્યારથી જાણવો, હવે આ આહારને કણ કણ લે છે તે વિશેષથી કહે છે ओयाहारा जीवा सव्वे अपज्जत्तगा मुणेयव्वा · पजत्तगा य लोमे पक्खेवे होइ (हति) नायव्वा १७२ ઉપરની ગાથામાં તેજસ કામણ શરીરવડે જે જીવો ઓજ આહાર લે છે, તે સર્વે અપર્યાપક છે જાણવા, અર્થાત્ તેમને બધી પર્યાપ્તિ થઈ નથી, જ્યારે બીજી ગતિમાં જીવ જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિમાં વિગ્રહ ગતિમાં હોય કે ન હોય તે પણ ઉત્પત્તિ સ્થાનમાં તેજસ કાર્મણ શરીરવડે જેમ ગરમ ઘી કે તેલમાં માલપુડાને ઢીલો લોટ ઘીમાં પડીને ઘીને પીને પુષ્ટ થાય તેમ તે જીવ પુદગલને લઈને નવું શરીર બાંધે છે, તે સમયે તથા પર્યાપ્તિઓ પુરી થાય ત્યાં સુધી અપર્યાપ્તક અવસ્થામાં જ આહાર છે, પર્યાપ્તિ પૂરી કર્યા પછી પોતા કહેવાય, તે ઈદ્રિયો વિગેરેની પર્યાપ્તિ વડે કેટલાક પર્યાપ્ત કહે છે, બીજા ફક્ત શરીર પર્યાપ્તિવાળા ગણે છે, તે પર્યાપ્ત છે તેમ આહાર લે છે, તેમાં સ્પર્શ ઇંદ્રિયવડે ગરમી કે તપેલી છાયા (તડકા) વડે અથવા ઠંડા વાયુથી કે પાણીથી ગર્ભમાં રહેલે જીવ પણ પોષાય છે. તે લેમ આહાર છે, અર્થાત્ પ્રર્યાપ્તિ પુરી કર્યા પછી લેમ આહાર જાણ, પ્રક્ષેપ આહાર તે જ્યારે મેથી ખાય ત્યારે પ્રક્ષેપ Page #28 -------------------------------------------------------------------------- ________________ આહાર છે, બાકીના વખતમાં પ્રક્ષેપ આહાર નથી, પણ તેમ આહાર તે જીવતા જીવને સંસારમાં હોય ત્યાં સુધી એ જ આહારને કાળ છોડીને વાયુ વિગેરે શરીર વડે લે છે, માટે સર્વદા હોય છે, સામાન્ય આંખથી જોનારાને આપણને માહાર દેખાતું નથી, પણ તે પ્રત્યેક સમયે લેવાય છે (સૂક્ષ્મદર્શક યંત્રથી કંઈક જોવાય છે )પ્રક્ષેપ આહાર તે પ્રાયે ખાતાં દેખાય છે, પણ તે અમુક વખતે જ ખવાય છે, જેમ કે યુગલીયાંના ખેતરમાં દેવકુફે ઉત્તરકુરૂ વિગેરેમાં એકાંતરે બે દિવસને આંતરે ત્રણ દિવસને આંતરે ખવાય છે, તેમનાં આઉખાં અસંખ્યય વર્ષનાં છે, પણ સંખ્યય વર્ષના આયવાળાને તે જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે ખવાય એટલે તેને કાળ અનિયત (અકસ) છે, પ્રક્ષેપ આહાર કોણ કરે છે, તે બતાવે છે. एगिदिय देवाणं नेरइयाणं च नत्थि पक्खेवो सेसाणं पक्खेवो संसारत्याण जीवाणं ॥ १७३ ॥ જેને મોટું નથી તેવા એકેંદ્રિય પૃથ્વીકાય વિગેરેને તથા દેવતા નારકને પ્રક્ષેપ આહાર આપણી માફક ખાવાની જરૂર નથી પણ તેઓને પર્યાસિઓ પૂરી થયા પછી ફક્ત સ્પર્શ ઇન્દ્રિય થી લેમ આહાર લેવાય છે, પણ દેવતાઓને મનમાં જે ઈચ્છે તે શુભ પુદગલે બધી કાયા વડે લેવાય છે, પણ નારકીને પાપના ઉદયથી અશુભ જ આવે છે, બાકીના દારિક શરીર Page #29 -------------------------------------------------------------------------- ________________ વાળા એ ઇંદ્રિયથી પંચદ્રી સુધી તિર્યંચ તથા મનુષ્યાને પ્રક્ષેપ આહાર છે, કારણકે જ્યાં સુધી સંસારમાં રહેલાને શરીર છે ત્યાં સુધી તે પ્રક્ષેપ આહાર વિના તેને નિભાવ ન થાય, કવળના આહાર જીભના આશ્રયી છે, એટલે એકેન્દ્રિય જીવા તેમાં ન લીધા, કેટલાક આચાય આ પ્રમાણે કહે છે, જીભથી જે કાળીયા ખવાય, કે મેાટા કકડા દાંત વડે ચાવીને જીભ વડે ગળાય તે પ્રક્ષેપ આહાર છે, પણ જે નાક આંખ કે કાનથી પુદગળા લેવાય છે, અને શરીરમાં ધાતુરૂપે પિરણમે છે, તે એજ આહાર છે. પણ ફક્ત સ્પર્શ ઇંદ્રિયથી જે લેવાય અને ધાતુપણે પરિણમેતે લેામાહાર છે, હવે કાળને આશ્રયી આહાર વિના કેટલા કાળ કાણુ રહે છે તે મતાવે છે. एकंचदोव समए तिन्निव समए मुहुत्त मर्द्धवा सादीयमनिहणं पुणकाल मणाहारगा जीवा ॥ ९७४ ॥ પ્રથમ આહાર ન કરનારા જીવા ટીકાકાર બહારની ગાથામાં મતાવે છે. विहग गइ भावना केवलिणो समुहया अयोगी य सिद्धा य अणाहारा सेसाहारगा जोवा ॥ १ ॥ ઉત્પત્તિના કાળમાં વિગ્રહ ગતિ કહેવાય છે તેમાં રહેલા જીવા ખીજી ગતિમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આહાર કરતા નથી, તથા કેવળી સમુદ્દાત થાય છે ત્યારે લેાક પૂરણ Page #30 -------------------------------------------------------------------------- ________________ કાળમાં આહાર ન હોય, તેમ અગી કેવળી શૈલેશી કાળમાં આહાર ન કરે તેમ મેક્ષમાં ગયા પછી આહાર ન હોય, બાકીના બધા જ બધે કાળ આહાર લેનારા જાણવા, હવે વિગ્રહ ગતિનું અનાહારપણું નિર્યુક્તિમાં બતાવેલું કહે છે, સમશ્રેણિમાં જે ભવાન્તરમાં જાય છે તે અનાહારક નથી, હવે જે એક સમય વક શ્રેણિમાં રહે તે પણ પ્રથમ સમયમાં આહાર લીધે, અને બીજા સમયે બીજે સ્થળે આહાર લીધે માટે અનાહારક નથી, બે સમય વક ગતિ હોય તે વચલે. એક સમય અનાહારક છે. ત્રણ વક સમય હોય તે બે વચલા સમય અનાહારક છે, ચોથા સમયમાં ઉત્પન્ન થયા ત્યાં આહાર લે છે, આ ચાર સમયની ઉત્પત્તિ કેવી રીતે થાય તે બતાવે છે, ત્રસનાડીથી બહાર પછી ઉપરથી નીચે નીચે જાય, અથવા ઉપર જઈને દિશામાંથી વિદિશામાં જાય અથવા વિદિશામાંથી દિશામાં જાય, તેમાં પ્રથમ સમયે રસ નાડીમાં પ્રવેશ કરે, બીજામાં ઉપર જાય કે નીચે આવે, ત્રીજામાં બહાર નીકળે, ચોથામાં વિદિશામાં ઉત્પન્ન થાય, કેઈ પાંચ સમયે ઉત્પન્ન થાય, તે બતાવે છે, ત્રસનાડીથી બહાર વિદિશામાંથી વિદિશામાં ઉત્પન્ન થાય, ત્યારે વચલા ત્રણ સમય અનાહારક છે, પ્રથમ સમયે તથા પાંચમા સમયે આહારક છે, હવે કેવળી સમુદઘાતનું બતાવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ एकंचदो व समए केवलि परिवज्जिया अणाहारा मंथंमि दोणि लोए, य पूरिए तिनि समया उ ॥ १७५ ॥ કેવળી સમુઠ્ઠાતમાં કામણ શરીર હોવાથી ત્રીજે ચોથો પાંચમે સમય અનાહારક છે, બાકીના સમયમાં ઉદારિક શરીર સાથે મિશ્ર હોવાથી આહારક છે, પહેલે સમયે દંડાકાર બીજે સમયે મંથન આકાર હોય ત્યારપછી કપાટ અને આંતરા પુરે પાંચમા સમયે આંતરા સંકેલે, છઠામાં કપાટ સાતમામાં મંથન આઠમામાં દંડ સંકેલે, તેમાં પ્રથમના બે અને પાછલા ત્રણમાં આહારક જાણવા. अंतोमुहुत्त मद्धं सेलेसीए भवे अणाहारा सादीयमनिहणं पुण सिद्धायऽणहारगा होंति ॥ १७६ અંત મુહૂર્તોને કાળ કહ્યો તે પાંય હૃસ્વ સ્વર અ ઈ ઉ ના લુ બેલવા જેટલો કાળ જ્યારે કેવળીને મેક્ષ જવું થાય ત્યારે પહેલાં અગી ગુણ સ્થાનને શૈલેશી અવસ્થા કહે છે, તેમાં પ્રથમની કાયા છોડી શરીર રહિત થવા પહેલાં વચલ કાળ છે તે અનાહારક છે, પણ મેક્ષમાં ગયા પછી સિદ્ધના જીવને આહાર કઈ દિવસ પણ નથી, એટલે શરીર છોડયું તે આદિ છે, પણ અંત નથી, હવે સ્વામી વિશેષ આશ્રયી જરા વધારે ખુલાસો કરે છે, ૧૭૪–૧૭૬ ગાથા નિર્યુતિમાં સંબંધ બતાવે, હવે ૧૭પ ને સંબંધ બતાવે છે, કેવળીને છોડીને સંસારી જી એક અથવા બે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમય વિગ્રહ ગતિમાં અનાહારક હાય છે, પાંચ સમયવાળી વિગ્રહગતિ કાઈક જીવ આશ્રયી હાવાથી નિયુક્તિકારે સાક્ષાત્ ન લીધી, તત્વાર્થ સૂત્ર અધ્યાય ૨–૩૧ માં હજ ઢૌત્રા નાદાર: એક બે લીધા અને વા શબ્દથી ત્રણ પણ સમજવા, આનુપુવીના ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહ ગતિમાં આગમમાં ચાર સમયના કહ્યા છે, તે ચાર વિગ્રહ ગતિના સમયેા પાંચ સમયે ઉત્તિ થાય તાજ કહેવાય પણ તે સિવાય ન ગણાય, પણ ભવસ્થ કેવળીને તેા કેવળી સમુદ્ઘાત વખતે મન્થનમાં તથા તેના સહરણના વખતમાં ત્રીજો તથા પાંચમા એ એ સમયાચિત લાક પૂરવાના ચાથા સમય એ ત્રણ સમયા અનાહારક છે, હવે પાછું ફરીથી નિયુક્તિકાર સિદ્ધને આશ્રયી અનાહારકપણું સાદિ અનંતનું ખતાવે છે, જ્યારે કાયા છેાડી સિદ્ધમાં જવાનું થાય ત્યારે અયાગી કેવલીની શૈલેશી અવસ્થાથી સિદ્ધમાં જઈ કાયા રહિત સ થા શુદ્ધ આત્મરૂપે અન'ત કાળ રહેશે તે બધા કાળ અનાહારકપણું જાણવું. હવે વાદી શંકા કરે છે કે પૂર્વ કહ્યું હતું કે કવળ આહાર છેાડીને દરેક સમયે આહારક છે, કવળની અપેક્ષાએ કોઈ વખત આહારક કેાઈ વખત અનાહારક છે, તેા કેવળ જ્ઞાન થયા પછી ઘાતિકમ ક્ષય થવાથી અનંતવીય ઉપન્ન Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ થવાથી કવળ આહાર ન હેાય, કારણ કે આહાર આપવામાં કાયાને વેદના વિગેરેના છ કારણેા બતાવ્યાં છે, તેમાંનું એક પણ કેવળીને ન હાય, ત્યારે ઘણા દોષથી દોષિત એવા આહાર શા માટે કેવળીભગવંત લે ? કારણ કે તેને વેદના ઉસન્ન થતી નથી, તેને જે વેદનીય કમ છે, તે બળેલી દોરડીના વળ જેવું છે, અર્થાત્ અનંતવીય હોવાથી વેદનીય કર્મ છતાં પણ તેને પીડા થતી નથી, વૈયાવૃત્ય કારણ પણ ભગવાનને સુર અસુરના ઈંદ્રો પૂજે છે, તે તેને કોની સેવા કરવાની છે? ઈચોપથ પણ કેવળ જ્ઞાનનું આવરણુ ક્ષય થવાથી ખરાખર દેખીનેજ પગ મુકે છે, સયમ તે યથાખ્યાત ચારિત્ર હોવાથી નિષ્ઠિત અથ વાળું છે તેથી આહાર લેવાનું કારણુ થતું નથી, તેમ પ્રાણ ધારણ કરવાની વૃત્તિમાં પણ આયુ તેમનું નાશ થવાનું નથી, કારણ કે અનંતવીય છે, છતાં આયુ ક્ષય થાય તા સિદ્ધપણું મળવાનું છે, ધર્મ ચિંતાના અવસર તા હવે નિષ્ઠિત અર્થ થવાથી દૂર થયા છે, એટલા માટે બહુ અપાયવાળા કવળ આહાર કેવળીને ખાવાના કાઇપણ રીતે ઘટતા નથી, તેના જૈનાચાય ઉત્તર આપે છે, પ્રથમ ઘાતીકમ ક્ષય થવાથી કેવળ જ્ઞાન થતાં અનંતવીર્ય થવાથી કેવળીને ખાવાની જરૂર નથી, એવું જે તમે કહ્યું તે આગમને જાણતા નથી, તેમ તત્વને વિચાર કર્યો નથી, ચુક્તિનું રહસ્ય ન જાણવાનું તમારૂં વચન છે, જીએ– જે આહાર નિમિત્ત વેદનીય કમ છે, તે તેનું કાયમ રહેલ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે, શું તેનું શરીર જે અવસ્થામાં હતું તે બદલાઈ ગયું છે? વળી તેનું પ્રમાણ આ છે, કેવલીને પણ ખાવાનું છે, સમગ્ર સામગ્રીકપણું છે તેથી, પૂર્વમાં જેમ ખાતા હતા, આ સામગ્રી પ્રક્ષેપ આહારની છે, ૧ પર્યાપ્તપણું છે, ૨ વેદનીયને ઉદય છે, આહાર પચાવવા માટે તેજસ શરીર છે, અને લાંબુ આયુષ્ય છે, આ બધાં લક્ષણો કેવળીને છે, જો કે બળેલી દેરડી જેવું વેદનીય કર્મનું દષ્ટાન્ત આપ્યું, તે પણ સિદ્ધાંત વિરૂદ્ધ અને યુક્તિ રહિત છે, આગમમાં વેદનીય કર્મને સાતા વેદનીય આશ્રયી કેવળીને અત્યંત ઉદય છે, યુક્તિ પણ આ છે, જે ઘાતકર્મના ક્ષયથી જ્ઞાન વિગેરે છે; પણ તેથી વેદનીયથી ઉત્પન્ન થયેલ ભૂખને કેવી રીતે રેકે ? કે જેથી ભૂખ ન લાગે, જેમ છાંયડે અને તડકે પરસ્પર વિરોધી છે, જે સાથે રહેવા ગ્ય નથી, તેમ આ નથી, તેમજ ભાવ અભાવ પરસ્પર ત્યાગ રૂપ છે, તેમ આ ત્યાગરૂપ વિરોધી નથી, વળી સાતા અસાતા અંતર્મુહૂર્તમાં બદલાય છે, તેથી જેમ સાતાને ઉદય લબે કાળ છે, તેમ અસાતાને પણ લાંબા કાળ હોવાથી અનંતવીર્ય છતાં પણ શરીર બળને અપચય થવાથી સુધાની વેદનાની પીડા છેજ, તેમ આહાર લેવાથી તેનું કશું બગડતું નથી, આ આહાર સામાન્ય માણસ માફક રસના લુપી પણા માટે નથી, પણ શરીરમાં પુરૂષાર્થ છે, તે પ્રકટ કરવા માત્ર છે, (અથવા જેટલા પુદગળનું દેવું છે તે ચૂકવવા માત્ર છે,) વળી તમે કહ્યું કે વેદનીય કર્મની Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણના અભાવથી ઘણુ યુદગળને અભાવ છે, તેથી વેદનીયને અભાવ છે, તે કહેવા માત્ર છે, કારણ કે ચેથા ગુણસ્થાન અવિરત સમ્યગ દષ્ટિથી અગ્યારસ્થાન સુધી વેદનીય કર્મને ગુણ શ્રેણીના સભાવથી ઘણા પુદગળના ઉદયને સદ્ભાવ છે, તેથી તે સ્થાનમાં પૂર્વ કરતાં વધારે પીડાને સદ્ભાવ છે, વળી જે કેવળીમાં તીર્થકરને અધિક સાતવેદનીયને ઉદય છે, ત્યારે કેમ કહો છો કે પ્રચુર પુગળને ઉદય નથી? તેથી તે કહેવું પણ તમારું નકામું છે, માટે જેમ સાતાને ઉદય છે તેમ અસાતાને પણ ઉદય નિવારણ થાય તેમ નથી, કારણ કે અંતર્મુહૂર્તમાં સાતા અસાતા બદલાતી જાય છે. વળી કઈ કહે છે કે તીર્થકર નામ બાંધેલા દેવને અવનના વખતે છ માસ સુધી અત્યંત સાતા વેદનીયને ઉદય છે, તે જેમ તે બધાને માટે નથી, તે કેવળીને ખાવું પણ નિવારણ થાય તેમ નથી, વળી કેઈ કહેશે કે આહાર વિષયની આકાંક્ષા તે ભૂખ છે, અને આકાંક્ષા તે આહાર લેવાની બુદ્ધિ છે, તે મેહનીય કર્મો વિકાર છે, પણ તે મેહનીય દૂર થવાથી કેવળીને ભૂખ નથી, માટે ખાતા નથી, આ પણ કહેવું તદન અગ્ય છે, કારણ કે મેહનીયના વિપાકથી ભૂખ નથી, તે ભૂખના વિપાકના પ્રતિપક્ષની સંખ્યાની નિવૃત્તિ છે, જેમકે કક્ષાના પ્રતિકૂલ ભાવનાપણે નિર્ત છે, જેમ કે Page #36 -------------------------------------------------------------------------- ________________ उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे मायं च अज्जवभावेण लोभं संतुट्टिएजिणे १ ઉપશમથી હણે, ક્રોધને, માર્દવે માન છતાય સરળ ભાવથી પટને, તેણે લેભ હણાય, અથવા મિથ્યાત્વ અને સમ્યકત્વને પરસ્પર નિવૃત્તિ છે, તે જાણીતી છે, વેદના ઉદયની પણ વિપરીત ભાવના જાણીતી છે, કહ્યું છે કે काम ! जानामि ते मलं संकल्पात किल जायसे ततस्तं न करिष्यामि ततो न मे भविष्यसि ॥१॥ કામ તારું મૂલ જાણીયું, સંકલ્પથી થાય તે સંકલ્પ ત્યાગતાં, તું પણ નહિ દેખાય હાસ્ય વિગેરે છ પ્રકૃતિ તો ચિત્તના વિકાર રૂપ છે, તેમની પ્રતિસંખ્યાથી નિવર્સ છે, અથોત તે વિકારને રેકવાથી દૂર થાય છે, પણ ક્ષુધા વેદનીય તે રેગ ઠંડ તાપની માફક જીવ પુદગળના વિપાકીપણાની હોવાથી વાસના દૂર કરવાથી ભૂખ દૂર ન થાય, (પણ તે તે આહાર ખાવાથી જ દૂર થાય) માટે મેહ વિપાક સંબધી ભૂખ નથી, આમ નક્કી થવાથી કેટલાક આગ્રહીઓ લે છે કે अपवर्त्यतेऽकृतार्थ नायुर्ज्ञानादयो न हीयन्ते जगदुपकृतावनन्तं, वीर्य किं गततृषो मुक्तिः ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અકૃતાર્થ (નિરર્થક) આયુ નાશ થતું નથી, તેમ. જ્ઞાન વિગેરે અનંત હોવાથી ઓછાં થતાં નથી, જગતને ઉપકાર કરનારા એવા તીર્થકરને અનંત વીર્ય હોવાથી તૃષ્ણા રહિત થયા પછી ખાવાની શી જરૂર છે? વિગેરે કહેવું નકામું છે, અર્થાત કેવળી ખાય છે, છમસ્થ અવસ્થામાં અનંતવિર્યવાળા છે છતાં શા માટે ખાય છે ? તેને ઉત્તર જે વાદી એ આપે કે છદ્મસ્થ અવસ્થામાં બધું વીર્યંતરાય કર્મ ક્ષય ન થવાથી ત્યાં ખાવાનું છે, તે તે વાદીનું કહેવું અયુક્ત છે, કારણ કે ત્યાં આયુનું ઘટવું થાય છે કે ચાર જ્ઞાનની હાનિ થાય છે કે તીર્થકર ખાય છે? તેવું કશું નથી, છતાં એટલા માટે ખાય છે કે દીર્ઘકાલનું આયુ છે, માટેજ શરીર રક્ષણ માટે ખાવું પડે છે, તેમ કેવળી થયા પછી પણ ખાવું પડે છે, જેમ સિદ્ધિ ગતિવાળા અાગી અકિયવાળા ધ્યાનીને છેલ્લે ક્ષણ કારણ છે તેમ સમ્યકત્વ વિગેરે પણ કારણ છે, અનંતવીર્યપણે તેને આહાર ગ્રહણ છતાં વિરોધ નથી આવતે; કારણ કે તીર્થકર દેવદા વિગેરેમાં વિશ્રામ માટે બેસે છે, તથા જવું આવવું પણ કરે છે, તેમ વિરોધ ન હોવાથી આહાર કિયા પણ ચાલે છે, વળી ઘણુ બળવાન વીર્યવાળાને અલ્પ ભૂખ હોય તેમ પણ નથી, માટે વાદીની શંકાઓ વ્યર્થ છે, વળી એકાદશ પરીષહ વેદનીય કર્મના કેવળીને ઉદયમાં હોય છે બાકીના ૧૧ જ્ઞાનાવરણીય વિગેરેના થયેલા તે ઘાતિક ક્ષય થવાથી દૂર થયા છે, માટે બાકીના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તે રહેલા છે, એટલે કેવળીમાં ભજન કાયમ રહે છે તે બતાવે છે. ૧ ભૂખ, ૨ તરસ ૩ ઠંડ ૪ તાપ પ ડાંસ મચ્છર ૬ નગ્નપણું ૭ અરતિ ૮ સ્ત્રી ૯ ચયો ૧૦ નિષદ્યા (રહેવું) ૧૧ શય્યા ૧૨ આકાશ ૧૩ વધ ૧૪ યાંચા ૧૫ અલાભ ૧૬ રોગ ૧૭ તૃણ સ્પર્શ ૧૮ મલ ૧૯ સત્કાર પુરસ્કાર ૨૦ પ્રજ્ઞા ૨૧ અજ્ઞાન ૨૨ દર્શન આ બાવીસ પરીષહી મુમુક્ષુએ સહન કરવાના છે, તેમાંના પ્રજ્ઞા અજ્ઞાન જ્ઞાન આવરણના છે, દર્શન મેહનીયન દર્શન અંતરાયથી અલાભ, ચારિત્ર મેહનીયન-નગ્નપણું અરતિ સ્ત્રી નિષદ્યા આકાશ વાંચા સત્કાર પુરસ્કાર આ અગ્યાર કેવળીને ન હોય, તેનાં મૂળ કારણે ઘાતિ કર્મને ક્ષય થયો છે, કારણના અભાવમાં કાર્ય ન થાય, પણ બાકીના ૧૧ વેદનીય કર્મના હોવાથી વિદ્યમાન છે, ભૂખ તરસ, ઠંડ, તાપ, ડાંસ મચ્છર ચાલવું પથારી માર રેગ રેગ ઘાસને સ્પર્શ અને મળ એ અગીઆર (૧૧) વેદનીય કર્મથી થાય છે, તે કેવળીમાં હોય છે અને નિદાનના ઉછેદ વિના નિદાનીને ઉરછેદ ન હોય, માટે કેવળમાં ભુખ-વિગેરેની પીડા સંભવે છે. ફક્ત આ અનંત વીયેવાળા હોવાથી આકુળવ્યાકુળ ન થાય. વળી આ નિષ્ઠિત અર્થવાળા વિના કારણજ પીડાને સહન કરે નહિ, તેમ આ બોલવાને શક્તિવાન પણ નથી, કે કેવળી ભગવાનને ભુખની પીડા બાધ ન કરે, જેમ સ્વભાવથી જ પ્રભુનું શરીર પરસેવા વિગેરેથી રહિત છે, તેમ પ્રક્ષેપ આહાર રહિત છે, માટે આહાર વિના હમેશાં રહે, Page #39 -------------------------------------------------------------------------- ________________ આ બેલનું પ્રમાણ રહિત હોવાથી સાંભળવા જેવું પણ નથી, પણ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં ખાવાનું સ્વીકાર્યું છે, તેમાં કેવળ જ્ઞાન થયા પછી પણ તેજ ઔદારિક શરીર આહાર વિગેરે પિષવા એગ્ય છે, વળી કોઈ અન્યથા ભાવ બતાવે છે, પણ તે યુક્તિ રહિત હોવાથી કહેવા માત્રજ છે, પ્રથમ તીર્થકરની અપેક્ષાએ ૯ વર્ષ ઓછા એવું પૂર્વ કેડી વર્ષના આયુવાળા કેવળીને દારિક શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવું જોઈએ, તે બતાવે છે, તેજસ શરીર વડે કમળ કરેલ લેવા ગ્ય દ્રવ્યને પિતાની પર્યાસિવડે પરિણમાવેલાને પરિણામના કમવડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તેમ ઔદારિક શરીર થયા પછી નિભાવવા માટે તેજ પ્રકારે વેદનીય કર્મના ઉદયમાં ભુખ લાગે છે, અને આ બધી સામગ્રી કેવળમાં સંભવે છે, વળી ભુખને ઘાતિ કર્મની ચકડી સાથે તેને સહકારી કારણ ભાવનથી કે તે ઘાતિકર્મના અભાવે તેને પણ અભાવ થાય, આ પ્રમાણે સંસારમાં રહેલા બધા જ વિગ્રહ ગતિમાં જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ત્રણ (ચાર) સમય અને ભવસ્થ કેવળી સમુઘાતમાં ત્રણે સમય અને શૈલેશી અવસ્થામાં અંતમુહૂર્ત અનાહારક છે. સિદ્ધના જે સાદિ અનંતકાળ અનાહારક છે, એ નક્કી થયું, હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે તે કહે છે, जोएण कम्मएणं आहारेई अणंतरं जीवो तेण परं मीसेमं जाव सरीरस्स निप्फत्ती ॥ १७७ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જ્યોતિ તેજથી ઉપન્ન થયેલ તેજસ તથા કાર્પણ શરીરથી જે આહાર કરે છે, આ તેજસ કામણ આ સંસાર બ્રમણ થાય, ત્યાં સુધી જીવને કાયમ છે, તે બે શરીર વડે બીજી ગતિમાં ગયેલા જીવ પ્રથમ આહાર કરે છે, ત્યારપછી દારિક કે વૈકિય સાથે થઈને ત્રણ શરીર થાય ત્યાં સુધી આહાર કરે છે, પછી અંદારિક કે વૈકિય શરીર બંધાઈ ગયા પછી તે કોઈ પણ શરીરે વડે આહાર કરે છે, હવે પરિક્ષાને નિક્ષેપ કરે છે, नाम ठवणा परिन्ना दव्वे भावे य होइ नायव्वा दव्य परिन्ना तिविहा भावपारेन्ना भवे दुविहा ।। १७८ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પરિજ્ઞાના નિક્ષેપ કરવા તેમાં નામ સ્થાપના સુગમને છેડીને દ્રવ્ય પરિક્ષા બતાવવા દ્રવ્યપરિક્ષા સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, ભાવપરિક્ષામાં જ્ઞપરિજ્ઞા (જાણવું) પ્રત્યાખ્યાન પરિજ્ઞા (દષિતને છોડવું) એમ બે પ્રકારે બતાવ્યું, બાકીના આગમ જ્ઞશરીર ભવ્ય શરીર તદ્ગતિરિક્ત વિગેરે ભેદને વિચાર આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં છે તે પ્રમાણે જાણ નિક્ષેપ નિર્યુકિત કહી, હવે સૂત્રઅનુગામમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું, તે કહે છે, सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु आहार-परिणामज्झयणे तस्सणं अय. Page #41 -------------------------------------------------------------------------- ________________ मद्वे-इह खलु पाईणं वा ४ सव्वतो सव्वावंति घणं लोगंसि चत्तारि बीयकाया एवमाहिज्जंति, तं जहा अग्गबीया मूलबीया,पोरबीया,खंधबीया,तेसिंचणं अहाबीएणं अहावगासेणं इहेगतिया सत्ता पुढवी जोणिया पुढवीसंवा पुढवीवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुक्कमा णाणाविहजोणियासु पुढवीसु रुक्खताए विउदृति ॥ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, મેં લાંબા આયુષ્ય વાળા ભગવાને કહેલું આ સાંભળ્યું છે, કે આહાર પરિણા આ અધ્યયન છે, તેમાં આ પ્રમાણે વિષય છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ ચાર દિશામાં તથા ઉચે નીચે તથા ચાર ખુણામાં બધા લેકમાં એટલે રહેનારને આશ્રયી ભાવ દિશાઓના આધાર રૂપ લેક છે, તેમાં ચાર બીજ કાવે છે, અથાત્ બીજ એજ કાય જેમને-છે, તે બીજા ચાર છે, હવે તે બીજ ક્યાં છે જે બીજના આધારે વનસ્પતિ થાય છે. તે બતાવે છે, કેઈને આગળ છેડે ઉપરના ભાગમાં બીજ છે, તે અગ્રબીજવાળા તાડની જાતિ આંબા અથવા Page #42 -------------------------------------------------------------------------- ________________ ર૧ કમોદ ડાંગરની જાતિ છે, અથવા આગળના ભાગ તેજ ઉમત્તિમાં કારણરૂપે છે, તેવાં કારટ વિગેરે જાતિનાં અગ્રણીજ કહેવાય છે, મૂળ ખીજવાળાં આદુ વિગેરે કંદમૂળ જાણવાં પ –સાંધા કે ગાંઠમાં બીજ હાય તે શેરડી વિગેરે છે, સ્કંધ ખીજ તે સલ્લકી વિગેરે છે, નાગાર્જુન આચાર્ય આ પ્રમાણે કહે છે, કે વનસ્પતિ કાયને પાંચ પ્રકારની બીજની ઉત્પત્તિ છે, અગ્ર મૂળ પાર વૃક્ષ ખંધ એમ પાંચ પ્રકારે છે, ‘લામૂત્યુ પામ્બુ, અંધ, વીયજ્ઞા—આ સિવાય ઇટાવિ સોફિયા સમુદ્ધિમાં થીયા ગાયત્તે, ” છઠો પ્રકાર આ પ્રમાણે છે, અળેલા વનમાં જુદીજુદી જાતનાં ઘાસ થાય છે, અથવા તળાવમાં કમળા થાય છે, હવે મૂળ સૂત્રમાં કહેલા ચારે પ્રકારરના જેજે વનસ્પતિકાયનાં ઉત્તિ કારણુ ખીજ છે, તેના તે ખીજ સાથે સબંધ છે, તેના પરમાર્થ આ છે કે કમાદના અંકુરાનું ઉત્તિ કારણ શાલિનુંજ ખીજ છે, એ પ્રમાણે તેતે જાતિના ખીજમાંથી તે તે વનસ્પતિ થાય છે, યથા અવકાશ–એટલે બીજ જે સ્થળે વાવે, તે ઉત્તિ સ્થાન છે, અથવા જમીન હોય પાણી હાય. તેની રૂતુ હાય, ખુલ્લી જગ્યામાં બીજના સચાગ હાય તેવાં ખેતર કે વાડીમાં ઉગે, તે અવકાશ કહેવાય, આ પ્રમાણે બીજ અને અવકાશ ( સ્થાન ) તથા સામગ્રી મળવાથી આ જગતમાં કેટલાએ સંસારી જીવા જેમને વનસ્પતિ કાયમાં ઉપન્ન થવાનું ક ઉદય આવ્યું હાય, તે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તાપણુ Page #43 -------------------------------------------------------------------------- ________________ તેમની યોનિ (ઉત્પત્તિનું સ્થાન) પૃથ્વીકાય છે, આ પૃથ્વી એટલા માટે બતાવી કે પૃથ્વી જે આધાર ન આપે તે તે બીજો અધર ઉગી શકે નહિ, જેમ શેવાળ જંબાળ વિગેરે ને ઉત્તિનું સ્થાન પાણી છે, તેમ વનસ્પતિનાં બીજને પૃથ્વીને આધાર છે, તેમ પૃથ્વીમાં ઉપન્ન થવાનો સંભવ છે, સદા તેમાં જ થાય છે, તેને પરમાર્થ એ છે કે તે જીવો હમેશાં કંઈ તે પૃથ્વી કાયમાં ઉપ્તન્ન થઈને કાયમ રહેતા નથી, બીજી ગતિમાં પણ જાય છે, તેમ પૃથ્વીમાં તેમને વિશેષ કમ-ફેલાવું છે, તેથી પૃથ્વી યુકમે કહેવાય છે, તેના સાર આ છે કે તે પૃથ્વીમાં ઉન્ન થઈને તે પૃથ્વી ઉપર ઉંચે આકાશમાં વધે જાય છે, એ પ્રમાણે નિક સંભવવ્યુત્ક્રમ વિગેરે અનુઘ (બતાવીને) બીજું પણ કહે છે, કમેવગા–તેવું કર્મ વનસ્પત્તિ કાયમાં ઉત્પન્ન થવાવાળું હોવાથી પ્રેરાઈને તે વનસ્પતિ ઉગે તેવી પૃથ્વીમાં જાય છે તે કપગ છે, તેને કર્મને વશ થઈને એકવાર વનસ્પતિમાં જન્મીને પાછા તેમજ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે कुसुमपुरोप्ते बीजे मथुरायां नांकुरः समुद्भवति यत्रैव तस्य बीजं तत्रैवोत्पद्यते प्रसवः ॥ १ ॥ કુસુમપુરમાં વાવ્યું બીજ ન મથુરામાં અંકુર થાય જ્યાં જેનું હોય વાવ્યું બીજ ત્યાં અંકુરે પ્રકટ દેખાય? વળી તે કર્મના નિદાનથી ખેંચાયેલા તે પૃથ્વી કાયમાં ઉગેલા છે તે કર્મને વશ થઈને જુદી જુદી નિમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીમાં કે બીજી છકાનાં જે ઉત્તિનાં સ્થાને છે, તે સચિત્ત અચિત્ત મિનિઓ છે, તેમાં પણ કઈ ધોળી કાળી વિગેરે વર્ણવાળી છે, તેમ તીખા વિગેરે રસવાળી છે, સુગધી કે દુર્ગધ વાળી પણ ની છે, તેમાં કેમળ કર્કશ વિગેરે સ્પર્શ વિગેરેથી ઘણા ભેદ છે, તેવી ઘણા પ્રકારની પૃથ્વીમાં જુદી જુદી જાતના ઝાડ પણે વિવિધ રીતે વર્તે छ, सन 2ये पाय छे. ते जीवा तेसिं णाणाविह जोणियाणं पुढवणिं सिणेणामाहारेंति, ते जीवा आहारेंति पुढवीसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरं पुवाहारियं विपरिणयं सारूवियकडं संतं ॥ अवरेऽ. वि य णं तेसिं पुढविजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा णाणारसा णाणाफासा णाणासंठाणं संठिया णाणाविह सरीरपुग्गल विउवित्ता ते जीवा कम्मोववन्नगा भवंति त्ति मक्खायं ॥ सु. ४३॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ તે વનસ્પતિકાયના જીવે ત્યાં ઉત્પન્ન થઈ ને પાણીની ભીનાશને ચૂસે છે, તે તેમને આહાર છે, પણ તે પૃથ્વીની ભીનાશ ચુસતાં પૃથ્વીને પીડા આપતા નથી, તેજ પ્રમાણે પાણી અગ્નિ વાયુ વનસ્પતિનુ પણ સમજવું, જેમ ઇંડાથી ઉત્પન્ન થયેલા છે માની ગરમીથી વેધવા છતાં તથા ગર્ભમાં રહેલા માતાના આહારથી આહાર કરવા છતાં માતાને બહુ પીડા કરતાં નથી, એમ આ વનસ્પતિકાયને જીવ પૃથ્વીની ભીનાશ ચૂસવા છતાં પતે ઉત્તથતાં પૃથ્વીને બહુ પીડા કરતું નથી, અને ધીરે ધીરે ઉન્ન થઈને વધતાં અસંદેશ રંગ રસ વિગેરેથી યુક્ત હોવાથી થોડી બાધાને ઉપ્તન્ન પણ કરે છે, એમ જમીનમાં રહેલું પાણી પણ પીએ છે, તેમ આકાશમાંની ભીનાશ ને પણ ચૂસે છે, તે પ્રમાણે અગ્નિકાયની રાખ વિગેરેનું ખાતર લે છે, વાયુ ગ્રહણ કરે છે, એમાં વધારે શું કહીએ? વળી જુદા જુદા પ્રકારનાં ત્રસથાવરનાં શરીરને ઉપયોગ કરે છે, તે પોતાની કાયા વડે તેને અચિ પણ કરે છે, અથવા પૃથ્વી કાય વિગેરે તું શરીર જે જીર્ણ થયેલું હોય તેને કંઈ અચિત્ત કરે છે, કંઈ પરિતાપ ઉપજાવે છે, તે વનસ્પતિ કાયના જીવે એ પૃથ્વી કાય વિગેરેનું શરીર જે પોતે ઉપયોગમાં લે છે, તે પૃથ્વી કાય વિગેરેથી પિતે ઉપ્તન્ન થતાં પોતાના શરીરની ચામડીથી આહાર લે છે, અને આહાર લઈને પિતાના રૂપે પરિણ માવીને પોતાના રૂપમાં મેળવી લે છે, બીજા શરીરે પણ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫ જે મૂળ શાખા પ્રતિ શાખા નાની ડાળીએ પાંદડાં કુલ ફળ વિગેરે છે, તે પૃથ્વી ચેાનિમાંથી થયેલાં વૃક્ષેા જુદા જુદા વણુનાં છે, જેમકે થડના રંગ જુદા જુદા પુદગલા લેવાથી મૂળીયાંના રંગ કરતાં જુદા હાય છે, તે પ્રમાણે ડાળી પાંદડાં કુલ ફળ વિગેરે જુદા જુદા શરીરના પુદગળા લેઈને જુદા જુદા રંગનાં થાય છે, તે કહે છે, જુદા જુદા રસાના વીય વિપાકવાળા જુદા જુદા શરીરના પુદગળા લઇને સુરૂપ કુરૂપ સંસ્થાન વાળા થાય છે, તથા કોઇનું દૃઢ કાઇનું ઢીલું સંધયણુ હાય છે, કાઇનું પાતળુ કાઇનું જાડું થડ હાય છે, આ પ્રમાણે જુદા જુદા શરીરા દરેક ઝાડ પોતાનામાં કરે છે, તે નક્કી થયું, હવે કેટલાક ખાદ્ધ વિગેરે વનસ્પતિ વિગેરે સ્થાવર જીવા જ નથી, એવું જે માને છે, તેના નિષેધ કરવા કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા જીવા અજીવા નથી, કારણ કે જીવાનુ લક્ષણ ઉપયાગ છે, તે તેમને છે, તે બતાવે છે, તેમનામાં પણ આશ્રય (રહેઠાણ)થી ઉંચે જવું વિગેરે ક્રિયાથી ઉપયાગ દેખાય છે, તથા સારા અનુકુળ આહારની વૃદ્ધિ હાનિથી તેમના શરીરની વૃદ્ધિ હાનિ થતી હાવાથી નાના બાળક માક તે જીવા સિદ્ધ થાય છે, વળી છેઠેલી વધવાથી, નિદ્રા લેવાથી બધી છાલ ઉખેડવાથી વનસ્પતિના નાશ થાય વિગેરે હેતુ સમજી લેવા, કે વનસ્પતિ જીવ છે, વળી વનસ્પતિમાં સાક્ષાત્ ચૈતન્ય દેખાય છે, છતાં અસિદ્ધ Page #47 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતિક વિગેરે પોતાના મતના આગ્રહથી કહે છે તે ધ્યાનમાં લેવા જેવું નથી, કારણ કે અરિહંતના મતને માનનારે સાચો જૈન છે તે અસિદ્ધ વિરૂદ્ધ અનેકાંતિક દેશે લગાડીને વનસ્પતિનું જીવત્વ ઉડાવી દે નહિ, તયા તેમાં મુંઝાય નહિ, કારણ કે બધામાં કઈ અંશે તે સ્વીકારેલ છે, અને તેને નિષેધ પણ કયો છે, અર્થાત્ જ્યાં જીવ છે તે જીવ નથી એમ ન કહેવું, વળી તે જી વનસ્પતિઓમાં તેવા કર્મને લીધે ઉત્પન્ન થયાં કરે છે, તે કર્મ આ પ્રમાણે છે એકેંદ્રિય જાતિ સ્થાવર નામ વનસ્પતિને મેગ્ય આયુવિગેરે છે, તે કર્મ પ્રકૃતિઓ ઉદયમાં આવ્યાથી ત્યાં ઉસન્ન થયેલા કહેવાય છે પણ તે કાળ કે ઈશ્વર વિગેરેએ ત્યાં મોકલ્યા નથી, આવું તીર્થંકરએ કહેલ છે, આ પ્રમાણે પૃથ્વીનિવાળા વૃક્ષો કહયા, હવે તે પૃથ્વી નિવાળા ઝાડમાં બીજા છ ઉત્પન્ન થાય છે, તે બતાવે છે, સુધમાં સ્વામી શિષ્યને કહે છે, अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुक्कमा तज्जोणिया तस्संभवा तदुवक्कमा कम्मोवगा कम्मनियाणेणं तत्थुवुक्कमा पुढवीजोणिएहिं रुक्खेहिं रुक्खत्ताए विउद्घति, ते जीवा तेसिं पुढवीजोणियाणं रुक्खाणं Page #48 -------------------------------------------------------------------------- ________________ सिणहमाहरेंति, तेजीवा आहारेति पुढवीसरीरं आउ तेउवाउ वण्णसइसरीरं णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरं अचितं कुव्वति परिविविद्वत्थं सरीरं पुव्वाहारियं तयाहारियं विप्परिणानिय सारूविकडं संतं अवरे वि व णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णाणाणा गंधा णाणारसा णाणाफासा णाणा संठाणं संठिया जाणाविह सरीरपुग्गल विउव्विया ते जीवा कम्मोवन्नगा भवंतीति मक्खायं ।। सू-४४ ॥ તીર્થકરે આવું કર્યું છે, અથવા તે વનસ્પતિ સંબંધીનું બીજું પણ આવું કહયું છે કે આ જગતમાં કેટલાક છે પિતાના તેવા કર્મો ઉદયમાં આવવાથી તેઓ વનસ્પતિનિમાં જન્મે છે, ૪૩માં સૂત્રમાં પૃથ્વીનિની ઉત્પત્તિ બતાવી, તે પ્રમાણે અહીં બધું કહેવું, ૪૪ મા મૂળ સૂત્રને અર્થ કહે છે. જે જીવો કર્મના ઉદયથી ઝાડમાં જન્મે છેતેમની નિ ઝાડ કહેવાય છે, અને તે કર્મના આધારે ત્યાં ઉસન્ન થવાનો સંભવ ભવિષ્ય આશ્રયી છે, અને ઝાડમાં તેમને વ્યુત્કમ ( સંબંધ ) છે. તે જ પ્રમાણે યોનિ સંભવ વ્યુત્કમ Page #49 -------------------------------------------------------------------------- ________________ અને કર્મને સંબંધ હોવાથી ત્યાંજ ઉન્ન થવાના છે, આ ઉત્પન્ન થવાનું કારણ તેમનાં કર્મ છે, ત્યાં આવેલા છે જેમની પૃથ્વનિ છે તેવાં ઝાડ સાથે પિતે વૃક્ષ રૂપે રહે છે, તે જ ઝાડેના રસ ભીનાશને ચૂસે છે, તે પ્રમાણે પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ જે સમીપમાં હોય તે જુદા જુદા ત્રસ થાવર ના શરીરને અચિત્ત કરે છે, અને પિતાની વૃદ્ધિને માટે પૂર્વે તે શરીરને આહાર કર્યો તેમ પછી પણ ચામડી વડે તેનું રૂપ પિતાના રૂપે કરીને રહે છે, તેમ બીજા પણ ત્યાં રહેલા છે તે પ્રમાણે ઝાડમાં જન્મેલ જીનાં શરીરે જુદા જુદા વર્ણ ગંધ રસ અને સ્પર્શ તથા શરીરના આકારવાળા છે, તેમજ જુદાં જુદાં શરીરના પુદગળો વિકુવીને તે કર્મ ભેગવનારા થાય છે. આ તીર્થકરે કહેલ છે, अहावरं पुरक्खायं इहेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुकमा रुक्खजोणिएसु रुक्खत्ताए विउद॒ति ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिनेहमाहारें ति, ते जीवा आहारेंति पुढवीसरीरं Page #50 -------------------------------------------------------------------------- ________________ आउतेउ वाउवणस्सइसरीरं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविझत्थं तं सरीरं पुव्वाहारियं तयाहारियं विपरिणामियं सारूवियकडं संतं अवरेऽवि यणं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावन्ना जाव ते जीवा कम्मोववन्नगा भवंतीति मक्खायं ॥ सु-४५ ॥ આ સૂત્ર ૪૪માં પ્રમાણે છે ફક્ત ૪૪ મા સૂત્રમાં પૃથ્વીની ભીનાશ ચૂસવારમાં તે જીવ ઉત્પન્ન થતા, તે આ સૂત્રમાં ઝાડોને રસ ચુસનાર જેમાં ઉત્પન્ન થયેલા જાણવા, ( પૃથ્વી સાથે જે મૂળીયાને સંબંધ છે તે મૂળીયા ઉપર જે થડ થાય છે. તે મૂળીયાંને રસ ચૂસે છે, તેટલો ભેદ Myो ) अहावरं पुरक्खायं इहेगइया सत्ता जोणिया रुक्खसंभवा रुक्खवुकमा तजोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएसु रुक्खेसु मुलत्ताएकंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तत्ताए पुप्फत्ताए Page #51 -------------------------------------------------------------------------- ________________ फलत्ताए विउदंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढवीसरीरं आउतेउवाउवणस्सइ० णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं जाव सारूवि कडं संतं अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जावबीयाणं सरीरा णाणावण्णा जाणागंधा जाव णाणाविह सरीरपुग्गलविउविया ते जीवा कम्मोववन्नगा भवंतीति मक्खायं ॥ सु० ४६ ॥ પ્રથમ મૂળને કહયું પછી થડને કહયું હવે ઝાડના અવયે કહે છે, તીર્થે કરે (કેવળ જ્ઞાનથી જોઈને ) આવું કહેલું છે, આ જગતમાં બધા કર્મ ધારી છે જે વૃક્ષ નિયા છે તે વનસ્પતિ કાયના અવયવોને આશ્રય કરેલ છે તેઓ વનસ્પતિ રૂપે બીજા છ ગણાય છે, કારણ કે તેમાં મુખ્ય એક જીવ આખા ઝાડમાં વ્યાપીને રહે છે, બાકીના તે ઝાડના અવયમાં મૂળ કંદ સ્કંધ (થડ) ચામડી ડાળી અંકુરા પાંદડાં કુલ ફળ બીજ એમ દશ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સ્થામાં જ જન્મે છે તે ત્યાં જન્મેલા વૃક્ષોનિયા વૃક્ષમાં થએલા વૃક્ષમાં ઉત્કમેલા કહેવાય છે, બાકીનું પૂર્વ માફક છે, અહી પૂર્વે કહેલ વિષય બતાવનારા ચાર સૂત્રો કહેલાં છે, તે આ છે, (૧) વનસ્પતિઓ પૃથ્વી આશ્રિત છે (૨) તેનું શરીર અપકાય વિગેરે શરીરને આહાર કરે છે, (૩) તે વધીને આહાર કરેલું શરીર અચિત્ત તયા નાશ કરીને પિતાના રૂપે બનાવે છે, (૪) બીજાં પણ પૃથ્વીયોનિ વાળી વનસ્પતિનાં શરીરે પોતે મૂળ કંદ સ્કંદ વિગેરે જુદા જુદા રંગવાળાં તેમાં થાય છે, એમ અહીં પણ વનસ્પતિ નિવાળા વનસ્પતિનાં એજ વિષય બતાવનારાં ચાર પ્રકારનાં સૂત્રે સમજવા, પ્રકયાં સુધી ? ઉ–જ્યાં સુધી તે જીવો. વનસ્પતિ કાયના અવયવો મૂળ કંદ સ્કંધ વિગેરે રૂપવાળા કર્મોથી ઉત્પન્ન થયેલા સમજવા ત્યાં સુધી, अहावरं पुरक्खायं श्हेगतिया सत्ता रुक्खजोणिया रुक्खसंजवा रुक्खवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोववन्नगा कम्मनियापेणं तत्थवुकमा रुक्खजोणिएहिं रुक्खेहिं अज्झारोहत्ताए विउदृति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेह माहरेंति, ते जीवा आहा Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ર रेत पुढवीसरीरं जावसारूविकडं संतं, अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सरीरा - णाणावन्ना जाव मक्खायं ॥ सू० ४७ ॥ હવે વૃક્ષના ઉપર ઉત્પન્ન થયેલાં વૃક્ષાનું કહે છે. આપણુ તીર્થંકરોએ કહેલું છે, કે કેટલાક જીવા વૃક્ષાનિયા થાય છે, એટલે જે ઝાડા પૃથ્વી ઉપર ઉગ્યાં હાય તે ઝાડામાં એક ભાગ તરીકે ખીજાં ઝાડાં ઉગે છે ( જેમ પીપળા બીજા ઝાડ ઉપર ઉગે છે ) તે એક વનસ્પતિ મૂળથી આરંભ થયેલ છે, તે ઉપચય ( વૃદ્ધિ કરનારા ) વૃક્ષયાનિયા કહેવાય છે, અથવા જે પૂર્વે મૂળ કદ સ્કંધ શાખા પ્રશાખા વિગેરે કહયાં છે, તે પણ ઝાડ ઉપર ઉગેલાં જાણવાં, તે વૃક્ષયાનિયા ઝાડામાં કર્મના ઉપાદાનને લીધે ઉપર વધે છે, તે અધ્યાહ વૃક્ષના ઉપર ઉગેલાં વૃક્ષા કહેવાય છે, અથવા ઝાડા ઉપર ઉગનારી વધનારી વેલડીએ અથવા કામ વૃક્ષ નામનાં ઝાડ જાણવાં, અને તેને આશ્રયી બીજા વનસ્પતિ કાય જીવા તે વૃક્ષાનિયા ઝાડામાં ઉત્પન્ન થાય છે, અહીં પણ પૂર્વ માફક ચાર સૂત્રેા સમજવાં, (૧) વૃક્ષયાનિયા ઝાડામાં બીજા ઝાડા થાય છે, (૨) તે ત્યાં ઉપન્ન થઇને પેાતાના ચેાનિ ભૂત વનસ્પતિના શરીરના આહાર કરે છે (૩) તે આહાર કરેલા શરીરને અચિત તથા વિઘ્નસ્ત કરી પેાતાની કાર્ય રૂપે પરિણમાવે છે, (૪) અને તેમાં રહે Page #54 -------------------------------------------------------------------------- ________________ લાં બીજાં શાખા ડાળાં વિગેરે શરીરને જુદા જુદા રૂપ રસ ગંધ સ્પર્શવાળાં જુદા જુદા આકારનાં બનાવે છે, આ બધા જીવો ત્યાં ઉપન્ન થાય છે તે પિતાના કર્મ વડે ત્યાં ખેંચાઈને ઉત્પન્ન થાય છે. આ પહેલું સૂત્ર છે. अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अज्झारोहजोणिया अन्झारोहसंभवा जाव कम्मनियाणेणं तत्थ वुकला रुक्खजोणिएसु अन्झारोहेसु अज्झारोहताए विउटुंति, ते जीवा तोस रुक्खजोणियाणं अज्झारोहाणं सिणेहमाहाति, ते जीवा पुढवोसरीरं जाव सारूविय संतं, अवरे वि य णं तेसिं अज्झारोहजोणियाणं अज्झारोहाणं सरीरा णाणावन्ना जावमक्खायं ।। सू-४८ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता अन्झारोह जोणिया अज्झारोहसंभवा जावकम्मनियाणेणं तत्थवुकमा अज्झारोह जोणिएसु अज्झारोहताए विउदृति, ते जीवा तसिं अज्झारोहजोणि Page #55 -------------------------------------------------------------------------- ________________ ३४ याणं अज्झारोहाणं सिणेहमाहरेंति, ते जीवा आहारंति पुढवीसरीरं आउसरीरं जावसारुविकडं संतं, अवरे वियणं तेसिं अज्ज्ञारोह जोणियाणं अज्झारोहाणं सरीरा णाणावन्ना जाव मक्खायं सू४९ अहावरं पुरखायं इहेगतिया सत्ता अज्झारोहजाोणिया अज्झारोहसंभवा जाव कम्मनियाणेणं तत्थवुक्कमा अज्झारोहजोणिएसु अज्झारोहेसु मूलत्ता जाव बीयत्ताए विउहृति, ते जीवा तेसिं अज्झारोह जोणियाएं अज्झारोहाणं सिणेहमाहारेंति, जाव अवरेऽवि य णं तेसिं अज्झारोहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीरा णाणावन्ना जावमक्खायं ॥ सू-५० સૂત્ર ૪૮-૪૯-૫૦ એ ત્રણે સૂત્રેા સાથે લીધાં છે. તેમાં જે જે વિશેષ છે તે કહે છે. પૂર્વે બતાવેલા વૃક્ષાની વડે ઉગેલા બતાવેલા છે, તેના ઉપરના દરેક ભાગમાં જ વધીને પુષ્ટિકરનારા વૃક્ષે Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઉગેલી વનસ્પતિના રૂપે જે ઉત્પન્ન થાય છે, તે જીવે અધ્યારૂહ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા પિતાની નિરૂપ જે શરીરે છે, તેને ખાય છે, તેમ ત્યાં બીજા પૃથ્વી વિગેરે શરીરે જે સંબંધમાં આવે તેને ખાય છે, તેથી અધ્ય રૂહ સંભવવાળા અધ્યારૂહ જીવેનાં જુદા જુદા વર્ણ વિગેરેનાં શરીર બને છે, ૪૯ મા સૂત્રમાં કહે છે કે કેટલાક જીવો અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને તે રૂપે પરિણમે છે, અને જે ત્યાં ઉત્પન્ન થાય છે, તે અધ્યારૂહ નિયા અધ્યારૂહ વૃક્ષનાં જે શરીરે છે, તેને આહાર કરે છે, બીજા સૂત્રમાં વૃક્ષોનિયા અધ્યારૂહ વૃક્ષનાં જે શરીરે છે, તેને અધ્યારૂહ વૃક્ષોના છે ખાય છે, ૪૯ સૂત્રમાં આ વિશેષ છે કે અધ્યારૂહનિયા તે અધ્યારૂહ જીવના શરીરે છે તે સમજવાં, ૫૦ મા સૂત્રમાં આ છે કે કેટલાક જીવ અધ્યારૂહ નિક અધ્યારૂહ વૃક્ષામાં મૂળ કંદ સ્કંધ ચામડી ડાળી અંકુર પાંદડાં કુલફળ બીજરૂપે ઉત્પન્ન થાય છે, તે તેવા પ્રકારના કર્મવાળા છે, એવું કહ્યું છે, હવે ઝાડ સિવાયની બીજી વનસ્પતિકાયને કહે છે, अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढविजोणियापुढवि संभवा जाव णाणाविह जोणियासु पुढवीसु तणत्ताए विउदति,ते जीवातेसिंणाणाविह Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ जोणियाणं पुढवीणं सिणेहमाहारेति, जाव ते जीवा कम्मोववन्ना भवतीति मक्खायं ॥ सू. ५१ एवं पुढविजोगिएसुतणेसु तत्ताए विउहंति जाव मक्खायं सु. ५२ एवं तण जोगिएसुतणेसु तत्ताए विउति, तणजोणियं तणसरीरं च आहारेति, जावमक्खायं एवं तणजोणिएसु तणेसु मूलत्ताए जाव बीयत्ताए विउति, ते जीवा जाव एवमक्खायं, एवं ओसहीण वि चत्तारि आलावगा || एवं हरियाणवि चत्तारि आलावगा || सु. ५३ ॥ જિનેશ્વરે આ પણ કહેલું છે કે–કેટલાક ઝડ સિવાયના વનસ્પતિ કાયના જીવા પૃથ્વીમાં ઉત્પન્ન થઈને પૃથ્વીમાં જાહેર દેખાઇને પૃથ્વીથી ઉંચા આવીને વિગેરે બધુ જેમ ઝાડમાં ચાર આલાવા હ્યા છે, તેમ ઘાસમાં પણ જાણવા તે કહે છે. જુદી જુદી જાતની પૃથ્વીમાં ઘાસપણે કેટલાક જીવા ઉત્પન્ન થાય છે પૃથ્વીના શરીરને આહાર કરે છે, ખીજામાં જાણવું કે પૃથ્વી ચેાનિમાં ઘાસપણે જે જીવા જન્મે છે, તે તૃણુના શરીરને ખાય છે, ત્રીજામાં તૃણની ચેનિમાં Page #58 -------------------------------------------------------------------------- ________________ 30. ઉત્પન્ન થાય તે તૃણને ખાય છે, ચેથામાં જાણવું કે તૃણની નિમાં તૃણના અવયવ મૂલ વિગેરેમાં દશ સ્થાને થાય છે, તૃણના શરીરને ખાય છે. અને પિતાના રૂપે જુદા જુદા રંગ તથા આકારનાં શરીર કરે છે, આ પ્રમાણે અષધિ (मन) समधी न. ५ तेमा औषधिनी या ४ो. એ પ્રમાણે હરિત (શાબભાજી) આશ્રયી ચાર આલાવા सेवा, व १९५र्नु छ, अहावरं पुरक्खायं इहेगतिया सत्तापुढवि जोणिया पुढविसंभवा जावकम्मनियाणेणं तत्थबुकमा णाणाविहजोणियासु पुढविसु आयत्ताए वायत्ताए कायत्ताए कूहणत्ताए कंदुकत्ताए उठवेहणियत्ताए निव्वेहणियत्ताए सछत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउति, ते जीवा तेसिं णाणाविह जोणियाणं पढवीणं सिणेहमाहारोंति ते वि जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेवि यणं तसिं पुढविजेोणियाणं आयत्ताणं जावकूराणं सरीरा णाणावण्णा जावभक्खायं, एगो चेव आलावगो सेसा तिणि णत्थि ॥ ANTY va Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વળી જિનેશ્વરે કહ્યું છે કે પૃથ્વીાનિયા છે પૃથ્વીમાં ઉત્પન્ન થનારા કર્મના સંબંધે પૃથ્વીમાં ઉત્પન્ન થઈને આય. વાય કાય નામની વનસ્પતિ થાય છે, તે દરેકમાં ચાર આલાવા કહેવા, પણ કુહણ નામની વનસ્પતિ આશ્રયી એક આલા કહે, કારણકે કુહણની નિમાં બીજા જીવ ઉત્પન્ન થવાને અભાવ છે, તે પ્રમાણે કંદુક ઉઘેહ નિવેહ છત્ર છત્ર વાસાણીય કૂર નામા વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઉત્પન્ન થઈને તે પૃથ્વીની ભીનાશ ચૂસે છે, અને સંબંધમાં આવતી બીજી કાને પોતાના રૂપે કરવા તેને નાશ અથવા અચિત્ત કરીને પોતાના રૂપે પરિણાવે છે, અને આયથી લઈને કૂર સુધી વનસ્પતિમાં જુદા જુદા રંગ આકાર સ્પર્શ અને સંસ્થાનવાળા બનાવે છે, આ સૂત્ર રચના થઈ, ત્યારે આ નામ પ્રસિદ્ધ હશે હાલ તે જણાતાં નથી માટે લેકેને પૂછી લેવાં અથવા પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું, આ બધા વનસ્પતિના ભેદે પૃથ્વીનિયા છે, તેથી પૃથ્વી આશ્રયી કહ્યા છે, આ સ્થાવર છમાં વનસ્પતિ કાયનુંજ ચેતનાલક્ષણ જણાય છે માટે તેને પ્રથમ બતાવેલ છે, હવે પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિનું સ્વરૂપ બતાવે છે, ___ अहावरं पुरक्खायं श्हेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जावकम्मनियाणेणं तत्थ वुकमा णाणाविहजोणिएसु उदएसु रुक्ववत्ताए Page #60 -------------------------------------------------------------------------- ________________ 32 विउति ते जीवा तेसिं णाणाविह जोणियाणं उदगाणं सिणेहमाहारेति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंत अवरेवि य णं तेसिं उदगजोणिया रुक्खाणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ जहापुढवि जोणियाणं रुत्रखाणं चत्तारि गमा अज्झा रुहाणवि तहेव, तणाणं ओसहीणं हरियाणं चतारि आलावगा भाणियव्वा एक्केके || अहावरं पुरखायं इहेगतिया सत्ता उद्गजोणिया उद्गसंजवा जाव कम्मणियाणेणं तत्थ वुक्कमा णाणाविहजोगिएसु उदयसु उद्गत्ताए अवगत्ताए पण गत्ताए सेवालत्ताए कलंबुगत्ताए हडत्ताए कसेरुगत्ताए कच्छभाणियत्ताए उपलत्ताए पउमत्ताए कुमुयत्ताए नलिएत्ताए सुभगत्ताए सोगंधियत्ताए पोंडरिय महापोंडरित्ताए सयपत्तत्ताए सहस्सप - तत्ताए एवं कल्हार कोकणयत्ताण अरविंदत्ताए तामरसत्ताए मिसमिसकल्हार पुक्खलत्ताए पुक्ख Page #61 -------------------------------------------------------------------------- ________________ लच्छि भगत्ताए विउदति, ते जीवा तेसिं णाणा विह जोणियाणं सिणेहमाहारैति, ते जीवा आहा. रोति पुढवीसरीरंजाव संतं, अवरेवि यणंतेसिं उदगजोणियाणं उदगाणं जाव पुक्खलच्छि भगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं, एगो चेव ચારીવશો ખૂ. ૫૪ / આવું જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક છે તેવા કર્મના સંબંધ તથા ઉદયથી પાણી જેમની યોનિ છે, ત્યાં તે ઉત્પન્ન થાય છે, તેનું નિદાન કર્મ છે, તેથી ત્યાં ઉત્પન્ન થયેલા છે, અને તેવાં તેવાં કર્મને વશ થયેલા જુદા જુદા પ્રકારની પાણીની નિમાં વનસ્પતિરૂપે વધે છે, હવે તે જ દિક યોનિયા ઝાડપણે ઉપજેલા તે ઉત્પન્ન થતાં પ્રથમ પાણીના શરીરને આહાર કરે છે, તેમ વધીને પુષ્ટ થતાં બીજાં શરીર પૃથ્વીકાય વિગેરેને પણ આહાર કરી પિતાના રૂપે પરિણમાવી જુદા જુદા રંગ રસ ગંધ અને આકારમાં દેખાવ દે છે, જે પૃથ્વીનિયા વૃક્ષેના ચાર અલાવા પ્રથમ કહ્યા છે, તેમ ઉદક નિયા વૃક્ષોના પણ ચાર આલાવા કહેવા, પણ તે વૃક્ષે ઉપર બીજાં વૃક્ષ થાય તો તેમાં બીજે વિક૯૫ થતો નથી, કારણકે ઉદક (પાણી) ની આકૃતિવાળાં વનસ્પતિ Page #62 -------------------------------------------------------------------------- ________________ કાય જે અવક પનક સેવાળ વિગેરે ઘણું કમળ હોવાથી પૃથ્વી ઉપર ઉગેલાં ઝાડે જેવાં પુષ્ટ નથી, તેમ તેમાં બીજા ઝાડમાંથી ઝાડ જેવા ફણગા પણ ફૂટતા નથી, તેનાં કેટલાંક નામ કહે છે, ઉદક આશ્રયવાળી વનસ્પતિની જાતિ કલંબુક હડ વિગેરે લેકમાંથી જાણું લેવી, પણ ઉપલ પદમ કુમુદ નલિન સુભગ સોગંધિક પુંડરીક મહાપુંડરીક શતપત્ર સહસ પત્ર કહાર કંકણદ અરવિદ તામરસ ભિસમિસ મૃણાલ પુષ્કર પુષ્કરછી ભગ વિગેરે કમળોની જાતિઓ છે, કેટલાંક સૂર્યથી ખીલે છે, કેટલાંક ચંદ્રથી ખીલે છે, આ સિવાય સીંગડાં વિગેરે પાણીમાં ઉગેલ વનસ્પતિ છે, તે બધી સમજી લેવી, હવે બીજી રીતે વનસ્પતિના આશ્રયી ત્રણ આલાવા કહે છે, ___ अहावरं पुक्खायं इहेगतिया तेसिं चेव पुढविजोणिएहिं रुक्वेहिं, रुक्खजोणिएहिं रुक्वेहिरुक्खजोणिएहिं मूलेहिं, जाव बीएहिं रुक्खजोणिएहिं अज्झारोहेहिं अज्झारोहजोणिएहिं अन्झारुहेहिं अज्झारोहजोणिएहिं मूलेहिं जाव बीएहिं पुढविजोणिएहिं तणेहिं तणजोणिएहिं तणेहिं तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं एवं ओसहीहिं Page #63 -------------------------------------------------------------------------- ________________ वि तिन्नि आलावगा, एवं हरिएहि वि तिन्नि आलावगा, पुढवि जोणिएहि वि आएहिं काएहिं जाव कूरेहि उदग जोणिएहिं रुक्खेहिं रुक्खजो. णिएहिं रुक्खेहिं रुक्खजोणिएहिं मूलेहिं जावबीएहिं एवं अज्झारुहेहिवि तिण्णि तणेहिं पि तिण्णि आलावगा, ओसहीहिं पि तिण्णि हरिएहिं पि तिण्णि, उदग जोणिएहिं उदएहिं अवएहिं जाव पुक्खलच्छिभएहिं तस पाणत्ताए विउदंति ॥ પૃથ્વી નિવાળા ઝાડે વૃક્ષનિવાળા ઝાડે તથા વૃક્ષ નિવાળા મૂલ વિગેરેથી જે વનસ્પતિકાયના જીવ ઉત્પન્ન થાય છે તે જાણવા, તે પ્રમાણે વૃક્ષોનિમાં અધ્યારૂઢ થયેલાં તથા અધ્યારૂહ નિક મૂલ વિગેરેથી જીવ ઉત્પન્ન થાય છે, તે તથા બીજા તૃનિમાં ઉત્પન્ન થયેલા ઝાડે તથા તૃ સંબંધી જાણવું, તે પ્રમાણે ઉદક વેનિયા જીનું પણ જાણું લેવું, એ પ્રમાણે પૃથ્વિી જેનિક વનસ્પતિ તથા ઉદક નિયા વનસ્પતિના ભેદને બતાવીને તેને અનુવાદ વડે સંકેલવા કહે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ४३ ते जीवा तेसिं पुढवीजोणियाणं रुक्खजो - णियाणं अज्झारोहजोणियाणं तणजोणियाणं ओसहीजोणियाणं हरियजोणियाणं रुक्खाणं अज्झारुहाणं तणाणं ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव कुरवा (कुरा) णं उदगाणं अवगाणं जाव पुक्खलच्छिभगाणं सिणेहमाहरेति, ते जीवा आहारेति पुढवीसरीरं जावसंतं, अवरेऽवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारोह जोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरिय जोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जाववीयजोणियाणं आयजोणियाणं काय जोणियाणं जावकूर जोणियाणं उद्ग जोणियाणं अवगजोणियाणं जाव पुक्खलच्छि भग जोरियागं तसपाणाणं सरीरा पाणावण्णा जाव मक्खायं ॥ सु. ५५ ॥ હવે ઉપરના સૂત્રેામાં જે વિસ્તારથી કહ્યું તે ટુંકમાં કહી Page #65 -------------------------------------------------------------------------- ________________ દે છે, ને વનસ્પતિમાં ઉત્પન્ન થએલા છે પૃથ્વી યોનિયા તથા ઉદક વૃક્ષ અધ્યારૂહ તૃણ ઔષધિ હરિતનિયામાં ઉત્પન્ન થયેલ વૃક્ષો વિગેરેના રૂપે જે જીવે છે તે બધા પિતાની નિમાંથી આહાર લે છે, વિગેરે બધું સમજવું, તેમ ત્રસ જીનાં શરીરને પણ આહાર કરે છે એ છેવટ સુધી જાણવું (કેટલાક દેશમાં માછલાં વિગેરેનું ખાતર નાંખે છે, તથા હાડકાનું ખાતર નાંખે છે તેનાથી વનસ્પતિ પોષાય છે) આ સૂત્રોથી વનસ્પતિ કાયના જીવનમાં ચેતન્ય પ્રકટ દેખાય છે, તેથી તેનું સ્વરૂપ પ્રથમ કહ્યું (કે વ્યર્થ તેમને પીડે નહિ) હવે બાકીના પૃથ્વીકાય અપકાય અને વાઉકાય એ ચાર એકેંદ્રિય હવે અનુક્રમે કહેશે, પણ વચમાં ત્રાસ કાય (પ્રત્યક્ષ ચિત્ય વાળા મનુષ્ય તથા પશુ વિગેરે છે) છે, તે કહે છે, તેમાં નારકીના છ તીર્થંચના જે મનુષ્ય અને દેવ એવા ચાર ભેદે છે, તેમાં નારકીના જીવે અપ્રત્યક્ષ છે (આપણી નજરે દેખાતા નથી, તે અનુમાનથી સિદ્ધ કરવાના છે, તે બતાવે છે, પિતાનાં કરેલાં દુષ્ટ કૃત્યોનાં ફલને ભેગવનારા કેટલાક જીવે છે એમ તેઓ સમજવા (અહીં કેદખાનામાં પુરેલા અધમ કૃત્યેનાં ફળ ભેગવનારા છે તેવા અધિક પાપનાં ફળ ભેગવનારા તેઓ છે) તેમને આહાર એકદમ અશુભ પુદગલથી બનેલે શરીરનાં છિદ્રોથી જ આહાર ગ્રહણ કરે છે, (આ લેમ આહાર જાણ,) પણ પ્રક્ષેપ આહાર (આપણી માફક )ખાવાને નથી, દેવે પણ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ દેખાતા નથી (કેકને દેખાય છે અથવા પૂર્વે સમવસરણ વિગેરેમાં પ્રત્યક્ષ આવતા) તે અનુમાનથી ગ્રહણ કરવાના છે, તેમણે પૂર્વે સુકૃત ઘણાં કર્યો છે, તેથી જેમ. અહીં શેઠ રાજા વિગેરે સુખ ભોગવે છે, તેમ તેઓ ભેગવે છે) તેમને પૂર્વને પુણ્યના ઉદયથી ઘણજ સુંદર શુભ પુદગલને એજ તથા લેમ આહાર છે, પણ પ્રક્ષેપ (કવળ) આહાર નથી, તે આગથી લીધેલે, અને અનાજોગ તે વિના ઇ છાથી) લીધેલ છે, તેમાં અનાજોગ આપણે જેમ શ્વાસ પ્રત્યેક સમયે લઈએ છીએ, તેમ તેઓ લે છે, પણ ઈચ્છાપૂર્વક આહારતે જઘન્યથી હલકા પુણ્યના દેવ આશ્રયી એકાંતરે જેમ આપણે ઉપવાસનું પારણું કરીએ તેમ લે છે, અને મહાપુણ્યવાન સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને આશ્રયી તેત્રીસ હજાર વર્ષે ઉત્કૃષ્ટથી લે છે, ત્યાં સુધી શરીરના પુદગલમાં સંતોષ અને આનંદ રહે છે. બાકી રહેલા તિર્યંચ તથા મનુષ્યો છે તેમાં મનુષ્યને અધિકાર ચાલે છે માટે મનુષ્યને આહાર પ્રથમ કહે છે. अहावरं पुरक्खायं णाणाविहाणं मणुस्साणं तंजहा कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदी. वगाणं आरियाणं मिलक्खुयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थाणं पुरिसस्स य कम्म Page #67 -------------------------------------------------------------------------- ________________ कडाए जोगिए एत्थणं मेहुणवत्तियाए (व)णामं संजोगे समुप्पज्जइ, ते दुहओवि सिणेहं संचिणंति, तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउदंति, ते जीवा माओउय पिउसुकं तं तदुभयं संस कल्लुसं किदिवसंतं पढमत्ताए आहारमाहारोंति, આ પણ જિનેશ્વરે કહેવું છે કે આ અનાર્યો, કર્મભૂમિમાં જન્મેલા અકર્મભૂમિમાં જન્મેલા અને અંતર દ્વીપમાં જન્મેલા મનુષ્યની જુદા જુદા પ્રકારની નિમાં ઉન્ન થએલાના સ્વરૂપ હવે બતાવે છે. તેના સ્ત્રી પુરૂષ નપુંસક એવા ત્રણ ભેદ છે, પ્રથમ કર્મ ભૂમિ-જ્યાં કુદરતી ઝાડેમાંથી આહાર મળે નહિ, પણ ખેતીવાડી વિગેરેથી પેટ ભરવું પડે, તે આપણી માફક કર્મભૂમિ છે, અકર્મભૂમિ ફક્ત ઝાડોમાંથી આહાર મળે તેથી જીવનારાની અકર્મભૂમિ છે, સમુદ્રમાં રહેલા અમુક દ્વીપમાં જન્મનારા જેઓ ઝાડ ઉપર આવે છે, આ ઝાડ બધી વસ્તુ પૂરી પાડે માટે કલ્પવૃક્ષ છે, તેના ઉપર જીવનારાના અંતરદ્વીપ છે, તે ત્રણ સ્થળે જન્મનારાઓ તથા આચાર સારો હોય તે આર્ય, અને સારો ન હોય તે જંગલી અથવા અનાર્ય છે, તે બધામાં સ્ત્રી પુરૂષ હોય છે, તેમના બીજથી તથા અવકાશ (જગ્યા) ના પ્રમાણે સ્ત્રી પુરૂષના સંબંધે કર્મવેગે પુરૂષ સ્ત્રી વેદ ભોગવતાં માતાના Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ઉદરમાં જીવ જન્મે છે, તે બંને રીતે એગ્ય આહારને ગ્રહણ કરે છે, ત્યાં ત્રણ ભેદે સ્ત્રી પુરૂષ અને નપુંસકપણે જન્મ છે, ત્યાં જીવ પ્રથમ માતાનું સચિત્ત રૂધિર પિતાનું વીર્ય બંને ભેગાં થયેલાં કલુષિત કિવિષ (નિંદનીય) આહાર લે છે, તેમાં વીર્ય વધારે પ્રમાણમાં હોય તે પુરૂષપણે બાળક જન્મે, રૂધિર અધિક હોય તે બાળિકા જન્મ અને બરોબર પ્રમાણમાં બંને હોય તે બાળક નપુંસક થાય, અહીં ચાર ભાંગા થાય છે (૧) નિ ( ઉન્ન થવાનું સ્થાન) નાશ ન થયેલ હોય, અને વીર્ય શક્તિ નાશ ન થઈ હોય, તે જ ગર્ભ રહે, બાકીના ત્રણમાં એટલે કેનિ નાશ થઈ હોય, કે વીર્ય શક્તિ નાશ થઈ હોય, અથવા બંને નાશ થયાં હોય તે ગર્ભ ન રહે, આ ગર્ભ ઉપ્તન્ન થવાનું કારણ સ્ત્રીવેદને તથા પુરૂષદને ઉદય હાય, પૂર્વ કર્મના લીધે સંબંધ થયેલ હોય તે પરસ્પર સમાગમથી જેમ અરણિના કકડા ઘસાવાથી અગ્નિ થાય, તેમ ત્યાં અભિલાષ થતાં રૂધિર તથા વીર્ય મળતાં ત્યાં અનેક જંતુઓ તેજસ કાર્મણ શરીર સાથે કર્મથી ખેંચાઈને ઉપ્તન્ન થાય છે, તે બંનેના પ્રવાહીની શક્તિ નાશન પામી હોય તે ગર્ભ રહે, તે માટે સ્ત્રીની ઉમર ૫૫ અને પુરૂષની ૭૭ વર્ષની ઉમર થાય, પછી શક્તિ નાશ થાયછે, બાર મુહૂર્ત શુક શેણિત સચિત્ત અવસ્થામાં રહે છે, પછી ધ્વંસ થાય છે, તે ઉપ્તન્ન થયેલા જતુઓ તે ભેગા પ્રવાહીને શરીર વડે આહાર કરીને પોતાના કર્મના વિપાક વડે સ્ત્રી પુરૂષ કે નપુંસકભાવે ઉન્ન થાય છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ ततो पच्छा जं से माया णाणाविहाओ रस विहीओ आहारमाहारेति, ततो एगदेसेणं ओयमाहारैति, आणुपुव्वेण बुडा पलिपालगमणुपवन्ना ततो कायातो अभिनिवदृमाणा इत्थिं वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा क्खीरं सप्पिं आणुपुत्वेणं बुढा ओयणं तस थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव सारुवि कडंसंतं, अवरेऽवि य णं तेसिं णाणाविहाणं मणुस्सगाणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरद्दीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा भवंतीति मक्खायं सु. ५६ ॥ હવે જે જ તેઓ રૂધિર વીર્યના કાદવમાં ઉપન્ન થયેલા છે તેમાંના કેટલાક મરી જાય છે, પણ જે જીવતા એક બે રહે છે, તે પછી માતાની કુખમાં પેઠેલા માતાએ ખાધેલા આહારને પિતાની નાભી સાથે લાગેલી નળીથી પ્રવાહી ગ્રહણ કરે છે, તે કુખમાં શરૂવાતથી પ્રવાહીવડે આ પ્રમાણે બાળક વધે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ રસાદું રહ્યું , સત્તા હું રોદ કુદવુદં, સાત દિવસમાં તે રૂધિર વીર્યમાં જન્મેલે જીવ કલલ (જાડા પ્રવાહી) રૂપે થાય છે, પછી સાત દિવસમાં બુદબુદ (પરપોટા) રૂપે થાય છે, આવા ક્રમે શરીર જરા કઠણ થયા પછી નાભિની નળી વડે તથા ઓજસ આહાર આખા શરીરવડે અથવા બંને વડે લેમ આહાર વડે અનુકમે આહાર લે છે, પછી શરીરે વધતાં વધતાં ગર્ભની સ્થિતિ પુરી થતાં મા બાળકને જન્મ આપે છે, એટલે ગર્ભદ્વારથી બહાર નીકળે છે, તેઓ તેમના પૂર્વના સંચિત કર્મોદયથી સીપણે કઈ પુરૂષપણે કઈ નપુંસકપણે જન્મે છે, પણ જે જે હોય તે હમેશાં થાય તેવો નિયમ નથી, તે જન્મ લીધા પછી બાળક પૂર્વ ભવના અભ્યાસથી તર્ત આહારના અભિલાષથી માતાના સ્તનને મેઢામાં લઈ તેમાંથી દૂધ પીએ છે, પછી કમે કમે મોટે થતાં માખણ (ઘી), દહીં ભાત કેમળ વસ્તુ ખાતાં ખાતાં અડદ સુધાં સંધેલાને ખાય છે, પછી મેટ થયા પછી સંજોગને વશ થતાં સોબતને અનુસરે સ્થાવર તથા ત્રસ જીવોને આહાર કરે છે, જુદા જુદા પ્રકારની પૃથ્વીમાંથી લુણ વિગેરે સચિત્ત અચિત્ત પદાર્થ ખાય છે, અને તે આહારને પોતાના શરીર પણે પરિણાવીને રસ લેહી માંસ મેદ હાડકાં મજજા વીર્યરૂપે બનાવે છે, આ પુરૂષ આશ્રયી સાત ધાતુઓ (શરીરનાં સ) ગણાય છે, (સ્ત્રી આશ્રયી રૂધિર વધે છે) અને દેશદેશની હવા વિગેરે પ્રમાણે જુદા જુદા આકાર વર્ણ ગંધ Page #71 -------------------------------------------------------------------------- ________________ રસનાં શરીર બને છે, વળી તે માતાને ઉદરમાં રહ્યા ત્યારથી બહાર નીકળ્યા પછી જીવે ત્યાં સુધી સંબંધમાં આવનારા શરીરનાં પુદગળને આહાર કરે છે, આ પ્રમાણે જિનેશ્વરે કહેલું છે, ગર્ભમાં જન્મનારા મનુષ્યનું કહીને હવે સંપૂઈન જેનું વર્ણન કરવું જોઈએ, તેમને અનુક્રમે આગળ જતાં કહેશે, વચમાં તિર્યંચનું કહે છે, તેમાં જળચર જીવોનું પ્રથમ કહે છે, ___ अहावरं पुरक्खायं णाणाविहाणं जलचराणं पंचिंदियतिरिक्खजोणियाणं, तंजहा मच्छाणं जाव सुंसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहा. वगासेणं इत्थीए पुरिसस्त य कम्मकडा तहेव जाव ततो एगदेसेणं ओयमाहारेति, आणुपुट्वेणं वुडा पलिपागमणुपवन्ना ततो कायाओ अभिनिवट्टमाणा अंडं वेगया जणयंति पोयं वेगया जणयं ति,से अंडे उभिज्जमाणे इत्थि वेगया जणयंति,पुरिसं वेगया जणयंति नपुंसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा आउसिणेहमाहाति, आणुपुट्वेण वुढ्ढा वणस्सतिकायं तसथावरे य पाणे, ते जीवा Page #72 -------------------------------------------------------------------------- ________________ आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेवि यणं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं सुंसुमाराणं सरीरा णाणावण्णा जावमक्खाय, હવે જલચર પચેંદ્રિય તિર્યચનિયા જીવનમાં કેટલાંકનાં નામ કહે છે, માછલાંથી સુસુમાર સુધીના જીવે છે, તે માછલાં કાચબા મગર ગ્રાહ સુસુમાર વિગેરે છે, તે દરેકમાં જે જળચરનું બીજ હોય અને શરીરના પ્રમાણમાં નિમાં જગા હોય તે પ્રમાણે નર માદાના સંબંધથી પૂર્વકર્મના સંબંધથી ત્યાં ઉન્ન થાય, તે જીવે ત્યાં પ્રકટ થતાં માતાના અંદરના આહારથી વૃદ્ધિ પામતા નર માદા નપુંસક એ ત્રણ રૂપે જન્મે છે, જયારે તે ગર્ભમાંથી બહાર નીકળે ત્યારે નાના હોય, ત્યારે તે પાણી ઉપરજ જીવે છે, પછી મોટાં થતાં વનસ્પતિ કાય અને ત્રસ સ્થાવર કાય જે સંબંધમાં આવે તેને આહાર કરે છે, અને પંચેંદ્રિયને પણ આહાર કરે છે (નાના માછલાને પછવાડેથી મોટું માછવું ગળે છે, તે ગળનારને તેથી મોટું ગળે છે માટે મત્સ્ય ગળાગળ ન્યાય કહેવાય છે) હવે માછલાં વધીને કેવડાં થાય છે, તેને એક લેક કહે છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ પર अस्ति मत्स्य स्तिमिर्नाम, शत योजन विस्तरः तिमिगिल गिलो प्यस्ति तगिलो प्यस्ति राघव ! ૧૦૦ જેજનના વિસ્તારને તિમિ મત્સ્ય (માછલું) છે, તેને ગળનારૂં માછલું છે, અને તેથી પણ મોટું તેને ગળે છે, અર્થાત્ માછલાં ઘણાં મેટાં મેટા દરિયામાં થાય છે, અને તે એકને બીજું મોટું ગળી જાય છે, એવું રાઘવ (રામ) ને કે રૂષિ વિગેરે કહે છે, વળી તે કાદવ રૂપ પૃથ્વી શરીરને ખાઈને વધેલા છે, અને તેને પિતાના સ્વરૂપમાં પરિણમાવે છે, તેમાં કેટલીક માદાઓ ઇંડાં રૂપે બચ્ચાને જન્મ આપે છે, કેટલીક પિત (બચ્ચા) રૂપે જન્મ આપે છે, તે જન્મેલાં બચામાં કઈ માદા કેઈ નર કેઈ નપુંસક રૂપે થાય છે, તેમાં બહાર નીકળ્યા પછી પ્રથમ કાદવ ખાય, વનસ્પતિ ખાય, ત્યારપછી મજબુત થતાં ત્રસ થાવર જે સંબંધમાં આવે તેને ખાઈ જાય, અને પિતાના રૂપમાં પરિણમાવે, તેમના વણે રસ ગંધ આકાર જુદા જુદા હોય છે, વિગેરે બધું પ્રથમની પેઠે જાણવું, આ બધું પૂર્વ કર્મના અનુસારે થાય છે, એવું જિનેશ્વરે કહેલું છે, હવે સ્થળચરોનું કહે છે, अहावरं पुरवस्वायं णाणाविहाणं चउप्पय थलयर पंचिंदिय तिरिक्खजोणियाणं, तं जहा एग Page #74 -------------------------------------------------------------------------- ________________ खुराणं दुखुराणं गंडीपदाणं सणक्खयाणं,तेसिं चणं अहाबीएणं अहावगासेणं इत्थिपुरिसस्स य कम्म जाव मेहणवत्तिए णामं संजोगे समुप्पज्जइ, ते दुहओ सिणेहं संचिणंति, तत्थणं जीवा इत्थित्ताए पुरिलत्ताए जाव विउद्घति, ते जीवा माओउयं पिउनुकं एवं जहा मणुस्साणं इत्यपि वेगया जणयंति पुरिसंपि नपुंसगंपि, ते जीवा डहरा समाणा माउक्खीरं साप्पिं आहारोंति, आणुपुत्वेणं बुढा वणस्सइकायं तसथावरे य पाणे, ते जीवा आहारैति पुढविलरीरं जाव संतं, अवरेऽवि य णं तेसिं जाणाविहाणं चउय्पय थलयर पंचेदिय तिरिक्खजो. णियाणं एगखुराणं जावसण क्खयाणं सरीरा णाणा वण्णा जाव मक्खायं ॥ હવે સ્થળચરને ઉદ્દેશીને કહે છે, આવું જિનેશ્વરે કહેલું છે, કે ચોપગાં જમીન ઉપર ચાલનારા તિર્યંચ પચેંદ્રી ચેનિયા જેના આ ભેદ છે, એક ખરી પગમાં હોય, તે ઘોડાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ગધેડા વિગેરે છે, કોઈને પગમાં બે ખરી(ફાટ) હોય, તે ગાય ભેંસ વિગેરે છે, ગંડીપદ હાથી ગંડક (ગેડે) વિગેરે છે, તથા મેટા નખવાળાં જે સિંહ વાઘ વિગેરે છે, તેમને નરના પ્રમાણમાં બીજ હોય, તથા માદાને ગર્ભસ્થાનમાં જે અવકાશ (જગ્યા) હોય તે પ્રમાણમાં નર માદાના પૂર્વકર્મના સંબધે સંગ થવાથી તે છે તેમાં ઉન્ન થાય છે, તે બે પ્રકારે એજિસ અને માહારવડે અંદરના ભીના રૂધિર તથા વીર્યને કસને ચૂસે છે, અને બધી પયોતિ પુરી કરીને નર માદા કે નપુંસકપણે શરીર વિગેરે તૈયાર કરે છે, બહાર જન્મ લીધા પછી માતાનું દૂધ પીએ છે, પછી વધીને મેટાં થતાં જે જેને બરાક હોય તે પ્રમાણે વનસ્પતિ કે રસ પ્રાણું કે સ્થાવર પદાર્થને ખાય છે, તે આહાર કરીને તે ખાધેલા પુદગળોને પિતાના રૂપે પરિણાવે છે, તથા તે ચોપગાં થલચર પચેંદ્રી તિર્યચનિયા ના એક ખુરથી નખવાળાં પ્રાણીઓના આકાર રંગ ગંધ સ્પર્શ રૂપ જુદાં જુદાં થાય છે, તેમાંના ઘણાને આપણે નજરે પણ જોઈએ છીએ,) આ બધું તેમના પૂર્વ કર્મોથી થાય છે એમ જાણવું, अहावरं पुरक्खायं णाणाविहाणं उरपरिसप्प थलयर पंचिदिय तिरिक्खजोणियाणं, तंजहा अहीणं अयगराणं आसालियाणं महोरगाणं, ते. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૫ सिं चणं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिस जाव एत्थणं मेहुणे एवं तं चैव, नाणत्तं अंडं वेगइया जणयंति, पोयं वेगइया जणयंति, से अंडे उब्भिजमाणे इत्थि वेगइया जयंति पुरिसंपि, णपुंसगंपि, ते जीवा डहरा समाणा वाउकायमाहारेंति, आणुपुवेणं वुढ्ढा वणस्सइकार्य तस्थावरपाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेऽवियणं तेसिं पाणाविहाणं उरपरिसप्पथलयरपंचिंदिय तिरिक्ख० अहीणं जाव महोरगाणं सरीरा गाणा वण्णा णाणा गंधा जावमक्खायं ॥ હવે ઉરપરિસર્પનું કહે છે, જે છાતીવડે ચાલે તેવા જીવા ઉર પરિસપે છે, તેમાં સાપ અજગર આશાલિક મહેરગ (ઘણા મોટા સાપ) પણ માતા પિતાના સયાગથી પૂર્વકર્મના સંબંધથી તે જીવે ત્યાં ઉપન્ન થાય છે, કેટલાક ઈંડાં મુકે કેટલાકને બચ્ચાં જન્મે છે, તે જન્મ્યા પછી માતાની ગરમી તથા વાયુ ને શેાધે છે, સા સાની જાતિ પ્રમાણે આહાર મળતાં દૂધથી જેમ બચ્ચાં મોટાં થાય તેમ તે ઈંડાંમાં વધે છે, બાકી બધું સુગમ છે, તે પૂર્વ માક જાણવું કે આહાર Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૬ IMPO ખાઇને મેટાં થઈ જુદા જુદા રંગ ગંધ સ્પર્શ અને સંસ્થાન વાળા થાય છે, આવું કહેલું છે, હવે ભુજપરિસર્પનું वन रे . ___ अहावरं पुरक्खायं णाणाविहाणं भुयपरिसप्प थलयरपंचिंदिय तिरिक्खजोणियाणं तंजहा गोहाणं नउलाणं सिहाणं सरडाणं सवाणं सरवाणं खराणं घरकोइलाणं विस्तंभराणं मुसगाणं मंगुसाणं पयलाइयाणं विरालियाणं जोहाणं चउप्पाइयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थी. ए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं, जाव सारूविकडं संतं, अवरेऽवि यणं तेसिं णाणाविहाणं भुयपरिसप्प पंचिंदिय थलयर तिरिक्खाणं तं गोहाणं जावमक्खायं ॥ જેઓ હાથથી ચાલે, તે ભુજપરિસર્ષ જીવે છે, तमा । ( यन पी. पाटा , ) नाणीया ( ) સરડો (કાચંડે) સલ્સ સરવે ખર ગળી વિથંભ ઉંદર કેળ પહેલ ( ) બિલાડી જેહ ચઉપાઈ વિગેરે છે, તેમને માદા નરના છેડાથી કર્મ સંબંધે સંગ થતાં આ Page #78 -------------------------------------------------------------------------- ________________ ५७ જીવ ઉત્પન્ન થાય છે, ત્યાં માતાના ઉદરમાં વિર્ય રૂધિરને આહાર લીધા પછી માનું ખાધેલું ખાવાનું તથા ઉદરથી બહાર નીકળ્યા પછી પ્રથમ કઈ ઈડાપણે કઈ બચ્ચાં પણે જન્મ છે, ઈડવાળાને માતાની ગરમી તથા વાયુના આહારથી પુષ્ટ થવાનું છે, બચ્ચાંવાળાને માતાનું દૂધ પીવાનું છેવટે જે જેને હાથમાં આવ્યું તે ખાવાનું હોય છે, અને રૂ૫ રસ ગંધ આકાર સ્પર્શ વિગેરે જુદા આકારનાં થાય છે, આ બધું પૂર્વ કર્મના લીધે થાય છે, એમ કહેલું છે, તે બધાં ભુજ પરિસર્ષ આશ્રયી જાણવું, (કેટલાક શબ્દોના અર્થ ટીકા કે ટબામાં નથી તે લેકમાંથી જાણી લેવા). अहावरं पुरक्खायं णाणाविहाणं खहचर पंचिंदिय तिरिक्खजोणियाणं, तंजहा चम्नपक्षीणं लोमपक्खीणं समुग्गपक्खोणं विततपक्खीणं तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, नाणत्तं ते जीवा डहरा समाणा माउगात्तसिणेहमाहारेंति, आणुपुव्वेणं बुढा वणस्सतिकायं तसथावरे य पाणे ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेऽवि य णं तेसिं Page #79 -------------------------------------------------------------------------- ________________ णाणाविहाणं खहचर पंचिंदिय तिरिक्खजोणिणियाणं चम्मपक्खीणं जावमक्खायं ।। सू. ५७॥ હવે આકાશમાં ઉડનારાં પક્ષીઓનું કહે છે, તેની ઉત્પત્તિ ચાર ભેદે છે, ચામડાની પાંખ તે ચમકીટ (ચામાચીડી) વલ્થલી (વાગોળ) વિગેરે છે, પીછાંવાળાં તે સારસ રાજહંસ કાગડે બગલે ખબુતર પોપટ ચકલી વિગેરે છે, સમુદ્રગ પક્ષી તેની પાંખ બીડાયેલી હોય, તથા વિતત પક્ષીની પાંખ સદા ફેલાયેલી રહે. પ્રથમના બે ભેદનાં પક્ષી અહીં દેખાય છે, બીજા બે ભેદનાં પક્ષી રા દ્વીપની બહાર છે, તે પૂર્વમાફક વીર્ય રૂધિરના પ્રમાણમાં માદાના ઉદરમાં ઉપજે છે, તે પક્ષીઓ ઈંડા મુકે છે, તે ઈંડું મુક્યા પછી તેના ઉપર માદા પાંખ ઢાંકીને બેસે છે, તેથી તેની ગરમીથી ઈંડાને રસ કઠણ થઈને ચાંચ વિગેરે આકારવાળું બચ્ચું અંદર થાય છે, તે બહાર નીકળ્યા પછી પણ માદા આહાર લાવી ચાવીને તેને ખવડાવે છે, તેમાં જુદા જુદા રંગ રસફરસ આકાર વિગેરે કર્મના સંબંધે થાય છે, એ બધું સમજી લેવું, આ પ્રમાણે પચંદ્રિય મનુષ્ય તથા તિર્યંચ કહ્યા, તેમને આહાર બે પ્રકાર છે, અનાગ તે આખો દિવસ અને રાત વાયુ તથા ભીનાશ ક્ષણે ક્ષણે લે છે, તે અને આભેગ આહાર તે જ્યારે ભૂખ લાગે ત્યારે દરેક મનુષ્ય વિગેરે લે છે, હવે વિકલૈંદ્રિયનુ કહે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया णाणाविहसंभवा णाणाविहवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु वा सचित्तेसु वा अचित्तेसु वा अणुसूयत्ताए विउटुंति, ते जीवा तेसिं णाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरे विय णं तेसिं तसथावरजोणियाणं अणुसूयगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ॥ एवं दुरूवसंभवत्ताए ॥ एवं खुर दुगत्ताए ॥ सु. ५८ ॥ વળી આ પણ કહ્યું છે, કે આ સંસારમાં તેવાં કર્મના ઉદયથી કેટલાક જી જુદી જુદી નિવાળા પોતાના કર્મોવડે તેવાં તેવાં સ્થાને માં આવીને જુદી જુદી જાતના ત્રસ સ્થાવરનાં સચિત્ત કે અચિત્ત શરીરમાં બીજા શરીરના આશ્રિત થઈને ઉત્પન્ન થાય છે. પ્ર–તે વિકલૈંદ્રિય જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉ. મનુષ્ય વિગેરેનાં સચિત્ત શરીરમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ જુ લીખ વિગેરે ઉત્પન્ન થાય છે, તે, તથા માણસો જે વસ્તુને વાપરે તે માંચા પલંગ વિગેરેમાં માંકણ વિગેરે થાય છે, તથા માણસ કે ઢેર વિગેરેનાં મડદાં પડ્યાં હોય, અથવા વિકલેંદ્રિય શરીરે પડયાં હોય તેમાં અનુસ્મૃત–પારકાઆશ્રય પણે કૃમી વિગેરે ઉત્પન્ન થાય છે, વળી કેટલાક અગ્નિકાય વિગેરે સચિત્ત પદાર્થોમાં ઉંદર વિગેરેના રૂપમાં પ્રકટ થાય છે, વળી જ્યાં અગ્નિ ત્યાં વાયુ એટલે તે વાયુમાં પણ ઉત્પન્ન થયેલા પણ સમજવા, વળી પૃથ્વીને આશ્રય લઈને કંયુઆ કીડીઓ વિષદની રૂતુમાં ગરમીથી કે સંસ્વેદ (પરસેવા) થી થાય છે, તથા પાણીમાં પિરા છેલણક ભમરીઓ છેદનક વિગેરે થાય છે, તથા વનસ્પતિ કાયમાં પનક ભમરા વિગેરે થાય છે, તે સિવાય માખીઓ જુઆ ઘીમેલ બગાઈ કાનખજુરા ચેળ વીંછુ વિગેરે અનેક વિકલૈંદ્રિય બે ત્રણ ચાર ઇદ્રિવાળા અનેક સ્થળે જન્મે છે, આ જીવ જ્યાં જન્મ ત્યાં ઉત્પન્ન થવાના સ્થાનમાં જે સચિત્ત અચિત્ત વસ્તુ હોય તે ખાઈને પિતાના શરીરને પુષ્ટ કરે છે, વિગેરે જિનેશ્વરે કહેલું છે, હવે ચિંદ્રિયના પશાબ તથા ઝાડામાં જે જે ઉપજે છે, તે કહે છે, પૂર્વે બતાવ્યા પ્રમાણે કર્મને આધીન થઈને સચિત્ત અચિત્ત શરીરને આશ્રયી વિકલેંદ્રિય થાય છે તથા મૂત્ર ઝાડા ઉલટી વિગેરેમાં બીજા જે જન્મે છે, તે કૃમિઓનું દુષ્ટરૂપ હોવાથી દુરૂપ કહેવાય છે, તેવા કર્મોના સંભવે ત્યાં ઉપજે છે, તે ઝાડા પેશાબ વિગેરેમાં ઉપજેલા Page #82 -------------------------------------------------------------------------- ________________ જે દેહથી નીકળે અથવા પેટની અંદર રહે ત્યાં ઉપજવાની સાથે તુર્તજ પિતાના સ્થાનમાં જે આહાર હોય તે ખાય છે, અને પિતાનું શરીર પુષ્ટ કરે છે, તેમને રંગ ગંધ રસ સ્પર્શ આકાર જુદાજુદા છે, હવે સચિત્ત સરીરને આશ્રય કરેલા જંતુઓનું કહે છે, જેમ મૂતર ઝાડામાં આવે ઉપજે છે, તેમ તિયના શરીરમાં ખુર દુગત્તાએ ચામડીના કીડાપણે જન્મે છે, તેને સાર આ છે કે જીવતાં જ ગાય ભેંસ વિગેરેની ચામડીમાં ઉપજે છે, તે ત્યાં રહેલા માંસ તથા ચામડીના કેમળ ભાગને કરડે છે. અને ખાતાં ખાતાં તે ચામડીમાં કાણાં પાડે છે, તેમાંથી લેહીનાં બિંદ નિકળે તે પીએ છે, તેમજ મરેલા ઢેરે ગાય વિગેરેના શરીરમાં પણ કીડા પડે છે, તેમ સચિત્ત અચિત્ત વનસ્પતિ ના શરીર (લાકડા) માં ઘુણના કીડા પડે છે, તે લાકડાને કેરી ખાય છે, (આ સિવાય ઉધઈના કડા કસારી વંદા વિગેરે અનેક જી વિકલેંદ્રિયપણે ઉપજે છે) હવે અપકાય બતાવીને તેમાં કારણભૂત રહેલ વાયુને પણ બતાવે છે. __ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविह जोणिया जाव कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचितेसु वा अचित्तेसु वा तं सरीरगंवायसंसिद्धं वा वाय Page #83 -------------------------------------------------------------------------- ________________ કર संगहियं वा वायपरिग्गहियं उढवासु उढभागी भवति, अहेवासु अभागी जवति, तिरियवा - एसु तिरियभागी भवति, तंजहा ओसा हिमए महिया करए हरतपुए सुद्धोदए, ते जीवा तेसिं णाणा विहाणं तस्थावराणं पाणाणं सिहेणमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरे वियणं तेसिं तसथावरजोणियाणं ओसाणं जाव सुकोद्गाणं सरीरा णाणावण्णा जावमवखायं ॥ આજિનેશ્વરે કહેલું છે કે આ જગતમાં કેટલાક જીવા તેવાં તેવાં કર્મોના ઉદયથી જીદ્દીજુદી યાનિયામાં જન્મવાનું કર્મ બાંધીને વાયુ ચેાનિવાળા અપકાયમાં આવીને ઘણા પ્રકારના દેડકા વિગેરે ત્રસ જીવેા તથા હિત લવણ (મીઠું) વિગેરે સ્થાવર પ્રાણીઓ છે, તેમનાં સચિત્ત અચિત્ત ભેદવાળા શરીરમાં પાણીરૂપે શરીર ધારણ કરે છે, અને પાણીની ચેાનિ ( ઉત્પન્ન થવાનું સ્થાન ) વાયુ હોવાથી વાયુવડે તે પાણી થાય છે, વળી તે વાયુથીજ ગ્રહણ કરેલા વાદળાંના સમૂહેામાં ગાઠવાયેલું તથા તે વાયુવડે એક પછી એક વાદળાં જતાં હાવાથી પરિગત ( ક્રમે ચાલનારાં છે ) વળી વાયુ ઉંચે જાય તો વાદળાં પણ ઉંચે જાય, આકા Page #84 -------------------------------------------------------------------------- ________________ શમાં રહેલા વાયુના વશથી વાદળાંરૂપે પાછું ત્યાં રહે છે, (વરાળનાં વાદળાં થાય છે) અને વાયુ નીચે આવે તે તે પાણીરૂપે વાદળાં નીચે આવે, જે વાયુ તીર છે જાય, વાદળાં પણ તીરછાં જાય, તેને સાર આ છે કે પાણીની નિ વાયુ હોવાથી જ્યાં જ્યાં વાયુ પરિણમે (વિચરે) ત્યાં ત્યાં વાંદળાં પણ તેના પછવાડે દેડે, હવે તે વાદળાંથી થતા પાણીના ભેદ બતાવે છે, એસ તે પાછલી રાતે પાણીના બિંદુ પડે તે, ઠંડી રૂતુમાં બરફ પડે તે હિમ, વાયુથી પ્રેરાયેલા હિમના કણો પડે તે મહિક ધુમસ છે, કરા તે જાણીતા છે, હરિતબુક-લીલી વનસ્પતિકે લીલા ઘાસ ઉપર જે પાણીના બિંદુઓ મેતીના દાણા જેવા લાગે તે, ચેખું પાણી વરસાદરૂપે પડે તે જાણીતું છે, આ ઉદક (પાણી) ના પ્રસ્તાવ (વિચાર) માં કેટલાક છે ત્યાં ઉપજે છે, તે પિતાના કર્મને વશથી ત્યાં ગયેલા જીવે છે, તે જુદા જુદા ત્રસ થાવર જીવેનાં પિતાને આધારભૂત શરીર હોય તેમાંથી પિતાને આહાર લે છે (જેમ ખારી જમીનમાં વહેલું પાણી ખારું હોય છે, તે પાણરૂપે રહેલા શરીરને આહાર લે છે, પણ આહીર વિનાના અનાહારક રહેતા નથી, ત્યાં રહેલા જીવોને રંગ રસ ગંધ આકાર વિગેરે બધું જુદું જુદું છે, તે પૂર્વ માફક કહેલું જાણવું, આ પ્રમાણે વાયુ નિવાળા અપકાર્યને કહ્યું, હવે પાણીમાં જે પાણીના છ પાણીને યોનિ માની તેમાં ઉપજે છે તે બતાવે છે, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ अहावरं पुरखायं इहेगतिया सत्ता उदग जोणिया उदगसंभवा जाव कम्मणियाणेणं तत्थवुकमा तसथावरजोणिएस उदास उद्गत्ताए विउति, ते जीवा तेसिं तसथावरजोणियाणं उद्गाणं सिणेहमाहारेति, ते जावा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरेवि य णं तेसिं तस्थावर जोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जाव - मक्खायं ॥ આપણુ જિનેશ્વરે કહેલું છે કે આ જગતમાં પાણીના અધિકારમાં કેટલાક જીવા તેવાં કર્મના ઉદયથી વાયુથી ઉત્પન્ન થયેલ ત્રસ થાવર જીવાના આધારરૂપ ઉદક તેમની ચાનિ થાય છે, તે જીવા પાણીમાં થવાના સંભવ થાય છે, કર્મના નિદાનથી ત્યાં ઉત્પન્ન થયાવાળા ત્રસ થાવર ચાનિયા ઉદકની ભીનાશને ચૂસે છે, બીજાં પૃથ્વી વિગેરેનાં સ થાવર શરીરા પણ ઉપયાગમાં લે છે, અને તેના આહાર કરીને પોતાના રૂપમાં પાતાપણું કરી લે છે, અને તે પાણીના જીવાના રૂપ રસ ગંધ સ્પર્શી સંસ્થાન જુદાં જુદાં છે, આ પ્રમાણે ત્રસ થાવર શરીર સંભવ ઉદક ચાનિપણે બતાવીને હવે બધા પ્રકારના પાણીને જે પાણીમાં ઉત્પન્ન થાય તે બતાવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणियाणं जावकम्मनियाणेणं तत्थवुकमा उदग जोणिएसु उदगत्ताए विउति, ते जीवा तेसिं उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरेऽवि. यणं तेसिं उदगजोणियाणं उदगाणं सरीरा णापावन्ना जावमक्खायं ॥ વળી આ પણ આ કહેલું છે, આ પાણીના અધિકારમાં કેટલાક જી સ્વકર્મના ઉદયથી ઉદયેનિમાં ઉના થાય છે, અને ઉદક સંભવવાળા ઉદક જીના આધારભૂત શરીરેને આહાર કરે છે, આ બધા પાણીના છાનું કહી દીધું, હવે ઉદકના આધારે થતા પિરા વિગેરે ત્રસ જીવેને मतावे छे. __ अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणियाणं जाव कम्मनियाणेणं तत्थवुकमा उ. दगजोणिएसु उदएसु तसपाणत्ताए विउदृति, ते जीवा तेसिं उदगजोणियाणं उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारेंति पुढविसरीरं जाव Page #87 -------------------------------------------------------------------------- ________________ བཱའ संतं, अवरेऽवियणं तेसिं उद्गजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जावमक्खायं ५९ ॥ વળી આ કહેલું છે કે અહી કેટલાક જીવા ઉદક ચેાનિયા પાણીમાં ત્રસ પ્રાણીપણે પારા વિગેરેના રૂપે ઉપજે છે, તે ઉન્ન થતાં ઉદક ચેાનિયા ઉકના આહાર કરે છે, અને પારા વિગેરેના રૂપે તેને પરિણમાવે છે, તેના વણુ ગધરસ સ્પર્શ આકાર જુદા જુદા છે, એ બધુ તેમના કમે થયેલું છે, अहावरं पुरखायं इहेगतिया सत्ता जाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थवुकमा पाणाविहाणं तस्थावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा अचित्तेसुवा अगणिकायत्ताए विउद्वंति, ते जीवा तेसिं णाणाविहाणं तस्थावराणां पाणाण सिणेहमाहारेति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरे वियणं तेसिं तस्थावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ सेसा तिन्नि आलावगा जहा उद्गाणं ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ આ પણ જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક છે તેવાં કર્મને ઉદય થતાં જુદી જુદી નિવાળા પૂર્વ કર્મના લીધે જુદાં જુદાં ત્રસ થાવર જીવોના સચિત્ત અથવા અચિત્ત સરીરમાં અગ્નિના રૂપે પ્રકટ થાય છે, જેમકે પચેંદ્રિય તીર્થંચ યોનિયા હાથી કે પાડા વિગેરેના યુદ્ધમાં દાંતે દાંત કે સીંગડા સાથે સીંગડું આથડતાં અગ્નિના તણખા નીકળે છે, છે, તે જ પ્રમાણે અચિત્ત અચિત્ત હાડકાં પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રકટે છે, તે પ્રમાણે બેઈદ્રિય વિગેરે શરીરમાં જયાં અગ્નિ ઉત્પન્ન થાય તે જવું, સ્થાવરમાં વનસ્પતિમાં અરણીના લાકડાં ઘસાવાથી તથા લટું અને ચકમક કે આરપાણ સાથે ઘસતાં તથા રેશમ કે ઉનનાં નવાં કપડાંમાંથી તણખા નીકળે, તથા હાલમાં વીજળી કેલસાની અણીએ જોરથી ચક્કરમાં ફરતાં જે ઉત્પન્ન થાય છે તે તથા બેટરીમાં અમુક વસ્તુઓ ભરવાથી દીવા થાય છે, તે બધા અગ્નિકાયના જીવે છે, તે અગ્નિરૂપે થયેલા છે તે જુદા જુદા ત્રસ થાવમાં રહેલ ચીકાશ કે બળવાયેગ્ય પદાર્થને આહાર કરે છે, આ બધું તેમના પૂર્વના કર્મોને લીધે થાય છે અને તેને રંગ રસ ગંધ સ્પર્શ તથા આકાર જુદે જુદે છે, હવે વાયુકાયનું કહે છે, अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थ बुकमा Page #89 -------------------------------------------------------------------------- ________________ णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा अचित्तेसुवा वाउवायत्ताए विउदृति, जहा अगणीणं तहा भाणियव्वा, चत्तारिगमा ॥ વાયુ કાય સંબંધી વિશેષ જાણવા જેવું તથા કહેવા જેવું ન હોવાથી અગ્નિકાય માફક સમજવું કે તે પોતાના પૂર્વકર્મો ઉદય આવવાથી અને કર્મના કારણને લીધે જુદા ત્રણ સ્થાવર જીના સચિત્ત અચિત્ત શરીરમાં વાયુ કાયના રૂપે ઉત્પન્ન થાય છે, તેના ચારે ગમે જાણવા (આ વાયુથી આખું જગત ભરેલું છે જ્યાં જ્યાં પિલાણ ત્યાં ત્યાં વાયુ હોય છે. આ વાયુને ગેટે પેટમાં ઉઠે તે કઈકના પ્રાણ નીકળી જાય છે. વાવાઝોડાને તોફાનથી ઝાડે મૂળમાંથી ઉખડી જાય છે રેલવેને નીચે પાડી નાંખે છે, તેના અનેક ભેદે છે, જીનું જીવન વાયુ છે, હવા વાયરે વા વાત વિગેરે તેનાં નામે છે, પક્ષીઓ વિમાને પવનના આધારે આકાશમાં ઉડે છે,) હવે બધા જેના આધારરૂપ પૃથ્વી કાયને કહે છે, . अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थ वुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचि Page #90 -------------------------------------------------------------------------- ________________ तेसुवा अचित्तेसुवा पुढवित्ताए सक्करत्ताए वालुययत्ताए इमाओ अणुगंतव्वाओ. पुढवीयसकरा वालुया य उवले सिलाय लोणू से अय तय तंत्र सीसगरुप्प सुवण्णे य वइरे य ॥ १ ॥ हरियाले हिंगुलए मणोसिला सासगंजण पत्राले अब्भ पडल अन्भवालय, वायरया य मणि विहाणा ॥२॥ गोमेज य are अंके फलिहे य लोहियक्खेय मरगय मसारगल्ले भुयमोयग इंदणीले य || ३ || चंदण गेरुय हंसगन्ध पुलए सोगंधिए य बोधव्वे चंदपभ वेरुलिए जलकंते सूरकंते य ॥ ४ ॥ આપણુ જિનેશ્વરે કહેલું છે કે કેટલાક જીવા જુદી જુદી ચેાનિયા પેાતાના કમ`ને વશ થયેલા જુદાં જુદાં ત્રસ થાવરાના ચિત્ત અથવા અચિત્ત શરીરામાં પૃથ્વી કાયરૂપે ઉત્પન્ન થાય છે, જેમકે સાપના માથામાં મિણુ હાય છે, હાથીના દાંતના મૂળ ભાગમાં મેાતી હાય છે, તેમ વિકલે દ્વિચમાં પણ છીપા વિગેરેમાં મેાતી હાય છે, અને સ્થાવર વાંસ વિગેરેમાં પણ તેજ મેાતીઓ થાય છે, એજ પ્રમાણે અચિત્ત એવા ઉષર ( ઉખર ) વિગેરે ભૂમિમાં લવણુ વગેરે થાય છે, આ પ્રમાણે પૃથ્વી કાયના જીવા જુદી જુદી Page #91 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીઓમાં જુદા જુદા પદારૂપે થાય છે તેની ચાર ગાથાઓને અર્થ કહે છે. આપણે જેના ઉપર છીએ તે મુખ્યત્વે માટીની જમીન છે, તે સિવાય લેતું તરવું તાંબું સીસું રૂપું સોનું આ ધાતુઓ છે, તથા વા તે હીરા જાણીતા છે લા હરતાળ હીંગલોક મણશીલ શાશક અંજણ પ્રવાળું અબરખનાં પડ અબરખની રેતી તથા મણીરત્નો બાદર (દેખીતાં) પૃથ્વી કાય છે, પરા હવે રત્નોનાં નામ કહે છે ગોમેદક, રૂચક અંક સ્ફટિક લેહિતાક્ષ મરકત (પાનું) મસારગલ ભુજમેચક ઇંદ્રનીલ પાવા તથા ચંદન ગેરક હંસગર્ભ પુલક સૌગંધિક રને જાણવા, ચંદ્રપ્રભા, વૈર્ય જલકાંત સૂર્યકાંત આ સિવાય તેવા તેવા ગુણોવાળા પૃથ્વી કાયમાં તે છે ઉત્પન્ન થાય છે. બાકીના આલાવા ઉદક માફક જાણવા, એટલે ઉપર જેમ વાયુને અગ્નિ સાથે મળતાપણું દેખાડયું, તેમ અહીં પાણી સાથે પૃથ્વીનું મળતાપણું દેખાડયું, હવે ટુંકાણમાં સર્વે જીવેને બતાવે છે. ___ अहावरं पुरक्खायं सव्वे पाणा सव्वे भूता सव्वेजीवा सव्वेसत्ता णाणाविह जोणिया णाणाविह संभवा णाणाविहवुकमा सरीराहारा कम्मोवगा कम्मनियाणा कम्मगतीया कम्मठिइया Page #92 -------------------------------------------------------------------------- ________________ कम्मणा चेव विप्परियासमुवेति ॥ से एवमायाजह से एवमायाणित्ता आहारगुत्ते सहिए समिए सयाजए तिबेमि ॥ सू. ६२॥ बिय सूयक्खंधस्त आहारपरिण्णा णाम तईअमज्झयणं समत्तं ॥ આ પ્રમાણે કહીને બીજું આ કહે છે કે બધાં પ્રાણીઓ પ્રાણીભૂત જીવ સત્વ શબ્દ એકજ અર્થવાળા સમજવા માટે છે, અથવા થોડિ ભેદ છે, તે આશ્રયી વ્યાખ્યાન કરવું, તે જુદી જુદી નિવાળા જુદી જુદી નિઓમાં જન્મે છે, કારણ કે નરક તિર્યંચ માણસ અને દેવમાં પરસ્પર જવાનું થાય છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા છે તે શરીરને આહાર કરે છે, તેને આહાર કરતાં ગુપ્તિ ન પાળવાથી નવાં નવાં કર્મ બંધાવાથી તે કર્મને વશ થઈને નરક તિર્યંચ મનુષ્ય દેવગતિમાં જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) વાળા થાય છે, આથી સમજાવ્યું કે કેટલાક એવું માને છે, કે આ ભવમાં જે છે, તે બીજા ભાવમાં રહેશે, તે ખોટું છે એમ સૂચવ્યું, પણ એમ જાણવું કે કર્મ પછવાડે જનારા કર્મના મૂળ કારણથી કર્મને વશ થયેલા તે તે ગતિઓમાં (જેવી મતિ તેવી ગતિ જેની કરણી તેવી પાર ઉતરણી પ્રમાણે) જાય છે, અને તેજ કર્મને લીધે પિતે સુખના વાંછક હોવા છતાં તેથી ઉલટું દુઃખ છે, તેને પામે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે, આજે મેં ઉપર કહ્યું, કે જે જીવ જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં તે આહાર તે લે છે, આહારમાં અગ્રેસ (રસીઓ) રહેવાથી નવાં કર્મ બધે, અને તે કર્મના લીધે જુદી નિમાં કુવાના અરટની ઘડીઓ ભરાય ઠલવાય તેમ વારંવાર તે જીવ જુનાં કર્મ ભોગવી નવાં કર્મ બાંધીને ચાર ગતિમાં ભટકે છે, એવું તમે જાણો (અને જીભના રસ છેડે, આહારગુપ્તિ રાખે, તે એષણ સમિતિ પિંડ નિર્યુક્તિ પિંડેપણ વિગેરે દશવૈકાલિક પાંચમા અધ્યયનના બે ઉદ્દેશ, આચારાંગ તથા ઉત્તરધ્યયન વિગેરેમાં સમજીને આહાર નિર્દોષ લેઈ નિર્મળ સંયમ પાળે) જે નહિ સમજે તે દુઃખ પામશે, હવે આવું સમજીને સદ અસદ ને વિવેકી આહાર ગુપ્તિવાળે પાંચ સમિતિથી સમિત અથવા સમ્યગ જ્ઞાનાદિ માર્ગે ગયેલ સમિતે તથા આત્માનું તથા પરનું હિત કરનાર સહિત બનીને હમેશાં જ્યાં સુધી સાસ (જીવનદેરી) ચાલે છે, ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં (યથાશક્તિ) ઉદ્યમ કરે, આવું પ્રભુએ કહ્યું તે મેં કહ્યું આ વિષય કહ્યો, ન પૂર્વમાફક જ્ઞાનકિયા ભેદ વિગેરેથી જાણવા, આહાર-પરિજ્ઞા નામના ત્રીજા અધ્યયનને ટીકાના આધારે પુરતા વિવેચન સાથે અર્થ કર્યો, ત્રીજું અધ્યયન સમાપ્ત થયું. Page #94 -------------------------------------------------------------------------- ________________ બીજા ભૃત કંધમાં ચોથું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) અધ્યયન. ત્રીજું કહીને શું કહે છે, તેને આ સંબંધ છે, કે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે આહાર ગુપ્ત ન થાય તો કર્મ બંધ થાય છે, તે કર્મ બંધ ન થાય માટે પચ્ચકખાણ કરવાનું આ અધ્યયનમાં બતાવશે, અથવા ઉત્તર ગુણ મેળવવા શુદ્ધ અશુદ્ધ આહાર જાણવા માટે આહાર પરિણા બતાવી, તે ઉત્તર ગુણરૂપ છે, તેમ આ પચ્ચકખાણ પણ ઉત્તર ગુણ છે, તે બે સંબંધી છે કે આહારપરિજ્ઞા જાણીને પચ્ચકખાણ કરવું, માટે બને છેડે બતાવ્યાં, આ સંબધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર થાય છે, તેમાં ઉપકમમાં રહેલ અધિકાર (વિષય) આ છે, કે અહીં કર્મના આવવાના કારણરૂપ અશુભકૃત્ય (પાપ) ને ત્યાગ કરે, હવે નિક્ષેપ કહે છે, તેમાં ઘનિષ્પન્નમાં અધ્યયન, નામનિષ્પન્નમાં પ્રત્યાખ્યાન કિયા એવું છે પદવાળું નામ છે, તેમાં પ્રત્યાખ્યાનપદને નિક્ષેપો નિર્યુક્તિકાર બતાવે છે, णामंठवणादविए अइच्छ पडिसेहए य भावे य । एसो पञ्चक्खाणस्स. छबिहो होइ निक्खेवो १७९ Page #95 -------------------------------------------------------------------------- ________________ નામ સ્થાપના દ્રવ્ય આદિત્સા (નઈચ્છા) પ્રતિષેધ અને ભાવ એમ છ પ્રકારે પચ્ચકખાણના નિક્ષેપ છે, નામસ્થાપના સુગમ છે, પણ દ્રવ્ય-પચ્ચકખાણમાં તો દ્રવ્યનું દ્રવ્યવડે દ્રવ્યથી દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપનું પચ્ચકખાણ કરવું તે છે, તેમાં સચિત્ત અચિત્ત અને મિશ્ર ભેદવાર્થ દ્રવ્ય (વસ્તુ) ન વાપરવું, તે દ્રવ્ય પશ્ચકખાણ છે, અથવા પૈસા માટે જેમ ધમ્મિલ્લ કુમારે કર્યું તે દ્રવ્ય પચ્ચકખાણ છે, એ પ્રમાણે બીજાં પણ કારકે (વિભક્તિ) ના અર્થો પિતાની બુદ્ધિ પ્રમાણે જવા, (દ્રવ્ય તે કઈ પણ વસ્તુથી કેઈને પ્રાણ જતા હૈય, પ્રતિકુળ હોય તેના પ્રત્યે તિરસ્કાર થયો હોય તે હેતુથી તે ત્યાગ કરે તે દ્રવ્યથી પચ્ચકખાણ છે, દ્રવ્યમાં આખો દિવસ તે વસ્તુને પ્રસંગ હોય અથવા તેમાં રહેતે હોય, અને અતિ સુગંધ વિગેરેથી તેને ખાય કે વાપરે નહિ જેમ કંઈને મીઠાઈ શોખ ન હોય, માતાના ઉદરમાં રહેલા સમકતી જ્ઞાની જીવને સંસારમાં ફરી ગર્ભવાસ ન આવે માટે બ્રહ્મચર્ય પાળે, તે દ્રવ્યમાં પચ્ચકખાણ છે, અમુક અમુક વસ્તુઓ વ્યર્થ બજારૂપ પેટને ભારરૂપ છે, તે સમજીને તે છેડે, તે દ્રવ્ય ભૂતનું પચ્ચકખાણ છે.) હવે દેનારની ઈચ્છા તે દિત્સા છે, તે ન હાય, અર્થાત્ દેનાર છતી વસ્તુ ન આપે, તે ન વાપરવી એ જે નિયમ કરે છે, જેમકે સીતા વશમાં છતાં રાવણને તે નિયમ હેવાથી તેણે તેના શીલનો ભંગ ન કર્યો. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષેધ પ્રત્યાખ્યાન તે વસ્તુ ઘરમાં ન હોય, અથવા મેંઘી વસ્તુ કે આપનાર ન હોય, અથવા તેવી વસ્તુ કરનાર વૈદ્ય વિગેરે ન હોય, તે આપનારની ઈચ્છા છતાં ના પાડે તે વખતે લેનાર કીધ ન કરતાં પચ્ચકખાણ કરે છે, હવે ભાવ પચ્ચકખાણ બે પ્રકારે તે, સાધુ અંત:કરણ પવિત્ર કરીને મહાવ્રત લે, તથા ઉત્તર ગુણ રાત્રિ ભેજન ત્યાગ વિગેરે કરે, તેમ શ્રાવક પણ તેવી રીતે નિર્મળ ભાવથી શ્રાવકનાં પાંચ મૂલ ગુણનાં બાકીનાં સાત ઉત્તર ગુણનાં અણુવ્રત પાળે તે, તથા ચશબ્દથી જાણવું કે તે બે ભેદે આગમથી ભાવ પચ્ચખાણ જાણવું, પણ બીજું ન જાણવું, હવે કિયા નામના પદને બતાવવું જોઈએ, પણ તે કિયા સ્થાન અધ્યયનમાં પૂર્વે કહ્યું છે, માટે કહેતા નથી. मूल गुणेसु य पगयं, पच्चक्खाणे इहं अहीयारो होज्जहु तप्पच्चइया अपच्चक्खाणकिरिया उ છે ?૮૦ અહીં બીજા પચ્ચકખાણ છેડીને ફક્ત ભાવ પચ્ચકખાણની જરૂર છે, તે કહે છે, મૂળ ગુણ જીવહિંસા નિષેધ વિગેરે મહાવતે છે, તેનાથી આપણે અધિકાર છે, અર્થાત જીવહિંસાદિ ન કરવાનો નિયમ કરો, તે અહીં પ્રત્યાખ્યાન કિયા અધ્યયનમાં અર્વાધિકાર છે, જે મૂળ ગુણનું પચ્ચકખાણ ન કરીએ, તે તેને અપાય (દુઃખ) બતાવે છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ નિયમ ન કરવાથી ગમે તેમ હિંસા વિગેરે ક્રિયા કરે, તેથી તે નિમિત્તે અપચ્ચકખાણ કિયા જે સાવદ્ય (પાપ) અનુષ્ઠાન (त्या) छे, ते ४२।य, ४२वान। ममिलाप थता तेव। કર્મબંધ થાય, અને સંસારભ્રમણ થાય, માટે મોક્ષમાં જનારે યથાશક્તિ પચ્ચકખાણ કરવું, નામનિક્ષેપ થયો, હવે સૂત્ર અનુગામમાં અટક્યા વિના વિગેરે દેષ રહિત શુદ્ધ अश्यार ४२वो, ते सूत्र ४ छ, सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु पच्चक्खाण किरिया णामज्झयणे, तस्सणं अयमढे पणत्ते, आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले या वि भवति, आया एगंतदंडे यावि भवति, आयाएगंतबाले यावि जवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियारमणवयणकायवक्के यावि भवति, आया अप्पडिहय अपच्चक्खायपावकम्मे यावि भवति, સૂત્રને સંબંધ બતાવે છે, કે ગયું અધ્યયન સમાપ્ત કરતાં આહાર ગુપ્ત સમિત સહિત સદા પ્રયત્ન કરે, (ચા Page #98 -------------------------------------------------------------------------- ________________ وق રિત્ર નિર્મળ પાળે એવું પ્રભુએ કહેલું મેં સાંભળ્યું, તેમ તેનાં પૂર્વનાં સૂત્રને સંબંધ પણ વિચારી લે, આ જૈન પ્રવચન અથવા સૂત્ર કૃતાંગમાં (બલુ ફક્ત વાકથની શોભા માટે છે) પચ્ચકખાણ કિયા નામનું અધ્યયન છે, તેને વિષય આ છે, આયા (આત્મા) વારંવાર ભમે તે જીવે છે, પ્રાણી છે, તે પૂર્વના અનાદિ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યેગને વશ થઈને સ્વભાવ (શરૂવાત)થી જ અપચ્ચકખાણું (અનિયમવંત) પણ હોય છે, પણ શબ્દથી જાણવું કે પૂર્વ ભવના સંસ્કારથીજ કઈક સારે આત્મા પચ્ચકખાણ પણ હોય છે, આત્મા શબ્દ લેવાનું કારણ એ છે કે બીજા મતનું ખંડન કરવા માટે છે, જેમકે સાંખ્યમતવાળા અપ્રશ્રુત (એક સરખો) અનુત્પન્ન (ઉપ્તન્ન ન થનારે) સ્થિર એક સ્વભાવવાળો આત્મા માને છે, અને તે આત્માને એક તણખલું પણ વાંકું કરવાની શક્તિ નથી, તેથી તે અકિચિત કર (આળસુ નકામા)પણે હોવાથી તે પચ્ચકખાણ કરવાને લાયક નથી, એટલે સાંખ્યમતવાળા તપ કરે તો પણ તેમના માનવા પ્રમાણે તેમના આત્માને સંબંધ ન હોવાથી નિરથક છે, બૌદ્ધ મતવાળા પણ આત્માને માનતા નથી પણ જ્ઞાનને ક્ષણિક માનતા હોવાથી તેમના આત્માની કે જ્ઞાનની હયાતી નથી તે પછી તપશ્ચર્યા કરે કેણ? કેને ફળ થાય? ત્યાં પચ્ચકખાણ કિયા હેય શાની? એ પ્રમાણે જેઓ સ્યાદ્વાદ અનેકાંતમત ન માને, તે બધામાં માન Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પચ્ચકખાણ ક્રિયાના અભાવ થાય છે, વળી આત્મા સદ્ (સારાં પુણ્ય)નાં અનુષ્ઠાન ક્રિયા કરવામાં કુશળ તે ન હાવાથી અક્રિયા કુશળ પણ હાય છે, તે પ્રમાણે આત્મા મિથ્યાત્વના ઉદ્દયમાં રહેલા પણ હાય છે, તેમ એકાંત (અજ્ઞાનદશા)થી અપર (બીજા) જીવાને દંડ (દુ:ખ) દેનાર પણ હાય છે, તથા આત્માના ઉત્તમ ગુણેાની કિંમત ન હાવાથી બાળક જેવા આત્મા પણ હાય છે, તથા તેમાં લક્ષ ન રાખવાથી સુતા જેવા પણ છે, જેમકે સુતેલા માણસ ગાયન વિગેરે થાય તે જાણતા નથી, તથા હિત અહિતને ન જાણે, તેમ આ વિષય લાલુપી જીવ મેક્ષમાં જવાના આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ્ણાને જાણતા નથી, એમ અવિચારણીય અશાભન)પણે ન કહેવાય તેવાં મનવચન કાયાથી કૃત્ય કરતા હોય, તેવા પાપી આત્મા પણ હોય છે, તેમાં મન અત:રણ વાકૂ-વાણી, કાયા—દેહ - મન વાકુ કાય વાકય આ ત્રણે પદના અર્થ ભેગા બતાવનાર એક વાકય છે, (તે ક્રિયાપદ હાય કે નામ હાય)પ્ર॰ વાકૢ પ્રથમ લીધી તેમાં વાકયના અથ આવે છે, છતાં ફરીને વાકય કેમ લીધું ? તે એમ જણાવે છે કે તે ખેલવામાં વધારે આગળ પડતા છે, પ્રાયે તેની પ્રવૃત્તિથીજ ન કરવું કે કરવું તેમાં ખીજાઓને પ્રવર્ત્તન કરાવવુ, અર્થાત્ તેનું દેખીને ખીજા પણ તેવા કાર્યોંમાં પ્રવર્તે, અને પાપ વૃદ્ધિ કરે, ધર્મોવૃદ્ધિ ન કરે, આ પ્રમાણે વ્રત પચ્ચખાણ ન કરવાથી Page #100 -------------------------------------------------------------------------- ________________ અવિચારિત મન વા કાય વાક્યવાળો છે, તે પ્રમાણે પ્રતિહત–પ્રતિખલિત (દૂર કર્યા) અર્થાત્ વિરતિ (ચારિત્ર) લઈને અસદુ અનુષ્ઠાન પાપ દૂર કર્યા છે, તે સુસાધુ છે, પણ આ આત્મા અપ્રતિહત પચ્ચકખાણઃ પાપકર્મવાળો છે, એટલે પાપ કર્મનું પચ્ચખાણ ન કરવાથી બધા પાપ કરે છે. __एस खलु भगवता अक्खाए असंजते अविरते अप्पडिहयपञ्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतवाले एगंतसुत्ते, से बाले अवियारमणवयणकायवके सुविणमपि ण पपस्तति, पावे य से कम्मे कज्जइ (सू. ६३) હવે પ્રથમ કહ્યું તે સમજવા માટે ભગવાન ફરી કહેછે કે તે પૂર્વે કહેલ જીવ અસંયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મવાળો સક્રિય સાવદ્ય અનુષ્ઠાન (સેવે પા૫) કરનારે કશું બાકી ન રાખનારો છે, તેથી અસંવૃત મન વચન કાયાથી અગુપ્ત છે, અને અગુપ્ત (બધાં પાપ ખુલ્લાં હોવાથી આત્માને તથા પરને દંડ દેનારે (મારે અને માર ખાય) છે, આવું અજ્ઞાનતાનું કૃત્ય બાળક કરે, માટે તે પણ બાળક જે છે, અને સુતેલા માફક આ ધર્મ પરોપકારથી સુતેલે છે, આ બાળક તથા સુતેલા જે હોવાથી અવિચારિત મન વચન કાયા વાક્ય વાળો Page #101 -------------------------------------------------------------------------- ________________ ८० અને છે (તેનું ચિંતન ખેલવું કરવું એ અધુ દુ:ખ રૂપજ છે) અથવા પારકાના સબંધી અવિચારી મન વચન કાય વાયવાળા બનીને ક્રિયા (સાહસકૃત્ય) કરનાર છે, આવે મૂર્ખ નિવિવેકી હોવાથી સારા જ્ઞાનવિના સપનું પણ જોતા નથી, આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) વાળાને સ્વપ્ન પણ જોયા વિના કર્મ બંધાય છે, અર્થાત્ આવા અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) થી પણ કર્મ આધાય છે, હવે આવુ સાંભળીને પ્રેરક (શ્રોતા) વક્તા તીર્થંકર ગણધર) ને આ પ્રમાણે પૂછે છે, આચાય ના અભિપ્રાયને સમજીને ક`ખ ધના પ્રતિષેધ કરે છે, અર્થાત્ મદબુદ્ધિ ક` ન બાંધે તેવુ સમજીને તે પૂછે છે. तत्थ चोयए पन्नवर्ग एवं वयासि असंतपणं मणेणं पावणं असंतियाए वतीए पावियाए असंतएणं कारणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियारमणवयकायवक्करस सुविणमवि अपस्सओ पावकम्मे गोकज्जइ, कस्सणं तं हेउ ? चोयए एवं बवीति अण्णायरणं मणेणं पावएणं मणमत्तिए पावे कम्मे कज्जइ, अन्नयरीए वतिए पाविया वतिवत्ति पावे कम्मे कज्जइ, अन्नय Page #102 -------------------------------------------------------------------------- ________________ रेणं कारणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ, हणंतस्स समणक्खस्स सविधारमणवयकायवकस्स सुविणमवि पासओ एवं गुणजातीयस्स पावे कम्मे कज्जइ અસત્—વિના મનથી અર્થાત તેવું પાપ કરવાનું તેનું મન નથી, તેમ વાચા કે કાયાથી જીવને હણતા નથી, તથા મન વિના કેમ ન વચન કાયાથી કંઈ પણ વિચાર વિનાનું સ્વપ્ન પણ ન દેખે, તેવા માણસને કદાચ પાપનું સ્વપ્ન આવે (યુવાન પુરૂષને ખોટા સ્વપ્નથી વીર્ય નાશ થાય છે) તે પાપથી કંઈ નવું કર્મ ન બંધાય, એ પ્રમાણે જેનું મન ખીલ્યું નથી તેવા અવ્યકત વિજ્ઞાનવાળા બાળકને પાપ કર્મ બંધાતું નથી, એવા અજ્ઞાનવાળે પાપ કર્મ ન કરે, તે વાદી જૈનાચાર્યને પૂછે છે કે આ આવા નિર્દોષને પાપ કેવી રીતે ક્યા હેતુથી લાગતું હશે ? અર્થાત્ કોઈ પણ બાળકને તેવું ઘેર પાપ કરવાને કર્મબંધને હેતુ નથી, તે વાદી જ કહે છે, કે આ પ્રમાણે કરવાથી પાપ બંધાય છે, અન્યતર કર્મ આશ્રદ્વાર રૂપ મન વચન કાયાથી કરેલાં કૃત્યે વડે કર્મ બંધાય છે, તે બતાવે છે, કઈ પણ ક્લિષ્ટ જીવહિંસા વિગેરેની પ્રવૃત્તિ વડે મન વચન કે કાયાવડે જે કૃત્ય કરે, તેને તે સંબંધી કર્મ બંધાય છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ સર તે વધારે ખુલ્લું ખતાવે છે, હણવા યાગ્ય થવાને મનના ભાવ કરીને વિચારપૂર્વક મન વચન કાયા એ ત્રણ સમૂહથી સ્વપ્ને પણ જોતા (તે પાપને યાદ કરતા) પ્રસ્પષ્ટ (સમજદાર) વિજ્ઞાનવાળા હોય આવાં બધાં કારણેા ભેગાં થાય અને જીવા મરે, તાજ મારનાર જીવને પાપ કર્મ બંધાય છે, પણ એકેદ્રી વિકલેદ્ની કે અણુસમજી બાળક ખાળિકા કે અજાણે મારનારને પાપ નથી, તે જીવાને ઘાતક (હિંસક) ના જેવા મન વચન કાયાના વ્યાપારના અભાવ છે. पुणरवि चोयए एवं बवीति तत्थणं जे ते एवमाहंसु असंतएणं मणेणं पावएणं असंतीयाए वति पाविया असंतपणं कारणं पावएणं - हणंतस्स अमणक्खस्स अवियारमण वयण काय वक्क्स्स सुवणमवि अपस्सओ पावेकम्मे डज्जइ, तत्थणं जेते एवमाहंसु मिच्छा ते एवमाहंसु ॥ વળી વાદી કહે છે કે જો તમે એવું કબુલ ન કરો અને હેા કે એવા વ્યાપાર વિના પણ જીવ હિંસા વિગેરે પાપના કબંધ થાય છે, તેા પછી મુક્તિના જીવાને પણ તેવાં કારણ વિના જીવહિંસા વિગેરેના પાપકર્મ બંધ થશે, પણ તમે તેવું માનતા નથી, માટે એથી નક્કી થયું કે Page #104 -------------------------------------------------------------------------- ________________ ८3 અસ્વપ્નથી માંડીને અવિઝને ઉપચયવાળું કર્મ બંધ નથી, જો આવું નક્કી થાય તે અવિદ્યમાન અશુભાગવિના પાપ કર્મ કરાય છે, તેવું જે બોલે તે મિથ્યા બેલ્યા, એવું नही थयु, तत्थ पन्नवए चोयगं एवं वयासी तंसम्मं जं मए पुव्वं बुत्तं असंतएणं मणेणं पावएणं असंतियाए वतिए पावियाए असंतपणं काएणं पावएणं अ. हणंतस्स अमणक्खस्स अवियारमण वयणकाय वक्कस्स सुविणमवि अपस्सओ पावकम्मे कज्जति, तं सम्मं, कस्तणं तंहेउ ? आचार्य आह ॥ - ત્યાં પ્રજ્ઞાપક વાદીને આ પ્રમાણે કહે છે કે અમે પૂર્વે જે કહ્યું છે તે બધું સાચું છે કે મન વચન કાયા વિના હિણ્યા વિના મન રાખ્યાવિના વિચાર વિના મન વચન કાયાના સમૂહથી સ્વપનામાં પણ ન દેખેલું પાપ જીવ કરે છે, વાદી-શે હતું તેમાં તમે આપે છે? આચાર્ય ઉત્તર આપે છે. तत्थ खलु भगवया छजीवणिकायहेउ पण्णत्ता, तंजहा पुढवि काइया जाव तसकाइया, इच्चेएहिं Page #105 -------------------------------------------------------------------------- ________________ छहिं जीवणिकाएहिं आया अप्पडिहय पच्चक्स्वाय पावकम्मे निच्चं पसढविउवातचित्तदंडे, तं जहा पाणातिवाए जावपरिग्गहे कोहे जाव मिच्छादसण. सल्ले ॥ आचार्य आह-तत्थखलु भगवया दिटुंते पण्णत्ते, से जहा णामए महए सिया गाहावइस्ल वा गाहावइपुत्तस्स वा रण्णा वा रायपुरिसस्स वा खणं निहाय पविसिस्सामि खणं लध्धूणं वहिस्सामि पहारेमाणे से किंनु हु नाम से वहए तस्स गाहावइरस वा गाहावर पुत्तस्स वा रण्णो वा रायपु. रिसस्स वा खणं निदाय पविसिस्सामि खणं लध्धूर्ण वहिस्सामि पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा आमित्तभूए मिच्छासंठिते निच्चं पसढविउवायचित्तदंडे भवति एवं वियागरेमाणे समियाए वियागरे चोयए हंता भवति ॥ - તત્ર વાક્યના ઉપન્યાસ માટે છે, ખલુ વાકયની શોભા માટે છે, ભગવાન મહાવીર વર્ધમાન સ્વામીએ છજીવનિ Page #106 -------------------------------------------------------------------------- ________________ કા (જીવેના સમૂહો) કર્મબંધના હેતુપણે કહ્યા છે, તે છ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસકાય સુધી છે, પ્રતે છ જવનિકા કર્મબંધના હેતુ પણે કેવી રીતે છે? ઉ-આ જીવ સમૂહોને મારે ન હણવા એવું પચકખાણ જેણે નથી કર્યું, તે પાપી આત્માને હમેશાં આ છ જીવનિકોને હણવાની ઈચ્છા રહે છે, તે શઠ, હમેશાં હિંસા કરે માટે પ્રશઠ છે, વળી તેનું ચિત્ત હમેશાં વ્યતિપાતચિત્ત મારવાનીજ અભિલાષા વાળું છે, અને બીજાને દંડ આપે પિતે દંડ ભેગવે માટે દંડ છે, એટલે આવો પ્રશઠ વ્યતિ પાતચિત્ત તથા દંડ રૂપ હોવાથી તેને પાપ લાગે છે, (આમાં કર્મ ધારય સમાસ છે) આ પાપની સંખ્યા હિંસાથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધી ૧૮ છે, એટલે તે પાપી હિંસા જુઠ ચેરી દુરાચાર કરનારે પરિગ્રહી (મમતાવાળો) કોબીમાની માયા લોભી રાગદ્વેષી કલેશ કરનારે ખોટું તોહમત મુકનારે ચુગલીખેર હર્ષછેદ કરનારે પરનિંદક માયા મૃષાવાદી, અને મિથ્યાત્વશલ્યવાળો છે, વળી આ પાપને દરેક પાપમાં આનંદ આવતો હોવાથી બડાઈ મારીને કરે અને જુઠું બોલી ઠગીને નીકળી જાય, તે જીવ હોય તે પૃથ્વીથી માંડીને વિકદ્રિય તથા પંચંદ્રિયને હણવાને અભ્યાસ પડેલ હોય તેને મિથ્યાત્વ અવિરતિ કષાય અને ગ લાગેલા છે, આવા દોષો ખુલ્લા લાગુ પડેલ હોય તેને હિંસા વિગેરે પાપ કેમ ન લાગે? તે પ્રાણાતિપાત જીવ Page #107 -------------------------------------------------------------------------- ________________ હિંસા વિગેરે પાપવાળાને અવ્યક્ત વિજ્ઞાન (મંદબુદ્ધિ) હોય તો પણ અસ્વપ્ન અવસ્થામાં પણ કર્મ બાંધનારે છે, આ પ્રમાણે આચાર્યો પાપ લાગુપડેલ બતાવવાથી વાદીએ કહેલું કે મંદ બુદ્ધિવાળાને પાપ કર્યા વિના ન લાગે તે દૂર થયું, હવે આચાર્ય પિતાને મત સિદ્ધ કરવા દBત બતાવે છે, કે ચેત્રીશ અતિશયથી શોભતા તીર્થકરે અહીં વધક હિંસકનો દષ્ટાંત આપે છે, જેમકે કોઈ માણસ કંઈ પણ નિમિત્ત લઈને કોપાયમાન હોય તે કોઇના પરિણામવાળો. ગૃહસ્થ હોય કે તેને પુત્ર સામાન્ય માણસ હોય, તેને કેઈએ કેદ કર્યો હોય, એટલે કેદમાં રહેલું હોય તે વધ કરવાના પરિણામથી કઈ પણ ઉપર કોપાયમાન થયેલ હોય તેને ઉદ્દેશીને વિચારે કે લાગ આવે ત્યારે મને દુઃખ દેનાર એને મારી નાંખીશ, અથવા તે, રાજા કે રાજાના પુત્ર ઉપર ક્રોધી થયેલ હોય તે શું વિચારે કે ક્ષણ-અવસર મળે તેના ઘરમાં કે નગરમાં પેસીશ, તેવા વિચારવાળો હોય, તથા ક્ષણ-છિદ્ર મળે તે વધ કરવા યોગ્ય ને લાગ આવે હણી નાંખીશ, આ કહેવાને સાર એ છે કે કે ગૃહસ્થી કે તેને પુત્ર કે રાજા જે બળવાન હોય, તેને કઈ મારવા ઇછે, અથવા તે કોઈને મારવા ચાહે, પણ લાગ મળ્યા વિના બીજા કાર્યમાં રોકાયેલ હોય. તે છિદ્ર તથા મારવાને અવસર જેનારો. ખુની ઉદાસ બેસે, પણ ખુન કરવાનું મન હોવાથી તેનું મન વ્યગ્ર હોય, પણ બીજું કામ કરતાં વિશ્વાસ પાડવા તે પિતાના Page #108 -------------------------------------------------------------------------- ________________ મનના ભાવ પણ બીજાને જણાવા ન દે, પણ મનમાં પરિણામ તે મારવાના હોય, એટલે અવિદ્યમાન પાપોવાળ છતાં અશુભ વ્યક્ત યોગ વડે એકેદ્રિય વિકલેંદ્રિય વિગેરે અસ્પષ્ટ વિજ્ઞાનવાળા છતાં પણ મિથ્યાત્વ અવિરતિ કષાયગે લાગેલા હોવાથી દોષવાળા થાય છે, અવસર મળે તેવી રાહ જોનારા ઉદાસી છતાં પણ અવેરી નથી એમ ન જાણવું, એ પ્રમાણે નાના બાળકે અસ્પષ્ટ વિજ્ઞાનવાળાં છતાં અવેરી નથી (લાગ જેનારા વૈરીએ છે) અહીં વધ્ય અને વધક આશ્રયી ચાર ભાંગા બતાવે છે. (૧) વધ્ય મરાય તે અવસર છે, પણ વધક કેદખાન વિગેરેમાં છે, તેને મારવાને અવસર નથી, (૨) કેઈ વખત મારનાર છુટો છે, મરનાર રક્ષણમાં છે, (૩) કેઈ વખતે બે તિપિતાને રક્ષણમાં છે, (૪) કેઈ વખત બેને અવસર છુટાપણાને છે, છેલ્લા ભાંગામાં હિંસા થાય, છતાં પરિણામ તે મારવાના મારનારને હમેશાં અવ્યક્ત રહે છે, અહીં આગળ નાગાર્જુન આચાર્યની પરંપરાવાળા કહે છે કે अप्पणो अक्खयणाए तस्सवा पुरिसस्स छिदं अलभभाणे णो वहेइ, तं जया मे खणो भविस्सइ तस्स पुरिसमस छिदं लभिस्सामि तया मे सपुरिसे अवस्सं वहेयव्वे जविस्सइ, एवं पहारमाmત્તિ સૂત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ અર્થ સહેલું છે કે પોતાને કે મરનારને મારવાને અવસર ન મળવાથી ભારે નહિ, પણ મનમાં ધારી રાખે કે મારો લાગ આવે તેનું છિદ્ર જોઈ તે પુરૂષને અવશ્ય મારી નાંખીશ, આવું મારવાનું જેનું મન હોય તેને હિંસા ન કરે તોયે પાપ લાગે છે, એ તને કબૂલ છે કે ? आचार्य आह जहा से वहए तस्स गाहा वइ. स्स वा तस्स पुत्तस्स वा रणो वा रायपुरिसस्स वा खणं निदाय पविसिस्सामि खणं लध्धूर्ण वहिस्सामि त्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागर माणे वा अमित्तभूए मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्तदंडे, एवमेव वाले वि सव्वेसिं पा. णाणं जाव सव्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्तेवा जागरमाणेवा अमित्तमूए मिच्छा संठिते निच्चं पसढविउवायचित्तदंडे तं पाणातिवाए जाव मिच्छादंसणसल्ले,एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतवाले एगंत Page #110 -------------------------------------------------------------------------- ________________ सुत्ते यावि भवइ, से बाले अवियारमणवयण कायवके सुविणमवि ण पस्सइ पावे य से कम्मे - વિચાર કરીને તે વાદીએ હા પાડી, ત્યારે ગુરૂ તેને ફરી સમજાવે છે કે જેમ તે વધકને ગૃહસ્થીને કે તેના પુત્રને કે રાજાને કે “રાજાના પુરૂષને મારવાને લાગ જેનારો હોય, તે પેસવાને મારવાને લાગ જોતો હોય તે મારવાના વિચાથી દિવસે કે રાત્રે સુતે હોય કે જાગતે હોય તે શત્રુ બનીને મિથ્યાત્વમાં રહેલે હમેશાં પ્રશઠ કલંકિત મનવાળો દંડ દેનારો હિંસક છે, તેમ ધર્મ ન સમજેલા બાળક જેવાઓ સર્વે જીવના હિંસકે સર્વે સના હિંસકે શત્રુ બનેલા મિથ્યાત્વમાં રહેલા નિર્દય મનવાળા દંડદેનારા જીવહિંસાથી. મિથ્યાત્વ શલ્ય સુધી પાપ કરનારા છે તેમને પ્રભુએ અસંયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મવાળા સક્રિય અને વૃત એકાંત દંડવાળા એકાંતબાળ એકાંત સુતેલા કહ્યા છે, તે બાળક જે અવિચારી મન વચન કાયાવાળો સ્વમ ન દેખે તોપણ તે પાપ કરે છે, એમ જાણવું, તેના ઉપર આચાર્ય ઉદાયી રાજાને મારનાર વિનય રત્નને દ્રષ્ટાંત આપે છે કે બાહ્ય દેખવા માત્ર તે વિનય કરે, ચારિત્ર પાળે, છતાં પણ અંદર તો રાજાને મારીને ઇનામ કયારે લઉં, આ દુષ્ટબુદ્ધિથી રહેલે તેથી તેને ચારિત્રને લાભ ન મળે, પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ હિંસક જ કહેવાય, વળી લોકિકમાં જાણીતા પરશુરામે કૃત્યવીર્ય રાજાને ગુનેહ જાણી તેને માર્યા છતાં પાછળથી સાતવાર નિર્દોષ ક્ષત્રિઓને ફરી ફરીને શોધી શોધીને મારી नांच्या, २६ तेसो भान छअपकारसमेन कर्मणा न नर स्तुष्टिमुपैति शक्तिमान् अधिकां कुरुते ऽरियातनां द्विषतां मूलमशेषमुद्धरेत् ॥१॥ અપકાર કરનારા જનને મારીને શક્તિમાન પુરૂષ સંતોષ ન પકડે, પણ શત્રુને વધારે પીડા કરવા માટે જે કઈ તેના પક્ષના હોય તે બધાને મારી નાંખવા જોઈએ, એ પ્રમાણે આ જીવ શત્રુ થયેલે મિથ્યા (જૂઠે) વિનીત કપટ કરી જીવ લેનારે છે, હવે તે બધા વિષયને ટુંકાણમાં પતાવવા जहा से वहए तस्स वा गाहावइस्स जावतस्सवा रायपुरिसस्स पत्तेयं पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तमूए मिच्छासंठिते निचं पसढ विउवाय चित्तदंडे नवइ, एवमेव बाले सव्वेसिं पाणाणं जाव जाव सव्वेसिं सत्ताणं पत्तेयं पत्तेयं चित्त समादाए दियावा राओवा सुत्तेवा जागरमाणे वा अमित्तभूते Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૧ मिच्छासंठिते निच्चं पसढविडवायचित्तदंडे भवइ ॥ સૂત્ર ૬૪ ॥ જેવી રીતે મારવા માટે દુષ્ટ ઘાતક પેાતાના તથા પરના અવસર દેખે, તેમ આ પ્રભુના કહેવા પ્રમાણે આ વગર પચ્ચકખાણીયા જીવા બીજાને મારવાના અવસર જોઈ બેઠેલા છે, તે દૃષ્ટાંત દ્વારા બીજા જીવાને લાગુ પાડવા કહે છે કે બધા પ્રાણીઓને આત્મા દુષ્ટ હાય છે, જેમ ઘાતક પારકાને મારવાના અવસર જોઇ રહેલ હાવાથી ગૃહસ્થી કે તેના પુત્રનું કે રાન્ત કે તેના પુત્ર કે માણસને ઘાત ચિંતવે તેમ આ સંસારી જીવા જ્યાં સુધી ન મારવાનું પચ્ચકખાણુ ન કરે ત્યાં સુધી એવું જ મન રાખે કે મારા લાગ આવે મારીશ એવા નિશ્ચય કરીને દિવસે રાતે સુતાં કે જાગતાં બધી અવસ્થામાં બધા જ વધ્ય જીવોના શત્રુ બનીને અવસર જોતા ન મારે તાપણ મિથ્યા સંસ્થિત ( બ્ય પાપ બાંધતા ) હમેશાં પ્રશઢ વ્યતિપાત ચિત્ત દડવાળા થાય છે, એમ રાગદ્વેષથી આકુળ વ્યાકુળ બનેલા ખાળની માફક જ્ઞાનથી આવૃત (જ્ઞાન ઢ ંકાયેલા ) એકેદ્રિય વિગેરે જીવ પણ બધા જીવાને વિરતિ ન હેાવાથી પાતાને ઉપયાગી દરેક વચ્ચ જીવ ઉપર ઘાતક ચિત્ત ધારણ કરીને પાપચિત્તવાળા થાય છે, તે બધાના સાર કહે છે કે પેલા ઘાતક અવસર દેખતા વિરિત પણાથી પાપ ન કરે તાપણુ પાપથી ન નિવત્ત, તેમ Page #113 -------------------------------------------------------------------------- ________________ કર એકેદ્રિય વિકલેંદ્રિય વિગેરે પણ તે સબંધી પાપાથી લેવા ચેલા છે, આ પ્રમાણે જીવહિંસા માફક ન્યૂઝ ચારી કુશીલ પરિગ્રહમાં પણ પ્રતિજ્ઞા હેતુ દૃષ્ટાંત ઉપનય અને નિગમન અતાવીને પાંચે અવયવાના વાકયના સૂત્રાના વિભાગ સમજવા, સુત્રામાં તે પાંચે છે, જેમકે આયા અ પચ્ચકખાણી યાવિ ભવર્તીત થી માંડીને પાપે ય સે ન્મે કૅજ્જઈ આ પ્રતિજ્ઞા છે, કે જીવ અપચ્ચકખાણી છે, તેથી તે પાપ કર્મ કરે છે, આવું સાંભળીને ખીજો વાદી હાય તે સાંભળીને ખેલે કે તત્વ ચાયએ એવં વયાસીત થી લઈને માતુ મિ ં તે વે માછુ આપ કહેા છે. તે જૂઠુ છે. (હિંસા કરે ત્યારે હિંસક, નહિંતા નહિ ) ત્યારે આચાય પાછું કહે છે. જે મે પૂવે કહ્યું છે તે સત્ય છે, જો તમે હેતુ માગતા હૈ। તા તત્વ રવજી મળવવા છે નીય નિાયા ફેરવળતા ત્યાંથી લઈને મિન્છા મળ સહે આ હેતુ છે, આમાં અનેકાંતિક પણાના દોષ નિવારવા પેાતાની સિદ્ધિ માટે દષ્ટાંત કહે છે, તસ્ય વજી માવા વળ વિદ્ધતેવળ તે त्यांथी सर्धने खणं लघुणं वहिस्सामीति पहारेमाणे ति લઈને વળ પૂળ આ પ્રમાણે દષ્ટાંત બનાવીને હેતુની સત્તા પેાતાના અભિપ્રાયને અનુકુળ ખીજા પાસે કહેવડાવવા પૂછે છે કે તે દિ Page #114 -------------------------------------------------------------------------- ________________ તુ દુ નામ છે , ત્યાંથી માંડીને તે હણનારો છે, એવું હેતુનું દષ્ટાંતમાં સત્ત્વપણું સાધીને હેતુનું પક્ષધર્મપણું દેખાડવા ઉપનય માટે દુષ્ટાતના મીંમાં હેતની સત્તાને પાર કાએ સ્વીકાર્યાથી બદા વદ ત્યાંથી લઈને ળિ પર વિવાર વિજેતિ સુધી જાણવું, હવે હેતુનું પક્ષ ધર્મ પણું બતાવે છે, વવ વ વીત્યાત થી માંડીને પાવે છે ને ઝર સુધી જાણવું. અહીં પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપાય બતાવનારા ઉપર બતાવેલાં સૂત્રે જુદાં પાડીને બતાવીને હવે પ્રતિજ્ઞા હેતુનું ફરી કહેવું તે નિગમન છે, તે બતાવે છે ) નંદા ઘા તસ્ય થી જાદવરૂ ત્યાર થી લઈને પણ વિવાદ વિરહ ર સુધી પ્રતિજ્ઞા હેતુ દખાન ઉપનય અને નિગમન સુધીનાં અર્થથી સૂત્ર સાથે બતાવ્યા, પ્રવેગ આવી રીતે કરે, અપ્રતિહત પ્રત્યાખ્યાત કિયાવાળો આત્મા પાપને અનુબંધ કરનારો છે, એ પ્રતિજ્ઞા છે, છ છવ નિકામાં હમેશાં પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડવાળો હોવાથી તે હેતુ છે, સ્વપરના અવસરને અનુપ્રેક્ષા કરનારા કોઈ દિવસ ન મારે તે પણ પૂર્વે બતાવેલ રાજા, વિગેરેના ખુન કરનારા માફક એ દષ્ટાન્ત છે, જેમ આ વધ પરિણામથી અનિવૃત્તપણે હોવાથી જેનું ખુન કરવાને ઈ છે, તેને અમિત્ર (શ) છે. તેમ વિરતિ જેમને નથી, તેમને બધા જ પ્રત્યે હંમેશાં મારવાના અભિલાષને લીધે ન મારે Page #115 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડ ( દુર્ણ બુદ્ધિ) હેવાથી તે . ઉપનય છે, માટે તે બધાં પાપોને કરનારે છે, એ નિગમન થયું, એ પ્રમાણે જૂઠ ચોરી દુરાચાર પરિગ્રહ વિગેરેમાં પાંચે અવયની યેજના કરવી, ફક્ત મૃષાવાદ વિગેરે. હિંસાને બદલે શબ્દો ફેરવવા, આ પ્રમાણે તે પ્રશઠ મિથ્યાવાદ મિત્ત દંડપણાથી હમેશાં પ્રશઠ અદત્તાદાનચિત્ત દંડપણું વિગેરે સમજવું, એ પ્રમાણે છે એ જીવ નિકામાં બધા આત્મા સાથે તે અવિરતિને અમિત્રરૂપે પાપનું અનુબંધપણું સિદ્ધ કરવાથી સામેને વાદી વ્યભિચાર(આચાર્યના વચનમાં દેષ) બતાવવા કહે છે. ___णो इणठे समढे [चोदकः ] इहखलु बहवे पाणा जे इमेणं सरारसमुस्सएणं णो दिट्टा वा सुया वा नाभिमयावा विन्नाया वा जेसिंणो पत्तेयं पत्तेयं चित्तसमायाए दिवा राओ सुत्तेवा जागरमाणे वा अमित्तमूते मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्त दंडे तं पाणातिवाए जाव मिच्छादसण વાદી–આપનું કહેવું બબર સ્વીકારવા યોગ્ય નથી, કે બધા જીવો બધા જીના શત્રુરૂપ છે, આવું કહીને Page #116 -------------------------------------------------------------------------- ________________ તે પિતાના પક્ષની સિદ્ધિ કરવા અમિત્રને અભાવ બતાવવા કારણ કહે છે, આ ચઉદ રાજ પ્રમાણ લેકમાં અનંતા જીવ સૂક્ષ્મબાદર પર્યાપ્ત વિગેરે ભેદથી જુદા જુદા છે, તેથી એ સિદ્ધિ થયું કે તે છ દેશ કાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ ઘણા છે, તે જ સૂમવિપ્રકૃષ્ટાદિ અવસ્થાવાળા આ શરીરના સમુથ વડે અથોતું આ આપણું શરીર જેમાં ડું જ્ઞાન છે, તેવા અલ્પ જ્ઞાન વડે તેવા સૂક્ષ્મ ભિન્ન જીવ કદી આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, તેમ તે ઈષ્ટ પણ નથી, તેમ તેઓ પિતાની તીક્ષ્ણ બુદ્ધિવડે પ્રસિદ્ધ નથી કે તેના ઉપર શત્રુ ભાવ થાય, આથી એ સિદ્ધ થયું કે એવા આપણાથી તદ્દન અજાણ્યા જીવ ઉપર શત્રુ ભાવ કેમ થાય? તેમ એ જીવે ઉપર કઈ પણ જીવ અશઠ ભાવે દ્વેષ દંડ દેનારો કેમ થાય? માટે તમારા કહેવા પ્રમાણે સર્વે જીવોને હણવાને નિયમ કરવાની જરૂર નથી, હવે આચાર્ય તેને ઉત્તર આપે છે. आचार्य आह-तत्थ खलु भगवया दुवे दिदंता पण्णत्ता,तं सन्निदिटुंतेय, असन्निदिटुं ते य,सेकिंतं सन्निदिट्टते ? जेइमे सन्निपंचिंदिया पजत्तगा एतेसिंणं छजीवनिकाए पडुच्च तं पुढविकायं जाव तसकायं,से एगओ पुढविकाएणं किच्चं करेइवि Page #117 -------------------------------------------------------------------------- ________________ कारवेइवि, तस्सणं एवं भवइ-एवंखलु अहं पुढविकाएणं किच्चं करोमिवि कारवमिवि, णो चेवणं से एवं भवइ श्मेण वा इभेण वा. से एतेणं पुढ. विकाएणं किच्चं करेइ वि कारवेइवि, सेणं तातो पुढवीकायाओ असंजय अविरय अप्पडिहय पच्चक्खाय पावकम्मे यावि भवइ, एवं जाव तसकाएत्ति भाणियव्वं ॥ હે વાદી ! આ સંબંચમાં જિનેશ્વરે બેદષ્ટાંત આપ્ય છે કે તમારા કહેવા પ્રમાણે જે સૂમ છે, વિપ્રકૃષ્ટ (દૂર) છે, એટલે તેને વધ કરવાની ચિંતા ન હોય, તે પણ આ જીવને અવિરતિ કાયમ હોવાથી તેને તેની સાથે વેરભાવ મુકાયેલે નથી, આ વિષય બરાબર સમજાવા માટે તીર્થકર ભગવાને બે દષ્ટાન્ત આપેલા છે, (૧) સંજ્ઞિ દષ્ટાન્તતથા અસંજ્ઞી દષ્ટાંન્ત છે, પ્ર-સંગ્નિદ્રષ્ટાંન્ત કર્યો છે? ઉ–જે આ સામે દેખાતા છપતિએ પતા ઈહા (તર્ક) અપહ વિમર્શરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી પંચેંદ્રિય માના પેટમાંથી જન્મેલા પાંચ ઇંદ્રિવાળા મનુષ્ય કે તિર્યચે જે કામ કરી શકે તેવી કરણ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવે છે, તેમાંથી કે એક જીવ છ જવનિકાને ઉદ્દેશીને આવી પ્રતિજ્ઞા Page #118 -------------------------------------------------------------------------- ________________ કરે, કે હું છજવનિકામાંથી એક પૃથ્વીકાય જે વાલુકા રેતી) શિલા ઉપલ લુણ વિગેરે છે, તેમાંથી એક વડે કામ કરીશ, તે તે તેને ઉપગમાં લે કે લેવડાવે, હું બીજી કાયેથી નિવૃત્ત છું, એવા નિયમવાળાને આ વિચાર રહે છે, કે હું પૃથ્વી કાયવડે કૃત્ય કરું, કરાવું, તેથી તે સામાન્ય રીતે પ્રતિજ્ઞા કરવાથી વિશેષ અભિસંધિ (વિચાર) ન થાય, કે આ કાળી આ ધળી પૃથ્વી કાય (માટી) વડે કાર્ય કરું કે કરાવું, તેથી તે પૃથ્વીકાયથી અનિવૃત અપ્રતિહત પ્રત્યા ખ્યાત પાપ કર્મવાળો છે, તેને પૃથ્વીકાયનું પાપ કરવાનું રહ્યું છે, તેથી તેને દવાનું રહેવાનું બેસવાનું સુવાનું ઝાડા પશાબ વિગેરેની ક્રિયા કરવાનું બાકી છે, તેજ પ્રમાણે જેને નિયમ નથી. તે માણસ પાણી વિગેરેને ઉપયોગમાં લઈ તે જીવને દુઃખ દે, તેમાં પાણી વડે નહાવું પીવું તેમાં તરવું, વાસણ કપડાં ધોવા વિગેરે કિયા થાય, અગ્નિ કાયવડે રાંધવું રંધાવવું તાપ કરે દી કરો વિગેરે કિયા થાય, વાય પંખે વીંજણો કે નાવના સઢ વિગેરે ચલાવવામાં તે કામ લાગે છે, વનસ્પતિમાં પણ કંદમૂળ ફુલ ફળ પાંદડાં છાલ ડાળી વિગેરેને ખપ પડે છે, એ પ્રમાણે વિકલેંદ્રિય તથા પચંદ્રિયના શરીરને ઉપયોગ થાય છે, से एगओ छजीवनिकाएहिं किच्चं करेइवि कारवेइवि, तस्सणं एवं भवइ एवं खल्लु छजीवनि Page #119 -------------------------------------------------------------------------- ________________ काएहिं किच्चं करेमिवि कारवेमि वि, णो चेवणं से एवं भवइ, इमेहिं वा इमेहिं वा, से य तेहिं छहिं जीवनिकाएहिं जाव कारवेइ वि, से य तेहिं छहिं जीवनिकाएहिं असंजय अविरय अप्पडिहय पच्चक्खाय पावकम्मे तं पाणातिवाए जीव मिच्छादंसण सल्ले, एस खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्चक्खायं पावकम्मे सुविण मवि अपस्सओ पावे य से कम्मे कज्जइ, से तं सन्निदिद्रुते ॥ કેઈ અવિરતિ છએ કાર્યોમાં અસંયમપણાથી છએ કાવડે પાપકર્મ કરે છે, અને કરાવે છે, અને તેને કઈ પણ વખત નિવૃત્તિના અભાવથી આ વિચાર થાય છે, કે છએ જીવનિકા વડે સામાન્ય રીતે ( કોઈ પણ બચાવ્યા વિના ) કૃત્ય કરું, પણ તેને કંઈ પણ વિશેષ પ્રતિજ્ઞા નથી, હવે તે છએ જવનિકામાં અસંયત અવિરત પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મવાળો થાય છે, એ પ્રમાણે જુઠ વિગેરેમાં પણ સમજવું, તે આ પ્રમાણે મારે આ પ્રમાણે આવું જુઠું બોલવું, પણ Page #120 -------------------------------------------------------------------------- ________________ 然 આ ન ખેલવું, તે મૃષાવાદથી અનિવૃત્ત હાવાથી અસયત હોય છે, એ પ્રમાણે અદત્તાદાન આશ્રયી પણ સમજવું, મારે આ (અનુકુળ) લેવું, આ પ્રતિકુળ) ન લેવું, એ પ્રમાણે મૈથુન તથા પરિગ્રહ વિગેરેમાં પણ તેને પાપ કરવાનું છે, એજ પ્રમાણે ક્રોધમાન માયા લાભ આશ્રયી પણ તેને પાપ લાગતાં જાણવાં, એમ તે હિંસા ન કરતા હાય તા પણ અવિરતપણાથી તે બધાં પાપો સબધી તેને કર્મ લાગુ પડે છે, અને તે અવિરતપણાથી તે સબંધી કો એકઠાં કરે છે, એ પ્રમાણે દેશકાળ સ્વભાવવડે વિપ્રકૃષ્ટ હોવા છતાં બધા જીવા પ્રત્યે તે શત્રુરૂપ છે, અને તે કો એકઠાં કરે છે, આ પ્રમાણે સજ્ઞિના દષ્ટાંત કહ્યો, તે કદાચ એક પૃથ્વીકાયનેજ હણે, બીજી કાર્યોને જરૂર ન હાય તા ન હણે, કોઇવાર એ કોઇવાર ત્રણ-ચારપાંચ-કોઈવાર છકાયને પણ હણે, તે છએ કાયોના આરંભમાંથી નિવૃત્ત થયા નથી, કોઇ વખતે તે કોઈ ગામ વિગેરેના નાશ કરવા જાય, ત્યારેજ તે સમયે કેટલાક પુરૂષાને ન પણ જોયા હોય છતાં તેના અભિપ્રાય ધાતક હાવાથી તેમના પણ ઘાતક ગણાય, આ બધું દૃષ્ટાંત ઉપરથી દાોતિકમાં પણ ચેાજવું, સન્નીને દષ્ટાંત કહીને હવે સન્નીને આકી રહેલા દૃષ્ટાંન કહે છે. सेकितं असन्नि दिट्ठते ? जे इमे असन्निगो Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ पाणा तं पुढविकाइया जाव वणस्सइकाइया छट्ठा वेगइया तसा पाणा, जेसिंणो तक्काइवा सन्नातिवा पन्नातिवा मणातिवा वईवा सयं वा करणाए - नेहिं वा कारावेत्तए करतंवा समणुजाणित्तए, तेऽविणं बाले सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं दियावा राओवा सुत्तेवा जागरमाणे वा अमित्त भूता मिच्छासंठिता निच्चं पसढविडवातचित्त दंडा तं पाणावात जाव मिच्छादंसणसल्ले, इच्चेव जाव णो चेव मणो णो चेव वई पाणाणं जाव सत्ताणं दुक्खणताएं सोयणयाए जूरणयाए तिष्पणयाए पिट्टणयाए परितप्पणयाए ते दुक्खण सोया जाव परितप्पन वह बंधण परिकिलेसाओ अप्पडिविरया भवति ॥ संज्ञान--(बोध) संज्ञा-ते ?ने होय ते संज्ञी, तेथी ઉલટા અસની જેને મનના દ્રવ્યપણાના અભાવ છે તેવા પરમાણુના સમૂહ તેને ખીલ્યા નથી ) જેને વધારે વધારે Page #122 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવાની શક્તિ નથી, જેવી રીતે કોઈ મૂછ પામેલા હોય કે ખુબ નિદ્રામાં સુતા હોય તે આ અસંઝિઓ પૃથ્વી કાયિકથી વનસ્પતિ કાયિક સુધી છે, તથા વિકલૈંદ્રિય અને માના પેટમાંથી ન નીકળેલા સંમૂઈિમ પંચેંદ્રિય છે, તે સર્વને મન ખીલેલું ન હોવાથી અસંજ્ઞી કહ્યા છે, તેમનામાં તર્ક વિચાર મિમાંસા વિશેષ વિમર્શ ન હોવાથી જેમ કેષ્ઠ સંસીને સવાર સાંજની સંધ્યાના ઓછા પ્રકાશમાં દૂરથી કંઈ દેખાય તે ઝાડના હંઠા કે પુરૂષનો તર્ક થાય કે આ શું છે? આવા તકે અસંસીને ન થાય, તથા સંજ્ઞા પૂર્વે જે વિષય (પદાર્થ) જે, તેના પછીના કાળમાં વિચાર થાય, તથા પ્રજ્ઞા તે પોતાની બુદ્ધિથી પિતાની મેળે ચિન્હાથી નકી કરી લે કે આ વસ્તુ છે. તથા મનન-મતિને અવગ્રહ વિગેરે છે, તથા ખુલ્લા શબ્દોની ભાષા તે વાચા છે, આ બધું એકેદ્રિયને નહાય, બેઈદ્રિય વિગેરેને જીભ તથા ગળું વિગેરે છે, તો પણ તેમને શબ્દ સ્પષ્ટ રીતે સમજાય તેવા નથી, તેમ તેમને હિંસાદિ પાપકરૂં કરાવું, એવી વિચાર પૂર્વક વાણી નથી તેમ હું કરું કે બીજા પાસે કરાવું તે અધ્યવસાય પણ નથી, આવાને અસંજ્ઞીઓ બાળક જેવા બધાં પ્રાણીઓના ઘાતથી નિવૃત્ત ન થવાથી તે ઘાતક થવાના એગ્ય પણાથી ઘાતકજ છે, જેમ કે બે ઈ દ્રિયવિગેરે છ પારકાને મારવામાં પ્રવર્તે છે જ, કારણ કે તેઓ બીજા જીનું ભક્ષણ કરે છે, જૂઠું બોલવાપણું, પણ તેમનામાં છે, તેઓ તેથી અનિવૃત્ત છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ફક્ત કર્મના પરતંત્રપણાથી વાણી (બલવા)ને અભાવ છે, અદત્તાદાન તે દહી વિગેરે ખાય છે, તેથી દેખીતું છે, વળી તેમને આવા વિચારને અભાવ છે કે આ મારું છે, આ પારકું છે, તથા તીવ્ર નપુંસક વેદને ઉદય હેવાથી મૈથુનની અવિરતિથી મિથુનને પણ સદ્ભાવ છે, તથા અશન (ખાવાનું) વિગેરે સ્થાપન કરવાથી (કીડી વિગેરેને) પરિગ્રહ પણ છે, તેમ ક્રોધમાન માયા લાભથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીનાં પાપને સદ્ભાવ છે, તે બધાં પાપના વિદ્યમાન પણાથી દિવસે કે રાતે સુતાં કે જાગતાં હમેશાં પ્રશઠ વ્યતિપાતચિત્ત દંડવાળા છે, તે બતાવે છે, તે અસંક્ષિઓ કઈ પણ વખત નિવૃત્તિના અભાવથી તે સંબંધી કર્મ બાંધનારા થાય છે, તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી પાપવાળા છે, જો કે તે છે આપણી માફક વિશિષ્ટ મન વચનના વ્યાપાર રહિત છે, તે પણ બધાં પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરવાથી શેક ઉત્પાદન કરાવવાથી જીરણ વયની હાનિરૂપ કરે છે તથા મન વચન કાય એ ત્રણેથી પાતન કરે તેથી ત્રિપાતન છે, અથવા તિમ્પણ પરિદેવન (ખેદ) ઉપજાવે તેથી પિટ્ટણ થા મુઠ્ઠી કે ઢેફા વિગેરેથી કે તે પરિતાપ તે બાહ્ય કે અંદરની પીડાવડે આપણી માફક તે અસીઓ દેશકાળ સ્વભાવથી વિપ્રકષ્ટ હોય તેવા બધા ઇને તે પીડતાં નથી, પણ વિરતિના અભાવથી તે દુઃખ દેવા ગ્યા હોવાથી દુઃખ પરિતાપ કલેશ વિગેરે આપવાથી Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મુક્ત થયા નથી, પણ દુઃખ દેવાને ગુણ તેમને સત્તામાં હેવાથી તે સંબંધી કર્મ બંધાય છે, (વધુ વિગેરે કરડે નહીં તે પણ જ્યાં સુધી તે પકડાય નહિ, ત્યાં સુધી રાતભર ઉંઘવા દે નહિ, માખી ભમરીનાં ઝેર તે જાણતાં છે) આ પ્રમાણે વિપ્રકૃષ્ટ સંબંધી પણ કર્મ બંધ બતાવીને હવે ઉપસંહાર (સમાપ્તિ) કરવા કહે છે, इति खलु से असन्निणोऽवि सत्ता अहो निसिं पाणातिवाए उवक्खाइज्जति, जाव अहो निर्सि परिग्गहे उवक्खाइज्जति, जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जति, ॥ ઈતિ અવ્યય સમીપ લાવે છે, ખલુ અવ્યય વાક્યની શેભા માટે છે અથવા વિશેષણ છે, પ્ર–શું વિશિષ્ટતા બતાવે છે? ઉ–જે આ પૃથ્વીકાય વિગેરે અસંગ્નિ જીવે છે, તેમને તર્ક સંજ્ઞા પ્રજ્ઞા મન વચનની વિશિષ્ટતાવાળી કરણી પોતે કરવાને કે કરાવવાનું કે અનુમોદન કરવાની પ્રવૃત્તિ નથી, પણ તે હંમેશાં રાત દહાડે શત્રુ પણે મિથ્યાત્વમાં રહેલા પ્રશઠ વ્યતિપાતચિત્તદંડવાળા દુઃખ ઉત્પાદન કરવાથી માંડીને પરિતાપ પરિફ્લેશ વિગેરે સુધી–પાપોથી અપ્રતિવિરત (મુક્ત) ન હોવાથી અસંશીઓ હોવાથી છતાં તે જીવને જીવહિંસા કરવાની શક્તિ ન હોવાથી તેઓ ઘાત ન કરે, તે પણ ગામ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઘાતકના દષ્ટાંત માફક જીવહિંસા કરનારા છે, તે મિથ્યાદશન શલ્ય સુધી પાપ કરનારા છે, ઉપાખ્યાન શબ્દથી જાણવું કે તેઓ અસંસીપણે હેવાથી પાપ ન કરે, તે પણ તેની યેગ્યતા હોવાથી (વછુના દષ્ટાંતે) તેમને પાપ કર્મની નિવૃત્તિ નથી એમ સમજવું __ (एवंभूतवादी ) सव्वजोणियावि खलुसत्ता सन्निणो हुच्चा असन्निणोहोति, असन्निणो हुच्चा सन्निणो होति ! होच्चा सन्नी अदुवा असन्नी, तत्थ से अविविचित्ता अविथूणित्ता असंमुच्छित्ता अणणुताविता (१) असन्निकायाओ वा सन्निकाए संकमति, (२) सन्निकायाओ वा असन्निकायं संकमंति, (३) सन्निकायाओ वा सन्निकायं संकमंति, (8) સન્નિયા વા અનિવાર્થ સંમંતિ | આ પ્રમાણે સંજ્ઞી અસંશીના દષ્ટાંત બતાવીને તેમાં રહેલ બાકીના અર્થને બતાવવા પ્રશ્ન પૂછવારૂપે કહે છે. આ જ સંસી તથા અસંજ્ઞી તમે બતાવ્યા, તે ભવ્ય અભવ્ય માફક જુદા જ રહેશે કે સંસી થઈને અસંજ્ઞી થશે કે અસંજ્ઞી બદલાઈને સંજ્ઞી થશે? આચાર્ય કહે છે, સર્વ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નિમાં રહેલા સર્વે સંસીમાંથી અસંજ્ઞી થશે, અસંસી પણ થશે, અસંસી થઈને સણી થશે, અથવા સંસી થાય કે અસંજ્ઞી પણ થાય, અથવા આવું પણ વેદાંતવાદીઓ માને છે કે પુરૂષ હોય તે પુરૂષ થાય, પશુ હોય તે પશુજ થાય, તેમ અહીં પણ સંજ્ઞી સંજ્ઞી થાય, અસંજ્ઞા અસંશજ રહેશે, તેનું ખંડન કરવા આચાર્ય કહે છે, બધી યુનિ. વાળામાં રૂપાંતર થાય છે, અથવા સંજ્ઞી જીવને અસંસી કર્મ બંધ પ્રથમ ન હોય તે ફરી થાય કે ન થાય? અથવા અસંજ્ઞીને સંજ્ઞીનું કર્મબંધપૂર્વમાં હોય તેજ કરે કે બીજી રીતે છે. તેને આચાર્ય ઉત્તર આપે છે, કે સર્વ નિઓ જેમાં છે, તે સર્વ યોનિઓ સંવૃત વિવૃત ઉભય, શીત ઉષ્ણ ઉભય, સચિત્ત અથિત ઉભયરૂપ નિએ છે, અને નારકતિર્યંચ નર અમરની નિઓ પૂર્વે કહેલી છે તે, તથા અપિશબ્દથી વિશિષ્ટ એક નિવાળા છે, ખલુ વિશેષણના અર્થમાં છે તે સૂચવે છે કે તે જન્મની અપેક્ષાએ બધી ચેનિઓવાળા છે જ્યાં સુધી મનપયોક્તિ પૂરી ન કરે, ત્યાં સુધી તે અસંજ્ઞીઓ છે, અને કરણથી પર્યાપ્તિ થતાં પછી તે છે તે જન્મમાં સંસી ગણાય છે, બીજા જન્મની અપેક્ષાએ તે આ ભવમાં એકેંદ્રિ વિગેરે અસંજ્ઞી હોય તે પછી મનુષ્યાદિ થાય તે વખતે અસંસી હતા તે સંજ્ઞી થાય છે, માટે તેવાં કર્મને સંબંધ છે, પણ જેમ ભવ્ય અભવ્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બદલાય નહિ, તેમ સંશી અસંસી ન બદલાય તેવો નિયમ નથી, ભવ્ય અભવ્ય ન બદલાય તે કંઈ કર્મને સંબંધ નથી, તે અનાદિ સિદ્ધ છે, માટે તે દોષ સંજ્ઞી અસંજ્ઞીમાં લાગુ નથી પડતે, પણ જેમને કર્મને નિયમ લાગુ પડે છે તે સંસી થઈને અસંસી પણ થાય, અને અસંજ્ઞી થઈને કઈ સંસી પણ થાય, વેદાંતમતના કહેવામાં તે જરૂર પ્રત્યક્ષથી વ્યભિચાર (દોષ) દેખાય છે કે સંજ્ઞી કઈ મૂછો વિગેરે અવસ્થામાં પડેલે અસંજ્ઞીપણું પામે છે અને તે મૂછ દૂર થતાં પાછા સંસી થાય છે, બીજા જન્મમાં તે જરૂર વેદાંતમતમાં દેષ આવશે, માટે સંજ્ઞી અસંસીને કર્મની પરતંત્રતા હોવાથી સંજ્ઞી અસંજ્ઞીનું બદલાવાપણું વિરૂદ્ધ નથી, જેમકે જાગતે (સંજ્ઞી) પણ નિદ્રા આવવાથી ઉંઘ (અસીપણા)માં પડે છે, અને સૂતેલે પાછો જાગે છે માટે જેમ સૂવું જાગવું પરસ્પર બદલાય છે, તેમ સંશી અસંસીનું બદલાવું થાય છે, તેમાં પૂર્વે કરેલું કર્મ જ્યારે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યું છે, તે તે ખુલાસો (વિવેક) કર્યા વિના તેમ અવિધૂય (દૂર ર્યા વિના) અસમુછિદ્ય (છેદ્યાવિના) અનનુતાગ એ ચારે શબ્દો અર્થમાં પ્રત્યેક મળતા છતાં અવસ્થાવિશેષથી જરા ભેદ છે, માટે પૂર્વનું કર્મ છેડયા વિના અસંસીમાંથી સંજ્ઞા થાય, સંસીમાંથી અસંસી થાય, સંજ્ઞીમાંથી સંજ્ઞી અસંજ્ઞીમાંથી અસંજ્ઞી થાય, અથોત ચારે ભાંગા કર્મને આશ્રયી લાગુ પડે છે, જેમકે Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નારકી પ્રથમ સંજ્ઞી છે, પછી નરકમાં કર્મ પૂરું કરીને બાકી રહેલું કર્મ ભેગવવા કઈ છે ડી વેદનાવાળા તીર્થચમાં દેવા પણ બાકીનું થોડું કર્મ ભોગવવા શુભસ્થાનમાં જન્મ લે છે, અહીં ચઉભંગી થાય છે, તે સૂત્રકારે બતાવી છે, હવે સમાપ્તિ કરે છે, जे एए सन्नि वा असन्नि वा सव्वे ते मिच्छायारा निच्चं पसढ विउवायचित्तदंडा तं० पाणातिवाए जावमिच्छादसण सल्ले, एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्च खाय पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंत बाले एगंतसुत्ते से बाले अवियारमणवयण काय वक्के सुविणमविण पासइ पावे य से कम्मे कज्जय॥ મૂ૦ હ૬ | આ ઉપર બતાવેલા લબ્ધિ તથા કરણ પયોક્તિથી પર્યાપ્તા તેથી બીજા અપર્યાપ્તા સંસી અસંસી થનારા છે, તે બધાએ મિથ્યા આચારવાળા છે, કારણકે તેમણે પચ્ચખાણ કર્યું નથી, તથા બધા એમાં પણ હમેશાં દુષ્ટ ચિત્તપણું રહે છે, તેથી જીવહિંસાથી મિથ્યાત્વ શલ્ય સુધીનાં આશ્રવારે (પાપકૃત્ય)માં તે જ પ્રવર્તે છે, તેથી વાદીએ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જે પ્રશ્ન કર્યો કે અવિદ્યમાન અશુભ યોગના સંભવમાં કર્મ કેવી રીતે બંધાય, એનું ખંડન કરીને સમજાવ્યું કે વિરતિના અભાવથી પાપકર્મની ગ્યતાથી પાપકર્મના સદ્ભાવ ને બતાવે છે, કે જે તીર્થકરે પૂવે કહ્યું તે પાછું કહી બતાવે છે કે પચ્ચક્ખાણ કર્યા વિના બધાએ પાપને સંભવ હોવાથી નારક તિર્યંચ નર અમર એ ચાર ગતિના લક્ષણ વાળ સંસારનું ભ્રમણ સમજીને વૈરાગ્ય થવાથી પ્રવણચિત્ત (ડાહ્યો) થઈને આચાર્યને તે વાદી પ્રશ્ન પૂછે છે, તે કહે છે, से किं कुव्वं किं कारवं कहं संजय विरयप्पडिहयपच्चक्खाय पावकम्मे भवइ ? तत्थ खलु भगवया छ जीवणिकाए हेल पण्णत्ता, तंजहा पुढवी काइया जाव तसकाइया.से जहा णामए मम अस्सातं डंडेण वा अठ्ठीणवा मुट्ठीणवा लेलूणवा कवालेण वा आतोडिज्जमाणस्स वा जीवउवदविज माणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेमि, " વાદી અથવા શિષ્ય ઉપરનું તત્વ સમજીને પૂછે છે કે કે અમારે શું કૃત્ય કરવાં તથા બીજા પાસે કરાવવાં અથવા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કઈ રીતે સંયત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા જીવ થાય? અર્થાત અમને પાપ ન લાગે તે રસ્તે બતાવે. કારણ કે તમારા કહેવાથી અમે જાણીએ છીએ કે સાધુને વિરતિના સદ્ભાવથી સાવદ્ય (પાપ) કિયાથી નિવૃત્તિ છે, તેથી કરેલાં કર્મને સંચય ઓછો થાય છે, અને પાપ નષ્ટ થવાથી નરક વિગેરે ચારે ગતિને અભાવ થાય છે, આ પછવાથી આચાર્ય કહે છે કે પ્રભુએ છે જીવ નિકા સંસાર ગતિના મુખ્ય કારણપણે બતાવ્યા છે, તેમને નહણવાને નિયમ કરવાથી તે પચ્ચકખાણ કરનારા મેક્ષે જાય છે, કહ્યું છે કે जे जत्तिय हेऊ भवस्स ते चेव तत्तिया मोक्खे । मणणाईया लोगा, दोण्हवि पुण्णा भवे तुल्ला ॥१॥ જેટલા હેતુઓ ભવ (સંસાર ભ્રમણ) ના હેતુઓ (આ ) છે, તેટલા ગણતરીથી અતીત (અનંતા) છે, પણ તેમનાં પચ્ચકખાણ કરવાથી તે સંવરરૂપે તુલ્ય થાય છે, તે આશ્રવ સંવરથી પૂર્ણ લેક છે, (સંસારમાં જેનાથી બંધન છે, તે મુકવાથી મુક્તિ છે) તેને સાર એ છે કે જેમ આપણને દંડ હાડકું મુક્કી ઢેકું ઠીકરું કે તેવા બીજા કેઈ હાથીઆરથી મારે, ઉપદ્રવ કરે કલેશ પરિતાપ ઉપજાવે અથવા મારા વાળ ખેંચે, ઉખેડે, તે હિંસાથી થયેલું દુઃખ તથા ભયને હું અનુભવ કરું છું, इच्चेव जाव सव्वे पाणा जाव सव्वे सत्ता Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ दंडेण वाजाव कवालेण वा आतोडिजमाणे वा हम्ममाणे वा तजिज्जमाणे वा तालिजमाणे वा जाव उवद्दविज्जमाणे वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारं दुक्खं भयं पडिसंवेदेति ॥ તેમ સર્વે પ્રાણીઓ જીવ ભૂતો તથા સત્વે દંડ વિગેરેથી માંડીને ઠીકરા સુધીથી મારતાં હતાં તર્જના કરતાં તાડના કરતાં ઉપદ્રવ કરતાં કે વાળ ઉખેડતાં પણ તે બધા જેને હિંસા સંબંધી દુઃખ અને ભય વેઠવાં પડે છે. ___ एवं णच्चा सव्वे पाणा जावसत्ता न हूंतव्वा जाव ण उद्दवेयव्वा एस धम्मे धुवे णिइए सासए समिच्च लोगं खेयन्नहिं पवेदिए, एवं से भिक्खू विरते पाणाइवायातो जाव मिच्छादसण सखाओ, એ પ્રમાણે સમજીને સર્વે પ્રાણ જીવ ભૂતોને ન મારવા ના ઉપદ્રવ કરે આ ધર્મ ધ્રુવ અપ્રસ્કુત અનુત્પન્ન સ્થિર સ્વભાવવાળ નિત્ય પરિણામ અનિત્યતાને પામે છતાં પણ સ્વરૂપથી આવતું નથી, તથા શાશ્વત સૂર્ય ઉગવા માફક કાયમ રહેનાર છે, તેને કઈ ખલના કરનાર નથી, કારણ કે તે યુક્તિથી સિદ્ધ થાય છે, આ ધર્મ સમજીને ચાદરાજ Page #132 -------------------------------------------------------------------------- ________________ १११ પ્રમાણ લેક સ્વરૂપને જાણનારા ખેદજ્ઞ સર્વજ્ઞ પ્રભુએ આ ધર્મ બતાવે છે, તેથી સાધુ બધાં આશ્રયદ્વાર પાપસ્થાનેથી ६२ २२ छ.. से भिक्खू णो दंतपक्खालेणं दंतपक्खालेज्जा णो अंजणं णो वमणं णो धुवणित्तं पि आइते, से भिक्खू अकिरिए अलूसए अकोहे जाव अलोभे उवसंते परिनिव्वुडे, एस खलु भगवया अक्खाए संजय विरय पडिहय पं० पावकम्मे अकिरिए संवुडे एगंत पंडिए भवर तिबेमि इति बीयसुय क्खंधस्स पच्चक्खाण किरिया णाम चउत्थमज्जयणं समत्तं ॥२-४॥ तेथी ते हात घोपा (हात ४२) तेन ४२, तम । આંખમાં અંજન ન કરે, (દવાખાઈને) ઉલટી ન કરે, તેમ પિતાના શરીર તથા કપડાંને સુગધીને ધુમાડે (ધૂપ) ન કરે, તે સાધુ અક્રિય (પાપરહિત) છે, તે અલૂસક જીને નમારનારો છે, તે એકાંત (સા) પંડિત છે, આ વિષય કહ્યો, ન જ્ઞાનક્રિયા વિગેરેના પૂર્વ માફક કહેવા, પ્રત્યાખાન નામનું ચોથું અધ્યયન સમાપ્ત થયું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આચારકૃત નામનું પાંચમું અધ્યયનહવે પાંચમું અધ્યયન કહે છે, તેને આ સંબંધ છે, ચેથામાં પ્રત્યાખ્યાન ક્રિયા કહી, તે આચારમાં રહેલા સાધુને હોય, માટે આ આચારકૃત અધ્યયન કહીએ છીએ, અથવા અનાચાર છોડવાથી બરાબર અખ્ખલિત પચ્ચકખાણ થાય છે, માટે અનાચાર કૃત અધ્યયન કહે છે, અથવા પચ્ચકખાણ કરનાર હોય તે આચારવાળો થાય છે, માટે પ્રત્યાખ્યાન કિયા પછી આચારકૃત અધ્યયન અથવા તેના પ્રતિપક્ષ ભૂત અનાચારકૃત અધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં ઉપક્રમમાં અર્વાધિકાર (વિષય) આ પ્રમાણે છે, અનાચારને નિષેધ કરીને સાધુઓને આચાર કહે છે, નામનિષ્પન્ન નિક્ષેપોમાં આચારશ્રુત બે પદવાળું નામ છે, આ બે પદ આચાર તથા શ્રુતને નિક્ષેપો નિયુક્તકાર કહે છે. णामं ठवणायारे दव्वे भावे य होति नायव्वो एमेव य सुत्तस्स निक्खेवो चउविहो होति ॥१८१ ત્યાં આચાર નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે, એમ કૃતના પણ ચારે પ્રકારે નિક્ષેપ છે, આ આચાર તથા શ્રુત શબ્દના નિક્ષેપ બીજે સ્થળે (આચારગમાં) આચારને તથા શ્રુતને નિક્ષેપ કહો છે. માટે ટુંકા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શુમાં અહીં કહે છે, આચાર અને શ્રત મળીને આચાર શ્રુત બેને ભેગાં કહ્યાં છે, તે કહે છે: ગાથા સુ મળિ વળેશ્વા સા ગળવારા अबहु सुयस्स हु होज्ज विराहणा इत्थ जइयव्वं ॥१८२॥ આચારને દશવૈકાલિકના ત્રીજા અધ્યયન યુલ્લિકા ચારમાં કહ્યો છે, અને કૃતને નવમા અધ્યયનમાં વિનયકૃતમાં કહ્યો છે, પણ અહીં કહેવાને પરમાર્થ આ છે કે અનાચાર સદા બધા વર્જવા જોઈએ, તે અનાચારને અગીતાર્થ બરાબર ન જાણે તેથી તેને વિરાધના થાય, હુ અવ્યયથી જાણવું કે અગીતાર્થને વિરાધના થાય, પણ ગીતાર્થ ને નહિ, માટે સદાચારમાં તથા સદાચારને જાણવામાં ન કરે જોઈએ, જેમ રસ્તાને જાણ મી કુમાર્ગ છોડવાથી અપથગામી ન થાય (ભૂલે ન પડે) તેમ ઉન્માર્ગના દે લાગે નહિ, તેમ ગીતાર્થ સાધુ અનાચાર છોડીને આચારવાળા થાય છે, પણ અનાચારના દોષો તેને લાગતા નથી ( વિચારીને પગલું ભરે છે, તે માટે અનાચારને વર્જવાનું एयस्स हु पडिसेहो इह मज्झयणमि होति नायव्वो तो अगगारसुयंति य होइ नामं तु एयस्स ॥ १८३ ॥ સર્વ દેનું સ્થાન અનાચાર છે, તે દુર્ગતિ ગમનને એક હેતુ છે, તે દૂર કરે, અને સદાચાર પાળવે, તે વિષય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આ અધ્યયનમાં જાણ, તેપરમાર્થથી અણગારનું કારણ છે, તેથી કેટલાક ગીતાર્થ સાધુઓના મત પ્રમાણે આ અધ્યયનનું નામ અણગારશ્રત રાખેલ છે, નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો, હવે સૂત્ર અનુગામમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું તે આ છે, आदाय बंभचेरं च आसुपन्ने इमं वई अस्सि धम्मे आणायारं नायरेज्ज कयाइवि . ! ! આને સંબંધ પ્રથમ સૂત્ર સાથે કહે, તે છેલ્લા સૂત્ર સાથે આ છે, તે સાધુ એકાંત પંડિત કહેવાય છે, પ્ર-કેવી રીતે? ઉબ્રહ્મચર્ય પાળીને, પરંપર સંબંધ બતાવે છે, સૌથી પ્રથમ સૂત્ર આગળ આ કહ્યું હતું કે બેધ પામે, બંધન તેડે, પ્ર–શું કરીને? ઉ–બ્રહ્મચર્ય પ્રાપ્ત કરીને, એ પ્રમાણે બીજા સૂત્ર સાથે સંબંધ જોડે, હવે પ્રથમ સૂત્ર ગાથાને અર્થ કહે છે, પ્ર-બ્રહ્મચર્ય સત્ય તપ ભૂતદયા ઇંદ્રિયનિરોધ લક્ષણવાળું છે, તે જે પાળે, તેવું જિનેશ્વરનું પ્રવચન છે, તે પપ્રજ્ઞ સારા માઠાને વિવેક જાણનાર બ્રહ્મચર્ય પાળીને આ સર્વસના કહેલા ધર્મમાં રહીને સાવદ્ય અનુષ્ઠાન-અનાચાર ના કરે, અથવા આશુપ્રજ્ઞ પ્રત્યેક સમયે કેવળજ્ઞાન દર્શનને ઉપગ હેવાથી સર્વજ્ઞ છે. તેમના કહેલા ધર્મમાં રહીને હવે પછી કહેવાતી દેષિત વાણી તથા અનાચાર કદાપી પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ન આચરે, હવે ટીકાકાર બીજા સૂત્રને સંબંધ બતાવવા કહે છે કે અનાચાર ન આચરે, તેવું કહ્યું છે, આ અનાચાર જિનેશ્વરના વચનથી વિરૂદ્ધ છે, જિનેશ્વરનું વચન મેક્ષમાર્ગના હેતપણે હોવાથી સમ્યગદર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે, તેમાં સમ્યગદર્શન તત્વાર્થની શ્રદ્ધા કરવારૂપ છે, તત્વ-જીવ અજીવ પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મેક્ષરૂપ છે, તેમ ધર્મ અધર્મ આકાશ પુદગલ જીવ અને કાળ એ છ દ્રવ્ય છે, આ દ્રવ્ય નિત્ય અનિત્ય બે રૂપે છે, સામાન્ય વિશેષરૂપ અનાદિ અનંત વૈદરાજ પ્રમાણ લેક તત્વ છે. જ્ઞાન તે અતિશ્રત અવધિ મન:પર્યવ અને કેવળજ્ઞાન પાંચ પ્રકારે છે, ચારિત્ર સામાયિક છેદપ સ્થાપનીય પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાતરૂપ છે, તેમ મૂળગુણ ઉત્તરગુણ ભેદથી અનેક પ્રકારે છે. આવા જિનેશ્વરના વચનમાં આવું જગત્ કદાપિ નહોતું એવું ન હોવાથી અનાદિ અનંતકમાં દર્શનાચાર અને તેથી ઉલટે અનાચાર બતાવવા યથાવસ્થિત લેકસ્વરૂપ શરૂઆતથી બતાવે છે, अणादीयं परिन्नाय, अणवदग्गेति वा गुणो सासगम सासए वा इतिदिर्छि न धारए ॥सू. २॥ આ ચિદરાજ પ્રમાણ લેક છે, તે અથવા ધમ અધર્મી દિરૂપ છે, તે દ્રવ્યની આદિ. પ્રથમ ઉત્પત્તિ નથી માટે અનાદિ છે, તે પ્રમાણુ યુક્તિથી સમજીને તથા અવદગ્ર અનંત છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તે સમજીને બે ગુણવાળાને છોડીને એકાંત નય દષ્ટિથી આવે અનાચાર ન કરીશ (જૂઠું ન માનીશ) કે આ શાશ્વત છે, સાંખ્યમતવાળા એવું માને છે કે આ લોક નિત્ય-અપ્રચુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો છે. તેમ જૈન દર્શનમાં પણ સામાન્ય અંશરૂપે ધર્મ અધર્મ આકાશ આદિમાં અનાદિ અપર્યવસાનપણું જાણીને આ આવું જ કાયમ શાશ્વત રહેશે, (અને તે પ્રમાણે બધું શાશ્વત છે) તેવી દષ્ટિ-શ્રદ્ધા ને એકાંત પકડીને ન રાખે, અથવા ફેરફારવાળે વિશેષ પક્ષ લઈને આ વર્તમાનકાળના નારકીઓ અહીંથી જતા રહેશે, આવું સૂત્ર સાંભળીને સંસારમાં તે પ્રમાણે બધું અનિત્ય છે, એવા બોદ્ધદર્શનના અભિપ્રાય (મંતવ્ય) પ્રમાણે અશાશ્વત છે, એવી દષ્ટિ પણ એકાંત ન ધારણ કરવી, एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जई, एएहि दोहिं ठाणेहिं, अणायारं तु जाणए।।सु३॥ પ્ર. શા માટે આવી એકાંત નિત્ય કે અનિત્યની બુદ્ધિ ધારણ ન કરવી? ઉ. બધું નિત્ય છે, અથવા બધું અનિત્ય છે, આવાં બે સ્થાને (મો) વડે આલેક તથા પરક સંબંધીનાં કાર્યની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ વ્યવહાર છે, તે ન હોય, જે અપ્રયુત (ન બગડે) અનુત્પન્ન (પ્રાચીન) સ્થિર એક સ્વભાવ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આવું એકંત ન બોલાય, કારણકે આપણી આંખો સામેજ બધા પદાર્થો નવા જુના દેખાય છે, તથા ઘડા વિગેરે ફુટતા દેખાય છે, તેવી લેકમાં પણ પ્રવૃત્તિ છે કે નવું જુનું થાય છે, ઘડે ફુટ વિગેરે બેલાય છે, વળી પરલોક આશ્રયી પણ આત્માને નિત્ય માનતાં બંધ કે મેક્ષને કે સ્વર્ગને અભાવ થાય, તેથી દીક્ષા લેવી યમ નિયમ ( વ્રત પચ્ચકખાણ) વિગેરે કરવા તે નિરર્થક થતાં તે વ્યવહાર ઉડી જાય, આવું આવું બદલાતું દેખીને કેઈ એકાંત અનિત્ય માને તે પણ વ્યવહાર ન થાય, લેકે નાશ થવાનું જાણે તે ભવિષ્યમાં પિતાને કે પુત્ર પિત્રાદિને કામ લાગશે તેવું માનીને કોઈ ધન ધાન્ય ઘડે કપડાં વિગેરે સંઘરે નહિ, તથા પરેલેકમાં આત્મા જતો નથી, અહીંજ મરી નાશ થાય છે, તે પછી મોક્ષ માટે દીક્ષા વિગેરેની પ્રવૃત્તિ નકામી થઈ જાય માટે નિત્ય અનિત્ય એવા બે સ્થાન (ગુણવાળા સ્યાદ્વાદ માર્ગમાંજ સર્વ વ્યવહારની પ્રવૃત્તિ છે, પણ જેઓ નિત્ય અનિત્ય એકાંત માને છે. તેમને આલેક તથા પરલોક સંબધા કાર્યને વિધ્વંસ (નાશ) રૂપ અનાચાર જાણ, અર્થાત્ તે જિનેશ્વરના મતથી વિરૂદ્ધ છે, તુ અવ્યયથી જાણવું કે કથંચિત્ (કેઈ અંશે વસ્તુ નિત્ય અનિત્ય છે. તેથી વ્યવહાર ચાલે છે, તે બતાવે છે, સામાન્ય (સાદી) બુદ્ધિએ (કે સૂક્ષમદર્શક યંત્ર વડે) જુએ તે બદલાતા રૂપને જોઈને અથવા નવા કપડા વિગેરેને જુનું થતું જોઈને તે અનિત્ય માને, (મૂળ દ્રત્યરૂપે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિચારવાન પુરૂષ કાયમ પણ માને ) તેથી દરેક વસ્તુ ઉત્પાદ (નવું થવું) વ્યય (ખદલાવું) ધ્રુવ (કાયમ ) એ ત્રણ ગુ યુક્ત દ્રવ્યેા છે તે જિનેશ્વરના દશ નમાં કહેલાં છે, તે વ્યવહાર અંગ થાય છે, ( તેનાથી આલાક પરલેાકના વ્યવહાર ચાલે છે) તેવું ખીજાએ પણ કહે છે. घटभलि सुवर्णार्थी, नाशोत्पाद स्थितिष्वयम् शोक प्रमोद माध्यस्थं, जनो याति सहेतुकम् ॥ १ ॥ સાનાના કળશ કે મુકુટ બદલવાં ડાય તે બંનેમાં એકની ઉત્પત્તિ કરવી પડે, અને એકના નાશ કરવા પડે, પણ જો સાનાના અથી હાય તા કાયમ રાખે, આ ત્રણે નાશ ઉત્પાદ અને સ્થિતિ ગુણ્ણા સેાનામાં લાગુ પડયા, તેમ દરેકમાં સમજવું, વળી છોકરા મરે ત્યાં શાક, તે ખીજે જન્મ લે તે હ છે, પણ જન્મ મરણ ને ન ગણનારા યાગીને માધ્યસ્થ સ્વભાવ રહે, તે દરેક હેતુ યુક્ત છે, આ પ્રમાણે એકાંત નિત્ય કે અનિત્યમાં વ્યવહાર ન રહે, માટે તે બ ંનેમાં અનાચાર (યુક્તિથી વિરાધ) જાણેા, હવે બીજા પણ અનાચારાના નિષેધ કરવા કહે છે, समुच्छिहिं ति संसारो, सव्वे पाणा अलिसा गंठिगा वा भविस्संति, सासयंति व णो वए ॥ सु. ४ આ સંસારના બધા તીર્થંકરો અમુક સમયે નાશ પામશે, અથવા મેાક્ષમાં બધા જીવા જશે, પ્ર-કયા જીવે ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉજે તીર્થંકર, અથવા તેના શાસનને માનનારા જીવા તેમાંથી એક પણ રહ્યા વિના સિદ્ધિમાં જવા ચેાગ્ય બધા ભન્યા મેાક્ષમાં જશે, અને ભવ્ય વિનાનું જગત્ થશે તેવું ન મેલે, જો કે શુષ્કતર્ક વાળા આવી યુક્તિ બતાવે છે, કે જીવા વિદ્યમાન છે, તેમાં નવા ભળ્યે આવતા નથી, અને અભળ્યે સિદ્ધિમાં જવાના નથી, માટે રાજ મેાક્ષમાં અનુક્રમે જાય તા પણ અનંત કાળે તેના ઉચ્છેદ થાય એવું ન મેલે, વળી આ સંસારના જીવે! સદાએ એક બીજાથી જુદા લક્ષણવાળાં છે, કોઈ પણ જાતનું તેમનામાં સરખાપણું નથી તેવું એકાંતથી ન ખાલે, અથવા બધા ભવ્ય જીવા મેાક્ષમાં જશે, તેથી ઉલટા અભળ્યે સંસારમાં રહેશે તેવું એકાંત વચન પણ ન ખેલે, તેની યુક્તિ હવે પછી કહેશે, તથા કમ રૂપી ગ્રંથ જેમની પાસે હાય તેવા ગ્રંથિકા-કર્મ બાંધથા બંધાયેલા હમેશાં રહેશે તેવું પણ ન ખેલે, તેના સાર આ છે કે આ બધા જીવા મેાક્ષમાં જશે, અથવા બધા કર્મ બંધથી બંધાયેલા રહેશે તેવું એક પક્ષી વચન ન લે, અથવા ગ્રંથિકા-કર્મની ગાંઠ છેડવાને અશક્ત એવા જીવા રહેશે, તેવું પણ ન મેલે, તેમ હુમેશાં શાસ્તારના તીર્થંકરા સ્થાયી રહેશે, ઉચ્છેદ નહિ થાય, તેવુ પણ ન એટલે, ચેાથા સૂત્રના ટુક અર્થ— તીર્થંકરા ધર્મોપદેશક-તા ઉચ્છેદ્ય થશે, ખધા જીવા એક બીજાથી જુદા લક્ષણવાળા (વિલક્ષણ) રહેશે, અથવા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ક બંધનથી બધાયેલા રહેશે, અથવા તીર્થંકરા હંમેશાં કાયમ રહેશે, તેવું એકાંત વચન ન ખેંલે, एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ; एएहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ॥ सु. ५॥ દેશનાચાર વાદમાં એકાંતવાદના નિષેધ વચનથી બતાવીને હવે યુક્તિ બતાવે છે, ઉપર બતાવ્યા પ્રમાણે જો એમ એકાંત માનીએ કે તીર્થંકરના ઉચ્છેદ થશે, કે શાશ્વતા (કાયમ) રહેશે, અથવા તીર્થંકરો કે તેમનું દર્શન પામેલા મેાક્ષમાં જતાં ઉચ્છેદ થશે કે અહીં શાશ્વત (કાયમ) રહેશે, અથવા બધા જીવા વિલક્ષણ કે સરખા રહેશે, અથવા કગ્રંથિયા કે ક રહિત થઈ જશે, તેવુ એકાંતવચન ન ખલે, કારણ કે તેવું ખેલવું યુક્તિથી સિદ્ધ ન થાય, કોઈ એમ કહે કે બધા શાસ્તારો (તીર્થંકરા) ક્ષય પામશે, તેવુ કહેવું અયુક્ત છે, કારણકે જે મેક્ષમાં ગયા છે, તેમને ક્ષય નિબંધનવાળા કર્મીના અભાવ છે, એટલે કદી પણ સિદ્ધોના ક્ષયના અભાવ છે, અર્થાત્ તે શુદ્ધ સ્વરૂપે સિદ્ધિ સ્થાનમાં સિદ્ધ ભગવત કાયમ રહેવાના છે, કેઈ એમ કહે કે ભવસ્થ (જીવતા) કેવળીના (શરીર રૂપે) ક્ષય થશે, તે પણ વાત સાબીત નહિ થાય, કારણકે અનાદિ કાળથા લઇને અનંતકાળ સુધી પ્રવાહની અપેક્ષાથી તેના અભાવને અભાવ છે, અર્થાત્ એક મેાક્ષમાં જાય તેા ખીજો કેવળી થવાને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ્રવાહ ચાલુ છે, વળી વાદીએ કહ્યું હતું કે અપૂર્વ (નવા) ને અભાવ છે, અને સિદ્ધિ ગમન ચાલુ છે, તેથી ઓછા થતાં થતાં ભવ્ય જીવેાથી શુન્ય જગત થશે, આવુ પણ સિદ્ધાંતના પરમને ન જાણનારાનું વચન છે, કારણકે ભવ્ય રાશિ (સમૂહ)ની સ ંખ્યામાં કાળના અનંતપણા જેટલું અનંતપશુ છે, તેથી એમ માનવું કે જેમ કાળ ચાલુ છે, તેમ ભવ્યની સંખ્યા પણ કાયમ છે, તેને ક્ષય (સંપૂર્ણ ઓછાપણું) નથી, કોઇ એમ કહે કે અંત આળ્યે, તે પછી અનંત શબ્દ ન વપરાય, વળી એવું કંઇ કહ્યું નથી કે બધા ભજ્ગ્યાએ મેાક્ષમાં જવું, કે જતા રહેશે, પણ એવી રીતે કહ્યુ છે કે ભળ્યે અનતા છે, તેમને બધાને બધી સામગ્રી એકદમ મળવી મુશ્કેલ હાવાથી યાગ્ય ઢલિક પ્રતિમા સુંદર પત્થર એજાર કારીગરો જ્યારે મળે ત્યારે પ્રતિમા થાય, તેની માફક બધા ભજ્ગ્યા મેાક્ષમાં નહીં જાય, (અર્થાત્ જેમ જેમ સામગ્રી મળતી જશે તેમ તેમ અનંત કાળ સુધી તે માક્ષમાં જવાને પ્રવાહ ચાલુ રહેશે) તેમ હમેશાં તેવુ શાશ્વત રહેશે, તેવું પણ નથી, કારણ કે ભવસ્થ કેત્રળી વિચરતા તીર્થંકરાના મેાક્ષ થતા હૈાવાથી અને પ્રવાહની પ્રથાહાવાથી કોઇ અંશે શાશ્વત કોઇ અંશે અશાધૃત છે, (વખતે તીર્થંકર હાય અને વચમાં ચેડા કાળવિરહ પણ હાય, જેમકે મહાવીર અને પાર્શ્વનાથના વચમાં ૨૫૦ વર્ષનું અંતર હતું, તેમ મહાવિદેહમાં કોઇ વિજયમાં કાયમ પણ અનુક્રમે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧રર વિરહ પડ્યા વિના પણ શાશ્વતા તીર્થકર હોય છે, તેમ બધા પ્રાણીઓ કર્મની વિચિત્રતાને લીધે જુદી જુદી ગતિ જાતિ શરીર અંગ ઉપાંગ વિગેરેમાં ભેદ પડવાથી કે અંશે જુદા જુદા હોય છે, તેમ ઉપગ અસંખેય પ્રદેશવાળા અમૂર્ત વિગેરે કઈ ગુણેથી સરખાપણું પણ તેમનામાં છે, તેમ ઉલ્લસિત વીર્યથી કોઈ ગ્રંથીને ભેદનારા છે, કોઈ વળી મનની નબળાઈને લીધે કર્મગ્રંથી છોડવાવાળા પણ નથી, એટલા માટે કઈ પણ પક્ષ એકાંતથી એકપક્ષી થતું નથી, તેથી એકાંત પક્ષને નિષેધ કર્યો, માટે નિત્ય કે અનિત્ય બંને પક્ષમાં એકાંત માનનારા ખેટું માને છે તેયો તે અનાચાર છે, એમ ન્યાયી માણસ જાણે, વળી જૈન આગમમાં કહ્યું છે કે અનંતાનંત ઉત્સર્પિણું અવસર્પિણમાં ભવ્ય જેના અનંતમા ભાગ મેક્ષે જશે, એવું કહે છે, જે આમ અનંતપણું હોય, તે તેને ક્ષય કેમ થાય, અહીં યુક્તિ આ છે કે મુક્તિ તથા સંસાર બને સંબંધી શબ્દ છે, મુક્તિ સંસારી જીવની જ થાય, તેમ મુક્તિ વિના સંસારી જીવન કહેવાય, મારે જે ભને ઉછેદ થાય, તે સંસારને પણ અભાવ થાય, માટે જ કહ્યું કે એકાંત ઉચ્છેદ માનવાથી આ વ્યવહાર ન ચાલે, એકલા અભવ્ય રહે તે તે મોક્ષમાં ન જાય, એટલે મુક્તિ ન હોય, તે મુક્તિ સાથે સંબંધ રાખનાર સંસાર પણ ન ગણાય (સૂર્યને પ્રકાશ હોય તે જ રાત દિવસ ગણાય, જે સૂર્યના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પ્રકાશથી દિવસ ન થાય, તે તેના વિરહમાં રાત એ શબ્દ. ન હોય,) હવે ચારિત્રચારને બતાવે છે. जे केइ खुदगापाणा, अदुवासंति महालया; सरिसं तेहि वरंति, असरिसंती सणोवदे॥सु.६॥ જે કઈ ક્ષુદ્ર સો છે, એકેદ્રિય બે ઇંદ્રિય વિગેરે કે નાના પચંદ્રિય છે અથવા મહાલય-મહાકાયવાળા હોય તે બંનેને હણતાં સરખું વૈર બંધાય, કારણ કે જીવ પ્રદેશ દરેકમાં સરખા છે, તેવું એકાંતથી ન બેલે, અર્થાત કેઈ ઘાસ તેડે, કે પાણી ઢળે, કઈ કંથુઆને હણે કેઈ નાનાં માછલાને હણે, આ બધા શુદ્ર જંતુઓ છે, અને મેટી કાયાવાળા હાથી મગર વિગેરે છે, તે બંનેને મારવામાં એક સરખું પાપ છે, તેવું ન બોલવું, અથવા તે બધાં નાનાં મેટાં છે, તેમ ઇંદ્રિય કે વિજ્ઞાન ઓછું વધતું છે, એટલે પ્રદેશ સરખા છતાં પણ કાયાની અપેક્ષાએ મારતાં પાપ એાછું વધતું છે તેવું પણ ન બોલે, જે વધ્ય (મારવા યેગ્ય)ની અપેક્ષાએ જ કર્મ બંધ છે, તે સાદૃશ્ય અથવા અસાદશ્ય કહેવાને ગ્ય છે, પણ અહીં તે બંધ તે એકલા જીવ આશ્રયી નથી, પણ અધ્યવસાયને આશ્રયી પણ છે તેથી તીવ્ર અધ્યવસાયથી મારતાં અલ્પકાયના નાશમાં પણ મોટું વેર બંધાય છે, પણ ન છૂટકે કઈ પંચંદ્રી મારતાં પણ અલ્પ વૈર બંધાય છે, આ વાત સૂત્રથી કહે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जई; एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए सु.७॥ ઉપર બે સ્થાન નાની કાયાવાળે કે મિટી કાયાવાળે જીવ મારતાં ઓછું વધતું કે સરખું પાપ થાય તેવું વ્યવહારથી કહેવું તે યુક્તિથી ન ઘટે, તે કહે છે, વિધ્ય (મરેલી) પ્રાણ સરખે કે તેને માટે હોય તેને આશ્રયી કર્મ બંધનું એકલું કારણ નથી, પણ હિંસકના તીવ્ર કે મંદ ભાવ જ્ઞાન ભાવ કે અજ્ઞાન ભાવ મહાવીર્ય કે અલ્પવીર્યપણું પણ સંબંધ રાખે છે, તેથી વધ્ય અને વધકના વિશેષપણાથી કર્મ બંધમાં ઓછા વધતાપણું થાય છે, માટે એકલા વચ્ચે આશ્રયી અસમાન કે સમાન પાપને વ્યવહાર (બલવું)ન ઘટે, પણ આ બે સ્થાનમાં વત્તીને કઈ બેલે તે તેને અનાચાર (અસત્યજાણ, તે પ્રમાણ સહિત બતાવે છે, વળી જે વાદીઓ જીવનાના મોટા કે સરખાપણું ઉપર કર્મબંધનું નાના મોટા સરખાપણાનું પાપ માને છે, તે જૂઠું છે, કારણ કે જીવની વ્યાપત્તિમાં હિંસા કહેતા નથી, જીવ શાશ્વત હોવાથી તેને મારવો અશક્ય છે, માટે તે ઈદ્રિ વિગેરે આશ્રયી છે, તે માટે કહેલું છે કે पंचेंद्रियाणि त्रिविधं बलंच उच्छवास निःश्वास मथान्यदायुः, प्राणादशैते भगवद्भिक्ता स्तेषां वियोजी करणं तु हिंसा ।।१।। પાંચ ઈદ્રિયે મન વચન કાય એ ત્રણ બળ, શ્વાસો Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્વાસ અને આદર્શ પ્રાણે પ્રભુએ કહેલા છે, તેને જીવથી જુદા કરવા એ હિસા છે, વિગેરે ખરી રીતે તે ભાવને આશ્રયી જ હિંસા કહેવી યુક્ત છે, જેમકે શાસ્ત્રને જાણ વૈદ્ય શુદ્ધભાવે દવા કરતાં જે કઈ રેગીને પીડા થાય તે પણ ભાવદોષના અભાવથી તેને દોષ નથી, અને સાપની બુદ્ધિએ દેરડાને ઘા કરતો હોય તે તેને ભાવના દેષ (મલિન ભાવ) થી હિંસા ન થાય છતાં પાપ લાગે છે, પણ જે તે મલિન ભાવ ન હોય, તો દેષ નથી, આગમમાં પણ કહ્યું છે કે વાર્ષાિમિ પર ફત્યાદિ જો કોઈ સાધુ ઉપગથી ચાલતાં કોઈ પણ જીવને મારવાની બુદ્ધિ ન હોવા છતાં પગ મુકતાં અજાણે જીવ દબાઈને મરી જાય તે તેને દેષ સાધુને નથી, ઉલટું તાંદુલીયે મત્સ્ય જીવહિંસા કરતો નથી, છતાં જીવહિંસાના દુષ્ટભાવ કરવાથી મરીને સાતમી નારકમાં જાય છે, આ વાત જાણીતી છે. આ પ્રમાણે વિધ્ય વધક ભાવની અપેક્ષાવડે સરખાપણું કે ન સરખાપણું થાય, એમ ન માનીએ તે અનાચાર થાય, (અથોત્ બહુ વિચારીને બોલવું) વળી ચારિત્રના આશ્રયી આહાર સંબંધી આચાર અનાચાર બતાવવા કહે છે, अहा कम्माणि भुंजंति, अण्णमण्णे सकम्मुणा उवलित्तेति जाणिजा,अणुवलित्तेति वा पुणो।सु८॥ સાધુને ખાસ કારણ પડે આધાકર્મથી દોષિત વસ્ત્ર Page #147 -------------------------------------------------------------------------- ________________ ભજન રહેઠાણ હોય તે જેઓ વાપરે, તે પરસ્પર પિતપતાના કર્મથી લેપાયેલા છે, એવું એકાંત વચન ન બેલે, અથવા કર્મથી નથી લેપાતા તેવું પણ એકાંત વચન ન બોલે, તેને સાર આ છે કે જરૂર પડે શાસ્ત્રમાં બતાવેલી વિધિએ અપવાદ માર્ગ આધાકમી પણ આહાર વિગેરે શુદ્ધ જાણીને લે, તે વાપરવા છતાં પણ કર્મથી લેવાતા નથી, તેવું આધા કમી વાપરનારને અવશ્ય કર્મ બંધ થાય છે, તેવું ન બોલવું, તથા શાસ્ત્રમાં બતાવેલ વિધિ વિના આહારની લાલસાથી આધા કમી અહાર ખાતાં તે નિમિત્તે કર્મ બંધ થાય છે, માટે તેમને કર્મ બંધ નથી એવું પણ ન બોલવું, પણ જેઓ ઉત્સર્ગ અપવાદ યુક્ત શાસ્ત્રને બરાબર જાણનારા છે, તેઓને આ પ્રમાણે બોલવું યુક્ત છે કે આધામીક આહાર ખાતાં કર્મ બંધ થાય પણ ખરે, ન પણ થાય, તેથી કહ્યું છે કેकिं चि च्छुद्धं कल्प्य म कल्पंवा स्याद कल्स्यमपिकल्प्यम् पिंडः शय्या वस्त्रं पात्रं वा भेषजाय वा ॥ १ ॥ કોઈ વખત કારણ વિશેષે શુદ્ધ કલ્પનીય થાય, અને કેઈ વખત અકલ્પનીય તેવાં કારણોથી ખેરાક પથારી વસ્ત્ર પાત્રો અથવા ઔષધ વિગેરે કલ્પનીય (લેવા યોગ્ય હોય છે, તેમ અન્ય મતવાળા પણ કહે છે, उत्पद्येत हि सावस्था देशकालामयान्यति यस्यामकार्य कार्य स्या कर्मकार्य च वर्जयेत् ॥१॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ | કઈ વખતે નિશ્ચયે એવી અવસ્થા આવે કે દેશ કાળ કે રેગને માટે અકાર્ય હોય તે કાર્ય થાય, અને કાર્ય હોય તે વજેવાં પડે, પ્રશામાટે? તેને ઉત્તર સ્યાદ્વાદથી આપે છે. एएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई; एएहि दोहि ठाणेहि, अगायारं तु जाणए सु. ९ આ બે સ્થાનેને આશ્રય લઈને આબે સ્થળે કેઈએમ કહે કે આધા કમી આહાર વિગેરે વાપરવાથી કર્મ બંધ થશે કે નહિજ થાય, તે વ્યવહાર ન ચાલે, પણ અનાચાર જ થાય, તે બતાવે છે, જેમકે જે આધા કમી આહાર વિગેરે વાપરવાથીજ એકાંતથી કર્મ બંધ હોય તે આહારના અભાવમાં પણ કેઈ વખત અનર્થને ઉદય થાય છે, જેમકે ભૂખથી પીડાયેલો બરોબર ઈય સમિતિ ન પાળે, અશકિતથી પડી જતાં જીવોને ઘાણ કાઢી નાખે, અને વધારે મૂછ આવત જોરથી પડતાં પિતાને બીજા ત્રાસ થાવરજીને વ્યાઘાત થશે, અકાળ મરણ થાય, અને મરતાં અવિરતિપણે ઉત્પન્ન થાય, અને આર્તધ્યાનથી મરતાં તિર્યંચમાં પણ જાય તેજ આગમ કહે છે, सव्वत्थ संजमं संजाओ अप्पाणमेव रक्खेजा ॥ | સર્વત્ર સંજમ પાળે, અને સંયમવાળા આત્માની રક્ષા કરે, આવાં કારણોથી જરૂર પડે આધાકમી આહાર વિગેરે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વાપરતાં કર્મ બંધન થાય, તેમ આધાકમી વસ્તુ બનાવતાં છ જવનિકાયને વધ થાય, માટે બંધ પણ દેખીતે છે, માટે બંને સ્થળે એકાંત ન બોલવું કે દેવ છે જ કે દેષ નથી જ, વગર વિચારે બોલવાથી વ્યવહાર ન ચાલે પણ એકાંતને આશ્રય લેતાં બધે અનાચાર જ થાય, (ખાસ કારણે દેશકાળ ભાવ વિચારી દોષિત લેતે પણ લાભ માટે છે, અને તેવાં ખાસ કારણ વિના શુદ્ધ લે તે પણ ઉન્મત્ત થઈ અનાચાર સેવે માટે તેને હાનિ થાય છે) હવે બીજી રીતે દર્શન સંબંધી વાણને અનાચાર કહે છે, जमिदं ओराल माहारं कम्मगं च तहेव य (તમેવલિં) सवत्थ वीरियं अस्थि, णस्थि सव्वत्थ वीरियं છે ? | પ્રથમની ગાથામાં જે આહાર બતાવ્યું, તે શરીર હોય તે આહાર થાય છે, માટે શરીર બતાવે છે, તેના પાંચ ભેદ દારિક વૈકિય આહારક તેજસ અને કામણ છે, તેમાં પરસ્પર મળતાપણું છે કે નહિ, તે માટે પૂર્વપક્ષ કહે છે, આ બધા માણસને પ્રત્યક્ષ દેખાતું ઉદાર પુદગળ વડે નીપજેલું દારિક અથવા નિસાર ગંધાતું હોવાથી ઉરાલ છે, તે તિર્યંચ તથા મનુષ્યની દેખીતા કાયા છે, અને ચાદપૂવને Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કોઈ વખત સંશય પડતાં તીર્થકરને પૂછવા મેકલતાં નવું શરીર બનાવે તે આહારક છે, એ લેવાથી વૈકિયપણ દેવ નારકીનું જાણી લેવું, તેમ કર્મથી બનેલું કામણ તેની સાથે હમેશાં રહેનારું તેજ પણ સાથે લેવું, દારિક ક્રિય આહારક સાથે અને તેજ સકાર્પણ સાથે રહેતાં હોવાથી કેઈને શકે થાય કે આ એકમેક છે કે તદન જુદાં છે, તે શંકાનું સમાધાન કરવા કહે છે કે આ દારિક શરીર તેવાંજ તેજસ કામણ શરીરે છે, તેમજ વૈકિક શરીર તેવુંજ તેજસ કામણ છે; આવી એકાંત માન્યતા ન કરવી કે તે બંને તદન એક સરખાં છે, તેમ આવી શંકા પણ ન કરવી કે તે બંને તદન જુદાં છે, અર્થાત્ કઈ અંશે એકતા છે, કેઈ અશેભિન્નતા છે, હવે તે સંબંધી યુતિ બતાવે છે, જે આપણે એકાંત (તદ્ધ) અભેદ (એક સરખાં) માનીએ, તે ઔદારિક ઉદાર પુગલથી બનેલું અને કર્મ વર્ગણથી બનેલું કામણ જે આ બધાં સંસાર ભ્રમણનું કારણભૂત છે, અને તેજ (ગરમી) દ્રવ્યોથી બનેલું તેજસ જે આહાર પચાવવાના કામનું છે, તથા તેજસ લબ્ધિથી મળેલું છે, આવી દરેકમાં સંજ્ઞા ભેદવડે ન થાય, તથા ઔદારિક શરીરથી ધર્મ અધર્મની ક્રિયા થાય છે, તે પણ ન થાય, માટે એક્તા નથી, આવું જાણુંને કેઈએમ કહી દે કે તદન જુદાં છે, તો પછી ઘડા માફક બીજા દેશ કાળમાં પણ મળવાં જોઈએ, (અર્થાત્ કોઈનું દારિક અમદાવાદમાં હોય અને તેનું તેજસ મુંબઈમાં હેય પણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અને અમદાવાદ કે મુંબાઇમાં સાથે ન હાય ) એમ થતું નથી, પણ સાથેજ રહે છે, આવી વ્યવસ્થા હાવાથી કાઇ અંશે ઉપલબ્ધિમાં અભેદ ( એકતા છે) અને નામ તથા ગુણા જુદાં હાવાથી કઈ અર્થે ભિન્નતા પણ છે, આ પ્રમાણે પ્રથમના એ પદોમાં ઔદારિકાદિ શરીરાના ભેદ અભેદ ખતાવીને બધા દ્રબ્યાના ભેદ અભેદ બતાવવા પાછલાં બે પદો પૂર્વ પક્ષ કહે છે સત્ત્વત્ય વિચિં વિગેરે છે. બધું બધે છે, એમ સાંખ્યમતના અભિપ્રાય પ્રમાણે માનીને સત્વતમારજ રૂપ એક પ્રધાન નામના તત્ત્વની સત્તા માનીને બધાનું કારણ તે પ્રધાન છે, એટલે બધું બધામાં એકરૂપ છે, આવી વ્યવસ્થા માનતાં ઘટ પટ વિગેરેમાં ખીજા વ્યક્ત ( કાર્ય ની શક્તિ છે, કારણ કે બધામાં એક પ્રધાન કાર્ય છે, તેથી કારણ અને કાર્યની એકતા છે, આવી અયેાગ્ય સંજ્ઞા બધા ની ખધે શક્તિ છે, એવી નમાને, ( અર્થાત્ સાંખ્યનું કહેવું જૂઠું' છે, તે ન માનવું) તેમ બધા ભાવા ( શક્તિએ ) પાતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, આ પ્રમાણે દરેકની શક્તિ જુદી હાવાથી બધામાં બધાની શકિત ખીલકુલ નથી, તેવી સંજ્ઞા પણ ન સ્વીકારે, અહીં યુક્તિ બતાવે છે, પ્રથમ સાંખ્ય મતના અભિપ્રાય પ્રમાણે બધું બધાના એકપે છે, પણ ફકત દેશ કાળ અને આકારના પ્રતિબંધથી સમાન કાળ ઉપપત્તિ નથી, આ કહેવું અયુકત છે, કારણ કે ભેદવડે સુખદુ:ખ જીવિત મરણુ દૂર નજીક સુક્ષ્મ બાદર સુરૂપ કુરૂપ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિગેરે સંસારની વિચિત્રતા નજરે નજર દેખાય છે, આ દેખેલું ખોટું છે, એવું પણ તમારાથી ન કહેવાય, તેમ બધું મિથ્યા છે, તે પણ તમારાથી નહિ કહેવાય, જે એમ માનશેતે કરેલા કૃત્યોને નાશ, અને ન કરેલાની પ્રાપ્તિ માનવી તે વધારે પાપીયુકિત છે, વળી બધું એકમાનતાં સંસાર તથા મેક્ષના અભાવથી કરેલાં કૃત્યેને નાશ, અને ન કરેલાંની ફળપ્રાપ્તિ બળ જબરીથી માનવી પડે છે, માટે તમારી કલ્પના સત્વરજ અને તમની સામ્ય અવસ્થા પ્રકૃતિ અને તેથી પ્રધાનની ઉપત્તિ અને પ્રધાન જગતની વિચિત્ર તાનું કારણ છે, આવું કુયુક્તિ કે અયુક્ત વચનતે તમારા અંધ શ્રદ્ધાળુ મિત્રોજ માનશે, વળી ધીરીતે બધી ચીજોનું એકપણું માનતાં સત્વ રજ અને તેમનું પણ એક પાનું થાય, અને જો તેમાં જરાપણ ભેદ માને તે બધામાં ભેદ માન પડશે, વળી તમે કહે છે કે બંધાવ્યકત પદાર્થોનું પ્રધાન કાર્યપણું હોવાથી મેરના ઇંડામાં જેમ ચાંચ અને પીંછાં વિગેરે રહેલ છે, તે તમે પણ જાણે છે, અને જો તમે ઈડામાં તેમ ન માને તે વસ્તુ નથી છતાં ઉત્પન્ન થાય છે, તે ઇંડાંમાંથી આંબાની કેરીઓ વિગેરે પણ નીકળવી જોઈએ, આચાર્ય કહે છે, કે તમારું કહેવું કહેવા માત્ર છે, સાંભળો જે સર્વથા કારણમાં કાર્ય છે, તે તૈયાર થયેલા ઘટના ઉતાદની પેઠે કારણમાં કાર્યાસિદ્ધિ થાય તેવું નથી, વળીમાટીના લંદામાંજ ઘડાના (ઘી કે પાણી ભરાય તેવા) કર્મ ગુણના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વ્યપદેશેા થવા જોઇએ, પણ તેવું થતું નથી, માટે મરણુમાં કાર્ય નથી, વળી એમ તમે માનેા કે ગુપ્ત રીતે રહેલા છે, તેવું પણ નથી, જો હાય તેા બધા રૂપે થવા જોઇએ, તેમ એકાંતથી અસત્ કાર્ય વાદ પણ નથી જ, જો તેમાં એકાંત અસદ્ છે, તે તેમાંથી જેમ માટીના કુંદામાંથી ઘડા થાય, તેમ આકાશનાં કમળા પણ થવાં જોઈએ, પણ તેમ થતું જોવાતું નથી, તેમ ઇષ્ટ પણ નથી, વળી એ પ્રમાણે માનેાતા બધાનું અધામાંથી કાર્ય કારણ ભાવના અનિયમ થાય, એ પ્રમાણે શાલિના અંકુરાના અથી શાલિ ખીજને ગ્રહણ કરી લે, પણ તે લેતા નથી માટે તમારૂં તે કહેવું નકામુ છે, નિયમથી બુધ્ધિથી વિચાર કરનારા ઉપાદાનકારણ વિગેરેમાં પ્રવૃત્તિ રાખે છે, માટે અસત્ કાયવાદ નથી, તેથી સર્વ પદાર્થોમાં સત્વ જ્ઞેયત્વ પ્રમેયત્વ વિગેરે ધાવડે કાઇઅંશે એકપણું છે, તેમ પ્રતિનિયત પદાર્થ ના કાય પણે જે અથ ક્રિયાકારી તેજ પરમાથી સત્ છે, માટે કેાઈ અંશે ભેદ છે, તેથી સામાન્ય વિશેષ આત્મકવસ્તુ છે,એમ નક્કી થયું,આ વડેસ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ આ બે ભાંગાવડે માકીના પાંચ ભાંગા પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સમ ભંગી સ્વભાવ વાળી છે, તે બતાવે છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ કાઈ અંશે છે, પણ ખીજા દ્રવ્યવિગેરેની અપેક્ષાથી નાસ્તિ (નથી) આ બે મેનેિ સાથે કહેવાનું અશકય હાવાથી સ્યાત્ અવકતબ્ય છે, કાઇ અંશે પોતાના દ્રવ્ય વિગેરેની અપેક્ષાએ અસ્તિ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ તથા પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિ એ બે મળતાં અસ્તિ નાસ્તિ છે, તેમ એક અંશના સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અને પરના બધા દ્રવ્યાદિની અપેક્ષાએ વિવક્ષા કરવાની હોવાથી સ્યાનું અસ્તિ અવકતવ્ય છે, તેમ પરદ્રવ્યાદિનો એક અંશ અને પિતાના દ્રવ્યનો બધો ભાગ લઈને વિવેક્ષા કરતાં સ્યાજાતિ અવક્તવ્ય છે, તથા સ્વદ્રવ્યાદિને એક અંશ પર પદ્રવ્યાદિની અપેક્ષાએ અને અન્યને યુગપદસ્વદ્રવ્ય પરદ્રવ્યાદિની અપેક્ષાએ વિવેક્ષા કરતાં સ્વાદતિ નાસ્તિ અવક્તવ્ય છે, આ પ્રમાણે સપ્તભંગી દરેકમાં જવી, દશમી સૂત્ર ગાથાના ત્રીજા પદમાં સામાન્ય વડે સર્વ વસ્તુને ભેદ અભેદ બતાવીને હવે ચોથા પદમાં સર્વ શૂન્યવાદી મતનું ખંડન લેક અલકને ભેદ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે, સર્વત્ર વીર્ય (અસ્તિત્વ) નથી, તેમાં પ્રથમ સર્વત્ર વિર્ય આ બે શબ્દ વડે સામાન્યથી વસ્તુનું અસ્તિત્વ કહ્યું, જેમકે સર્વત્રવસ્તુનું વીર્ય શકિત પદાર્થનું કિયા કરવાનું સામર્થ્ય મનમાં પિતપિતાના વિષયના જ્ઞાનનું ઉત્પાદન છે, અને તે એકાંતથી અત્યંત અભાવથી –નહિ–ની સંજ્ઞા ન ધારવી, આ કહેવાથી અવિશિષ્ટ વસ્તુનું (સામાન્ય) અસ્તિત્વ સાધ્યું, હવે જરા વિશેષતા વાળા કલેક સ્વરૂપના અસ્તિત્વને સાધવા કહે છે, णत्थि लोए अलोए वा, णेवं सन्नं निवेसए; अस्थिलोए अलोए वा एवं सन्नं निवेसए॥ તે મૂ. ૨૨ ! Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચૌદરાજ પ્રમાણ ક્ષેત્રલેક અથવા ધર્માધમ આકાશાદિ પંચાસ્તિકાય રૂપ લેક નથી (બધું શુન્ય છે) એવી બેટી સંજ્ઞા (અભિપ્રાય) ન ધારે, તેમ એકલું આકાશ છે તે આકાશસ્તિકાય રૂપ અલક નથી એવી સંજ્ઞા પણ ન ધારે તે લેડા લેકના અભાવને બતાવવા વાદી પ્રમાણ આપે છે, જે આ વસ્તુ દેખાય છે, તે અવયવ (ભાગ–અંશ)દ્વારા દેખાય છે, તેમાં અંશદ્વારા જે કહો તે સૂક્ષ્મ પરમાણુઓ દેખાવાને અસંભવ છે, (આંખથી ઝીણું વસ્તુ ન દેખાય) સૌથી બારીક ભાગ પરમાણુ રૂપ છે, તે છેદમસ્થના વિજ્ઞાનથી (આંખથી) જેવું મુશ્કેલ છે, તેજ કહ્યું છે કે यावदृश्यं पर स्तावद् भागः स च न दृश्यते । . य च भागस्य नास्ति छद्मस्थ दर्शनम् ॥ १॥ જ્યાં સુધી દેખાય છે, ત્યાં સુધી ભાગ થાય છે, પણ જેના ભાગ ન થાય તેવા નિરંશ પરમાણુને છમસ્થ દેખી ન શકે, વિગેરે–તેમ અવયવી દ્વારા પણ દેખાય નહિ, વિકલપમાન અવયવીને જ અભાવ છે, તે કહે છે, આ અવથવી પિતાના અવયમાં જુદે જુદે છે કે સમસ્ત ભાવે કહો તે તે નહિ મનાય, કારણકે અવયવીઓ વધી જશે, અંશવડે કહેશતે પ્રથમના વિકલપને સાધવાથી અનવસ્થાને પ્રસંગ આવશે, તેમ અંશ ન સધાવાથી અંશી પણ કેવીરીતે સધાશે? માટે વિચાર કરતાં કેઈપણ રીતે વસ્તુસ્વરૂપ સિદ્ધ થતું નથી, તેથી આ બધુ (શંકરાચાર્યોના Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મત પ્રમાણે) માયા સ્વપ્ર ઇંદ્રજાલ ઝાંઝવાના પાણીના દેખાવજેવું કાલેકનું સ્વરૂપ છે, તે જ કહ્યું છે, यथा यथाऽर्था चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा । તે (તત) મચ્યો, વન () તત્ર જે વીમા જેમ જેમ પદાર્થોને ચિંતવીએ છીએ, તેમ તેમ તેને વિવેક (ત્યાગ) થાય છે, એ પ્રમાણે જે પિતે પદાર્થોથી વિરક્ત દશા પામે છે, તે અમે તેમને કેવી રીતે રોકી શકીએ (ધુંવાડાના બાચકા જે પદાર્થોને સ્વાદ હોય તે કેવી કતે તેના ઉપર અમે શ્રદ્ધા કરાવીએ?) આ પ્રમાણે બતાવીને કહે છે કે વસ્તુને અભાવ થવાથી તેના આધારે રહેલ વિશેષ લોકાલેકને અભાવ સિદ્ધ થયે, તેથી જેનાચાર્ય કહે છે કે આવું બેટું તત્વ ન માનીશ, તેની શંકાદૂર કરવા પદાર્થો સિદ્ધ કરવા આચાર્ય યુકિતઓ બતાવે છે, લેક ઉર્ધ્વ અધ: તિર્થ રૂપે વૈશાખ સ્થાનમાં રહેલ જેમ કેડે બે બાજુ બેહાથ દઈને પુરૂષ ઉભું હોય તેવું છે, અથવા પંચાસ્તિ કાયરૂપે છે, તેથી વિરૂદ્ધ એકપણ છે, કારણ કે લેક સાથે એક સંબંધી છે, જે અલક ન માનીએ તેની વ્યવસ્થા બીજી રીતે સિદ્ધ ન થાય, હવે યુક્તિ બતાવે છે, જે વાદીના માનવા પ્રમાણે બધું જ નથી, તે તેમાં તે નિષેધ કરનાર પણ નથી, તે પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે, વળી પરમાર્થભૂત વસ્તુ બધી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વિદ્યમાન છતાં તેને જે માયા સ્વ ઇંદ્રજાળ વિગેરે સ્થાપીએ . એ પછી કેને આશ્રયી આ માયાદિક સ્થાપશે, सर्वाभावो यथाभीष्टो युक्तयभावे न सिध्यति, सास्ति चेत्सैव न स्तत्वं, तत्सिद्धौ सर्वमस्तु सद् ॥१॥ જે તમને બધા પદાર્થને અભાવ પસંદ છે, તે યુકિતને અભાવ થતાં તમારી વાત અયુકિતવાળી થશે, પણ જે તમે યુક્તિ સાચી માને છે તે યુક્તિજ અમારું તત્વ છે, અને તે સિદ્ધ થતાં બધું સત્ય થશે, પણ અભાવ નહિ થાય, વળી અવયવ અવયવીની કલ્પનાએ દૂષણ આપશે તે તે જૈન મતમાં શું તત્વ છે, તેનાથી તમે અજાણ છે, તે જિનેશ્વરને મત આ પ્રમાણે છે, કે ન એકાંતથી અવયવે છે. તેમ એકાંતથી અવયવો પણ નથી, અહીં કે અંશે એ સ્વાવાદ મત સ્વીકારવાથી તમારે વિકલ્પ દેષ ઉત્પન્ન થત નથી, તેથી કેઈ અંશે લેક છે, તેમ કઈ અંશે એકપણ છે, (પરમાણું પણ અવધિજ્ઞાની કે કેવળ જ્ઞાની દેખે છે અને આપણી આંખની શક્તિ પ્રમાણે ઓછું વધતું દેખાય, ચશ્માથી વધારે દેખાય, સૂમ દર્શક યંત્રથી ઘણું ઝીણું દેખાય, તેમ દૂર રહેલું આંખથી ન દેખાય તે દૂરબીનથી દેખાય છે, એટલે પદાર્થ છે, તે દેખવાના સાધન પ્રમાણે દેખાય છે, પણ જે નથી તેવા આકાશનું કમળ કે ગધેડાનું સીંગડું કેઈથી કયાંય દેખાવાનું નથી, માટે જે વસ્તુ જે છે, તે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ હિસાબે લેક છે, અને ફક્ત એકલું આકાશ બીજી વસ્તુ વિનાનું છે તે અલેક છે) આ પ્રમાણે લેક અલકનું અસ્તિત્વ બતાવીને તેમાં વિશેષરૂપ જીવ અજીવનું અસ્તિત્વ પ્રતિપાદન કરવા સૂત્ર ગાથા કહે છે. णस्थि जीवा अजीवा वा, णेवं सन्नं निवेसए । अस्थि जीवा अजीवा वा,एवं सन्नं निवेसए॥सू१३॥ જીવ નથી–ઉપયોગ લક્ષણવાળા સંસારી કે મુક્તિના જીવે નથી, તેમ ધર્મ અધર્મ આકાશ પુદ્ગલ અને કાળ એ અનુક્રમે ૧ ગતિ ૨ નિયતિ ૩ અવગાહ (રહેઠાણ) દાન ૪ છાયા આપ ઉદ્યોત વિગેરે પ નવું જૂનું બતાવનાર અજી નથી, આવી ખોટી કલ્પના ન ધારે, નાસ્તિત્વને આ પ્રમાણે કુવાદીઓ સિદ્ધ કરે છે, જે અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતા નથી, પરંતુ કાયાના રૂપમાં પરિણમેલાં પાંચ ભૂજ દેવું કુદવું વિગેરે ક્રિયા કરે છે, તેમજ અદ્વૈત મતને આધારે પુરુષ તેજ આત્મા સર્વગત છે કે જે થયું, થાય છે કે થવાનું છે, તે બધું તેમાં સમાયેલું છે, એટલે જીવ નથી, તે પ્રમાણે અજીવ પણ નથી, કારણ કે એકજ આત્મા સર્વે ચેતન અચેતનનું કારણરૂપ છે. આ જીવ અને અજીવ ઉડાવનારનું કહેવું ન માનવું, પણ જીવ છે આ બધાં સુખ દુઃખ વિગેરેના નિબંધનું રૂપ છે, અને દરેક સંસારી જીવને તે સુખદુ:ખ અનુભવાય છે, હું પીડાઉં છું વિગેરે બોલતા સંભ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ થાય છે, એ જીવથી જુદા ધર્મ અધર્મ આકાશ અને પુદગલ વિગેરે વિદ્યમાન છે, બધા પ્રમાણમાં મુખ્ય એવા પ્રત્યક્ષ પ્રમાણથી તેના ગુણે અનુભવાય છે, તથા જૈનાચાર્ય ભૂતવાદને પૂછે છે કે તમારા માનેલાં પાંચ ભૂતે નિત્ય છે કે અનિત્ય છે? જે નિત્ય હોય તે અપ્રત અનુત્પન્ન સ્થિર એવા એક સ્વભાવના હોવાથી કાયાકારે પરિણમે નહિ, તેમ પૂર્વે ચૈત્ય થી તેને સદ્ભાવ માને તે નિત્યત્વની હાનિ થશે, હવે જે અનિત્ય માને તે પૂછીએ છીએ કે તે ચૈતન્ય અવિદ્યમાન હોય ત્યારે જ ચિતન્ય ઉત્પન્ન થાય છે, કે વિદ્યમાન હોય છે, ત્યારે, જે અવિદ્યમાન માને તે અતિ પ્રસંગ થશે, અથવા તમારું માનેલું જૂઠું થશે, અને જે વિદ્યમાન માને. તે જીવતત્વ સિદ્ધ થશે, તેમ આત્મા અદ્વૈતવાદીને પૂછવું કે જે પુરૂષ એજ બધું છે, તે ઘટ પટ વિગેરે પદાર્થોમાં જીવતત્વ કેમ દેખાતું નથી ? વળી તે બધાની એક્તા માનતાં અભેદ રહેલા બધા પદાર્થોમાં પક્ષ હેતુ દષ્ટાતના અભાવથી સાધ્ય અને સાધનને અભાવ થશે, માટે એકાંતથી જીવે અજીવને અભાવ નથી, પણ સર્વ પદાર્થોમાં સ્યાદવાદને આશ્રય લેવાથી જીવે છે તે જીવ થશે, અને પુગલની અપેક્ષાએ અજીવ પણ થશે, અને અજીવપણ અજીવ અને જીવ સાથે એકમેક થવાથી જીવ પણ કહેવાશે, એ પ્રમાણે સ્યાદૂવાદને આશ્રય લે જીવ પુદ્ગલની એકમેકતા કેઈ અંશે થવી એ શરીરમાં ચૈતન્ય પ્રત્યક્ષ દેખાતું અનુભવાતું છે, Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ (માટે જીવ અજીવ એને માનવા) છે ૧૩ છે હવે જીવનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેમાં રહેલ સત્ અસત્ કિયાદ્વારમાં આવેલ ધર્મ અધર્મનું અસ્તિત્વ બતાવે છે. णस्थि धम्मे अधम्मे वा, णेवं सन्नं निवेसए। अस्थि धम्मे अधम्मे वा, एवं सन्नं निवेसए॥२१४ ધર્મશ્રુત ચારિત્રરૂપ જીવને આત્મ (શુદ્ધ) પરિણામ જે કર્મ ક્ષયનું કારણ છે, એ જ પ્રમાણે અધર્મ–મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ગરૂપ કર્મબંધનું કારણ આત્માને (મલિન) પરિણામ છે, એ બંને ધર્મ અધર્મ (સમૂળગા) નથી, એવું કાળ સ્વભાવનિયતિ અને ઇશ્વરવાદી એના મત પ્રમાણે નથી, તેવું બેટું મંતવ્ય ન માને, કે કાળ સ્વભાવ નિયતિ અને ઈશ્વરેજ આ જગતની વિચિત્રતા ધર્મ અધર્મ સિવાયજ) એકાંતથી કારણરૂપે છે, તે અભિપ્રાય ન રાખે, કારણકે તે એકલા કારણ રૂપે નથી, પણ બધા ભેગા થાય ત્યારે કારણરૂપે થાય છે, કહ્યું છે કે नहि कालादीहि वो केवलएहितो जायए किंचिः इह मुग्गरंधणाइवि ता सव्वे समुदिया हेऊ ॥१॥ એકલા કાળ વિગેરેથી કંઈ પણ કાર્ય ન થાય, પણ જેમ મગ રાંધવામાં રાંધનારી પાણી બળતણ ચડવાપણું કાળ વિગેરે ભેગા થાય તે જ રંધાય, તેમ ધર્મ અધર્મ સાથે કાળ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિગેરે ઉપયોગી છે, માટે ધર્મ અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી, માટે સમ્યગદર્શન જ્ઞાન ચરિત્રરૂપ ધર્મ છે, અને મિથ્યાત્વ અવિરતિ વિગેરે રૂપ અધર્મ પણ છે, એવી સંજ્ઞા માને, णस्थि बंधे व मोखे वा,णेवं सन्नं निवेसए; अस्थि बंधे व मोक्खे वा,एवं सन्नं निवसए॥सू१५ હવે ધર્મ અધર્મ સિદ્ધ થવાથી મેક્ષ અને બંધપણ વિઘમાન છે, હવે અધર્મથી બંધ થાય તે પ્રથમ બતાવે છે, પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) અને પ્રદેશરૂપે કર્મ પુદગલેને જીવ સાથે જીવે પિતાના વ્યાપારમાં સ્વીકાર્યા છે, તે અનાદિ પ્રવાહ છે, ત્યાં એવું બેટું ન માને કે અમૂર્ત આત્માને રૂપકર્મ જેમ અરૂપી આકાશને ધૂળને મેલ ન લાગે, તેમ ન લાગે (અર્થાત્ કર્મબંધ નથી) એવું ખોટું ન માને, વળી જે બંધ ન માને તે મેક્ષપણ ન હોય, તેવું પણ ખોટું મંતવ્ય ન માને, ત્યારે કેવું મંતવ્ય માને, તે પાછલાં બે પદવડે કહે છે, જીવને કર્મ પુદગલે સાથે બંધ છે, એવું માને, વળી વાદીને શંકા થઈ કે અમૂર્ત સાથે મૂર્ત કર્મને સંબંધ કેવી રીતે થાય? જૈનાચાર્ય કહે છે કે તે શંકા બેટી છે, આકાશ સર્વવ્યાપી હોવાથી પુદગલ સાથે સંબંધ ન માને તે આકાશ સર્વવ્યાપી ન થાય, વળી આ આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનને વધારે પ્રમાણમાં મદિરા પાય તે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ નશા ચડે છે, આ જીવત્વ ને અજીવત્વ રૂપે મનાવનાર સબંધ વિના થાય છે, તેવું નહિ કહી શકે, માટે તમારૂં કહેવું નકામું છે, વળી સંસારી જીવાને હંમેશાં તેજસ કાર્મણ શરીરા સાથે રહેવાથી એકાંત અમૂર્તત્વ નથી, પણ કોઈ અંશે મૂતત્વ છે, તેમજ ખંધના પ્રતિપક્ષ માક્ષપણ છે, તેના અભાવમાં બંધના પણ અભાવ છે, માટે અશેષ અધનના પગમ ( નાશ ) સ્વભાવવાળા મેાક્ષ છે તે સત્તા ધારે, હવે બધ મેાક્ષનું નકી થવાથી પુણ્ય પાપના અવશ્ય સદ્ભાવ થશે, તે સંબંધી આચાય શિષ્યને એધ આપે છે, णत्थि पुण्णे व पावे वा णेवं सन्नं निवेसए, अस्थि पुण्णे व पावेवा, एवं सन्नं निवेस ॥ १६ શુભ પ્રકૃતિ ( સુખ ) રૂપ પુણ્ય નથી તેથી ઉલટુ દુ:ખ રૂપ પાપ નથી, એવી સંજ્ઞા ન ધારે, વાદી પુણ્ય પાપ ઉડાવવા આવું પ્રમાણ આપે છે, કે કેટલાકને મતે પુણ્ય નથી, ફક્ત પાપજ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે,તેજ સુખ દુ:ખનું નિબંધન છે, બીજાઓને મતે પાપ નથી, તે એવું માને છે કે જ્યારે પુણ્ય ઘટે ત્યારે જીવ પાપ કરે છે, કેટલાકના મતમાં અને નથી, તેઓ એવું માને છે કે આ સંસારમાં જીવાની જે વિચિત્રતા દેખાય છે, તે નિયતિના સ્વભાવથી છે, જૈનાચાર્ય Page #163 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે તે બધાનું કહેવું અયુક્ત છે, કારણકે પુણ્ય પાપ એ બંને સંબંધી શબ્દો છે, સંબંધી શબ્દોમાં એક અંશની સત્તા અપર સત્તાની સાથે અંતર વિનાની સત્તા છે, માટે એકની સત્તા નથી, એટલે પુણ્યપાપ અમુક અમુક પ્રમાણમાં દરેક જીવને છે, તેમ બેને અભાવ પણ બોલવાને શક્તિવાન નથી, તેવા પણ કંઈ કારણ વિના જગતની વિચિત્રતા સંભવે નહિ, કયાંય પણ કારણ વિના કાર્ય થતું નથી, નિયતિ કે સ્વભાવ વિગેરે માનનારાઓને મત જેમનું ઉત્તરીય વસ્ત્ર વસ્ત્ર (પછેડી ચાદર) નાશ થયા પછી પગ પસારવા જેવું છે. પણ તે વાદ સ્વીકારતાં સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યર્થ થાય, (પણ તે વર્થ કેઈ માનતું નથી) માટે સકલ કાર્યના ઉત્પત્તિમાં પુણ્ય પાપ છે, એવું મંતવ્ય ધારવું પુણ્ય પાપનું આવું સ્વરૂપ છે, पुद्गलकर्म शुभं यत्त त्पुण्यमिति जिनशासने दृष्टम् । यदशुभमय तत्पापमिति, भवति सर्वज्ञनिर्दिष्टम् ॥१॥ જડ પરમાણુઓને સમૂહ જે સુખરૂપે ભેગવાય તે જિનશાસનમાં પુણ્ય કહ્યું છે, તેથી ઉલટું જે દુઃખરૂપે ભેગવાય તે સર્વજ્ઞ પ્રભુએ પાપ કહ્યું છે, णत्थि आसवे संवरे वा, णेवं सन्नं निवेसए, अस्थि आसवे संवरे वा, एवं सन्नं निवेसए ।सू१७॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય, માટે પૂર્વે કહેલ પુણ્ય પાપનું કારણભૂત આશ્રવ સંવર તેના પ્રતિષેધ નિષેધ દ્વાર બતાવવા કહે છે, જેનાથી કર્મ પ્રવેશ કરે તે જીવહિંસા વિગેરે ત્યાગવું તે સંવર છે, એ બંને નથી, એવી સંજ્ઞાન ધારે, તેના અભાવમાં બીજા વાદીઓ આ કારણે આપે છે, કાય વાચા મન એ કર્મગ છે, તે આશ્રવ છે, વળી તમે એવું પણ કહ્યું કે, उच्चालियंमि पाए ईरियासमियस्स संकमट्ठाए । बाबज्जिज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥१॥ પગ ચાલવાને માટે ઈચિાસમિતિ શોધતા સાધુએ ઉચક્તાં વચમાં કઈ જતુ મરી જાય તે પણ શુદ્ધ મન વાળાને હિંસા નથી, તેથી કાય વિગેરેના વેપારથી કર્મબંધ થતું નથી, હવે વાદી યુક્તિ બતાવે છે, આ આશ્રવ આત્માથી ભિન્ન હોય તો ઘર માફક જુદે આશ્રવ નથી અને અભેદ હોય તે આશ્રવ નથી, તે તેના નિરધરૂપ સંવરને પણ અભાવ સિદ્ધ થયે, આ વાદીનું કહેવું ન માનવું, હવે જૈનાચાર્ય કહે છે, સાંભળે, અનેકાંત માર્ગ વિચારતાં કઈ અશે ઉપગવંત સાધુને કર્મબંધ આશ્રવ ન હોય, તે અમને સંમત છે, કારણકે અમે પણ તેવા સંભાળીને ચાલનારને કર્મ બંધ માનતા નથી, પણ ઉપગ વિના ચાલનારને તે અવશ્ય કર્મ બંધ થાય છે, તેમ ભેદ અભેદ એ બંને કઈ અંશે હોવાથી ઉભય પક્ષને આશ્રય લેવાથી એક પક્ષને. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. આશ્રિત દેષને અભાવ છે, માટે આશ્રવને સદ્ભાવ થયે, અને તે હોય તે તેને નિરોધ સંવરપણ સિદ્ધ થયે, કહ્યું છે કે, योगः शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्विपर्यासः । वाक्कार्य मनोगुप्ति निराश्रवसंवरस्तूक्तः ॥ १ ॥ (શુભ) યોગ તે પુણ્યાશ્રવ છે, અને અશુભ એગ તે પાપાશ્રવ છે, પણ મન વચન કાયાની ગુપ્તિ તે આશ્રવ ન હોવાથી સંવર છે, આ પ્રમાણે આશ્રવ સંવર છે, તેવી સંજ્ઞા ધારણ કરે, આશ્રવ સંવરને સદ્ભાવ થવાથી અવશ્યભાવી વેદના અને નિજેરાને સદ્ભાવ થશે, તેને પ્રતિષેિધ તૈથા નિષેધ બતાવે છે, णत्थि वेयणा णिज्जरा वा णे सन्नं निवेसए॥ अस्थि वेयणा णिज्जरा वा एवं सन्नं निवेसए॥सू.१८ વેદના-કર્મનું ભોગવવું તથા નિર્જરા-કર્મપુદગલનું ખરી જવું, આ બે પણ નથી, એવું ખોટું મંતવ્ય ન માને, વેદના નિર્જરા કેમ નથી માનતા, તેનું વાદી કારણ બતાવે છે, કેઈ સ્થળે શાસ્ત્રમાં કહ્યું છે કે સેંકડો પલ્યોપમ અને સાગરિપમે ભેગવવાનુ કર્મ અંતમુહુર્તમાં ક્ષય પામે છે તે બતાવે છે, जं अण्णाणी कम्म खवेइ बहुयाहि वासकोडीहिं, तं णाणी तिहिगुत्तो खवेइ उसासमित्तेणं ॥१॥ અજ્ઞાની જીવ ઘણા કરેડ વર્ષે જે કર્મ ખપાવે, તેવાં Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કર્મને જ્ઞાની મન વચન અને કાયાની ગુપ્તિથી ગુપ્ત શ્વાસેાશ્વાસમાં ખપાવે છે, વળી ક્ષપક શ્રેણીમાં ચડેલા જીવ કર્મને એટલી ઝડપથી માળી નાંખે છે કે જે ક્રમે માંધ્યાં છે, તે પ્રમાણે અનુભવાતું ન હેાવાથી વેદનાને અભાવ છે, અને વેદનાના અભાવથી નિર્જરાના અભાવ છે, તેથી જેના ચાર્ય શિષ્ય કે વાદીને કહે છે કે આવી ખાટી એકાંત સંજ્ઞા ન ધારવી કે વેદના તથા નિર્જરા નથી, શિષ્ય પૂછે છે શા માટે ? આચાર્ય કહે છે–કાઇનું · કર્મજ ( કોઇ જીવ આશ્રયી ) ઉપર બતાવેલ રીતિએ તપસાથી ખપે છે, ’ તેમ કમ પ્રદેશ તા ખધાએ અનુભવાય છે ( તે છદ્મસ્થથી જાણી શકાતા નથી) બાકીનાં કર્મ ઉદય અને ઉદીરણા વડે વેદાય છે, માટે વેદના છે ( ઉનાળામાં સ તાપમાં ખેલાય છે કે મને લૂ લાગી; શિયાળામાં મને કડકડતી ઠંડી લાગી વરસાદમાં શરદી લાગી એ વેદના છે) તેવું આગમ પણ કહે છે, જેમકે પુધ્ધિ સુવિચળાળ ટુરિષ્ઠતાળ માળ વેત્તા મીવો, સ્થિર વેત્તા પૂર્વ એઠાં કરેલાં પાપાનુ પ્રાયશ્ચિત્ત પુરૂં ન લીધાથી જે કર્મો બાંધેલાં છે, તે વેઢવાથી માક્ષ થાય છે, પણ તે વેદવા વિના મેાક્ષ નથી, વેદના સિદ્ધ થવાથી નિર્જરા પણ સિદ્ધ થઇ, માટે વેદના તથા નિર્જરા છે એવું સાચું મતવ્ય માને, ૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ णत्थि किरिया अकिरिया वा णेवंसन्नं निवेसए ॥ अस्थि किरिया अकिरिया वा एवंसन्नं निवेसए ॥ વેદના અને નિર્જરા ક્રિયા અને અક્રિયાને આધીન છે, તેને સદ્ભાવ અને તથા પ્રનિષેધને નિષેધ બતાવે છે, કિયા-હાલવું ચાલવું વિગેરે, અને તેથી ઉલટું ન હાલવું તે અકિયા છે. આ બંને નથી એવું સાંખ્ય મતવાળા આકાશ માફક આત્માને સર્વ વ્યાપી માનતા હોવાથી હાલવા ચાલવાની ક્રિયા નથી માનતા, અને બૌદ્ધ મતવાળાઓ બધા પદાર્થોમાં ક્ષણિકત્વ માનતા હોવાથી સમય સમયે જુદું જુદું ઉત્પન્ન થવાથી પદાર્થમાં જ સત્તા છે, પણ તે સિવાયની બીજી ક્રિયાનથી, તે જ કહ્યું છે. भूतिषां क्रिया सैव, कारकं सैव चोच्यते જેમનામાં ભૂતિ છે, તે જ કિયા છે, અને તે જ કારક છે (સંતતિ પરંપરાને કારક કહે છે, તેમ જ બધા પદાર્થોને દરેક ક્ષણે અવસ્થા બદલાતી હોવાથી સદાએ સક્રિયત્ન છે, માટે અકિયત્વ એકાંતથી ન જ હોય, આવી ખોટી સંજ્ઞા ન ધારે, ત્યારે શું માનવું ? ક્રિયા છે, તેમ અક્રિયા પણ છે, આવું મંતવ્ય ધારે, હવે જૈનાચાર્ય કિયાનાં કારણ આપે છે, શરીરધારી આત્મા દેશાંતર જાય છે, એટલે એક દેશથી બીજે દેશ જાય છે, તે હાલવા ચાલવાની ક્રિયા પ્રત્યક્ષ છે, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ વળી જે સર્વથા અકિયાં માનીએ તે આત્માને મોક્ષ તથા બંધ આકાશની પેઠે સિદ્ધ ન થાય, માટે દેખવા છતાં ન માનીએ તે દષ્ટિએ દેખેલ ઈષ્ટ છે, તેને બાધ લાગે, વળી દરેક દરેક ક્ષણે ફેરફાર જે બદ્ધો માને છે, તે કિયા છતાં અકિય કેમ કહેવાય? વળી એકાંતથી કિયાનો અભાવે માનતાં સંસારના મોક્ષને અભાવ થશે (વળી કિયા નથી એવું બોલનાર બોલવાની ક્રિયા પ્રત્યક્ષ કરીને કેવી રીતે નિષેધ કરશે?) માટે ક્રિયા છે, તેથી વિપક્ષ પ્રક્રિયા છે (પ્રત્યેક ક્ષણે ક્રિયા છે એવું બોલનારી જ્યારે બેલતો બંધ થાય ત્યારે પ્રત્યક્ષ ન બોલવાથી અકિય છે) માટે અકિયાપણ છે, એવી સ્યાદવાદની સંજ્ઞા અપેક્ષાથી કિયાઅક્રિયાની માને ૧લા હવે સક્રિય આત્મામાં કેધ વિગેરેને સદ્ભાવ છે, તે બતાવે છે. पत्थि कोहेव माणे वा, णेवंसन्नं निवेसए । अस्थि कोहेव माणे वा, एवं सन्नं निवेसए ॥स.२०॥ પિતાને કે બીજાને જે અપ્રીતિ થાય, તે ક્રોધ છે તેના ચારભેદ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન આવરણ અને સંજવલન આગમમાં કહ્યા છે, તેમ તેવા ચાર ભેદને ગર્વ અથવા માન છે, એ બે નથી એવું ખોટું નમાને, એવે છેટે અભિપ્રાય થવાનું કારણ બતાવે છે, કેટલાક એવું માને છે કે માનને અંશ તેજ અભિમાન ગ્રહથી ઘેરાયેલાને માનનું અપમાન થતાં કોઇ દેખાય છે, વળી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ક્ષપકશ્રેણીમાં કોની જુદી ક્ષપણ બતાવી નથી, વળી તે વાદી પૂછે છે કે આ ક્રોધ છે તે આત્માને ધર્મ કે કર્મને? જે આત્મ ધર્મ માને તે સિદ્ધોને પણ ક્રોધ લાગુ પડે, જે કર્મને ધર્મ હાયતે અન્ય કષાયના ઉદયમાં પણ તેને પ્રસંગ આવશે, અને કર્મ મૂર્ત હોવાથી ઘડા માફક તેને આકાર પણ દેખાવે જોઈએ? અને જે બીજાનો ધર્મ માને તે તે કશું કરી શકે નહિ, માટે કોઈ નથી, એવી રીતે માનને અભાવ પણ સમજ, આ બેટ અભિપ્રાય ન ધારે, કારણ કે કષાય કર્મના ઉદયવાળે જીવ હેઠ પીસતો ભ્રકુટી ચડાવતે મેટું લાલચોળ કરેલે પરસેવાનાં ટપકાં પાડતે કોધથી બળતે કોધી દેખાય છે, જેનાચાર્ય કહે છે કે આ (ચિન્હ) માનને અંશ નથી, તે માનનું કાર્ય કરતું નથી. અને પરના નિમિત્તે ઉઠેલ છે, (પિતાનું કામ બગડે ત્યારે નકર વિગેરે ઉપર કીધ થાય તે વખતે માનને ઉદય નથી,) વળી આ ધર્મ (ગુણ) જીવ તથા કર્મને ભેગે છે, અને બેને ભેગે ગુણ માનવાથી જુદા જુદા માનવાના વિકલ્પ દેશે લાગુ પડતા નથી, અમે જુદે ગુણ સ્વીકારતા નથી, સંસારીજીવા કર્મની સાથેથી જુદા થવું દુર્લભ છે, અને આત્મા તથા કર્મ સાથે મળીને જેમ નરસિંહ (માણસ તથા સિંહને દેખાવ)માં બે રૂપ છે, તેમ કોધમાં આત્મા તથા કર્મ ભેગાં માનવાથી કોઇ સિદ્ધ થાય છે, તેમ માન પણ સિદ્ધ થાય છે, માટે કોધમાન છે, એવું Page #170 -------------------------------------------------------------------------- ________________ સાચું મંતવ્ય માને, હવે માયા તથા લેભનું અસ્તિત્વ બતાવે છે, णत्थि मायाव लोभे वाणेवं सन्नं निवेसए ॥ अस्थि मायाव लोभे वा एवं सन्नं निवेसए ॥सू.२१॥ પૂર્વે બતાવ્યા પ્રમાણે પ્રથમ શાકારણથી માયા તથા લોભ નથી માનતા તે બતાવવું અને એવું ખોટું મંતવ્ય ન ધારવું, તે કહેવું, પણ પૂર્વે બતાવ્યા પ્રમાણે કપટીના બોલવામાં વારંવાર ખુશામત તથા જૂઠ બોલાતું જેવાથી તે માયા સિદ્ધ થાય છે, તથા લોભી માણસ બુદ્ધિ તથા વિવેક તથા મર્યાદાને ઉલંઘે તે ચિન્હાથી લેભ સિદ્ધ થાય છે માટે તે બને છે, એવું સાચું મંતવ્ય માને, હવે કોઇ વિગેરે ચારેનું ટુંકાણમાં અસ્તિત્વ બતાવે છે, णस्थि पेज्जे व दोसे वा, णेवं सन्नं निवेसए; अस्थि पेज्जे व दोसे वा, एवं सन्नं निवेलए सू.२२॥ પ્રીતિ-પ્રેમ દીકરે વહુ ધન ધાન્ય વિગેરે પિતાનાં હોય તેના ઉપર રાગ થાય, અને તેનાથી વિરૂદ્ધ તે આત્મીય (પિતાની) વસ્તુને કઈ ઘાતક હોય તેના ઉપર અપ્રાતિ તે દ્વેષ છે, તે બંને નથી,એવું કેટલાક માને છે તે કહે છે, માયા લેભ એ બે અવયવો છે, પણ બેના સમુદાયરૂપ રાગ અવયવી નથી, તેમ કોધમાન છે, પણ બેના સમુદાય રૂપ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦. દ્વેષ નથી, વાદી કહે છે કે જે તે અવયવોથી જુદે ન હોય તે તે બંને સિદ્ધ નહિ થાય, જે ભિન્ન માને તે તે ઘડા કે કપડામાફક જુદે દેખાવે જોઈશે, આ પ્રમાણે કે રાગ ઉડાવે, તે તે પેટે અભિપ્રાય વિકલ્પની મૂઢતાથી ન માને, કારણ કે જેના મત પ્રમાણે અવયવ અવયવી કેઈ અંશે ભેદ માનવાથી ભેદ અભેદ રૂપ ત્રીજો પક્ષ માનવાથી પ્રત્યેક પક્ષનો આશ્રિતદોષ લાગુ ન પડે. માટે પ્રીતિ લક્ષણ પ્રેમ છે, અને અપ્રીતિ રૂપ દ્વેષ છે એવી સંજ્ઞા ધારણ કરે, (પ્રેમ નમાનનારાને પૂછવું કે તમારા લાભમાં કેશ ચુકવાય તે જરાપણ હદયમાં આનંદ થાય કે નહિ, તેજ પ્રેમ છે, અને પ્રથમ પુત્ર જન્મની ખુશાલીમાં મીઠાઈ વિગેરે વહેંચાય છે, તે સર્વને જાણીતું છે, અને પોતાને સાચો કેશ લાંચ આઆપીને કઈ જુઠે પાડે તે તે વખતે જજ ઉપર જે કઠેર ભાવ ઉન્ન થાય તે દ્વેષ અનુભવસિદ્ધ છે.) અથવા ઉમ્મર લાયક ગુણવાન પુત્ર મરી જાય તે ખેદ થાય છે, તે સંસાર ઉપર દ્વેષ થાય છે તે જાણીતું છે હવે કષાયને સદ્ભાવ સિદ્ધ થયે તેથી તેના પરિણામ રૂપ સંસારને સદ્ભાવ ખંડન મંડન રૂપે બતાવે છે, णत्थि चाउरते संसारे, णेवं सन्नं निवेसए; अस्थि चाउरते संसारे एवं सन्नं निवेसए ॥सु २३ ચારત-ગતિના ભેદે નરક તિર્યંચ મનુષ્ય તથા દેવ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ લેક રૂપ છે જેમાં તે ચતુરન્ત સંસાર ભયને એક હેતુ હેવાથી કાંતાર (ઉજાડવન) છે, તે ચાર પ્રકારને સંસાર નથી, પણ બધા જીવને સંસ્કૃતિ (ભ્રમણ) રૂપ તથા કર્મ બંધનના કારણે દુઃખરૂપ હોવાથી એક પ્રકારને જ છે, અથવા નારકી દેવતા ન દેખાવાથી તિર્યંચ મનુષ્ય એ બને દુઃખ સુખના ઉત્કર્ષ રૂપે તેની વ્યવસ્થા હેવાથી બે પ્રકારને સંસાર છે, પર્યાયનો આશ્રય લેવાથી અનેક વિધ છે, આવી યુક્તિ ઘટાવીને વાદી કહે છે કે ચાર પ્રકારનો સંસાર નથી, આવું ખોટું મંતવ્ય ન માને, તેમ ચારગતિ રૂપ સંસાર છે એવું માને, વળી વાદી એકવિધ સંસાર કહે છે તેવું સિદ્ધ થતું નથી, કારણ કે તિય તથા મનુષ્ય એવા બે ભેદને પ્રત્યક્ષ દેખાય છે, તે એકવિધ સંસારમાં બે ભેદ ન ઘટે વળી સંભવ અનુમાન વડે નારક અને દેવતાનું અસ્તિત્વ મનાતું હોવાથી બે ભેદ પણ ન કહેવાય, સંભવ અનુમાન આ છે, પુણ્ય પાપનાં ઉત્કૃષ્ટ ફળ ભેગવનારા છે પણ છે, જેમ મધ્યમ ફળ ભેગવનારા તિર્યંચ મનુષ્ય દેખાય છે, તેમ પ્રકૃષ્ટ પુણ્ય પાપ ભગવનારા દેવ અને નારકી પણ હોવા જોઈએ, વળી તિષ દેવે પ્રત્યક્ષ દેખાય છે, તેનાં વિમાને ચંદ્ર સૂર્ય ગ્રહ તારા નક્ષત્રો દેખાય છે, તે વિમાનના રહેનારા કોઈ પણ હોવા જોઈએ, વળી ગ્રહો પાસે વરદાન લેઈને કેટલાક સુખ ભોગવનારા છે, તેથી તેમના અસ્તિત્વનું અનુમાન છે (થોડા વખત ઉપર મરણ પામેલા અદશ્ય Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મિત્રએ સહાય કરવાથી અમેરિકામાં એક માણસ શ્રીમંત થર્યો હતો) જેમ આ અધિક પુણ્ય ફળ ભોગવનારા દેવતા અનુમાનથી સિદ્ધ થાય છે, તેમ અધિક પાપ ભેગવનારા નારકી પણ વિચારી લેવા, તેથી સંસાર ચાર પ્રકારને સિદ્ધ થાય છે, પર્યાય (ફેરફાર) નયને અનુસરી જે અનેકવિધ પણું કહે છે, તે ઠીક નથી, કારણ કે સાતે પૃથ્વીઓને આશ્રયી નારકીઓ સમાન જાતિને આશ્રય લેતાં એક પ્રકારના નાજ છે, તેમજ તિર્યંચમાં પૃથ્વીઓને આશ્રયી કાય વિગેરે સ્થાવર તથા બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિય વાળા દર લાખ યોનિ પ્રમાણ સર્વે એક પ્રકારના છે, તેમ કર્મ ભૂમિ અકર્મ ભૂમિ તથા અંતર દ્વીપના તથા સંમૂછિમ ભેદને છોડીને બધા મનુષ્ય એક પ્રકારના જ છે, णथि देवो व देवी वा णेवंसन्नं निवेसए अस्थि देवोव देवी वा एवंसन्नं निवेसए।।सु २४॥ તેમ દેવો પણ ભવનપતિ વ્યંતર જ્યોતિષી વૈમાનિક ભેદવડે ગણતાં પણ એક પ્રકારમાં ગણી લીધા છે, આ પ્રમાણે સામાન્ય વિશેષને આશ્રય લેવાથી સંસારના ચાર ભેદ છે પણ એક ભેદ નથી, કારણ કે સંસારમાં વિચિત્રતા પ્રત્યક્ષ દેખાય છે, તેમ અનેકવિધપણું નથી કારણ કે નારકી વિગેરેમાં પિતાની જાતિ ઉલ્લંઘન ન કરવાથી ચારેમાં અકેક જાતિ લીધી છે, સૂત્ર ગાથા ૨૪માં વિશેષ એ છે કે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ દેવ દેવી છે, એમ માનવું, પણ દેવદેવી નથી એવું ન માનવું, હવે બધા પદાર્થોને પ્રતિપક્ષ હેવાથી સંસારને પ્રતિપક્ષ મોક્ષ છે, તે બતાવે છે, णत्थि सिद्धी असिद्धी वा, णेवंसन्नं निवेसए अस्थि सिद्धी असिद्धी वा, एवं सन्नं निवेसए ॥२५ અશેષ (બધા) કર્મક્ષય થવા રૂપ મેક્ષ છે, અને તેથી ઉલટ અસિદ્ધિ સંસાર છે, તે બંને નથી, એવી ખોટી સંજ્ઞા ન ધારે, પણ એમ વિચારે કે પૂર્વની ગાથાઓમાં અસિદ્ધી રૂપ ચાર ગતિને સંસાર સાધ્યો છે, માટે કઈ પણ દોષ વિના સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે, તેથી તેનાથી ઉલટું મેક્ષ પણ અનિવારિત (સાચું) ક્ષે છે માટે મેક્ષ તથા સંસાર છે, એવી સંજ્ઞા ધારણ કરે, તેને સાર આ છે કે સમ્યગ દર્શને જ્ઞાન ચારિત્રથી મેક્ષ માર્ગને સદ્ભાવ છે, તથા કર્મના ક્ષયથી તે મળે છે, જેમ કેઈને પીડા થઈ હોય તે કર્મની સંપૂર્ણ હાનિ થાય છે તેજ સિદ્ધિ (મેક્ષ) છે, તેજ કહ્યું છે, दोषावरणयोहानि निःशेषाऽस्त्यतिशायिनी कचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मल क्षयः ॥१॥ * મેહનીય કર્મ વિગેરેના દોષ તથા જ્ઞાન વિગેરેના આવરણેની સંપૂર્ણ હાનિ તેજ સિદ્ધિ છે, જેમકે કઈ સ્થળે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પિતાના અનુકુળ (સાબુ વિગેરે) કારણે મળતાં (કપડાંને મેલ) ઉપર તથા ભીતર એકમેક થઈ ગયેલ તેલના ડાઘા નીકળે છે, તેમ અહિં આઠે કર્મને નાશ તેવાં કારણો મળતાં કેઈ આત્માને થાય છે, એ પ્રમાણે સર્વરૂને સંર્ભાવ પણ સંભવ અનુમાનથી જાણ, તે આ પ્રમાણે છે. અભ્યાસ કરતાં પ્રજ્ઞા (બુદ્ધિ)ની વ્યાકરણ વિગેરેથી શાસ્ત્રોના સંસ્કારની દિવસે દિવસે વૃદ્ધિ થતાં પ્રજ્ઞા અતિશય (વધારો) નજરે દેખાય છે, તેમ કોઈ પવિત્ર આત્માને આશ્રયી બહુ વધારે થતાં સર્વજ્ઞાપણું થાય છે, આ સંભવ અનુમાન છે, પણ આવી શંકા ન લાવવી કે અતિશે તપાવેલું પાણી પણ અગ્નિ સરખું ન થાય, તથા આવો પણ દષ્ટાન્ત છે કે दशहस्तान्तरं व्योम्नि यो नामोल्प्लुत्य गच्छति न योजनमसौगन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥१॥ કેઈ યુવક આકાશમાં ઉંચે કુદતાં દશ હાથ જાય, તે ગમે તેટલે સેંકડો વાર અભ્યાસ કરે છે પણ તે જેજના જવાને શક્તિવાન ન થાય, માટે કેવળ જ્ઞાન ન થાય, આવી શંકાનું જૈનાચાર્ય સમાધાન કરે છે, કે તમેએ આપેલું દષ્ટાન્તનું અમારા કથન સાથે સામ્યપણું ધરાવતું નથી, કારણ કે પાણું તપાવેલું ઓછું થાય છે અને જ્ઞાન તે અભ્યાસથી વધે જાય છે, અથવા ફેષ (બાળવાની) ની ઉપલબ્ધિનું અગ્નિત્વ અવ્યાહત છે, અર્થાત્ જેમ જેમ પાણી વધારે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ તપે, તમ ખાળવાની શક્તિ વધે છે ( ઘણી વરાળ તપતાં મેટી તેાપને પણ ફાડી નાંખે છે) તેમ કુદવાના વિષયમાં પણ પૂર્વેની શરીરની શક્તિની જેટલી મર્યાદા હોય છે, તે ઉલંઘન ન થવાથી ચેાજન કુદવાના અભાવ છે, પણ આવરણ જેટલું ઘટે તેટલું તેટલું જ્ઞાન વધવાથી પ્રજ્ઞા પ્રર્ષે ગમનવાળા સેા યાજન પણ જાય, માટે જ્યાં દૃષ્ટાંત અને દૃષ્ટાન્ત યાગ્ય દાન્તિકનું અસામ્ય હોય ત્યાં તેની ગણતરીથી ખરી વસ્તુમાં ખોટી શંકા ન કરવી, ( કુદવું શરીર સાથે સંબંધ રાખે છે અને જ્ઞાન ભણવું આત્મા સાથે સંબંધ છે, માટે એનું દૃષ્ટાન્ત અસામ્ય છે) પ્રજ્ઞાની વૃદ્ધિ થવામાં બાધક પ્રમાણના અભાવ હાવાથી સર્વજ્ઞત્વની પ્રાપ્તિ છે, હવે વાદી બીજી શંકા સિદ્ધિ ન થવા માટે કહે છે, અંજન (મેસ) ના ભરેલા દાબડા માફક આખુ જગત સર્વત્ર જીવાથી ભરેલું હાવાથી હિંસા દૂર થવી મુશ્કેલ છે, માટે સિદ્ધિને અભાવ છે, તેનું પ્રમાણવાદી આપે છે, जले जीवाः स्थले जीवा, आकाशे जीवमालिनी; जीवमालाकुले लोके कथं भिक्षु - रहिंसकः ॥ १ ॥ માટે બધા સાધુઓને પણ હિંસા થાય છે, માટે સિદ્ધિના અભાવ છે, જૈનાચાર્ય કહે છે, તમારૂં માનવું અયુક્ત છે, સત્તા ઉપયાગવત (અપ્રમાદી) આશ્રવદ્વાર રાકેલા પંચ સમિતિથી સિમિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત હમેશાં નિરવદ્ય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અનુષ્ઠાન કરનારે બેતાળીસ દેષ રહિત ગોચરી વાપરનારે ઈર્યા–સમિતિથી ચાલનારાને દ્રવ્યથી કે જીવ મરી પણ જાય, છતાં તેને ભાવશુદ્ધ હોવાથી તેને હિંસાને બંધ પડતા નથી, કારણકે તે બધી રીતે અનવદ્ય (નિર્દોષ) છે, તેની ગાથા ફરજિયંમિ પર વિગેરે કહી ગયા છીએ, માટે નવા કર્મના બંધનો અભાવ છે, જૂનને ભોગવી લેવાથી સિદ્ધિને સભાવ અવ્યાહત (વાંધા વિનાનો) છે, વળી તે બધી સામગ્રી જેમને નથી મળતી તેની અપેક્ષાએ પ્રસિદ્ધ પણ સિદ્ધ થશે, णत्थि सिद्धी नियंठाणं णेवं सन्नं निवेसए अस्थि सिद्धी नियंठाणं एवंसन्नं निवेसए सु.२६ હવે સિદ્ધાનું સ્થાન નિરૂપણ કરે છે. કોઈ વાદી એવી શંકા કરે કે બધાં કર્મ ક્ષય થયા પછી જીવને જવાનું સિદ્ધિનું સ્થાન (ઠેકાણું) નથી, જે વ્યવહારથી ઈષત્ પ્રારભાર નામની છે, નિશ્ચયથી તે તેના ઉપર જન કોશને છઠે ભાગ (જનને ૨૪ મે ભાગ ૩૩૩ ધનુષ્ય પ્રમાણ) છે, આ ઠેકાણું બતાવનાર પ્રમાણને અભાવ હોવાથી શંકા થાય તે ન કરવી, કારણકે સિદ્ધિના સ્થાનને બાધક પ્રમાણને અભાવ હોવાથી સાધક પ્રમાણ આગમને સદ્ભાવ હોવાથી સિદ્ધિસ્થાનની સત્તા નિવારણ થાય તેમ નથી (અર્થાત્ તે સિદ્ધિ સ્થાન છે, વળી બધાં કર્મમળ દૂર થવાથી સિધ્ધને કોઈપણ નિર્મળ સ્થાન હોવું જોઈએ, અને ચિાદ રાજ પ્રમાણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ લેકના સૌથી ઉંચે સ્થાને (૨) જાણવું, વળી જૈનાચાર્ય કહે છે કે એવું પણ ન કહી શકાય કે આકાશ માફક સિદ્ધના જીવ સર્વ વ્યાપી છે, કારણકે લેક તથા અલક બને સ્થાનમાં આકાશ છે, અને અલકમાં આકાશ સિવાય બીજા દ્રવ્યને સંભવ નથી, કારણકે ત્યાં આકાશ માત્ર છે, વળી કેક માત્રમાં પણ સિદ્ધ વ્યાપેલી નથી, કારણકે તે વિકલ્પ ઉત્પન્ન થતો નથી, તે બતાવે છે. સિદ્ધ અવસ્થામાં રહેલા તે સિદ્ધોને સર્વવ્યાપી માને છે કે તે પહેલાં પણ? સિદ્ધ અવસ્થામાં તે તે સર્વવ્યાપી નથી, તેને વ્યાપીપણું પ્રાપ્ત થવામાં કંઈપણ નિમિત્તને અભાવ છે, તેમ પૂર્વ અવસ્થામાં પણ નથી, જે તેમ માનીએ તે પછી બધા સંસારી જીવોને અમુક અમુક સુખદુ:ખને અનુભવ નહિ થાય, વળી જીવને શરીરથી બહાર રહેવા ગ્ય સ્થાન નથી, કારણકે તેની સત્તા બતાવનાર પ્રમાણને અભાવ છે, માટે સિદ્ધનું સર્વ—વ્યાપિન્દુ વિચારતાં યુક્તિથી કોઈપણ રીતે ઘટતું નથી, માટે તે સર્વ વ્યાપિત્વના અભાવમાં લેકાગ્રજ સિદ્ધોનું સ્થાન છે, અને તેની ગતિ કર્મ મુક્ત જીની ઉર્ધ્વ (ઉંચે) ગતિ છે તેજ કહ્યું છે કે, लाउ एरंड फले अग्गी धूमेय उसु धणु विमुक्के गइ पुन पओगेणं एवं सिद्धाणवि गईओ ॥१॥ તુંબડું પાણીમાં ડુબાવ્યું હોય તેય ઉપર તરી આવે છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ એરંડાનું ફળ (જ્યારે તેની મંજરી-ફળી ફાટે છે, ત્યારે તેમાંથી બી ઉંચાં ઉછળે છે.) અગ્નિ (તેના તણખા કે ભડકે ઉંચે જાય છે) ધુંવાડે કે ઘનુષ્યથી છોડેલું બાણ એ બધાં ઉંચાં જાય છે, તેમ શરીર છેવટનું છોડતાં પૂર્વના પ્રયોગથી સિદ્ધના જીવોની ઉંચી ગતિ છે. આ પ્રમાણે છે, માટે સિદ્ધિને પોતાનું સ્થાન છે, આવી સંજ્ઞા ધારણ કરે, હવે સિદ્ધિમાં જનારા સાધુ (ઉત્તમ પુરૂષ) તથા તેના પ્રતિપક્ષ અસાધુ (અધમ પુરૂષ)નું અસ્તિત્વ બતાવવા પુર્વ પક્ષ કહે છે. णथि साहू असाहू वा, णेवंसन्नं निःसए; अस्थि साहू असाह वा एवं सन्नं निवेसए ॥सु.२७ જ્ઞાનદર્શન ચારિત્રની ક્રિયા સહિત મોક્ષમાર્ગે જનારો સાધુ નથી, કારણ કે સંપુર્ણ રત્નત્રય જ્ઞાનદર્શન ચારિત્રને આરાધવાને અભાવ છે, (અને તેના અભાવથી તેના પ્રતિપક્ષ રૂપ અસાધુને પણ અભાવ છે, કારણકે પરપર અપેક્ષાવાળા હેવાથી એકના અભાવમાં બીજાને પણ અભાવ છે, જૈનાચાર્ય શિષ્યને કહે છે કે આવી ખોટી સંજ્ઞા ધારણ ન કરીશ, પણ સાધુ છે, પૂર્વ સિદ્ધિને સિદ્ધ કરી છે, અને આ સિદ્ધિની સત્તા સાધુ વિના સિદ્ધ નહીં થાય, વળી સંપૂર્ણ રત્નત્રયના અનુષ્ઠાન આદરવાને અભાવ છે, એવી જે પુર્વ શંકા કરી છે તે સિદ્ધાંતને અભિપ્રાય જાણ્યા વિના જ છે, - જુઓ-સમ્યગદષ્ટિ ઉપગવંત રાગદ્વેષ રહિત સારા સંયમ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વાળા શ્રુત અનુસાર આહારાદિકને શુદ્ધ-બુદ્ધિએ લેતાં કઈ વખત અજ્ઞાન (અજાણપણા)થી અનેષણીય (દેષિત) આહાર લેવાને સંભવ છતાં પણ દરેક વખતે ઉપયોગ રાખવાથી સાધુને રત્નત્રયનું સંપૂર્ણ અનુષ્ઠાન છે, હવે વાદીની શંકા બતાવે છે કે આ ભઠ્ય છે, આ અભક્ષ્ય છે, આ ગમ્ય છે, આ અગમ્ય છે, આ ફાસુ એષણીય છે, આ વિપરીત છે, એવો રાગદ્વેષને સંભવ હોવાથી સામાયિકને અભાવ છે, આવું જે વાદીઓ કહે છે, તેમને જેનાચાર્ય ઉત્તર આપે છે કે આ તમારું બોલવું અગાનતાનું છે, કારણકે સામાયિકવંત સાધુઓને રાગદ્વેષથી ભઠ્યા ભક્ષ્યને વિવેક નથી, પણ મોક્ષનું પ્રધાન અંગ જે નિર્મળ ચારિત્ર છે, તે સાધના માટે છે, વળી ઉપકાર મિત્ર અને અપકારક (શત્ર) ઉપર સમભાવ તે સામાયિક છે, પણ ભક્ષ્ય અભક્ષ્યની સમવૃત્તિ રાખવાથી સામાયિક નથી; (અભક્ષ્ય દારૂ ઉપર સમભાવ રાખીને પીએતો ઉન્મત્ત થતાં બુદ્ધિ ભ્રષ્ટ થતાં સામાયિકને ઉલંઘી હિંસાદી પાપકરીદે, માટે અભક્ષ્ય છોડવામાં સામાયિક છે) આ પ્રમાણે મુક્તિમાર્ગમાં પ્રવર્તન કરતા સાધુને સાધુત્વ છે, તેથી વિરુદ્ધ માર્ગે ચાલતાને અસાધુત્વ છે. તે બતાવીને હવે કલ્યાણવાળા અને પાપવાળા સદ્ભાવ પ્રતિષેધ નિષેધ દ્વારા બતાવે છે, णस्थि कल्याण पावे वा, णेवं सन्नं निवेसए; अस्थि कल्लाण पावेवा, एवं सन्नं निवेसए॥सू.२८॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ (પુણ્ય) કે પાપ નથી, જેમાં ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય, તે પુણ્ય નથી, કારણ કે બૌદ્ધ એવું માને છે, કે બધા પદાર્થો અશુચિ (અપવિત્ર) છે, અને ક્ષણિક હવાથી આત્મા નથી, માટે પુણ્ય નથી, તેમ તેના અભાવમાં પુણવાન પણ નથી, તેમ આત્માના અદ્દતવાદવડે પુરૂષ તેજ બધું છે, માટે પાપ નથી, તેમ પાપવાળે પણ નથી, આ પ્રમાણે પુણ્ય પાપને અભાવ બતાવ્યું, તે કહે છે, विद्या विनय संपन्ने बाह्मणे गवि हस्तिनिः शुनि चैव श्वपाके च, पंडिताः समदर्शिनः ॥ વિદ્યા વિનયાદિ ગુણથી ભરેલ બ્રાહ્મણ હેય, તેમ ગાય હાથી કે કુતરી કે ચંડાળ હોય તે બધામાં સાધુ સમદશી હોય છે, આવી પુણ્ય પાપના અભાવરૂપ બેટી સંજ્ઞા ન ધારે, વળી બૌધ્ધ બધા પદાર્થોનું અચિત્વ કર્યું તેને અસંભવ છે, જે બધું અશુચિ હોય તે બુદ્ધને પણ અશુચિપણું લાગુ પડશે, તેમ આત્મા વિના પણ નથી, દરેક વસ્તુ પિતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ વિદ્યમાન છે, ફક્ત પરદ્રવ્યાદિવડે નથી, કારણ કે દરેક વસ્તુ સદ્દ અસદુ રૂપે છે, તે જ કહ્યું છે કે સ્વપરસત્તાના બુદાસઉપાદાનથી ઉપાદ્ય છે, તેજ વસ્તુનું વસ્તુત્વ છે, (પરસત્તા છેડવી, સ્વસત્તામાં રહેવું, એ વસ્તુનું વસ્તુત્વ છે,) તથા આત્માના અદ્વૈત ભાવને અભાવ હોવાથી પાપને અભાવ નથી, અદ્વૈત Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાવમાં હું સુખી દુઃખી રેગી નિરિગી સુરૂપ કુરૂપ દુભાંગી સેભાગી ધનવાન નિધન આ અંતિક (પાસે) આ દવીયાત્ (ર) વિગેરે જગતનું વિચિત્રપણું જે પ્રત્યક્ષ છે, તે સિદ્ધ ન થાય, વળી સમદશીપણું બ્રાહ્મણ તથા ચંડાળ વિગેરેમાં બતાવ્યું છે તે સૌને સમાન પીડા થાય છે, (બ્રાહ્મણને મારવાથી જેમ દુઃખ થાય, તેમ ચંડાળને મારવાથી પણ દુઃખ થાય માટે કેઈને ન મારવું) તે આશ્રયી છે, પણ તેથી એમ ન સમજવું કે પિતાના પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપ બ્રાહ્મણ ચંડાળમાં વિચિત્રપણું નથી, માટે (શુભ ફળ રૂ૫) કેઈ અંશે કલ્યાણ (પુણ્ય) છે, અને તેથી ઉલટું પાપ પણ છે, વળી એકાંતથી કલ્યાણ તે કલ્યાણ નથી, કારણ કે કેવળી ભગવંતે જેમને ઘનઘાતિ કર્મ ચતુષ્ટય નષ્ટ થવા છતાં પણ સાતા અસાતાને ઉદય હોય છે, તેમ નારકીઓ જે એકાંત પાપીઓ ગણાય છે, તેમને પણ પચંદ્રિયપણું વિશિષ્ટ (અવધિ કે વિલંગ) શાન વિગેરેને સદ્દભાવ હોવાથી એકાંતથી તે પાપીઓ નથી, માટે જીવોને આશ્રયી લેતાં કઈ અશે પુણ્ય કંઈ અશે પાપ ઘણું વિદ્યમાન છે, જે ૨૮. આ પ્રમાણે પુણ્ય પાપનું અનેકાંતપણું બતાવી હવે એકાંત માનનારાના દેષ બતાવે છે, कहाणे पावए वावि, ववहारो ण विजइ; जंबेरं तं न जाणति, समणा बालपंडिया॥सू-२९॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ કલ્ય-સુખ આગ શોભનપણું જે આણે તે કલ્યાણ(પુણ્ય) છે, તે કલ્યાણ જેને હોય તે કલ્યાણી-કલ્યાણ એકજ અર્થમાં છે એટલે કલ્યાણવાન (પુણ્યશાળી) એમજ પાપવાળે પણ જાણવે, અહીં કહેવાનું એ છે કે આ એકાંત, પુણ્યશાળી છે આ એકાંત પાપવાળા (નિભંગી) છે, એ વ્યવહાર નથી, કારણ કે તે જીવ એકાંતથી પુણયવાન કે નિર્ભાગી નથી, કારણ કે તે અભાવ અમે પૂર્વે બતાવ્યું, છે, કે બધી વસ્તુમાં અનેકાંતને આશ્રય લેવાનું પૂર્વે સાધ્યું છે, આ પ્રમાણે એકાંત જેઓ માને કે સર્વત્ર વીર્ય છે, કે નથી, એવું એકાંત બોલે તે વ્યવહાર ન ચાલે, તેમ લેક કે અલોક નથી, તેમ જીવ અજીવ નથી, એવું વિના વિચારે એકાંત બેલે, તે આ વ્યવહાર ન ચાલે, આ પ્રમાણે બધે સંબંધ જે (કે એકાંત ન બોલવું) હવે પાછલાં બે પદે સમજાવે છે, કે વર વા ભારે કર્મ અથવા વૈર વિરોધ લડાઈ-પારકાને પીડા કરવાથી વૈર બંધાય છે, તેવું કેટલાક અન્ય દર્શનીઓ રાગદ્વેષથી ભરેલા બાળક માફક હોવા છતાં પિતાને પંડિત માનનારા તર્ક (કુયુક્તિઓ) વડે અહં. કારથી બળેલા જાણતા નથી, સર્વેમાં કેણ પરમાર્થ રૂપ અહિંસા લક્ષણવાળા ધર્મને કે અનેકાંત માર્ગને તેઓ આશ્રય લેતા નથી, (જો તેઓ “આત્મવત્ સર્વ ભૂતેષુ” માનીને જીવ બચાવતા હોય તે તેઓ સાચા પંડિત અને જૈનજ છે) અથવા બાળક જેવા શ્રમણ વેષધારીઓ કે પંડિત હેય તેઓ મય Page #184 -------------------------------------------------------------------------- ________________ વિર–પરને પીડારૂપ તત્વને જાણતા નથી, તેવું પણ એકાંત વચન ન બોલવું, પ્ર–કેમ તેવું વચન ન બોલવું? ઉ–તેઓ પણ કઈ અશે જાણે છે, વળી જે આપણે તેમને ન જાણ નારા કહીએ તે, તેઓ જાણતા હોય, તેમને કોધ ઉત્પન્ન થાય, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે, अपत्तियं जेण सिया, आसु कुपिज्ज वा परो सबसो त ण भासेज्जा भासं अहिय गामिणि ॥१॥ જે બોલવાથી બીજાને અપ્રીતિ થાય, અથવા બીજે જેનાથી કોધ કરે, તેવું અહિત કરનારું વચન સર્વથા સાધુ ન બેલે, असेसं अक्खयं वावि सवदुक्खेति वा पुणो; वज्झा पाणान वज्झत्ति, इति वायं न नीसरे।सु-३० વળી વા સંયમ આશ્રયી કહે છે, અશેષ સંપૂર્ણ સાંખ્યમત પ્રમાણે અક્ષત-નિત્ય છે તેવું ન બેલે, કારણ કે તેનાથી વિરૂદ્ધ પ્રત્યેક સમયે વસ્તુમાં જુદું જુદું રૂપ દેખાય છે, તે આજ છે, એવું આપણે બોલીએ અને એકત્વસાધે તેવી નિશાનીવાળા હાથ પગના નખો કે માથાના વાળ ઉતારી નાંખવા છતાં પાછા તે ઉગે છે, (માટે સાંખ્યને અભિપ્રાય જૂઠા પડે છેતેમ અવિશબ્દથી સમજવું કે એકાંત ક્ષણિક છે, તેવું વચન પણ ન બેલે, કારણ કે સર્વથા ક્ષણિક બોલતાં પૂર્વનું સર્વથા નાશ થાય, તે પછી જે નવું થાય તે Page #185 -------------------------------------------------------------------------- ________________ હત વિના થયેલું કહેવાય, તેમ માનતાં નિત્ય સરવે મસા વાત વ્યાપેક્ષાત્ આ જે નિત્ય છે તે સત્વ (સાચું) અથવા અસત્વ (જૂઠું) બોલીએ તે હેતુ વિના અન્ય અન્યની અપેક્ષા રાખે છે (આ એનું છે કે નથી તે શા. આધારે બોલાય? જે નિત્ય માને તે બે એકજ થાય, બે અનિત્ય માને તે બેને સંબંધ છુટી જાય માટે કેઈ અશે નિત્ય કઈ અશે અનિત્ય માનવું સારું છે.) વળી બધું જગત્ દુઃખી છે તેવું એકાંતવચન ન બોલવું; કારણ કે દુખરૂપ જગતમાં પણ સમ્યગ દર્શન વિગેરેથી સુખી આત્માઓ પણ જણાય છે, તે માટે કહ્યું છે કે, तण संथार निसण्णोऽवि मुणिवरो भट्ट रागमय मोहो जं पावइ मुत्तिसुहं कत्तो तं चकवट्ठीवि ? ॥१॥ - તૃણ (ઘાસ) પાથરીને બેઠેલે ઉત્તમ મુનિવર જેનાં રાગ મદ મોહ નાશ પામ્યાં છે તે સાચો વૈરાગી જે નિર્લોભતાનું સુખ અનુભવે છે, તે ચક્રવત્તી” પણ ક્યાંથી પામે ? (અર્થાત જ્ઞાનમાં રમણતા કરી રહેલા સંસારમાં રહેલા આત્માઓ પણ સુખી છે માટે બધું જગતુ દુખી નથી.) વળી ચોર તથા લફંગાઓ મારી નાંખવા જોઈએ એવું ન બોલવું કારણ કે તેથી સાધુતાને ખામી લાગે, (વખતે નિર્દોષ પણ તરખટથી માય જાય તેથી પાપ લાગે) તેમ અવધ્ય છે, ન મારવા જોઈએ, એવું પણ ન બોલે, કારણ કે સાધુ પર વ્યાપાર નિરપેક્ષ છે, અને તેવું બેલે તે તે Page #186 -------------------------------------------------------------------------- ________________ ચાર લફંગાના પાપને ઉત્તેજન આપનારે ગણાય, વળી સિંહ વાઘ બીલાડી વિગેરે બીજા અને મારી નાખે છે, માટે તેને મારી નાંખવાં કે ન મારી નાંખવાં, તેમાં સાધુ કશું ન બોલતાં મધ્યસ્થતા ધારણ કરે, તેજ કહ્યું છે, કે મિત્રી પ્રમોદ કારૂણ્ય મધ્યસ્થ એ ચાર ભાવનાઓ અનુક્રમે ધારે, સર્વ જી ઉપર મિત્રી ભાવના, અધિક ગુણવાન ઉપર પ્રમોદભાવના પીડાતા જીવે ઉપર દયાભાવના અને અવિનીત (પાપી)એ ઉપર મધ્યસ્થ ભાવના ધારે, આ તત્વાર્થ સૂત્રના અધ્યાય સાતમાના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે, એ પ્રમાણે આપણો વાફ સંયમ પાળવે, આ બળધ વિગેરે ઉપગમાં લેવા જેવા છે, અથવા અગ્ય છે, તથા આ વૃક્ષ છેદવા યોગ્ય છે કે નથી વિગેરે વચને સાધુએ ન બેસવાં, दीसंति समियायारा, भिक्खुणो साहुजीविणो; ए एनिच्छोवजीवंति, इति दिष्टुिं न धारये ॥सु.३१ વળી આ વાક્ સંયમને પ્રકાર અંત:કરણની શુદ્ધિને આશ્રયી બતાવે છે, આ આપણા શાસ્ત્રમાં કહેલ વિધીએ નિભત સંત આત્મા જેમને છે, તે નિભૂત આત્માવાળા છે, (આ મૂળ પાઠ દેખાતે નથી), વળી આ પ્રતિમા સમિઆચાર પાઠ છે, તેનો અર્થ–સમ્યફ જૈન શાસ્ત્રના અનુસારે જે અનુષ્ઠાન બતાવ્યાં છે તે બરાબર કરનારા છે, અથવા સભ્ય ઈતઃ વ્યવસ્થિત આચારવાળા તે સમિત આચારવાળા Page #187 -------------------------------------------------------------------------- ________________ છે, પ્ર-તે ક્યાં સાધુઓ? ઉ૦-જેઓ ભિક્ષાથી જીવન ગુજાર છે, તથા સારી સાધુની વિધિએ જીવે તે સાધુ જીવીએ છે, તે કોઈના ઉપરાધ વિધાન (આશરે લેવા)થી જીવતા નથી, તેમ શાંત દાંત કે જીતનારા સત્ય વચન બેલેલું પાળનારા વ્રતમાં દઢ સાડા ત્રણ હાથ ધુસવું હોય તે પ્રમાણે દષ્ટિથી જોઈ પગલું મુકનારા પરિમાણવાળું પાણી પણ પીનારા મૌન વ્રત ધારનારા સદા જીવ રક્ષક એકાંતમાં ધ્યાન ધરનારા રિથર આસનવાળા અનેક ગુણેથી તેમને અલંકૃત દેખીને પણ આ ઉપરથી વીતરાગ છે પણ ભીતરથી સારી છે. એવું માનીને આ મિથ્યાત્વથી ઉપજીવી છે, એવું મનમાં પણ ન વિચારે, તેમ એવું બેલે પણ નહિ કે મિથ્યા ઉપચાર કરનારા આ માયાવી ઠગે છે. કારણ કે આ કપટી છે કે સરળ છે, તે છત્મસ્થ સામાન્ય જ્ઞાનવાળો નિશ્ચય કરવાને અશક્ય છે, માટે સારા સાધુને દેખીને માયાવી ન માનવા, ન બીજા આગળ કહેવું કે આ ઠગ છે, હવે તે સાધુઓ જેનના હોય કે અજૈન હોય માટે તે બંનેને ખોટું લાગે તેવું વચન ન બેલવું, તેટલા માટે કહ્યું છે કે यावत्परगुण-परदोष कीर्तने व्यावतं मनो भवति, तावद्वरं निशुद्धे ध्याने व्यधं मनः कर्तुम् । १॥ પારકાના ગુણ દેષ કહેવા માટે તેના ગુણદોષ વિચાર રવામાં મન હેડાવીએ, તે કરતાં આપણું મન આત્માના Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નિર્મળ ગુણાનું ધ્યાન કરવામાં દ્વારવું ( પેાતાની ભૂલ શોધીને દૂર કરવી) તે વધારે સારૂં છે, ॥ ૩૧ ॥ दक्खिणाए पडिलंभो, अस्थिवा णत्थि वा पुणो । ण वियागरेज मेहावी, संतिमग्गं च वूहए ॥सू. ३२ વળી, દક્ષિણા–દાન–આ ગૃહસ્થ વિગેરેથી દાન મળશે, કે નહિ મળે તેવું વચન સાધુ ન મેલે, આ મર્યાદામાં રહેલ મેધાવી સાધુનું લક્ષણ છે, અથવા પેાતાના સાધુ કે અન્ય દર્શનીના સાધુને દેવા લેવામાં જે લાભ છે, તેના સંભવ છે કે નહિ, તેવું એકાંતથી ન લે, કારણ કે તેને દેવામાં કે લેવામાં નિષેધ કરતાં દાષાની ઉત્પત્તિ છે, તેના ખુલાસા કરે છે, કે જો આપણે ગૃહસ્થને કહીએ કે તેને દાન આપવામાં લાભ નથી, તે તેને દાન આપવાથી દાનાંતરાય કમ બધાય, અને પેલાને ખખર પડે તેા કલેશ કે ઝઘડા થાય, હવે તે ડરથી આપણે કહીએ કે બધાને આપે જાએ, તા તે દાન દેવામાં જેટલા આરંભ કરે તેની અનુમતિનું પાપ લાગે, માટે સાધુ દાન સંબ ંધી એકાંતથી કશું ન એલે, ત્યારે કેવું ખેલે તે કહે છે, હું ભવ્યાત્મન્ જેનાથી શાંતિ માક્ષ છે તે માક્ષના રસ્તા મળે તેવા જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરી, અર્થાત્ જેમ મેાક્ષ માર્ગની વૃદ્ધિ થાય તેવું ખેલે, તેના સાર આ છે કે અમુકને આપવું કે ન આપવું તેવું પાતે ન ખાલે, કેઇ પૂછે તે નિરવદ્ય જવાબ Page #189 -------------------------------------------------------------------------- ________________ રિરિ . ૧૬૮ દે, કે જેથી કોઈને ખેટું ન લાગે તેમ પિતાના સંયમને બાધ ન લાગે, તેમ બીજું પણ વિવિધ ધર્મ દેશનાના અવસરમાં વિચારીને બોલવું, નવા કિલો જ્ઞાન વિશે આ વચન નિરવ કે સાવધ છે, તેનું જે વિશેષ જાણતો નથી, તે વિચારીને બોલે, અથવા મૌન ધારે, હવે અધ્યયનની સમાપ્તિ માટે કહે છે, इच्चेएहिं (य) ठाणेहिं, जिणदिखेहिं संजए; धारयंते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ॥ सूत्र ३३ આ પ્રમાણે એકાંત વચનને નિષેધ કરીને સ્યાદ્વાદ અનેકાંતમતસ્થાપન કરનારા વચને જે વાકુ સંયમ પ્રધાન છે, તે રાગદ્વેષ જિતનારા જિને વડે કહેલાં, પણ હું મારી છમસ્થની બુદ્ધિએ નથી કહેતે, તેને હૃદયમાં ધારતે સાધુ અશેષ કર્મના ક્ષયરૂપ મોક્ષ છે, તેને માટે સારી રીતે સંયમનાં અનુષ્ઠાનમાં વર્તે, એમ તું પણ વજે, આ જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે, ન પૂર્વે કહેલા છે, તે અહીં આ રીતે સમજવા કે કંઈ પણ વચન કે કૃત્ય એવું ન બોલવું ન કરવું કે જેથી સ્વ પરને પીડા રૂપ થાય, માટે અનાચારશ્રુત નામનું પાંચમું અધ્યયન કહ્યું, છઠું આર્દકકુમારનું અધ્યયન કહે છે, પાંચમું અધ્યયન કહ્યું, હવે છઠું શરૂ કરે છે, તેને Page #190 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સંબંધ છે ગયા અધ્યયનમાં આચાર બતાવ્યું, તે અનાચારને પરિહાર (ત્યાગ) છે, તે જેણે આચર્યો છે, અનાચારને છેડે છે, તે બતાવીએ છીએ, અથવા પાંચમા અધ્યયનમાં આચાર અનાચારનું સ્વરૂપ બતાવ્યું, તે અશક્ય અનુષ્ઠાન ન થાય, છતાં જેણે પાળ્યું તેવું દષ્ટાન્ત રૂપ આદ્રક કુમારનું સ્વરૂપ બતાવે છે, અથવા અનાચારનું ફળ ભણીને સદાચારમાં પ્રયત્ન કરે, જેમ આટૂંક કુમારે કહ્યું, તે બતાવનાર આ અધ્યયન છે, તેના ઉપક્રમ નિક્ષેપ અનુગમ અને નય એ ચાર અનુગ દ્વારે છે, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર (વિષય) આ આદ્રકમારની કથા છે, જેમ આ અભય કુમારે મોકલેલી પ્રતિમાથી પ્રતિબંધ પાપે, તે અહીં બધું બતાવે છે, નિક્ષેપ ઓઘ નામ વિગેરે ત્રણ પ્રકારે છે, ઓધમાં ફક્ત અધ્યયન છે, નામનિષ્પન્નમાં આદ્રકીય (આદ્ધક સંબંધી) છે, તેમાં આદ્ર પદને નિક્ષેપે નિર્યુક્તિકાર કહે છે, नामं ठवणा अदं दव्वदं चेव होइ भाव एसो खलु अद्दस्स उ निक्खेवो चउविहो होइ ॥ नि. १८४ નામ આ સ્થાપનાઆદ્ધ દ્રવ્ય આદ્ર અને ભાવ આ એ ચાર પ્રકારે આદ્ર શબ્દને નિક્ષેપો થાય છે, હવે નામસ્થાપના સુગમને છેડીને દ્રવ્ય આર્દ્ર બતાવે છે, તેમાં દ્રવ્ય આદ્ર બે પ્રકારે છે, આગમથી અને આગમથી છે, આગમથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આ શબ્દની જાણ પણ તે સમયે ઉપગ નહાય કારણકે અનુપગ તે દ્રવ્ય છે, ને આગમથી જ્ઞશરોર ભવ્ય શરીરથી વ્યતિક્તિ (જુદું) જે પાણી વડે માટી વિગેરે ભીની કરીએ, તે ઉદાઢે છે તે કહે છે, उदगई सारदं छवियह वसह तहा सिलेसः एयं दन खलु भावेण होइ रागई ॥ १८५ ॥ ઉદક આ પાણીથી ભીની માટી વિગેરે બતાવી, બહારથી સુકું દેખાય પણ અંદરથી ભીનું તે સાર આદ્ર છે, જેમ શ્રોપણી સર્વચલ (સંચળ) વિગેરે છે, (દરિયાકિનારે ભરતીથી માટી પલળે અને પાણી જવા પછી ઉપરથી સુકાય, પણ અંદર ભીની હોય તેમાં પગ મુકતાં માણસ ઉતરી જાય છે તે) છવિઆÁ તે સ્નિગ્ધ ચામડી (છાલ) વાળું દ્રવ્ય જેમ સાચું મોતી રાતે અશોક વિગેરે, વસા (ચરબી) તેનાથી લીધેલું વસાહ્ન છે, (ચરબી લગાવી સુંવાળું કરે તે) તથા શ્લેષાદ્ધ વજલેપ વિગેરે લગાવેલું થાભે ભીત વિગેરે જે દ્રવ્ય સ્નિગ્ધ (સુંવાળું) થાય તેથી તે શ્લેષાદ્ધ છે, (આદ્રશબ્દને અર્થ એકલું પાણીથી ભીનું નહિ, પણ ચરબી કે બીજે પદાર્થ લગાવ્યાથી સુંવાળું થાય તે પણ ભેગું લેવું) આ ઉપર બતાવેલાં ઉદકાદ્ધ શ્લેષાદ્ર સુધી પાંચ દ્રવ્યદ્ર છે, ભાવઆÁ તે રાગ નેહ. પ્રેમથી જે જીવ દ્રવ્ય પલળી જાય, તે ભાવ આÁ છે હવે આ કુમારને આશ્રયી બીજી રીતે દ્રવ્યા બતાવે છે, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ एगमविश्य बद्धाउए य अभिमुहए य नामगोए य एते तिन्नि पगारा दबद्दे होति नायव्या ॥ १८६॥ આદ્ર કુમારને પૂર્વ ભવ જે દેવકમાં હતું, જે બીજા ભવમાં આદ્રકકુમાર થયે, તે એક ભવિક, અને દેવલોકમાં રહીને આદ્રક કુમારનું આયુ બાંધ્યું તે બદ્ધ આયુષ્ક તથા નજીક નામ ગોત્રવાળો જે આદ્રક કુમારપણે જન્મશે તે અભિમુખ નામ ગાત્ર છે, આ ત્રણે પ્રકારે દ્રવ્યા દ્રક કુમાર આશ્રયી જાણવા, હવે ભાવ આદ્રક આશ્રયો કહે છે, આતંકનું આયુ નામ ગોત્રને અનુભવતે ભવાદ્ધ થાય છે, તેમાં આદુ વિગેરેમાં પણ આદ્રક (ભીનાં)ની સંજ્ઞા ન વ્યવહાર છે, પણ તેને સંબંધ આ અધ્યયનમાં નથી, તેથી જેને અધિકાર છે, તે આદ્રક કુમાર અનગાર (સાધુ) થી આ અધ્યયન ચાલ્યું છે, માટે તેને અધિકાર કહે, તેજ નિયુક્તિકાર કહે છે, अपुरे अहसुतो, ना प्रेणं अद्द ओति अणगारो बत्तो समुष्ट्रिय मणं, अज्ययगं अद्दति ।। १८७ ॥ આ ગા ને ટુંકાણમાં અર્થ છે કે આ નગર આક રાજા અને કુમાર આદ્રક દીકરો તે બતામાં આક શબ્દ છે, આથી એમ સમજવું કે તે વંશમાં થયેલા બધા આદ્રક નામે ઓળખાય છે, તે વંશમાં આર્થિક જનમે, અને તે સાધુ થયે, અને તે મહાવીર વર્ધમાન સ્વામીના સવસરણતા અવસરમાં શાળા તથા હસ્તિતાપ સાથે વાદ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર થયે, તેમાં આદ્રક કુમારની યુક્તિથી તેઓ પરાજય પામ્યા તે આ અધ્યયનના ઉપન્યાસથી (કહેવાથી) સમજવું, માટે કહ્યું કે આદ્રક કુમારથી આ અધ્યયન થયું તેથી આર્જકીય નામ પડયું, આ ગાથાને ટુંક અર્થ કહ્યો, વિસ્તારથી તે પોતે નિયુક્તિકાર પૂર્વભવસાથે આર્દકનું ચરિત્ર આગળ કહેશે, હવે વાદી શંકા કરે છે કે હાદશાંગ (આચારસંગથી દષ્ટિવાદ સુધી) ગણિપિટક (આચાર્યોને રત્નને પટાર) શાશ્વત છતાં આદ્રક કુમારનું ચરિત્ર મહાવીર સ્વામીના વખતનું કેમ આવ્યું અને એ આવે તે શાવિત કેવી રીતે કહેવાય તેને ખુલાસો કરે છે, कामं दुवालसंगं जिण-वयणं सास महाभाग; सबज्झयणाई तहा सव्व क्खरसण्णिवाया य ॥ १८८ ॥ જેન ચાય કહે છે, તમારું કહેવું અમને ઈષ્ટ છે, કે બારે અગા પણ જિનનું વચન નિત્ય શાવિત છે, મહાભાગ-મહા પ્રભાવવાળું આકર્ષ વિગેરે ઔષધિ વિગેરે સદ્ધિવાળું છે, એક અધ્યયન નહિ, પણ સઘળાં અધ્યયને મહાપ્રભાવી જાણવાં તથા બધા અક્ષરેના સન્નિપાત (મેલાપ) દ્રવ્ય અર્થ થી નિત્યજ છે, તે વાદી કહે છે કે તમારા કહેવા નિગહરથાન થશે, અર્થાત્ બોલવામાં તમે જૂઠા હશો, આચાર્ય કહે છે, કે જે કે બધું દ્રવ્યાર્થથી શાવિત છે. तहविय कोई अत्यो, तम्मि तं मि समयमि; पुव्व भणिओ अणुमतोअ, होइ इसि भासिएम जहा ॥ १८ । Page #194 -------------------------------------------------------------------------- ________________ છતાં કાઈ પણ અથ ( વિષય ) તે સમયે તે ક્ષેત્રમાં કોઇવાર આર્દ્ર ક વિગેરેના વધારે ઉપયોગી જાણીને દાખલ કરે છે, તેથી તે આક અધ્યયન કહેવાય, તેમ તે આ ક અધ્યયનના પહેલાં તે સ્થળે તેવા વિષય અનાવનાર અન્ય મુનિના કહેલા હૃષ્ટાંત અમે સ્વીકારીએ છીએ,જેમકે રૂષિ ભાષિત ઉત્તરાધ્યયન વિગેરેમાં પૂના દૃષ્ટાન્તા ને બદલે નવાં દષ્ટાતા કહ્યાં છે, ( મુદ્દાના વિષય કાયમ રહ્યો તેટલે અંશે શાશ્ર્વત છે, આ કથા બદલવાનું કારણ કે વમાનમાં અનેલી કથા વધારે ઉપયોગી જણાય છે. ) હવે વિશિષ્ટતર અધ્યયનનું ઉત્થાન ( અધ્યયનના મુખ્ય વિષય ) કહે છે, अज्जद्दरण गोसाल भिक्खु बंभवती तिदिंडीणं जहहत्थितावसाणं कहियं इणमो तहा बुच्छं ॥ १९० ॥ આય આર્દ્ર કુમારે જિનેશ્વરના સમેાસરણ તરફ જતાં ગાશાળા નામના ભિક્ષુને તથા બ્રહ્મચારી ત્રિૠડી હસ્તિ તાપસાને કહેલું તત્વ આ અધ્યયનના મુખ્ય વિષય છે, તે હું સૂત્રવડે કહીશ, હવે આ કકુમારનું ચિત્ર ગાથાઓ વડે નિયુક્તિકાર કહે છે, गामे वसंतपुर सामइतो, धरणि सहितो निक्खंतो, भिक्खायरिया दिट्ठा ओहासिय भत्तवेहासं ॥ १९९ ॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ મગધ દેશમાં વસંતપુર નામનું ગર છે, ત્યાં સામાયિક નામને કુટુંબી વસે છે, તે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને સ્ત્રી સાથે દીક્ષા લીધી, અને સદાચારમાં રક્ત થયેલે સંવેગી સાધુઓ સાથે વિહાર કરે છે, અને તેની પત્ની સાધ્વીઓ સાથે વિહાર કરે છે, કેઈ વખત આ સામાયિક સાધુએ પિતાની પત્ની સાથ્વીને ગોચરી જતાં જોઈ અને તેવા મહનીય કર્મના ઉદયથી પૂર્વ વિકારોને યાદ કરતે તેનામાં રાગ થયે, અને પિતાના સંબતી સાધુને કહયું, બીજા સાધુએ તે સાધ્વીની પ્રવતિની (મુખ્ય) સાધ્વીને કહ્યું, તે મુખ્ય સાધ્વીએ તેને કહેતાં તે સ્ત્રી સાધ્વીએ ગુરૂણીને કહ્યું કે હવે . મારે દેશાવર જવું એકલીને એગ્ય નથી, તેમ તે પતિ સાધુ મારે મેહ ત્યાગશે નહિ, માટે મારે આ સમયે અન્ન પણ ત્યાગી અનશન કરી દેહ છેડે ઉચિત છે, પણ મારે વ્રત ભાંગવું ઉચિત નથી, તેથી તે સાધ્વીએ ભક્ત પ્રત્યાખ્યાન પૂર્વક સમાધિથી દેહ છોડી, અને અહીંથી મરણ પામી દેવકમાં દેવી થઈ, આ અનશન સાંભળીને તેના પતિ સાધુએ પણ સવેગ પામીને વિચાર્યું, કે મારા મેહથી તેણે વ્રત ભંગની બીકથી દેહ છોડી, આ પાપ મને લાગ્યું, એમ વિચારી પિતે પણ ભક્ત-પ્રત્યાખ્યાન કર્યું Page #196 -------------------------------------------------------------------------- ________________ संवेग समावन्नो माइ भत्तं चहत्तु दियलोए चइउणं अद्दपुरे अहसुओ अद्दओ जाओ ॥ १२ ॥ આ પરમ સંવેગ પામેલ છતાં ગુરૂ મહારાજ પાસે પાપનું પ્રાયશ્ચિત્ત ન લીધાથી માયા શલ્યથી સહિત ભક્ત પ્રત્યાખ્યાન કરી દેવલોકમાં દેવ થયો, ત્યાંથી ચવીને આદ્ર પુરમાં આદ્રક રાજાને પુત્ર આદ્રક કુમાર થયો. પેલી સાથ્વી પણ દેવકથી આવીને વસંતપુર નગરમાં શેઠની પુત્રી થઈ पीतीय दोण्ह दूओ, पुच्छण मभयस्स पढवे सोवि; तेणावि समद्दिद्वित्ति होज्ज पडिमा रहँमि गया ॥ १९३॥ આદ્રક કુમાર જ્યારે શ્રેષ્ઠ રૂપવાળ યૌવન અવસ્થાને પાપે, એક વખત આર્દક રાજાએ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને પ્રથમથી ચાલી આવેલી પ્રીતિને વધારવા મેટા ભેંટણી સાથે મુખ્ય પ્રધાનને મેકલ્યો, ત્યાં રાજસભામાં બેઠેલા આ કુમારે તે મંત્રીને પૂછયું, કે આવાં સુંદર ભેટાં મારા પિતા ક્યા ભાગ્યશાળીને મેકલતા હશે? ત્યારે તે મંત્રી બેલ્યો, આપના પિતાના પરમમિત્ર આર્ય દેશમાં શ્રેણિક રાજા છે. તેને આ ભેટાણું મોકલાય છે, આ કુમારે કહ્યું, તેને કેઈ મારે મૈત્રી કરવા યોગ્ય પુત્ર છે? ઉ–હા, તે આ મારી તરફથી ભેટયું લઈ જાઓ, તેને આપજે, અને કહેજો કે આ ઉત્તમ ભેટ એકલીને તમારા Page #197 -------------------------------------------------------------------------- ________________ Re ઉપર બહુ પ્રેમ ધરાવે છે, પછી તે મંત્રી અને બાપ દીકરાનાં ભેટણાં લઈને રાજગડી નગરીએ આવ્યો, અને રાજના દ્વારપાળને નિવેદન કરી રાજકુળમાં આવ્યો. શ્રેણિક મહારાજને દેખીને પ્રણામ કરી લેટણું મુકયું, અને પેાતાના રાજાના સુખશાંતિના સંદેશા આપ્યો, શ્રેણિક રાજાએ પણ તે મંત્રીને ઉચિત શય્યાઆસન પાન વિગેરે યથા ઉચિત આપી તેના સત્કાર કર્યા, ખીજે દિવસે તે મંત્રીએ આ ક કુમારે આપેલાં ભેટણાં અભયકુમારને આપ્યાં, અને કહ્યું કે આ ભેટણાં માકલીને તે આપની મૈત્રી કરવા માટે ચાહે છે, વગેરે વચનેાહ્યાં, અભયકુમારે પણ પરિણામિક બુદ્ધિથી વિચાયું કે આ ભવ્ય જીવ થાડા વખતમાં મુક્તિ જનારા છે, તેથી મારી મૈત્રી ચાહે છે, માટે તેને આ આદિનાથ તીર્થંકરની પ્રતિમા દેખવાથી લાભ થાય, તેવા અનુગ્રહ કરૂં, એમ વિચારી તેમ કર્યું, તથા મોંઘી કિંમતનાં ભેટણાં માકળ્યાં, અને તે મંત્રીને કહ્યું, કે અમારૂં ભેટનું મારા મિત્રને એકાંત દેખવાનું કહેજે તેણે તે સ્વીકાર્યું, અને પાછા આ કપુરે આવ્યા, રાજાનું લેટગું રાજાને આપ્યું, આ ક કુમારનું કુમારને આપ્યું, તેમ સ ંદેશે પણ કહ્યો, તે મિત્રે પણ એકાંતમાં જઈને પ્રભુની પ્રતિમા તપાસી, તેને આભૂષણ માનીને પ્રથમ માથે પછી કાને પછી ગળે ખાડુમાં અને છેવટે હૃદયમાં દાખતાં જ્ઞાન થયું તે કહે છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ दृई संबुद्धो रक्खिओ य आसाण वाहण पलातो, पव्यावतो धरितो रज्ज, न करेति को अन्नं ॥ १९४ ॥ આ પૂર્વે મેં કયાંય દીઠી છે, એમ વારંવાર વિચારતાં તેને પૂર્વ ભ સંબંધી જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે વિચાર્યું કે મારા ઉપર અભયકુમારે મહાન ઉપકાર કર્યો છે, મને સારા ધર્મમાં જે છે, વળી તે જાતિ સ્મરણ જ્ઞાની આદ્રકકુમાર વિચારવા લાગ્યો, કે મેં દેવકના ભંગ ભગવ્યા, ત્યાં ઈચ્છિતભેગમાં તૃપ્તિ ન થઈ તે હવે આ મનુષ્યના તુચ્છ ભેગે જે અલ્પકાળ રહેનારા છે, તેવા કામ ભેગથી કયાંથી તૃપ્તિ થશે, આવું વિચારી ખેદ પામેલે ખાવા પીવાનું પણ વિસર હોવાથી રાજાએ જાયું કે આ જરૂર બીજે ભાગી જશે, માટે ૫૦૦ રાજપુત્રિને તેની રક્ષા માટે મુક્યા, આદ્રકકુમાર પણ ઘડા ખેલવવાને બહાને રક્ષકેને વિશ્વાસ પમાડી સારા ઘેડા ઉપર બેસીને રવાના થઈ ગયે, અને વહાણમાં બેસી આર્ય દેશમાં આવી સાધુ વેષ પહેરી પોતાની મેળે મહાવ્રત ઉચરવા માંડયો, ત્યારે દેવીએ આકાશવાણીથી કહ્યું, કે તે દીક્ષા ન લે, તારે હજુ ભેગાવળી કર્મ બાકી છે, ત્યારે આદ્રકે વિચાર્યું કે હું રાજ્ય નહીં કરું તે મારા વિના બીજે દીક્ષા કેણ લેશે? એમ નિશ્ચય કરી દેવીના વચનને તિરસ્કારી સ્વયં દીક્ષા લીધી, વિહાર કરતાં એક વખત સાધુની કઈ પ્રતિમામાં લીન થઈ કાઉસ ધ્યાને રહ્યો, Page #199 -------------------------------------------------------------------------- ________________ अगणितो निक्खंती विहरइ पडिमाइ दारिगा वरिओ, सुवण्णवमुहाराओ, रनो कहणं च देवीए ॥ १९५ ॥ સાધ્વી ત્યાં વસંતપુરમાં દેવલેકમાંથી ચવીને શેઠના ઘેર દીકરી જન્મી, પૂર્વભવના સ્નેહને લીધે બીજી કન્યાઓ સાથે રમવા આવેલી શેઠ પુત્રીએ આ કાઉસગ્નમાં રહેલા સાધુના પગ પકડીને જોરથી સખીઓને કહેવા લાગી આ પતિને હું પરણું, કન્યાઓએ કહ્યું, આ કંઈ થ નથી, તેમ આપણે તે રમતમાં પરણવાનું છે માટે એને ન પરણાય, છતાં કન્યાના દઢ આગ્રહથી પ્રસન્ન થઈને દેવીએ સાડાબારકરોડ સેનયાની વૃષ્ટિ કરીને કહ્યું કે આ કન્યાએ બહુ સારે વર કર્યો આ ધનને રાજા લેવા આવ્યું, ત્યારે દેવીએ મેહરોને બદલે સાપ બનાવ્યા, અને રાજાને કહ્યું કે આ બાળકોનું આ દ્રવ્ય છે, એના ઉપર બીજાને હક નથી, તેથી તે કન્યાના પિતાએ બધું ધન લીધું, અને તે થાપણ તરીકે સંઘ, तं. नेइ पिता तीसे पुच्छण कहणं च वरण दोवारे जाणाइ पाय-बि, आगमणं कहण निग्गमणं ॥१९६॥ અદ્ધિક કુમારે વિચાર્યું કે અહીં ભેગમાં ફસાવાનું છે તેથી ત્યાં ન આવવાનું વિચારી તુર્ત બીજા દેશમાં નીકળી ગયો અહીં કન્યા મટી થઈ, કન્યાનું રૂપ તથા ધનની લાલચે અનેક વરે તેને પરણવા આવ્યા ત્યારે માતા પિતાને કન્યાએ પૂછ્યું કે કેમ આ યુવકે વ્યર્થ આંટા ખાય છે, તેમણે. કહ્યું કે તારી સાથે લગ્ન કરવા તે કન્યાએ કહ્યું કે કયા એક Page #200 -------------------------------------------------------------------------- ________________ વરને અપાય છે, બીજાને અપાતી નથી, અને હું જેનું ધન તમે લીધું છે, તેને પરણેલી છું, ત્યારે બાપે પૂછયું, કે તું કેવી રીતે તેને જાણીશ, કન્યાએ કહ્યું, તે દિવસે વીજળીના ચમકારામાં તેના પગમાં ચિન્હ જોયેલું, તેથી ઓળખીશ, તેથી બાપે કહ્યું કે આજથી જે કઈ ભિક્ષુને દાન આપવું પડે, તે તારે આપવું, બાર વરસે લગાવળી કર્મ ઉદય આવતાં ભવિતવ્યતાથી દિશામૂઢ થઈ સાધુ ત્યાં આવ્યે, પગના ચિન્હથી તે કન્યાએ જાણીને બાપને કહ્યું, पडिमागतस्समीवे, सम्परीवारा अभिक्ख पडिवयणं भोगा सुताण पुच्छग सुतबंध पुण्णे य निग्गमणं ॥१९७॥ અને પોતાના પરિવારને લઈને ત્યાં મુનિ કાઉસગ ધ્યાનમાં છે, ત્યાં તેની પછવાડે ગઈ, આદ્રક કુમારે દેવીનું પૂર્વે કહેલું વચન યાદ કરીને પૂર્વ કર્મના ઉદયથી અને અવશ્ય ભાવી થવાનું જાણીને લગન કરી તેની સાથે ઘર સંસાર માંડે, તેને પુત્ર થયે, ત્યારે આદ્રકુમારે પત્નીને કહ્યું કે હવે તારે પુત્ર થયું છે, તે તારે બીજે આધાર થય માટે હું મારું દીક્ષાનું કાર્ય સાધું, તે ચતુર કન્યાએ સુતર કાઢવા માટે રેંટીયો તથા પણીઓ લઈને બેઠી, ડું સૂતર કાત્યા પછી દીકરો બહારથી રમીને આવ્યા, તેણે પૂછયું, કે આ ગરીબને યોગ્ય કાર્ય કરવા તું કેમ કરે છે? તે બેલી, તારે પિતા દીક્ષા લેવા તૈયાર છે, અને તું હમણું નાનું બાળક કમાવાને Page #201 -------------------------------------------------------------------------- ________________ અસમર્થ છે, તેથી હું અનાથ છું, તેથી અનિંદ્ય એવા સ્ત્રી જનને ઉચિત વિધિએ પિતાનું તથા તારૂં ભરણ પોષણ કરીશ એવું વિચારીને મેં આ કામ શરૂ કર્યું છે, તે બાળકે ઉત્પાતિક બુદ્ધિ વડે તે માતાએ કાંતેલા સૂત્ર વડેજ મેં આ બાંધેલા કયાં જશે? એવું કેમળ વચન બોલતે પાસે આવીને તે સુતરવડે પિતાને આંટા દીધા, બાપે આ બાળકના બેલથી વિચારી પ્રકટ કહ્યું કે આ બાળકે સૂતરના જેટલા આંટા વડે મને વીંટ છે, તેટલા વર્ષ હવે પછી મારે બાળકના રક્ષણ માટે ઘરમાં રહેવું, તેમ કહી તે તાંતણા ગણી જોયા, અને તે બાર હોવાથી પાછો બાર વરસ ઘરમાં રહ્યો, બાર વરસ પૂરાં થતાં મેહ છોડીને ઘરમાંથી નીકળે, रायगिहागम चौर रायभया कहण तेसि दिक्खा य गोसाल भिक्खु बंभी, ति दंडिया तावसेहि सह वादो॥१९८ પછી તે પૂર્વ ભવમાં ભણેલું સુત્ર અર્થ યાદ કરી તૈયાર થઈ રાજગ્રહ તરફ જતાં તેના રક્ષણ માટે રાખેલા ૫૦૦ રાજપુત્રે આદ્રક કુમાર જવા પછી ભયથી રાજા પાસે ન જતાં તેની વછવાડે વહાણમાં આવી આર્ય દેશમાં અટવીકે પહાડમાં રહી ચોરી લુંટથી પેટ ભરવા લાગેલા, તે મળ્યા પરસ્પર ઓળખાણ થઈ, ત્યારે આર્દકે પૂછયું કે આ ચારીને ધધ શા માટે કરે છે? ત્યારે તેમણે રાજભયથી વિગેરે બધી વાત કહી, આકે તેમને ચારિત્રને ઉપદેશ આપતાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ તેઓ સાધુ થયા, રસ્તામાં આગળ આવતાં તેણે ગોશાળે તથા હસ્તિતાપસ અને બ્રાહ્મણ મળ્યા, તેમને વાદમાં જીત્યા, वादे पराइइत्ता सव्वेवि य सरणममुनगता ते ॥ अगसहिया सव्वे, जिणवीरसगासे निक्खंता ॥ १९९ ॥ આદ્રક મુનિના દર્શનથી જ હાથી બંધન તેડીને છુટ થયે, અને આદ્રક કુમારની ધર્મકથા સાંભળીને હસ્તિતાપસ વિગેરે પ્રતિબંધ પામેલાએ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી, આ બધી વાત સાંભળીને રાજા વિસ્મય પામેલે આદ્રક કુમારને પૂછવા લાગ્યા, હે ભગવન ! તમારા દર્શનથી બાંધેલો હાથી કેવી રીતે છુટી શક્યા? આપને મહા પ્રભાવ છે, णदुकरं वा णरपासमोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं जहा उवत्तावलिएण तंतुणा, सुदुक्करं मे पडिहाइ मोरण।।२०० ' આ સાંભળીને આદ્રક કુમાર છે આ હાથીનું માણસોએ વનમાં બાંધેલું બંધન તોડવું મુશ્કેલ નથી, પણમને તે બંધન તેડવું મુશ્કેલ લાગે છે, જે સુતરના તાંતણાથી મારા પુત્રે નેહ બંધનના બાર આંટા દીધા હતા, અર્થાત્ લેઢાંની સાંકળના બંધન કરતાં પણ સ્નેહના તંતુઓ અને છોડવા વધારે મુશ્કેલ છે, આદ્રક કુમારની કથા પુરી થઈ, નામનિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂવાનુગમમાં અસ્મલિત આદિ ગુણવાળું સૂત્ર બોલવાનું બતાવે છે, Page #203 -------------------------------------------------------------------------- ________________ पुराकडं अद्द! इमंसुणेह, मेगंतवारी समणे पुरासी से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतिहिपुढो बित्थरेणं ॥ सू. १॥ - જેમ આદ્રક કુમારને ગોશાળા સાથે વાદ થયે, તે આ અધ્યયનવડે કહે છે, તે રાજપુત્ર આદ્રક કુમાર પ્રત્યેક બુદ્ધને ભગવાન મહાવીર પાસે આવતા જોઈને ગશાળે છે, કે હે આદ્રક હું કહું છું તે તમે સાંભળે, પહેલાં જે આ તમારા તીર્થકરે કરેલું, તે આ પ્રમાણે છે, પ્રથમ પોતે માણસેથી રહિત ઉજાડ પ્રદેશમાં ફરનાર એકાંત ચારી તથા શ્રમના દુઃખને સહે માટે શ્રમણ તપ અને ચારિત્રમાં પ્રયત્ન કરતા, હવે તે ઉગ્ર તપ અને ચારિત્રથી હારેલા. મને એકલે છોડીને પિતે દેવ વિગેરેની સભાના મધ્યમાં બેઠેલે બીજા લેકેને ધર્મ ઉપદેશે છે, અને તમારા જેવા ઘણા શિષ્યોને પરિવાર કરીને ભેળા જેને હવે જુદી જુદી રીતે વિસ્તારથી ધર્મ બતાવે છે, (પિતે પાળ નથી, બીજાને પાળવાને ઉપદેશ કરી ઠગે છે તે કહી બતાવે છે) साडा जीविया पट्टविताऽथिरेणं, सभागओ જખોમિરહુમ; आइक्खमाणो बहुजन्नमत्थं, न संधयाती अवरेण પુર તા. ૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ ગોશાળે ફરી કહે છે, તમારા ગુરૂએ ઘણું માણસના વચમાં બેઠેલાએ દેશના (ઉપદેશ) દીધી છે, તે પિતાને માટે આજીવિકા (ઉદરનિર્વાહ) આરંભી છે, પિતે પ્રથમ એકલે હોવાથી લોકેથી અપમાન પામતે, તે અપમાન ન થાય, માટે માટે પરિવાર વધાર્યો છે, તે કહી બતાવે છે, छत्रं छात्रं पात्रं वस्त्रं यष्टिं च चर्चयति भिक्षुः वेषेण परिकरेण च कियताऽपि विना न भिक्षा ॥२॥ છત્રી શિષ્ય પાતરાં વસ્ત્ર લાકડી અને તથા ચર્ચા કરવી, આ કેટલેક ઉપરને વેષ તથા પરિવાર વિના ભિક્ષા પણ લેકે ન આપે, (અર્થાત્ આડંબર વડે દેવ પૂજાય છે.) આ બધું ક્ષટથી ભરેલા મહાવીરે આજીવિકા માટે કર્યું છે, તે કેવો છે? ઉ અસ્થિર–પ્રથમ (લેકમાં તપસી કહેવડાવવા) આ મહાવીર મારી સાથે એકાંતમાં એકલો લુખા સુકા ટુકડા વડે સુના આરામ કે પડેલા ખંડેર દેવળમાં ગમેતેમ આજીવિકા નિભાવતા, પણ તેવું કઠણ અનુષ્ઠાન રેતીના કેળીયા ચાવવા જેવું સ્વાદ વિનાનું દેશી સુધી વ્રત પાળવાને તે અશક્ત થઈ ગયો. તેથી કંટાળી મને છોડીને આ ઘણા ભોળા શિષ્યોને ઠગીને ફટાપ (આડંબર) વડે વિચરે છે, માટે એ ચપળ છે, કારણ કે કઠણ ચારિત્ર માર્ગ છેડને આ ઢોલે માર્ગ લીધે છે, તે બતાવે છે, રેતા માણસોની મોટી સભામાં બેઠેલે છે. ઘણા Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સાધુઓના વચમાં બેઠા છે, તથા ઘણા માણસોને હિતની વાતા કહેતા વિચરે છે, પ્રથમ આવું તેનું કૃત્ય નહાતું, તેથી આ પ્રશ્ન થાય છે કે જો હમણાં તે ત્રણગઢવાળા સિંહાસન અશાક વૃક્ષ ભામડળ ચામરા વિગેરે ભાગવવાં (તેની માજ લેવી ) જે મેાક્ષનું અંગ હાય ! પોતે પ્રથમ એકલા ફરીને બહુ કષ્ટ ભોગવ્યું, તે ફક્ત કલેશ માટેજ થયું છે, પણ જો પૂર્વની ક્રિયા નિરા માટે પરમા વાળી હાય, તા હમણાંની અવસ્થા ખીજાને ઠગવાથી ઈ ભરૂપ છે, કારણકે પ્રથમ દુ:ખ ભોગવી મૌન ધારતા હાલ સુખ ભાગવી ઉપદેશ આપે છે, તે પરસ્પર વિરોધ છે, एगतमेवं अदुवाविशहिदोऽवणमन्नं न समेतिजम्हा; पूव्विं च इण्हि च अणागतं वा, एतमेवं पडि - संधयाति सू. ३ . વળી ગેાશાળા કહે છે કે જો એકાંત ચારિત્ર શાલનીક છે, જે પૂર્વે આચર્યું છે, તો તે મુજબ બીજાની આશા રાખવા વિના તેજ કરવું સારૂં છે, અને જો હમણાં મહાપરિવારવાળું આચયુ તે સારૂં છે, તે તે પ્રથમ આચર્યું જ હાત ? વળી તે બંને કર્તવ્યે છાંયડા તથા તડકા માફક પરસ્પર અત્યંત વિધી છે, તે એક જગ્યે મળી શકતાં નથી, જે મૌનથી ધર્મ છે, તે આ માતા પ્રબંધ (આડંબર) Page #206 -------------------------------------------------------------------------- ________________ વાળી દેશના શું કામ આદરી, અને જે તે મુખ્ય ધમ હેય તે પ્રથમ મૈન વ્રત કેમ લીધું હતું? માટે જ બંને કૃત્યમાં પહેલાં અને પછીમાં વિરોધ છે, હવે આ ત્રીજી અડધીત્રા થામાં ગશાળે પિતાનું કહેવું પુરું કર્યું, ત્યારે આદ્રકકુમાર પાછલાં બે પદેમાં ઉત્તર આપે છે, પ્રથમ મહાવીરે મૌન વ્રત આચર્યું, તથા જે એકાંતવાસ આચર્યો, તે પિતાનાં ઘાતકર્મ જ્ઞાનાવરણીય વિગેરે દૂર કરવા માટે આચર્યો, (તે ઘાતી કર્મ ક્ષય થયા પછી સર્વજ્ઞ થયા, અને આત્માના ચાર ગુણે સંપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય પ્રાપ્ત કર્યા) હવે જે મહાજનથી વીંટાયેલા ધર્મની દેશના આપે છે, તે પૂર્વે બાંધેલા પુણ્ય કૃત્યેના ફળ રૂપ ભેગવવા આ ઘાતિકર્મના ક્ષય માટે વિશેષથી તીર્થંકર નામ કમ ભેગવવા માટે છે, જે ઉંચગોત્ર શુભઆયુ નામ અને સાતવેદનીય છે તે શુભ પ્રકૃતિ ભેગવવા માટે છે, અથવા પૂર્વે કે હમણાં કે પછીના કાળમાં જે રાગદ્વેષ રહિતપણે આચરવાથી તથા એકત્વ ભાવના ન છોડવાથી બહારથી એકત્વપણું ન દેખાય (ઘણા માણસો દેખાય) તે પણ ભગવાન (નિમમત્વ રહી) બધા જાના હિત માટે ધર્મ કહેવાથી પ્રથમની અને પાછા ળની કરણીને સાંધે છે, પણ પૂર્વ તથા પછીની ક્રિયા આશંસા રહિત કરવાથી ભેદ નથી, તેથી તમે પૂર્વે કહેલું કે આ બે વિરોધી છે, તે દૂર થાય છે, (પૂર્વે કઈ દુઃખ દેતું કે હમણાં કે સુખ આપે, તે બંનેમાં ભગવાન નિરપેક્ષ છે, તેથી Page #207 -------------------------------------------------------------------------- ________________ આમાના ઉત્તમ ગુણ બંને વખતે પ્રકટ થાય છે. પ્રથમ ઘાતકર્મ ક્ષય થયાં હવે અઘાતિકર્મ ક્ષય થાય છે) समिच्च लोगं तसथावराणां,खेमंकरे समणेमाहणे वा आइक्खमाणो वि सहस्स मज्झे, गतंएयं सारयती પ્ર. ધર્મોપદેશ ને આપવાથી કંઈ પણ ઉપકાર ચક્ય છે કે નહિ? ઉ. થાય છે, તે બતાવે છે, કેવળજ્ઞાન વડે યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણુને દ્રવ્યનું સ્વરૂપ સમજીને હિતાહિત સરખાવીને ત્રાસ પામતાં દેખાય તે રસ નામ કર્મ ઉદયમાં આવેલા બે ઈદ્રિયથી પંચેન્દ્રિય સુધી છે, તથા સ્થિર રહેનાર સ્થાવર છે પૃથ્વીકાય વિગેરે છે, તે બંનેને ક્ષેમ શાંતિ રક્ષા કરનારા ક્ષેમંકર છે, તથા બાર પ્રકારના તપને શ્રમ શરીરે સહેવાથી શ્રમણ છે, તથા મા હણ, કોઈ જીવને ન મારે, એવી જેની વાણું અને વર્તન છે, તેથી માહણ છે, તેજ બહુમતત્વને જાણનોર બ્રાહ્મણ છે, એવા નિર્મળ ભગવાન રાગદ્વેષ રહિત હેવાથી પ્રાણીઓના હિત માટે, પણ પિતાની પૂજા બહુમાન થાય તે ખાતર નહિ, તે ધર્મ કહેવા છતાં હજારોના મધ્યે રહેવા છતાં દોષિત નથી, પ્રથમ મૈન વ્રત કેમ? ઉ-પ્રથમ પિતે કેવળ જ્ઞાની નહોતા, તેથી બધું સ્વરૂપ બબર ન જાણે, માટે માન વ્રત તેજ સાધુ પણું Page #208 -------------------------------------------------------------------------- ________________ હતું, પણ જયારે દિવ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી ભાષાના ગુણ તથા દેશે જાણીને વિવેકથી બોલવાથી ગુણની સ્વપરને પ્રાપ્તિ છે, પણ તેવું દિવ્ય-કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધી મનવતી પણ રહે છે, વળી દેવ અસુર માણસ તથા તિર્યંચ જીની હજારોની સભા મળે પ્રભુ બેસે, છતાં પંક પાણીને આધારે રહેલું પંકજ (કમળ) માફક નિર્લેપ રહે, તથા આશંસા દેષ રહિત રહેવાથી એકાંત જ સારે છે, પ્રખ્યાતિ સાથે છે, પ્ર-એકલે હોય, અને પરિવાર સહિત હોય, તે બંને પ્રત્યક્ષથી જુદા પડે છે, તે કેમ? ઉતમારું કહેવું સત્ય છે, પણ તે બાહ્ય દષ્ટિથી છે, અત્યંતર દષ્ટિથી જોનારાને ભેદ નથી, તે કહે છે, તે ભગવાન પૂર્વ માફક અર્ચાશુક્લ-ધ્યાનરૂપ લેસ્યાવાળા તથાર્ચ છે, અથવા અર્ચા-શરીરતે પૂર્વના જેવું છે અર્થાત પૂર્વ માફક ભાવ છે, તે બતાવે છે, આ અશોકવૃક્ષ વિગેરે આઠ પ્રતિહારી યુક્ત છતાં અહંકાર વાળા નથી, તેમ પૂર્વ જેમ શરીરને સંસ્કાર નહોતા કરતા, તેમ હાલ પણ સરકાર કરતા નથી, અત્યંત રાગદ્વેષ રહિત ભગવાન એકલા હોય કે પરિવારવાળા હોય, છતાં એકલા છે, તેથી તેમને બંને અવસ્યામાં વિશેષ નથી, रागद्वेषौ विनिनित्य किमरण्ये करिष्यति · अथ नो निर्जिवावेतौ किमरण्ये करिष्यति? ॥१॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ રાગદ્વેષ જીત્યા પછી કેમ અરણ્યે વાસ ? રાગદ્વેષ જીત્યા વિના ન લાભ વનમાં ખાસ. માટે બાહ્ય અંગે ભેદ હાય છતાં અંતરમાં કષાય જીત્યા હાય તા તે પ્રધાન કારણ તરવાનું છે. धम्मं कहंतस्स उ णत्थिदोसो, खंतस्स दंतस्स जितिंदियस्स; भासाय दोसे य विवज्जगस्ल, गुणे य भासाय णिसेवगस्स सू. ५ જેને રાગદ્વેષ દૂર થયા છે. તેવા માણસને દોષને અભાવ છે, તે કહે છે, તે ઘાતી કર્મ રૂપ કલંક દૂર થવાથી તે ભગવાનને બધા પદાર્થ જાણવાનું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ જગતના ઉદ્ધાર કરવા પરના હિત માટે પ્રવૃત્ત થયા છે, અને તેમને પેાતાના સ્વાર્થ નથી, તેમને ધર્મ કહેવા છતાં પણ કંઈ પણ દોષ નથી, પ્ર. તે કેવા છે ? ક્ષાન્ત ક્ષમા પ્રધાન છે, અર્થાત્ ક્રોધ રહિત છે, દાન્ત છે, ઉપશાંત-માન રહિત છે, તથા કુમાર્ગે જતી ક્રિયાને પેાતાના વિષયમાં ન જવા દીધાથી તે જિતેંદ્રિય છે, આથી નિલેભીપણું અતાવ્યું, અને લેાભ ત્યાગવાથી માયાને ત્યાગ થયા, કારણ કે માયા લાભનું મૂળ છે, આ પ્રમાણે કષાયાથી રહિતપણું બતાવ્યુ) હવે ભાષાના દોષા અસત્યા, સત્યામૃષા ક’ઇ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સાચું કંઈ જૂઠું તેમ કર્કશ, અસભ્ય શબ્દનું બલવું તે દોષને છોડેલા છે, તથા પરને હિત થાય તેવા ભાષાના ગુણો વિચારી હિતમિત દેશકાળ ઉચિત સંદેહરહિત બોલવું, વિગેરે ગુણ યુક્ત બેલનારાને બોલવા છતાં દે નથી, બને ત્યાં સુધી છદ્મસ્થ ને મિનવ્રત જ સારું છે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બેલિવું પણ સ્વપરને લાભદાયી છે, પ્રભુ કે ધર્મ બતાવે છે, તે કહે છે, महव्वए पंचअणुव्वए य तहेव पंचासव संवरे य विरति इह स्सामणियमि पन्ने, लवावसकी समणे રિઘેમિ ! જૂ. દા. મહા (મેટ) તે સર્વથા જીવહિંસા વિગેરેને ત્યાગ છે, તે સાધુઓને બતાવ્યાં, અને તેની અપેક્ષાએ લઘુ (અલ્પ અહિંસા વિગેરેનાં) શ્રાવકગૃહસ્થને ઉદ્દેશી બતાવ્યાં, તે પ્રમાણે પ્રાણાતિપાત વિગેરે કર્મના પ્રવેશનાં દ્વાર જેવાં જીવહિંસા વિગેરે પાંચ આશ્રવને બતાવ્યા, તથા તેને રોકવા રૂપ સત્તર પ્રકારનો સંયમ સંવર બતાવ્ય, સંવરવાળાને વિરતિ મળે, માટે તે બતાવી, અને (ચ અવ્યય લીધાથી) તેના ફળરૂપ નિર્જરા તથા મેક્ષ બતાવ્યાં, આ પ્રવચનમાં કે લેકમાં શ્રમણ ભાવ તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યોગ્ય મૂળ ગુણ મહાવ્રત તથા અણુવ્રત તથા ઉત્તર ગુણો સંવર વિરતિ વિગેરે છે, તે બધાં પૂર્ણ સંયમમાં આદરવા નું સ સંવર વિશે મહાન Page #211 -------------------------------------------------------------------------- ________________ ચોગ્ય છે, એવું પ્રજ્ઞાવાળા પ્રભુએ કહ્યું છે, પ્ર—એ ભગવાન મહાવીર કેવા છે? ઉ– લવ-કર્મ તેને અવસપેશીલ (ધર કરનારા) શ્રમને સહન કરનારા તપ અને ચારિત્ર યુક્ત પ્રભુ છે, એવું હું (આદ્રક કુમાર) કહું છું, તેને પરમાર્થ આ છે કે ગાશાળાના સંદેડને દૂર કરવા આદ્રકકુમાર કહે છે કે પ્રભુ મહાવીર પિતાની મેળે પાંચ મહાવ્રત ધારીને ઇદ્રિ તથા મનને વશ રાખનારા વિરત થયેલા લવા વસપી (કર્મને નાશ કરનારા) બની પિતે બીજાને તે કર્મ નાશ કરવાને ઉપદેશ આપે છે, અથવા આક મારના વચને સાંભળીને આ ગોશાળે આદ્રક કુમારને કહે છે કે તમે જે કહ્યું તેથી વિરૂદ્ધ હું હવે કહું છું, તે તમે સાંભળો. सीओदगं सेवउ बीयकाय, आहायकम्मं तह થિયારો છે. एगंतचारिस्सिह अम्हधम्मे, तवस्सिणो णाभिस મેતિ પર્વ છે ખૂ. ૭ હે આઈક કુમાર ! તમે પ્રભુ મહાવીર વિષે એવું કહ્યું - કે તેમણે જગતના જીવના હિત માટે પ્રોલાએ અશોક વૃક્ષ વિગેરે. પ્રતિહારિ સ્વીકાર્યા છે, તેમ શિષ્ય વિગેરે પરિવાર કર્યો છે, તથા ધર્મોપદેશ દેવા માંડે છે, તે છેષત Page #212 -------------------------------------------------------------------------- ________________ લ માટે નથી, તેમ અમારા સિદ્ધાન્તમાં પણ આટલાં કર્તવ્યે દોષ માટે નથી, ઠંડું પાણી કુવા તળાવ વિગેરેમાં મળતું હોય, તેનું સેવન કરે (તમારી માફક ઉનું કરેલું કે બીજા શસ્ત્રથી પ્રાસુક થયેલું વાપરવાનું નથી, તેમ બીજ (અનાજ બીયાં) અમારે માટે રંધાયેલું પણ અમારે ખવાય, અને સ્ત્રીને પ્રસંગ કરાય, આથી દરેક જીવને પિતાને ઉપકાર થાય, અમારા ધર્મમાં વર્તતા આરામ ઉદ્યાનમાં વિગેરેમાં એકલા વિચરતા તપસ્વીને અશુભ કર્મ લાગતાં નથી, તેને સાર આ છે કે ઉપર બતાવેલ ઠંડું પાણી કે અમારે માટે અંધેલું અનાજ કે સ્ત્રી પ્રસંગ કરતાં થોડો કર્મબંધ હોય તે પણ ધર્મને આધારરૂપ શરીરનું પાલન કરતા એકંતમાં રહેતા તપસ્વીને તે કર્મબંધ થતું નથી, આદ્રક કુમાર તેનું ખંડન કરવા કહે છે. सीतोदगं वा तह बीयकायं, आहायकम्मं तह इथिआओ एयाइं जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा મવતિ | હૂ ૮ll હે ગોશાળક ! ઠંડું પાણી તમારે માટે રાંધેલું અનાજ તથા સ્ત્રોને સંગ જે તપસ્વી કરે તે તે ગ્રહસ્થ જેવા છે પણ સાધુ નથી, તે દીક્ષા લીધેલા નથી, એવું જાણે, કારણ કે શમણ સાધુનાં લક્ષણ આ છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यम - लुब्धता, જીવરક્ષા સત્ય વચન ચારીના ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને નિલેભિતા છે, પણ . નદી વિગેરેનું પાણી વાપરવાથી કે આધાકમી ભાજન કે સ્ત્રી સંગીઓને તે સાધુતા નથી, કદાચ તમે નામ અને વેષથી ભલે શ્રમણ કહા, પણ પરમાર્થથી કે અનુષ્ઠાનથી તે સાધુ નથી, વળી ગેાશાળાને સમજાવે છે કે सिया य बीओदग इत्थिआओ, पडि सेवमाणा કૃષિજ્ઞો, समणा भवंतु अगारिणोऽवी समणा भवंतु, सेवंति उ तेऽवि तह प्पगारं ॥ सू९ તમારા મતમાં તમારા કહેવા મુજબ ફક્ત એકાંતમાં રહેવું ભૂખ તરસ વિગેરે પ્રધાન તપ કરવેા ચારિત્ર પાળવું તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય ? તેને ખુલાસા સાંભળેા, જો ખીજ વિગેરે ખાવું, સ્ત્રીસંગ કરવા છતાં તે તે શ્રમણ થાય છે, તે પછી તમારા મત પ્રમાણે તેવાં કૃત્ય કરનારા ગૃહસ્થા પણ સાધુ કહેવાય, તેમનામાં પણ દેશિક (સ્વદેશની) અવસ્થામાં આશંસાવાળા હાય તેમને પણ દરિદ્રતાને લીધે પૈસા કમાવા એકલા જંગલમાં ભટકવું ભુખ તરસ સહેવાનાં દુ:ખ સભવે છે, માટે તે ગૃહસ્થા પણ ભુખ તરસનાં Page #214 -------------------------------------------------------------------------- ________________ દુઃખો વેઠે છે, તેથી એકલા રહે ત્યારે સાધુઓ છે, (ખરી રીતે ગૃહસ્થ શ્રમણ નથી, તેમ સ્ત્રીસંગી એકાંતમાં રહે તે પણ સાધુ નથી) जे यात्री बीओदग भोति भिक्खू, निक्खं विहं जायति जीवियट्ठी, तेणति संजोगमविप्पहाय, વાયોવાળવા મવતિ પુ. ૨૦ વળી આદ્રક કુમાર બીજ વિગેરે કાચાં કે પોતાના માટે રંધાયેલાંને તે ખાવાના દેશે બતાવે છે, જે સાધુઓ દીક્ષા લીધા પછી બીજ કે કાચું પાણી વાપરે છે, તે સ્ત્રી સંગ ન કરે તે દ્રવ્યથી બ્રહ્મચારીઓ (દેખીતા સાધુઓ) છે, અને ભિક્ષા માટે ફરે છે, તે જીવિતના અથી ન્યાતિ સગાને છોડીને કાયામાં વર્તે છે, તે કાપગા-અર્થાત આરંભે કરવાથી તે જીવને પડનારા છે, પણ સંસારને અંત કરનારા (મેક્ષગામી) નથી, તેને સાર એ છે કે તેમણે સ્ત્રીને સંગ ત્યજેલ છે, તે પણ દેખવા માત્ર છે, પણ બીજ ઉદક વિગેરે સચિત્ત વાપરવાથી તે જીવના ઘાતક હોવાથી ગૃહસ્થ જેવાજ છે, અને ભિક્ષા માટે ફરવું, ઠંડ તાપ સહેવાં તે ગૃહસ્થામાં તેવાં કારણે દેખાય છે, પણ તેટલાથી તેઓ સાચા સાધુ થઈ શક્તા નથી, આવું સાંભળીને શાળક બીજે ઉત્તર આપવા અસમર્થ હોવાથી બીજા મતવાળાઓની સહાય લઈને અવિવેકનાં અસાર વચને બેલતાં કહે છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव, पावाइणो पुढो किट्टयंता, सयं सयं વિદ્દેિ વતિ આ સુ ?? ! હે આદ્રક કુમારા આવા વચનો બોલીને તમે બધા મતવાળાઓને નિદે છે! કારણકે જેન સિવાયના બધા મતવાળા તપસ્વીઓ બીજ અને ઉદક વાપરે છે, છતાં તેમને અભિપ્રાય સંસારને છેદવાને (મેક્ષમાં જવાને) છે, પણ તેવાને તમે મેક્ષજનારા માનતા નથી, જો કે તે બીજા મતવાળાઓ પિતાનું મંતવ્ય જુદું જુદું માને છે, અને બીજા આગળ પ્રકાશ કરે છે, અથવા પાછલા અડધા લેથી અદ્ધિક કુમાર કહે છે કે બધા દર્શનવાળા પિતાપિતાનું મંતવ્ય પ્રકટ કરે છે, અને પિતાની વાત સિદ્ધ કરી બતાવે છે, તેમ અમે પણ અમારું મંતવ્ય બતાવીએ છીએ કે અમાસુક (સચિત્ત) બીજ પાણી વિગેરે ભોગવવાથી કર્મબંધુજ ફક્ત થાય છે, પણ સંસાર ઉછેદ થતા નથી, આ અમારું જૈનશાસન કહે છે, એમાં કઈ પરની નિંદા છે, કે અમારો ઉત્કર્ષે છે ते अन्न मन्नस्सउ गरहमाणा, अक्खंति भो समणा माहणा य, सतो य अत्थी असतो य णप्थी, गरहामो दिलुि ण गरहामो किचिं ॥सु. १२ ॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ તે દરેક મંતવ્યવાળા શ્રમા નિગ્રંથ વિગેરે, તથા બ્રાહ્મણા પોતપાતાના દર્શનની પ્રતિષ્ઠા અતાવવા પારકાના દર્શનની નિંદા કરતા રહે છે, તે પાછલા એ પદમાં બતાવે છે, કે સ્વકીય પક્ષમાં જે ક્રિયા બતાવી છે, તે કરે તા સ્વગ તથા માક્ષ મળે, અને પારકાની ક્રિયા કરે તે પુણ્ય વિગેરે ન થાય, એથી એ બધા દર્શનવાળા પરસ્પર એક બીજાનું ખંડન કરનારા છે, જેમ તેમને એલવાના હુક છે, તેમ અમે પણ કહીએ છીએ કે જેવું તત્વ હાય તેવું કહીએ છીએ કે એકાંત માનવું તે યુક્તિવિકલ હાવાથી અમે નિંદીએ છીએ, કારણકે એકાંત માર્ગ યાગ્યતત્વ ખતાવનાર થતા નથી, આવી વ્યવસ્થા હાવાથી અમે અનેકાંતમાર્ગે બતાવતાં કોઈને નિંદતા નથી, કે ભાઇ તુ કાણા છે, તું કુંટ છે, એવું અપ્રિયવચન કાઈને કહેતા નથી, અમે તા એમ છતાાએ છીએ કે અમારૂં તત્વ આ છે, પરનું તત્વ આ છે, ખરૂં વસ્તુ સ્વરૂપ બતાવવાથી પરની નિંદા થતી નથી, તેમજ કહ્યું છે, नैत्रैर्निरीक्ष्य बिलकण्टक कीट सर्पान् । सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् कुशान कुश्रुति कुमार्ग कुदृष्टि दोषान् सम्यग् विचारयत कोऽत्र परापवादः ॥ १ ॥ નેત્રા વડે મિલ કાંટા કીડા સર્પ જોઈને તે બધાને Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ છેડીને સીધે માર્ગે (ડાહ્યો) જાય છે, એમ કુજ્ઞાન ૩ શ્રુતિ કુમાર્ગ કુષ્ટિના દોષોને સારી રીતે વિચારે, ( અને સાચુ પકડા જુઠું છેાડા) કે એમાં પારકાની નિંદા શું છે? અથવા એકાંત વાદી કાઈ અસ્તિ માને કાઈ નાસ્તિ માને, કાઈ કોઇ નિત્ય કાઇ અનિત્ય કાઇ સામાન્ય કાઇ વિશેષ એવું જુદુ જુદુ માનનારાઓને પરસ્પર નિંદવાના દોષ છે, પણુ અમે અનેકાંતવાદીએ કાઇ કાઇ અંશે દરેકનું સાચું માનીએ છીએ, કે આ સત્ છે આ અસત્ છે, તે પાછલા બે પદમાં બતાવે છે, કે દરેક વસ્તુ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ છે, અને પરદ્રવ્ય વિગેરેથી નાસ્તિ છે. આવું હોવાથી અમે ખીજાના ખાટા મંતવ્યની એકાંતવાદની ભૂલે બતાવીએ, પણ રાગદ્વેષ ન કરીએ તેા નક્કી થયું કે અમે કોઇને નિંદતા નથી, તે ખુલ્લું કરી બતાવે છે. ण किंचि रूवेणऽभिधारयामो, सदिट्टिमम्गं तु करेमु पाउं मग्गे इमे किहिए आरिएहिं, अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥१३ અમે કોઇ શ્રમણ કે બ્રાહ્મણને તેના અંગની ખાડ કાઢીને કે તેની જાતિ કે લિંગના દોષ ઉઘાડીને નિંદાની બુદ્ધિથી કશું કહેતા નથી, પણ અમારૂં મ ંતવ્ય પ્રકટ કરીએ છીએ, જેમકે— Page #218 -------------------------------------------------------------------------- ________________ ब्रह्मा लूनशिरा हरि र्दशि सरुग् व्यालप्तशिश्नो हरः सूर्याप्युल्लिखितोऽनलोप्यखिलभुक् सोमःफलंकांकितः, स्वर्नाथोपि विसंस्थुलः खलु वपुः संस्थै रुपस्थैःकृतः, सन्मार्ग स्खलनाद भवन्ति विपदः प्रायः प्रभूणामपि ॥ १॥ બ્રહ્માનું માથું કપાયું, કૃષ્ણ આંખમાં રેગી થયે, મહાદેવનું લિંગ કપાયું, સૂર્યનો ઉલ્લેખ ( ) થયે, અગ્નિ બધું ખાતે થે, ચંદ્રમાં કલંક આવ્યું, ઈદ્ર પણ નિંદનીય શરીરવાળો સ્ત્રીના ગુસદ્ધાર વડે કરાયે, સારે માર્ગ છોડી દીધાથી મોટા પુરૂષને પણ આવી પીડાઓ થાય છે, માટે કુમાર્ગે ન જવું, એ સાર છે,) આવું તેઓ પિતાના ગ્રંથમાં કહે છે, તે અમે તે ફક્ત સાંભળનારા છીએ, આ પ્રમાણે આદ્રકુમાર પરપક્ષનાં દૂષણ બતાવી પિતાનું મંતવ્ય સાધવા પાછલાં બે પદ કહે છે, આ માગે સમ્યગદર્શન વિગેરે વણે છે, પ્ર–કેણે? ઉ. આર્ય–સર્વજ્ઞ પ્રભુ જેએ. ત્યાજ્ય ધર્મથી દૂર વલા છે, તેમણે કહો છે, પ્ર.—કે. ધર્મ, ઉ–એનાથી બીજે કઈ ઉત્તર (શ્રેષ્ઠ) નથી માટે અનુત્તર (સર્વોત્તમ) માગે છે, કારણકે તે આગળ પાછળ સ્મલના પામતે નરી, અને જીવ અજીવનું યોગ્ય સ્વરૂપ બતાવ્યું છે, પ્ર—તે આયે કેવા છે? ઉ–સાચે માર્ગે ચાલનારા સંત પુરૂષ છે, તએ ચેત્રીશ અતિશયથી યુક્ત છે. જેમને બધા પદાર્થોને બરાબર જોવાનું જાણવાનું દિવ્યજ્ઞાન છે, પ્ર–કે માર્ગ ઉ– અંજુ વ્યક્ત-નિર્દોષ હોવાથી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રકટ છે, અથવા ત્રાજુ સરળ છે, કારણકે એકાંત કુટિલ- . માર્ગ તેમાંથી સર્વથા ત્યાગ્યો છે. उ8 अहेयं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा; भुयाहिसंकाभिदुगुंछमाणा, णो गरहती वुसिमं. જિ સોણ II ખૂ. ૨૪ ા વળી આદ્રકુમાર સારા ધર્મનું સ્વરૂપ બતાવે છે, પ્રીપક તીર્થકરની અપેક્ષાએ ઉચે નીચે તીર છે કે બીજી દિશા કે ખુણામાં અથવા ભાવદિશામાં જે કંઈ બસ થાવર . છે, જેમાં અનેક ભેદ છે, (જેને માટે બે જ અવ્યય વાપર્યા છે, તે જ દેખાય કે ન દેખાય છતાં કેવળીના કીધેલા હોવાથી સત્ય છે, તેને નિર્ણય કરીને પ્રાણાતિપાત વિગેરે પાપને નિંદા અથવા છ મરવાના ભયથી ડરતો સંભાળી ચાલે છે, પણ સંયમી સાધુ બીજા જીવને નિંદ. નથી, તેમ રાગદ્વેષ રહિત થવાથી ભગવાન સારી માઠી વસ્તુ દેખીને તેનું ખરું સ્વરૂપ જાણતા હોવાથી ખરાબ ગંધાયેલી વસ્તુની પણ દુગંછા કરતા નથી, છતાં પણ અગ્નિ બાળનારે છે, પાણી ઠંડુ છે, ઝેર પ્રાણ હરનારું છે, એવું શિષ્યના હિત માટે કંઈક કહેવું પડે તેજ કહે છે, . ૧૪. આ પ્રમાણે ગોશાળાના મતને અનુસરનારા રાશિકનું સમાધાન કર્ય, છતાં બીજી રીતે તે પૂછે છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ आगंतगारे आरामगारे, समणे उभीते ण उवेति वासं दक्खाहु संती बहवे मणुस्सा, ऊणातिरित्ता य તે હારેલે ફરીથી આદ્રકકુમારને કહે છે, કે આપે જે તીર્થકર માન્યા છે, તે રાગદ્વેષ અને ભયથી ભરેલા છે, તે સાંભળે, જયાં આગંતગાર–મુસાફરખાનાં કે ધર્મશાળાએમાં કે ઉદ્યાનમાં જ્યાં બાવાઓ બ્રાહ્મણ વિગેરે ઉતરે છે, ત્યાં તમારા તીર્થંકર શ્રમણ ડરેલા હોવાથી ઉતરતા નથી, કે રખેને તેઓ મારું અપમાન કરે, તેમ ત્યાં રાતવાસે પણ રહીને આસન સ્થાન કે શયન વિગેરે ક્રિયા કરી શક્તા નથી, પ્ર. ત્યાં ભયનું શું કારણ છે? ઉ૦ કે તે બાવા બ્રાહ્મણ વિગેરેમાં કેટલાક દક્ષ પુરૂષે ઘણાં શાસ્ત્રોને વિશારદ છે, તેવા ઘણાના સમાગમમાં આવતા હોવાથી મહાવીર ત્યાં રહેતા નથી, પ્ર. તે પંડિતે કેવા છે? ઉઠ મહાવીર પ્રભુથી કંઈક જાતિએ ન્યૂન છે, અથવા તેવા સામાન્ય માણસથી મહાવીર પોતે હારે તે ઘણું ખાટું દેખાય તેમ તે જાણે છે, પ્ર. વળી તે પંડિતેમાં શું વિશેષતા છે? ઉ૦ લપલપ કરનારા વાચાળ ડેડી પીટાવીને અનેક તર્કવાદ કરી વિચિત્ર રીતે દંડક-બીજાને હરાવનારા છે, તેમાં કેટલાક અલપ-મૌન વ્રત ધારક યોગ સાધેલા ગોઓ છે, અથવા ગુડિકા (ગુટિકા) Page #221 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ વિગેરેથી યુક્ત છે કે જેના આગળ કહેવા યોગ્ય વિષયની . વાચા પણ ન નીકળે, (તે વાદીઓ મંત્ર બળથી સામેવાળાને બોલતાજ બંધ કરે, એટલે તે હારેલે ગણાય) આવા ભયથી તમારા તીર્થકર આગંતાગારાદિ જાહેર સ્થળમાં જતા નથી, વળી તે ગોશાળે કહે છે, मेहाविय सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य निच्छयन्ना, पुच्छिंसुमाणे अणगार अन्ने, इति संकमाणो ण उवेति तत्थं ॥सु. १६॥ મેધા-નિપુણ બુદ્ધિ-જેમની પાસે હોય તે મેધાવિઓ બીજાનું બેલેલું સમજીને ધારનારા તથા આચાર્ય વિગેરે પાસે શીખી તૈયાર થયેલા તથા ઉત્પાતિકી વિગેરે ચાર બુદ્ધિ વાળા તથા સૂત્રના વિષયમાં બરોબર નિશ્ચયવાળા તેમજ અર્થમાં પણ શંકા સમાધાન કરી તૈયાર થયેલા અર્થાત બબર સૂત્ર અર્થે ભણેલા છે તેવા રખેને બીજા કે અણગાર વિગેરે મને પ્રશ્ન પૂછશે, તે મારે ઉત્તર આપ પડશે, તેવાઓથી ડરીને મહાવીર ત્યાં આવતા નથી, તેથી તે રૂજુ-સરળ માર્ગવાળા નથી, કારણકે તેમને હારવાને કે માનભંગને ભય રહે છે, વળી પિતે મ્યુચ્છ દેશમાં જઈને કેઈપણ વખત ધર્મદેશના કરતા નથી, વળી આર્ય દેશમાં પણ કઈક ભાગમાં જ જાય છે, માટે વિષમ દષ્ટિ હોવાથી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ રાગદ્વેષવાળા છે, આ ગેાશાળાની શકાનું આ કકુમાર નિશકરણ કરે છે, णोऽकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुओ भएणं वियागरेज्ज पसिणं ण वावि, सकामकिच्चे हि आरियाणं ॥ सु. १७ ॥ તે મહાવીર પ્રભુ અકામ કૃત્ય કરતા નથી, કારણ કે તે કેવળજ્ઞાને જાણીને કરે છે, ( કામ-ઇચ્છા ન કામ ન ઇચ્છા ત વડે નૃત્ય, તે અકામ કૃત્ય) વિચાર્યા વિના ન કરે, વળી જે વિચાર્યા વિના કરે તે સ્વપરનું નિરર્થક અનિષ્ટ કૃત્ય પણ કરે, આ ભગવાન સર્વજ્ઞ સર્વ દીપરના હિતમાં એકરત હાવાથી તે ખીજાનું તથા પોતાનું બગાડવારૂપ નિરૂપકારક કૃત્ય શા માટે કરે ? વળી ખળકના જેવાં નૃત્યેવાળા બાળ કૃત્ય કહેવાય, પણ આ પ્રભુ બાળક માફક અવિચારી ખેાલતા નથી, તેમ પારકાના આગ્રહથી કે માન મેળવવા ધર્મોપદેશ વિગેરે નથી કરતા પણ જો કાઇ ભવ્ય જીવને લાભ થતા હાય તેા થાઓ, તે માટે ખેલે છે, તેમ કોઈ રાજાના હુકમથી કોઇ વખત બલાત્કારે ધર્મોપદેશ કરતા નથી, તા ભયથી પ્રવૃત્તિ શા માટે તેને હાય, આવું હેાવાથી કોઇ વખત કોઇએ સંશય પડતાં પ્રશ્ન પૂછ્યા હોય અને તેને ઉપકાર થતા હાય તા પ્રભુ ખુલાસા કરે, પણ પરાપકાર વિના પ્રભુ ન જ ખેલે, અથવા અનુત્તર વિમાનના દેવા જે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મનમાં સંશય કરે, તેને પ્રભુ ઉત્તર બેલ્યા વિના દ્રવ્ય મનથી આપે છે, દ્રવ્ય મનના પુદગળો મનમાં વિકુર્વે તે અવધિજ્ઞાની દેવે સમજી લે, વળી તમે કહ્યું કે જે તે વિતરાગ છે તે ધર્મકથા શા માટે કરે? ઉ૦ તેમને તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તે ઉદય આવવાથી પિતાની ઈચ્છાથી તે કર્મ ખપાવા માટે જોઈએ તેવી રીતે કેઈ અશે ઉપદેશ આપે છે, તેથી તે પ્રભુ અગ્લાન (કંટાળ્યા વિના) આ સંસારમાં આ ક્ષેત્રમાં ઉપકારક સ્થળે સર્વ પાપોથી દૂર રહેવા ગ્ય આર્યોને તે જીવના ઉપકાર માટે ઉપદેશ આપે છે, (સૂર્ય દહાડે અમુક ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, પણ તેને રાગદ્વેષ નથી, પછી રાતના કે ઘુવડને લાભ ન થાય તે તેમના ભાગ્યને દેષ છે) गंता च तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासु पन्ने; अणारिया दंसणओ परित्ता, इति संकमाणो ण उवति तत्थ ॥सु. १८॥ તે ભગવાન મહાવીર પરહિતમાં એકરત છતાં પણ સાંભળનાર વિનયી હોય તે ત્યાં જઈને અથવા ન જઈને પણ ભવ્ય જીવને જેમ ઉપકાર થાય તેમ અરિહંત ભગવંત ધર્મદેશના કરે છે, ઉપકાર હોય તે જઈને પણ ઉપદેશ આપે છે, ઉપકાર ન હોય તે બેઠા હોય ત્યાં પણ ઉપદેશ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આપતા નથી, ફક્ત આશુ પ્રજ્ઞ-સર્વજ્ઞ હેવાથી સમભાવે ચક્રવતી કે ભીખારી વિગેરે ઉપર પણ પૂછે કે ન પૂછે, તોપણ ધર્મોપદેશ આપે, હાપુovસવ , તહાં તુઝરત વાસ્થ૬, જેમ પુણ્યવાનને ઉપદેશ આપે, તેમ રંકને પણ ઉપદેશ આપે, એથી તેમને રાગદ્વેષને સંભાવનથી વળી તે અનાર્ય દેશમાં કેમ જતા નથી, તેનું કારણ આ છે કે અનાર્ય લેક ક્ષેત્રભાષા કૃતિ વિગેરેથી હિંસા વિગેરેથી લેપાયેલા હોવાથી દર્શનથી પરિભ્રષ્ટ છે, ત્યાં જવાથી તેમને અહિંસા તે દૂર રહે, પણ અહિંસાદિ વાર્તા ઉપર શ્રદ્ધા થવી પણ દુર્લભ છે, માટે ત્યાં પ્રભુ જતા નથી, અથવા હિત અહિતની દષ્ટિવાળા દીર્ઘદશી ન થાય, જેમકે શક યવન વિગેરે વર્તમાનકાળના આ લેકના સુખના અભિલાષી હોવાથી તેને સ્વીકારી જીવહિંસા વિગેરેમાં પ્રવર્તે છે, પરલોકના હિતની વાત ન સ્વીકારે, માટે સારા ધર્મથી વિમુખ અનાર્ય લેકમાં પ્રભુ જતા નથી, પણ તેમના ઉપર દ્વેષ વિગેરેની બુદ્ધિથી જતા નથી, વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદે ગુડિકાસિદ્ધ વિદ્યાસિદ્ધાદિ તીર્થિકના ડરથી તે સમાજમાં જતા નથી, એ બધું બાળકના બરબડવા જેવું છે, કારણકે સર્વજ્ઞ પ્રભુના સામે બધા વાદીઓ ભેગા થઈને જાય તે દેખવાનો તાપ ન ઝીલી શકે, તે વાદ કરવાનું શું કહેવું? અને પરાભવ કેવી રીતે થાય? પણ ભગવાન તે જ્યાં સ્વપરને ઉપકાર દેખે ત્યાં જઈને ધર્મોપદેશ કરે છે, હવે બીજી રીતે શાળો Page #225 -------------------------------------------------------------------------- ________________ पन्नं जहा वणिए उदयट्ठि, आयस्स हेउं पगरेति संगं तऊवमे समणे नायपुत्ते, इच्चे व मे होति मती વિચ યુ. ૨૧ જેમ વાણીયે ઉદય-લાભને અથ વ્યવહાર યોગ્ય માલ કપૂર આગરૂ કસ્તુરી વિગેરે લઈને પરદેશમાં જઈને વેચે છે, અને લાભ માટે મેટા વેપારીઓને ભેગા કરે છે, તેમ તમારે મહાવીર શ્રમણ જ્ઞાતપુત્ર લેકેને તે માટે ભેગા કરે છે, એવી મારી મતિ તર્ક છે, શૈશાળે કહ્યું, તેને આદ્રક ઉત્તર આપે છે. नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं, एतो वया बंभवति ति वुत्ता, तस्सोदयही समणे तिबेमि ॥ सु १९ ॥ જે તમે કહ્યું તે દષ્ટાન્ત બધી રીતે મળતો કહ્યો કે છેડે મળતા કહ્યો? જે છેડે મળતો હોય તે તેમાં અમને નુકશાન નથી, જેમ વાણીયે લાભ દેખે ત્યાં વેપાર કરે, પણ ગમે ત્યાં વગર વિચારે વેપાર ન કરે, તેટલું સરખાપણું મહાવીર પ્રભુ સાથે મળતું છે, પણ બધી રીતે મળતું નથી આવતું, કારણ કે મહાવીર સર્વજ્ઞ હોવાથી સાવદ્ય અનુષ્ઠાન રહિત છે, તે નવાં કર્મ ન બાંધે, પણ પૂર્વે બાંધેલાં Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કર્મ ભેગવીને ઓછાં કરે છે, તથા વિમતિ ત્યાગીને સર્વ જીના ત્રાથી રક્ષક ભગવાન છે, અર્થાત્ કુમતિ જડતાને ત્યાગીને બધા જીવોનું ભગવાન રક્ષણ કરે છે, અથવા તાયીમોક્ષમાં જનારે છે, (અયવય મય પય ચય તય ણય આ બધા ગતિ વાચક ધાતુઓ છે) વળી વિમતિ ત્યાગવાથી મોક્ષગમન શીલવાળા થાય છે, આ બેલવાથી મોક્ષનું વ્રત બ્રાવ્રત છે, તેમાં કહેલા વિષયના અનુષ્ઠાન કરવાથી તેના ઉદય-લાભને અથ શ્રમણ છે, એમ હું કહું છું. समारभंते वणियाभयगाम,परिग्गहं चेव ममायमाणा तेणाति संजोगम विप्पहाय, आयस्स हेडं पगरंति સં . હું ૨૨ . 1. પણ વાણીયા મેક્ષમાં જવા માટે વેપાર કરતા નથી, તે આદ્રક કુમાર કહે છે, તે વાણીયા ચાર ભેટવાળા જીવ સમૂહને નાશ કરે, તેવી આરંભની ક્રિયામાં લે વેચ માટે ગાડાં પાલખી વાહન ઉંટ મંડળ (નેકર) વિગેરે રાખીને પ્રવર્તે છે, તેમ દાસ દાસી ચોપગાં ઢોર ધનધાન્ય વિગેરેને મારાં માની ભેગાં કરે છે, વળી તેઓ ન્યાતિ સગાંને સંબંધ છોડ્યા વિનાજ પરદેશ જાય છે, વળી ફક્ત લાભને માટેજ બીજાને સંબંધ કરે છે, પણ ભગવાન તો છજીવનિકાયની રક્ષા કરનારા પરિગ્રહ ત્યાગનારા સગાંવહાલાંને મેહ છોડીને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સર્વત્ર પ્રતિબંધ રાખ્યા વિના ધર્મ લાભને શોધતા વિહાર કરીને પણ ધર્મોપદેશ કરે છે માટે પ્રભુ તથા વાણીયાની સર્વથા સરખામણી ન થાય, वित्तेसिणो मेहुण संपगाढा, ते भोयणट्ठा वाणिया वयंति॥ वयंतु कामेसु अन्झोववन्ना, अणारिया મરણ વિદ્ધા / નૂ. ૨૨ વળી વાણીયાના વેપારના દેષ બતાવે છે. વિત્ત ધનને શોધવાવાળા હોવાથી વિત્તેચ્છું છે, તથા સ્ત્રીના સંગના રાગી છે, વળી તેઓ ભજન (સ્વાદ) માટે આમ તેમ ભટકે છે, કે બેલે છે, વળી તેઓ ( હદ ઓળગે તે) એવા છે કે કામ ભેગમાં રક્ત છે, અને અનાર્ય જેવાં કામ કરે છે તેથી અનાર્યો છે, રસમાં સુખના વાંકે મૂછ કરનારા છે, પણ અરિહંત ભગવંત તેવા નથી, તે કેવી રીતે તે બેની સરખામણી થાય? आरंभगं चेव परिग्गहं च, अविउस्सिय णिस्मिय आयदंडा तेसिं च से उदए जंवयासी, चउरंतणंताय કુહાય બટ્ટ II | રરૂ II વળી સાવ અનુષ્ઠાન રૂપ આરંભ તથા પરિગ્રહને છોડયા વિના તેજ વસ્તુ લેવા વેચવા તથા રાંધવા રંધાવવા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ વિગેરેના આરંભમાં તથા ધનધાન્ય ચાંદી સોનું દાસ દાસી ઢોર વિગેરેના પરિગ્રહમાં બંધાયેલા નિ:શ્રિત વાણીયા છે, વળી (સારા જ્ઞાનના અભાવે) આત્માને આ કાર્ય કરવા વડે દંડાવે છે તેથી આત્મ દંડ વાળા છે. વળી તે વાણીયાઓ આરંભ પરિગ્રહ ન છોડે, તે તેમને ભાવ પણ ચાર ગતિ વાળો સંસાર જે અનંત ભવ ભ્રમણ રૂપ છે, તેને અર્થે થાય છે, અને અંતે દુઃખ ભગવે છે, પણ તે વાણી એકલે ફરે દુઃખ વેઠે પણ મેક્ષ ન મેળવે, णे गंति णच्चंति व ओदएसो, वयंतिते दो वि गुणोदयंमि; सेउदए सातिमणंतपत्ते, तमुदयं साहयइ તારૂણા કુ ર૪ . એજ બતાવે છે, એકાંતથી થાય તે એકાંતિક અર્થાત તેને વેપારમાં લાભ થાય તેવું નથી, વળી તે લાભ પણ આત્યંતિક સર્વકાળ રહેતું નથી, તેને ક્ષય પણ થાય છે (કરોડપતિનાં દેવાળાં નીકળે છે) એટલે પરમાર્થ જાણનારા કહે છે કે તે વેપારીને લાભ એકાંત અને અત્યંત નથી, તે બંને ભાવ પણ વિગત ગુણેાદય થાય છે. અર્થાત લાભ મેળવવા જાય તે વખતે પેટ પણ થાય, અને રાખી મુકવા જાય તે નાશ પણ થઈ જાય, (ગીનીઓ દાટે તે કેયલા પણ થઈ જાય છે) અને રહે તો પણ ચાર ડાકુ લૂંટારા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તેનું ખુન કરી પડાવી પણ લે છે, પણ ભગવાનને તે દિવ્ય કાનને લાભ થયે છે તે અથવા ધર્મોપદેશ આપતાં જે નિસ્પૃહતાથી સકામ નિર્જરારૂપ લાભ થયે છે તે આદિ અને અનંત છે, આવી જ્ઞાન રૂપ લાભ મેળવીને ભગવાન પણ ઉદય થાય તેવું કહે છે, અને બતાવે છે, વળી પ્રભુ કેવા છે, તે કહે છે, તાયી–ગાવય પથ થ ય તય ગય ધાતએ ગતિ વાચક છે. તેમને પ્રેરક અર્થ લેતાં તે રૂપ થાય છે) ભગવાન મેક્ષ તરફ ગમન કરવાના સ્વભાવ વાળા છે, અથવા વ્યાયી–નજીકમાં મેક્ષ જનારા ઇવેને મેહ શત્રુથી બચાવે છે, તેમ જ્ઞાતી જ્ઞાત જાતિના ક્ષત્રિએ અથવા જ્ઞાત-વસ્તુનું સ્વરૂપ જાણે છે માટે તે સમસ્ત વસ્તુના વેદી (જાણનારા) છે, એવા પ્રભુ સાથે તે વાણીયાનું સરખાપણું કેમ ગણાય ? अहिंसयं सव्वपयाणुकंपी, धम्मोठियं कम्म विवेगहेडं तमाय दंडेहि समायरंता,अबोहीए ते पडिरुवमेयं હવે ભગવાન પોતે દેવએ કરેલ સમવસરણનું ત્રિગડું પદમાવલી (સુવર્ણ કમળ પગ નીચે મુકે છે તે) દેવ છંદ (તીર્થકરને વિશ્રાંતિ લેવાનું સ્થાન) સિંહાસન વિગેરેને ઉપગ કરવા છતાં જેમ આધા કર્મથી બંધાયેલ સ્થાનને ભેગવવાથી Page #230 -------------------------------------------------------------------------- ________________ સાધુને દેષ લાગે, તેમ તીર્થંકરને કેમ તે દેષ ન લાગે? આવી શાળાની શંકા હોય તે તે દૂર કરવા આદ્રકકુમાર કહે છે, પ્રભુ તે બધું સમવસરણ વિગેરે ભેગવવા છતાં પણ તે અહિંસક રહીને ઉપભેગ કરે છે તેને સાર આ છે કે પ્રભુ તે સમવસરણની શોભા કે સુખની જરા પણ પ્રશંસા કરી ઈચ્છા કે તેમાં મમત્વ રાખતા નથી, તેમને કેવળજ્ઞાન હેવાથી રાગદ્વેષ દૂર થવાથી તૃણ મણિ મેતી ઢેકું કે કંચન ઉપર સમભાવપણે તેને ભેગવે છે, વળી તે દેવે આ મંડપ વિગેરે રચે, તે એટલા માટે કે સુંદર સ્થાન હોય તો લેકે સુખેથી બેસીને પ્રવચન સાંભળી શકે, અને ધર્મ તરફ પ્રવૃત્તિ કરે, તે બધા આત્માને લાભ મેળવે, તેથી પ્રભુ અહિંસક છે, વળી તે પ્રભુ પ્રજા–વારંવાર જન્મે તેવા બધા જીની દયા ચિંતવીને તેમને સંસાર જમણનાં દુઃખથી મુકાવવા ત્યાં ઉપદેશ આપે છે. આવા પ્રભુને વાણીયા વિગેરેના દષ્ટાંત સાથે સરખાવીને બે ભવમાં અહિત થાય, તેવું તમે આત્માને દંડવા રૂપ આચરણ કરે છે, અબોધિ-અજ્ઞાનનું આ પ્રતિબિંબ છે, એક તે પ્રથમ પિતે કુમાર્ગમાં વર્તે છે, બીજું તેના પડછાયા રૂપ અજ્ઞાન એ છે કે જગતને વંદ્ય સવ અતિશના નિધાન તીર્થકરેને આવા આરંભક સ્વાથી વાણીયા સાથે સરખામણી કરવી અને તેમને હલકા પાડવા) શૈશાળ પિતાને જોઈતા ઉત્તર મળવાથી ચુપ થઈ રસ્તે પડયો, અને આદ્રક કુમાર પ્રભુ પાસે જતા હતા, ત્યાં દ્ધના સાધુએ આ પ્રમાણે બોલ્યા. Page #231 -------------------------------------------------------------------------- ________________ पिन्नागपिंडीमवि विद्धसूले, केइ पएजा पुरिसे इमेति; अलाउयं वाविकुमारएत्ति, सा लिप्पती ___ पाणिवहेण अम्हं ॥२६॥ આપે આ બાહ્યા અનુષ્ઠાનને આ વાણીયાના દષ્ટાન્ત ના દૂષણ વડે જે દૂષિત કર્યું, તે સારું કર્યું કારણકે બાહ્ય અનુ ઝાનરૂપક્રિયા વ્યર્થ પ્રાય છે, પણ અંદરનું ભાવશુદ્ધિનું અનુષ્ઠાન સંસારના મેલનું પ્રધાન અંગ છે અને તેજ તત્વ અમારા સિદ્ધાંતમાં બતાવ્યું છે, માટે હવે એ આદ્રક કુમાર રાજપુત્ર! તું સ્થિર થઈ સાંભળ, અને બરાબર સાંભળીને અવધાર, આ પ્રમાણે કહીને તે ભિક્ષુઓ અંદરના અનુષ્ઠાનને સમર્થન કરવા પિતાને સિદ્ધાંત બતાવવા આ પ્રમાણે છેલ્યા, જેમ કે વિણ્યાક બળ તેને પિંડ જે અચેતન છે, તે લઈને કોઈ માણસ જતો હતો ત્યાં પ્લેચ્છ વિગેરેના દેશમાં તેમને જોઈને ડરથી નાસતાં તે બળ ઉપર કપડું હાંકર્યું, અને પોતે અદશ્ય થયે, હવે તેની પછવાડે સ્વેચ્છ શોધવા આવ્યે તેણે કપડું ઢાંકેલું જોઈને તે ખેલના પિંડને કપડા સુધાં પુરૂષની બુદ્ધિએ ઉચક્યું, અને તેને લેઢાના સૂળમાં પરેવીને અગ્નિમાં પકાવ્યું, વળી તુમડું હાથમાં આવ્યું, તેને આ કુમાર છે, એમ માનીને અગ્નિમાં પકાવ્યું, આ બને સ્થળે ચિત્તની દુષ્ટતાથી તેમાં મનુષ્યની હિંસા થઈ નથી, છતાં પ્રાણીના વધથી થયેલ પાપવડે અમારા સિદ્ધાંત Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ માં લેપાય છે, કારણકે શુભ અશુભ બંધનનું મૂળ મન છે, આવી રીતે અકુશળચિત્તના પ્રમાણથી જીવહિંસા ન કરનારે પણ પ્રાણઘાતના ફળથી લેપાય છે. अहवावि विधूण मिक्खु सूले, पिन्नागबुधिइ नरं पएज्जा, कुमारगं वावि अलावुयंति, न लिप्पइ पाणिवहेण अम्हं सू-२७ સૂ-ર૭ હવે એથી વિપરીત દષ્ટાન્ત આપે છે કે કઈ ખરા માણસને પણ ઓળની બુદ્ધિથી કઈ પ્લેચ્છ શૂળમાં પરેવી અગ્નિમાં પકાવે, અને કુમારને તુમડાની બુદ્ધિએ પકાવે તે હિંસા થાય છતાં તે ચિત્તની નિર્દોષતાથી હિંસાજનિત પાપથી અમારા સિદ્ધાંત પ્રમાણે વેપાત નથી, पुरिसं च विध्धुण कुमारगं वा, सुलंमि केई पए जायतेए, पिन्नाय पिंडं सतिमारुहेता. बुध्धाण तं __कप्पति पारणाए॥ स.२८ આવું કહીને બોદ્ધ સિદ્ધ કરે છે કે પુરૂષ અથવા કુમારને કેઈ બળતી જવાળામાં પકાવે, અને એમ માને કે આતે ખોળની પિંડી (જ) છે, તે સારું છે કે જેથી તે બુદ્ધ (મહાત્મા) છે તેઓને પણ તે ભેજનમાં ખાવાગ્યા છે, તે બીજાનું શું કહેવું? એમ સેવે અવસ્થામાં અચિંતિત મનથી જે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ન કલ્પીએ તે કમ એકઠું થતું નથી (પાપ બ ંધાતું નથી ) તેજ કહ્યુ છે, “ अविज्ञानापचितं परिज्ञातेापचित - मीर्यापथिकं स्वप्नान्तिकं चेति कमेपिचयं न याति " ॥ અવિજ્ઞાનથી કહેલું પરિજ્ઞાનથી ઉપચિત ઈયોપથિક અને સ્વપ્નમાં થયેલું. એ ચાર પ્રકારનું ક` એકઠું થતું નથી, પાછું શાકય (માહ) સાબુ દાનના લના અધિકાર બતાવે છે, सिषायगाणं तुदुवे सहस्से, जे भोयए णियए भिक्खुयाणं ॥ ते पुन्नखंधं सुमहं जिणित्ता, भवंति आरोप्य महंतसत्ता ॥ सू.२९ સ્નાતક એધિ (એધશ્રદ્ધા) વાળા સત્વે તથા ( તુ અવ્યયથી ) પંચશિક્ષા વિગેરે ગ્રંથા ભણેલા ઉત્તમ ભિક્ષુએને એ હજારની સંખ્યામાં જમાડે, અને તેશાકય પુત્ર આહૂધમમાં શ્રદ્ધાવાળા હાય તા તે શ્રાવક પોતે જાતે રાંધે કે બીજા પાસે રધાવે, અને તેમાં માંસ ગાળ દાડમ વિગેરે ષ્ટિ વસ્તુ નાંખેલું ભાજન હેાય છતાં તે મહા સત્વ વાળા શ્રાવકા માટા પુણ્યના સ્ક ંધ (સમૂહ) પ્રાપ્ત કરીને તે પુણ્ય વડે આરાપ્ય નામના દેવા આકાશની ઉપમાવાળા ( વિશાળ ઋદ્ધિવાળા) થાય છે, અર્થાત્ સર્વોત્તમ દેવ ગતિને મેળવે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭ अजोगरुवं इह संजयाणं, पात्रं तु पाणाण पस ज्झ काउं अबोहिए दोपहवि तं असाहु, वयंति जे यावि पडि स्तुति ॥ सू-३० માટે અમારા બુદ્ધ ભગવતે દાન અને શીલ મૂળ વાળા ધમ મતાન્યા છે, માટે અમારા સિદ્ધાંતને સ્વીકારીલે, આ પ્રમાણે આદ્ધસાધુના કહેવાથી આ ક કુમાર કુ૧ ષ્ટિ કર્યાવિના તેમને આપ્રમાણે કહ્યું, તમારા આ આદ્ધ મતમાં ભિક્ષુકા (સાધુ) નું સ્વરૂપ ખતાવ્યું તે તદન અયેાગ્ય છે, કે જે ઘટતુ નથી, સાંભળા, અહિંસા ધર્મ માટે ઉઠેલેા ત્રણગુપ્તિ ગુપ્ત પાંચ સમિતિવાળા દીક્ષા લીધેલાને સમ્યગ્ જ્ઞાનપૂર્વક જે ક્રિયા થાય તેની ભાવ શુદ્ધિ ફળવાળી થાય છે, પણ તેનાથી ઉલટી મતિ જેમાં અજ્ઞાનનું આવરણ છે તેવા અજ્ઞાનીના મહામાહથી આકુળ થયેલ અંતરાત્મવાળાને ખેાળ અને પુરૂષના વિવેક નથી તેવાને ભાવશુદ્ધિ કયાંથી હાય ? એથી અમે એમ માનીએછીએક પુરૂષને ખાળમાનીને તેને મૂળમાં પકાવીને ખાવું, અને બુદ્ધને પણ ખેાળની બુદ્ધિએ તે ખવડાવવું અને તેમાં તેમની પણ અનુમતિ લાગુ પાડવી ! તેજ બતાવે છે, કે એ ઇંદ્રિય વિગેરે પ્રાણીઓના પ્રણાના નાશ કરીને નિશ્ચે પાપ કરીને જીભના રસ તથા શરીરને સાતા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ (સુખ)નું ગૌરવ (મહત્વ) માં વૃદ્ધિથી ગૃદ્ધ બની તેને અભાવ કહે છે (પાપ માનતા નથી) આ તેમનું ઉધું કથન અધિના લાભ માટે બંનેને થાય છે, પ્ર. બંને ક્યા? જેઓ કહે છે કે પિનાકની બુદ્ધિએ પુરૂષને મારી રાંધતાં પાપ લાગતું નથી, અને જેઓ તેનું સાંભળીને તેને અનુમતિ આપે છે, આ બંનેનું કૃત્ય અસાધુ ( દુર્ગતિ આપનાર) છે, વળી અજ્ઞાન માણસને ભાવશુદ્ધિએ શુદ્ધિ ન થાય, અને જે તે થતી હોય તે સંસાર પિષક (જીને જીવતાં હણી તેનું ચામડું વિગેરે કાઢનારા)ના કર્મને મેક્ષ થાય, તેથી એકલી (દ્રવ્ય શુદ્ધિ વિના) ભાવ શુદ્ધિ માનનારા તમારા જેવાને માથાનું મુંડન ગોચરી જવું, ચૈત્ય કર્મ (દેવાલયે જવું) વિગેરે અનુષ્ઠાન - કામાં થશે, માટે એકલી ભાવ શુધિએ શુકિધ ન થાય, એ નક્કી થયું, उड्ढ अहेयं तिरियं दिसासु, विन्नाय लिंगं तस थावराणं; भूयाभिसंकाइ दुगुंछमाणे, वदे करेज्जाव મો વિડથી 7 રૂ? | એમ પરપક્ષના દેષ બતાવી આદ્રકુમાર પિતાનું મંતવ્ય કહે છે, ઉચે નીચે કે પ્રજ્ઞાપની અપેક્ષાએ તીરછી દિશામાં કે સર્વે ભાવ દિશામાં રસ થાવર જીવનું જીવન લિંગ ચાલવું હાલવું અંકુર ફુટવા છેદકરતાં કુમળાઈ જવું તે જાણીને રખેને જીવ મરી જાય, ન પીડાય, એવી Page #236 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિથી બધાં અનુષ્ઠાને માં જે પાપ થાય તેને વિચારતા નિંદતે અને ત્યાગ જે ભાવશુદ્ધિએ બેલે, અને તેમ વર્તે તેવા અમારા પક્ષમાં તમારે કહેલ દેષ કેવી રીતે સંભવે? पुरिसेत्ति विन्नत्ति न एवमत्थि, __ अणारिए से पुरिसे तहाइ को संभवो पिन्नगपिमियाए, , वायावि एसा बुश्या असच्चा ॥ सू ३२ હવે પિણ્યાકમાં પુરૂષની બુદ્ધિને અસંભવજ બતાવે છે, ખોળના લાચામાં પુરૂષની બુદ્ધિજ કેમ થાય? આ વાણી પણ જીવના ઘાતને લીધે અસત્યજ છે, તેથી હિંસક નિક શંકબનીને વિચારવા વિના પ્રહાર કરનારે નિર્વિક પણે પાપથી બંધાય છે, તેથી ખળ લાકડામાં પણ કાર્ય કરતાં તેમાં નિવાસ કરેલ (નાના કંથુઆ કીડી વિડિરે) જેવો ન હણાય માટે પાપથી ડરીને જયણાથી તેમાં કામ લેવું, वायाभियोगेण जमावहेज्जा, __णो तारिसं वायमुदाहरिज्जा अट्ठाणमेयं वयणं गुणाणं णोदिक्खिए बूय सुरालमेय॥ स-३३ ક Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વળી વાણીવડે જે અભિગ થાય તે વાચા અભિગ છે, તેનાથી (કઠોર વચનથી) પણ પાપ થાય છે, માટે વિવેકી પુરૂષ ભાષાના ગુણ દેષ જાણનારે હોય તે તેવી અજ્ઞાનતાની ભાષા ન બોલે, માટે તમારું બોલવું અસ્થાને છે, તે ગ્ય અર્થ સમજીને બોલનાર હોય તેને નિઃસાર જે બેલડું પણ અયોગ્ય લાગે તેવું અધમ વચન ન બેલે, કે ખેાળને પિંડ તે પુરૂષ અને પુરૂષ તે ઓળને પિંડ છે, તેમ તુંબડું તે બાળક અને બાળક તે તુંબડું છે, लद्धे अढे अहो एव तुब्भे, जीवाणुभागे सुविचिंतिएव, पुव्वं समुदं अवरं च पुढे, उलोइए पाणेतले ठिए वा सू. ॥३४ આ પ્રમાણે આદ્રકુમાર યુક્તિથી હરાવીને પાછું વધારે સમજાવે છે, અહો! આપે ખુબ સારે અર્થ કે તત્વજ્ઞાન મેળવ્યું છે. અને જેને અનુભાગ, કે જેના વડે કર્મને વિપાક કે પીડા થાય! આવા તમારા વિજ્ઞાન વડે તમારે જસ સમુદ્રના બને છેડે પૂર્વ પશ્ચિમમાં પહોંચી ગયે! અને આપના આવા વિજ્ઞાનના અવલોકનથી અવલોક્તિ આલોક આપની હથેળીમાં દેખ્યા માફક થયે છે! શું આ તમારા જ્ઞાનને અતિશય છે, કે જેના પ્રભાવથી ખેળ અને પુરૂષ અને બાળક તથા તુંબડું એમાં વિશેષ કંઈ ન જણાયાથી પાપકર્મને આવા ભાવ અભાવને પૂર્વે કહી ગયા છે ! Page #238 -------------------------------------------------------------------------- ________________ जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अन्न विहीय सोहिं; न वियागरे छन्नपओपजीवि, પો રૂદ વંથi -રૂપ છે , આ પ્રમાણે પરપક્ષના દેશે બતાવીને પિતાને સાચો મત સ્થાપવા કહે છે, જિનેશ્વરનું શાસન માનનારા સર્વ શના કહેલા માર્ગે ચાલનારા જીવેની બધી અવસ્થા તથા તેને પીડવાથી થતાં દુઃખો વિચારતા ગેચરીમાં અને લેતાં પણ શુદ્ધિને સ્વીકારતા ૪૨ દોષ રહિત શુદ્ધ આહાર લેઈને નિવાહ કરનારા છે, પણ તમારી માન્યતા માફક માંસ વિગેરે પાતરામાં પડ્યું હોય, તેય ખાતાં દેષ ન લાગે તેવું માનનારા નથી, તેમ છન્ન પદ ઉપજીવી એટલે કપટથી જૂઠું ન બોલવું, એ અનુધર્મ-તીર્થકરે કહો, આચર્યો, તેમ અનઅવ્યયથી વિશેષ બતાવે છે કે તેમ તેની પછીના સાધુએ આ જગતમાં કે જેના શાસનમાં રહેનારાએ આદર, (નિર્દોષ બોલવું, અને પાળવું) પણ તમારા ભિક્ષુ જેવો નથી, વળી તેમ દિન વિગેરેને પ્રાણીઓના અંગપણે સમાન ગણી માંસ વિગેરે સાથે સરખાવે છે, તે તમે લોકમાં રહેલા અન્યમને અભિપ્રાય જાણ્યા વિના બેલો છે, જુઓ પ્રાણીને અંગમાંથી પણ નીકળેલ સમાન છતાં કે પદાર્થમાંસ ગણાય છે, કઈ માંસ નથી ગણતું, જેમ ગાયનું દૂધ અને લોહીમાં ફેર છે, અને પ્રાણીનાં અંગ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ છે, છતાં દૂધ ભક્ષ્ય છે, લેહી અભક્ષ્ય છે, (માનું લેહી અને દૂધમાં પણ તે ફેર છે, તેથી માનું દૂધ બધાપીએ, પણ લેહી પીનાર ભાગ્યે જ નીકળશે,) વળી સમાન સ્ત્રીપણું છતાં પણ સ્ત્રીબેન વિગેરેમાં ગમ્ય અગમ્યને વ્યવહાર તમે જાણે છે, તેમ બેટા તર્કથી આવું બોલશે કે પ્રાણીનું અંગ હોવાથી. भक्षणीयं भवेन्मांस, पाण्यंगत्वेन हेतुना ओदनादि-वदित्येवं कश्चिदाहातितार्किकः ॥ १ ॥ જેમ કેઈ તર્કની હદ ઓળંગનાર બોલેકે પ્રાણીનું અંગ હોવાથી માંસ ખવાય, જેમ ચખાપણ એકેંદ્રીનું અંગ છે, છતાં ખવાય છે. આ હેતુ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ દેષથી દુષ્ટ છે, માટે તે સાંભળવા જે પણ નથી, તે બતાવે છે, વસ્તુના નિરંશપણાથી તેજ માંસ તેજ પ્રાણીનું અંગ, આવી પ્રતિજ્ઞા કેઈ કરે, તે તે વિષયને એક ભાગ અસિદ્ધ છે, જેમકે નિત્ય શબ્દો નિત્યપણાથી છે, તે પ્રમાણે ગણતાં જે માંસથી કંઈપણ અંગ પ્રાણીનું ભિન્ન હોય તે વિશેષ અધિકરણ થવાથી તે હેતુ આપ આપ અસિદ્ધ થયે, (પ્રાણીના અંગમાં હાડકાં લેહી વસા ચામડી દૂધ એ બધાં માંસ નથી) જેમ દેવદત્તનું ઘર કાગડાની કાળાશથી કાળું છે, તેવું કઈ માનતું નથી, વળી એદન ખાવા એગ્ય માટે માંસ ખાવા ગ્ય, તે તે અનેકાંતિક પણ છે, જેમ તેઓ કુતરા વિગેરેનું માંસ ખાતા નથી, વળી Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કેટલાક કોઈ સ્થળે કોઇ વખત ખાય છે, પણ બધા ખાતા નથી, આ પ્રમાણે નમાનીને જો જેટલાં પ્રાણી અંગ તેટલાં ખાવાયાગ્ય માનીએ તે હાડકાં વિગેરે ન ખાવાથી અનેકાંતિક છે, તથા વિરૂદ્ધ છે, જેમકે માંસનું ખાવું સિદ્ધ કરશે, અને હાડકાં ફેંકી દેશેાતા બુદ્ધનાં હાડકાંનુ અપૂજ્યપણું થશે, તથા લેાક વિરૂદ્ધ આ પ્રતિજ્ઞા છે, માંસ અને આદન એ સરખાં નથી છતાં તમે સરખાં માનવાથી દૃષ્ટાંતમાં વિધ આવશે, આ પ્રમાણે હાવાથી તમે કહેલું કે બુદ્ધને માટે પણ તે ખાવા યાગ્ય છે, તે અસાધુ ( જૂઠ્ઠું' ) છે, એ નક્કી થયું, હવે તે ભિક્ષુકાનુ બીજી કહેલું જે ખાટ્ટુ છે, તેના દાષા બતાવે છે, सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए विए भिक्खुयाणं, असंजए लोहिय पाणिसे उ, णियच्छति गरिहमिहेव लोए ॥ स - ३६ ॥ સ્નાતકો જે એધિસત્વ સુધી પહેાંચેલા શાસ્ત્રજ્ઞ ભિક્ષુકા છે, તેમને જે કાઈ તેમના ઉપાસક જમાડે, વિગેરે કહ્યું, તેના દાષા બતાવે છે, જે અસયત છે, તે પાતે હિંસા કરીને હાથ લેાહી વાળા કરેલા અનાથ માફક કૃત્ય કરી સાધુને જમાડે, તે સાધુ ( શ્રેષ્ટ ) પુરૂષોની નિદા ચેાગ્ય પઢવીને નિશ્ચયથી પામે છે, અને પરલેાકમાં અનાય ને ચેાગ્ય ( નરકની ) ગતિ પામે છે, આપ્રમાણે સાવદ્ય અનુષ્ઠાન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ને આદરનારા અપાત્રને જે દાન દેવું તે કર્મ બંધને માટે છે, એવું કહ્યું, (પણ દુઃખી રેગીને દયાબુદ્ધિથી આપવું તે કર્મ બ ધને માટે નથી,) તે બતાવે છે. थूल उरब्म इह मारियाणं, उदिट्ठ भत्तंच पगप्पएज्जा; तं लोणतेल्लेण उव क्खडेज्जा, सपिप्पलीयं पगरंति मंसं, सू ३७ આદ્રક કુમાર તેમના દેશે બતાવવા કહે છે, સ્કૂલ માંસલેહીથી ભરેલ પુષ્ટ ઘેટાને સંઘ જમાડવાના બહાને મારીને તેમના નિમિત્તે ભજન કરવા તેના ટુકડા કરીને રાંધી તેમાં મીઠું તેલ વિગેરેને નાંખી વળી પીપર વિગેરે મસાલે નાંખી તેમને માટે સ્વાદિષ્ટ ખાવા ગ્ય માંસને તૈયાર કરે છે. तं भुंजमाणा पिसिमं पभूतं, जो उवलिप्पामो वयंरएणं; इच्चेवमाहंसु अणज्जधम्मा, अणारिया बालरसेसु गिद्धा ॥ सु ३८ ॥ - હવે સંસ્કારેલા માંસને શું કરે છે તે કહે છે, તે વીર્ય લેહીથી ભરેલા માંસને ખાતાં ઘણી કર્મરજથી અમે લેપાતા નથી, એવું ધૃષ્ટતા ધરીને બોલે છે, આ અનાયોને ધર્મ-સ્વભાવ છે તેથી તેઓ અનાર્ય કર્મ કરવાથી અનાર્ય છે તથા બાળ જેવી અવિવેકી યુક્તિ બતાવવાથી બાળ છે, અને Page #242 -------------------------------------------------------------------------- ________________ માંસ વિગેરેના રસમાં લુબ્ધ છે, આ તેમનું કૃત્ય મહા અનર્થ માટે થાય છે, તે બતાવે છે, जेयावि भुंजंति तहप्पगारं, सेति ते पावमजाणमाणा; मगं न एयं कुसला करेंती, वायावि. एसा बुइया उ मिच्छा ॥ मू ३९ ॥ તે રસ તથા ગરવમાં ગૃદ્ધ શાક્યના ઉપદેશ પ્રમાણે ચાલનારા પ્રથમ બતાવેલ ઘેટાનું ઘી લુણ મરચાંથી સ્વાદિષ્ટ કરેલું માંસ તે અનાર્યો પાપને ન જાણનારા અવિવેકી હવાથી ખાય છે, કહ્યું છે કે, हिंसामूल मभेध्य मास्पदमलं, ध्यानस्थ रौद्रस्य यद् बीभत्संरुधिराबिलं कमिगृहं दुर्ग धिपूयादिकम् शुक्रामक प्रभवं नितान्तमलिनं सद्भिः सदा निन्दितं को भुक्ते नरकाय राक्षससमा मांस तदात्मद्रुहः ॥१॥ - હિંસાનું મૂળ વિષ્ટાનું સ્થાન રદ્રધ્યાનને પ્રાપ્ત કરાવનાર દેખીતું બીભત્સ લેહીથી વ્યાપ્ત ઝીણુ કૃમિકીડાઓનું ઘર દુર્ગધિપૂયા વિગેરે વાળું વીર્ય અને લેહીથી થયેલું એકાંતમલિન જે માંસ છે, તેને ઉત્તમ પુરૂએ ખાવામાં નિંદનીય ગણ્યું છે, તેને પોતાના આત્માને દ્રોહ કરી રાક્ષસ જે બની નરકમાં જવા માટે કણખાય? વળી સાંભળે मांस भक्षयितामुत्र यस्य मांसमिहाम्यहं एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ॥१॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ ર જે મને આભવમાં ખાય છે; તેનુ માંસ હું પરલેાકમાં ખાઉં છું, એવું માંસનું માંસત્વ બુદ્ધિવાન પુરૂષષ કહે છે, વળી કહે છે. योऽत्तियस्य च तन्मांसमुभयो पश्यातान्तरम् एकस्य क्षणिका तृप्ति रन्य: प्राणै वियुज्यते ॥ ३ ॥ આ જે માણસ જે ખીજા પ્રાણીનું માંસ ખાય છે, તે એનું અંતર ધારીને જુએ એકની એક વખતની ભૂખની તૃપ્તિ થાય છે, પણ ખીજોતા પ્રાણાથી જુદો પડે છે, (ટીકાના ખારહજાર Àાકનું ભાષાંતર થયું ) પ્રમાણે માંસ ખાવામાં મેાટા ઢોષા માનીને શું કરવું તે કહે છે, આ પ્રમાણે વિચારતાં માંસ ખાવાને અભિલાષા કરવાનું મન પણ નિપુણ પુરૂષષ માંસને ખાવાના દોષો તથા તેનાં કડવાં ફળ અને તે ન ખાવાથી થતા ગુણા જાણનારા કરતા નથી, અર્થાત્ મનથી પણ અભિલાષ ન કરે, કે માંસ ખાઉં, તેા પછી માંસ ખાવાનુ તા દૂરજ રહ્યું વળી માંસ ખાવાની વાણી માલવી તે પણ મિથ્યા છે, * કુમારપાળ રાજાએ હેમચદ્રાચાર્ય'ના ઉપદેશથી માંસ ખાવું ાડયા પછી ધેમ્બર - ખાતાં માંસના સ્વાદ જણાવાથી ગુરૂવને પુછતાં ઘેબર ખાવાની પણ ના પાડી, અને માંસને સ્વાદ જરા જણાયા તે બદલ ૩૨ દાંત પાડવાનું પ્રાયશ્ચિત્ત આપતાં તે સ્વીકારી લુહાર પાસે પડાવાની તૈયાર કરેલી જોઇ ગુરૂવયે તે બદલ ૩૨ દેરાં નવાં બાંધવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. ) Page #244 -------------------------------------------------------------------------- ________________ ૩ नमांसभक्षणे दोषो नमद्ये नच मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृतिस्तु महाफला ॥ १ ॥ માંસ ભક્ષણમાં દોષ નથી તેમ દારૂ કે સ્ત્રીસ ંગમાં દાખ નથી, એતા જીવાની અનાદિની ટેવ છે, પણ તેની નિવૃત્તિ મહા ફળને આપનારી છે, આવી ભારતી (કહેવત) મિથ્યા છે, તેમ માંસ ખાનારને મનથી પણ પ્રશંસવા નહિ ( કે આ પુણ્યશાળી છે કે તેને આવું ખાવા મળે છે ) તે માંસ ખાવું મન વચન કાયાથી છેડે, તેની અનુપમ પ્રશંસા થાય છે, અને પરલેાકમાં સ્વર્ગ માક્ષ મળે છે, તે કહે છે. श्रुत्वा दुःख परंपरा मति घृणां मांसाशिनां दुर्गतिम् ये कुर्वन्ति शुभोदयेन विरतिं मांसादनस्यादरात् सदीर्घायु रदुषितं गदरुजा संभाव्य यास्यन्ति ते मर्त्येषूद्भट भोगधर्म मतिषु स्वर्गापवर्गेषु च ॥ १ ॥ માંસ ખાનારાઓની દુઃખની પરંપરા અને લજ્જા ભરેલી દુર્ગતિ સાંભળીને જે પુરૂષા પુણ્યના ઉદયથી ખરા ભાવથી માંસ ખાવાનું છેડે છે, તે માણસે લાંબુ નિર્દોષ આયુ ભાગવી રાગ રહિત થઇને તેઓ મનુષ્ય લેાકમાં ઉત્તમ ભાગ ભાગવવા છતાં ધર્મોમાં દઢ રહીને પરલેાકમાં સ્વ અને છેવટે મેાક્ષ પ્રાપ્ત કરશે, આ માંસ ખાવું છેાડવું, એટલું જ નહિં પણ મેાક્ષાથી આને ખીજુ શુ છેાડવું તે ખતાવે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ सव्वेसि जीवाण दयट्टयाए, सावज्जदोस परिवजयंता; तस्संकिणो इसिणो नायपुत्ता, उदिट्ठમાં પરિવનયંતિ . . . . . | સર્વે પ્રાણ (જીવવા)ના અથી છે, ફક્ત પચંદ્રી બચાવવા એમ નહિ, પણ સાધુઓએ એકેદ્રીથી લઈને પદ્ધ સુધી બધા ને બચાવવા દયાનિમિત્તે સાવધ આરંભના મહાદેષ જાણીને તેને છોડે છે, તે આરંભપિતાને લાગે તેવી શંકાથી મહામુનિઓ જ્ઞાતપુત્ર મહાવીર પ્રભુના શિષ્ય સાધુઓને ઉદ્દેશીને બનાવેલું અનાજ મીઠાઈ વિગેરે સાલું ભેજન પણ છોડી દે છે, भूयाभिसंकाए दुगंछमाणा, सव्वेसि पाणाण निहाय देडे; तम्हा ण भुजंति तहप्पगारं, एसो णु જો હું સંચાi | . ૪૨ . વળી ને દુઃખ થવાની શંકાથી સાવધ (પાપ) આરંભનાં અનુષ્ઠાનેને છોડતા બધા જીવેને દંડ ઉપતાપ પીડા ન થાય માટે તે દંડને છોડીને સમ્યક ચારિત્ર પાળતા ઉત્તમ સાધુએ તે દેષિત આહારને ખાતા નથી, એ સંયતેને ધર્મ અમારા જેન સિદ્ધાંતમાં છે, પ્રથમ તીર્થંકર બોલે, પાળે, તેમ સાધુઓ બેલે અને પાળે છે, અથવા Page #246 -------------------------------------------------------------------------- ________________ આણુ–ડે-પણ અતિચાર (દોષ) લાગે તે શિરીષ પુષ્પ જેમ કમળ છે, તેમ તેમનું હૃદય કમળ હોવાથી ડંખે છે, અર્થાત તેઓ જરાપણ દેષ લાગવા દેતા નથી, निग्गंथ धम्ममि इमं समाहि, अस्सि सु. ठिच्चा अणिहे चरेज्जा; बुद्धे मुणी सीलगुणोववेए, સ્થતં (ગો) પાળતી સિસ્ટi I H. કર ! નિગ્રંથ બાહય અત્યંતર રૂપ જે ગ્રંથ ધન વિગેરે તથા કોલ વિગેરે છે, તે જેની પાસે નથી તે, અમારા તીર્થકરના ધર્મમાં નિગ્રંથ છે, અને તે ધર્મ પ્રથમ સાંભળવો, પછી તે પ્રમાણે વર્તવું તે શ્રત અને ચારિત્ર છે, અથવા ક્ષતિ વિગેરે દશ પ્રકારને ધર્મ છે, તે સર્વજ્ઞ પ્રભુએ કહેલ છે, તેવા ધર્મમાં આ સમાધિ છે, કે અશુદ્ધ આહારને પરિહાર કરે, તે સમાધિમાં સારી રીતે સ્થિર થઈને માયા રહિત અથવા અનિહ–પરિષહેથી ન કંટાળતે અથવા સ્નેહ બંધન રહિત થઈને સંયમનાં અનુષ્ઠાન કરે, તથા તને સમજી બુદ્ધ બનેલ ત્રણ કાળનું સ્વરૂપ વિચારી શીલ– ક્રોધ વિગેરેથી રહિત-અનીને અને મૂળ ગુણ તથા ઉત્તર ગુણ યુક્ત થયેલે અત્યર્થતા-સર્વગુણેથી ચડે તેવી બધા રાગ દ્વેષ વિગેરેના ઇંદ્વથી રહિત સંતેષ રૂપ લાઘા પ્રશંસાને પ્રાપ્ત કરે, Page #247 -------------------------------------------------------------------------- ________________ રર૬ राजानं तृणतुल्यमेव मनुते शक्रे पि नैवादरो वित्तापार्जन रक्षण व्ययकृताः प्रामोति नो वेदना : संसारान्तरवर्त्यपीह लभते शं मुक्तिवन्निर्भय : संतोषात्पुरुषो ऽमृतत्वमचिरायायात्सुरेन्द्रार्चित : ॥१॥ જે પુરૂષને સંતોષ છે, તેનાથી તે રાજાને તણખલા માફક માને છે, શકેંદ્ર ઉપર પણ તેને આદર નથી, વળી તેને પૈસે પેદા કરે રક્ષણ કરવું તેને મેગ્ય રસ્તે ખરચવું કે ખાધ જાય તો વેદના થાય તેવી કશી પીડા નથી, તે સંસારમાં દેહ ધારી છતાં મુક્ત માફક નિર્ભય છે, પણ સુદ્રથી પૂજિત થડા વખતમાં તે અમૃતત્વ (મેક્ષ)ને પામશે, આ પ્રમાણે આદ્રકકુમારે પ્રથમ ગોશાળા આજીવકને તથા બદ્ધમતના ભિક્ષુકેના મંતવ્યને વિવેકથી તેમના ગુણ દોષ બતાવીને નિત્તર કર્યો, ત્યારે બ્રાહ્મણે બેલ્યા, હે આદ્રક કુમાર! તમે બહુ સારું કર્યું. આ બે મતે વેદબાહ્ય છે, તેનું ખંડન કર્યું, પણ અહીને મત પણ વેદ બાહ્ય છે, માટે તમારા જેવા વિદ્વાનેને તે પણ માને એગ્ય નથી, તમે ક્ષત્રિામાં પ્રધાન છે, અને ક્ષત્રિએ બ્રાહ્મણની સદા ઉપાસના કરવી, પણ શુદ્રોની ઉપાસના ન કરવી, માટે ત્યાગ (યજ્ઞ) વિગેરેની વિધિથી બ્રાહ્મણની સેવા કરવી, તે હવે બતાવે છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए माहणाणं, ते पुन्नखंघे सुमहज्जणित्ता, भवंति તેવા રૂતિ વેચવાગ્યો છે –. કરૂ I તુ અવ્યયવિશેષ બતાવે છે, છ કર્મ ક્રિયામાં અભિરત હોય તેવા વેદ શીખવનારા શાચ આચારમાં દઢ હોવાથી સ્નાન કરનારા બ્રહ્મચારી સ્નાતકે છે, તેમાંના બે હજાર સ્નાતકને જે કોઈ જ ઈચ્છિત ભેજનથી જમાડે, તે પુણ્યને અંધ ઉપાર્જન કરેલા ગૃહસ્થ સ્વર્ગવાસી દેવે થાય છે, તેવું વેદવાકય કહે છે, હવે આદ્રક કુમાર તેના દેષ બતાવે છે, सिणायगाणं तु दुवे सहस्से, जे भोयएणियए कुलालयाण; से गच्छति लोलुवसंपगाढे,तिब्वाभितावी णरगाभिसेवी ॥ स ४४ । બે હજાર સ્નાતક જમાડવા, પ્ર-કેવા સ્નાતક-ઉ-કુલાટ હોય તે જેઓ આમિષ (માંસ)ના અથીબનીને કુલામાં અટન કરે છે, જેમ બીલાડાઓ ભમે છે, તેમ બ્રાહ્મણે જે ભમતા હોય તેને જમાડવા, અથવા ક્ષત્રિયો વિગેરેના ઘરમાં નિત્ય ભેજન શોધતા હોવાથી પારકાને આશ્રય શોધતા હોવાથી કુલ આલય ફુલાલય છે, તેવા નિંદનીક જીવન Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગુજારનારા સ્નાતકને બે હજારની સંખ્યામાં જે રેજ જમાડે, તે અસત્ પાત્રમાં આપેલ દાનથી દાતા બહ વેદના વાળી ગતિમાં જાય છે, પ્ર-કે દાતા? ઉ– જે આમિષJદ્ધ જીભના રસના લેલુપી જેથી વ્યાસ એ જે નારકી છે, તેમાં દાતા જવાથી તે નરકાભિસેવી છે, જ્યાં નરકમાં અસહય અભિતાપ છે, કરવતીથી વહેરવું કુંભીપાકમાં પકાવવું, ગરમ તરવું પાવું, શામલીનાં પાંદડાંનું આલિંગન વિગેરે ખે છે, તેવા નરકમાં ૩૩ સાગરેપમ સુધીનાં ભયંકર દુઃખ ભોગવવા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તે જાય છે. दयावरं धम्म दुग्गंछमाणा, वहावहं धम्मपसंसमाणा; एगपि जे भोययती असीलं, णिवो નિર્વ જ્ઞાતિ pો ગુહિં . પ . વળી પ્રાણી માત્ર ઉપર દયા રાખનાર શ્રેષ્ઠ ધર્મ છે, તેને નિંદનારા પ્રાણીઓના વધને જે ચાહે તેવા હિંસક ધર્મને પ્રશંસનારા છે, તેમને એક પણ જે વ્રતનિયમ ન પાળે તેવા આશીલ (દુરાચારી) ને છજીવનિકાયને વધ કરીને જમાડે, વધારે દૂર રહે, તે તે જમાડનાર રાજા કે બીજો તેમાં ધર્મ માનનારે આત્માને ઠગનારે કેઈપણ હોય, તે વરાહ (રાંકડે ) રાત્રિમાક અંધકારવાળી નરક ભૂમિમાં જાય છે, તેવાને ઉંચ દેવગતિ તો દૂર રહો, પણ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અધમ અસુર દેવામાં પણ ક્યાંથી ગતિ મળે? વળી બ્રાબ્રણેજ ઉંચા એ જાતિમદ ન કરે, કારણકે કર્મના વશથી આ જીવને વિચિત્ર જાતિમાં જવું પડે છે, અને તે જાતિ પણ કાયમ રહેતી નથી; વળી કેટલાક કહે છે કે બ્રાહ્મણે એટલા માટે ઉંચા છે કે બ્રહ્માના મુખમાંથી તેઓ જમ્યા છે, બાહુમાંથી ક્ષત્રિયે છાતીમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રો જન્મ્યા છે, પણ આ વચન અપ્રમાણ હોવાથી નિરર્થક છે, છતાં તે સાર્થક માનતા હોયતે એકમાંથી જન્મેલા થડ શાખાડાળા વિગેરેના અગ્રભાગને ફણસ તથા ઉંદુંબર વિગેરેનાં ફળમાફક કંઈ વિશેષતા વણેમાં નહિ થાય કારણકે બધાં ઝાડને ફળ જુદે જુદે સ્થળે લાગવા છતાં કંઇ નીચાં ઉંચા ગણતાં નથી અથવા બ્રહ્માના મુખ વિગેરે ચાર અવયવોમાંજ ચાર વર્ણની પ્રાપ્તિ થશે, એટલે બ્રહ્માના પગે શુદ્ર જેવા થશે, એટલે જેમ શુદ્રને અડતા નથી, તેમ બ્રહ્માના પગને તમારાથી અડાશે નહિ, આ વાત બ્રાહ્મણને ઈષ્ટ નહિ થાય, અથવા જે તે બ્રાહ્મણ વિગેરેની બ્રહ્માના મુખ વિગેરેમાંથી ઉત્તિજ થઈ હોય તે હલ કેમ તેવું થતું દેખાતું નથી ? અને એમ કહે કે જે પ્રથમ થતું તે હાલ ન થાય, તે માના પેટમાં બાપના બીથી જન્મેલા બ્રાહ્મણ વિગેરે નજરે થતા દેખાય તે જાવું માને, અને જે અસંભવ છે, તેની કલ્પના કરવાનું બતાવે છે, તે કેણ માનશે? (અર્થાત્ માના પેટમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ થીજ બધા જેમ હાલ જન્મે છે, તેમ પૂર્વે પણ જન્મેલા છે, માટે જાતિ ઉંચ નીચ ન માનવી, ન ગર્વ કરે,) વળી કેટલાક કહે છે કે સર્વસનથી, જેમ અતીત (ભૂત) કાળ કાળપણે હોવાથી હાલ નથી, તેમ પૂર્વે પણ નહતા, જૈનાચાર્ય કહે છે કે કાળપણે છતાં વિશેષમાં આ સામાન્ય હેતુ છે, વિશેષ અપેક્ષાએ પ્રતિજ્ઞાન વિષયમાં એક દેશ ( વિભાગ )ની અસિદ્ધતા છે, તેવી આશંકા ન કરવી, જાતિનું અનિત્યપણું તમારા પક્ષમાં પણ સ્વીકાર્યું છે, જે વિષ્ટા સહિત બળે તે મરીને શીયાળ થાય, વળી તમે કહે છે કે सधः पतति मांसेन, लाक्षया लवणेन च ॥ અને શુરી મતિ, ત્રાહ્મ": લીવિયી છે ? જે બ્રાહ્મણ દૂધને વેચનાર છે, તે ત્રણ દહાડામાં શુદ્રપણું પ્રાપ્ત કરે છે, પણ જે લાખ લુણ કે માંસ વેચે તે તર્ત પતિત થાય છે, વળી પરેલમાં અવશ્ય જાતિ બદલાય છે, તેજ કહ્યું છે કે कायिकैः कर्मणां दोषै र्याति स्थावरतां नरः । वाचिकैः पक्षिमृगतां मानसै रन्त्यजातिताम् ॥ १ ॥ જે માણસ કાયાથી કુકર્મ કરે, તે મરીને સ્થાવર થાય છે, વચનના દેષ લગાડે તે પક્ષી કે મૃગપણું પ્રાપ્ત કરે છે, પણ જે મનના દે લગાડે છે તે મરીને અંત્યજ વર્ગમાં જન્મે છે, વળી આવા ગુણોથી પણ બ્રાહ્મણ પણું ન શોભે, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ॥ अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभित्रिभिः ॥१॥ અશ્વમેઘ યજ્ઞની વિધિ પ્રમાણે વચલા (બીજા) દિવસે ૬૦૦માં ત્રણ ઓછાં પ૭ પશુ હામવા માટે જવાં (મારવા માટે એકઠાં કરવાં) વળી તમે એમ કહે કે વેદમાં કહ્યું છે, માટે દેષ નથી, તે આ શંકા ઉઠશે કે તેઓ પોતેજ કહે છે કે ન હિંસ્યાસ્ત્રમૈતાનિ કેઈ પ્રાણીને પણ ન મારે, એ વચનને વિરોધ આવશે, વળી તમે કહો છો કે आततायिनमायान्त-मपि वेदान्तगं रणे ॥ जिघांसन्तं जिघांसीया न तेन ब्रह्महा भवेत् ॥१॥ હત્યારે અત્યાચાર કરનાર વેદાંતને પારંગામી હોય પણ તે રણમાં લડવા આવે અને તે ઘા કરે, તે તેને હણતાં તે કૃત્યો વડે બ્રાહ્મણને હણનારો ન કહેવાય, તેને બ્રહ્મહત્યા ન લાગે) વળી કહે છે કે, ___ शूद्रं हत्वा प्राणायाम जपेत्, अपहसितं वा कुर्यात् यत्किंવિદા થાત્ II . કારણ પડે શુદ્રને મારીને પ્રાણાયામને જાપ કરે, અથવા શેક કે પશ્ચાત્તાપ બતાવે, અથવા તેના પછવાડેનાતે કંઈ આપવું, વળી હાડકાં વિનાનાં જે જતું હોય તેને ગાડું ભરીને મારીને પણ બ્રાહ્મણ જમાડે, આવાં તમારાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ર૩ર મંત વિદ્વાનેનાં મન રંજન નકરે, અને આ જ કારણથી તમારું મંતવ્ય એગ્ય ભાસે છે. આ પ્રમાણે આદ્રકુમારે બ્રાહ્મણેને વિવાદમાં સમજાવ્યા, અને પિતે ભગવાન પાસે જતા હતા ત્યારે રસ્તામાં એકદંડી સાધુઓએ જોયા, અને તે બેલ્યા, આદ્રક કુમાર ! તમે સારું કર્યું, કે આ બધા આરંભમાં રહેલા ગૃહસ્થ શબ્દવિગેરે વિષયમાં શેખીન તથા માંસ ખાવા વડે રાક્ષસ જેવા બ્રાહ્મણોને બોલતી બંધ કર્યા, હવે તમે અમારે સિદ્ધાંત સાંભળે, અને તે ધ્યાનમાં લે, સત્વ રજ અને તમ એ ત્રણે સામ્ય અવસ્થામાં હોય, ત્યારે પ્રકૃતિથી મહાન થાય, તેથી અહંકાર તેનાથી ૧૬ ને ગણું, તે ગણથી પાંચ ભૂતે, તેમાંથી ચૈતન્ય થાય, તે આ બધું પુરૂષનું સ્વરૂપ છે, અને તે આહંત મતવાળાને પણ માન્ય છે, પણ બીજે તે મત શ્રેષ્ટ નથી, ___दुहवो वि धम्ममि समुट्ठियामो, अस्सि सुठिच्चा तह एस कालं, आयारसीले बुइएह नाणी, ન સંપત્તિ વિશેષ રૂ. ૪૬ / તેમ તમારે જેન સિદ્ધાન્ત ન અમારી સાથે દૂરને ભેદ ધરાવે છે, તે બતાવે છે, જે અમારે ધર્મ છે, તે તમારે આહંત ધર્મ છે, બંને પ્રકારે કેઈ અંશે અમારી સાથે સમાન છે, જેમકે તમારામાં જેનું અસ્તિત્વ છે, તેથી પુણ્ય પાપ બંધ મેક્ષને સદ્ભાવ છે, પણ લેકાય Page #254 -------------------------------------------------------------------------- ________________ તિક ( નાસ્તિક) માં તે જીવ તથા પુણ્ય પાપ નથી, તેમ બિદ્ધોમાં પણ નથી, કારણ કે સર્વ ભૂતેના આધાર રૂપ આત્માને જ અભાવ છે, વળી અમારામાં અહિંસા વિગેરે પાંચ યમે મહાવતે જેવા છે, તથા ઇંદ્રિય તથા મનને વશ રાખવું તે બનેમાં તુલ્ય છે, એમ આપણા બંનેના ધર્મમાં ઘણી રીતે સમાનતા ધરાવે છે, તેથી સારી રીતે તમે વ્રત પાળવામાં દઢ છે તે તમે અને અમે ધર્મમાં સારી રીતે રહેલા છીએ, પૂર્વ કાળમાં હમણું તથા ભવિષ્યમાં જેવી પ્રતિજ્ઞા આપણે લીધી છે, તેવી પાળનારા છીએ, પણ તેવા બીજા નથી, જેમનામાં વ્રત ઈશ્વરને યાગ કરવાથી પ્રવ્રજ્યાને તેઓએ મુકી છે મુકે છે, અને મુકશે, તેમજ આચારપ્રધાનશીલ ચમનિયમ લક્ષણવાળું છે, તે કલ્ક કુહક આજીવનરૂપ વ્યર્થ નથી, વળી જ્ઞાન મેક્ષનું અંગ છે, તેમ કહ્યું છે, વળી તે કૃતજ્ઞાન તથા કેવળજ્ઞાન જેવું છે, તેવું આપણા બનેના મંતવ્યમાં કહ્યું છે, વળી પિતાને કર્મોમાં સંસારમાં સંપર્ક ભ્રમણ થાય, ભમે, તે સંપૂરાય સંસાર છે, તે આપણા બનેમાં સરખે છે, વિશેષ કંઈ નથી વળી તમે કારણમાં કાર્ય માને છે, પણ એકાંત અસતુથી કંઈ થતું નથી, તેમ અમે પણ માનીએ છીએ, દ્રવ્યપણે વસ્તુનું નિત્યપણું તમે પણ સ્વીકાર્યું છે, તેમ ઉમાદ અને વિનાશ તમને માનનીય છે, તે અમે આવિર્ભાવ અને તિભાવને આશ્રય લેવાથી Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમાન છે, વળી બીજી જેન તથા એકદંડીની સરખામણી સંસારમાં રહેલા છે અને પદાર્થોમાં છે, તે બતાવવા કહે છે, ___ अव्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खयमव्वयं च; सव्वेसु भूतेसु वि सव्वतो से, चंदो व ताराहिं सम्मत्तरुवे ॥ सू. ४७ ॥ પુરીનગરમાં સુવે રહે માટે પુરૂષ તે જીવ છે, તે જેમ તમે માને છે, તેમ અમે માનીએ છીએ, તેના વિશેષ ગુણે બતાવે છે, અમૂર્ત હેવાથી અવ્યક્ત રૂપવાળે છે, માટે અવ્યક્ત રૂપ કહીએ છીએ, વળી તેને હાથ પગ માથે ગરદન વિગેરે અવયવપણાથી પિતે અનવસ્થાન છે, (તેમાં તે રહેતે નથી) તથા મહાન્ત લેક વ્યાપી છે, તથા સનાતન શાશ્વત (કાયમ) દ્રવ્ય સ્વરૂપે છે, તેને જુદી જુદી ગતિને સંભવ છતાં પણ તેનું ચિંતન્ય લક્ષણ જે આત્માનું મૂળ રૂપ છે, તેને મુકત નથી, વળી તે અક્ષય છે, તેમાં કેઈપણ પ્રદેશને જુદે ભાગ કેઈપણ કરી શકવા અશક્ય છે, તથા અવ્યય છે, અનંતકાળે પણ તેને એક પ્રદેશ પણ ઓછો થતો નથી, તથા કાયાકારપણે પરિણમેલા બધા ભૂતેમાં દરેક શરીરમાં તે બધી જગ્યાએ તે પૂર્ણ રૂપે એક પણ અંશ મુક્યા વિના આત્મા રહેલ સંભવે છે, પ્ર-કેની પેઠે? ઉ–ચંદ્રની માફક, જેમ તારાઓ અશ્વિની વિગેરે નક્ષત્ર વડે સંપૂર્ણ ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે, (રેજ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સાથે ચાલે છે) તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવી ચાલે છે, (સઘળી ક્રિયા કરાવે છે) આ પ્રમાણે એક દંડી (સાંખ્યમતવાળે) પિતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પિતાના દર્શનમાં તેને મેળવવા આ૮. કુમારને સૂચવ્યું કે તમે અમારાં કહેલાં ધર્મ સંસારનાં ઉપગી ત જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકારે જોઈએ, વળી તમારા આહત તત્વમાં કેટલુંક મળતા પણું છતાં આવાં ઉપગી ત નથી, ફક્ત અમારે ત્યાંજ છે, માટે તે પંથ તમારે સ્વીકારે જોઈએ, ___ एवं ण मिन्जंति ण स सरंती, ण माहणा खत्तिय वेष पेसा; कांडा य पक्खी य सरीसिवा य, ના ર સ ત લો . .૪૮ . ( આ પ્રમાણે કહેવાથી આકકુમાર તેને યોગ્ય ઉત્તર : આપે છે, અથવા પૂર્વને લેક અવ્યક્ત રૂપ વિગેરે વેદાંતમાં કહેલે આત્મા અતિ મતવડે સરખાવીને કહે, તે આ પ્રમાણે છે, તે એકજ અવ્યક્ત પુરૂષ આત્મા મેટે આકાશની પેઠે સર્વવ્યાપી સનાતન અનંત અક્ષય અવ્યય સર્વ ચેતન અચેતન ભૂતે (જીવ અજી)માં સર્વ આત્મરૂપે આ રહે છે, આ પ્રમાણે માનનારા છે, જેમ બધા તારા (નક્ષત્ર)માં એકચંદ્ર રહે છે, તેમ એક આત્મા Page #257 -------------------------------------------------------------------------- ________________ સર્વમાં સંબંધ ધરાવે છે, તેને ઉત્તર હવે આપે છે, જે તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથી જ નિત્ય અવિકારી આત્મા સ્વીકારે, તે સર્વે પદાર્થો નિત્ય થશે, પછી બંધ અને મોક્ષને સદ્ભાવ ક્યાંથી થશે? અને બંધના અભાવથી નારક તિર્યંચ મનુષ્ય તથા દેવના સ્વરૂપવાળે ચાર ગતિને સંસાર થશે નહિ, તથા મેક્ષના અભાવથી તમારે વ્રત ગ્રહણ કરવાં નકામાં થશે, પાંચ રાત્રિને બતાવેલ યમનિયમ વિગેરેને સ્વીકાર શા માટે છે? વળી તમે કહ્યું કે આપણા બેને ધર્મ મળતે છે, તે ખોટું કહ્યું, તેમ સંસારમાં રહેલા બધા છાનું કે અજીવોનું સરખાપણું નથી, તમારા જેવા દ્રવ્યમાં એકત્વ માનનારાને બધું પ્રધાનથી અભિન્ન હેવાથી તેજ પ્રધાન કારણ મુખ્ય છે, અને કાર્ય કારણથી અભિન્ન હોવાથી ત્યાં સર્વ આત્માવડે છે, પણ અમારામાં તે દ્રવ્ય અને પર્યાય બંને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્ય રૂપે છે, પણ પોયરૂપે નથી, વળી અમારે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત તેજ સત્ વિદ્યમાન છે, પણ તમારામાં ધુવ યુક્ત સત્ છે, વળી તમે આવિર્ભાવ તિભાવ કહે છે, પણ તે બંને ઉત્પાદ વિનાશ વિના હોવાને શક્તિમાન નથી, તેથી તમારે અમારે આલેક પરક સંબંધી તત્વ વિચારતાં કંઈ પણ સરખાપણું નથી, વળી સર્વવ્યાપિપણું માનતાં આત્માઓમાં અવિકારીપણું માનતાં આત્માનું અદ્વૈત Page #258 -------------------------------------------------------------------------- ________________ પણું સ્વીકારતા નારક તિર્યંચ નર અમર ભેદવડે અથવા બાળક જુવાન સુભગ દુર્ભગ શ્રીમંત રંક વિગેરે ભેદવડે લેકમાં કહેવાવા ન જોઈએ, વળી પિતાના કાવડે જુદી ગતિમાં જનારા નહિ મનાય, કારણ કે સર્વવ્યાપી આત્મા છે, અથવા આત્મા એક છે, તે પ્રમાણે બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય તથા દાસે કે શુઢો નહિ કહેવાય, વળી કીડા પક્ષી કે સાપલીયાને ભેદ નહિ થાય, વળી માણસો તથા દેવલોક વિગેરે ભેદે નહિ બોલાય, આ બધું પ્રત્યક્ષ હોવાથી સર્વ વ્યાપી આત્મા નથી, તેમ આત્માને અદ્વૈતવાદ સારે નથી. કારણ કે પ્રત્યેક જીવને સુખ દુઃખ અનુભવ પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ શરીરની ચામડી સુધી જ આત્મા છે, ત્યાં જ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી છે, આવું હોય તે તમારું આગમ યથાર્થ કહેનારૂં સિદ્ધ નહીં થાય, કારણ કે તેને કહેનાર અસર્વજ્ઞ છે, અને તેનું અસર્વજ્ઞપણું તે તમે એકાંત પણ સ્વીકાર્યો છે, તેથી પ્રત્યક્ષ છે, હવે અસર્વના કહેલા માર્ગમાં દેશે બતાવે છે, लोयं अयाणित्तिह केवलेणं, कहंति जे धम्ममजाणमाणा; णासंति अप्पाणं परं च गट्ठा, સંસારણોનંતિ મળવારે . ૦૨ . Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ લેક જે વૈદરાજ પ્રમાણ છે, અથવા ચરાચર લેક તેને જાણવા વિના ફક્ત દિવ્ય જ્ઞાનના અવભાસ (જેવા તેવા જ્ઞાન) વડે જેઓ આ જગતમાં ઉપદેશ કરે છે, તે ધર્મ *દુર્ગતિમાં જવાના માર્ગમાં અર્ગળા (ભુંગળ) જે છે, તેથી પિતે નાશ થાય છે, બીજાને નાશ કરાવે છે, પ્ર–કયાં ? સંસાર સાગર જે ભયાનક અને અનાદિ અનંત છે, તેમાં તે પિતાને ફેકે છે, અને બીજાને પણ ___ लोयं विजाणतिह केवलेणं. पुन्नेण नाणेण समाहिजुत्ता, धम्नं समत्तं च कहति जे उ, तारंति अप्पाणं परं च तिन्ना ॥ ५० ॥ હવે જેમનામાં સંપૂર્ણ જ્ઞાન છે, તેઓ કે તેમના આધારે જે ઉપદેશ આપતા હોય, તેના લાભ બતાવે છે, ચિદરાજ પ્રમાણ લેકમાં કેવળજ્ઞાન વડે જુદું જુદું જાણે છે, અને પ્રકર્ષથી આ જગતમાં જાણે છે માટે પ્રજ્ઞ છે, અથવા પુણ્ય હેતુ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિથી યુક્ત પુરૂષે સમસ્ત ધર્મ જે શ્રત અને ચારિત્ર રૂપ છે, તે પારકાનું હિત ઈચ્છીને કહે છે, તે મહા પુરૂષે પોતે સંસાર સાગરથી તર્યા છે, અને બીજાને સારે ઉપદેશ આપવાથી તારનારા છે, પ્ર–કેવળી પ્રભુ લેકને *દુર્ગતિને બદલે સુગતિ ઠીક લાગે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ રસ્ટ જાણે છે, એમ કેવળજ્ઞાન પૂર્વે કહયા છતાં ફરી જ્ઞાન શબ્દ કેમ લીધો? ઉ–બદ્ધ મતને ઉચ્છેદ કરવા માટે, જ્ઞાનના આ ધાર રૂપે આત્મા છે, તે બતાવવા માટે કહ્યું, તેને સાર આ છે, કે જેમ વટેમાર્ગ રસ્તાને ખરે જાણ હોય તે પિતે પિતાને તથા બીજાને બીજાને મહાભયવાળા કાંતારમાંથી કાઢી સારે સ્થળે પહોંચાડે છે, તેમ કેવળી ભગવંત પોતે પોતાને તથા પરને સંસાર રૂપ કાંતારમાંથી કાઢે છે, વળી આદ્રક કુમાર કહે છે, जे गरहियं ठाणमिहा वसंति, जे यावि लोए चरणोववेया; उदाहडं तंतुसमं मईए, अहाउसो વિઘારવારવા પૂ. પ . અસર્વાનું કહેલું આવું છે, જે કઈ સંસારમાં કહેલા અશુભ કર્મવાળા તે પાપનાં ફળ ભેગવનારા નિદનીય કૃત્ય અવિવેકીએ આચરેલું પિતાની આજીવિકા માટે આચરે છે, વળી જેઓ સારા ઉપદેશ વડે આ જગતમાં વિરતિના પરિણામ રૂપ વડે યુકત છે, તે બંને વચ્ચેનું જે અનુષ્ઠાન છે, તે સારું કે નઠારું વર્તન સામાન્ય બુદ્ધિવાળા ઉપદેશકેએ સરખું ગયું છે, તે પિતાની ઈચ્છા મુજબ કહ્યું છે, પણ તે તેમનું કહેવું યથર્થ પદાર્થનું સ્વરૂપ બતાવા જેવું નથી, અથવા આદ્રક કુમાર કહે છે તે આયુષ્યન્ ! એક Page #261 -------------------------------------------------------------------------- ________________ દંડી ! સાંભળ, જે અસર્વજ્ઞ છે, તે વિષયાભાસ (ઉલટું ) જ કહેશે, અને સર્વજ્ઞ હશે તે તેનાથી મળતું યથાર્થ જેવું જેવું હશે તેવું કહેશે, અથવા અજ્ઞાની બેલે, તે વિપર્યાસ-મદ થી ઉન્મત્ત થયેલાના પ્રલાપ કરવા જેવું છે, એમ જાણવું, संवच्छरेणावि य एगमगं, बाणेण मारेउ महागयं तु; सेसाण जीवाण दययाए, वासं वयं વિત્તિ પપ્પાનો પર II આ પ્રમાણે એક દંડીને નિષેધ કરીને આદ્રક કુમાર પ્રભુ પાસે જતાં વચમાં હસ્તિ તાપસ મળ્યા, અને તેઓ તેમને વીંટીને આ પ્રમાણે બોલ્યા, હાથીને મારી તેના વડે પિટ ભરે તે હસ્તિ તાપસે છે, તેમાંથી જે વૃદ્ધ છે, તે બોલ્યા, હે આદ્ર કુમાર ! તમારા જેવા વિદ્વાન સાધુએ થોડા ઘણા પાપને વિચારવું જોઈએ, જે તાપસે કંદમૂળ ખાનારા છે, તે ઘણા સ્થાવરજી તથા ઉંદુબર વિગેરેમાં ત્રાસ છે જે કુંથુવા વિગેરે છે, તેને હણે છે, વળી જેઓ ભિક્ષા વડે પેટભરે છે; તે પણ આશંસાના દેષથી દૂષિત છે, વળી તેઓ અહીં તહીં ભટકતા કીડી વિગેરે અનેક જીને ઘાત કરે છે, વળી અમે તે વર્ષે કે છ માસે એક મોટી કાયાવાળા હાથીને મારીને બીજા બધા જીની દયા પાળીને તે હાથીના માંસ વડે આજીવિકા ચલાવીએ Page #262 -------------------------------------------------------------------------- ________________ છીએ, આ પ્રમાણે એકાદ જીવના ઘાતવડે ઘણા જીવેની રક્ષા કરીએ છીએ, હવે આદ્ર કુમાર હસ્તિનાપસંમતની ભૂલો બતાવે છે. संवच्छरेणाविय एगमेगं, पाणं हणंता अणियत्त दोसा; सेसाण जीवाण वहेण लग्गा, सिया य थोवं गिहिणाऽवि तम्हा ॥ ५३॥ વરસે એકેક પ્રાણને હણવાથી જીવહિંસા વિગેરે દોષ છૂટતા નથી. વળી તમને પચંદ્રી મહા કાયવાળો હાથી મારવાને આશંસાદેષ અતિ દુષ્ટ (ઘણું ખરાબ ) છે, પણ જેન સાધુઓને તે સૂર્યના કિરણોના પ્રકાશમાં જાહેર શેરીઓમાં સાડા ત્રણ હાથ જગ્યા દેખીને જતાં ઈર્ષા સમિતિ પાળતા જવાથી અને ૪૨ દેષ ટાળીને નિર્દોષ આહાર લેવાથી અને મળે કે ના મળે તે પણ સમભાવ ધારણ કરવાથી તેમને આશંષા દેષ કયાંથી હોય? અથવા કીડીઓ વિગેરે કેવી રીતે મરે ? હવે તમે થોડા જેના ઉપઘાતથી દેષને અભાવ માને તે જે ગૃહસ્થ થોડો આરંભ કરી છેડા પ્રાણુઓને હણી નિર્વાહ કરે, પણ બીજા જંતુ જેઓ ક્ષેત્ર કાળથી દૂર હોય તેમને તમારા અભિપ્રાય પ્રમાણે ઘાત ન કરે, તે તમારી માફક તેઓ પણ નિર્દોષ પ્રવૃત્તિ વાળા થાય છે, (પછી તમારામાં અને તેનામાં શું ફેર રહ્યો ?) Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૪ર संवच्छरेणा वि य एगमेगं, पाणं हणंता समणव्वसु आयाहिए सेपुरिसे अणज्जे, ण तारिसे જેવલિનો માત ॥ ૧૪ ॥ હવે આ ક કુમાર હસ્તિ તાપસાને સમજાવીને તેના ઉપદેશકના ઢાષા બતાવે છે, વરસે પણ એક જીવ હણવાનું જે શ્રમણ યતિઓ જે સાધુના મહાવ્રતામાં રહયા છે તેઆજ જે હણવાનુ ખતાવે છે, તે ઉપદેશકે અનાય છે, કારણ કે સર્વ જીવાના રક્ષક તેમને જીવ હણવાનુ કાર્ય નિંદનીય છે, તથા તેઓ આત્માને તથા પરને અહિત કરનારા છે, (આમાં બહુ વચનના પ્રયાગ છે, તે બધા ઉપદેશકો આશ્રચી ઋષિઓએ લીધા છે માટે દ્વેષ નથી ) પણ કેવળી ભગવતા તેવા એક પણ જીવની હિંસાના ઉપદેશ આપતા નથી, કારણ કે એક પ્રાણીના વરસે ઘાત કરે તેા પણ તેના માંસમાં આશ્રય લઇને રહેલા કે ( ઉત્પન્ન થયેલા ) તે માંસને રાંધતાં સ્થાવર કે જંગમ જીવા હાય તે બધાના નાશ થાય છે, તે તમારા ઉપદેશકાએ એક પ્રાણીના વધના ઉપદેશ કરતાં ધ્યાનમાં લીધા નથી, વળી તે પણ નિરવદ્ય ઉપાય માધુકરી ( ગોચરી વૃત્તિના પણ દેખ્યા નથી, તેથી તેઓ કેવળજ્ઞાની તેા નથી, પણ વિશિષ્ટ વિવેકથી પણ રહિત છે, હવે તે હસ્તિ તાપસાને સમજાવી આગળ પ્રભુ પાસે આર્દ્ર કુમારને જતા જોઇ તેમના ઉત્તમ ગુણો અને દુધથો Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન થઈને મેટા ઘંઘાટથી લોકેએ તેમની સ્તવના કરી તે બધું નજરે જોઈ કાને સાંભળીને પકડેલે સર્વ લક્ષણથી યુક્ત વનને હાથી જેને વિવેક હદયમાં થતાં વિચારવા લાગ્યા, કે આ આદ્રકકુમાર બધા મતવાળાને સમજાવી વિદ્ધ રહિત થઈને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમળ પાસે વંદના કરવા જાય છે, તેમ હું પણ જે સંપૂર્ણ બંધન રહિત થાઉં તે આ મહા પુરૂષ આદ્રક કુમાર તથા તેમણે પ્રતિબોધ કરેલા ૫૦૦ ચેર તથા અનેક વાદીઓના સમૂહને સાથે લઈને ઘણું ભક્તિથી હું પણ પ્રભુ પાસે તેમની સાથે જઈને વાં, આ પ્રમાણે હસ્તી જેવો વિચાર કરે છે, તેટલામાં તેના પુણ્ય બળ અને પવિત્ર વિચારોથી ત્રટત્રટ કરતાં બધાં બંધન તુટી જતાં આદ્રકુમારના સંમુખ કાનના પડદા ફરકાવતે અને પોતાની સુંઢ ઉંચી કરીને તે દેડયો. તેથી લેકે હાહાકાર કરતા જોરથી બરાડા પાડવા લાગ્યા, ધિક્કાર ! આ દુર્ણ હાથીને, કે જે આવા મહર્ષિ મહાપુરૂષ આદ્રક કુમારને હણવા દેડે છે, એમ બોલતા લેકે આમ તેમ હાથીના ભયથી દેડ્યા, આ હાથી પણ આદ્રકુમાર પાસે આવીને ભક્તિના સંભ્રમથી માથું નમાવીને બરડા સુધી વાંકે વળીને કાનના પડદા સ્થિર કરીને ત્રણ પ્રદક્ષિણા ફરીને જમીન ઉપર પોતાના દાંતના અગ્ર ભાગ નમાવીને પોતાના આગલા ભાગવડે તે મહામુનિના ચરણ યુગલમાં નમીને સારી રીતે મન સ્થિર કરીને વન તરફ ગયો. Page #265 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આદ્રકુમારના તપના પ્રભાવથી જ કડેલા બંધનથી છુટેલા મેટા હાથીનું વૃત્તાંત સાંભળીને પ્રજા સહિત શ્રેણિક રાજા સામે આવીને તપના પ્રભાવવાળા મહર્ષિ આક કુમારને વારંવાર વાંદીને કહેવા લાગ્યો, કે હે ભગવન! આ મોટું આશ્ચર્ય છે કે આવી મોટી સાંકળથી મજબુત ધંધાયેલે હાથી તમારા તપના પ્રભાવથી બંધન મુક્ત થયે, તે ઘણું મુશ્કેલ કામ છે, આદ્રક બોલ્યા, હે શ્રેણિક મહારાજ આ હાથીને સાંકળના બંધનથી મુકાવ મુશ્કેલ નથી, પણ સ્નેહના પાશથી મુકાવું તે ઘણું દુષ્કર છે, એ પૂર્વે નિયંતિ ૨૦૦ ગાથામાં કહ્યું છે, તે આ પ્રમાણે, म दुकरं वा गरपास मोयणं, गयस्स मत्तस्स वर्णमि रायं । जहा उ चत्तावलिएण तंतुणा, सुदुक्करमे पडिहाइ मोयणं ॥१॥ માણસને વનમાં બાંધેલા મસ્ત હાથીને છોડાવ મુશ્કેલ નથી, પણ જે કાચા સુતરના સ્નેહ પાસના તંતુઓથી બંધાયેલ છે, તેને મુકાવે વધારે મને કઠણ લાગે છે, આ પ્રમાણે આકકુમાર રાજાને પ્રતિબોધ પમાડને તીર્થકર મહાવીર પ્રભુ પાસે જઈને વાંદીને ભક્તિના ભરથા નિર્ભર થઈને બેઠે, પ્રભુએ તેના બધેલ પ૦૦ સાથીઓને દીક્ષા આપીને તેના શિષ્ય બનાવ્યા. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪પ बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहण ताई; तरिउं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरज्जा ॥ सू ५५ ॥ त्तिबेमि, इति अद्दइज्जणाम छहमज्झयण समत्तं ॥ હવે બધું અધ્યયન કહ્યું તેને વિષય સમાપ્ત કરવા કરવા કહે છે, બુદ્ધ તત્વ જાણેલે સર્વજ્ઞ વોર વર્ધમાન સ્વામી તેની આજ્ઞા વડે તેમના કહેલા આગમ વડે સદ્ધમની પ્રાપ્તિરૂપ સમાધિ મેળવીને આ સમાધિમાં બરોબર સ્થિર થઈને મનવચન અને કાયા વડે સારી રીતે ઇંદ્રિયો વશ કરી મિથ્યાષ્ટિને ન સ્વીકારે, પણ તેમાં રહેલ આવરણ (ભૂલ ) નીનિંદા મનવચન કાયાથી કરે, આ પ્રમાણે નિર્મળ આત્મા બનીને સ્વઅને પર ત્રાયી (રક્ષક) બને, અથવા તાયી-મેક્ષમાં જનારો બને, અને સમુદ્ર તરવા જેવું કઠણ મહાભવ ઓઘને તરવા (ભવ ભ્રમણથી બચવા) મેક્ષ માટે સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્રનું આદાન–સ્વીકાર કરે, તે આદાનવાળે સાધુ તરે, આ સમ્યગૂ દર્શને જેને હય, તે પરતીર્થિકના તપ સમૃદ્ધિ વિગેરે દેખીને તીર્થંકરના દર્શન નથી ભ્રષ્ટ ન થાય, અને સમ્યગૂણાનથી યર્થાથ વસ્તુની પ્રરૂપણ કરવાથી બધા વાદીઓને વાદનું સમાધાન કરીને બીજાઓને પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક ચારિત્ર વડે બધા એને હિતસ્વી બનીને આશ્રવ (પાપ) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દ્વાર રોકીને ઘણે તપ કરીને અનેક ભવમાં પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે ઓછું કરે છે, અને પોતે પાળીને બીજાને તે ઉપદેશ કરી શકે, પ્રકટ કરી શકે, આ પ્રમાણ હું કહું છું, ને પૂર્વમાફક જાણવા, અને આગળ પણ કહેશે, આદ્રક સંબંધી અધ્યયન પુરું થયું. હવે સાતમું નાલંદીય અધ્યયન કહે છે. છ - અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે, તેને આ સંબંધ છે કે પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગવડે પિતાના જેનર્સિદ્ધાંતની પ્રરૂપણાના દ્વારવડે પ્રાયે સાધુઓને આચાર કહો, આ સાતમા અધ્યયનમાં હવે શ્રાવકને આચાર કહે છે, અથવા ગયા અધ્યયનમાં પરમતનું નિરાકરણ કર્યું, અને સાધુઓના આચારને ઉપદેટા તે ઉદાહરણવડે બતાવ્યું, અહીં શ્રાવક ધર્મને ઉપદેષ્ટા ઉદાહરણદ્વાર વડેજ બતાવે છે, અથવા ગયા અધ્યયનમાં પરતીથિકે સાથે વાદ બતા , અહીં પિતાના જૈન સાધુઓ સાથે ચર્ચા કરી છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારે ઉપકમ વિગેરે કહેવા જોઈએ, તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં નાલંદીય નામ છે તે આ પ્રમાણે થયું છે. પ્રતિષેધ (નિષેધ) કરનાર નકાર શબ્દ સાથે અલં શબ્દ મળતાં દા ધાતને અર્થે દાન કરવાને છે, તેથી નાલંદા શબ્દ થયે, તેને સાર આ છે કે પ્રતિષેધને પ્રતિષેધ કરવા વડે ધાતુને અર્થે સ્વભાવવાચક થયે તેથી એ અર્થ લે કે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ત્યાં હંમેશાં અર્થિઓને જોઇતું દાન આપે છે, તે રાજગૃહ નગરની બહાર એક પરૂં કે વિભાગ છે ત્યાં આ અધ્યયન ઉત્પન્ન થયું માટે નાલદીય નામનું અધ્યયન કહેવાય છે, આ કહેવાથી અધે. ઉપાઘાત ઉપક્રમ ( ઉત્પત્તિ) રૂપે કહેલા જાણવા, તેનું બધું સ્વરૂપ નિયુક્તિકાર પોતે રાસાયક્સિને વિગેરે ગાથાથી કહેશે, હવે અલ શબ્દના નિક્ષેપેા ન—અલ દા—આ ત્રણમાંથી ન—દા-છેડીને મ્હે છે. णाम अलं ठवण अलं दव्व अलं चैव होइ भाव अलं । एसो अलसमि उ निक्खेवो चउविहो होइ ॥ २०१ ॥ વ્યાકરણમાં અ, મા, ના, ના. શબ્દો નિષેધના અર્થમાં છે, તેમાં મગૌ અઘટ અાચર અમરમાં પ્રાયે કાર દ્રવ્યના નિષેધ કરે છે, એટલે અલંદાનવડે એમ પ્રયાગમાં અશબ્દ સાથે જોડાતા નથી, તેમ માશબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરે છે, કરશેા માં, જશામાં, (ગુજરાતીમાં માને બદલે માં શબ્દ પછી આવે છે ) માનશેામાં, ઠેરશામાં, વિગેરે છે, તમારી અધિષ્ઠિત દિશાજ વીતને માટે છે, ના અવ્યય કોઇ વખત સપૂર્ણ નિષેધ કરે છે, કોઈ વખત થોડા ભાગ નિષેધ કરે છે, જેમકે ના ઘટ-ઘડાના એક ભાગ નથી, તથા હાસ્ય વગેરે નાકષાયમાં છે, અર્થાત્ ક્યાય મેાહનીયના એક ભાગ રૂપે છે, ફક્ત ન અવ્યય જ સપૂર્ણ નિષેધવાચી છે, ન દ્રવ્ય-નકર્મ નગુણ તે અધામાં Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ દ્રવ્ય કર્મ અને ગુણને અભાવ સમજાય છે, ન કર્યું, ન કરું, ન કરીશ, તેમ અન્યલકમાં પણ કહે છે કે न याति न च तत्रासी, दस्ति पश्चान्नवांशवत् ॥ जहाति पूर्व नाधार महोव्यसन-संततिः ॥ १ ॥ ન જાય, ન ત્યાં હતો, અથવા અંશમાફક પછી પણ નથી, આશ્ચર્ય તે એ છે કે દુઃખોની પરંપરા પૂર્વના આધારને છોડતી નથી. વળી બીજે દષ્ટાંત કહે છે, गतं न गम्यते ताव दगतं नैव गम्यते ॥ गतागत विनिर्मुक्तं गम्यमानं तु गम्यते ॥ १॥ ગયું તેજ ફરી ન મળે, ન આવ્યું મળે કેમ? તે બન્નેથી મુક્ત જે, હાજર મળતું એમ. ૧ આ બધામાં ન આવ્યય પ્રતિષેધ અર્થ બતાવનાર સિદ્ધ કર્યો, તેમ અલંશબ્દ સિદ્ધ કરે જોઈએ, તે અલનો અથે પર્યાપ્ત (દસ) તે છે, તેમ વારણ વારવાના અર્થમાં છે, તેમ ભૂષણ શેભાના અર્થમાં છે, પણ અહીં તે અલને અર્થ વારણ—કે નિષેધના અર્થમાં છે, તે ન સાથે આ લીધે છે, તેથી નાલં શબ્દ થયે છે, તેમાં અલના નિક્ષેપા માટે ૨૦૧ ગાથામાં કહ્યું કે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપો કરે, નામ અલ-કેઈ જડ કે ચેતનનું નામ અલપાડીએ તે, સ્થાપની અલંમાટે કેઈ ચિત્ર કે પુસ્તક વિગેરેમાં પાપને નિષેધ કરતે સાધુ સ્થાપીએ તેવું Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચિત્ર કરીએ તે, દ્રવ્ય નિષેધમાં નોઆગમથી જ્ઞ અને ભવ્ય શરીર છેડીને તે બેથી જુદો ચાર વિગેરેથી હરણ કરાયેલ ચોરીના દાગીના મુકવા આવતાં કેદમાં જવાના ભયથી તેને નિષેધ કરાય, કે મારે ત્યાં નહિ રાખું, તે દ્રવ્ય નિષેધ એ પ્રમાણે દ્રવ્યવડે દ્રવ્યથી અથવા દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય અલ છે, ભાવ અલ માટે નિર્યુક્તિકાર જેટલા અર્થો સંભવે તે કહે છે. पज्जत्तीभावे खलु पढमो, बीओ भवे अलंकारे॥ ततिओ हु पडिसेहे, अल-सद्दो होइ नायव्यो । २०२॥ પર્યાતિભાવ–સામર્થ્ય તેમાં અલશબ્દ વપરાય છે. (હું તેને પહોંચી વળવા શક્તિમાન છું) જેમ એક મલ્લ બીજા મલ્લને પહોંચી શકે છે, તેમ કેત્તરમાં પણ વપરાય છે, કે નાતે તવ તાળા વા સરણાઈવા, તે તારા રક્ષણ માટે કે શરણું આપવા માટે સમર્થ નથી, અન્ય લાકે પણ द्रव्यास्तिक रथारूढः, पर्यायोधत कार्मुकः॥ युक्तिसन्नाहवानवादी, कुवादिभ्यो भवत्यलम् ॥१॥ મૂળ દ્રવ્ય (વસ્તુ) ને સમજવું, એજ રથ ઉપર ચઢે, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પર્યાયે સમજવા, તે ચેડાવેલા બાણ માફક તૈયાર હોય, અને યુક્તિઓ સમજવી, તે રૂપ બખ્તર પહેરેલ હોય તે વાદી બીજા કુવાદીઓને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જીતવા સમર્થ થાય છે, આ અલશબ્દને પહેલા અર્થ કહો, (ખલું અવ્યય ગાથામાં ફક્ત વાક્યની શોભા માટે છે) બીજે અર્થ અને અલંકાર (આ ભૂષણ) માં થાય છે, (ભૂતકાળને પ્રગ સંભાવના માટે લીધે છે, જેમકે अलंकृतं देवदेवेन, स्वकुलं जगच्च नाभिसुनुना દેવાધિદેવ નાભિરાજાના કુમાર ઋષભદેવે પોતાનું કુળ તથા જગત્ શોભાવ્યું છે, ત્રીજો અવંશબ્દને અર્થ પ્રતિષધમાં જાણવે, જેમકે ગરું છે યુવાન, હવે મારે ઘરમાં રહેવું નથી અને પાન , હવે મારે પાપ કરવું નથી, વળી કહ્યું છે કે अलंकुतीर्थैरिह पर्युपासितै, रलंवितर्काकुलकाहलैर्मतैः ॥ अलं च मे कामगुणैनिषेवितै, भयंकरा ये हि परत्र चेह च ॥ કુતીર્થોની સેવનાથી સયું મારે તેનું પ્રયોજન નથી, તેમવિતર્કોથી આકુળ (ભરેલા) એવા કાહલ (જૂઠા નકામા) મતે વડે પ્રજન નથી, તેમ જે અહીં તથા પરાકમાં ભય આપનારા પાંચ ઇંદ્રિયના વિષયે છે, તે સેવવાથી પણ શું પ્રયોજન છે, અહીં ત્રો નિષેધ વાચક અલંશબ્દ લેવાને છે, તે કહે છે, पडिसेह णगारस्सा, इत्थिसहेण चेव अलसहो ॥ रायगिहे नयरंमी, नालंदा होइ बाहिरिया ॥ नि ॥ २०३।। == Page #272 -------------------------------------------------------------------------- ________________ અલશબ્દના ત્રણ અર્થ છતાં પણ નકારને આધીન અલશબ્દ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાને છે, તેમાં નિરૂતના વિધાન (પદના ટુકડા પાડવા) થી આ અર્થ છે, ન અલંદદાતિ-જ્યાં માગ્યું આપવામાં નિષેધ નથી તે નાલંદા, શ્રી લિંગમાં બાહિરિકા શબ્દ છે, માટે સ્ત્રીલિંગમાં નાલંદા જેમ શારદા ગંગા વિગેરે બોલાય છે, તેમ તે નાલંદા શબ્દથી તે બહારના ભાગ જાણીતું છે, તે નાલંદા ભૂમિ હંમેશાં આ પલકમાં સુખ હેતુ હોવાથી સુખકારક છે, તેમ રાજગૃહ નગરની બહાર બારિરિકા ધન સેનાથી સમૃદ્ધ છે, અને સારા સાધુઓને સમાગમ હોવાથી સર્વકામ પ્રદ છે, હવે પ્રત્યય ( જરૂર) અર્થ બતાવવા કહે છે, नालंदाए समिवे, मणोरहे भासि इंदभूइणा उ॥ अज्झयणं उदगस्स उ, एयं नालंदइज्जं तु ॥ २०४ ॥ નાલંદા ભૂમિના સમીપમાં મને રથ નામે ઉદ્યાનમાં ઇંદ્રભૂતિ ગણધરે ઉદક નામના નિર્ગથે પૂછેલ તેને ઉત્તર જે આપ્યો, તે આ અધ્યયન છે, નાલંદામાં કહ્યું, માટે નાલંદીય છે. અને જેમ આ અધ્યયન કહેવાયું તેમ આગળ જતાં પાસાવચ્ચિજ પાર્શ્વનાથના અપત્ય (સાધુ) આશ્રયી પણ સૂત્રને સ્પર્શ કરનારી નિયુક્તિની ગાથામાં બતાવશે, હવે સૂત્રના ઉચ્ચારણ માટે રોકાયા વિનો ગુણવાળું સૂત્ર કહેવું તે કહે છે, Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૫૨ तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था, रिद्धिस्थिमित समिद्धे वण्णयो जाव पनिरुवे, तस्स गं रायगिहस्स नयरस्स बहिया उत्तर पुरच्छिमे दिसिभाए, एत्थणं नालंदानामं बाहिरिया होत्था, अणेग भवणसयसन्निविट्ठा વાવ ઢિવા / તૂ. ૬૮ આ સૂત્રને પૂર્વ સૂત્ર સાથે તથા બીબ સૂત્ર સાથે સંબંધ બતાવ, પૂર્વે છેલ્લું સૂત્ર કહ્યું કે આદાનવાનું તીર્થકર ધર્મ બતાવે, તે ધર્મને બે ભેદ છે, (૧) સાધુને (૨) શ્રાવકને તેમાં મુખ્યત્વે આચારાંગ તથા સૂયડાંગમાં સાધુને આશ્રયી વિધિ બતાવ્યો છે, આ સૂત્રમાં શ્રાવકની વિધિ બતાવશે, પરસ્પર સંબંધ આ છે કે બોધ પામે, આ પૂર્વનું પ્રથમ સૂત્ર છે, પ્ર–શું બોધ પામે ? ઉ–તેજ હવે શ્રાવક આશ્રયી કહેશે, સૂત્રને અર્થ હવે કહે છે, (સૂત્રમાં ત્રીજી વિભક્તિ છે, ત્યાં સાતમીને અર્થ લેવો) તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર છે, તેનાં વિશેષણે આ છે, રાજગૃહનગરમાં પ્રાસાદે (મોટા મહેલે છે, માટે તે પ્રાસાદિત નગર છે, તેમ તેમાં સારા ભેગે છે તેથી આ ભેગવાળું છે, તેથી દર્શનીય છે, આંખને આનંદ આપનાર છે, તથા તેનું રૂપ આંખમાં સામે આવી આંખને ખેંચે, માટે અભિરૂપ છે, તેની ઉપમા બીજે ન ઘટે માટે અપ્રતિરૂપ છે, અથવા સ્વર્ગના Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ મહેલોનું પ્રતિબિંબ જેવું છે. આવું રાજગ્રહ નગર પૂર્વકાળમાં હતું, જે કે કાળની સત્તા ત્રણેમાં ભૂત વર્તમાન ભવિષ્યની છે, છતાં પૂર્વકાળની વાત હોવાથી ભૂતકાળ લીધે છે,) તે નગરના ઉત્તર પૂર્વ (ઈશાન ખુણા)માં નાલંદા નામની બાહિરિકા હતી જ્યાં અનેક સેંકડોની સંખ્યામાં મોટા ભવને બાંધેલાં છે, तत्थणं नालंदाए बाहिरियाए लेवे नाम गाहावई होत्था, अढे दित्ते वित्ते विलिणविपुलभवणसयणासणजाणवाहणाइण्णे बहुधणबहुजाय रुव रजते आओगे पओगे संपउत्ते विच्छवियपउरभत्तपाणे बहुदासी दासगोमहिसगवेलगप्पभूए बहुजणस्स अपरिभूएयावि होत्था ॥ તે બહિરિકામાં લે નામને ઘરધણી (મોટા કુટુંબવાળ) રહે છે, તે પૈસાવાળે છે, તેજસ્વી છે, સર્વ માણસમાં જાણીતું છે, તે ઘણાં મકાને વાસભવને બીછાનાં આસને ઘોડાગાડી ગાડાંથી સમૃદ્ધિવાળો છે, વળી તેની પાસે રોકડનાણું ચાંદી સોનું છે, તથા ધન કમાવા માટે યાનપાત્ર (વહાણ) તથા ઉંટ ઘેડા વિગેરે છે, તથા જરૂર પડે કામ લાગે તે માટે તેની ગોઠવણ રાખેલી છે, તેમ અહીંતહીં ઘણું ખાવા પીવાની Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વસ્તુઓ મુકેલી છે, બહુદાસી દાસના પરિવારવાળે છે. વળી ઘણા કેસમાં અપરિભૂત (માનનીય) છે, આ બધાં વિશેષણોથી જાણવું કે તેની આ લેકમાં અનેકગુણોથી પ્રાપ્ત દ્રવ્ય સંપદા બતાવી છે, હવે પરલેકના ગુણે બતાવવાવડે ભાવ સંપદ કહે છે, सेणं लेवे नाम गाहावई समणोवासए याविहोत्था, अभिगय जीवाजीवे जाव विहरइ, निग्गंथे पावयणे निस्संकिए निकांखिए निवितिगिच्छे लढे गहियढे पुच्छियढे विणिच्छियढे अभिगहियढे अविमिंजा पेमाणुरागरते, | ( વાક્યની શોભા માટે છે, તે લેપ નામને ગૃહ સ્થ જૈન સાધુઓની સેવા રેજ કરનારે છે, માટે શ્રમણોપાસક શ્રાવક છે. આ વિશેષણથી જાણવું કે તે જીવ અજીવ પુણ્યપાપ વિગેરે તને જાણવાથી શ્રુતજ્ઞાનની સંપદાવાળો છે, તે બતાવે છે. તે જીવ અજીવ વિગેરે તને ભણેલ છે, તેથી કેઈના ફંદામાં સહાય વિના પણ ફસાતા નથી, તેમ દેવ અસુર વિગેરે દેવ સમૂહથી પણ તે હારે તેમ નથી, તેમ તે ધર્મથી ચવે તેવું નથી, આ વિશેષણથી તેને સમ્ય જ્ઞાનપણું છે, તેવું બતાવ્યું છે, હવે તેનું સમ્યગદર્શન બતાવે છે, નિચેન્જ આહત તેના પ્રવચનમાં તે શંકા ઘડી કે ઘણી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ તેનાથી રહિત છે. તેથી નિ:શ ંક છે, એવું માને છે કે જિને જે કહ્યું છે, તે સત્ય છે, તેમ નિર્ગત ગઇ છે કાંક્ષા જેની–બીજાનું મંતવ્ય માનવાની તે નિરાકાંક્ષ છે, તેમ ચિત્તમાં ચિકિત્સા દૂર થવાથી તે નિર્વિચિકિત્સ છે, અર્થાત્ ધર્મનું ફળ મળશે કે નહિ, તેવા સદૈહ તેને નથી, તેમ વિદ્વાના નિંદશે, તેવા ડર નથી, એ પ્રમાણે તે લબ્ધ અર્થ -વસ્તુ તત્વનેા પરમા તેણે જાણેલા છે, તેમ મેાક્ષમાર્ગ ગ્રહણ કર્યાં છે, માટે ગૃહીતાર્થ છે, વળી ઝીણા વિષય ન સમજાય ત્યાં પૂછી લીધેલ છે, તેથી પ્રાર્થ છે, એમ નિશ્ચય કરવાથી વિનિશ્ચિતાર્થ છે, તેમ અર્થ સમજીને પ્રતીતિ કરવાથી તે અભિગતાર્થ છે, તેમ તેનાં હાડકાંના મધ્ય ભાગમાં ધર્મના રગ લાગેલા છે, અર્થાત્ અત્યંત સમ્યકત્વથી વાસિત અંત:કરણ વાળા છે, એ વિષય વધારે વિસ્તારથી બતાવે છે. अथमाउसो निग्गंथे पावयणे अयं अट्ठे कायं परमट्ठे से से अणट्टे उस्सियं फलिहे अप्पावय दुवारे चित्तंतेउरप्पवेसे चाउदसमुद्दिट्ठ पुण्ण मासिणीसु पडिपुन्ने पोसहं सम्मं अणुपालेमाणे निग्गंथे तहाविहेणं एसणिज्जेणं असणपाण खाइम साइमेणं पडिलाभे माणे बहूहिं सीलव्वयगुण विरमण पञ्चक्स्वाण पोसहोववासेहिं अप्पाणं भावेमाणे एवं च णं विहरइ ॥ ६९ ॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આ શ્રાવકને કઈ ધમે પૂછે તે પોતે આ પ્રમાણે સમજાવી શકે, જે ભાઈ! આ નિગ્રંથ જિનેશ્વરનું વચન છે, તેમાં આ સાચું તત્વ છે, કારણકે તેમાં સાચી પ્રરૂપણ છે, તથા સમજાવી શકે કે આજ પરમાર્થ (મેક્ષમાર્ગ) છેકારણકે સોના માફક તેની કસેટી લે તાપ દે છેદ કરે તે પણ તે શુદ્ધપણું ન મુકે, બાકીના બધા મતવાળા લૈકિક તીર્થિકેએ કહેલ અનર્થરૂપ વિષય છે, કારણકે તેમાં યુક્તિઓ ઘટતી નથી) આ વિશેષણથી બતાવ્યું કે તેને સમ્યગદર્શન ફરસેલું છે, હવે તે શ્રાવકને સમ્યગદર્શન અને જ્ઞાન વડે શું ગુણ થયે તે બતાવે છે, ઉછિત પ્રખ્યાત–સ્ફટિક રત્ન જે નિર્મળ યશવાળે થય છે, તથા જેના ઘરના દરવાજા સદા ખુલ્લા છે કે કેઈ અન્યતીર્થેિ આવે અને કહેતે પણ તે ભલે કહે, પણ તેના ભરમાવ્યાથી પરિજન પણ સમ્યકત્વથી ચલાયમાન ન થાય, તથા રાજાઓને જે વહાલાં સ્થાન અંત:પુર વિગેરે છે, તેને ત્યાં જવાની રજા છે, અર્થાત બીજા લેકને જ્યાં જવાને નિષેધ છે, ત્યાં ખજાનામાં કે રાણીવાસમાં પણ શ્રાવકના ઉત્તમ ગુણોથી પ્રખ્યાત હોવાથી આ શેઠ બધે ઠેકાણે સુખથી જઈ શકે છે, તે જ પ્રમાણે ચાદસ આઠમ વિગેરે તિથિઓમાં તેમ તીર્થંકરના મહા કલ્યાણક સંબંધી પ્રખ્યાત પુણ્ય તિથિઓમાં તેમ ચેમાસીની ત્રણ પુનમે માં ધર્મ દિવસે જાણુને પરિપૂર્ણ પિસહવ્રત લે છે, તે ૧ આહાર ૨ શરીર સત્કાર ૩ અબ્રાચર્ય છે અને ઘર વેપાર એ ચારે છેડીને Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૫૭, પિષહ પાળતે શ્રાવક ધર્મને આચરે છે, આ વિશેષણોથી તેને દેશ થકી ચારિત્ર છે, તે બતાવ્યું છે, હવે તેના ઉત્તર ગુણને બતાવી દાન ધર્મ બતાવે છે, તે શ્રમણ નિગ્રંથ (જૈન સાધુઓ)ને શાસ્ત્રોક્ત વિધિથી એષણય (નિર્દોષ) અશન પાણી ખાદિમ સ્વાદિમ ચારે પ્રકારનો આહાર આપે છે, તથા સ્વદાર સંતોષનું શીલવ્રત પાળતે રેજ પ્રત્યાખ્યાન કરેત પર્વ તિથિએ પિષહ કરતે આત્માના શુદ્ધ ગુણો પ્રાપ્ત કરવા લીધેલાં વ્રત તેને ભાવતે ધર્મ આચરતે વિચરે છે (ચ અવ્યય બધાં પદેને જોડે છે, શું વાકયની શોભા માટે છે.) तस्स णं लेवस्स गाहावइस नालंदाए बाहिरियाए उत्तरपुरच्छिमं दिसिभाए एत्थ सेस दविया नामं उदगसाला होत्था,अणेमखंभसयसन्निविट्ठा पासादीया जाव पडिरुवा, तीसे गं सेसदवियाए उदगसालाए उत्तरपुच्छिमे दिसि भाए एत्थणं हस्थिजामे नाम वणसंडे होत्था, किएहे वण्णओ वणसंडम्स ॥ सू ७० ॥ તે એવા ગુણવાળા ઉત્તમ લેપ શ્રાવકવાળા નાલંદામાં ઈશાન કોણમાં શેષદ્રવ્ય નામે ઘરને ગ્ય બધાં દ્રવ્ય (વસ્તુઓ) ત્યાં હોવાથી તે શેષદ્રવ્ય નામે ઓળખાય છે. એવી Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉદકશાળા છે, તે ઉદક-શાળામાં સેંકડે થંભાની રચના કરવાથી તે પ્રાસાદીય દર્શનીય અભિરૂપ તથા પ્રતિરૂપ (બધી વાતે મને હર) છે, તેના પણ ઈશાન ખુણામાં હસ્તિયામનામે વનખંડ હતું, તે કૃષ્ણ અવલાસ (રંગ) વિગેરેથી વર્ણનીય હતા, तस्सिं च णं गिहपदेसंमि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि, अहेणं, उदए पेढालपुत्ते लगवं पासावञ्चिज्जे नियंठे मेयज्जे गोत्तेणं जेणेव भगवं गोयमे, तेणेव उवा. गबर, उवागबइत्ता भगवं गोयमं एवं वयासी॥ તે વન ખંડના એક ઘરના ભાગમાં ભગવાન ગૌતમ ઇંદ્રભૂતિ ગણધર મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય વિચરે છે, તે સમયે જ્યારે ભગવાન ગૌતમસ્વામી તે આરામમાં પિતાના શિવે સહિત વિચરે છે, ત્યાં ઉદક નામે નિગ્રંથ પેઢાલા પુત્ર પાર્શ્વનાથ પ્રભુને પ્રશિષ્ય અપત્ય જે છે, તેનું ચૈત્ર મેદાર્થ છે, (સા મીના અર્થમાં ત્રીજી વિભક્તિ છે) જે દિશામાં ૌતમ સ્વામી ભગવાન છે, ત્યાં તે પ્રદેશમાં જઈને આ પ્રમાણે ગૌતમસ્વામીને કહેવા લાગ્યો, આ સંબંધે અહી આ અધ્યયન કેમ કહેવાયું તેને પ્રસ્તાવ નિયુકિતકાર તેના તા. ત્પર્ય સાથે કહે છે, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ पासावच्चिजो पुच्छिआइओ अज्जगोयमं उदगो॥ सावगपुच्छा धम्म सोउं, कहियंमि उवसंता॥ नि.२०५।। પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શિષ્ય ઉદક નામના સાધુ ૌતમ સ્વામીને પુછવા લાગ્યા, પ્ર-શું ? ઉ–શ્રાવક સંબંધી પ્રશ્ન તે આ પ્રમાણે હે ઈંદ્રભૂત! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચરાવે ત્યારે સ્થલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વિષયનું વ્રત ઉચરાવીએ, ત્યારે તે શ્રાવકને બીજા સૂમ બાદર જીવે મારવાના છુટા રહે, તેને આરંભ થતાં તેમાં સાધુની અનુમતિ થાય, તે તેનું કર્મ બંધ કેમ ન થાય તે પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે પર્યાયની અંદર રહેલ (છુટ રાખેલા) જીવને મારતાં દેષ લાગે, જેમ કેઈએ નગરના માણસને ન મારવાની પ્રતિજ્ઞા કરતાં નગર બહારના માણસને મારતાં તેવું પચ્ચકખાણ કરતાં પચ્ચકખાણ આપનારને દેષ કેમ ન લાગે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ઘર ધણી ને ચિર ગ્રહણ અને તે મુકાવવાની ઉપમાથી દષ્ટાન્ત કહ્યો, તે પ્રમાણે શ્રાવક પ્રશ્ન સંબંધી ગોતમ સ્વામીએ કહેલા ઉત્તરથી ઉદક સાધુનું મન સંતુષ્ટ થયું, હવે મૂળ સૂવને અર્થ કહે છે, __ आउसंतो । गोयमा अस्थि खलु मे केइ पदेसे पुच्छियव्वे तं च आउसो । अहासुयं Page #281 -------------------------------------------------------------------------- ________________ अहादरिसियं मे वियागरेहि सवायं, भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, अवियाइ आउसो। सोच्चा निसम्म जाणिस्सामो सवायं उदयं पेढालपुत्ते भगवं गोयमे एवं वयासी ॥७१॥ હે લાંબા આયુષ્યવાળા ગીતમસ્વામી! મારે કેટલાક પ્રશ્નો પૂછવા છે, તે આપે જેવા પ્રભુ પાસે સાંભળ્યા હોય, પ્રભુએ જેવું દેખાડ્યું હોય, તે કહો, અથવા તેણે સવાદ કે સારી વાણીથી પૂછયું, તેથી ગતમસ્વામી બેલ્યા, હે આયુમન જે તમે કહેશે તે સાંભળી વિચારીને જાણીશું, અને પછી કહીશું, તેથી હે ઉદક પેઢાલ પુત્ર! તમે તમારો અભિપ્રાય કહે, ત્યારે ઉદક આ પ્રમાણે છે, आउसो । गोयमा अस्थि खनु कुमारपु. त्तिया नाम समणा निग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोवासगं उवसंपन्नं एवं पञ्चक्खाति-णणस्थ अभिओएणं गाहावइ चोरग्गहण विमोक्खणयाए तसेहिं पाणेहिं गिहाय. दंग; एवं ण्हं पच्चक्खंताणं दुप्पच्चक्खायं भवइ, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬૧ હે આયુષ્મન્ ગૌતમ ! અસ્તિ—એક વચન છતાં બહુ વચનના અંમાં વાપર્યાં છે, કુમારપુત્રા નામના નિગ્રંથા તમારૂં કહેલું વચન ખેલતા વિચરે છે; તેમની પાસે ગૃહપતિ નામના શ્રમણોપાસક (શ્રાવક) આગ્યે. તેને આ પ્રમાણે પચ્ચકખાણ કરાવ્યું; સ્થૂલ પ્રાણી જેનાથી દ ંડાય તે ઈંડ પ્રાણી આને દુ:ખ દેવુ તે ત્રસ જીવાની જીવ હિંસાની નિવૃતિ કરૂં છું, તેમાં પણ આ ભાંગેા છે, કે પેાતાની બુદ્ધિથી ન માર્ પણ રાજા વિગેરેના હુકમ થાય તેા જે હિંસા કરવી પડે, તે ફ્રુટ રાખુ છું, આ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતનું વિશેષણ આપવાથી અપર ત્રસ ભૂતનું વિશેષણ ન આપવાથી પશ્ચકખાણ લેતાં ગૃહસ્થાને દોષ લાગે છે, કારણકે તેથી પચ્ચકખાણના ભંગ થવાના દોષ રહે છે, एवं हं पञ्चकखावेमााणं दुपच्चक्खावियव्वं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा अतियरंति, सयं पतिष्णं, कस्सणं तं हेउ ? તેમ એવું પચ્ચકખાણ આપનારા તે સાધુઓને પણુ દુષ્ટ પચ્ચકખાણ આપવાના દોષ લાગે છે, પ્ર–શા માટે ? ઉ–તે શ્રાવક તેવું પચ્ચકખાણ લેતાં અને સાધુએ આપતાં પોતાની પ્રતિજ્ઞાને ઉલંધે છે, પ્ર॰ તેના હેતુ કયા છે? ઉભું તે પ્રતિજ્ઞા ભંગનું કારણુ ખતાવે છે, Page #283 -------------------------------------------------------------------------- ________________ संसारिया खलु पाणा थावरावि पाणा तसत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उवजंति, तेसिं च णं थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति तेसिंचणं थावरकायंसि उववएणाणं ठाणमेयं धत्तं॥ સંસારમાં રહેનારા સંસારી જીવો કહેવાય છે, પ્રાણુંપ્રાણીઓ થાવર પૃથ્વી પણ અગ્નિવાયુ વનસ્પતિ સ્થિર છે, છતાં તેવા કર્મના ઉદયથી ત્રસપણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પરસ્પર જવા આવવાનું હોવાથી અવશ્ય કરી લીધેલી પ્રતિજ્ઞાને ભંગ થાય છે, જેમ કેઈ પ્રતિજ્ઞા કરે કે નગરમાં રહેનાર નાગરિક મારે ન હણ, આવી જેણે પ્રતિજ્ઞા કરી, પછી તે બહાર કેઈ આરામ વિગેરેમાં રહેલા નાગરિકને મારે, તે તેની પ્રતિજ્ઞા લેપ થયો કે નહિ? એમ અહીં પણ જેણે ત્રસ જીવો ન મારવાની પ્રતિજ્ઞા લીધી, તેજ માણસ ત્રસમાંથી થાવર કાયમાં ગયેલાને મારે, તો તેની પ્રતિજ્ઞાને લેપ કેમ ન થાય? ખરી રીતે તે પ્રતિજ્ઞાન ભંગ થયો જ, એ પ્રમાણે ત્રસ થાવર કાયમાં ઉત્પન્ન થએલા ત્રસ ઇવેનું જે અસાધારણ ચિન્હ હોય, તે તે ત્રસ જેવો સ્થાવર ઉત્પન્ન થયેલા હોય તે તે બચાવવા શકય થાય, પણ તેવું ચિહ નથી, તેથી તે ઉદક કહે છે કે થાવર કાયથી બે પ્રકારે કે અનેક Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે વડે સ્થાવર કાયના આયુષ્યવડે તેને ચેપગ્ય બીજા કર્મો વડે સર્વ આત્મા વડે ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે, તેમજ ત્રસ કાયમાંથી પણ સર્વ આત્મા વડે મુકીને તેવા કર્મોવડે સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે ઉત્પન્ન થતાં તેવા રસના ચિન્હના અભાવથી પ્રતિજ્ઞા લેપ થાય તે સૂત્રકારે જ બતાવ્યું છે, કે તે ત્રસ સ્થાવર કાયમાં ઉત્પન્ન થતાં જેમણે ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતાં એ સ્થાવર જીવે હણવા પડે, કારણકે સ્થાવરથી અનિવૃત્ત છે, આમ વ્યવસ્થા થવાથી નાગરીકના દષ્ટાન્તથી ત્રસ જીવજ સ્થાવરના રૂપે બદલાતાં તેને મારતાં પ્રતિજ્ઞાને અવશ્ય ભંગ થયે. ___ एवं एहं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवएहं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवइ, एवं ते परं पच्चक्खावेमाणा णातियांति सयं पइण्णं, णणस्थ अभिओगेणं गाहावइचोरविमोक्खणयाए तसभूएहिं पाणेहिं णिहाय दंडं, एवमेव सइभासाए परकमे विज्जमाणे जे ते कोहा वा लोहा वा परं पच्चक्खावेंति अयंपिणो उवएस णो णेआउए भवइ, अविआई आउसो गोयमा तुब्भं पि एवं रोयइ ॥ सू. ७३॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ માટે મારી કહેલી યુક્તિની નીતિએ પચ્ચકખાણ કરતાં સારું પચ્ચકખાણ લીધેલું થાય. અને તે પ્રમાણે પચ્ચકખાણ કરાવનારાને સારૂં પચ્ચકખાણ આપ્યું ગણાય, એમ પશ્ચકખાણ આપતાં પ્રતિજ્ઞા લેપ ન થાય, તે બતાવે છે, બળત્ય-ગૃહપતિ આવી પ્રતિજ્ઞા કરે, કે વર્તમાન કાળમાં (હમણ) જે ત્રસ કાયમાં ઉત્પન્ન થયેલા છે, તે પ્રાણીને જે દંડ જીવહિંસારૂપ છે, તે છોડવાનું હું પચ્ચકખાણ કરું છું તેથી અહીં ભૂતત્વ (હમણાં )નું વિશેષણ કહેવાથી તે સ્થાવરમાં બદલાયેલાને વધ થાય તે પણ પ્રતિજ્ઞા લેપ ન થાય, તેમ રાજા વિગેરેના હુકમથી હિંસા કરવી પડી, તે સિવાય અન્યત્ર મારે હિંસા ન કરવી, વળી તમે કહ્યું કે ગૃહપતિને ચરથી બચાવવા એ ઠીક છું, તેમાં પણ ત્રસ કાય વાળું હમણનું વિશેષણ લગાવવું, એ લગાવાથી જેમ દૂધની વિગય ત્યાગી હોય અને દહિ ખાય, તે પણ પ્રતિજ્ઞા લેપ ન થાય તેમ ત્રસ થયેલા જીવો ન હણવા. એવી પ્રતિજ્ઞા કરેલાને સ્થાવરની હિંસા કરતાં પણ પ્રત્યાખ્યાન આપવાની વિદ્યમાન અને ભૂત વિશેષણ વધારવાથી દેષ પરિહાર વાળી થવા છતાં પણ પૂર્વ બતાવેલી નીતિ વડે દેષ દૂર કરવાનું મુકીને જે કઈ સાધુઓ કોધથી અથવા લોભથી શ્રાવક વિગેરે બીજા કેઈને પણ વિશેષ ભાગે પાડયા વિના જેમ તેમ વ્રત ઉચરાવે છે, તેથી તેમને પશ્ચકખાણ આપતાં મૃષાવાદને દેષ લાગે છે, અને લેનારને અવશ્ય વ્રતને વિલેપ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬ થાય છે. હવે અમે આપને પૂછીએ છીએ કે અમારે આ ઉપદેશ ભૂતત્વ વિશેષણ મુક્ત પક્ષ કેમ તમને તૈયાયિકન્યાય યુક્ત લાગે છે કે નહિ? તેને સાર આ છે કે ત્રણ છે જે સ્થાવરમાં ઉત્પન્ન થાય, તેને હણતાં પ્રતિ જ્ઞાને ભંગ ન થાય, હે આયુશ્મન ગૌતમ! આ રૂચે છે કે નહિ, કે જે મેં ખુલાસાથી સમજાવ્યું છે. सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, आउसंतो उदगा नो खलु अम्हे एयं रोयइ जे ते समणा वा माहणा वा एवमाइक्खंति जाव परुति, णो खलु ते समणा वा णिग्गंथा वा भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अब्भाइक्खंति खलु ते समणे समणोवासए वा, તે ઉદક પેઢાલ પુત્રની વાણી સાંભળીને ગૌતમસ્વામી આવું કહે છે, કે તમારું કહેલું અમને રુચતું નથી, તેને સાર આ છે કે ત્રસકાયની હિંસાના ત્યાગમાં ભૂતત્વવિશેષણ કરવું તે અમને નિરર્થકપણું લાગવાથી અમને રુચતું નથી, આવી વ્યવસ્થા હોવાથી તે ઉદક! જે શ્રમણે કે બ્રાહ્મણે ભૂત શબ્દ વિશેષણ વડે પચ્ચકખાણ કહે છે, અને બીજા તેમને પુછે છે, અને સ્વીકારે છે, તે પિતે બેલતા અને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ખીજાને સ્વીકાર કરાવતાં ભૂતત્વ વિશેષણ વાપરે છે, અને એવી રીતે વાપરવાથી તે નિશ્ચયથી શ્રમણ નિગ્રંથો યથા (સાચી ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને આવે છે, કારણકે કોઇ અજાણ્યા માણસ વિપરીત આલે તા તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ (ખેદ) થાય છે, વળી તે ભૂતત્વ વિશેષણપુર્વક જે પચ્ચકખાણ આપે છે, તેના દોષો બતાવે છે, જેઓ આ પ્રમાણે પચ્ચકખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેવું પચ્ચકખાણ લેનારા શ્રાવકાને અભૂત દોષના ઉદભાવથી અભ્યાખ્યાન (હું) કલંક આપે છે. जेहिंवि अन्नेहिं जीवेहिं पाणेहिं भूएहिं सतेहिं संजमयंति, ताणवि ते अब्भाइवखंति, कस्सणं तं हेउं ? संसारिया खलु पाणा, तसावि पाणा था. वरता पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पञ्चायति तसकायाओ विष्पमुच्चमाणा थावरकार्यसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणात सकार्यसि उववज्जंति, तेसिं चणं तस कायंसि उववन्नाणं ठाणमेयं अघतं ॥ सू-७४ ॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ વળી જે બીજા પ્રાણી ભૂત જીવ સત્વના વિષયેમાં વિશેષતા બતાવીને જેઓ સંયમ (પાપ નિવૃત્તિ) લે છે, જેમ કે મારે બ્રાહ્મણ ન હણ, આવું કહેતાં તે જ્યારે બીજી વરણમાં કે તિર્યંચમાં જાય, ત્યારે તેના વધમાં બ્રાહ્મણને વધ થાય, તેમાં ભૂત (બ્રાહ્મણ)નું વિશેષણ છે, તે પ્રમાણે મારે સુવર (ડુક્કર ) ન હણ, એવાં વિશેષ થી તે ભૂત શબ્દ વધારવાથી તે પચ્ચખાણને દૂષણ આપે, છે, પ્ર—શા માટે ? ઉ–સંસારી પ્રાણીઓ પરસ્પર જાતિમાં સંક્રમણ થવાવાળા છે, કારણકે ત્રસ થાવર થાય છે, અને સ્થાવરે ત્રસપણે થાય છે, અને ત્રસ કાયમાંથી સર્વ આત્મા વડે ત્રસ આયુપુરૂ થતાં સ્થાવર કાયમાં તેને યોગ્ય કર્મ ઉપાદન કરવાથી સ્થાવરો થાય છે, તેમ સ્થાવરે પિતાની કાયાથી આયુકમે મુકીને ત્રસ કાયમાં જાય છે, તે ત્રસ કાયમાં જતાં ત્રસ કાય નામનું સ્થાન આ ઘાત યોગ્ય થાય છે. કારણ કે તે શ્રાવકે ત્રાસને ઉદેશીને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહ્યું, તેને તીવ્ર અધ્યવસાય ઉત્પાદક થવાથી તથા લેકનિંદાથી, તેથી તે સ્થૂલ પ્રાણાતિપાત (જીવ હિંસા)થી નિવૃત્ત થયે, તેની નિવૃત્તિથી ત્રસ થાન અઘાત્ય થયું, અને સ્થાવર કામથી આ નિવૃત્ત છે, તેની યેગ્યતાથી તે સ્થાન ઘાત્ય તે, હવે તમારું કહેવા પ્રમાણે વિશિષ્ટ સત્વના ઉ શથી પણ પ્રાણાતિપાત નિવૃત્ત કરતાં અપર પર્યાયમાં તે પ્રાણી જતાં તેને મારતાં વ્રત ભંગ થાય છે, તેથી કેઈને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પણ સમ્યગ વ્રત પાળવાનું થશે નહિ, એથી અસત્ ભૂતદેષનું બતાવવું આપની તરફથી થાય છે, જે કે આપ વર્તમાનકાળ વિશેષણપણે આ ભૂત શબ્દ (વસ માટે) વાપરે છે, તે પણ કેવળ વ્યાહ (બ્રમણ) ને માટે થાય છે, કારણ કે ભૂત શબ્દ ઉપમાના અર્થમાં વપરાય છે, જેમકે દેવલેક ભૂત (રૂ૫) આ નગર છે, તેથી ત્યાં પણ ત્રસ સદશ ની જ પ્રાણાતિપાતની નિવૃત્ત થશે, પણ ત્રસની નહિ થાય, વળી કહેશે કે તેજ અર્થમાં ભૂત શબ્દ છે, જેમકે શીતી ભૂત ઉદક-અર્થાત્ શત છે, એ પ્રમાણે ત્રસ ભૂત ત્રસત્વ પામેલા તે, તેવું થતાં ત્રણ શબ્દ વડેજ સમજાઈ જવાથી પુનરૂક્ત દોષ થશે, એવું છતાં પણ ભૂત શબ્દ જેડીએ, તે અતિપ્રસંગ થશે, જેમકે ક્ષીરભૂત વિકૃતિનું પચ્ચકખાણ કરું છું, માટે મને વૃત ભૂત (વૃત નહિ) આપે, તેમ પટભૂત (પટ નહિ) આવે, (પણ તેવું બોલતા નથી, ઘી કે પટ આપવાનું બોલે છે તેમ અમારું ભૂત વિનાનું પચ્ચકખાણ ઠીક છે,) આ પ્રમાણે ભૂતશબ્દ નિરૂપાણી તથા દોષિત બતાવતાં ફરી ઉદક સાધુ ___ सवायं उदए पेढालपुत्ते भगवं गोयमं एव वयासी, कयरे खलु ते आउसंतो गोयमा तुम्भे वयह, तसभूता पाणा तसा आउ अन्नहा ? सवायं Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯ भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, आउसंतो उदगा ! जे तुम्भे वयह तस ता पाणा तसा ते वयं वयामो तसा पाणा; जे वयं वयामो तसापाणा, ते तुब्भे वयह तसभूयापाणा, एएसंति दुवे ठाणा तुल्ला, एगट्ठा किमाउसो ! इमे भे सुप्पणीयतराए नवइ तसभूया पाणा तसा, इमे मे दुप्पणीयतराए भवइ तसापाणा तसा ततो एगमाउसो ! पडिकोसह एकं अभिनंदह, अपि भेदो से णो णेआउए जवइ, ॥ સારા વાદ કરનારા ગૌતમ સ્વામીને પેઢાલ પુત્ર ઉત્તક કહેવા લાગ્યા, હું આયુષ્મન ગૌતમ ! તમે કયા પ્રાણીઓને ત્રસ કહા છે, જે ત્રસ પ્રાણીઓ છે, તેને જ કે બીજાને પશુ ? આ પૂછતાં ભગવાન ગૌતમ સારી વાચાવાળા ઉદકને કહે છે, હું ઉત્તક! જે પ્રાણીઓને તમે ત્રસ ભૂત કહેા છે, જે ત્રસપણે પ્રકટ દેખાય છે, પણ ભૂત ભવિષ્યના નહિ, કિંતુ વમાન કાળમાં ત્રસ રૂપે હોય તેને જ અમે ત્રસ કહીએ છીએ, ત્રસપણું પામેલા તે કાળમાં ત્રસપણે વતા હાય, હવે તેજ વ્યત્યય વડે કહે છે, જેને અમે ત્રસ જીવો દેખીએ તે ત્રસ છે, તેને તમે ત્રસભૂત કહે છે, આ વ્યવસ્થા હેાવાથી Page #291 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે કહેલાં બંને સ્થાને સરખાં છે, અહીં જરા પણ અર્થને ભેદ નથી, જો કે બીજે કંઈ શબ્દ ભેદ હશે, પણ અહીં નથી, આ પ્રમાણે વ્યવસ્થા છે, તે તમારે આ પક્ષ સુપ્રશીતતર-યુક્તિ યુક્ત લાગે છે? કે વ્યસભૂત પ્રાણ હોય તે વસ ભૂત છે, અને અમારો પક્ષ તમને ખરાબ લાગે છે કે ત્રસ પ્રાણ તેજ ત્રસ પ્રાણી છે, આ પ્રમાણે એક અર્થ છતાં તમને આ કો વાહ થયે છે, કે શબ્દ માત્રને આશ્રય લઈને એકને આકાશ કરે છે, અને બીજાને પ્રશંસો છે, તેમ આ પ્રમાણે સરખા અર્થ છતાં એક પક્ષને આકાશવું (નિંદ) અને બીજા સવિશેષણ પક્ષને પ્રશંસવું, આવા દેષને સ્વીકાર તમને ન્યાય યુક્ત (યોગ્ય) નથી, કારણ કે બંને પક્ષ સમાન છે, ફક્ત તમારા પક્ષમાં ભૂત શબ્દ વિશેષણ રૂપે વધારે લીધાથી મેહ થાય છે (કે અમારો પક્ષ સારે છે. અને તેથી જ તમે અમારા (ગૌતમના) પક્ષમાં દેષ બતાવ્યા કે ત્રસ જીવેના વધની નિવૃત્તિ કરવામાં કે કરાવામાં બીજા જીવના વધની અનુમતિ સાધુને થાય, અને ભૂત શબ્દ ન વધારવાથી જે ત્રસ જીવ થાવર પર્યાય પામવા પછી મારતાં તેને વ્રત ભંગને દેષ લાગે, એવી જે ખોટી પ્રેરણા કરી છે, તે દૂર કરવા ગૌતમ સ્વામી ઉદયને કહે છે, भगवं च णं उदाहु संते गइया मणुस्सा जवंति, तेसिं चणं एवं वुत्तं नवइ, णो खलु वयं Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ संचाएमो मुंमाभवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, सावयं एहं अणुपुट्वेण गुत्तस्स लि. सिस्सामो, ते एवं संखवेंति, ते एवं संखं ठवयंति, ते एवं संखं ठावति, ननत्थ अभिओएणं गाहावइचोर-ग्गहण--विमोक्खणयाए तसेहिं पाणेहिं निहायदं तंपि तेसिं कुसલમેવ વરૂ I૭૫મા કેટલાક લઘુકમ છે જે દીક્ષા લેવા અર્થ છે, તે દક્ષા વિના જ બીજે ધર્મ સ્વીકારવા ઈચ્છે, તેવા અધ્યવસાયવાળા ગૃહસ્થને સાધુ જ્યારે દીક્ષાને ધર્મોપદેશ આપે, તે સમયે તેઓ પ્રથમથી જ કહી દે કે અમે મુંડ (સાધુ) થવાને તથા પ્રવ્રજ્યા લેવાને કે ઘરથી અણગાર થવાને અશકત છીએ, પણ અમે તે અનુક્રમે ગૌ-વાણું તેને તારે તે ગોત્ર સાધુપણું પર્યાયે કરીને આત્માવડે ભેટીશું, અર્થાત્ પ્રથમ દેશ વિરતિ રૂપ શ્રાવક વ્રત ગૃહસ્થને યોગ્ય નિર્મળ પાળશું. પછીથી સાધુને ધર્મ પાળશું, આવી સંખ્યા-વ્યવસ્થા પ્રત્યાખ્યાન કરતાં બેલે, પોતે આગાર રાખે કે રાજાને અભિગ ગણ કે બળનો અથવા દેવતાને અભિયોગ કે ગુરૂને નિગ્રહ વગે Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭ર રેના અભિગથી ત્રસ કાયને પણ વધ થાય, છતાં વ્રત ભંગ ન થાય, તેમ ગૃહપતિ ચાર વિમેક્ષણ શબ્દ સૂત્રમાં આવેલ છે, તેનું દષ્ટાંત કહે છે. કેઈ ગૃહસ્થને છ દીકરા છે, તેમને કેમે કરીને પિતાનું ધન ઘણું આવ્યા છતાં અશુભ કર્મના ઉદયથી રાજાના ખજાનામાં ચોરી કરી, અને ભવિતવ્યતાના ગે રાજપૂરૂ. એ તેમને પકડયા, કેટલાક આચાર્યો આ કથા બીજી રીતે રત્નપુર નગરમાં રત્નશેખર નામે રાજા છે, તેણે ખુશ થઈને રત્નમાળા નામની પટરાણી વિગેરેના આગ્રહથી કૌમુદી નામે પ્રચાર સ્વીકાર્યો (રાણીઓને શહેરમાં ફરવા જવાનું મંજુર કર્યું, તે જાણુને શહેરના લેકેએ પણ રાજાની અનુમતિથી પિતાના સ્ત્રી પરિવારને ત્યાં કીડા કરવા જવાનું સ્વીકાર્યું, રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે જે કંઈ પુરૂષ સ્ત્રીના કૌમુદી મહોત્સવમાં સંધ્યાકાળ પછી શહેરમાં રહેશે તે તેની વિજ્ઞપ્તિ સ્વીકાર્યા વિના જીવથી મારવામાં આવશે, આમ કર્યા પછી એક વાણીયાના છ દીકરા વેચવા લેવાના વ્યવહારમાં વ્યગ્ર થવાથી સૂર્ય અસ્ત થયા છતાં શહેરમાંથી નીકળી શક્યા નહિ, ત્યાર પછી તુર્તજ બહારથી કઈ અંદર પુરૂષ ન પેસે માટે નગરના દરવાજા બંધ કરા વ્યા, તેથી પેલા છ દીકરા બહાર ન નીકળી શક્યા, તેથી તેઓ ભયથી કંપતા નગરના મધ્ય ભાગમાં કયાંયે તે Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ છુપાઈને રહ્યા, ત્યારે રાજાએ કૌમુદી મહેાત્સવ શરૂ થતાં કાટવાળાને મેલાવીને કહ્યું કે તપાસ કરી કે કૌમુદી પ્રચારમાં કયા માણસ શહેરમાંથી બહાર નથી નીકળ્યો ? આરક્ષકાએ ખરાખર તપાસ કરી કહ્યું કે અમુક શેઠના છ દીકરાએ બહાર નથી નીકળ્યા, રાજાએ આજ્ઞા ભગથી કાપીને કહ્યું કે તે છએને મારી નાંખા, તેના પિતા રાજા પાસે ઉભેલા હતા, તેણે પોતાના છ એ પુત્રના વધ થવાને સાંભળીને ઘણા શાકથી વિઠ્ઠલ થઇને અકાંઠે આવેલું આકુળ ક્ષયનાદુ:ખથી ભયભીત લેાચનવાળા મની હવે શુ કરવું ? એમ વિચારમાં મૂઢ પણે થવા છતાં ગણતરીમાં લાભ ખાટ વિચારી કરવું ન કરવું સમજતા રાજા પાસે શેઠ આવીને ભેા. અને રાવા જેવા થઈને ખેલ્યા, હે રાજા અમારા કુળને ક્ષય ન કરે, પણ અમારૂં ધન અમારી ભુજા ખળથી મેળવેલું ઘણું છે, તે લે, પણ અમારા આ છ પુત્રા મુકી દો, એટલેા અમારા ઉપર અનુગ્રહ (કૃપા ) કરા, આ વચન સાંભળીને રાજાએ ક્રીથી છએને મારવાના હુકમ કર્યો, આ વાણીયા પણ છના મરવાના ભયથી ડરીને કહેવા લાગ્યા, કે આપ છને ન મચાવા, તે આપ કૃપા કરીને પાંચને ખચાવા, તેા પણ રાજા માનતા નથી, ત્યારે આદરપૂર્વક ચાર બચાવવા વિનતી કરી, તેાપણુ રાજા તે કાપ કરીને જ બેઠા, તેથી ત્રણ ખચાવવા આદર કરવા લાગ્યા, તેપણ રાજા નથી માનતા, ત્યારે એ ખચાવવા પિતાએ ૧૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કરી, તે પણ રાજા તેને તિરસ્કાર કરતે જે, તેથી ઘણે ગભરાઈને મોટા નગરવાસીજને સાથે લઈને રાજાને કહ્યું કે હે દેવ! આ અકાળે અમારા કુળને ક્ષય થાય છે, તે બચાવવા આપ જ સમર્થ છે, તેથી વશ રાખવા એક પુત્ર પણ બચાવવા પ્રસાદ કરે, આવું કહીને તે બધા મેટા માણસ સાથે રાજાના પગમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા, રાજાને પણ દયા આવવાથી તેને એક મોટો પુત્ર બચા, આ દાન્તને પરમાર્થ એ છે કે સાધુએ કઈ શ્રાવક કે અન્ય સમ્યકત્વ પામ્યા પછી તેને સંપૂર્ણ વિરતિ લેવાનું કહેવું, પણ તેની અશક્તિ હોય અને તે ન લે, તે જેમ આ વાણીયાએ રાજાને પ્રાર્થના કરતાં છ પુત્ર ન મુકાયા, ન પાંચ ચાર ત્રણ કે બે મુકાયા, તે છેવટે એક પણ છોડાવીને કૃતાર્થ માનતા ઉ, એમ સાધુને પણ શ્રાવક યથાશક્તિ વ્રત ગ્રહણ કરતાં તેવું પચ્ચકખાણ આપતાં અવિરૂદ્ધ ( ગ્યો છે, તેમ તે શેઠને બાકીના પુત્ર મરાવવાની જરા પણ અનુમતિ નથી લાગતી, એમ શ્રાવકને યથાશક્તિ વ્રત આપતાં સાધુને બીજી કોને મરાવવાની અનુમતિને કર્મબંધ લાગતું નથી, પ્ર-શામાટે ? ઉ–ત્રાસ પામે તેવસ બે ઇંદ્રિય વિગેરે છે, તે ધ્યાનમાં રાખીને તે છોડીને દંડદેવા, અથોત ત્રસ જીવો બચાવવાની વિરતિ ગ્રહણ કરવી, ગૃહસ્થને તે દેશવિરતિ પણ કુશળ હેતુ હેવાથી લાભદાયી જ છે, - હવે ત્રસ જીવ થાવરપણું પામતાં બહાર રહેલા નાગ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ રિકને મારતાં અવશ્યે વ્રત ભંગ થાય તેવું છાન્ત આપેલું तेनो परिहार ( भुझासो ) ४२वा उडे छे, तसावि वुच्चति तसा तससंभारकमेणं कम्मुपाणां च णं अब्भुवगयं भवइ, तसाउयं च णं पलिक्खीणं जव, तलकाय द्विइया ते तखो आउयं विप्पजहंति, ते तओ खाउयं विष्पजहित्ता थावरताए पच्चायंति, थावरावि वुच्चंति, थावरा थावरसंभारकमेणं कम्मुणा णामं चणं अब्भुवगयं भवइ, थावराउयं च णं पलिक्खीणं भवइ थावरकायठिझ्या ते तओ आउयं विप्पजति, तओ आउयं विष्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चायंति, ते पाणावि बुच्चति, ત્રસ જીવાએ ઇંદ્રિય વિગેરે ત્રસ કહેવાય છે, તેઓ ત્રસ પણાના કા સમૂહ એકઠા કરવાથી ઉત્પન્ન થાય છે, સંભારનામ અવચ્ચે કરીને વિષાક વેદવા પડે, અને તે અહીં ત્રસ, પ્રત્યેક વિગેરે નામકની પ્રકૃતિ સ્વીકારેલી છે, ત્રસપણે જે આયુ માંધ્યું, તે ઉદય આવતાં Page #297 -------------------------------------------------------------------------- ________________ થાય છે, ત્યારે ત્રસ કર્મના સમૂહથી ત્રસ તરીકે બેલાય છે, પણ તે વખતે તેને કોઈ પણ અંશે સ્થાવર કહેતા નથી, પણ જ્યારે તેનું આયુ સંપૂર્ણ ક્ષય થાય છે, (ર્ણ વાકયની શોભા માટે છે) જ્યારે ત્રસકાય સંબંધી સ્થિતિનું કર્મ પૂરું થાય છે, તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમથી થોડું વધારે છે, ત્યારે તેનું બધું કર્મ ભેગવાઈ જાય પછી ત્રસકાયની સ્થિતિને અભાવ થવાથી તે આયુને છોડે છે, અને તેની સાથે રહેનારાં બીજાં કર્મો પણ છોડીને સ્થાવર કાયમાં તે રૂપે દેખાય છે, આ સ્થાવર જીવે સ્થાવર કર્મના સંભારથી ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થાવર નામ વિગેરે કર્મ પ્રકૃતિઓ ઉદય આવે છે, બીજી પણ કર્મ પ્રકૃતિએ તેની સાથે રહેનારી બધી છોડીને ત્રસપણું બદલીને સ્થાવરપણે ઉદય આવે છે. આવી વ્યવસ્થા હોવાથી સ્થાવર કાય મારતાં જેણે ફક્ત ત્રસ કાય ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને વ્રત ભંગ કેવી રીતે થાય? વળી તે સ્થાવર આયુ પુરૂં થતાં તેની સ્થિતિ પણ પૂરી થાય છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ છે જેમાં અસંખ્યય પુદગળ પરાવર્તી છે, તે કાયસ્થિતિના અભાવથી તે સ્થાવર આયુ છોડીને ફરીથી પારલૌકિક પણે સ્થાવર કાયસ્થિતિના અભાવથી ત્રસ પણે પ્રખ્યાત થાય છે, હવે તે ત્રસ થયેલાના એક અર્થવાળા નામે કહે છે, તે પ્રાણીઓ પણ કહેવાય છે, Page #298 -------------------------------------------------------------------------- ________________ ते तसावि वुच्चंति, ते महाकाया ते चिर. દિયા ૭ II તે ત્રસકાયના સંભાર રૂપ કર્મ વડે ઉત્પન્ન થયેલાની સામાન્ય સંજ્ઞા પ્રાણ (પ્રાણું) છે, તથા વિશેષતાથી ત્રસ ધાતુ ભય તથા ચલનના અર્થમાં હેવાથી જે ભય પામે કે ચાલે, તે ત્રસ જીવે છે, તથા ત્રસ જીવેની કાયા કેઈની મેટી હોવાથી લાખ એજનના પ્રમાણ વાળું વિકિય શરીર બનાવવાથી મહાકાય પણ છે, તથા ચિર સ્થિતિવાળા પણ કહેવાય છે, કારણ કે ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગપમનું (દેવલેક તથા નરક આશ્રયી) આયુ છે, તે ત્રસ પર્યાયમાં રહેલા છાનું પચ્ચકખાણ કરેલું છે, પણ તેણે કંઈ સ્થાવર કાયમાં રહેલા ન મારવાનું પચ્ચકખાણ કર્યું નથી, (એટલે વ્રત ભંગ થતું નથી પણ તમે જે નગરવાસીને દૃષ્ટાન્ત કહ્યો, તે પણ દષ્ટાન્ન અને દાણાન્તિક સાથે બંનેનું, મળતાપણું નથી, તેથી તે તમે ગુરૂની ઉપાસના નથી કરી, નથી ગુરૂના કુલને વાસ કર્યો, તે પ્રકટ થાય છે, તે સાંભળે, નગરના ધર્મ (શતિ પ્રમાણે ચાલે, તે નાગરીક છે, તે મારે ન હણ, આવી પ્રતિજ્ઞા કરીને જે તે બહાર રહેલા (પરાવાસી થયેલા) ને મારે, તે તેને વ્રત ભંગ થાય, એ તમારે પક્ષ છે, પણ તે ઘટતું નથી, કારણ કે નગરની રીતિએ યુક્ત હોય તે બહાર રહેલો હોય તે પણ Page #299 -------------------------------------------------------------------------- ________________ २७८ ते नागरी छ, ५१ तेने पर्याय मापन्न (५२२वासी) न . કહેવાય, પણ જે તે નગરના બધા કાયદા રીવાજ છોડીને પરાવાસી થાવ, તે પછી તે નાગરીકન કહેવાય, પરાવાસી થાય, તે તેને મારતાં વ્રત ભંગ કેવી રીતે થાય તેવી રીતે ત્રસ જીવ સંપૂર્ણ રસ પણું છોડીને જે સ્થાવર થાય તે પૂર્વ પર્યાય ત્યાગવાથી અને અપર પર્યાય લેવાથી એ ત્રસ છે જ નહિ, જેમકે નાગરીક પલ્લીમાં જાય, અને ચારને ધ શીખે, તે નાગરીક ન જ કહેવાય, વળી ઉદક પૂર્વ પક્ષ કરવા કહે છે, सवायं उदए पेढालपुत्ते जयवं गोयमं एवं वयासी-आउसंतो गोयमा। पत्थिणं से कोई परियाए जणं समणोवासगस्स एग पाणातिवायविरए वि दंमे निक्खित्ते, कस्सणं ते हेउ ? संसारिया खलु पाणा थावरत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायसि जववज्जंति, तसकायाओ विमुच्चमाणा सव्वे यावरकासि उववज्जंति, तेसिं च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयघत्तं ॥ PanRSE Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ સારાવાદ કરનારા ગતમ! આ કઈ પર્યાય નથી કે જેમાં એક પ્રાણાતિપાત વિરમણમાં પણ શ્રમણોપાસકને વિશિષ્ટ વિષયની પ્રાણાતિપાતની વિરતિ કરતાં પ્રાણીના ઉપમર્દને દંડ જે પૂર્વે ત્યાગે છે, તે ન થાય, તેને. સાર આ છે કે ત્રસ પર્યાયને ઉદ્દેશીને પ્રાણાતિપાતની વિરતિ વ્રત શ્રાવકે લીધું, સંસારી જીવો પરસ્પર જતા હોવાથી તે સર્વે ત્રસ છે બધાએ થાવરપણે જાય, અને ત્રસેના અભાવથી નિર્વિવય તેનું તેનું પચ્ચકખાણ છે, તે જ પિતે પ્રશ્ન પૂર્વક બતાવે છે, તેને હેતુ શું છે? તે કહે છે, સંસારી છે પરસ્પર ગતિમાં જવાવાળા હેવાથી, જેથી તે સ્થાવરે સામાન્ય રીતે ત્રસપણે થાય છે, અને ત્રાસ થાવરપણે થાય છે, આ પ્રમાણે સંસારી જીનું પરસ્પર ગમન બતાવીને હવે બીજું શું કહે છે, તે બતાવે છે, થાવરકાયથી મુકાયેલા પિતાના આયુષ્ય સાથે ચાલતા કર્મો વડે સઘળા ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, અને ત્રસકાયથી તે આયુષ્ય મુકેલા બધા સ્થાવર કાયમાં ઉત્પન્ન થાય છે, બધા સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં તે સ્થાન ઘાત કરવા યોગ્ય થશે, તે શ્રાવકે સ્થાવર કાય વધ ન કરવાને નિયમ કર્યો નથી, માટે બધા વસકાયને સ્થાવરકાયમાં ઉત્પત્તિમાં સામાન્ય રીતે તે શ્રાવકને ત્રસવની નિવૃત્તિરૂપ પચ્ચકખાણ થાય છે, જેમકે કેએ વ્રત લીધું કે મારે નગરવાસી ન હણ, તે નગર ઉજાડ. થયું, તેથી તેને નકામું પચ્ચકખાણ થયું, એ પ્રમાણે અહીં સર્વે Page #301 -------------------------------------------------------------------------- ________________ २८० सोना मलावी. निविषय ( नभुं) ५२यमा छ, . (ત્રો સ્થાવર થવાથી ત્રસજીવ બચાવવાને તેને લાભ थवानी नथी.) सवायं भगवंगोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, णोखलु आउसो ! अस्माकं वत्तव्बएणं तुभंचेव अणप्पवादेणं आथिणं से परियाए जेण समणोवासगस्स सव्वपाणेहिं सव्वभूएहिं सेवजीबहिं सव्वसत्तेहिं दंडे निक्खित्ते भवइ, कस्सणं तंहेउं ? संसारिया खलुपाणा, तसावि पाणा थावरत्ताए पच्यायंति, थावरावि पाणा तसत्ताए पच्यायंति, तसकायाओ विप्पमुच्माणा सव्वे थावरकायांस उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्जति, ते सिंच णं तसकार्यसि उववन्नाणं ठाणमेयं अघत्तं; . . આ પ્રમાણે ઉદકે કહેવાથી ગૌતમ સ્વામી તેના મનમાં ભૂલ બતાવવા વાદ કરનાર ઉદકને આ પ્રમાણે છેલ્યા, હે આયુમન (મગધ દેશમાં ગોવાળીયાઓની સ્ત્રીઓ વિગે Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ રેમાં પ્રસિદ્ધ સંસ્કૃત અસ્માકમ શબ્દ છે માટે તે વાપરેલ છે ) અમારા સંબંધી તમે જે કહ્યું તે અશોભનીક (નકામું) છે, પ્ર–શા માટે ? ઉ–તમારા કહેવા વડે એ અશોભન છે, તેને સાર આ છે, અમારા કહેવાથી જ આ પ્રેરણા ઉઠતી જ નથી, કારણ કે કોઈ પણ દિવસ એવું બન્યું નથી, બનતું નથી, બનશે નહિ, કે સર્વે સ્થાવર કેઈ પણ સ્થાવરપણે રહ્યા વિના ત્રસ જી થઈ જશે, કારણ કે સ્થાવરોની સંખ્યા અનંતી હેવાથી અને ત્રસ જીવોની અસંખ્યય હોવાથી એકએકનું આધારપણું થતું નથી, એ અભિપ્રાય છે, તેમ ત્રસ જીવે પણ બધા સ્થાવરપણું ન પામ્યા, ન પામે છે, ન પામશે, તેને સાર આ છે, કે વિવક્ષિત કાળવતી કેટલાક ત્રસ જીવે કાલ પર્યાય વડે સ્થાવર કાયપણે જશે, તો પણ બીજા નવા ત્રસ જીવોની ઉત્પત્તિ થવાથી ત્રસ જાતિને ઉછેદ ન થવાથી ત્રસ કાયથી રહિત કદી પણ સંસાર થવાનું નથી, માટે તમારું કહેવું અમને લાગુ પડતું જ નથી, અને તમારે પક્ષ તમારા કહેવા પ્રમાણે સ્વીકારી લીધાથી જ તમારું ખંડન થાય છે, તેથી તેમનો પક્ષ લઈને તેનું ખંડન કરે છે, આ પર્યાય આ પ્રમાણે છે કે તમારા અભિપ્રાય પ્રમાણે બધા સ્થાવરે રસપણે પામે છે, જે પર્યાયમાં શ્રમણોપાસક (શ્રાવક) ત્રસ જીવની નિવૃત્તિ કરેલી હોવાથી ત્રસમણું બધાનું થઈ જવાથી તે બધા પ્રાણીઓ ત્રસપણે થતાં તે જીવે સંબંધી દંડ ત્યાગે છે, ( તેને સાધુપણું થશે) તેને Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૮ર સાર એ છે કે જ્યારે બધા સ્થાવરે ત્રસ થશે ત્યારે સર્વ જીવો સંબંધી શ્રાવકને પચ્ચકખાણ થશે, (પછી કેઈને મારવાનું રહેશે નહિ) તે પ્રશ્ન પૂછે છે, ક્ય હેત छ ? 8-oयां सुधीस आयमा स्था१२ यो आवेता छ, તે સ્થાન અધાત્ય છે, તેમાં વિરતિ લીધી છે. તેથી, ते पाणावि वुच्चंति, ते तसावि बुच्चंति, ते महाकाया ते चिरद्विइया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपचस्वायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्टियस्स पडिविरयस्स जन्नं तुब्भे वा अन्नो वा एवं वदह, णत्थिणं से केइ परियाए जसि समणोवासगस्स एगपाणाएवि दंडे णिक्खिते अयंपि भेदे से णो णेयाउए भवइ । सू ७७ તે ત્રસે નરક તિર્યંચ નર અમર ચાર ગતિવાળા સામાન્ય સંજ્ઞાવડે પ્રાણીઓ કહેવાય છે, અને ભય પામનારા તથા ચાલતા હોવાથી વિશેષ સંજ્ઞાવડે ત્રસે પણ કહેવાય છે, તથા વૈકિય શરીર લાખ જેજનનું દેવનું થતું હોવાથી તે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ અપેક્ષાએ મહાકાય વાળા પણ છે, તથા ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી ચિરસ્થિતિવાળા પણ કહેવાય છે. વળી તે જી ત્રસ પણે ઘણા-સૌથી વધારે થઈ જવાથી જે જે વડે અહિંસારૂપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપચ્ચકખાણ થયું, (ઘણા જીવ બચ્ચા) કારણ કે તેણે ત્રસ જીવનું પચ્ચકખાણ કર્યું છે, અને તમારું કહેવું માનતાં સર્વ સ્થાવર જી ત્રસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો બિલકુલ ઓછા રહ્યા, કે જેનું પશ્ચિકખાણ નથી લીધું, તેને સાર આ છે કે અલ" શબ્દને અર્થ અભાવ વાચી છે, તેથી તેને અર્થ એ છે કે જેનું પચ્ચકખાણ નથી, તે જીવી રહ્યા નથી, એથી પૂર્વે કહેલી નીતિવડે તે શ્રમણોપાસકને મટી કાયાવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સારું પચ્ચકખાણ થયું, જે તમે કહો છો. કે તેને હિંસા થવાથી દેષ લાગશે, તે ન્યાયનું વચન નથી, હવે ત્રસ જીવે જે સ્થાવરપણું પામ્યા છે, તેને મારવાથી પણ વ્રત ભંગ નથી, એ સમજાવવા માટે ત્રણ દષ્ટાન્ત આપે છે, भगवंच णं उदाहु नियंठा खल्लु पुच्छियव्वा आउसंतो! नियंठा! इहखल्लु संतेगश्या मणुस्सा ( Page #305 -------------------------------------------------------------------------- ________________ भवंति, तेसिं च एवं वृत्तपुव्वं भवइ, जे इमे मुंडे भविता अगाराओ अणगारियं पव्वइए, एसिच णं आमरणंताए दंडे णिक्खित्ते, जेइमे अगा रमावसंति,एएसिणं आमरणंताए दंडे णो णिक्खित्ते केई चणं समणा जाव वासाई चउपंचमाइं छट्ठदसमाई अप्पयरो वा भुज्जयरो वा देसं दुईज्जित्ता अगारमावसेज्जा? हंता वसेज्जा, तस्सणं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भंगे भवइ ? णो तिणढे समठे, | (ણે અવ્યય ફક્ત વાક્યની શોભા માટે છે ચ શબ્દ ફરી અર્થમાં છે તેથી એમ જાણવું કે, ભગવાન ગૌતમસ્વામી ફરી બેલ્યા, અને તે એકલા ઉદકનું ઉદ્ધત પણે દૂર કરવા તેના મનમાં રહેલા બીજા સ્થવિર સાધુઓને સાક્ષી રાખવા કહે છે, હે સ્થવિરો ! આયુષ્મતે નિગ્રંથ ! તમને આ વાત સ્વીકારવા યોગ્ય છે કે નહિ, તે સાંભળીને જવાબ આપે, કારણ કે જે હું બોલું છું તે તમને બધાને અનુકુળ છે, શાંતિ–ઉપશમ–તેનાથી પ્રધાન કેટલાક મનુષ્ય છે, પણ તેમાં નારકી તિર્યંચ કે દેવ ન લેવા, ફક્ત મનુષ્યજ Page #306 -------------------------------------------------------------------------- ________________ તેને યોગ્ય છે, તે મનુષ્યમાં પણ અકર્મ ભૂમિના નહિ, મ્યુચ્છ નહિ, અથવા અનાર્ય પણ નહિ, ફક્ત જેઓ આર્ય દેશમાં ઉત્પન્ન થયા છે, અને ઉપશમ પ્રધાન છે, તેમને આશ્રયી કહ્યું છે, કે તેઓમાંજ આવું સાધુનું વ્રત લેવાને વિષય છે, જે આ ઉત્તમ મનુષ્યએ ઘર છોડી અણગારતા સ્વીકારી, અર્થાત્ દીક્ષા લીધી, તેવા ઉત્તમ સાધુઓને જીવતાં સુધી મારે દંડ ન આપે, અર્થાત્ કઈ ભવ્યાત્મા ગૃહસ્થ તેવા યતીઓને ઉદ્દેશી નિયમ કર્યો કે મારે જીવતાં સુધી તેમને હણવા નહિ, પણ જે ઘરમાં વસે છે, તેમને મારે દંડ આપ, આ કોઈએ નિયમ લીધે, પાછળથી ત્યાં કેટલાક સાધુઓ થયા, તેમણે કેટલેક કાળ દીક્ષા પાળીને ચારપાંચ છ કે દશ વર્ષ કે ત્યાર પછી થડે કે ઘણો કાળ સાધના વેષમાં વહ્યા, અને તેટલો કાળ જુદા જુદા સ્થળે વિહાર કર્યો, તેમાંના કેટલાક તેવા કર્મના ઉદયથી પાછા ઘરવાસી. થયા, ગૌતમ પૂછે છે કે બેલે ભાઈ ! તેવું બને છે કે નહિ? ઉ–બને છે, પ્રે. તે ગૃહસ્થી થયેલાને પેલો નિયમ લીધે જે હણે તે તેને પચ્ચકખાણ ભંગને દોષ લાગે કે નહિ, ઉર્દેષ ન લાગે, एवमेव समणोवासगस्सवि तसहिं पाणेहिं दंडे णिक्खित्ते, थावरेहिं पाणेहिं दंडे णो णिक्खित्ते, तस्स णं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ णोभंगे भवइ, से एवमायाणह ? णियंठा ! एवमायाणियव्वं ॥ એ પ્રમાણે શ્રાવક ત્રસ જીવ ન મારવાનું પચ્ચકખાણ કર્યું, પણ સ્થાવરનું પચ્ચકખાણ ન લીધું, હવે ત્રસમાંથી થાવર થતાં તેને હણતાં વ્રત ભંગ થાય નહિ, હવે પર્યાય બદલેલાનું બીજું દષ્ટાન્ત પ્રત્યાખ્યાન આપનાર આશ્રયી सतावे छ, ___ भगवं च णं उदाहु नियंठा खलु पुछियव्या, आउसंतो निठा! इहखलु गाहावईवा गाहावइपुत्तोवा तहप्पगारेहि कुलेहिं आगम्मधम्मं सवणवत्तियं उवसंकमज्जा ? हता उनसंकमेज्जा, तेसिं च णं तहप्पगाराणं धम्म आइविखव्वे ? हंता आइक्वियव्ये, किं ते तहप्पगारं धम्म सोच्चा णिसम्म एवं वएज्जा इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुग्णं संसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं निज्जाणमग्गं निव्याणमग्गं अवितहमसंदिदं सब्ददुक्खप्पहीणमग्गं, एत्यं ठिया तमाणाए तहा गच्छामो तहा चिट्ठामो तहा णिसियामो तहा तुयट्टामोत्ति पाणाणं भूयाणं सत्ताणं संजमेणं संजमामोत्ति वएज्जा ? हंता वएज्जा कित तहप्पगारा कप्पंति पव्वावित्तए ? हंता कप्पंति, किंते तहप्पगारा कप्पंति मुंडावित्तए ? हंता कप्पंति, कि ते तहप्पगारा Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ कप्पति सिक्खावित्तए ? हंता कप्पंति, किंते तहप्पगारा कप्पंति उवठ्ठावित्तए ? हंता कप्पंति, तेसिं चणं तहप्पगाराणं सव्वपाणेहिं जावसत्तेहिं, दंडेणिक्खित्ते ? हंता णिक्खित्ते, ગૌતમ સ્વામી ફરી કહે છે કે તે સાધુઓને પૂછવું કહે આયુષ્મતે નિ ! કોઈ ગૃહસ્થ કે તેને પુત્ર તેવા ઉત્તમ કુળના જન્મેલા અહીં ધર્મ સાંભળવા માટે આવે ખરા કે? ઉ. આવે, પ્ર. સાધુએ તેને ધર્મને ઉપદેશ આપવો ઉ–હા, પ્ર. જે તે ધર્મ સાંભળીને વિચારીને કહો કે “આ તમારા નિગ્રંથનું પ્રવચન (બોધ ) જે સત્ય અનુત્તર કેવળીનું કહેલું, પ્રતિપૂર્ણ સંશુદ્ધ ન્યાય વાળું શલ્ય રહિત સિદ્ધિને માર્ગ મુક્તિને માર્ગ નિર્માણ માર્ગ નિવણ માર્ગ સત્ય, સંદેહ રહિત સર્વ દુઃખને. નાશ કરનાર માર્ગ આપનારું છે, એમાં રહેલા છે સિદ્ધિ પદવરે છે, બોધ પામે છે, કર્મથી મુકાય છે, અને સંપૂર્ણ રીતે કર્મથી છુટે છે, અને સર્વ દુઃખને સંપૂર્ણ અંત કરે છે, તેની આજ્ઞા પાળવા ઈચ્છીએ છીએ, તેમ વતીશું. બેસીશું તેમ સુવાનું રાખીશું, તે પ્રમાણે ખાશું, તેમ બોલશે તેમ વર્તવા ઉઠયા છીએ, વર્તન કરી પાળીને વિચરણું સર્વે પ્રાણે ભૂત છે અને સત્વેની સંયમ વડે જીવ રક્ષા કરી સંયમ પાળશું, આવું તે બેલે? ઉન્હા બોલે, પ્ર. આવા જીવને દીક્ષા આપવી ઘટે? ઉહા, પ્ર. તેનું મુંડન (લેચ) કરે એગ્ય છે? ઉ–હ, પ્ર. તેમને Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાધુ ધર્મની રીતિ બતાવવી? ઉ–હા, પ્ર. તેને વડી દીક્ષા આપવી? ઉ–હા, પ્ર. એમણે દીક્ષા લીધી તે સમયે જેવું બોલ્યા તેવું સર્વ પ્રાણ ભૂતે છે સને દંડ (હિંસા) छ। यो छ ? 6-1, सि छ। छ, सेणं एयारूवेणं विहारेणं विहरमाणा जाव वासाइं चउपंचमाई छट्ठदसमाइ वा अप्पयरो वा भुज्जयरो वा देसं दुइज्जेत्ता अगारं वएज्जा ? हंता वएज्जा, तस्सणं सव्वपाणेहि जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते ? णो इणढे सम; सेजे सेजीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिविखत्ते, આવા ઉત્તમ સાધુઓ વિહારે વિચરતાં ચાર પાંચ છ દસ વિગેરે વર્ષ સુધી થડે કે ઘણો કાળ વીત્યા પછી તેમાંથી ઘેર કેઈ આવે ખરે કે ? ઉ. હા, પ્ર. હવે ગૃહસ્થ થયા પછી પૂર્વે જેમ બધા જીવની હિંસા છોડી હતી, તેમ હવે छोडे म। 3 ? उ. ते मने नडि, से जे से जीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिखित्ते, से जे से जीवे जस्स आरेणं सव्वपाणेहिं जाव सत्तेहिं दंडे णिक्खित्ते. Page #310 -------------------------------------------------------------------------- ________________ से जे से जीवे जस्स श्याणि सव्वपाणेहिजाव सत्तेहिं दंडे णो णिक्वित्ते भवइ, परेणं असंजए, आरेणं संजए, श्याणिं असंजए તેજ તે જીવ છે કે જેણે પૂર્વે પ્રાણીથી માંડીને સત્વ સુધી હિંસા છેડી નહોતી, તે અસંયત હતું, પણ જ્યારે તેણે હિંસા છેડી, ત્યારે સંયત થયે, વળી તેણે હમણાં હિંસા ન છોડી (ચાલુ કરી) ત્યારે તે પાછો અસંયત થયે. असंजयस्स णं सव्वपाणेहिं जाव सत्तेहि दंडे णो णिक्खित्ते भवइ,से एव मायाणह, णियंठा से एव मायाणियव्वं, - જેમ અસંયતને સર્વપ્રાણીથી સત્વ સુધીની હિંસા ન છુટે. તેમ અહીં પણ જાણે કે ત્રસની હિંસા છેડનારને સ્થાવર હણતાં વ્રત ભંગ ન થાય. भगवं च णं उदाहु णियंठा खबु पुच्छियव्वा, आउसंतो ! णियंठा इह खलु परिव्वाश्या वा परिवाइवाओ वा अन्नयरेहितो तित्थाययणेहितो आगम्म धम्मं सवणवत्तियं उवसंकमज्जा? Page #311 -------------------------------------------------------------------------- ________________ हंता संकमज्जा, किं तेसिं तहप्पगारेणं धम्मे आइ. क्खियव्वे ? हंता आइक्खियव्वे तं चेव उवट्ठावित्तए, जाव कप्पंति ? हंता कप्पंति, - વળી ગૌતમસ્વામી તેવા સાધુઓને પુછે છે કે બીજા પરિવ્રાજકે, અથવા તેમાંથી કે બીજા મતવાળામાંથી આવીને કેઈ ધર્મ સાંભળવા આવે ખરો? ઉ–હા, જે, આવે તે ધર્મ સંભળાવે ઉન્હા, તે સાંભળીને ધર્મની શ્રદ્ધા કરી દીક્ષા લે, અને પછી વડી દીક્ષા લે તે આપવી है? 6-3, किं ते तहप्पगारा कप्पति संभुंजित्तए? हता कप्पंति, तेणं एयारूवेणं विहारेणं विहरमाणा तं चेव जाव अगारं वएज्जा ? हंता वएज्जा, तेणं तहप्पगारा कप्पंति संभुंजित्तए ? णो इणढे समटे, से जे से जीवे जे परेणं नो कप्पंति संभुंजित्तए, से जे से जीवे आरेणं कप्पंति संभुंजित्तए, से जे से जीवे जे इयाणी णो कप्पंति संभुंजित्तए, परेणं अस्समणे, आरेणं समणे, इयाणिं अस्समणे, अ. Page #312 -------------------------------------------------------------------------- ________________ स्समणेणं, सद्धिं णोकप्पंति समणाणं निग्गंथाणं संभंजित्तए, से एवमायाणह ? णियंठा! से एव. मायाणियव्वं, ॥ सू-७८ पछी तेने गायरीभा साथे सेवा? 6-1, प्र-भावी રીતે થોડે ઘણે વખત તે રહીને ઘેર જાય ખરા? ઉહા, પછી તેની સાથે ગોચરીમાં સાથે ખવાય? ઉ–ના, તેથી નકી થયું કે સાધુ થયા પહેલાં સાથે ગોચરી ન થાય, સાધુ થયા પછી થાય, અને સાધુપણું મુક્યા પછી ગોચરી સાથે ન થાય, એ પ્રમાણે ત્રસ જે થાવર થાય, પછી હણતાં તેને વ્રત ભંગ ન થાય, આ પ્રમાણે ઘણું દષ્ટાંત બતાવીને નિર્દોષ દેશવિરતિને સાધી હવે તે શ્રાવકના વ્રતમાં રહેલ વિચારે પ્રકટ કરે છે. - भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति, ते सिंचणं एवं वुत्तपुव्वं भवइ-णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए. वयं णं चाउद्दसट्ठ मुट्ठि पुण्णि मासिणीसु पडिपुण्णं पोसहं सम्म अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाइवायं पच्च Page #313 -------------------------------------------------------------------------- ________________ क्खाइस्सामो, एवं थूलगं मुसावायं थूलगं अदिन्नादाणं थूलगं मेहुणं थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो, दुविहेणं, तिविहेणं मा खलु ममट्ठाए किंचि करेह वा करावेह वा तत्थवि पच्चख्खाइस्सामो, વળી ગૌતમસ્વામી ઉદકને કહે છે જુઓ, આવા ઘણા પ્રકારેવડે ત્રસ જીવેની વિરતિને સદ્ભાવ સાબીત થાય છે, તેથી ત્રસજીથી રહિત સંસાર નથી, અને તે ખાલી સર્વદા ન થવાથી ત્રસ વધની નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન છે તેથી હવે ઘણા પ્રકારે ત્રસ જીવેની સંભૂતિ (સંભવ), વડે સંસારની અશૂન્યતા બતાવે છે, કેટલાક શ્રાવકે શાંતિપ્રધાન (ચાહનારા) હોય છે, તેમનાં આવાં વચનને સંભવ છે, કે અમે ચારિત્ર લેવા શકિતવાન નથી, કે ઘર છોડીને અણગાર બનીએ, પણ અમે ચૌદસ આઠમ પૂનમને સંપૂર્ણ પિષધ તે આહારત્યાગ શરીરશોભાત્યાગ બ્રહ્મચર્ય તથા વ્યાપારને ત્યાગ એમ ચાર પ્રકારને નિયમ કરતા,બરોબર પાલતા રહીશું, તેમજ શ્રાવકને યોગ્ય બને તેટલી જીવ હિંસા જૂઠ ચેરી મૈથુન પરિગ્રહને ત્યાગ કરશું તે બે પ્રકારે કરવું નહિં કરાવવું નહિ, એમ બે ભેદે નિયમ કરશું, અમારાથી અનુમતિને ત્યાગ નહિ થાય, (શ્રાવકને ઘેર વેપાર ધંધે ચાલુ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ હેવાથી અનુમતિ કાયમ રહે છે.) તે પ્રમાણે મનવચન અને કાયાથી સાધુ માફક રહીશું, અને કહેલું કે અમારે આજે પિષધ છે, માટે અમારે માટે રાંધશે નહિ, રંધાવશે નહિ, પણ તેમાં અનુમતિને સર્વથા અસંભવ છે, તેથી બે અને ત્રણ પ્રકારે નિયમ કરીએ છીએ. तेणं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदी. पेढियाओ पच्चारुहिता, ते तहा कालगया कि वत्तवं सिया, सम्मं कालगत त्ति ? वत्तव्वं सिया, ते पाणावि वुच्चत्ति, ते तसावि उच्चति, ते महाकाया चिरद्विइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्त सुपच्चक्खायं भवइ, ते अप्पयरागा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, इति से महयाओ जण्णं तुब्भे वयह तं चेव जाव अयं पि भेदे से णो णेयाउए भवइ ॥ ( આ પ્રમાણે તેઓ પ્રતિજ્ઞા કરીને ખાવા પીવાને ત્યાગ કરી સ્નાન ન કરીને પૌષધમાં રહેલા પલંગમાંથી કે પીઠિકા વિગેરેથી ઉતરી કે છોડીને બરાબર પિષધ કરીને કાલ કરે છે, એવા કાળ કરેલા શ્રાવકે બરાબર સમાધિથી કાળ કરેલા કહેવાય કે નહિ, જે નિ એ ઉત્તર આપશે કે બરે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અર સમાધિથી કાળ કર્યો છે, તો તેવા કાળધમ પામેલા અવચ્ચે દેવલેાકમાં ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થયેલા ત ત્રસ જીવા છે, તો કેવી રીતે ત્રસ જીવ રહિત સંસાર થશે, (કેટલાક તા સાધુકાળ ધર્મ પામીને મનુષ્ય પણ થશે, પૂરૂં વ્રત ન પાળે તો પશુ પણ થશે ) એ ત્રસ છવા પ્રાણ પણ કહેવાય, એવા ઘણા ત્રસ થવા હાવાથી તેના નિયમ શ્રાવકને ઘણા સારો કહેવાય, જો અલ્પ ત્રસ જીવા હોય અર્થાત્ ત્રસ જીવ ન હોય તો પચ્ચકખાણ ન થાય, પણ ત્રસ જીવા અસંખ્યાત હાવાથી તમે કહેા કે પચ્ચકખાણુ ને થાય એ તમારૂં વચન ન્યાય યુક્ત નથી. भगवं च णं उदाहु संतेगइया समणोवासगा जवंति, ते सिं च णं एवं वुत्तपुव्वं भवइ, णो खलु वयं संचाएमो मुंडा भविता अगाराओ जाव पव्वत्तए, णो खलु वयं संचाएमो चाउदसमुद्दिद्वपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरितए, वयं णं अपच्छिममारणंतियं संलेहणा जूसणाजूसिया भत्तपाणं पडियाइक्खिया जाव कालं अणवकखमाणा विहरि - स्लामो, सव्वं पाणाइवायं पञ्चकखाइस्लामो जाव Page #316 -------------------------------------------------------------------------- ________________ ર૯ सव्वं परिग्गहं पच्चक्खाइस्सामो तिविहं तिविहेणं, मा खलु ममट्ठाए किंचिवि जाव यासंदीपेढियाओ पच्चोरुहिता एते तहा कालगया, किं वत्तव्वं सिया सम्मं काल गयत्ति ? वत्तव्वं सिया, ते पाणावि वुच्चंति जाव अयंपि भेदे से णो णेयाउए भवइ ॥ ભગવાન ગૌતમસ્વામી તેવા સાધુઓને ફરી પૂછે છે કે કેટલાક શ્રાવકે એવા છે કે તેઓ ધર્મ સાંભળીને પ્રથમથી આવું કહે છે કે અમે ચારિત્ર લેવા કે ઘર છોડી અણગાર થવા શક્તિવાન નથી, તેમ અમે આઠમ ચૌદસ પુનમ વિગેરે દિવસમાં પિસહ લેવા કે વ્રત પાળવા સમર્થ નથી, પણ છેવટના વખતે મરવાના સમય સુધી અન્નપાણી ત્યાગી તપ કરી કાયાને મેહ મૂકી મેત કે જીવિત વાંછવા વિના વિચરણું (પાળશું ) તે સમયે સાધુ માફક સર્વથા જીવહિંસા જૂઠ ચેરી મૈથુન પરિગ્રહ ત્યાગી ત્રણ ત્રણ ભેદે પચ્ચકખાણ કરશું, અને ઘેર કહેતા જશે કે હવે અમારે તમારે સબંધ છુટયો છે, માટે કંઈ પણ આરંભ અમારે માટે ન કરશે, એમ કહી ઘર પલંગ શય્યા વિગેરે ત્યાગી તપ આરાધી કાળધર્મ પામ્યા, બોલો, હવે તે સમ્યક્ કાળધર્મ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ थाभ्यां डे नडि ? ७–डा, महेशो, तो पछी ते देव। थया પછી પ્રાણી પણ કહેશો, ત્યારે તમે એમ કહેા કે ત્રસ નહિ રહે, એ તમારૂં ખલેલ અન્યાયવાળું થશે. भगवं चणं उदाहु संतेगइया मणुस्सा भवंति, तं जहा, मह इच्छा महारंभा महापरिरंगहा अहम्मिया जाव दुष्पडियाणंदा जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवाए, जे हिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते ततो खाउगं विप्पजहंति, ततो भुज्जो सगमादाए दुग्गइगामिणो भवंति, ते पाणा वि बुच्चंति. ते तसा वि बुच्चंति, ते महाकाया ते चिराठिझ्या ते बहुयरगा आया - णसो, इति से महयाओ णं जपणं तुब्भं वदह तं चैव अयं पि भेदे से णो णेयाउए भवइ ॥ ગાતમ સ્વામી કહે છે, કે કેટલાક મનુષ્યા એવા છે કે જેમને આ સંસારમાં માટી ઇચ્છા છે. મોટા આરા अरे छे, घणो परिश्रह राजे छे, अधभओो छे, भराभ Page #318 -------------------------------------------------------------------------- ________________ કૃત્યમાં જેમને આનંદ આવે છે, જીવહિંસા વિગેરે પરિગ્રહ સુધીને નિયમ કરતા નથી, તે જીંદગી સુધી અવિરત(સંસારી) છે, બીજા ધમી શ્રાવકેએ તે સમયે ત્રસકાયનું પાપ છેડયું છે. હવે પેલા આરંભવાળા પોતાનાં કર્મને બોજા સાથે લઈને દુર્ગતિ (નરક) માં જાય છે, તે પ્રાણું છે, તે ત્રણ છે, તે મહા કાયવાળા છે, ઘણે કાળ રહે છે, તે સંખ્યામાં ઘણા છે, હવે જેણે અહિંસા ત્રસકાયનું પચ્ચકખાણ લીધું, તે તે ત્રસકાયને ન મારે, તેટલે લાભ થાય, છતાં લાભ ન થાય તેવું તમે કહો, તે તે ન્યાય યુક્ત નથી. હવે ઐતિમ સ્વામી તેજ પચ્ચકખાણના વિષયને બીજી રીતે કહે છે. भगवं च णं उदाहु संतेगइया मणुस्सा भवंति, तंजहा अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुया जाव सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउगं विप्पजहंति, ते तओ भुज्जो सगमादाए सोग्गश्गामिणो भवंति, ते पाणा वि वुच्चति जा. व णो णेयाउए भवइ ॥ ... Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કેટલાક મનુષ્યો છે, તેઓ આરંભરહિત છે, પરિગ્રહ રાખતા નથી, ધમી છે, ધર્મમાર્ગે ચાલનારા છે, જીવહિં સાથી પરિગ્રહ સુધી પાપ ત્યાગ્યાં છે, જીંદગી સુધી સાધુ છે, તેવા છે સાથે શ્રાવકે જીંદગી સુધી ત્રસકાય ન મારવાને નિયમ લીધે, હવે પેલા ધમી જી આયુપાળીને ફરીથી પુણ્યનાં ફળ ભોગવવા સુગતિ (દેવક) માં જાય છે, તે પ્રાણે છે ત્રસ પણ છે, તે તેને ન મારવાનું પચ્ચકખાણ લેવાથી લાભ ન થાય, તેવું કહેવું અન્યાય છે. भगवं च णं उदाहु संतेगइया मणुस्सा जवंति, तं जहा अप्पेच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरया, जे हिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउगं विप्पजहति, ततो भुज्जो स. गमादाए सोग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चंति,, जाव णो णेयाउए भवइ ॥ વળી ગૌતમ સ્વામી કહે છે કે હે સાધુઓ ! કેટલાક એવા મનુષ્ય છે કે જેમને અલ્પ ઈચ્છા અલ્પ આરંભ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ અલ્પ પરિગ્રહ ધમી ધર્મમાર્ગે જનારા ત્યાગ (દાન)ની બુદ્ધિવાળા ફક્ત સંસારના પરિગ્રહથી મુકાયા નથી હવે તે સમયે કઈ શ્રાવકે નિયમ કર્યો કે મારે જીવતાં સુધી ત્રસે. ને ન મારવા, તે સમયે આ ધમી છ મરીને સુગતિ (દેવ કે મનુષ્ય) માં જાય, તે તે પ્રાણી કે ત્રસ કહેવાય છે, તેને નિયમવાળે શ્રાવક બચાવે, છતાં તમે તેને સારું ન ગણે તે તે ન્યાય ન કહેવાય. भगवं च णं उदाहु संतेगश्या मणुस्सा भ. वंति, तंजहा आरएिणया आवसहिया गामणियंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, णो बहु संजया णो बहुपडिविरया पाणभूयजीवसत्तेहिं, अप्पणा सच्चामोसाइं एवं विप्पमिवेदेति, अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराइं आसुरियाई किब्विसियाई जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ भुज्जो एलमुयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति जाव णो णेयाउए भवइ । વળી ગોતમ સ્વામી કહે છે, હે સાધુઓ! કેટલાક મનુષ્ય એવા છે કે જેઓ તાપસ થઈને અરણ્યમાં વસે છે, કેટલાક બાવા મઠ બાંધીને રહે છે, કેટલાકે ગામની વિનતીથી ગામની નજીકમાં છાપરાં બાંધી રહેનારા છે, કેટલાક કાનમાં ગુપ્ત મંત્ર ફેંકનારા બાવાઓ છે, તે સમયે કે , શ્રાવકે ત્રસ જીવે ન મારવાનું જીવતાં સુધીનું વ્રત લીધું, તે સમયે પેલા તાપસ વિગેરે બહુ સંયત નથી, હાથ પગ વિગેરે જોવામાં પાણી વાપરે છે, તેનું જ્ઞાન તેમને નથી કે આ કાચા પાણીમાં ત્રસ જીવો પણ છે, એટલે તેમને તે સંબંધી વિરતિ ન હોવાથી હિંસા થાય છે, તે અન્ય તીર્થિકે પોતે સંપૂર્ણ સંયત નથી, તેમ વિરતા નથી, તેથી આવું સાચું જૂઠું વચન ભકતને શીખવે છે, કે મને કેઈએ ન મારે, બીજાને મારવા, મને કેઈએ આજ્ઞા ન કરવી બીજાને આજ્ઞા કરવી, આવા ઉપદેશઆપનારા સ્ત્રીના ભાગમાં મૂછિત પૃદ્ધ બનેલા ચાર પાંચ છ કે દશ વર્ષો સુધી અલ્પ કે ઘણે ભોગ ભોગવી ભેગમાં પણ શ્રેષ્ઠ ભેગે વાક્ચાતુરીથી લેકને ઠગીને ભેળવીને કેટલોક અજ્ઞાન તપ કરવાથી ત્યાંથી મરણ પામીને કોઈપણ આસુરીયસ્થાન જે કિલિવષજાતિના હલકા દેવ છે, તેમાં ઉત્પન્ન થાય છે, અથવા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રાણીઘાત (યજ્ઞ) ને ઉપદેશ આપનારા ભેગના અભિલાષીઓ અસૂર્ય-નિત્ય અંધકારવાળા કિવિષ પ્રધાન (અત્યત દુખવાળા) નરકસ્થાનેમાં તે ઉપન્ન થાય છે, અને તે દેવે થાય કે નરકમાં જાય તે પણ તેનું ત્રાસપણું જતું નથી, આ દેવ તથા નારકીને જીવ કઈ લેતું નથી, પણ તે સંબંધી ભાવથી (દુષ્ટબુદ્ધિ ન ચિંતવવાનું) પચ્ચકખાણ થાય છે, હવે તે દેવ કે નારકીના છ કિલષ્ટ (દુષ્ટ) ભાવથી પચેંપ્રિય તિર્યંચમાં અથવા તેવા (તુચ્છ સ્વભાવના) મનુષ્યમાં મુંગા બબડા ઘેટા માફક બરબડનારા થાય છે તથા અંધા કે બહેરા થાય છે, તે ત્રસ છે, અને તેના સંબંધી કરેલું પચ્ચકખાણ નકામું નથી, અને તેને જીવ લેવાનું પણ શકય છતાં તેને દુઃખ પણ ન દે, માટે શ્રાવકનું ત્રસકાય ન હણવાનું પચ્ચકખાણ બહુ સારું છતાં તમે ન માને તે તે અન્યાય છે. भगवं चणं उदाहु संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ, ते पुत्वामेव कालं करोति, करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चति ते महाकाया ते चिरठिइया ते दीहाउया ते बहुयरगा, जेहिं Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव को णेयाउए भवइ ॥ હવે પ્રત્યક્ષ સિદ્ધ જ વિરતિ (જીવ દયા) ના વિષયને બતાવે છે, ગૌતમ સ્વામી કહે છે, બે સાધુઓ ! જે પ્રાણીઓને ન મારવાનું પચ્ચકખાણ કરે છે, તેથી દીર્ઘ આયુષ્યવાળા કેટલાએ પ્રાણીઓ જેમાં નારકી મનુષ્ય દેવો તથા બે ઈદ્રી ત્રણ ઈંદ્રી ચાર ઈદ્રિ અને પાંચઈંદ્રીવાળા જે જીવે છે, તેમને ન મારું એવું પચ્ચકખાણ જે કરે, તે નકામું કેવી રીતે થાય ? કારણ કે નજરે દેખાતા તે પ્રાણીઓ છે, ત્રસકાય કહેવાય છે, તેમની મોટી કાયા છે લાંબુ આયુ છે, ઘણું સંખ્યામાં છે, તેથી શ્રાવકને બહુ સારું પચ્ચકખાણ છે, તે તે નકામું છે, એ તમારું કહેવું અન્યાયવાળું છે. भगवं च णं उदाहु संतेगइया पाणा स. माउया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंडे णिक्खित्ते भवइ, ते सयमेव कालं करेंति करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, तसा वि बुच्चंति, ते महाकाया ते समाउया ते बहुयरगा जेहिं Page #324 -------------------------------------------------------------------------- ________________ 303 समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाब णो णेयाउए भवइ ॥ હવે તુલ્ય આય વિષયનું સમાનગક્ષેમપણાથી કહે છે, મૈતમસ્વામી કહે છે, બેલે સાધુઓ ! કેટલાક પ્રાણીઓ સરખા આયુષ્યવાળા છે, તેથી જે શ્રાવકે જીંદગી સુધી ત્રસકાય ન મારવાનું પચ્ચકખાણ કર્યું છે, તે કઈ જીવને ન મારે, તે તેના વશમાં આવેલા જીવ હોય તે ન મારવાથી પિતાનું આયુ પુરું કરીને મરે છે, અને પરલેકમાં જાય છે, તે પ્રાણીઓ છે, ત્રસ છે, તે મહાકાયવાળા છે, ઘણી સંખ્યામાં છે, તેથી શ્રાવકને તે ન મારવાનો નિયમ લીધાથી બહુ લાભ છે, તે લાભ ન માને તે અન્યાય છે. लगवं च णं उदाहु संतेगइया पाणा अप्पाउया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए जाव दंमे णिक्खित्ते भवइ ते पुवामेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति तसा वि च्चंति ते महाकाया ते अप्पाउया ते बहुय Page #325 -------------------------------------------------------------------------- ________________ 3०४ रगा पाणा, जे हिं समणोसगस्स सुपच्चक्खायं भवइ, जाव णो णेयाउए भवइ, વળી ઐતિમ સ્વામી કહે છે, કેટલાક છે અ૫ આયુવાળા છે, તે થોડા વખતમાં કાલ કરે છે, અને પરલેકમાં ઉત્પન્ન થાય છે, તે જ્યાં સુધી ત્રસ રહે ત્યાં સુધી શ્રાવકનું પચ્ચકખાણ લાભદાયી તે મેટી કાયાવાળા અલ્પ આયુવાળા ઘણું પ્રાણી છે, તેની રક્ષા થાય તે છતાં તમે કહો કે લાભ નથી તે અન્યાય છે. जगवं च णं उदाह संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइणो खलु वयं संचाएमो मुंडे भवित्ता जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो, चाउदसट्ठमुट्ठिपुण्णमासिणीसु पनिपुण्णं पोसहं अणुपालित्तए, णो खल्लु वयं संचाएमो, अपनिमं जाव विहरित्तए, वयं च णं सामाइयं देसावगासियं पुरत्था पाईणं वा पडिणं वा दाहिणं वा उदीणं वा एतावता जाव सव्वपाणे Page #326 -------------------------------------------------------------------------- ________________ 3०५ हिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते सब पाणभूयजीवसत्तेहिं खेमं करे अहमसि, तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तओ आउं विप्पजहति विप्पजहित्ता तत्थ आरेणं व जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो जाव तेसु पञ्चायंति, जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणावि जाव अयं पिभेदे से। (सूत्रं ७९)॥ ૌતમસ્વામી ભગવાન બેલ્યા, કેટલાક શ્રાવકે એવા હોય છે, કે તેઓ પ્રથમથી આવું કહે છે, અમે દીક્ષા લઈ સાધુ થઈ શકવાના નથી, તેમ અમે ચાદસ આઠમ પુણીમાએ પિસહલેવા શક્તિવાન નથી, તેમ અંત વખતે અણસણું કરવા સમર્થ નથી, પરંતુ અમે સામાયિક દેશાવળાશિકવ્રત લેશું કે જેથી પૂર્વ પશ્ચિમ દક્ષિણ કે ઉત્તરમાં મર્યાદા છે. તેમાં રહીશું, તેમાં જેટલા સજીવો છે, તેને મારે હણવા નહિ, વળી પ્રથમ સો જે જનજવાને નિયમ હોય તેમાં રેજ થોડું થોડું ઘટાડે તેવા નિયમથી દેશમાં રહ્યા Page #327 -------------------------------------------------------------------------- ________________ ॐ०९ સિવાયના બીજા જીવાની રક્ષા થાય, તેથી તે શ્રાવક હમેશાં વિચારે કે હું આટલી જગ્યાથી બહાર જીવાના રક્ષક છું. તેમ હદમાં પણ ત્રસ જીવેાના રક્ષક રહે, હવે તે હદમાં કાઇ ત્રસ ભરીને ત્રસ થાય તે યાજન વિગેરે હદમાં ખચી लय તે આશ્રયી તેને પચ્ચકખાણના લાભ થાય, કારણ કે પ્રથમ તેઓ ત્રસ હતા, અને હવે પછી પણ ત્રસ છે, તેમાં લાભ થવા છતાં લાભ ન કહેા, તે અન્યાય છે, અને મહારના જીવાના સપૂર્ણ બચાવ થાય તે લાભ છે. तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चैव जाव थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए ढूंडे अणिक्खित्ते अणट्टाए दंगे णिक्खित्ते, तेसु पञ्चायंति, तेहिं समणोवासगस्स अट्ठा दंडे अणिक्खिते अणट्ठाए दंगे णिक्खित्ते, ते पाणावि वृच्चंत ते तसा, ते चिरट्ठिइया जाव अपि भेदे से० ॥ ત્યાં જે ત્રસ પ્રાણીઓ છે, તે શ્રાવકે પચ્ચકખાણુ કર્યું છે, કે મારે ત્રસ જીવા ન મારવા, તે ત્રસે ત્યાંથી મરીને Page #328 -------------------------------------------------------------------------- ________________ * ૩૦૭ પછી થાવર થાય, શ્રાવકે તેને અર્થદંડ ત્યાગ નથી કર્યો, પણ અનર્થ દંડ ત્યાગ કર્યો છે, તેથી અનર્થ દંડને આશ્રયી સ્થાવરના જે જીવ બચે, (તે સ્થાવરમાં ત્રસકાય રહ્યા હોય તે પણ બચે,) તે બચેલ ત્રસે પ્રાણ પણ છે, તેમાં કેટલાક ઘણે કાળ રહેનાર છે, તે આશ્રયી પચ્ચકખાણ કરવું સારું છે, માટે તે લાભ ન માને તે તે અન્યાય છે. तत्थ जे आरेणं तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए तो आउँ विप्पजहति, विप्पजहित्ता तत्थ परेणं जे तसा थावरा पाणा जेहि समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति, तेहिं समणोवासगस्स सुपञ्चक्खायं भवर, ते पाणावि जाव अयंपि મે રે | - જે સમયે શ્રાવકે પચ્ચકખાણ કર્યું, તે સમયે જેસ છે જન્મ્યા હોય તે મરણ પર્યત ત્રસ જીવ ન મારે, તેથી તેને તે સારું પચ્ચકખાણ કર્યું કહેવાય, વળી જે વિદ્યમાન હોય તે બધા ત્રસ જીવ બચે છે, આ પણ ત્રસકાયના પચ્ચકખાણને ભેદ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ , तत्थ जे आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंम अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति; तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ ते पाणावि जाव अयंपि भेदे से णो०॥ હવે જે વખતે સ્થાવર કાયના જીવ હોય, તે વખતે શ્રાવકે અર્થ દંડની છુટ રાખી અનર્થ દંડનું પચ્ચકખાણ કર્યાથી તે સ્થાવર જ બચ્યા, અને પછી તે સ્થાવરે મરીને ત્રસ થયા, તેનું પચ્ચકખાણ હેવાથી તે બચી ગયા, માટે આ ભેદે પણ પચ્ચકખાણ કરવું સારું છે. __ तत्थ जे ते आरेणं जे थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विष्पजहंति, विप्पजहिता ते तत्थ आरेणं चेव जे थावरा पागा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे आणि Page #330 -------------------------------------------------------------------------- ________________ क्खित्ते अणट्ठाए णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स अट्ठाए अणट्ठाए ते पाणावि जाव अयंपि भेदे से णो० ॥ જે શ્રાવકે પચ્ચકખાણ કર્યા, તેણે અર્થદંડની છૂટ રાખી, અને અનર્થદંડની છુટ ન રાખી, તેથી જે સ્થાવર જી હતા. તેટલા બયા, વળી તે છ આયુ પુરું કરીને ફરીને ત્રસ થાય તે અર્થે દંડમાં પણ બચે, અને સ્થાવરથાય તે અનર્થ દંડમાં બચે, માટે તે પચ્ચકખાણને લાભ छ, ते तमे न मानो तो अन्याय छे. तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंगे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते तओ आचं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पचायंति, तेहिं समणोवासगस्स सुपचक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि जेदे से णो णेयाउए भवइ ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ હમણાં જેઓ સ્થાવર જીવે છે, તે સમયે શ્રાવકને અર્થદંડની છુટ અને અનર્થદંડની બંધી હેવાથી તે છે . આયુ છોડીને ત્રસ કે થાવર થાય, તેનું પચ્ચકખાણ કરવાથી તે ત્રસ જ બચે, એટલે તેને સારું પચ્ચકખાણ થાય, તે પ્રાણ પણ છે, રસપણ છે, તે બચે છતાં તમે ન માને તે તે અન્યાય છે. ___ तत्थ जे ते परेण तस थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तस्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयंपि भेदे से णो णेयाउए भवइ, ન પૂર્વે કેટલાક જીવો ત્રસ અને થાવર હતા તે મરીને ત્રસ થયા, તે સમયે શ્રાવકે નિયમ કર્યો કે ત્રસ જ ન મારવા, આથી પૂર્વે પણ શ્રાવકને ન મારવાનું પચ્ચકખાણ હતું અને પછી પણ પચ્ચકખાણ હોવાથી તે ત્રસજી અગ્યા તેથી નિયમ કરે સારે છે. તમે ન માને તો અન્યાય થાય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ तत्थ जे ते परेणं तसथावरापाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए ते तो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरणं जे थावरापाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंने अणिक्खित्ते अणठाए णिक्खित्ते तेसु पचायंति, जेहि समणोवासगस्स अट्ठाए अणिक्खित्ते जाव ते पाणावि जाव अयंपि भेदे से णो०॥ પૂર્વ જે રસ થાવર જ હતા, શ્રાવકે નિયમ કર્યો કે જીવતાં સુધી ત્રસ ન મારવા, તે છ મરીને થાવર થયા, શ્રાવકે અર્થદંડની છૂટ રાખી અનર્થને નિયમ કર્યો તેથી તેટલા સ્થાવર જે બચે, તે લાભ થાય, તમે ન માને તો અન્યાય થાય. . तत्थ ते परेणं तसथावरापाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्जहंति विप्पजहित्ता ते तत्थ परेणं चेव जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति, जेहिं स. Page #333 -------------------------------------------------------------------------- ________________ કર मणोवासगस्स सुपचक्खायं भवइ, ते पाणावि जावापि भेदे से गो० ॥ પૂર્વે ત્રસ થાવર હતા, પછી મરીને ત્રસ થાવર થયા, તેનું પચ્ચકખાણ કરવાથી જીવા ખર્ચ માટે પચ્ચકખાણુ કરવું સારૂં છે, તે તમે ન માને તો અન્યાય થાય છે. भगवं च णं उदाहु ण एतं भूयं ण एतं भव्वं ण एतं भविस्संति, जपणं तसा पाणा वो हि जि-. हिंति, थावरा पाणा भविस्संति, थावरा पाणावि वोडिजिहिंत, तसा पाणा भविस्संति, वाहिन्नेहिं पाणेहिं जपणं तुब्भे वा अन्नेवा एवं वदहत्थि णं से केइ परियाए जाव णो णेयाउए भवइ ॥ सू-८० ॥ વળી ગાતમ ઇંદ્રભૂતિ ખેલ્યા, હે આયુષ્મન્ ! એવુ અન્ય નથી બનતું નથી, ખનશે પણ નહિ કે બધા ત્રસ જીવા મરીને થાવર થઇ જશે, તેમ એવું પણ નહિ અને કે થાવર મરીને બધા ત્રસ થઈ જશે, જો કે તેમાં જવું આવવુ' થાય છે, પણ પચ્ચકખાણ કરનાર વિના ખીજા બધા નારકી કે એ ઈંદ્રિય વિગેરે તિર્યંચ મનુષ્ય દેવા ના અભાવ થાય, Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ અને પશ્ચકખાણ નકામું ક્યારે થાય કે બધા સજીવે થાવર થઈ જાય; પણ તે થવું અસંભવ છે, વળી સ્થાવરે અનંત છે, તે અસંખેય ત્રામાં કેવી રીતે ઉત્પન્ન થાય? એ જાણીતું છે. માટે ત્રસ થાવર કાયમ છે. તેથી તમે કે બીજે કઈ પણ એવું બોલે કે શ્રાવકને ત્રસ સંબંધી પચ્ચ माणुना पर्याय (विमा) नथी, मेमानो तो मशीભન છે, અથાત્ પચ્ચકખાણ કરવું સારું છે, હવે આવિષય સમાપ્ત કરવા કહે છે. भगवं च णं उदाहु आउसंतो! उदगा जे खनु समणं वा माहणं वा परिनासेइ, मित्ति मनति, आगमित्ता णाणं, आगमित्तादसणं, आगमित्ता चरित्तं, पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगपलिमंथत्ताए चिट्ठर, जे खलु समणं वा माहणं वा णो परिनासेइ मित्ति मन्नंति आगमित्ता णाणं आगमित्ता दसणं आगमित्ता चरितं पावाणं कम्माणं अकरणयाए से खनु परलोगविसुद्धीए चिट्टइ, પ્રભુ ગોતમ ઈંદ્રભૂતિ ફરી બેલ્યા, હે આયુષ્યમનું Page #335 -------------------------------------------------------------------------- ________________ કા ઉદક અણગાર! જે કઈ સાધુ કે બ્રહ્યચર્ય પાળનાર સારા બ્રાહ્મણને મિત્રીને માનવા છતાં પણ નિદે છે, તથા સમ્યગ જ્ઞાન ભણને દર્શન તથા ચારિત્ર સમજીને પાપકર્મ છેડવા તૈયાર થયેલ સાધુ તે નિચે લઘુ પ્રકૃતિ (તુચ્છ સ્વભાવને !) પિતાને પંડિત માનનારે સુગતિ લક્ષણ વાળા પરલેકને અથવા તે સુગતિને મેળવવાના કારણરૂપ સંયમને નાશ કરવા માટે બેલે છે તથા વર્તે છે. તથા જે મહાસત્વવાળ રત્નાકર (સમુદ્ર). જે ગંભીર હોય, તે શ્રમણ બ્રાહ્મણની નિંદા ન કરે, અને તેમની મૈત્રી ચાહે, અને સમ્યગ દર્શને જ્ઞાન ચારિત્ર જાણને પાપ કર્મ ન કરવા જે તૈયાર થયેલ છે, તે ખરેખર પરલકની વિશુદ્ધિવડે તૈયાર રહે છે, આ કહેવાથી પારકાની નિંદા છોડવા વડે ઉચિત રીતે અર્થનું સ્વરૂપ બતાવવા વડે ગતિમસ્વામીએ પિતાનું ઉદ્ધતપણું છોડયું છે, ___तएणं से उदएपेढालपुत्ते भगवं गोयमं एवं अणाढायमाणे जामेव दिसि पाउन्भूते तामेव दिसि पहारेत्थ गमणाए ॥ जगवं च णं उदाहु आउसंतो उदगा जे खलु तहाभूतस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म अप्पणो चेव सुहुमाए Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ पडिलेहाए अणुत्तरं जोगखेमपयं लंभिए समाणे सोवि ताव तं आढाइ परिजाणेति वंदति नमसंति सक्कारेइ संमाणेइ जाव कल्लाणं मंगलं देवयं चेइय પકgવાતિ ( આ પ્રમાણે બરાબર જવાબ ગતમસ્વામીએ આપવાથી ઉદક પેઢાલપુત્ર સાધુ ગૌતમસ્વામીને ઉપકાર માન્યા વિના જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં જવાને વિચાર કરવા લાગે, તેવા વિચારવાળા ઉદકને ગતમસ્વામીએ કહ્યું, હે ઉદક સાધુ! જે કઈ માણસ ઉત્તમ સાધુ કે બ્રાહ્મણ પાસે એક પણ ગક્ષેમને માટે પદ સાંભળે પ્ર. કેવું પદ? ઉ૦ જેનાવડે અર્થ સમજાય, પ્ર. વળી કેવું?' ઉ૦ આર્ય ઉત્તમ અનુષ્ઠાનના હેતરૂપ, તથા ધાર્મિક તથા સુવચન સદગતિ આપનારું, તે પદ સાંભળી વિચારીને આ પદ યેગક્ષેમવાળું છે, તેવું સૂક્ષ્મ બુદ્ધિએ સમજીને વિચારે કે આ ઉત્તમ પુરૂષે મને આવું વચન કહ્યું છે તો તે બધઆપનારને આદર લૈકિકમાં પણ કરે છે, આ પૂજ્ય છે, એવું જાણે છે, તથા કલ્યાણ મંગળના કરનાર દેવતા માફક સ્તુતિ કરે છે, (અહીં દેવેને જિનેશ્વરની પ્રતિમા પૂજનીક હોવાથી ચિત્યની પર્યુંપાસના બતાવી છે.) જેકે પૂજ્ય ઉપકારક કંઈ ન ઈચ્છે તોપણ યથાશક્તિ તેનું બહુમાન કરવું. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૬ तएणं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी, एतसिणं ते! पदाणं पुटिव अन्नाणयाए असवणयाए अबोहिए अणजिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविनायाणं अव्वो. गडाणं अणिगूढाणं अविजिन्नाणं अणिसिद्धाणं अणिवूढाणं अणुवहारियाणं एयमदं णो सदहियं यो पत्तियं णो रोइयं, एतोसिणं भंते ! पदाणं एहि जाणयाए सवणयाए बोहिए जाव उवहा. रणयाए एयमटुं सदहामि, पत्तियामि रोएमि एवमेव से जहेयं तुम्भे वदह ॥ - તે સાંભળી ઉદક સાધુ ચૈતમસ્વામીને કહેવા લાગે, તમે જે પદો કહ્યાં, તે પૂર્વ મેં જાણ્યાં નહિ, સાંભળ્યાં નહિ, તેને બોધ ન થયે, સમજાયાં નહોતાં, દેખ્યાં નહિ, સાંભળેિલાં નહિ, તત્વ ન સમજાયું વિજ્ઞાન ન થયું, પ્રકટ ને થયેલાં, ખુલાસો ન સમજાયે, ભેદ ન પમાયે, પાપને નિષેધ ન થયેલે, તેને પરમાર્થ ન પળાયે, હૃદયમાં ઉતારેલાં નહિ, આવાં કારણોથી અર્થની સરહણ કરી નહોતી, પ્રતીતિ ન કરી, તેથી રૂચિ ન થઈ, હવે તમારા કહ્યા પછી તે પદને Page #338 -------------------------------------------------------------------------- ________________ १७ જાણવું સાંભળવું બંધ છે અને તે હૃદયમાં ઉતારવાથી હવે તે વિષયને માનું છું. પ્રતીતિ કરું છું. રૂચે છે, અને तभे । छ।, ते मधु ॥२।५२ छ, ___तएणं भगवं गोयमे उदयं पेढाल पुत्तं एव वयासी, सहहाहि, णं अजो ! पत्तिहाहिणं अजो एवमेयं जहाणं अम्हे वयामो तएणं से उदए पेढा. लपुत्ते भगवं गोयमं एवं वयासी,इच्छामि णं भंते ! तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिकमणं धम्म उवसंपज्जिताणं विहरित्तए॥ ત્યારે ભગવાન ગૌતમસ્વામીએ ઉદય પઢાલપુત્ર સાધુને કહ્યું, જે તત્વ સાચું છે, તેની શ્રદ્ધા કરો. હે આય! પ્રતીતિ કરે, રૂચિકર, જે અમે કહીએ છીએ, તે તમે મને તેથી ઉદક મૈતમસ્વામીને કહે છે, કે હું હવે ચાર મહાવ્રતને ક૯પ છોડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને ધર્મ પામીને વિચરવા ઈચ્છું છું. तएणं से भगवं गोयमे उदयं पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छश् उवागच्छइत्ता तएणं से उदए पेढालपुत्ते समणं Page #339 -------------------------------------------------------------------------- ________________ १८ भगवं महावीरं तिक्खुत्तो आवाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करित्ता वंदइ नमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी, इच्छामिणं भंते ! तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिकमणं धम्म उवसंपजित्ताणं विहरित्तए, ' તેથી ગીતમસ્વામી તેને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા, ત્યાં ગયા પછી શ્રમણ ભગવાન મહાવીરને ઉદક સાધુએ ત્રણ વખત જમણી બાજુથી પ્રદક્ષિણા કરી વદી નમીને કહ્યું, કે હું આપની પાસેથી મારે ચાર મહાવ્રતને જે ધર્મ છે, તે છોડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને ધર્મ લઈને વિચરવા ઈચ્છું છું. तएणं समणे भगवं महावीरे उदयं एवं वयासी, अहासुयं देवाणुप्पिया! मा पडिबंध करेहि, तएणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपजित्ताणं विहरइ त्तिबेमि ॥ सू० ८१॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ इति नालंदइजं सतमं अज्झयणं समतं ॥ इति सूयगडांग बीय सुयक्खंधो समतो ग्रंथाग्रंथ ૨૩૦૦ છે. ભગવાન મહાવીરે ઉદકને કહ્યું, હે દેવાનુ પ્રિય! પ્રતિબંધ ન કર, પણ શ્રુત અનુસારે કર, તેથી તેણે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસે ચાર મહાવ્રતને ધર્મ છોડી પાંચ મહાવ્રતને પ્રતિક્રમણ સહિત ધર્મ સ્વીકારીને વિચરે છે, આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે મેં તમને જે કહ્યું છે, તે ભગવાન મહાવીર પાસે સાંભળ્યું છે. અહીં સાતમું નાલંદીય અધ્યયન અને સૂયગડાંગસૂત્રને બીજો મૃત સ્કંધ પુરે થયે, અને અનુગમ (વિષય) કહી, હવે ન કહે છે, નેનું વર્ણન ૧ નૈગમ ૨ સંગ્રહ ૩ વ્યવહાર ૪ રૂજુસૂત્ર ૫ શબ્દ ૬ સમભિરૂઢ, અને એવંભૂત એમ સાત નો છે, પૂર્વના ચાર ન નૈગમથી લઈને રૂજુસૂત્ર સુધી અર્થ (વિષય)ના નયો છે, તે શબ્દ કરતાં અર્થને વધારે માન આપે છે, પણ શબ્દ નયથી પાછલા ત્રણ નો શબ્દને પ્રધાન માની, Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ અર્થને ઇચ્છે છે, નૈગમનું સ્વરૂપ કહે છે, સામાન્ય વિશેષ રૂપ જે વસ્તુ છે, તે એક પ્રકારે અવગમ ( બેષ ) માને, માટે નિગમ, તે નિગમથી થવાથી નેગમ, અથવા જ્યાં એક ગમ નથી, તે નૈગમ છે, મહાસામાન્યના વચમાં જેટલા જેટલા સામાન્ય વિશેષ છે, તેના આ પરિચ્છેદક છે, તેમાં મહાસામાન્ય સર્વે પદાર્થોમાં જનારી સત્તા છે, અપાંત રાલ સામાન્ય દ્રવ્યત્વ જીવત્વ અજીવત્વ વિગેરે છે, વિશેષા પરમાણુ વિગેરે છે, અથવા તેમાં શુકલ ( ધોળું) વિગેરે ગુણા છે, આ ત્રણેને નેગમનય માને છે, તેનિલયન પ્રસ્થક વિગેરે દ્રષ્ટાન્તાથી અનુયાગઢારસૂત્રમાં પ્રસિદ્ધ છે, તેના વડે તેનું સ્વરૂપ સમજવુ, આ નેગમ નય માનનારા સામાન્ય વિશેષરૂપે વસ્તુને માને છે, તાપણ તે સભ્યષ્ટિ નથી, કારણ કે તે સામાન્ય વિશેષને જુદા માને છે, તે મતને માનનારા તૈયાયિક વૈશેષિકની પેઠે માનનારા છે. સંગ્રહ નય પણ તેવા રૂપે છે, સમ્યક્ પદાર્થોના સામાન્ય આકાર પણ ગ્રહણ કરે, તે, જેમકે અપ્રદ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવ સત્તારૂપજ વસ્તુને તે માને છે, સત્તાથી વ્યતિરિક્તનું વસ્તુપણું ગધેડાના સીંગડા જેવું તે નકામું માને છે, તે સંગ્રહ નયવાળા સામાન્ય વિશેષરૂપ વસ્તુને ફક્ત સામાન્ય અ ંશનાજ આશ્રય લેવાથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેમ તેને માનનાર સાંખ્યમતવાળા જેવા છે, વ્યવહારનયનું સ્વરૂપ આ પ્રમાણે છે, જેમ લેાક માને તે Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે વસ્તુ છે, પણ શુષ્ક તાર્કિક (વિદ્વાન) એ પિતાના અભિપ્રાય પ્રમાણે અમુક લક્ષણે એ વસ્તુ માની હોય, છતાં તે તેવી વસ્તુ નહાય, કારણકે અર્થોને આત્મભેદ દરેક લક્ષણમાં જુદો હોતો નથી, પ્ર–કેવી રીતે હોય? ઉ૦-જેમ જેમ લેવડે વિશેષથી મુખ્યત્વે અર્થક્રિયા કરનાર વસ્તુને. વ્યવહાર થાય, તેજ વસ્તુ છે, અને બાળક તથા વાળણ સુધાંને વસ્તુનું સ્વરૂપ જાણીતું છે, ( લે હેય તે લું અને ઘડે થાય તે ઘડે કહેવાય) આ પણ ઉત્પાદવ્યય ધ્રુવ યુક્ત વસ્તુને માનતો નથી, માટે મિથ્યાદષ્ટિ છે, કારણ કે શેરીમાં ચાલનારે શહેરનું સ્વરૂપ જાણ્યા વિના જેટલું દેખ્યું તેટલું તે બેલે, પણ બીજું ધ્યાન ન રાખે, તેમ આ મતવાળે જાણ, (નાસ્તિક મતવાળે આમાં આવી જાય છે.) જુસૂત્ર નય આ પ્રમાણે છે જુ-પ્રગુણ અને તે વિનમાં (ગયેલું) અનુત્પન્ન (ભવિષ્યનું) વકપણું છોડીને વર્તમાનકાળે વત્તતા ક્ષણમાત્રના પદાર્થના પર્યાય માને છે, તેથી આજુ સૂત્ર છે, કારણ કે તે વખતની જ વસ્તુપણાને ગ્ય લક્ષણવાળી છે, આ મતવાળો સામાન્ય વિશેષરૂપ વસ્તુ છે, તેને સામાન્ય અંશ છોડી વિશેષ અંશ માનવાથી બૌદ્ધમતવાળા માફક તે સમ્યગ દષ્ટિ નથી, કારણ કે તે કારણરૂપ દ્રવ્યને માનતું નથી, અને તેથી તેના આધારે રહેલ વિશેષને જ અભાવ છે, શબ્દનય આપ્રમાણે છે, શબ્દ વડેજ તેણે આ અર્થની પ્રતીતિ સ્વીકારવાથી લિંગ વચન સાધન ઉપ i Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ગ્રહ કાલ અને ભેદથી અભિહિત વસ્તુને ભિન્નજ ઇચ્છે છે, તેમાં લિંગભેદથી અભિહિત ( કહેલી) વસ્તુ અન્યજ થાય છે, જેમકે પુષ્ય તારા નક્ષત્ર ત્રણે જુદા શબ્દો છે, સંખ્યાથી ભિન્ન જળ, આપ વર્ષારૂતુ જુદાં છે, સાધનભેદ આ પ્રમાણે છે, આવ, માનું છું રથવડે જશે. તારા બાપ આવ્યા નથી, તેના અર્થ આ છે, તું આ પ્રમાણે માને છે કે હું રથવડે જઈશ, એમાં તું અને હું બીજે અને પહેલા પુરૂષ વ્યાક રણની રીતે જુદા છે, ઉપગ્રહમાં પરસ્ત્રેપદ અને આત્મનેપદના ભેદ છે, જેમકે તિતિ પ્રતિષ્ઠતે રમતે ઉપરમતિ ( ગુજરાતીમાં તેવા ભેદ નથી. સંસ્કૃતમાં છે) કાળભેદ આ પ્રમાણે છે, અગ્નિષ્ટામ યાજી આ માણસના પુત્ર થશે, તેના સાર આ છે કે અગ્નિષ્ટોમ વડે પૂજનારા થશે, અહીં ભૂતકાળ ને છેડીને ભવિષ્યકાળ લીધે કે આ માણસના પુત્ર થશે, તે અગ્નિષ્ટામ યજ્ઞવડે પૂજશે, આ બધા વ્યવહાર નયને શબ્દનયવાળા ન ઇચ્છે, લિંગ વિગેરે ભિન્ન પર્યાયાને જુદા જુદા વિષય વડે ઇચ્છે છે, જેમકે ઘડા ટુટ કુંભ, ઇંદ્ર શક પુર દર, વિગેરેમાં અથ વ્યંજન પર્યાય ઉભયરૂપ વસ્તુને ગ્ જન પર્યાયરૂપેજ માનવાથી મિથ્યાષ્ટિ છે. જુદા જુદા પર્યાયાના જુદા જુદા અર્થાંથી તે પ્રમાણે માને તે સમભિરૂદ્ધ નય છે, આ ઘવિગેરેના પર્યાયને એક અર્થોમાં લેતા નથી, જેમકે ઘડવાથી ઘડા કુટવાથી કુટ કુ ( પૃથ્વી ) માં શેલે માટે કુંભ. તેનું કહેવું એમ છે કે ' Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩ *. ' ઘડવું તે કુટવું નથી, તેમ ઈદન (માલિકી ) કરવાથી ઈદ છે, અને પુરું (નગર ) દારણ (તોડફેડ) કરવાથી પુર દર છે. આ પ્રમાણે શબ્દની પ્રવૃત્તિ નિમિત્તની પરસ્પર ગતિ નથી (મળતા પણું નથી) માટે આ પ્રમાણે મિથ્યા દષ્ટિ છે, કારણકે તે પર્યામાં બતાવેલ ધર્મવાળી વસ્તુ ને આશ્રય લેતે નથી, પણ તે જેમ આંધળાઓના હાથમાં હાથીને એકેક અવયવ આવ્યે, ( તે અવયવસાચે, પણ હાથી તે કંઈ અવયવમાં સમાઈ જતો નથી, તેમ પયોયમાં દ્રવ્ય સમાતું નથી માટે તેનું માનવું જૂઠું છે ) એવંભૂત નય આ પ્રમાણે છે, જ્યારે શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા વિગેરે તે ઘટવિગેરે વસ્તુમાં હેય, ત્યારે જ આ વસ્તુ માને, જેમકે પાણી ભરનારીના માથા ઉપર પાણીથી ભરેલે ઘડે ઘટઘટ અવાજ કરનારે હોય ત્યારે તે ઘડો માને પણ વ્યાપાર (ક્રિયા) ન કરે ત્યાં સુધી તે ન માને, એવભૂત નયવાળ અર્થને એવી જ ક્રિયા કરતે હેય માને, તેથી આ નયવાળે પણ અનંતધર્મ વાળી વસ્તુને આશ્રય ન લેવાથી મિથ્યાષ્ટિ છે, જેમકે રત્નાવલિના અવયવ મણિ વિગેરેમાં રત્નાવલિને વ્યપદેશ કરનારા પુરૂષ જેવું છે. આ બધા જુદા જુદા પિતાનું એકાંતખેંચેતે મિથ્યાષ્ટિ છે, પણ એક બીજાને આશ્રય લઈને બેલે, તે સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, આ બધા મને જ્ઞાનક્રિયાવડે મેક્ષમાં સહાયક માની સાતે નયને તેમાં પિતાની બુદ્ધિવડે ઉતારવા, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તેમાં પણ જ્ઞાનનયવાળે આ લેપરલેકના હિતમાં ફલ સાધકાનને જ માને છે, પણ કિયાને ઉડાવે છે, અને કિયાનયવાળ ક્રિયાને પ્રધાન માને છે, અને જ્ઞાનને ઉડાવે છે, પરમાર્થ એ છે કે બંને જ્ઞાનક્રિયા મળેતે આંધળા પાંગળાના દષ્ટાંત વડે ઈચ્છિત ફળ (મેલ) ની સિદ્ધિ માટે સમર્થ છે, આ બંને માનનારે સાધુ અભિપ્રેત ફળને સાધે છે, सव्वेसिपि णयाणं, बहुविह वत्तव्वयं णिसामेत्ता; तं सव्व णयविसुध्धं जं चरणगुणढिओ साहू ॥१॥ બધા નયનું ઘણી જાતનું કહેવું સાંભળી વિચારીને બધા નમાં વિશુદ્ધ તત્વ જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર સ્વીકારે, અને પાળે, નાલંદા નામે અધ્યયન સમાપ્ત કર્યું, તેમ બીજા સૂયગડાંગ સૂત્રની ટીકા પણ સમાપ્ત કરી, આટીકા બહરિ ગણિની સહાયથી શીલાચાયૅ કરી છે, __यदवाप्तमत्र पुण्यं टीकाकरणे मया समाधि-भूता तेनापेततमस्को भव्यः, कल्याणभाग् भवतु ॥१॥ ग्रं. १२८५० આ ટીકા (વિવેચન) કરવામાં સમાધિ રાખેલા એ મેં જે પુણ્ય બાંધ્યું તેનાવડે અંધકાર (અજ્ઞાન) દૂર થયેલો (જ્ઞાન ભણેલ) કલ્યાણ (મેક્ષ) મેળવનારો થાઓ, સૂયગડાંગ સૂત્ર સમાપ્ત, Page #346 -------------------------------------------------------------------------- ________________ fillmall India IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIબાઇrrillimal://IIણ માuિllHermillillllllllllllu|| Suminull /LSMnbliાWILL Shill Is= ( જૈન વિદ્યાર્થી જ્ઞાન મહત્સવ પ્રસંગે થયેલાં કાર્યો. illulllllllllllll tillllll મા કામધNUMurmurilliIIM સ્થપાતાWIIIIIIlluminuinlaillllllllllllllભાIIIII will l lllllllllllllllumilliliilllllllllllllllllllllllli IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII illllll lllllllllllllllllllllllllllllli પ્રકાશક ચંદુલાલ મેહનલાલ કોઠારી ખરતર ગચ્છ જૈન ધર્મશાળા. ઝવેરીવાડા–અમદાવાદ આંબલીપોળ સામે, IIIIIIIIIIIIIIIII utilillHIllllllll IIIIIMa સં–૧૯૮૮ જૈન સૂનાં ટીકાનાં ભાષાંતરે પણ અહીં મળશે. villallie-lllIIIIII; " E miran illllllllllllllllllli alliાના"In T hugમા||Dhuntill III ITI III IIIIIIIIIIIIIIIIIII વાIII III Timli||In One will : Page #347 -------------------------------------------------------------------------- ________________ ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલે છાપ્યો છે. પાનકોરનાકા–અમદાવાદ. Page #348 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૮૮ના શ્રાવણ વદ ૮ બુધવાર | જન્મા છમી જન વિધાથી જ્ઞાન મહોત્સવ – સે, ૧૯૮૮ જન્માષ્ટમીને કાર્યક્રમ તા થી ૧૧ (૧) સુપાર્શ્વનાથની વન તિથિ. (૨) કૃષ્ણ પરમાત્માની જન્મ તિથિ. (૩) રખવચંદ મહેતાની ૪૧ મી સંવત્ શ્રી. મંગલાચરણ, (૧) તીર્થકરેનાં પાંચ કલ્યાણકેનું વર્ણન અને અવન - કલ્યાણકને અર્થ બતાવે. ૧૦ મીનીટ (૨) કુણ પરમાત્મા માટે વક્તાઓના વિવેચને આ જૈન ' દષ્ટિએ તેમનું પવિત્ર જીવન. (૩) રીખવચંદ મહેતાના સ્વર્ગવાસ વખતેના અંતિમ ઉદ્ગારે અને તેનું વર્ણન છે જૈન વિદ્યાથી જ્ઞાન મહત્સવ માટે (૧) જૈન વિદ્યાથીઓના સંવાદે તથા ભાષણે " તથા બાલિકાઓને ગરબે બે ધામક જ્ઞાનમાંથી વિદ્યાર્થીઓને પ્રશ્નને વિદ્યાથી એને રેકડઈનામ તથા મીઠાઈ સંવાદ (૧) ભામાશાહ અને પ્રતાપ રાણે સઘળું ધન આપીને રાજ્ય બચાવવું (૨) વિદ્યા વિભૂષિત શીલવ્રતધારિણી, અને મોજશોખ ઉડાવનારી વસ્ત્રાભરણ અલંકૃત ઓંનેની સંવાદ. ઇનામે રૂ. ૫ મીઠાઈ રૂા. ૧૦ ઈ છેઠાવી ચંદુલાલ મેહનલાલ. ખડતરગચ્છ વહીવટદાર. Page #349 --------------------------------------------------------------------------  Page #350 -------------------------------------------------------------------------- ________________ જૈન વિદ્યાર્થી જ્ઞાન મહોત્સવ આપ સર્વે જૈન, વૈષ્ણવ, કે અન્ય ભારત નિવાસી બંધુ અને ભગિનીઓને સારી રીતે જાણીતું છે કે, આ તિથિ મહા પુણ્ય તિથિ છે. જેને ના સુપાર્શ્વનાથ પ્રભુ, સાતમા તીર્થંકર સ્વર્ગમાંથી ચવીને આપણું કાશી નગરીના રાજા પ્રતિષ્ઠની રાણી પૃથ્વીદેવીના મુખમાં જગતના ઉદ્ધાર માટે આવ્યા હતા, અને આજ પવિત્ર દિવસે ભારત વર્ષના ઉદ્ધાર માટે કૃષ્ણ પરમાત્માએ મથુરામાં દેવકી માતાની કક્ષમાંથી પવિત્ર પુરૂષોત્તમ તરીકે જન્મ લીધો હતો અને આજ દિવસે પાલણપુરના સુપ્રસિદ્ધ રિખવચંદ મહેતાને સ્વર્ગવાસ થયેલ હતું. જેને આજે ૪૦ વર્ષ પુરાં થાય છે. તે વખતે તેમણે અંતિમ સમયે લેકેના ભલા માટે કરેલી ભલામણ પ્રમાણે ૪૦ વર્ષમાં શું શું થયું છે અને ભવિધ્યમાં શું કરવાનું બાકી રહેલું છે તેને વિચાર કરવાને આ સમય છે – તેમને પ્રથમ હેત જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અને વહેવારીક કેળવણી આપવાને માટે બનતી સહાયતા કરવી. એ પ્રમાણે એમના દુહિત્ર ઝવેરી વીરચંદ દલછાચંદ વકીલે બનતે પ્રયાસ કરી પોતાની ફરજ બજાવી છે. અને Page #351 -------------------------------------------------------------------------- ________________ અભેદભાવે પાલણપુરના વહેરાઓની કુલની સેવાભાવે દેખરેખ રાખી હતી. મુંબઈમાં અને બીજે સ્થળે બનતે ભાગ તનમન ધન આપીને લીધે હતો પણ નાની ઉંમરમાં તેમનું મૃત્યુ થવાથી તે પેજના ત્યાંજ રહી હતી ધાર્મિક જ્ઞાન અને વહેવારીક કેળવણીને એટલે બધો સંબંધ છે કે તે બન્ને વિના ગૃહસ્થ ધર્મની જીંદગી નિરર્થક છે, તેમ સાધુ સાધ્વીને પણ તે બે જાતની કેળવણી વિના જોઈએ તે લાભ મળતું નથી તેમ ચારિત્ર અવસ્થામાં પણ આ નંદ આવતું નથી તેથી મહૂમ પિતાની આજ્ઞા પ્રમાણે હાલના સાધુ થયેલ માણેકમુનિજીએ (તે) તેજ કામ આજ સુધી ચાલુ રાખ્યું છે, અને આપ શ્રોતા વર્ગને એજ ભલામણ છે કે બંને પ્રકારની વિદ્યા સંપાદન કરવી કરાવવી અને ઉંચ કેટીનું વર્તન રાખવું તેજ ઉદ્દેશથી આજને જ્ઞાનમહોત્સવ ઉજવાય છે. બાળકે એટલે કલ્પવૃક્ષના ખીલેલા અંકુરે તેમને સારે ખેરક, સારી સંગત, સારા સ્થાનમાં વિદ્યાલય અને અને છાત્રાલયે કરવાં અને ઉંચ કેટીના શિક્ષક દ્વારા એમને કેળવવા અને દર વખતે તેમને મેલાવો કરી સારો બોધ કરે, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાઓને ગૃહસ્થોએ સારું ઈનામ આપવું તથા તે વિદ્યાથીઓ સારી રીતે બોલી શકે અને પિતાના વિચારે છુટથી જણાવી શકે, તેને માટે, આવા મેળાવડા કરવાની આવશ્યકતા છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ હિન્દુ ધર્મમાં જૈન, વૈષ્ણવ, શીખ, શિવ સ્વામીનારાયણ કે તેના બધા પેટા વિભાગે સમાવેશ થાય છે. અને તે બધાયે આર્યક્ષેત્રમાં જન્મવાથી આર્યજ છે, એટલે આર્યસમાજી જુદા નથી. એટલુજ નહિ પણ જેઓ હિંસાથી દુર રહે અને બધાને સમાનભાવે ગણી બધુ તરિકે મદદ કરે તે બધાજ હિન્દુ છે, પછી તે પિતે મુસલમાન હોય, પારસી હાય, કે અંગ્રેજ કાં ન હોય ! સારા ગુણે ધરાવવા એજ ધર્મ ઉન્નતિનું મેટામાં મોટું કારણ છે. કબીરજી મુસલમાન છતાં હિન્દુથી પૂજાયા અને હિન્દુ મુસલમાને બાળવા દાટવાને ઝઘડે કરતાં કપડાની ખેંચાખેંચ કરતાં ફૂલને ઢગલો દેખાય એજ સમાન ભાવનાની, જગત વાત્સલ્યતાની મેટામાં મોટી ફતેહ છે. અને જૈન ધર્મમાં ખરતર ગચ્છમાં થયેલા સુપ્રસિદ્ધ દાદા જિનચંદ્રસૂરિજી અકબર પાદશાહને પ્રતિબંધ કરનારા અષાડ માસની અઠાઈને અભયદાનને પટે પાદશાહ પાસે મેળવનારા દિલ્હીમાં કુતુબમિનાર પાસે મુસલમાનના કબરસ્તાનમાં એક પૂજનિક સ્થળમાં પૂજાય છે. ગોસ્વામી તળશદાસજી જગમાં એકજ વાક્યથી ઉંચ કોટિની સાધુતા બતાવી રહ્યા છે. “કે ચલે હાથી ઘોડા પાલખી બનાય કે સાધુ ચલે પાંઉ પાંઉ કીડીકું બચાય કે” જે હિન્દુસ્તાનના બધા બાવા, સન્યાસી, જેગી, જતિ, Page #353 -------------------------------------------------------------------------- ________________ ફકીર, સારી કેળવણી લઈને પગે ચાલીને જુતાં પહેર્યા વિના સાદા જીવનથી જગતને ઉપગાર કરે તે હિન્દ પોતે સ્વર્ગ ભૂમિ કેમ ન થાય – નરસિંહ મહેતા ઉંચ કોટિના નાગર છતાં ઢેડ જેવી નીચ જાતિના ઉદ્ધાર માટે આજ કૃષ્ણ પરમાત્માના ગુણનું વર્ણન ઢેડવાડામાં જઈને કહી બતાવતા હતા અને કઈ પણ પ્રાણીને ભક્ત વૈષ્ણવ દુઃખ ન દે પણ દરેક પ્રકારે સહાચતા કરે તે માટે કહ્યું હતું કે – વૈષ્ણવજનતે તેને કહીએ જે પીડ પરાઈ જાણેરે” પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રેવ.. , આનંદઘનજી જેવા આત્માનંદી મહાત્મા તે સાધુને વેષ મુકી દઈને ની પહેરીને ફક્ત લેકે માટે અભેદભાવે સર્વત્ર વિચરી મુસલમાન સુદ્ધાંની એકત્રતા કરી હતી. તે તેમનું પદ કહી આપે છે, રામ કહે રહેમાન કહે વળી દક્ષિણમાં થોડા વખત ઉપર થયેલા ચંપાલાલજી નામના સ્થાનકવાસી સાધુએ ભક્ત તુકારામના અભંગ કાવ્યો શીખીને તેને ભાવાર્થ લેકેને સમજાવી અનેક માંસભક્ષક હિંસકેને દયાળ બનાવી દીધા છે અને પાચોરા પાસે “ખેડ ગામમાં ૧૬૫ની સાલમાં પીસ્તાલીશ ગામના પટેલેએ, એમના ઉપદેશથી બેધ પામી દશેરાના પાડા મારવા બંધ Page #354 -------------------------------------------------------------------------- ________________ કર્યા હતા અને અમલનેર પાસે એક ગામમાં હિન્દુ મુસલમાન વિગેરે સર્વેએ તે ગામની હદમાં કેઈપણ વખતે હિંસા ન કરવી ન ગામની હદમાં દારૂ કે માંસ લાવવું આ રિવાજ કર્યો. આ જ્યારે મેં નજરે જોયું ત્યારે મને હેમચંદ્રાચાર્ય અને કુમારપાળનું દ્રષ્ટાંત યાદ આવ્યું – વળી ચોથમલજી નામના વિદ્વાન કપ્રિય સ્થા. સાધુ વક્તાએ તે ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપવાને બદલે મટા મેદાનવાળા ચેકમાં ઉપદેશ આપી બધી વર્ણને લાભ આપવાનું ચાલુ કર્યું છે. જૈન સાધુઓને આચાર કઠણ છે. વિચાર સમભાવના જગતના ભલા માટે હોવા છતાં જગતમાં બે અબજની મનુષ્યોની વસ્તી છતાં જેનો ૧૧ લાખની ગણત્રીના ગણાય તેનું શું કારણ છે કે જેને એ વિચારવાનું છે – - આ દેશમાં જેટલા પૈસે બીજા કાર્યમાં વપરાય છે તેને ચોથો ભાગ પણ જૈન આશ્રમ, ક્રિશ્ચન મિશને માફક સ્થાપવામાં આવે અને નિરાધાર, અપંગ, અનાથ, જે બુરે હાલે રિબાય છે તેમને ઉંચ કેટિનું જ્ઞાન આપવામાં આવે તે જરૂર જોનની વસ્તી વધે. અમે આ પ્રસંગે તમામ હિંદુઓને કે બીજા બંધુઓને ભલામણ કરીશું કે તેઓ વ્યર્થ આડંબરના ખોટા ખર્ચા શેધી કાઢીને દૂર કરે, અને બાળક, બાળીકાઓને કેળવવા ઉપર લક્ષ આપે, અને દરેક Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધ વાળા અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને નિલેશતાના પવિત્ર ધર્મ સ્વીકારી સપ વધારે, અને પેાતાને પવિત્ર ધર્મ દીપાવે:~ જૈન દૃષ્ટિએ કૃષ્ણ પરમાત્મા” (૧) તેમના પિતાનું વતન સૌરીપુર કે સૂર્યપુર હતું જે આજે પટેશ્વર નામે જમના નદિને કિનારે પ્રખ્યાત છે, ત્યાં હાલ દિગંબરનું માટું દેવાલય તથા ધ શાળા છે, અને નેમિનાથનું જન્મ કલ્યાણક ત્યાં થએલ હોવાથી તે તીથ સ્થળ છે અને તેમાં સ્વામિત્વ માટે શ્વેતાંબર, દિગબા આગ્રાની સરકારી કે માં લડી રહ્યા છે:-~ (૨) તેમના પિતાનું નામ વસુદેવ હતું, અને તેમને દસ ભાઇઓ હતા, જે દસ દશાણ નામો પ્રસિદ્ધ છે, તેમાં સૌથી માટા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા, વસુદેવના અતિશય રૂપ અને બાળચેષ્ટાથી લેાકાને પીડા થતી જાણી તેમને એકાંત વાસમાં રહેવાની સૂચના કરતાં તેઓ રીસાઈને વેશ બદલીને વિદેશ નીકળી ગયા હતા, અને પેાતાના ઉત્તમ ગુણાથી બીજા રાજાએ વિગેરેની અંતેર હજાર કન્યા પરણ્યા હતા. વસુદેવ પૂર્વભવમાં નર્દિષેણુ નામના બ્રાહ્મણ કદરૂપા હતા મામાએ પેાતાની સાત પુત્રીમાંથી એકને પરણાવવાના દીલાસા આપ્યા, કારણકે તેના Page #356 -------------------------------------------------------------------------- ________________ કદરૂપને લીધે બીજે કઈ કન્યા આપે તેમ ન હતું, તેથી મામાના નિશ્ચયને ખોટે પાડવા સાતે પુત્રીએ પ્રતિજ્ઞા કરી કે એકને પરણાવે તે સાતેએ કુવામાં પડી આપઘાત કરે, દિષેણને આ વાતની ખબર પડતાં તેને ખેદ થયે અને જૈન સાધુ થયે આ સાધુ થયા પછી તેણે માંદા સાધુઓની સેવા સ્વીકારી, અને દેવે તેની પરિક્ષા કરવા પિતાને ઘણી ગંદકીવાળા સાધુ બતાવ્યું અને તેની સેવા કરતાં એટલી દુધી બતાવી કે બીજે દૂરથી ભાગી જાય, છતાં નંદિષેણ સાધુએ તેથી ન કંટાળતા સેવા કરી, તે મહા પુણ્ય બાંધીને દેવેલેકમાં જઈને ત્યાંથી આવીને વસુદેવ નામે સુંદર રાજપુત્ર થયે, તેને બેતેિર હજારમાંથી બે રાણીઓ વધારે વહેલી હતી. તેમાં રેહિના પુત્ર બળદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ વાસુદેવ હતા. દેવકીજીનું પીએર મથુરામાં હતું કંસને મદદ કરી બળવાન રાજાને જીતાવી આપવામાં સહાય કરવાથી જરાસંધની પુત્રી જીવયશાને મેળવી આપવામાં તે વસુદેવ સહયક થવાથી, કંસે પિતાના પિતા ઉગ્રસેનને પ્રાર્થના કરી પિતાની બેન, દેવકીજીને પરણાવવા જના કરી, કંસ અને વસુદેવ બને પરમ મિત્ર અને સાળ બનેવી થયા, પરંતુ તે સમયે દેવકીજીના લગ્નમાં ખુશ થઈને જીવશાએ દારૂ પીધું હતું અને કંસના નાના ભાઈએ બાળપણમાં દીક્ષા, લેઈ સિદ્ધાંત ભણી ભૂત, ભવિષ્ય જાણનારા થયા હતા તેમને Page #357 -------------------------------------------------------------------------- ________________ ગેચરીએ નીકળેલા જોઈ. જીવયશાએ પિતાના દેવર તરિકે ગણીને અધર ઉંચકી કહેવા લાગી કે બેનના લગ્નની ખુશાલીમાં ઘેર આવે, આપણે દેવર ભેજાઈ લગ્ન મહોત્સવ ઉજવીએ સાધુને આ ઉચિત ન લાગ્યું, તેમ છવયશા મુનિને પકડેલા છોડે તેમ ન હોવાથી મુનિએ કંટાળીને જરા ધીરેથી કહ્યું કે તું નણંદના લગ્નમાં શા માટે આટલી ઉન્મત્ત થાય છે, તેને સાતમે ગર્ભ તારા પતિને પ્રાણ લઈને તેને વિધવા બનાવવાનું છે. આ સાંભળતાં મુનિને મુકી દીધા, નશો ઉતરી ગયા અને પિતાના પતિને એકતમાં તે વાત કહી દીધી:– પિતાના પ્રાણ લેનાર બેનને પુત્ર થશે એ વાત વારેવાર હદયમાં ઠસી રહેવાથી તેના સાતે ગભીને મારવાને નિશ્ચય કરી વસુદેવ પાસે એક વખત ખુશાલીમાં બેઠા ત્યારે કંસે વચન માગી લીધું કે મારી બહેન દેવકીની સાતે સુવાવડે મારે ત્યાં થાય? વસુદેવના હૃદયમાં કપટ ન હોવાથી તેમ પીયરમાં થાય તેમાં મોટું ન હોવાથી તે વચન આપ્યું હતું – દેવતાએ પૂર્વના છએ પુત્રને બદલી “સુલસી શેઠાને ત્યાં મુક્યા હતા અને તેના મરેલા છએ પુત્રોને દેવકીજીને ત્યાં મુકયા હતા, એમ છે એને બચાવ્યા, પણ સાતમે ગર્લ બળદેવજીની સહાયથી વસુદેવે ગુપ્ત રીતે નદી Page #358 -------------------------------------------------------------------------- ________________ ઓળંગી કંસને ખબર ન પડે તે, પહેલાં નંદ નામના ગેવાબને ત્યાં પહોંચાડે હતા, ત્યાં વાળીઆની સોબતમાં બાળક્રીડામાં દિવસ ગુજાર્યા, પરંતુ જ્યારે કંસની ઘણી ઉન્મત્તતા જોઈ, અને ઉગ્રસેનને બહુ દુઃખ આપતો જોઈ, તેના ઉદ્ધાર માટે કંસને મારી ઉગ્રસેનને પાછી ગાદી અપાવી: કંસના મરણથી વિધવા થએલી જીવયશા રાજગ્રહી નગરીમાં જરાસંધ પિતા પાસે ગઈ, અને પિતાએ તેને દિલાસો આપી તેનું વેર લેવા કચ્છ ઉપર મેટી સેના પિતાના પુત્ર કાળ કુમાર સાથે મેકલી. સૌરીપુરમાં ખબર પડી કે મટી સેના આવે છે ત્યારે મંત્રીઓની સલાહથી લડાઈમાં વિજય મળવાને વિલંબ દેખી ત્યાંથી વિદેશ નીકળી ગયા, અને તેમની સાથે ઉગ્રસેન વિગેરે મિત્ર રાજાઓ પણ નીકન્યા, પછવાડે આવેલા કાળકુમારને અધિષ્ઠાયક દેવીએ ઠગ્યા, અને અગ્નિ સળગાવી બતાવ્યું કે આ અગ્નિમાં તેઓ બળી મુવા છે, કાળ કુમાર પણ ક્રોધથી તેમને કાઢવા તેમાં પડે અને બળી મુ. - ગિરનારની ઉત્તરમાં તેઓ પહોંચ્યા, સત્યભામાએ જોશીના કહેવા પ્રમાણે જ્યાં પુત્ર યુગલને જન્મ આપે ત્યાં તેઓએ દ્વારિકા નગરી દેવતાની સહાયથી વસાવી ત્યાં સુખેથી રાજ્ય કરે છે. એક કાંબળ વેચનારના કહેવાથી જરાસંધે તે જાણ્ય, Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને જાતે લડવા આગ્ન્યા. સખેશ્વર તીર્થ આગળ અને સેના એકઠી થઈને ત્યાં લડાઈ થઈ તેમાં જરાસ છે જરા મુકીને બધાને બેભાન કર્યા તે સમયે બળદેવજીએ પૂછતાં નૈમિ નાથ પ્રભુએ પોતાના અવધિજ્ઞાનથી કહ્યું કે પાર્શ્વનાથની પ્રતિમાની યાચના કરી, જે અષાઢી શ્રાવકે ભરાવેલી અમુક સ્થળે છે, તે મેળવી અને તેના સ્નાત્ર જળથી અધાને સાવચૈત કર્યો અને જાગૃત થયેલા કૃષ્ણજીએ જરાસ'ધના અંત આણ્યા અને દ્વારકા ભારતવર્ષની રાજ્યધાની થઇ દ્વારિકામાં કૃષ્ણજીની સલાહથી સમુદ્રવિજયજીની વિજ્ઞમિથી ઉગ્રસેને પેાતાની કન્યાનું સગપણ તેમનાથની ઈચ્છા વિના પણ ખળજરીએ કબુલ કરાવ્યું, અને જાન લઈ જતાં પશુઓના પાકાર સાંભળી તેમને બચાવવા જાન પાછી કરવી અને પોતે સવતસરી દાન દઇને દીક્ષા દ્વારિકાના મધ્ય ભાગમાંથી નીકળી ગિરનારના સહસામ્રવનમાં લીધી. પાંડવાની પત્ની દ્રુપદીને નારદના કહેવાથી પદ્મમાત્તર રાજાએ હરણ કરી તે દરિયા પાર હાવાથી દેવની સહાયથી કુંતીમાતાની પ્રાર્થનાથી કૃષ્ણજીએ પાછી લાવી આપી, પણ ત્યાં ગંગા ઉતરતાં પાંડવાએ નાવ ન માકલી, બળની મશ્કરી કરવા જેવું કરવાથી કૃષ્ણએ તેમને પોતાની હુદમાંથી નીકળી જવા કહ્યું અને છેવટે કુંતીની પ્રાર્થનાથી દક્ષિણમાં દરિયા કિનારે જવા કહ્યું અને ત્યાં મનુશ વસાવી Page #360 -------------------------------------------------------------------------- ________________ ને રહ્યા. સાંબ પ્રદુમને દારૂના નિશાભાં દ્વિપાયન ષિને માર્યો. તેણે કોપાયમાન થઈ વેર લેવાનું નિયાણું કર્યું. દેવ અનીને દ્વારિકા સળગાવી અને તેને અંત આણ્ય, અને કૃષ્ણ અને બળદેવજી દક્ષિણ તરફ નીકળી ગયા ત્યાં પાણીની તરસ વધારે લાગવાથી બળદેવજી પાણી લેવા ગયા કૃષ્ણજી ત્યાં સુતા અને જરા કુમારે અજાણે હરણ જાણે બાણ માર્યું કૃષ્ણજીની બુમ સાંભળી જરા કુમાર પાસે આવ્યા, ઓળખીને પસ્તા પણ પિતાને એક યાદવ કુમાર જીવતે રહે તે સારું, એમ જાણું પિતાને કસ્તુભ મણિ તેને આપે અને પાંડવ પાસે જવા સૂચવ્યું, પાછળથી બળદેવજીને આવતાં વાર લાગી, ક્રોધ થયે અને પ્રાણ નીકળી ગયા. બળદેવજીએ છ માસ સુધી તેમનું શબ પ્રેમથી ફેરવી દેવતાના બેધથી તેને બાળીને પિતે દીક્ષા લીધી, અને નિર્મળ ચારિત્ર પાળી માંગી તંગી” ના પહાડમાં સ્વર્ગવાસી થયા– કૃષ્ણ પરમાત્મા આવતી ચોવીસીમાં “અમમ” નામના બારમા તીર્થંકર થઈ મોક્ષમાં જશે. આમાં અટલે તફાવત છે. (૧) જેનોમાં તેમને થયાને ૮૯ હજાર વર્ષ લગભગ થયાં છે તે કલ્પ સૂત્રથી જણાય છે. (૨) તેમના ઉત્તમ ગુણે, (૧) પિતાના રાજ્યમાં દારૂને સર્વથા ત્યાગ કરા બે હતે. Page #361 -------------------------------------------------------------------------- ________________ (2) પિતે એક ગરીબનું ઘર પલું જોઈ તેણે જાતે ઉભા રહી ચણાવવામાં મદદ કરી હતી - (3) તેમણે આખી જીંદગી સુધી ગુણગ્રાહકનું સર્વો તમ પદ મેળવ્યું હતું, અને દેવતાએ પરીક્ષા કરતાં મરેલા કુતરાની ગીધની નિંદા ન કરતા તેના ઉત્તમ દાંતની પ્રશંસા કરી હતી, જેથી દેવે પ્રસન્ન થઈને ચમત્કારિક ભરી આપી હતી જે વાગવાથી બાર જન સુધી રેગ ફેલાતા નહતા તથા જુના રે નાશ પામતા તેમના રાજ્યમાં સાપ કરડતો નહતો અને કરડે તે તેનું ઝેર ચડતું નહોતું. પિતે પૂર્વ કર્મને ભેગવવા માત્રજ સંસારમાં પરણેલા હતા અત્યંતર દષ્ટિએ ખરા ભેગી હતા. (4) મુર લેકેને હરાવી દરિયાપાર પિતાની સત્તા જમાવી હતી. (5) પિતે એગી છતાં ગુણાનુરાગથી નેમિનાથ બાળ બ્રહ્મચારી તીર્થકરને સહવાસ કરવા જતા.