________________
રર૬ राजानं तृणतुल्यमेव मनुते शक्रे पि नैवादरो वित्तापार्जन रक्षण व्ययकृताः प्रामोति नो वेदना : संसारान्तरवर्त्यपीह लभते शं मुक्तिवन्निर्भय : संतोषात्पुरुषो ऽमृतत्वमचिरायायात्सुरेन्द्रार्चित : ॥१॥
જે પુરૂષને સંતોષ છે, તેનાથી તે રાજાને તણખલા માફક માને છે, શકેંદ્ર ઉપર પણ તેને આદર નથી, વળી તેને પૈસે પેદા કરે રક્ષણ કરવું તેને મેગ્ય રસ્તે ખરચવું કે ખાધ જાય તો વેદના થાય તેવી કશી પીડા નથી, તે સંસારમાં દેહ ધારી છતાં મુક્ત માફક નિર્ભય છે, પણ સુદ્રથી પૂજિત થડા વખતમાં તે અમૃતત્વ (મેક્ષ)ને પામશે, આ પ્રમાણે આદ્રકકુમારે પ્રથમ ગોશાળા આજીવકને તથા બદ્ધમતના ભિક્ષુકેના મંતવ્યને વિવેકથી તેમના ગુણ દોષ બતાવીને નિત્તર કર્યો, ત્યારે બ્રાહ્મણે બેલ્યા, હે આદ્રક કુમાર! તમે બહુ સારું કર્યું. આ બે મતે વેદબાહ્ય છે, તેનું ખંડન કર્યું, પણ અહીને મત પણ વેદ બાહ્ય છે, માટે તમારા જેવા વિદ્વાનેને તે પણ માને એગ્ય નથી, તમે ક્ષત્રિામાં પ્રધાન છે, અને ક્ષત્રિએ બ્રાહ્મણની સદા ઉપાસના કરવી, પણ શુદ્રોની ઉપાસના ન કરવી, માટે ત્યાગ (યજ્ઞ) વિગેરેની વિધિથી બ્રાહ્મણની સેવા કરવી, તે હવે બતાવે છે,