________________
૨૨૪
सव्वेसि जीवाण दयट्टयाए, सावज्जदोस परिवजयंता; तस्संकिणो इसिणो नायपुत्ता, उदिट्ठમાં પરિવનયંતિ . . . . . | સર્વે પ્રાણ (જીવવા)ના અથી છે, ફક્ત પચંદ્રી બચાવવા એમ નહિ, પણ સાધુઓએ એકેદ્રીથી લઈને પદ્ધ સુધી બધા ને બચાવવા દયાનિમિત્તે સાવધ આરંભના મહાદેષ જાણીને તેને છોડે છે, તે આરંભપિતાને લાગે તેવી શંકાથી મહામુનિઓ જ્ઞાતપુત્ર મહાવીર પ્રભુના શિષ્ય સાધુઓને ઉદ્દેશીને બનાવેલું અનાજ મીઠાઈ વિગેરે સાલું ભેજન પણ છોડી દે છે,
भूयाभिसंकाए दुगंछमाणा, सव्वेसि पाणाण निहाय देडे; तम्हा ण भुजंति तहप्पगारं, एसो णु જો હું સંચાi | . ૪૨ .
વળી ને દુઃખ થવાની શંકાથી સાવધ (પાપ) આરંભનાં અનુષ્ઠાનેને છોડતા બધા જીવેને દંડ ઉપતાપ પીડા ન થાય માટે તે દંડને છોડીને સમ્યક ચારિત્ર પાળતા ઉત્તમ સાધુએ તે દેષિત આહારને ખાતા નથી, એ સંયતેને ધર્મ અમારા જેન સિદ્ધાંતમાં છે, પ્રથમ તીર્થંકર બોલે, પાળે, તેમ સાધુઓ બેલે અને પાળે છે, અથવા