________________
लच्छि भगत्ताए विउदति, ते जीवा तेसिं णाणा विह जोणियाणं सिणेहमाहारैति, ते जीवा आहा. रोति पुढवीसरीरंजाव संतं, अवरेवि यणंतेसिं उदगजोणियाणं उदगाणं जाव पुक्खलच्छि भगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं, एगो चेव ચારીવશો ખૂ. ૫૪ /
આવું જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક છે તેવા કર્મના સંબંધ તથા ઉદયથી પાણી જેમની યોનિ છે, ત્યાં તે ઉત્પન્ન થાય છે, તેનું નિદાન કર્મ છે, તેથી ત્યાં ઉત્પન્ન થયેલા છે, અને તેવાં તેવાં કર્મને વશ થયેલા જુદા જુદા પ્રકારની પાણીની નિમાં વનસ્પતિરૂપે વધે છે, હવે તે જ દિક યોનિયા ઝાડપણે ઉપજેલા તે ઉત્પન્ન થતાં પ્રથમ પાણીના શરીરને આહાર કરે છે, તેમ વધીને પુષ્ટ થતાં બીજાં શરીર પૃથ્વીકાય વિગેરેને પણ આહાર કરી પિતાના રૂપે પરિણમાવી જુદા જુદા રંગ રસ ગંધ અને આકારમાં દેખાવ દે છે, જે પૃથ્વીનિયા વૃક્ષેના ચાર અલાવા પ્રથમ કહ્યા છે, તેમ ઉદક નિયા વૃક્ષોના પણ ચાર આલાવા કહેવા, પણ તે વૃક્ષે ઉપર બીજાં વૃક્ષ થાય તો તેમાં બીજે વિક૯૫ થતો નથી, કારણકે ઉદક (પાણી) ની આકૃતિવાળાં વનસ્પતિ