________________
१८ भगवं महावीरं तिक्खुत्तो आवाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करित्ता वंदइ नमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी, इच्छामिणं भंते ! तुम्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वश्यं सपडिकमणं धम्म उवसंपजित्ताणं विहरित्तए, ' તેથી ગીતમસ્વામી તેને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા,
ત્યાં ગયા પછી શ્રમણ ભગવાન મહાવીરને ઉદક સાધુએ ત્રણ વખત જમણી બાજુથી પ્રદક્ષિણા કરી વદી નમીને કહ્યું, કે હું આપની પાસેથી મારે ચાર મહાવ્રતને જે ધર્મ છે, તે છોડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતને ધર્મ લઈને વિચરવા ઈચ્છું છું.
तएणं समणे भगवं महावीरे उदयं एवं वयासी, अहासुयं देवाणुप्पिया! मा पडिबंध करेहि, तएणं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपजित्ताणं विहरइ त्तिबेमि ॥ सू० ८१॥