________________
उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे मायं च अज्जवभावेण लोभं संतुट्टिएजिणे १ ઉપશમથી હણે, ક્રોધને, માર્દવે માન છતાય સરળ ભાવથી પટને, તેણે લેભ હણાય,
અથવા મિથ્યાત્વ અને સમ્યકત્વને પરસ્પર નિવૃત્તિ છે, તે જાણીતી છે, વેદના ઉદયની પણ વિપરીત ભાવના જાણીતી છે, કહ્યું છે કે
काम ! जानामि ते मलं संकल्पात किल जायसे ततस्तं न करिष्यामि ततो न मे भविष्यसि ॥१॥ કામ તારું મૂલ જાણીયું, સંકલ્પથી થાય તે સંકલ્પ ત્યાગતાં, તું પણ નહિ દેખાય
હાસ્ય વિગેરે છ પ્રકૃતિ તો ચિત્તના વિકાર રૂપ છે, તેમની પ્રતિસંખ્યાથી નિવર્સ છે, અથોત તે વિકારને રેકવાથી દૂર થાય છે, પણ ક્ષુધા વેદનીય તે રેગ ઠંડ તાપની માફક જીવ પુદગળના વિપાકીપણાની હોવાથી વાસના દૂર કરવાથી ભૂખ દૂર ન થાય, (પણ તે તે આહાર ખાવાથી જ દૂર થાય) માટે મેહ વિપાક સંબધી ભૂખ નથી, આમ નક્કી થવાથી કેટલાક આગ્રહીઓ લે છે કે
अपवर्त्यतेऽकृतार्थ नायुर्ज्ञानादयो न हीयन्ते जगदुपकृतावनन्तं, वीर्य किं गततृषो मुक्तिः ॥