________________
ર૧
કમોદ ડાંગરની જાતિ છે, અથવા આગળના ભાગ તેજ ઉમત્તિમાં કારણરૂપે છે, તેવાં કારટ વિગેરે જાતિનાં અગ્રણીજ કહેવાય છે, મૂળ ખીજવાળાં આદુ વિગેરે કંદમૂળ જાણવાં પ –સાંધા કે ગાંઠમાં બીજ હાય તે શેરડી વિગેરે છે, સ્કંધ ખીજ તે સલ્લકી વિગેરે છે, નાગાર્જુન આચાર્ય આ પ્રમાણે કહે છે, કે વનસ્પતિ કાયને પાંચ પ્રકારની બીજની ઉત્પત્તિ છે, અગ્ર મૂળ પાર વૃક્ષ ખંધ એમ પાંચ પ્રકારે છે, ‘લામૂત્યુ પામ્બુ, અંધ, વીયજ્ઞા—આ સિવાય ઇટાવિ સોફિયા સમુદ્ધિમાં થીયા ગાયત્તે, ” છઠો પ્રકાર આ પ્રમાણે છે, અળેલા વનમાં જુદીજુદી જાતનાં ઘાસ થાય છે, અથવા તળાવમાં કમળા થાય છે, હવે મૂળ સૂત્રમાં કહેલા ચારે પ્રકારરના જેજે વનસ્પતિકાયનાં ઉત્તિ કારણુ ખીજ છે, તેના તે ખીજ સાથે સબંધ છે, તેના પરમાર્થ આ છે કે કમાદના અંકુરાનું ઉત્તિ કારણ શાલિનુંજ ખીજ છે, એ પ્રમાણે તેતે જાતિના ખીજમાંથી તે તે વનસ્પતિ થાય છે, યથા અવકાશ–એટલે બીજ જે સ્થળે વાવે, તે ઉત્તિ સ્થાન છે, અથવા જમીન હોય પાણી હાય. તેની રૂતુ હાય, ખુલ્લી જગ્યામાં બીજના સચાગ હાય તેવાં ખેતર કે વાડીમાં ઉગે, તે અવકાશ કહેવાય, આ પ્રમાણે બીજ અને અવકાશ ( સ્થાન ) તથા સામગ્રી મળવાથી આ જગતમાં કેટલાએ સંસારી જીવા જેમને વનસ્પતિ કાયમાં ઉપન્ન થવાનું ક ઉદય આવ્યું હાય, તે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તાપણુ