________________
૩૫
સાથે ચાલે છે) તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવી ચાલે છે, (સઘળી ક્રિયા કરાવે છે) આ પ્રમાણે એક દંડી (સાંખ્યમતવાળે) પિતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પિતાના દર્શનમાં તેને મેળવવા આ૮. કુમારને સૂચવ્યું કે તમે અમારાં કહેલાં ધર્મ સંસારનાં ઉપગી ત જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકારે જોઈએ, વળી તમારા આહત તત્વમાં કેટલુંક મળતા પણું છતાં આવાં ઉપગી ત નથી, ફક્ત અમારે ત્યાંજ છે, માટે તે પંથ તમારે સ્વીકારે જોઈએ, ___ एवं ण मिन्जंति ण स सरंती, ण माहणा खत्तिय वेष पेसा; कांडा य पक्खी य सरीसिवा य, ના ર સ ત લો . .૪૮ . ( આ પ્રમાણે કહેવાથી આકકુમાર તેને યોગ્ય ઉત્તર : આપે છે, અથવા પૂર્વને લેક અવ્યક્ત રૂપ વિગેરે વેદાંતમાં કહેલે આત્મા અતિ મતવડે સરખાવીને કહે, તે આ પ્રમાણે છે, તે એકજ અવ્યક્ત પુરૂષ આત્મા મેટે આકાશની પેઠે સર્વવ્યાપી સનાતન અનંત અક્ષય અવ્યય સર્વ ચેતન અચેતન ભૂતે (જીવ અજી)માં સર્વ આત્મરૂપે આ રહે છે, આ પ્રમાણે માનનારા છે, જેમ બધા તારા (નક્ષત્ર)માં એકચંદ્ર રહે છે, તેમ એક આત્મા