________________
દંડી ! સાંભળ, જે અસર્વજ્ઞ છે, તે વિષયાભાસ (ઉલટું ) જ કહેશે, અને સર્વજ્ઞ હશે તે તેનાથી મળતું યથાર્થ જેવું જેવું હશે તેવું કહેશે, અથવા અજ્ઞાની બેલે, તે વિપર્યાસ-મદ થી ઉન્મત્ત થયેલાના પ્રલાપ કરવા જેવું છે, એમ જાણવું,
संवच्छरेणावि य एगमगं, बाणेण मारेउ महागयं तु; सेसाण जीवाण दययाए, वासं वयं વિત્તિ પપ્પાનો પર II
આ પ્રમાણે એક દંડીને નિષેધ કરીને આદ્રક કુમાર પ્રભુ પાસે જતાં વચમાં હસ્તિ તાપસ મળ્યા, અને તેઓ તેમને વીંટીને આ પ્રમાણે બોલ્યા, હાથીને મારી તેના વડે પિટ ભરે તે હસ્તિ તાપસે છે, તેમાંથી જે વૃદ્ધ છે, તે બોલ્યા, હે આદ્ર કુમાર ! તમારા જેવા વિદ્વાન સાધુએ થોડા ઘણા પાપને વિચારવું જોઈએ, જે તાપસે કંદમૂળ ખાનારા છે, તે ઘણા સ્થાવરજી તથા ઉંદુબર વિગેરેમાં ત્રાસ છે જે કુંથુવા વિગેરે છે, તેને હણે છે, વળી જેઓ ભિક્ષા વડે પેટભરે છે; તે પણ આશંસાના દેષથી દૂષિત છે, વળી તેઓ અહીં તહીં ભટકતા કીડી વિગેરે અનેક જીને ઘાત કરે છે, વળી અમે તે વર્ષે કે છ માસે એક મોટી કાયાવાળા હાથીને મારીને બીજા બધા જીની દયા પાળીને તે હાથીના માંસ વડે આજીવિકા ચલાવીએ