________________
स्समणेणं, सद्धिं णोकप्पंति समणाणं निग्गंथाणं संभंजित्तए, से एवमायाणह ? णियंठा! से एव. मायाणियव्वं, ॥ सू-७८
पछी तेने गायरीभा साथे सेवा? 6-1, प्र-भावी રીતે થોડે ઘણે વખત તે રહીને ઘેર જાય ખરા? ઉહા, પછી તેની સાથે ગોચરીમાં સાથે ખવાય? ઉ–ના, તેથી નકી થયું કે સાધુ થયા પહેલાં સાથે ગોચરી ન થાય, સાધુ થયા પછી થાય, અને સાધુપણું મુક્યા પછી ગોચરી સાથે ન થાય, એ પ્રમાણે ત્રસ જે થાવર થાય, પછી હણતાં તેને વ્રત ભંગ ન થાય, આ પ્રમાણે ઘણું દષ્ટાંત બતાવીને નિર્દોષ દેશવિરતિને સાધી હવે તે શ્રાવકના વ્રતમાં રહેલ વિચારે પ્રકટ કરે છે. - भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति, ते सिंचणं एवं वुत्तपुव्वं भवइ-णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए. वयं णं चाउद्दसट्ठ मुट्ठि पुण्णि मासिणीसु पडिपुण्णं पोसहं सम्म अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाइवायं पच्च