________________
3०५
हिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते सब पाणभूयजीवसत्तेहिं खेमं करे अहमसि, तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तओ आउं विप्पजहति विप्पजहित्ता तत्थ आरेणं व जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो जाव तेसु पञ्चायंति, जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणावि जाव अयं पिभेदे से। (सूत्रं ७९)॥
ૌતમસ્વામી ભગવાન બેલ્યા, કેટલાક શ્રાવકે એવા હોય છે, કે તેઓ પ્રથમથી આવું કહે છે, અમે દીક્ષા લઈ સાધુ થઈ શકવાના નથી, તેમ અમે ચાદસ આઠમ પુણીમાએ પિસહલેવા શક્તિવાન નથી, તેમ અંત વખતે અણસણું કરવા સમર્થ નથી, પરંતુ અમે સામાયિક દેશાવળાશિકવ્રત લેશું કે જેથી પૂર્વ પશ્ચિમ દક્ષિણ કે ઉત્તરમાં મર્યાદા છે. તેમાં રહીશું, તેમાં જેટલા સજીવો છે, તેને મારે હણવા નહિ, વળી પ્રથમ સો જે જનજવાને નિયમ હોય તેમાં રેજ થોડું થોડું ઘટાડે તેવા નિયમથી દેશમાં રહ્યા