________________
૩૦૮ , तत्थ जे आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंम अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विप्पजहंति विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति; तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ ते पाणावि जाव अयंपि भेदे से णो०॥
હવે જે વખતે સ્થાવર કાયના જીવ હોય, તે વખતે શ્રાવકે અર્થ દંડની છુટ રાખી અનર્થ દંડનું પચ્ચકખાણ કર્યાથી તે સ્થાવર જ બચ્યા, અને પછી તે સ્થાવરે મરીને ત્રસ થયા, તેનું પચ્ચકખાણ હેવાથી તે બચી ગયા, માટે આ ભેદે પણ પચ્ચકખાણ કરવું સારું છે. __ तत्थ जे ते आरेणं जे थावरा पाणा जेहि समणोवासगस्स अट्ठाए दंमे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते ते तओ आउं विष्पजहंति, विप्पजहिता ते तत्थ आरेणं चेव जे थावरा पागा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे आणि