________________
૨૯૯ અલ્પ પરિગ્રહ ધમી ધર્મમાર્ગે જનારા ત્યાગ (દાન)ની બુદ્ધિવાળા ફક્ત સંસારના પરિગ્રહથી મુકાયા નથી હવે તે સમયે કઈ શ્રાવકે નિયમ કર્યો કે મારે જીવતાં સુધી ત્રસે. ને ન મારવા, તે સમયે આ ધમી છ મરીને સુગતિ (દેવ કે મનુષ્ય) માં જાય, તે તે પ્રાણી કે ત્રસ કહેવાય છે, તેને નિયમવાળે શ્રાવક બચાવે, છતાં તમે તેને સારું ન ગણે તે તે ન્યાય ન કહેવાય.
भगवं च णं उदाहु संतेगश्या मणुस्सा भ. वंति, तंजहा आरएिणया आवसहिया गामणियंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, णो बहु संजया णो बहुपडिविरया पाणभूयजीवसत्तेहिं, अप्पणा सच्चामोसाइं एवं विप्पमिवेदेति, अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराइं आसुरियाई किब्विसियाई जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा