Book Title: Sutrakritanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Trikamlal Ugarchand

View full book text
Previous | Next

Page 320
________________ ૨૯૯ અલ્પ પરિગ્રહ ધમી ધર્મમાર્ગે જનારા ત્યાગ (દાન)ની બુદ્ધિવાળા ફક્ત સંસારના પરિગ્રહથી મુકાયા નથી હવે તે સમયે કઈ શ્રાવકે નિયમ કર્યો કે મારે જીવતાં સુધી ત્રસે. ને ન મારવા, તે સમયે આ ધમી છ મરીને સુગતિ (દેવ કે મનુષ્ય) માં જાય, તે તે પ્રાણી કે ત્રસ કહેવાય છે, તેને નિયમવાળે શ્રાવક બચાવે, છતાં તમે તેને સારું ન ગણે તે તે ન્યાય ન કહેવાય. भगवं च णं उदाहु संतेगश्या मणुस्सा भ. वंति, तंजहा आरएिणया आवसहिया गामणियंतिया कण्हुई रहस्सिया, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, णो बहु संजया णो बहुपडिविरया पाणभूयजीवसत्तेहिं, अप्पणा सच्चामोसाइं एवं विप्पमिवेदेति, अहं ण हंतव्वो अन्ने हंतव्वा, जाव कालमासे कालं किच्चा अन्नयराइं आसुरियाई किब्विसियाई जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361