________________
રસ્ટ
જાણે છે, એમ કેવળજ્ઞાન પૂર્વે કહયા છતાં ફરી જ્ઞાન શબ્દ કેમ લીધો? ઉ–બદ્ધ મતને ઉચ્છેદ કરવા માટે, જ્ઞાનના આ ધાર રૂપે આત્મા છે, તે બતાવવા માટે કહ્યું, તેને સાર આ છે, કે જેમ વટેમાર્ગ રસ્તાને ખરે જાણ હોય તે પિતે પિતાને તથા બીજાને બીજાને મહાભયવાળા કાંતારમાંથી કાઢી સારે સ્થળે પહોંચાડે છે, તેમ કેવળી ભગવંત પોતે પોતાને તથા પરને સંસાર રૂપ કાંતારમાંથી કાઢે છે, વળી આદ્રક કુમાર કહે છે,
जे गरहियं ठाणमिहा वसंति, जे यावि लोए चरणोववेया; उदाहडं तंतुसमं मईए, अहाउसो વિઘારવારવા પૂ. પ .
અસર્વાનું કહેલું આવું છે, જે કઈ સંસારમાં કહેલા અશુભ કર્મવાળા તે પાપનાં ફળ ભેગવનારા નિદનીય કૃત્ય અવિવેકીએ આચરેલું પિતાની આજીવિકા માટે આચરે છે, વળી જેઓ સારા ઉપદેશ વડે આ જગતમાં વિરતિના પરિણામ રૂપ વડે યુકત છે, તે બંને વચ્ચેનું જે અનુષ્ઠાન છે, તે સારું કે નઠારું વર્તન સામાન્ય બુદ્ધિવાળા ઉપદેશકેએ સરખું ગયું છે, તે પિતાની ઈચ્છા મુજબ કહ્યું છે, પણ તે તેમનું કહેવું યથર્થ પદાર્થનું સ્વરૂપ બતાવા જેવું નથી, અથવા આદ્રક કુમાર કહે છે તે આયુષ્યન્ ! એક