________________
૧૮૪
સાધુઓના વચમાં બેઠા છે, તથા ઘણા માણસોને હિતની વાતા કહેતા વિચરે છે, પ્રથમ આવું તેનું કૃત્ય નહાતું, તેથી આ પ્રશ્ન થાય છે કે જો હમણાં તે ત્રણગઢવાળા સિંહાસન અશાક વૃક્ષ ભામડળ ચામરા વિગેરે ભાગવવાં (તેની માજ લેવી ) જે મેાક્ષનું અંગ હાય ! પોતે પ્રથમ એકલા ફરીને બહુ કષ્ટ ભોગવ્યું, તે ફક્ત કલેશ માટેજ થયું છે, પણ જો પૂર્વની ક્રિયા નિરા માટે પરમા વાળી હાય, તા હમણાંની અવસ્થા ખીજાને ઠગવાથી ઈ ભરૂપ છે, કારણકે પ્રથમ દુ:ખ ભોગવી મૌન ધારતા હાલ સુખ ભાગવી ઉપદેશ આપે છે, તે પરસ્પર વિરોધ છે, एगतमेवं अदुवाविशहिदोऽवणमन्नं न समेतिजम्हा; पूव्विं च इण्हि च अणागतं वा, एतमेवं पडि - संधयाति सू. ३
.
વળી ગેાશાળા કહે છે કે જો એકાંત ચારિત્ર શાલનીક છે, જે પૂર્વે આચર્યું છે, તો તે મુજબ બીજાની આશા રાખવા વિના તેજ કરવું સારૂં છે, અને જો હમણાં મહાપરિવારવાળું આચયુ તે સારૂં છે, તે તે પ્રથમ આચર્યું જ હાત ? વળી તે બંને કર્તવ્યે છાંયડા તથા તડકા માફક પરસ્પર અત્યંત વિધી છે, તે એક જગ્યે મળી શકતાં નથી, જે મૌનથી ધર્મ છે, તે આ માતા પ્રબંધ (આડંબર)