________________
૧૯૨
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यम - लुब्धता,
જીવરક્ષા સત્ય વચન ચારીના ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને નિલેભિતા છે, પણ . નદી વિગેરેનું પાણી વાપરવાથી કે આધાકમી ભાજન કે સ્ત્રી સંગીઓને તે સાધુતા નથી, કદાચ તમે નામ અને વેષથી ભલે શ્રમણ કહા, પણ પરમાર્થથી કે અનુષ્ઠાનથી તે સાધુ નથી, વળી ગેાશાળાને સમજાવે છે કે
सिया य बीओदग इत्थिआओ, पडि सेवमाणा
કૃષિજ્ઞો,
समणा भवंतु
अगारिणोऽवी समणा भवंतु, सेवंति उ तेऽवि तह
प्पगारं ॥ सू९
તમારા મતમાં તમારા કહેવા મુજબ ફક્ત એકાંતમાં રહેવું ભૂખ તરસ વિગેરે પ્રધાન તપ કરવેા ચારિત્ર પાળવું તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય ? તેને ખુલાસા સાંભળેા, જો ખીજ વિગેરે ખાવું, સ્ત્રીસંગ કરવા છતાં તે તે શ્રમણ થાય છે, તે પછી તમારા મત પ્રમાણે તેવાં કૃત્ય કરનારા ગૃહસ્થા પણ સાધુ કહેવાય, તેમનામાં પણ દેશિક (સ્વદેશની) અવસ્થામાં આશંસાવાળા હાય તેમને પણ દરિદ્રતાને લીધે પૈસા કમાવા એકલા જંગલમાં ભટકવું ભુખ તરસ સહેવાનાં દુ:ખ સભવે છે, માટે તે ગૃહસ્થા પણ ભુખ તરસનાં