________________
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णियए माहणाणं, ते पुन्नखंघे सुमहज्जणित्ता, भवंति તેવા રૂતિ વેચવાગ્યો છે –. કરૂ I
તુ અવ્યયવિશેષ બતાવે છે, છ કર્મ ક્રિયામાં અભિરત હોય તેવા વેદ શીખવનારા શાચ આચારમાં દઢ હોવાથી સ્નાન કરનારા બ્રહ્મચારી સ્નાતકે છે, તેમાંના બે હજાર સ્નાતકને જે કોઈ જ ઈચ્છિત ભેજનથી જમાડે, તે પુણ્યને અંધ ઉપાર્જન કરેલા ગૃહસ્થ સ્વર્ગવાસી દેવે થાય છે, તેવું વેદવાકય કહે છે, હવે આદ્રક કુમાર તેના દેષ બતાવે છે,
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयएणियए कुलालयाण; से गच्छति लोलुवसंपगाढे,तिब्वाभितावी णरगाभिसेवी ॥ स ४४ ।
બે હજાર સ્નાતક જમાડવા, પ્ર-કેવા સ્નાતક-ઉ-કુલાટ હોય તે જેઓ આમિષ (માંસ)ના અથીબનીને કુલામાં અટન કરે છે, જેમ બીલાડાઓ ભમે છે, તેમ બ્રાહ્મણે જે ભમતા હોય તેને જમાડવા, અથવા ક્ષત્રિયો વિગેરેના ઘરમાં નિત્ય ભેજન શોધતા હોવાથી પારકાને આશ્રય શોધતા હોવાથી કુલ આલય ફુલાલય છે, તેવા નિંદનીક જીવન