________________
ब्रह्मा लूनशिरा हरि र्दशि सरुग् व्यालप्तशिश्नो हरः सूर्याप्युल्लिखितोऽनलोप्यखिलभुक् सोमःफलंकांकितः, स्वर्नाथोपि विसंस्थुलः खलु वपुः संस्थै रुपस्थैःकृतः, सन्मार्ग स्खलनाद भवन्ति विपदः प्रायः प्रभूणामपि ॥ १॥
બ્રહ્માનું માથું કપાયું, કૃષ્ણ આંખમાં રેગી થયે, મહાદેવનું લિંગ કપાયું, સૂર્યનો ઉલ્લેખ ( ) થયે, અગ્નિ બધું ખાતે થે, ચંદ્રમાં કલંક આવ્યું, ઈદ્ર પણ નિંદનીય શરીરવાળો સ્ત્રીના ગુસદ્ધાર વડે કરાયે, સારે માર્ગ છોડી દીધાથી મોટા પુરૂષને પણ આવી પીડાઓ થાય છે, માટે કુમાર્ગે ન જવું, એ સાર છે,) આવું તેઓ પિતાના ગ્રંથમાં કહે છે, તે અમે તે ફક્ત સાંભળનારા છીએ, આ પ્રમાણે આદ્રકુમાર પરપક્ષનાં દૂષણ બતાવી પિતાનું મંતવ્ય સાધવા પાછલાં બે પદ કહે છે, આ માગે સમ્યગદર્શન વિગેરે વણે છે, પ્ર–કેણે? ઉ. આર્ય–સર્વજ્ઞ પ્રભુ જેએ. ત્યાજ્ય ધર્મથી દૂર વલા છે, તેમણે કહો છે, પ્ર.—કે. ધર્મ, ઉ–એનાથી બીજે કઈ ઉત્તર (શ્રેષ્ઠ) નથી માટે અનુત્તર (સર્વોત્તમ) માગે છે, કારણકે તે આગળ પાછળ સ્મલના પામતે નરી, અને જીવ અજીવનું યોગ્ય સ્વરૂપ બતાવ્યું છે, પ્ર—તે આયે કેવા છે? ઉ–સાચે માર્ગે ચાલનારા સંત પુરૂષ છે, તએ ચેત્રીશ અતિશયથી યુક્ત છે. જેમને બધા પદાર્થોને બરાબર જોવાનું જાણવાનું દિવ્યજ્ઞાન છે, પ્ર–કે માર્ગ ઉ– અંજુ વ્યક્ત-નિર્દોષ હોવાથી