________________
૧૩૪ ચૌદરાજ પ્રમાણ ક્ષેત્રલેક અથવા ધર્માધમ આકાશાદિ પંચાસ્તિકાય રૂપ લેક નથી (બધું શુન્ય છે) એવી બેટી સંજ્ઞા (અભિપ્રાય) ન ધારે, તેમ એકલું આકાશ છે તે આકાશસ્તિકાય રૂપ અલક નથી એવી સંજ્ઞા પણ ન ધારે તે લેડા લેકના અભાવને બતાવવા વાદી પ્રમાણ આપે છે, જે આ વસ્તુ દેખાય છે, તે અવયવ (ભાગ–અંશ)દ્વારા દેખાય છે, તેમાં અંશદ્વારા જે કહો તે સૂક્ષ્મ પરમાણુઓ દેખાવાને અસંભવ છે, (આંખથી ઝીણું વસ્તુ ન દેખાય) સૌથી બારીક ભાગ પરમાણુ રૂપ છે, તે છેદમસ્થના વિજ્ઞાનથી (આંખથી) જેવું મુશ્કેલ છે, તેજ કહ્યું છે કે
यावदृश्यं पर स्तावद् भागः स च न दृश्यते । . य च भागस्य नास्ति छद्मस्थ दर्शनम् ॥ १॥
જ્યાં સુધી દેખાય છે, ત્યાં સુધી ભાગ થાય છે, પણ જેના ભાગ ન થાય તેવા નિરંશ પરમાણુને છમસ્થ દેખી ન શકે, વિગેરે–તેમ અવયવી દ્વારા પણ દેખાય નહિ, વિકલપમાન અવયવીને જ અભાવ છે, તે કહે છે, આ અવથવી પિતાના અવયમાં જુદે જુદે છે કે સમસ્ત ભાવે કહો તે તે નહિ મનાય, કારણકે અવયવીઓ વધી જશે, અંશવડે કહેશતે પ્રથમના વિકલપને સાધવાથી અનવસ્થાને પ્રસંગ આવશે, તેમ અંશ ન સધાવાથી અંશી પણ કેવીરીતે સધાશે? માટે વિચાર કરતાં કેઈપણ રીતે વસ્તુસ્વરૂપ સિદ્ધ થતું નથી, તેથી આ બધુ (શંકરાચાર્યોના