________________
अगणितो निक्खंती विहरइ पडिमाइ दारिगा वरिओ, सुवण्णवमुहाराओ, रनो कहणं च देवीए ॥ १९५ ॥
સાધ્વી ત્યાં વસંતપુરમાં દેવલેકમાંથી ચવીને શેઠના ઘેર દીકરી જન્મી, પૂર્વભવના સ્નેહને લીધે બીજી કન્યાઓ સાથે રમવા આવેલી શેઠ પુત્રીએ આ કાઉસગ્નમાં રહેલા સાધુના પગ પકડીને જોરથી સખીઓને કહેવા લાગી આ પતિને હું પરણું, કન્યાઓએ કહ્યું, આ કંઈ થ નથી, તેમ આપણે તે રમતમાં પરણવાનું છે માટે એને ન પરણાય, છતાં કન્યાના દઢ આગ્રહથી પ્રસન્ન થઈને દેવીએ સાડાબારકરોડ સેનયાની વૃષ્ટિ કરીને કહ્યું કે આ કન્યાએ બહુ સારે વર કર્યો આ ધનને રાજા લેવા આવ્યું, ત્યારે દેવીએ મેહરોને બદલે સાપ બનાવ્યા, અને રાજાને કહ્યું કે આ બાળકોનું આ દ્રવ્ય છે, એના ઉપર બીજાને હક નથી, તેથી તે કન્યાના પિતાએ બધું ધન લીધું, અને તે થાપણ તરીકે સંઘ, तं. नेइ पिता तीसे पुच्छण कहणं च वरण दोवारे जाणाइ पाय-बि, आगमणं कहण निग्गमणं ॥१९६॥
અદ્ધિક કુમારે વિચાર્યું કે અહીં ભેગમાં ફસાવાનું છે તેથી ત્યાં ન આવવાનું વિચારી તુર્ત બીજા દેશમાં નીકળી ગયો અહીં કન્યા મટી થઈ, કન્યાનું રૂપ તથા ધનની લાલચે અનેક વરે તેને પરણવા આવ્યા ત્યારે માતા પિતાને કન્યાએ પૂછ્યું કે કેમ આ યુવકે વ્યર્થ આંટા ખાય છે, તેમણે. કહ્યું કે તારી સાથે લગ્ન કરવા તે કન્યાએ કહ્યું કે કયા એક