________________
૧૭૭
दृई संबुद्धो रक्खिओ य आसाण वाहण पलातो, पव्यावतो धरितो रज्ज, न करेति को अन्नं ॥ १९४ ॥
આ પૂર્વે મેં કયાંય દીઠી છે, એમ વારંવાર વિચારતાં તેને પૂર્વ ભ સંબંધી જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે વિચાર્યું કે મારા ઉપર અભયકુમારે મહાન ઉપકાર કર્યો છે, મને સારા ધર્મમાં જે છે, વળી તે જાતિ
સ્મરણ જ્ઞાની આદ્રકકુમાર વિચારવા લાગ્યો, કે મેં દેવકના ભંગ ભગવ્યા, ત્યાં ઈચ્છિતભેગમાં તૃપ્તિ ન થઈ તે હવે આ મનુષ્યના તુચ્છ ભેગે જે અલ્પકાળ રહેનારા છે, તેવા કામ ભેગથી કયાંથી તૃપ્તિ થશે, આવું વિચારી ખેદ પામેલે ખાવા પીવાનું પણ વિસર હોવાથી રાજાએ જાયું કે આ જરૂર બીજે ભાગી જશે, માટે ૫૦૦ રાજપુત્રિને તેની રક્ષા માટે મુક્યા, આદ્રકકુમાર પણ ઘડા ખેલવવાને બહાને રક્ષકેને વિશ્વાસ પમાડી સારા ઘેડા ઉપર બેસીને રવાના થઈ ગયે, અને વહાણમાં બેસી આર્ય દેશમાં આવી સાધુ વેષ પહેરી પોતાની મેળે મહાવ્રત ઉચરવા માંડયો, ત્યારે દેવીએ આકાશવાણીથી કહ્યું, કે તે દીક્ષા ન લે, તારે હજુ ભેગાવળી કર્મ બાકી છે, ત્યારે આદ્રકે વિચાર્યું કે હું રાજ્ય નહીં કરું તે મારા વિના બીજે દીક્ષા કેણ લેશે? એમ નિશ્ચય કરી દેવીના વચનને તિરસ્કારી સ્વયં દીક્ષા લીધી, વિહાર કરતાં એક વખત સાધુની કઈ પ્રતિમામાં લીન થઈ કાઉસ ધ્યાને રહ્યો,