________________
然
આ ન ખેલવું, તે મૃષાવાદથી અનિવૃત્ત હાવાથી અસયત હોય છે, એ પ્રમાણે અદત્તાદાન આશ્રયી પણ સમજવું, મારે આ (અનુકુળ) લેવું, આ પ્રતિકુળ) ન લેવું, એ પ્રમાણે મૈથુન તથા પરિગ્રહ વિગેરેમાં પણ તેને પાપ કરવાનું છે, એજ પ્રમાણે ક્રોધમાન માયા લાભ આશ્રયી પણ તેને પાપ લાગતાં જાણવાં, એમ તે હિંસા ન કરતા હાય તા પણ અવિરતપણાથી તે બધાં પાપો સબધી તેને કર્મ લાગુ પડે છે, અને તે અવિરતપણાથી તે સબંધી કો એકઠાં કરે છે, એ પ્રમાણે દેશકાળ સ્વભાવવડે વિપ્રકૃષ્ટ હોવા છતાં બધા જીવા પ્રત્યે તે શત્રુરૂપ છે, અને તે કો એકઠાં કરે છે, આ પ્રમાણે સજ્ઞિના દષ્ટાંત કહ્યો, તે કદાચ એક પૃથ્વીકાયનેજ હણે, બીજી કાર્યોને જરૂર ન હાય તા ન હણે, કોઇવાર એ કોઇવાર ત્રણ-ચારપાંચ-કોઈવાર છકાયને પણ હણે, તે છએ કાયોના આરંભમાંથી નિવૃત્ત થયા નથી, કોઇ વખતે તે કોઈ ગામ વિગેરેના નાશ કરવા જાય, ત્યારેજ તે સમયે કેટલાક પુરૂષાને ન પણ જોયા હોય છતાં તેના અભિપ્રાય ધાતક હાવાથી તેમના પણ ઘાતક ગણાય, આ બધું દૃષ્ટાંત ઉપરથી દાોતિકમાં પણ ચેાજવું, સન્નીને દષ્ટાંત કહીને હવે સન્નીને આકી રહેલા દૃષ્ટાંન કહે છે.
सेकितं असन्नि दिट्ठते ? जे इमे असन्निगो