________________
પર
अस्ति मत्स्य स्तिमिर्नाम, शत योजन विस्तरः तिमिगिल गिलो प्यस्ति तगिलो प्यस्ति राघव !
૧૦૦ જેજનના વિસ્તારને તિમિ મત્સ્ય (માછલું) છે, તેને ગળનારૂં માછલું છે, અને તેથી પણ મોટું તેને ગળે છે, અર્થાત્ માછલાં ઘણાં મેટાં મેટા દરિયામાં થાય છે, અને તે એકને બીજું મોટું ગળી જાય છે, એવું રાઘવ (રામ) ને કે રૂષિ વિગેરે કહે છે,
વળી તે કાદવ રૂપ પૃથ્વી શરીરને ખાઈને વધેલા છે, અને તેને પિતાના સ્વરૂપમાં પરિણમાવે છે, તેમાં કેટલીક માદાઓ ઇંડાં રૂપે બચ્ચાને જન્મ આપે છે, કેટલીક પિત (બચ્ચા) રૂપે જન્મ આપે છે, તે જન્મેલાં બચામાં કઈ માદા કેઈ નર કેઈ નપુંસક રૂપે થાય છે, તેમાં બહાર નીકળ્યા પછી પ્રથમ કાદવ ખાય, વનસ્પતિ ખાય, ત્યારપછી મજબુત થતાં ત્રસ થાવર જે સંબંધમાં આવે તેને ખાઈ જાય, અને પિતાના રૂપમાં પરિણમાવે, તેમના વણે રસ ગંધ આકાર જુદા જુદા હોય છે, વિગેરે બધું પ્રથમની પેઠે જાણવું, આ બધું પૂર્વ કર્મના અનુસારે થાય છે, એવું જિનેશ્વરે કહેલું છે, હવે સ્થળચરોનું કહે છે,
अहावरं पुरवस्वायं णाणाविहाणं चउप्पय थलयर पंचिंदिय तिरिक्खजोणियाणं, तं जहा एग