________________
! ! મારો પુત્ર, મારી સ્ત્રી, મારું ધન ધાન્યાદિ એવી તીવ્ર તૃષ્ણએ કરી, ધર્મ બુદ્ધિને પરિહરી આ જીવ દીર્ધસંસારમાં પરિભ્રમણ કરે છે. मिच्छोदयेण जीवो जिंदतो जे ण भासिय धम्म । कुधम्मकुलिगकुतित्थं मण्णंतो भमदि संसारे ॥३२||
મિથ્યાદર્શનના ઉદયથી આ જીવ જિનેશ્વર કથિત ધર્મની નિંદા કરે છે, મિથ્યા ધર્મ, મિથ્યા ગુરુ અને મિથ્યા તીર્થની માન્યતા પૂજા કરે છે, અને સંસારમાં ભ્રમણ કરે છે. हंतूण जीवरासि महुमंसं सेविऊण सुरपाणं । परदव्वपरकलत्तं गहिऊण य भमदि संसारे ॥३३॥
આ જીવ અનેક જંતુ-પ્રાણી સમૂહને સંહારે છે. માંસ-મદિરાનું સેવન કરે છે, પરવ્ય અને સ્ત્રીને ગ્રહણ કરે છે, તેથી સંસારમાં ભમે છે.
जत्तेण कुणइ पावं विपयणिमित्तं च अहणिसं जीवो । मोहंधयारसहिओ तेण दु परिपडदि संसारे ॥३४॥
આ જીવ મેહના અંધકારમાં આધળો થઈ રાત્રિદિવસ પ્રયત્ન કરી વિષયભેગેને અર્થે પાપ કરે છે, તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે.
संजोगविप्पजोगं लाहालाई सुहं च दुक्खं च । संसारे भूदाणं होदि हु माणं तहावमाणं च ॥३६॥
આ સંસારમાં જેને સયોગ-વિયોગ, લાભ-હાનિ, સુખ-દુઃખ, માન-અપમાન પ્રાપ્ત થયા કરે છે.
कम्मणिमित्तं जीवो हिंडदि संसारघोरकांतारे । जीवस्स ण संसारो णिच्चयणयकम्मणिम्मुक्को ॥३७॥ કમેને વશ થઈ આ જીવ ભયાનક સંસાર વનમાં ભમે છે