________________
એ.
યા. ૨
家樂隊樂隊樂隊樂隊隊樂隊:
| પર્યુષણુષ્ટાબ્લિકા વ્યાખ્યાન બીજું ! અઠ્ઠાઈ પર્વના આરાધકોએ વાર્ષિક કૃત્યે પણ અવશ્ય કરવાં જોઈએ.
संघा दिसुकृत्यानि, प्रतिवर्ष विवेकिना।
यथाविधि विधेयानि, एकादशमितानि वै ॥१॥ અર્થાત–વિવેકી શ્રાવકે પ્રત્યેક વર્ષે સંઘપૂજા વગેરે અગિયાર પ્રકારનાં સુકૃત્ય વિધિયુક્ત જરૂર કરવાં. આ અગિયાર કર્યો પૂર્વાચાર્યોએ આ પ્રમાણે જણાવેલાં છે– ૧ સંઘપૂજા, ૨ સાધર્મિભક્તિ, ૩ યાત્રાત્રિક, ૪ જિનમંદિરમાં સ્નાત્રમહોત્સવ, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ ધમજાગરણ, ૮ સિદ્ધાંતપૂજા, ૯ ઉદ્યાપન, ૧૦ તીર્થપ્રભાવના અને ૧૧ પાપની વિશુદ્ધિ. આ અગિયાર વાર્ષિક કૃત્યો છે.
Jan
2
For Private & Personal Use Only
brary.org