Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे
नमस्कारासंभवादिति चेन्न, यथा 'सर्वेभ्यो मनुष्येभ्यो नमः ' एवंरूपेण मनुष्यमात्रस्य नमस्कारे कृते माण्डलिकनृपचक्रवर्त्यादिमहापुरुषनमस्कारफलं न प्राप्नोति, तथा 'सर्वेभ्यः साधुभ्यो नमः' एवंरूपेण नमस्कारे कृतेऽईदादीनां नमस्कारफलं नैव प्राप्तं स्यात् अतोऽर्हचादिरूपेण नमस्कारे कृते एवार्हदादिनमस्कार फलं स्यात्, ततोऽर्हत्वादिरूपेण नमस्कारः कृत इति ।
દૂર
तरहसे भिन्न २ अर्हदादिकों के नामोच्चारणपूर्वक आयुष्यकी पूर्णता होने पर भी सब को नमस्कार होना भी नहीं बन सकेगा ।
उत्तर- इस प्रकारकी आशंका ठीक नहीं है, क्यों कि जैसे “सर्वेभ्यो मनुष्येभ्यो नमः " समस्त मनुष्यों के लिये नमस्कार हो, इस रूपसे सब मनुष्योंके लिये नमस्कार करने पर नमस्कारकर्ता माण्डलिक नृप, चक्रवर्ती आदि महापुरुषों के नमस्कारके फलको नहीं पाता है, अर्थात् सामान्य रूप से मानव मात्र को जब नमस्कार किया जाता है तो माण्डलिक आदि भी सब मनुष्य ही हैं - वे भी नमस्कृत हो जाते हैं, परन्तु इतने मात्रसे इनके नमस्कार करनेसे जो फल प्राप्त होना चाहिये वह फल प्राप्त नहीं होता, उसी प्रकार “सर्वसाधुभ्यो नमः " इस साधुपरक साधारण नमस्कारसे अर्हदादिकों को नमस्कार करनेसे जो फल मिलना चाहिये वह नहीं मिल सकता है । यह तो तभी मिलेगा कि जब उन्हें ही नमस्कार किया जावेगा । इसलिये इसी विचारसे सामान्य अर्हत आदिकोंके लिये साधुरूपता होने पर भी सूत्रकारने भिन्न २ रूपसे नामोच्चारणपूर्वक नमस्कार किया है ।
નામેાચ્ચારણપૂર્ણાંક આયુષ્યની પૂર્ણતા થાય ત્યારે પણ બધાને નમસ્કાર કરવાનું અની શકશે નહીં. તા આ પ્રકારની આશંકા ઠીક ન ગણાય.
उत्तर-ेभ “सर्वेभ्यो मनुष्येभ्यो नमः " - " समस्त मनुष्याने नमस्ार हो.” આ રીતે સઘળા મનુષ્યાને નમસ્કાર કરવાથી નમસ્કારકર્તા માંડલિક રાજાઓ, અને ચક્રવર્તી આદિ મહાપુરુષાને નમસ્કાર કરવાનું ફળ પ્રાપ્ત કરતા નથી. એટલે કે સામાન્ય રીતે માનવમાત્રને નમસ્કાર કરવામાં આવે ત્યારે પણ માંડલિક રાજા આદિને નમસ્કાર થયા ગણાય છે, કારણ કે તેએ પણ મનુષ્ય તો છે જ, પણ એટલુંજ કરવાથી તેમને નમસ્કાર કરવાથી જે ફળ પ્રાપ્ત થવું જોઇએ તે ફળ પ્રાપ્ત थतुं नथी. मे ४ प्रमाणे “सर्व साधुभ्यो नमः” मा रीते साधुमात्रने नमस्र अश्वाथी અર્હત આદિને નમસ્કાર કરવાથી જે ફળ મળવું જોઇએ તે મળતું નથી. એ ફળ તા ત્યારે જ મળશે કે જ્યારે તેમને અલગ રીતે નમસ્કાર કરવામાં આવે. તેથી એ જ પ્રકારના વિચાર કરીને સામાન્ય અર્હત આદિમાં સાધુરૂપતા હોવા છતાં પણ સૂત્રકારે જુદો જુદો ઉલ્લેખ કરીને નામાચરણપૂર્વક નમસ્કાર કર્યાં છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧