Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/035270/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Iklkkic el ‘દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5222008 ग्रंथमाला સુંઠ ૬૮ છે. कार्तिकथी महा છે પાકાં ૫'કાં ૫) પાક મા. શિશુ -મુખ ડોન . ह-भाग ७मो गोगी १२९ लेखो) ભાઈબહેનોને સુચના કો અને તેણે પાનપુર્વક નાચવાસિત બોજ સતેણે પુણે તે વાંચે ળેિ તેમ કરો તો તેથી શું તમને લાલજ ચરો हित्य वर्धक कार्यालय 3 ૧પો, માર્ગ વય નું કોલાદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ oooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ~ - “વિવિધ ગ્રંથમાળા” ગ્રંથાંક ૨૪૧ થી ૨૪૪, વર્ષ ૨૧ મું-૧૯૮૭ nooooooooooooooooooooooooo शुभसंग्रह-भाग सातमो (ઉપગી ૧૨૯ લેખ) 1000 - ~ vironunciation सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी સંપાદક અને પ્રકાશક, ભિક્ષુ અખંડાનંદ અમદાવાદ અને મુંબઈ-૨ O n e oooooooooooooooooooooooooooooooooo પૃષ્ઠ ૬૩૬, પ્રત ૪૫૦૦, ચૈત્ર-૧૯૮૭ છૂટક મૂલ્ય ૧, પો૦ જુદું oooooooooooooooooo Anooooooooooooook Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ “છાપવા-છપાવવાને હક્ક સર્વ કેઈને છે ” અમદાવાદ “સસ્તુ સાહિત્ય મુદ્રણાલય”માં ભિક્ષ-અખંડાનંદના પ્રબંધથી મુદ્રિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ प्रकाशकनुं निवेदन વિવિધ ગ્રંથમાળાના સળંગ અંક ૨૪૧ થી ૨૪૪ અને કવીસમા વર્ષ(૧૯૮૭)ના અંક ૧ થી ૪ તરીકે શુભ સંગ્રહને સાતમે ભાગ નીકળે છે. આગલા ભાગોની પેઠે આમાં પણ પ્રત્યેક લેખ સાથે તેના કનું નામ તથા જેમાંથી તે લેખ લેવા હોય તે પત્રનું નામ tતાં સુધી અપાયું છે. તે તે સર્વ લેખક, સંપાદક, અને પ્રકાશક જજનને ઉપકાર માની કહેવાનું કે, લેખમાં જે કાંઈ ઉપકારકતા હોય તેનું મૂળ કારણુ વાંચનાર બંધુઓનું પુણ્ય અને પરમાત્મકૃપા હેઈ યશના અધિકારી તે તે લેખક, સંપાદક અને પ્રકાશકે છે. આવા સંગ્રહમાંની કોઈ ઔષધિ, બનાવટ અથવા બીજી બાબત માટે કેઇને કાંઈ લખવા પૂછવા જેવું જણાય તેમણે તે વિષે અત્રતરફ નહિ લખતાં તેના લેખકને જ લખવું પૂછવું; અને લેખકના ઠામઠેકાણું માટે તે લેખ પ્રથમ છપાયો હોય ત્યાં પૂછવું. આ સંસ્થા તરફનાં આવાં તેમજ બીજા પુસ્તકમાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવકને એકમત સમજવાનું નથી, તેમ સંમત કે અસંમત વિચારે વિષે લખાપઢી કે વાદવિવાદ પણ તે કરે તેમ નથી. અ૫ મતિ પ્રમાણે એકંદરે હિતાવહ જણાય તે પ્રસિદ્ધ કરવું, એજ ધોરણ છે. વળી કેક બાબત કાઈને વધારે ગમવી, કોઈને ઓછી ગમવી અને કોઈને અઠીક લાગવી, એ તે તે વાંચનાર સજનેની સ્થિતિ, પ્રકૃતિ અને સમજણ ઉપર પણ આધાર રાખે છે. જે સજજનેને આમાં અગત્યની ભૂલચૂક જણાય તેઓ યોગ્ય સુધારણા સાથે લખી મોકલશે, તો તે પાઠકેની જાણમાં યથામતિ લવાશે. ચૈત્ર વદી ૧૧-૧૯૮૭ ભિક્ષુ-અખંડાનંદ તે સમજવું ન ભૂલવાની જ शुद्धिपत्र પૃષ્ઠ પંકિત અશુદ્ધ ૧૧ ૧૨ કાન ૧૬ ૩૮ કરડી, ૩૮ ૧૦ મંદિરનાનાં ૩૮ ૧૩ ઈન સે યહ ૧૧૭ ૪ પછા ૧૧૮ ૭ તેનાથી ૧૨૬ ૨૫ પે લેંડ ૧૨૬ ૩૪ કષ્ટાં ૧૫૬ ૭ થતા ચલા થા કૌન કાબરી, મંદિરમાંનાં ઈન સે પાછા તેનાથી પોલેંડ કષ્ટ ચા ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ રોમાંચકારી તરુણતા સંસારતા૫દધ ૫–અહા ! ગૌરાંગ 2 પિયહિ ઔર લિયે પરમહંસ પ્રતિદિન મં ઈચ્છા ઔર પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૧૫૭ ૨૩ રામાંચકારી ૧૭૦ ૨૭ તલતા ૧૭૬ ૩૬ સંસાતાપદગ્ધ ૧૮૨ ૨૧ ૪-અહા ! ૧૮૩ ૫ ગારાંગ ૧૮૪ ૧૪ હ. ૧૮૬ ૮ હિયહિ ૨૦૯ ૩૨ આર ૨૩૨ ૧૪ લિય ૨૩૯ ૩૨-૩૩ પરમહંત ૨૬ ૦ ૧૨ પ્રાતદિન ૨૬૮ ૪ મ ૨૬૮ ૧૨ ઈછી ૨૭૧ ૨૫ સે ૨૭૪ ૧૯ આર ૨૮૦ ૧૬ વેકસિત ૨૮૦ ૧૭ गुणोऽधम ૨૮૪ ૧૭ અદિ ૨૮૬ ૨ મૂર્તિપૂજા ૨૯૧ અહિલ્યાબાઈ ૨૯૯ ૪ આધક ૩૪૧ ૬ છટકા ૩૪૩ ૦ ૦ શન્ય ૩૮૬ ૨૯ महीयाना आत्मास्य ૪૧૯ ૭ આર. ૪૨૭ ૧ વકસ ૪૪૩ ૧૫ જરાતના ૪૪૮ ૩૦ નિરક્ષતા ૪૬૬ ૨૯ દયાધિપતિએ ૪૮૫ ૪ અ સ્થાન ૫૦૧ ૩૧ સાથી પપ૩ ૫ દેશભકિત છે. ૫૭૮ ૨ શાકવચ ૫૮૬ ૨૯ નથી, ૫૯૮ ૧૪ પુત્રીનાં ૧૧ वेदप्रतिष्ठित गुणोऽधर्म આદિ મૂર્તિપૂજા અહિલ્યાબાઈ અધિક સ્ટકો” શૂન્ય महीयानात्मास्य ઔર વર્કસ ગુજરાતના નિરક્ષરતા દૈત્યાધિપતિએ એ સ્થાન સૌથી દેશભક્તિ. શાકવગર ન થી, પુત્રનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ सामान्य अनुक्रमणिका ૧૩ ૩૮ : : : : : : : : : ૫૧ ૭૫ ७८ ૧૦૫ ૧૧૨ ક્રમાંક વિષય પૃષાંક ૧ સદ્દગત દેશભક્ત સુરી અંબાપ્રસાદ ... ૨ ભક્તરાજ રાજા જયમલ્લસિંહજી (હિંદી) ૩ સદ્દવિચાર (હિંદી) ... ... ૪ વૈભવશાળી હિંદુસ્થાન ... ૫ અંત્યજ સાધુ નંદ... ... ૬ વિજલ્લાસ (હિંદી કાવ્ય) ૭ માહાત્મા શૈસા (હિંદી) ... ... ૮ મહાત્મા કણાદ ••• ૯ ભક્રિયાણું નીલાદેવીની પતિભક્તિ ૧૦ વરહદયા સફિયા ... ... ૧૧ દેશબંધુ ચિત્તરંજન દાસ (હિંદી) .. ૧૨ શ્રીમતી કુન્તીદેવી (હિંદી) ... ... ૧૩ ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર (હિ ૧૪ સ્વામી ઝામદાસ (હિંદી) ••• .. ••• ૧૫ શંકરલાલ માહેશ્વરનાં સંસ્મરણે • • ૧૬ પરોપકારી ગંગાસ્વરૂ૫ રૂખીબહેન ... ૧૭ ઈશુ ખ્રિસ્તનું અજ્ઞાત જીવન ... ૧૮ પૌલેન્ડ કા ત્રાતા–ગાયક પૈડરુસ્કી (હિંદી) ૧૯ ભાવદાસજી ••• .. ••• .. ••• ••• .. ૧૨૮ ૨૦ તીર્થંકર પારશનાથ... ••• ... ... ... ૨૧ વીર બાલા મેડલીન (હિંદી)... • • • • ૨૨ મહામહોપાધ્યાય સ્વ. પંડિત યાદવેશ્વર તકરત્ન (હિં ૨૩ સદ્દગુણ ઔર દુર્ગણ (હિંદી) ... ૨૪ ઉન્મત્ત (હિંદી કાવ્ય) . . . ૨૫ યોગીશ્વર દયાનંદ (હિંદી) • • • ••• ••• ૧૪૯ ૨૬ સ્વામી દયાનંદ કી પુણ્ય સ્મૃતિ મેં (હિંદી) ૨૭ કુમારિલભટ્ટ (હિંદી) • ••• .. ••• ••• ૧૫૭ ૨૮ રામાયણ શક્તિ (હિંદી) ... ... ... ૨૯ રામાયણ કી પ્રાચીનતા (હિંદી) ... .. ૩૦ શ્રીરામચરિતમાનસ કી નવધા ભક્તિ (હિંદી કાવ્ય) ૧૭૨ ૩૧ રામાયણ મેં આદર્શ ગૃહસ્થ (હિંદી) ... ... ... ૧૭૩ ૩૨ શ્રી શુકદેવજી ઔર રામાયણ (હિંદી) . . . ૧૭૮ ૩૩ શ્રી સીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા (હિંદી) . ૧૮૪ ૧૧૬ બ બ છે જ , ૧૪૮ . ૧૫૬ * * x 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૃષ્ટાંક ૨૦૫ ૩૪ એક મુસલમાન રામભક્ત (હિંદી) ૩૫ ભારત કે કુછ અદ્ભુત પદાર્થ (હિંદી)... ૧ વિષ ચૂસનેવાલા સાંપ કા મનકા અથવા મણિ... ૨૧૫ ૨૧૫ ૨૧૭ ... ૨ સંજીવની બૂટી ૩–સાત દિન ભૂખ ન લગને દેનેવાલી ખૂટી ૨૧૭ ૨૧૯ ... ... ... ... ૩૬ માતા કા હ્રદય (હિંદી) २२७ ... ... ૨૪૨ ૩૭ ગુરુ ગાવિંદસિંહ કી જયંતી (હિંદી) ૩૮ એક હયાત સિદ્ધુ યેાગી સ્વામી વિશુદ્ધાન દજી (હિંદી) ૨૩૩ ૩૯ બેકારીનુ દર્દી ૪૦ બૌદ્ધ તીસ્થાનાં પર એક ઐતિહાસિક દૃષ્ટિ (હિંદી) ૨૪૭ ૪૧ પટને કી એરિયંટલ લાયબ્રેરી (હિંદી)... ૪૨ સંસાર મેં સબસે અધિક અપરાધી દેશ (હિંદી) ૪૩ દેશદ્રોહી દેશભક્ત (હિંદી) ૪૪ દિવ્ય પ્રકાશ મેં આત્મનિરીક્ષણ (હિંદી) ૪૫ કર કે જાનના સીખેા (હિંદી) ૨૫૨ ... ૨૫૮ ૨૬૧ ૨૬૮ ૨૭૧ ૪૬ અમેરિકા કી કુછ આતતાયી સંસ્થાએ (હિંદી) ૨૭૩ ૨૭૭ ૨૮૬ ... ... ... ... ... ... ... ૪૭ ધરહસ્ય (હિંદી) ૪૮ વહુ કૌન થા ? (હિ’દી) ૪૯ મા દુગે (હિંદી) ૫૦ બચ્ચાં કે ખર્ચ (હિંદી) ૫૧ ભારતવષ કે સાધુ (હિંદી) પર નામધારી સાધુ (હિંદી કાવ્ય) ૫૩ ભારતીય મહિલાયે ઔર ફૈશન (હિંદી) ૫૪ સીનેમા ઔર શિક્ષાપ્રચાર (હિંદી) ... ... ૫૫ શ્રી મહાવીર સ્વામી ૫૬ શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ-માટુંગા (હિંદી) ... ૫૭ નારાયણી સેના (હિંદી) ૫૮ જન્મમરણમાંથી છૂટવાના ઉપાય ૫ ભારત મેં સુખસમૃદ્ધિ કા સમય (હિંદી) ૬૦ હજરત મુહમ્મદ (સલ૦) કા જન્મદિવસ (હિંદી) ૬૧ વાયુયાનાં કા મુકુટમણિ (હિંદી) ૬૨ આ તે જ્ઞાતિવરા કે આખરૂના કાંકરા? ... ૬૩ વચનામૃત ૬૩–૨ ભૂતકાળની એક વાત ૬૪ અકબર કા વિદ્યાપ્રેમ (હિંદી) ૬પ માનવી પ્રેમ વિષે વેદપરિચય (હિંદી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... 6.0 ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૨૯૧ ૨૯૪ ૨૯૯ ૩૦૨ ૩૦૩ ३०४ ૩૦૫ ૩૧૧ ૩૧૪ ૩૧૫ ૩૧૭ ૩૨૩ ૩૨૫ ૩૨૬ ૩૪૮ ૩૫૦ ૩૫૫ ૩૬૧ www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૭. વિષય પ્રકાંક ૩૬૫ ૩૬૮ ३७९ ૨૮૨ ૩૯૭ ४०४ ૪૦૮ ક્રમાંક ૬૬ ભવિષ્ય કા મહાન પ્રદીપ (હિંદી) ૬૭ પિé (હિંદી) • • • • • ૬૮ ઉદાવાનાલા કા યુદ્ધ (હિંદી) .. ३७० ૬૯ મેરા રંગ દે વસંતી ચોલા (હિંદી) ૭૦ જીવન ઔર મૃત્યુ (હિંદી) ... ... ૭૧ ભક્ત કી ટેર (હિંદી) ... ... ૩૮૫ ૭૨ અનંત કા હિસાબ (હિંદી) ... ૩૯૧ ૭૩ એક ઉદાર મુસ્લીમ કી નસીહત (હિંદી) ૩૯૩ ૭૪ ઈતિહાસદર્શન ... ૩૯૪ ૭૫ શ્રી તુલસીદાસાષ્ટક (કાવ્ય) • ૭૬ મેકિસમ ગોકી - ૩૯૯ ૭૭ આંખ ઉધડી .. ••• ૭૮ શિલાલેખ ... ... ૭૯ વર્તમાન જીવનપ્રવાહ ... ૪૧૩ ૮૦ શિલ્પી કા અવસાન (હિંદી) ૪૧૭ ૮૧ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ (હિંદી) ••• ૪૨૦ ૮૨ બંગાલ કેમીકલ વર્ક સ ... •••••• ૮૩ પતિસેવા (હિંદી) ... ... ... ૪૩૧ ૮૪ પ્રેમાનંદ ... ... ... ४३८ ૮૫ અમેરિકામાં નિરક્ષરતા ટાળવાના ભગીરથ પ્રયત્ન ૮૬ આહુતિ (હિંદી) ••• •••••• ૮૭ ઉપનિષદુને એક પ્રસંગ . ૮૮ મરણપથારીએથી ... ... ૪૬૮ ૮૯ સાચે અન્નદાતા ! ... ... ૪૭ર ૯૦ દિવાન હરદૌલ' જૂ (હિંદી) ४७८ ૯૧ અહિંસાધર્મના પૂજારી ... ૪૮૨ ૯૨ આર્યાવર્તને આદર્શ યુવક-લવ ... ४८४ ૯૩ જગદ્ગુરુના છુટાછેડા . . ૯૪ પુસ્તકાલય અને પુસ્તકો ... .. ४८८ ૯૫ પુસ્તકાલયને લોકપ્રિય કેવી રીતે બનાવવું? . ૪૯૩ ૯૬ સદ્દગત મોતીભાઈ દરજી ... ... ... ... ... ૪૯૬ ૯૭ જન્માષ્ટમીને જુગાર ... ••• .. ••• ••• ૫૧૧ ૯૮ સૂર્યનમસ્કાર (હિંદી) .. ... ... ૯૯ મહારાણા પ્રતાપ કી જયંતિ ઔર સ્મારક (હિંદી) .. ૧૦૦ પૂજ્ય દ્વિવેદીજી કા આદર્શ દાન (હિંદી) ... ... પર૧ ૧૦૧ અનાથાલય (હિંદી) ... ... . ... પ૨ : : : : : : : : : : : ૪૨૭ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ४४४ ૪૪૯ ૪૬૩ : : : : : : : : : ४८६ • ૫૧૬ ૫૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષાંક ૫૪૮ ક્રમાંક ૧૦૨ અમરિકા કી એક આદર્શ વ્યાયામસંસ્થા (હિંદી) .. પર૬ ૧૦૩ જેકેસ્લોવેકિયા કા વ્યાયામઠારા રાષ્ટ્રોદ્ધાર (હિંદી) ૫૩૧ ૧૦૪ લન્દન કા એક આશ્રમ (હિંદી) ... ... ... ... ૫૩૬ ૧૦૫ અધિકારીને હૃદયપલટ .. ••• ••• • • ••• ૫૩૯ ૧૦૬ પુસ્તકાલય વિષે વિચારો ... ... ૧૦૭ રાધાસ્વામી મત કે સાધન કી સમાલોચના (હિંદી). ૫૪૮ ૧૦૮ આપણી આશ્રમવ્યવસ્થા .. ••• .. ••• ••• ૫૫૦ ૧૦૯ પંડિત મોતીલાલ નેહરૂ ... ... .. ... ૫૫૪ ૧૧૦ સંશયાત્મા વિનશ્યતિ... ... ... ... ... ... ૫૫૭ ૧૧૧ ક્ષુધાતેં જાગ્યા ત્યારે ••• ૫૬૫ ૧૧ર સંસ્કારહીન સંતતિના ઉત્પાદનને અટકાવવાની જરૂર ૫૭૦ ૧૧૩ રત્નમાળા ••••••••••• ૧૧૪ સાત્ત્વિક બળ કેવી રીતે મેળવી શકાય? • • ૫૭૬ ૧૧૪ યુજેનિક સેસાયટિ ... .. ••• . ••• પ૭૯ ૧૧૫ ચા દેવીના ચેલાએ ચેતશે કે? ... ૧૧૬ રેડિયોને ચમત્કાર ... ... ... ... ... ... ૫૮૩ ૧૧૭ અંગરેજી શિક્ષા કા ભારતીય સભ્યતા પર કુપ્રભાવ (હિંદી) ૫૮૪ ૧૧૮ ખુનીઓને ઉત્તમ નાગરિક બનાવવાની રીત ... .. ૫૮૭ ૧૧૯ અમેરિકા મેં દૂધ દેનેવાલા વૃક્ષ (હિંદી) *** ૧૨૦ વિવેક-વાટિકા (હિંદી) ... ... ... ... ... ૫૯૧ ૧૨૧ ઠંડે છીંટે (હિંદી) ... ... ... ••• .. ••• ૫૯૩ ૧૨૨ ગરીબી બૂટી (હિંદી) . .. ૫૯૫ ૧૨૩ સ્ત્રી જીવનવિષે સ્વામી વિવેકાનંદનાં વીસ સૂત્રો ૧૨૪ માતૃવેદના ... ... ... ... ... ... ... ૫૯૯ ૧૨૫ સ્વતંત્રતાના સૂર ... ... .. ••• .. ••• ૬૦૪ ૧૨૬ ખાદી કી પવિત્રતા (હિંદી) ... ૧૨૭ ઉદ્ઘ પ્રયાણને અભિલાષ ... ૧૨૮ આગ્રાના દયાલબાગ,• ••• . ••• . ••• ૬૧૪ ૧૨૯ કેમી એકતા પાછળ ગણેશ શંકરનું આત્મસમર્પણ... ૬૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ विषयवार अनुक्रमणिका • • ૩૮ 0 " ૧૭ર = + • ૨૭૭ = م છ = م છ م م છ A કિ છ • ૩૮૨ ૩૮૫ ર ૧-ધાર્મિક અને આધ્યાત્મિક ક્રમાંક વિષય પૃષ્ઠક ૩ સદ્દવિચાર (હિંદી) ... ... ... ... ... ... ૧૧ ૬ વિજલ્લાસ (હિંદી) • ૨૪ ઉન્મત્ત ••• .. ••• • ••• .. ••• ૧૪૮ ૨૮ રામાયણ શક્તિ (હિંદી) ... ... ૩૦ શ્રીરામચરિત માનસ કી નવધા ભક્તિ (હિ ૩૨ શ્રી શુકદેવજી ઔર રામાયણ (હિંદી) . ૧૭૮ ૪૪ દિવ્ય પ્રકાશ મેં આત્મનિરીક્ષણ (હિંદી) ૪૭ ધર્મરહસ્ય (હિંદી) • ••• • • ૪૯ મા દુર્ગે ! (હિંદી) ... ... ... ૫૮ જન્મમરણમાંથી છૂટવાને ઉપાય : ૬૫ માનવી પ્રેમ વિષે વેદપરિચય (હિંદી) ૬૭ પિદુ (હિંદી) • • • • • ૭૦ જીવન ઔર મૃત્યુ (હિંદી) ૭૧ ભક્ત કી ટેર ... ૮૧ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ... ... ૮૩ પતિસેવા (હિંદી) ... ... ૮૭ ઉપનિષદને એક પ્રસંગ .. ૯૧ અહિંસાધર્મને પૂજારી ૧૦૮ આપણું આશ્રમવ્યવસ્થા .. •• ૫૫૦ ૧૧૦ સંશયાત્મા વિનશ્યતિ (હિંદી) ૧૧૩ રત્નમાળા •••••••••••••• ૫૭૫ ૧૨૦ વિવેક વાટિકા (હિંદી) * ૫૯૧ ૧૨૧ ઠંડે છીંટ (હિંદી) ... ... ૫૯૩ ૧૨૭ ઉદ્ઘ પ્રયાણને અભિલાષા ૬૧૩ ૨-સામાજિક ૩૧ રામાયણ મેં આદર્શ ગૃહસ્થ (હિંદી) ... . ૩૭ ગુરુ ગોવિંદસિંહ કી જયંતિ (હિંદી) ... ૪૧ પટને કી ઓરિયંટલ લાઈબ્રેરી (હિંદી) ... .. ૪૨ સંસાર મેં સબસે અધિક અપરાધી દેશ (હિંદી) . ૨૫૮ ૪૬ અમેરિકા કી કુછ આતતાયી સંસ્થાએ (ફૂ કલકસ–કલાન) ૨૭૩ ૫૦ બચ્ચે કે બચ્ચે (હિંદી) .. . . . . ૨૯૪ و ર م જ س • ૪૮૨ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ કાંક ૩૧૪ , ૪૬૮ ૫૧૮ ક્રમાંક વિષય ૫૧ ભારતવર્ષ કે સાધુ (હિંદી) ... ... ... ... ૨૯૯ પર નામધારી સાધુ (હિંદી) ••• . •••••• • ૩૦૨ ૫૩ ભારતીય મહિલામેં ઔર ફૅશન (હિંદી) ૩૦ ૩ ૫૬ શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમમાટુંગા (હિંદી) ૩૧૧ ૫૭ નારાયણ સેના (હિંદી) ... . ... ૬૦ હજરત મુહમ્મદ કા જન્મદિવસ (હિંદી) ••• .. ૩૨૩ ૬૨ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા ? ૩૨૬ ૬ ૩–૧ વચનામૃત... ... ... ... .. ૩૪૮ ૬ ૬ ભવિષ્ય કા મહાન પ્રદીપ (હિંદી) .. ૩૬૫ ૭૩ એક ઉદાર મુસ્લીમ કી નસીહત (હિંદી) ૩૯૩ ૭૭ આંખ ઉધડી ... ... .. ४०४ ૭૯ વર્તમાન જીવનપ્રવાહ ••••••••••••••• ૪૧૩ ૮૮ મરણપથારીએથી ... ... ૮૯ સાચા અન્નદાતા ! ... ... ... ... ••• .. ૪૭ર ૯૩ જગરાના છૂટા છેડા ... ... ... ... ... ૪૮૬ ૯૯ મહારાણા પ્રતાપ કી જયંતિ ઔર સ્મારક ૧૦૦ પૂજ્ય દ્વિવેદીજી કા આદર્શ દાન (હિંદી) .. ... પ૨૧ ૧૦૧ અનાથાલય (હિંદી) ... ... ... ... ... ૫૨ ૧૦૭ રાધાસ્વામી મત કે સાધન કી સમાલોચના (હિંદી)... ૫૪૮ ૧૧૨ સંસ્કારહીન સંતતિના ઉત્પાદનને અટકાવવાની જરૂર પ૭૦ ૧૧૪–૨ યુજેનિક સોસાયટિ ••• .. ••• .. ••• પ૭૯ ૧૧૭ અંગ્રેજી શિક્ષા કા ભારતીય સભ્યતાપર કુપ્રભાવ (હિંદી) ૫૮૪ ૧૨૩ સ્ત્રી જીવન વિષે સ્વામી વિવેકાનંદનાં વીસ સ ... ૫૯૬ ૧૨૪ માતૃવેદના ... ... ... ... .. ••• ••• ૫૯૯ ૧૨૬ ખાદી કી પવિત્રતા (હિંદી) ... ... ... ... ૬ ૦૯ ૧૨૮ આગ્રાને દયાલબાગ ... ... ... ... ... ... ૬૧૪ ૧૨૯ કોમી એકતા પાછળ ગણેશ શંકરનું આત્મસમર્પણ. ૬૧૫ ૩-ચરિત્ર અને ઈતિહાસ ૧ સદૂગત દેશભક્ત સુરી અંબાપ્રસાદ ••• ... - ૨ ભક્તરાજ રાજા જયમલસિંહજી (હિંદી) ... ... ... ૯ ૪ વૈભવશાળી હિંદુસ્થાન ... ••• .. ••• .. ૧૩ ૫ અત્યજ સાધુ નંદ ... ••• .. ••• ••• ૨૬ ૭ માહાતા શિસા (હિંદી)... •••• ૮ મહાત્મા કણાદ ... ••• ૯ ભક્રિયાણું નીલાદેવીની પતિભક્તિ ૧૦ વીર હદયા સોફિયા ... ... ... . ૬૦ ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ક્રમાંક વિષય ૧૧ દેશબંધુ ચિત્તર’જન દાસ (હિંદી) ૧૨ શ્રીમતી કુંતીદેવી (હિંદી) ૧૩ ભગવતી પાવતી કા સંક્ષિપ્ત ચરિત્ર (હિંદી) ... ૧૪ સ્વામી ઝામદાસ (હિંદી) ... ... ... ७८ ૯૬ ૧૦૫ ૧૧૨ ૧૧૬ ૧૨૧ ૧૫ શ’કરલાલ માહેશ્વરનાં સંસ્મરણા ૧૬ પરાપકારી ગંગાસ્વરૂપ રૂખીબહેન ૧૭ ઈશુ ખ્રિસ્તનું અજ્ઞાત જીવન ૧૮ પેાલૈંડ કા ત્રાતા-ગાયક પૈડરૂસ્કી (હિંદી) ૨૦ તીર્થંકર પારશનાથ (હિંદી) ૨૧ વીર બાલા મેડલીન (હિંદી) ૨૨ મહામહેાપાધ્યાય ૧૦ પંડિત યાદવેશ્વર ત રત્ન (હિંદી) ૧૩૯ ૨૫ યાગીશ્વર દયાનંદ (હિંદી ) ૧૩૦ ૧૩૫ ૧૪૯ ૨૬ સ્વામી દયાનંદ કી પુણ્ય સ્મૃતિ મેં (હિંદી) ... ૨૭ કુમારિલ ભટ્ટ (હિન્દી) ... ... ... ... ૭૫ તુલસીદાસાષ્ટક ૭૬ મેક્સિમ ગેાકી ૮૪ પ્રેમાનંદ ૯૦ દિવાન હરદૌલ” (હિંદી) ૯૨ આર્યોવના આદર્શ યુવક–લવ ૯૬ સદ્ગત મેાતીભાઈ દરજી ૧૦૯ પંડિત મેાતીલાલજી નહેરૂ ૧૨૫ સ્વતંત્રતાના સૂર ... ... ... ... ૧૯ ભાવદાસજી ૨૩ સદ્ગુણુ ઔર દુĆણુ (હિંદી) ૩૬ માતા કા હ્રદય (હિંદી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ૫૫ શ્રીમહાવીરસ્વામી ... ૫૯ ભારત મેં સુખસમૃદ્ધિ ક! સમય (હિંદી) ૬૮ ઉદવાનાલા કા યુદ્ધ (હિંદી)... ૬૯ મેરા ર્ંગ દે વસતી ચેાલા (હિંદી) ૭૪ ઇતિહાસદન ... ... ... ... ૧૫૬ ૧૫૭ ૧૭૧ ૨૦૫ ૨૯ રામાયણ કી પ્રાચીનતા (હિંદી)... ૩૪ એક મુસલમાન રામભક્ત (હિંદી) ૩૮ એક હયાત સિહ યાગી સ્વામી વિશુદ્ધાનંદજી (હિન્દી)... ૨૩૩ ૪૦ બૌદ્ધ તીસ્થાનાં પર એક ઐતિહાસિક દષ્ટિ (હિંદી)... ૨૪૭ ૪૮ વહુ કૌન થા ? (હિંદી) ૨૮૬ ૩૮૪ ૩૧૭ ... ૭-ટુકી વાર્તાઓ ... ... ... ... ... ... ... ... ... ⠀⠀⠀ ... 300 ... ... ... ... ... ... ... ... ::: ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... પૂષ્ટાંક ૬૭ ૭૫ ... ... ३७० ૩૭૬ ૩૯૪ ૩૯૭ ૩૯૯ ૪૩૮ ४७८ ૪૮૪ ૪૯૬ ૫૫૪ ૬૦૪ ૧૨૮ ૧૪૪ ૨૧૯ www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ४०८ ૪૧૭. , પ૯૦ ક્રમાંક વિષય પૃષ્ટાંક ૩૯ બેકારીનું દર્દ ... .. ૨૪૨ ૪૩ દેશદ્રોહી દેશભક્ત (હિંદી) ૨૬૧ ૬૩ ભૂતકાળની એક વાત ... ૩૫૦ ૭૮ શિલાલેખ ••• •••••• ૮૦ શિલ્પી કા અવસાન (હિંદી) ૮૬ આહુતિ (હિંદી) ... ... ૪૪૯ ૯૭ જન્માષ્ટમીનો જુગાર... ... .. ૫૧૧ ૧૦૫ અધિકારીને હૃદયપલટા ••••••••• ૧૧૧ સુધા જાગ્યા ત્યારે પ૬૫ ૧૨૨ ગરીબી બૂટી (હિંદી) ... ... પ-વિજ્ઞાન, કળા, શેખેળ ૩૫ ભારત કે કુછ અદભુત પદાર્થ (હિંદી)... ••• ••• ૨૧૫ ૬૧ વાયુયાને કા મુકુટમણિ (હિંદી) ૩૨૫ ૭૨ અનંત કા હિસાબ (હિંદી) ... ... ... ૩૯૧ ૧૧૬ રેડિયોને ચમત્કાર ... ... ... •• . ૫૮૩ ૧૧૯ અમેરિકા મેં દૂધ દેનેવાલા વૃક્ષ • • ૬-વિદ્યક અને આરોગ્ય ૮૨ બંગાલ કેમીકલ વર્કસ ... . ૪૨૭ ૯૮ સૂર્યનમસ્કાર (હિંદી) ... .. ૧૦૨ અમરિકા કિ એક આદર્શ વ્યાયામસંસ્થા ૫૨૬ ૧૧૪–૧ સાત્ત્વિક બળ કેવી રીતે મેળવી શકાય ... ... ૫૭૬ ૧૧૫ ચા દેવીના ચેલાએ ચેતશે કે? ••• ... ... ... ૫૮૦ ૭-શિક્ષણ ૩૩ શ્રી સીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા (હિંદી) ૪૫ કર કે જાનના સી . (હિંદી) ... ••• .. ••• ૨૭૧ ૫૪ સીનેમા ઔર શિક્ષા પ્રચાર (હિંદી) ... ... ... ૩૦૪ ૬૪ અકબર કા વિદ્યાપ્રેમ (હિંદી) ••• ... ... ... ૩૫૫ ૮૫ અમેરિકામાં નિરક્ષરતા ટાળવાના ભગીરથ પ્રયત્નો ... ૪૪૪ ૯૪ પુસ્તકાલય અને પુસ્તકો ••• ... ... ... ••• ૪૮૯ ૯૫ પુસ્તકાલયને લોકપ્રિય કેવી રીતે બનાવવું ? ... ... ૪૯૩ ૧૦૩ જેકેલોવેકિયા કા વ્યાયામ દ્વારા રાષ્ટ્રોદ્ધાર (હિંદી) ૫૩૧ ૧૦૪ લન્દન કા એક આશ્રમ (હિંદી) ....... ... ... ••• ૫૩૬ ૧૦૬ પુસ્તકાલય વિષે વિચારે .. ••• .. ••• ••• ૫૪૮ ૧૧૮ ખુનીઓને ઉત્તમ નાગરિક બનાવવાની રીત .. ••• ૫૮૭ ૫૧૬ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ शुभसंग्रह-भाग७मो १-सद्गत देशभक्त सूफी अंबाप्रसाद આજે ભારતવર્ષમાં કેટલા લોક એમનું નામ જાણે છે? કેટલા એમની સ્મૃતિથી શોકાતુર થઈને આંસુ વહાવે છે? કૃતન ભારતે આવાં કેટલાંયે રત્ન ગુમાવ્યાં છે; અને આશ્ચર્યની વાત એ છે કે, તેને માટે એક ક્ષણભર પણ તેને દુઃખ લાગ્યું નથી! તેઓ સાચા દેશભક્ત હતા; દેશને માટે તેમના દિલમાં દર્દ હતું. હિંદી યુવકને ઉત્સાહપૂર્વક સ્વરાજ્યપથ પર ચાલતા જોઈને તેમને આનંદ થતો, ગરીબ હિંદીઓની નિરાધાર દશા દેખીને તેઓ દીર્ધ નિવાસ મૂકતા, અને તેને પ્રતીકાર કરવાને ઉત્સુક રહેતા. તેઓ ભારતની પ્રતિષ્ઠા જેવાની ઝંખના રાખતા, તેને ઉન્નતિના શિખર પર પહોંચાડવાના અભિલાષ ધરાવતા; છતાં તેમનું નામ આજે ભારતવર્ષના બહુજ થોડા માણસે જાણે છે. ભારતમાતાનું અસ્તિત્વ કાયમ રાખવાને માટે જ તેમણે પોતાનું અસ્તિત્વ મટાડી દીધું હતું. તેમના પ્રત્યેની લોકોની ઉપેક્ષાની પરવા કર્યા વિના પિતાના સર્વસ્વનું બલિદાન દીધું-ઘર છોડયું, માલમિલ્કત જપ્ત થયાં, જેલમાં ગયા, પ્રાણથીયે વહાલો દેશ છે અને અંતે પ્રાણ પણ એવાર્યા. એમની કદર કરી તે પણ ઈરાને : આજે ઈરાનમાં “આક સુફી”નું નામ સર્વપ્રિય અને સર્વ પૂજ્ય બન્યું છે. સૂણી અંબાપ્રસાદને જન્મ ઈ. સ. ૧૮૫૮માં મુરાદાબાદમાં - થયા હતા. એમને જમણે હાથ જન્મથીજ કપાયેલો હતો. તેઓ હાસ્યવિનેદમાં કહેતા કે “ભાઈ! મેં સત્તાવનમાં અંગ્રેજો સામે યુદ્ધ કીધું, હાથ કપાઈ ગયે, મૃત્યુ થયું, પુનર્જન્મ પામે, પણ હાથ કપાયેલો ને કપાયેલજ આવી ગયો.” એમણે મુરાદાબાદ, બરેલી અને જલંધર આદિ શહેરમાં શિક્ષણ લીધું. ઈ. સ. ૧૮૬૯ માં લુધિયાના જીલ્લામાં જ્યારે સ્વતંત્રતા પ્રેમી દુકાને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા ત્યારે તેઓ જાલન્ધરમાં હતા. એમનું વય એ સમયે લગભગ ૧૩ વર્ષનું હતું. એફ. એ. પાસ કર્યા પછી એમણે કાયદાને અભ્યાસ કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ -~-~~-v vv૧/૧ ^ ^^^^ ^^: vvvvvvvvvvvvvuwuwuw શુભસંગ્રહ-ભાગ ૭ માં પરંતુ વકીલાત કરી નહિ. તેઓ ઉના પ્રભાવશાળી લેખક હતા, એજ કામ તેમણે હાથમાં લીધું. ઈ. સ. ૧૮૯૮માં એમણે મુરાદાબાદથી પોતાનું ઉર્દૂ સાપ્તાહિક “ જામ્યુલ-ઈલૂમ” પ્રકટ કરવા માંડયું. એમનાં ધર્મપત્ની એમને એ કાર્યમાં ખૂબ સહાયતા આપતાં, આજે ૧૯૨૫ માં એમના એ સમયના લેખો વાંચી જુઓ, તેમાં ૧૯મી સદીની ગંધ સરખી આવશે નહિ. દરેક સમયે એ લેખ નવીન ભાવ ઉપસ્થિત કરે છે. એમાંનો પ્રત્યેક શબ્દ સૂફીજીની આંતરિક અવસ્થાનો પરિચય આપે છે. તેઓ હાસ્યરસના પ્રસિદ્ધ લેખક હતા, છતાં તેમના લખાણમાં ગંભીરતા પણ ઓછી ન હતી. તેઓ હિંદુમુસલમાન એકતાના કટ્ટર હિમાયતી હતા; અમલદારોના આકરા ટીકાકાર હતા. એમનું ૫ત્ર એટલું બધું લોકપ્રિય થઈ પડયું હતું કે રસ્તામાં ટપાલવાળાજ વાંચવાને ખાતર એ ચોરી લેતા. ઈ. સ. ૧૮૯૭ માં એમના પર રાજદ્રોહનો આરોપ મૂકીને કેસ ચલાવવામાં આવ્યો; અને તેમાં દોઢ વર્ષનો કારાવાસ મળે. ૧૮૯૯ માં તેઓ છૂટીને બહાર આવ્યા; એ અરસાનાં યુ. પી. નાં કેટલાંક નાનાં દેશી રાજ્યમાં અંગ્રેજો હસ્તક્ષેપ કરી રહ્યા હતા. સફીજીએ ત્યાંના અમલદારો અને રેસિડન્ટોનાં છોડી સારી પેઠે પાડ્યાં. તે લોકોએ સૂફીજી ઉપર મિથ્યા દોષારોપણનો કેસ ચલાવ્યું. તેમાં એમની માલમિલકત જપ્ત થઈ અને ૬ વર્ષનો બંદીવાસ મળે. જેલમાં તેમને અકથનીય કષ્ટો સહન કરવાં પડયાં. આમ છતાં તેઓ લેશ પણ ડગ્યા નહિ. - સૂફીજી જેલમાં બિમાર થયા. એક ગંદી કોટડીમાં પુરાયા હતા. એસડસડ અને સારવાર તો હોયજ શેનાં ! અરે પાણીને પણ યોગ્ય બંદોબસ્ત ન હતા. જેલર આવતો અને મજાકમાં પૂછતો “સૂફી ! હજી સુધી તમે છે ?” શું આ વિપત્તિઓથી સૂકી ડરે એમ હતા? હરગીજ નહિ. જેમ તેમ જેલના દિવસો કપાયા અને ૧૯૦૬ ના અંતમાં તેઓ છુટયા. સૂરીજીને નિઝામ હૈદ્રાબાદ સાથે ગાઢ સંબંધ હતો. જેલમાંથી છટતાં જ તેઓ ત્યાં ગયા. નિઝામે તેમને માટે એક સરસ મકાન બનાવ્યું. જે દિવસે મકાન તૈયાર થયું તે દિવસે નિઝામે તેમને કહ્યું કે “આપને માટે મકાન તૈયાર થયું છે. એમણે ઉત્તર આપો “ હું પણ તૈયારજ થયો છું. ” પુસ્તકે અને કપડાંની પોટલી ઉઠાવી અને પંજાબને રસ્તો લીધા ! ઇ. સ. ૧૯૦૭ ની શરૂઆત હતી. સ્વદેશી હલચાલની લહેરને પંજાબ ઉપર ઠીક પ્રભાવ પડતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ સગત દેશભક્ત સૂફી અંબાપ્રસાદ હતો, જાગ્રતિને આરંભ થઈ ચૂક્યો હતે. એમણે જોયું કે પંજાબમાં કંઈક કામ થઈ શકશે; અને તે માર્ગે પ્રયાણ કર્યું. ત્યાં “પૈસા અખબારે ” એમને માસિક ૧૭૫ રૂપીઆ આપવા જણાવ્યું, “ વતન અખબારે” ૧૨૫ થી માગણી કરી; પરંતુ એમણે એની પરવા નહિ. કરતાં “હિંદુસ્તાન” પત્રના ૬૦ રૂપીઆ સ્વીકારી લીધા ! તેઓ કહેતા “આપણે “વેતન” “વેતન'નાં રોદણાં શા માટે રડીએ ? રોજને રોટલો અને પોતાના વિચારે અને સ્વાતંત્ર્યપ્રેમને પ્રચાર કરવાની તક મળતી રહે એટલુંજ મારે માટે બસ છે.” નિઃસંદેહ મેહ અને લેભની મગદૂર શી કે તેના હદયને સ્પર્શ પણ કરી શકે ? આ તે સામાન્ય વેતન હતું; પરંતુ સંભળાય છે કે એમની કુશળતા, વાપટુતા અને બુદ્ધિશક્તિ જોઈને સરકારની જાસુસી ખાતાની માસિક ૧૦૦૦ રૂપીઆની જગ્યા આપવાની માગણી થયેલી; પરંતુ એ લાલચને વશ ન થતાં એમણે તે કારાવાસ અને દરિદ્રતાનેજ શ્રેષ્ઠ માન્યાં. કેટલાક દિવસ સુધી તેઓ “હિંદુસ્તાનમાં કામ કરતા રહ્યા. એજ દિવસમાં સરદાર અજિતસિંહજીએ “ભારત માતા સાયટી”ની સ્થાપના કરી અને પંજાબના “ ન્યૂ કોલોની બિલ” વિરુદ્ધ આંદોલન શરૂ કર્યા. એ મંડળમાં સઘળાજ નવયુવકો હતા: અને મોટા ઉત્સાહથી તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. સૂફીજીને પરિચય એમની સાથે વધતો ગયો અને તેઓ પણ એ તરફ આકવા લાગ્યા. ‘હિંદુસ્તાનના સંપાદક શ્રી. દીનાનાથ એમના લેખમાં ઘણી કાપકૂપ કરતા. એમણે તેમને કહ્યું “ તમે હજી બાળક છે. નીતિ સમજતા નથી. ડરે છે, તંત્રી તરીકે મારૂંજ નામ મૂકે એટલે પત્યું. પરંતુ એ માગણું સ્વીકારાઈ નહિ; અંતે એમણે એ કામ પણ છેડયું અને પૂર્ણપણે ભારતમાતા સોસાયટીનાજ થઈ રહ્યા. પંજાબમાં જુસ્સો વધતો જ રહ્યો. લાહોરમાં જાટોને જલસો થયા. એ દુઃખી જમીનદારને સૂરીજીએ જે શબ્દોમાં ઉપદેશ આપો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ઈ. સ. ૧૯૦૭ના મે ની ૯ મી તારીખે લાલા લજપતરાય પકડાયા, અને સરદાર અજિતસિંહ ઉપર પણ વૈરંટ નીકળ્યું. સરદારજી છુપાઇ ગયાં; અને હજી જૂન સુધી સરકાર તેમને પકડી શકી નહિ. એ ડખેલના દિવસમાં કામ મોકુફ રહેવાથી સૂરીજી પિતાના મિત્રને મળવા રૂડકી ગયા. પાછળથી પંજાબમાં વધારે ધરપકડ શરૂ થઈ એટલે સરદાર અજિતસિંહના ભાઈ સરદાર કિશનસિંહજી અને ભારતમાતા સોસાયટીના મંત્રી આનંદકિશોર મહેતા, સૂફી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા જીની સાથે નેપાળમાં ચાલ્યા ગયા. ત્યાં બહુ દિવસ રહ્યા. ત્યાં નેપાલરાડના ગવર્શાયદ શ્રીયુત જંગ બહાદૂરજી સાથે એમને પરિચય થયેા. તેએ એમની સાથે બહુજ સારી રીતે વર્તતા. પાછળથી શ્રી. જગબહાદૂર સૂરીજીને આશ્રય આપવાના કારણથી પદ્મચુત થયા; અને તેમની મિલકત પણ જપ્ત કરી લેવામાં આવી. તેમની સાથે નેપાળની રાજનૈતિક સ્થિતિ ઉપર અનેક પ્રસ ંગે વાતચીત થતી; સુફ્રીજીની રાજનીતિનિપુણુતા જોઇને તેએ ઈંગ થતા અને કહેતા કે ભારત જેવા ગુલામ દેશમાં રહીને જીવન વ્યર્થ શામાટે ગુમાવી છે ?” આખરે તેઓ ત્યાંથી પકડાયા અને તેમને લાહાર લાવવામાં આવ્યા. જ્યારે તેઓ “ભારતમાતા સાસાયટી”માં હતા ત્યારે લાલાજીના `ડિયા પત્રમાં એમના લેખા અવારનવાર પ્રગટ થતા રહેતા. તે સંબંધમાં એમના પર કેસ-ચલાવવામાં આવ્યું; પરંતુ નિર્દોષ સિદ્ધ થવાથી છૂટી ગયા. તે પછી સરદાર અજિતસિહજી પણ છૂટીને આવી પહોંચ્યા. અને મ`ડળના જેટલા સભ્યા બહાર હતા તે સધળા સુરત કોંગ્રેસમાં એકઠા મળ્યા. ઈ. સ. ૧૯૦૮ માં ભારતમાતા છુક સેાસાટીની સ્થાપના કરવામાં આવી અને તેણે રાજદ્વારી અને રાષ્ટ્રીય સાહિત્ય પ્રકટ કરવાનું શરૂ કર્યું. એમાં વિશેષ કામ સુરીજ કરતા. એક દિવસ સરદાર અજિતસિંહને લાહેારના ડેપ્યુટી કમિશ્નરે ખેલાવ્યા, અને તેમણે રાજદ્વારી ક્ષેત્રમાંથી દૂર રહેવાની ધમકી આપી. પરંતુ સરદારજીએ તેને રોકડું પરખાવ્યું એટલે કમિશ્નર સાહેબ એકલી ઉઠયા કે ‘શું તમે ઈસુ છે। ?' સરદારજી ત્યાંથી ચાલી આવ્યા અને સૂરીજીને વાત કરી. પછી શું? સૂપ્રીજી આઇબલ લઇને બેસી ગયા અને કેટલાક દિવસ પછી વાળી મસીદ્’ યા ‘વિદ્રોહી ઇસુ' નામનું પુસ્તક પ્રગટ કર્યું. અને તેમાં દર્શાવ્યું કે ઈસુને તેના શિષ્યાએ ૩૦ સિક્કામાં વેચી દીધેા હતા અને સરદાર સાહેબતે તેના કામિત્રે ૫૦૦ રૂપિયામાં શત્રના હાથમાં સાંપ્યા ! બન્નેના આદર્શ મળતા આવે છે, લક્ષ્ય પણ એકસરખું જ છે. એટલે એ બંને વચ્ચે ભારે અંતર નથી. પુસ્તક જપ્ત કરવામાં આવ્યું. એજ વર્ષમાં લેા. મા. તિલક ઉપર કેસ ચાલ્યેા. તેમને ૬ વર્ષની કેદ મળી. ત્યારે દેશભક્ત મંડળના સર્વાં સભ્યા સાધુ બની ગયા. સધળાએ ભગવાં, ગેરૂઆ વસ્ત્ર પહેરી લીધાં, અને સીજી તથા સરદારજીએ મળીને તિલક આશ્રમ ખાલવાના ઈરાદા કર્યો; પરંતુ અનેક વિધ્ના અને આપત્તિઓને અમલમાં મૂકી શકાયા નહિ. લઇને તેમના વિચાર સામંડળ પતયાત્રાએ નીકળ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પર્વતના શ્રૃંગનિવાસ www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સફગત શત સૂફી અંબાપ્રસાદ દરમિયાન એક ભક્ત પણ સાથે થઈ ગયે. સાધુએ બેઠા એટલે પેલા ભકતે સૂફીજીનાં ચરણો પર મસ્તક નમાવાને પ્રણામ કયો. ભક્ત માટે જેટલમેન હતો. બટ મેળ સારી પેઠે પહેર્યા હતા. સૂફીજીને ચરણે મસ્તક મૂકીને પૂછવા લાગ્ય “બાવાજી ! આપ ક્યાં રહો છે?” સૂફીજીએ કારમે સ્વરે ઉત્તર આપ્યો “રહું છું તારા કપાળમાં !” “મહારાજ! આપ નારાજ કેમ થાઓ છે ?” અરે બેવકૂફ! તે મને નમસ્કાર શામાટે કર્યા? બીજા આટલા બધા સાધુઓ હતા તેમને પ્રણામ નહિ કરવાનું કારણ?” હું આપનેજ મોટા સાધુ સમયે હતો.” વાર, જાએ ખાવા પીવાનું લઈ આવે.” તે કેટલીક વાર સારા સારા પદાર્થ લઈને આવ્યો. ખાઈપીને નિશ્ચિંત થયા પછી સૂફીજીએ તેને ફરીથી બોલાવ્યો અને કહ્યું “કેમ અલ્યા! અમારો પીછો છોડે છે કે નહિ?” મહારાજ! હું આપને શી તકલીફ આપું છું ?' ચાલાકી જવા દે. જાસુસી કરવા જા. જા તારા બાપને ખબર આપ કે અમે બળ ઉઠાવવાને પહાડમાં જઈએ છીએ.” પેલો માણસ શરમિંદ થઈ ગયો અને પગે પડી બલ્ય, હજુર ! પેટને ખાતર સૌ કંઇ કરવું પડે છે!” ઈ. સ. ૧૯૦લ્માં એમણે “પેશવા અખબાર” કાઢયું. એ દિવસમાં બંગાળામાં ક્રાંતિકારી હીલચાલે માથું ઉઠાવ્યું. સરકારને ચિંતા પેઠી કે, આ અગ્નિ પંજાબને તે નહિ સળગાવી મૂકે ? તરત જ દમનચક્ર ફરવા માંડયું. પ્રમુખને-લાલા હરદયાળને દેશ છોડ પડ્યો અને અંતે સૂફીજી, સરદાર અજિતસિંહ અને જ્યાઉલ હકને પણ ઇરાનને પંથ કે પ . એ દરમિયાન “પેશ્વા” હજી ચાલુજ હતું. તેને માટે પુષ્કળ લેખો લખી રાખવામાં આવ્યા હતા; કારણકે પેશ્વા એકદમ બંધ પડી જાય તો સરકારને શંકા પડે અને રસ્તામાંથીજ એમને કદાચ પકડી લેવામાં આવે. કરાંચીથી વહાણુપર ચઢયા. ઇરાન ચાલ્યા ગયા. ત્યાં જ્યાઉલ હકની મતિ બદલાઈ ગઈ. તેણે વિચાર્યું “આ લેકોને પકડાવી દઉં તે ઇનામ મળે અને સજામાંથી પણ બચી જવાય.” પરંતુ સૂફી ચેતી ગયા. તેમણે તેને આગળ રવાના કર્યો, ત્યાં તે રિપોર્ટ કરવા જતાં પકડાઈ ગયો અને આ બન્ને બચી ગયા. ઈરાનની એમની આપવીતી તે ત્યાં જઈને હકીકત મેળવીએ તોજ જાણવામાં આવે; પરંતુ અહીં જે કંઈ સાંભળવામાં આવ્યું છે તે નોંધીએ છીએ. અહીંથી ઇરાન જવા પછી અંગ્રેજ સરકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા એમની ત્યાં પણ ખૂબ તપાસ કરી. તેમને અનેક જાતનાં કો સહન કરવાં પડયાં. કહેવાય છે કે, એક સ્થળે તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યાંથી નીકળી નાસવાનું અશક્ય થઇ પડયું હતું. ત્યાં વેપારીઓને! કાલે ઉતર્યો હતા; ઉટ પર વસ્ત્ર આદિની પેટીએ લાદવામાં આવી હતી. એક ઉંટની એ પેટીએમાં સુરીજી અને સરદાર અજિતસિંહને અંધ કરવામાં આવ્યા. અને ત્યાંથી તેમને બચાવી લેવામાં આવ્યા. પછી કાઈ અમીરને ત્યાં ઉતર્યાં. વાત વાયુવેગે ધરધર ફેલાઇ ગઈ. એ વખતે અનેને ભુરખા પહેરાવી જનાનામાં બેસાડી દેવામાં આવ્યા. અધે તપાસ થઈ. તે સ્ત્રીએની પણ જડતી લેવાવા લાગી; એક એ સ્ત્રીના મુરખા ઉપડયા પણ ખરા, પરંતુ મુસલમાને આ બેઇજ્જતી સામે લડવા અને મરવા તૈયાર થઇ જતા. બુરખા ઉપાડવાનું અધ રહ્યું અને ખીજી વાર તેઓ બચી ગયા. એક ફાટીગ્રાફરે એમને પેાતાને ત્યાં આશ્રય આપ્યા. અનેક દિવસ તેને ત્યાં તે રહ્યા, પરંતુ પાછળથી તે બિચારાને સપરિવાર જેલમાં જવુ પડયુ. પાછળથી જ્યારે વાદળાં વિખરાઈ ગયેલાં જણાયાં ત્યારે તેમણે ત્યાંની રાષ્ટ્રીય હીલચાલમાં ભાગ લેવા માંડ્યો. એ સમયે અંગ્રેજો ત્યાં પણ પેાતાનું પ્રભુત્વ જમાવ્યા જતા હતા. સૂીજીએ કહ્યુંભાઈએ ! અમને એ લેાકેાના પૂરે। અનુભવ છે. અમારા અનુભવને લાભ લેશા તે એમની ચુંગાલમાંથી બચી શકશે; અને કદાચ ક્રૂસાઈ પડશે તે પણ તરતજ છૂટી શકશેા. એમણે ત્યાં આબે હુયાત નામનુ પત્ર કાઢ્યું અને અનેક પુસ્તકા લખ્યાં. એ બધુ કારસી ભાષામાંજ લખાતું, તેમાંના એક પુસ્તકનું નામ ઇખતે ઈરાની યાન યા દામે સય્યાદાન હતું. એને અ ઇરાની વિપત્તિ અને શિકારીઓની જાળ' છે. પાછળથી સરદાર અજિતસિહજી ટી ચાલ્યા ગયા ત્યારે સૂફીજીએ પેાતાના એક મિત્રને પત્રમાં લખ્યુ હતું. સરદાર સાહેબને ટી માં મૂકી આવ્યા છુ. મારી ફરજ અહીં પણ વળગેલી છે, હું અહીંજ કામ કરીશ ઇત્યાદિ. સૂફીજી અને સરદારજી ત્યાં અત્યંત લેાકપ્રિય થઇ પડયા હતા. સરદારજીના ચાલ્યા જવા પછી પણ સડ્ડીજીને ખૂબ કામ કરવાને અવસર મળતા અને ત્યાં તેઓ આકા સૂરી યાને સ્વામી સી'ના નામથી પ્રસિદ્ધ થયા. ઇ. સ. ૧૯૧૫ના અરસામાં અંગ્રેજોએ રાનપર સારી પેઠે કાબુ મેળવવાના તાગડા રચ્યા. કેટલીક ઉથલપાથલ થઈ. શિરાજને ઘેરે। ધાલવામાં આવ્યેા. એ ઘેરામાં સૂરીજી પણ અગ્રેજોના હાથમાં સપડાયા, અને તેમને કામાલ કરવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ સદ્દગત દેશભક્ત સૂફી અંબાપ્રસાદ તેમને મૃત્યુદંડ ઠેકવામાં આવ્યું ત્યારે પ્રતિષ્ઠિત ઈરાનીઓનાં અનેક પંચો તેમને છોડી દેવાની વિનતિ કરવા સરકાર પાસે ગયાં. પરંતુ તેમની કશી પરવા કરવામાં ન આવી, અને છેવટનો ફેંસલો આપવામાં આવ્યો: કાલે સવારે ગોળીથી ઠાર કરવામાં આવશે.” સૂફી કોટડીમાં બંધ હતા. પરંતુ અંત સમયે તેઓ સમાધિ અવ. સ્થામાં દેખાયા; તેમનું પ્રાણરૂપી પંખી ઉડી ગયું હતું. તેઓ ગાભ્યાસ સારી રીતે જાણતા હતા. એમની સ્મશાનયાત્રાએ અસંખ્ય ઈરાનીએ ગયા હતા, અને તેમણે ભારે શોક પાળે ! કેટલાયે દિવસ સુધી આખા શહેરમાં શોક છવાઈ રહ્યો હતો. સૂફીજીની કબર બાંધવામાં આવી. આજ સુધી દર વર્ષે એમની કબર પર ભારે મેળો ભરાય છે. લોક સૂરીજીનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી શિર ઝૂકાવે છે. + + + + હિંદુસ્તાનના એમના જીવનસંબંધી અનેક અભુત વાતો સાંભળવામાં આવે છે. તેઓ પગની આંગળીમાં કલમ રાખીને સારી રીતે લખી શકતા. એમના એક મિત્રે એક વિચિત્ર પ્રસંગ વર્ણવ્યો છે. કહેવાય છે કે પહેલાં ભાગલપુર (કે કેએક) સ્ટેટમાં રેસીડેન્ટ કંઈક ખરાબી કરી રહ્યું હતું અને તે રાજ્યને હડપ કરવાની પેરવીમાં હતો. ત્યાંના ભેદ પકડવાની અને તેનાં ભોપાળાં બહાર પાડવાની અત્યંત આવશ્યકતા હતી. એ વખતે કલકત્તાના પ્રસિદ્ધ અમૃત બઝાર પત્રિકા” તરફથી એમને ત્યાં મોકલવામાં આવ્યા. એક પાગલ જેવો માણસ રેસીડેન્ટના બબરચી પાસે નોકરી શોધતો આવ્યો; કેટલીક આનાકાની પછી ખાવાના બદલામાં જે કામ સોંપે તે કરવાની શરતે બબરચીએ તેને રાખી લીધે. સાહેબે પૂછયું–આ નેકર કોણ છે? બબરચીએ કહ્યું “હજુર! બિલકુલ પાગલ જેવો છે. અક્કલ તો કશી છે જ નહિ.” સાહેબ ખુશ થયા. તેણે આગળથી જ હુકમ આપી રાખ્યો હતો કે કઈ પણ સમજદાર કે ચકાર માણસને નોકરીમાં રાખવો નહિ. પેલો પાગલ વાસણ સાફ કરતાં કરતાં માટીમાં લથપથ થઇ જતે; મેં ઉપર પણ કાદવ લેપડી લેતો. એ વખતે એના તરફ જોતાં કોઈ પણ માણસને હસવું આવ્યા વિના રહેતું નહિ; પણ એ પાગલ નોકરમાં એક સરસ ગુણ હતું, તે સેદો ખરીદવામાં ઘણું ચતુર હતો. સારામાં સારી ચીજ જે ભાવથી બબરચી લાવતે તેની તેજ ચીજ એ નેકર ચાર ચાર આને એછે લાવતો. એટલે બજારનું કામ એને જ સેં પવામાં આવતું. આ તરફ “અમૃત બઝાર પત્રિકામાં રેસીડેન્ટ વિરુદ્ધ ધડધડ લેખો પ્રકટ થવા લાગ્યા. પરિણામે તે એટલે બધે બદનામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ માં થયો કે તેને એ અધિકાર પરથી દૂર કરવામાં આવ્યો. એ સ્ટેટમાંથી એને ધકેલી કાઢવામાં આવ્યો. જ્યારે તે ટેટની હદ ઓળંગી ગયે ત્યારે એક જંકશન પર એક માણસ બૂટ, પાટલૂન અને હેટ પહેરીને એની સામે આવ્યો. તેને ઓળખતાં રેસીડેન્ટ ચકિત થઈ ગયો. તેણે આવતાં જ અંગ્રેજીમાં વાતચીત શરૂ કરી. તેને જોતાં જ તે કંપવા લાગ્યા. કંઈક જાળથી, કંઈક આશ્ચર્યથી અને કંઈક ક્રોધથી છેવટે તે બોલ્યો “તને ઇનામ તે આપવામાં આવ્યું છે વળી પાછે મારી પાસે કેમ આવ્યું?” “આપે કહ્યું હતું કે જે માણસ મારે ભેદ ખેલનાર ગુપ્તચરને પકડી આપશે તેને ઇનામ આપીશ.” “હા, કહ્યું હતું. શું તેં એને પકડે છે ?” “હા, હા, ઇનામ આપો. તે હું પોતેજ છું.” રેસીડેન્ટ આ સાંભળી થરથર કંપી ઉઠયા અને દાંત કકડાવીને બોલ્યા કે “અરે, જે રાજ્યની હદમાંજ તારો પત્તો લાગ્યો હેત તે તારા ફૂએંકૂર્ચા ઉડાવી નાખત. ખેર, પણ આખરે તેણે પિતાનું વચન પાળ્યું અને સોનાની ઘડિયાળ સૂફીજીને ભેટ આપતાં કહ્યું “જો તમે સ્વીકારે તો છુપી પોલીસ ખાતામાં માસિક ૧૦૦૦ રૂપિયાની જગ્યા હું તમને અપાવી શકું છું, પરંતુ સૂફીજીએ કહ્યું જે પગારજ લે હેત તે તમારાં વાસણ શું કામ માંજત? આ કઈ પરંપરાની વાત છે, છતાં અસંભવિત નથી. સૂફીજીને જાસુસ ખાતામાં નોકરી આપવાનાં કહેણુ તે સરકારે અનેક વખત મોકલેલાં; પણ એ મહાન દેશભકત પિનાની દેશભકિતને ગમે તેવી લાલચથી પણ કલંક લાગવા દીધું નથી. આજે સૂફીજી આ લોકમાં નથી, પણ એવા દેશભકતનાં આત્મસ્મરણ કરનાર શહીદનાં સ્મરણ ગમે ત્યારે અને ખાસ કરી અત્યારના મંથનકાળમાં ર્તિદાયક થાય છે. પરમાત્મા એમના મહાન આત્માને શાંતિ આપે અને ભારતમાતાને આવા સુપુત્રવતી કરે ! (પ્રભા) (૧૦-૪–૧૯૨૫ના “નવયુગ”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ w ww૪ : * * * * * * - ક ભક્તરાજ રાજા જયમલસિંહજી २-भक्तराज राजा जयमल्लसिंहजी રાજ જયમલસિંહજી મેડતા કે રાજા થે. યે બડે હી નીતિg, સદાચારી, સાધુ-સ્વભાવ, નિયમેં મેં તત્પર ઔર દઢનિશ્ચયી ભગવિભક્ત છે. યદ્યપિ યે ભગવાન કા સમરણ રખતે હુએ હી રાજ્ય કા સારા કામ કરતે થે; તથાપિ પ્રાત:કાલ ડેઢ પહર દિન ચઢને તક તો પ્રતિદિન એકાંતસ્થલ મેં નિયમિત રૂપ સે ભગવાન કા ધ્યાનભજન કરતે થે. ઇસ સમય બ સે બડે જરૂરી કામ કે લિયે ભી કેઈ આપકે પાસ નહીં જા સકતા થા. યે ભગવત-પૂજન કે આનંદસાગર મેં ઐસે ડૂબે રહતે થે કિ કિસી પ્રકાર કે બાહરી વિદન સે ઉનકા ધ્યાન નહીં ટતા થા. ઈસ સમય ઉનકી અંતર ઔર બાહર કી દૃષ્ટિ મિલ કર એક હે જાતી થી, ઔર વહ દેખતી થી-કેવલ એક શ્યામસુંદર કી ત્રિભુવનમોહન અનપ રૂપરાશિ કે. ઈસ સમય કી ઉનકી પ્રેમ વિહવળતા ઔર સમાધિનિષા કે સૌભાગ્યવશ જે કોઈ દેખ પાતા, વહ ભગવતપ્રેમ કી એર બલાકાર આકર્ષિત હે જાતા થા. ઇસ પ્રતિદિન કી નિયમિત ઉપાસના મેં અનેક બાધા આયી, રાજ કે અનેક અત્યંત આવશ્યક કાર્ય ઉપસ્થિત હુએ, પરંતુ જયમલ્લ અપને પ્રભુ સે નહીં ડિગે. જયમલ્લ કે ઈસ પ્રણ કી બાત ચારે એર ફૂલ ગયી. એક દૂસરા રાજા, જે ઇનકે કુટુંબ કા હી થા, ઈષ્ય ઔર દુર્બુદ્ધિવશ જયમલ્લ સે વૈર રખતા ઔર ઇહે સતાને કા મૌકા ઢંઢા કરતા થા. ઉસે યહ બાત માલૂમ હુઈ ઉસને એક દિન પ્રાતઃકાલ કે સમય બહુત સી સેના સાથ લે કર મેડતા આ ઘેરા. લગે ને આ કર રાજ મેં સૂચના દી. રાજા કા કડા હુકમ થા કિ ઉસકી આજ્ઞા બિના કિસીસે યુદ્ધ આદિ ન કિયા જાય, અતએવ દિવાન ને આ કર મહલોં ખબર દી; પરંતુ રાજા જયમલ્લ કે પાસ તો ઉસ સમય કેાઈ જા નહીં સકતા થા. આખીર રાજમાતા સે નહીં રહા ગયા. રાજયનાશ કી આશંકા સે રાજમાતા સાહસ કર કે પુત્ર કે પાસ ઉનકી કોઠરી મેં ગયી. ઉસને જા કર દેખાજયમલ્લ સમાધિનિછ બેઠે હૈ, બાહ્યજ્ઞાન બિલકુલ નહીં હૈ, નેત્રોં સે પ્રેમાશ્રુ બહ રહે હૈ, બીચ બીચ મેં અનુપમ આનંદ કી હંસી હસ દેતે હૈ. ઉનકે મુખમંડલ પર એક અપૂર્વ જ્યોતિ ફેલ રહી હૈ. માતા એક બાર તો સક ગયી, પરંતુ પુત્ર કે અનિષ્ટ કી સંભાવના સે ઉસને કહા-બેટા ! શત્રુ ને ચઢાઈ કર દી, કુછ ઉપાય કરના ચાહિયે.” જયમલ્લ કા ચિત્ત તો ભગવાન કી રૂપછટા મેં નિરુદ્ધ થા. ઉસકા કુછ ભી સુનાયી નહીં દિયા. જબ તીન ચાર બાર પુકારને પર ભી કોઈ ઉત્તર નહીં મિલા, તબ માતા ને હાથ સે જય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ - + + + + + + આ ત શુભસંગ્રહ-ભાગ ૭ મે મલ કે શરીર કે હિલાયા. ધ્યાન છૂટને સે જયમલ્લ ને આશ્ચર્યચકિત હે નેત્ર ખેલે. મન મેં બડા ભ હુઆ, પરંતુ સામને વિષણુ– વદના જનની કે ખડી દેખ કર તુરંત હી ભાવ બદલ ગયા ઔર ઉનહેને માતા કે પ્રણામ કિયા. માતા ને શત્રુ કે આક્રમણ કા સમાચાર સુના દિયા; પરંતુ જયમલ્લ કે ઇસ સમય ભગવચ્ચર્ચા કે સિવા દૂસરી બાત સુનને કા અવસર હી નહીં થા. ઉન્હોંને ચાહા કિ માતા કે નમ્રતા સે સમઝા , લેકિન ઉનકી વૃત્તિયાં તો ભગવતસ્વરૂપ કી ઓર પ્રબલ વેગ સે ખિંચી જા રહી થી, સમઝાવે કૌન ? જયમલ્લ કુછ ભી બેલ નહીં પાયે ઔર ઉનકી સમાધિ હોને લગી. માતા ને ફિર કહા, તબ પરમવિશ્વાસી ભક્ત જયમલજી કે મુંહ સે કેવલ ઇતને શબ્દ નિકલે–ભગવાન સબ કલ્યાણ હી કરતે હૈ.' તદનંતર ઉનકી આંખેં મુદ ગયી. વહ ફિર સુખ-દુઃખ, હાનિલાભ ઔર જય-પરાજય કી ભાવના સે બહુત પરે કે મનહર નિત્યાનંદમય પ્રેમરાજ્ય મેં પ્રવેશ કર ગયે. જગત કી શુદ્ર આંધી ઉનકી મનરૂપી હિમાલય કે અચલ શિખર કે તનિક ભી નહીં હિલા સકી. માતા દુઃખી મન સે નિરાશ હો કર લૌટ આયી. રણભેરી બજને લગી, શત્રસેના કોઈ બાધા ન પા કર નગર મેં ઘુસને લગી. અબ યોગક્ષેમ કા ભાર વહન કરનેવાલે ભક્તભાવન સે નહીં રહા ગયા. શ્યામસુંદર ત્રિભુવન-કંપાનેવાલે વીરેન્દ્રવેશ મેં શસ્ત્રાદિ સે સુસજિજત હે અકસ્માત શત્રુ–સૈન્ય કે સામને પ્રકટ હે ગયે. મહારાજા રઘુરાજસિંહજી લિખતે હૈં જાનિ નિજ સેવક નિરત નિજ પૂજન મેં, ચઢિકે તુરંગ શ્યામ રંગ કે સવાર હૈ. કર કરવા ધારિ કાલદકે કાલ માને, પહું ઉતાલ જહાં સૈન્ય બેશુમાર હૈ. ચપલા ચમકિ ચદૂકિત ચલાઈ બાજી, ભટકી રાજી કોટિ કરત પ્રહાર હૈ. રઘુરાજ ભક્તરાજ-લાજ રાખિબેકે કાજ, સમર બિરાજ્યો વસુદેવ કે કુમાર હૈ. બ્રહ્મા ઔર યમરાજ જિસકે શાસન સે સૃષ્ટિ કી ઉત્પત્તિ ઔર સંહાર કરતે હૈં, ઉનકે સામને શુદ્ર રાજપૂત સેના કિસ ગણના મેં થી? બાત કી બાત મેં સબ ધરાશાયી હુયે. ઉનકા પુણ્ય આજ સર્વ ભાવ સે સફલ હો ગયા! ભગવાન કે હાથ સે નિધન છે વે સદા કે લિયે પરમ ધન પા ગયે. શત્રુ રાજા ઘાયલ હો કર જમીન પર ગિર પડા, પલે મેં ઇતના કામ કર ઘેડે કા ધુડસાલ મેં બાંધ સવાર અંતર્ધાન હે ગયે. ઈધર જયમલ્લજી કી પૂજા શેષ હુઈ ઉહેને તુરંત અપના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #24 -------------------------------------------------------------------------- ________________ સવિચાર ૧૧ ઘેાડા મંગવાયા. દેખતે હું તેા ચેડા થક રહા હૈ, ઉસકા શરીર પસીને સે ભીગ રહા હૈ ઔર વહુ હાંક રહા હૈ. રાજા ને પૂછા કિ ઈસ ધાડે પર કૌન ચઢા થા ? પરંતુ કિસીને કાઈ જવાબ નહીં દિયા. ઈસ રહેરય કા કાષ્ઠ જાનતા ભી તેા નહીં થા. ઇતને મે' લાગાં ને દૌડતે હુયે આ કર ખબર દીકિ ‘શત્રુસેના તે સબ મરી પડી હૈ.' રાજા કે ખડા આશ્ચર્ય હુઆ. વહ વાડે કી બાત ભૂલ કર તુરંત નગર કે ખાતર પહુંચે. દેખતે હૈં, લાશાં કા ઢેર લગા હૈ ઔર વિપક્ષી રાજા ધાયલ-સે પડે હૈ. જયમલ્લ ઉસકે પાસ ગયે ઔર પ્રેમભાવ સે ‘જય શ્રીકૃષ્ણ’ કરને કે બાદ ઉસસે યુદ્ધ કા વિવરણ પૂછને લગે. ઉસને હાથ જોડ કર કહા, ‘મહારાજ ! આપકે યહાં અનૂપ રૂશિરોમણિ શ્યામલમૂર્તિ મહાવીર કાન હૈ' ? ઉન્હોંને અકેલે હી મેરી સારી સેના કા સંહાર કર ડાલા ઔર મુઝકેા ભી બ્રાયલ કરી કે ગિરા દિયા. અહા ! કૈસા અનેાખા ઉનકા રૂપ હૈ, જબસે મને ઉન નૌજવાન ત્રિભુવન-મન-મેાહન કા દેખા હૈ, મેરા ચિત્ત ઉન્હેં ફિર સે દેખને કે લિયે વ્યાકુલ હા રહા હૈ.' જયમલ્લ સમઝે કિ યહ સારી મેરે પ્રભુ કી લીલા હૈ ! ઉનકા શરીર પુર્ણાકત હા ગયા, નેત્રાં સે પ્રેમાશ્રુ બહને લગે. વે ગદ્ગદ્-વાણી સે ખેાલેભાઈ ! તુમ ધન્ય હેા, તુમ્હારે સૌભાગ્ય કી બ્રહ્મા ભી પ્રશંસા કરેગે. અહા ! મેરી તે આંખે ઉસ સાંવરે-સલેાને કે લિયે તરસ હી રહી હૈ, તુમ ધન્ય હા જો સહજ હી મેં ઉસકા દર્શન પા ગયે !' અમ ઉસકા સારા વૈરભાવ જાતા રહા, જયમલ્લ ને ખડે સમ્માન ઔર આરામ કે સાથ ઉસે અપને ઘર પહુંચા દિયા. વાં પહુંચ કર વહ ભી સપરિવાર ભગવાન કા પરમભક્ત હૈ। ગયા ! મેલા ભક્ત આર ઉનકે ભગવાન કી જય! (‘કલ્યાણ”ના ગીતાંકમાંથી) અમ ३ - सद्विचार - જો જ્ઞાન કી ઉપેક્ષા કરી કે માત્ર ક કા સેવન કરતે હૈં વે ગહરે અંધકાર મે` પ્રવેશ કરતે હૈ; ઔર જો નિષ્કામ કર્મ કી ઉપેક્ષા કર્કે કેવલજ્ઞાન મે... રમતે હૈં વે ઉસસે ભી અધિક અધકાર કા પ્રાપ્ત હોતે હૈ. ઇશાપનિષદ્ સહત વિવિધ દુખ મરિ મિટત, ભાગત લાખન સેગ; ૫ નિજ સત્ય ન છાંડહીં, જે જગ સચે લેાગ. આપત્તિ સત્ય કા પ્રથમ દ્વાર હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભારતેન્દુ હરિશ્ચંદ્ર માયરન www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા સત્ય કી શોભા વચન સે નહીં બલિક કર્મ સે હોતી હૈ. શેકસપિયર તનય માતુ પિતુ પોષણવારા, દુર્લભ જનની યહ સંસારા; ચારિ પદારથ કરતલ તાકે, પ્રિય પિતુ માતુ પ્રાણ સમ જાકે. - ગોસ્વામી તુલસીદાસજી હાય રે માતા કી મમતા ! ઈશ્વર ને ઈસ જાતિ કે કાહે સે બનાયા હૈ? ઇસ મનુષ્યજીવન કી તપી હુઈ રેતી કે બીચ યહ પુત્ર-નેહ કા સમુદ્ર ઉમડ રહા હૈ. મનુષ્યો ! ઇસમેં સ્નાન કરે, ઇસે પાન કરો ઔર પવિત્ર હો. ડી. એલ. રાય જંગમ જગત મેં માતા કે સમાન કાઈ. પવિત્ર પદાર્થ નહીં હૈ. કેલરિજ આપત્તિ કે સમાન કેાઈ દૂસરી શિક્ષા નહીં હૈ. ડિસરેલી આપત્તિ મનુષ્ય એવં સંપત્તિ રાક્ષસ બનાતી હૈ. વિક્ટર હ્યુગ કેવલ આપત્તિ હી મિત્રો કે તૌલને કી તરાજુ હૈ. લૂટાર્ચ વાસ્તવ મેં એક પક્કા ભિખારી હી સચ્ચા રાજા હૈ. લેસિંગ આજ કલ મેરે દિન-રાત કૈસે આચરણ મેં કટતે હૈ, ઐસા સદા વિચાર કરનેવાલા કભી દુઃખ નહીં ભેગતા. શુક જબ મેં યોં હી કુછ થેડા-બહુત સમઝને-બૂઝને લગા થા તબ હાથી કે સમાન મદાંધ હો ગયા થા ઔર યહી અભિમાન રખતા થા કિ મૈં સર્વજ્ઞ દં; પર આગે જૈસે જૈસે મુઝે વિદ્વાને કે સત્સંગ સે થોડા થોડા જ્ઞાન પ્રાપ્ત હતા ગયા, વૈસે તૈસે મુઝે વિશ્વાસ હતા ગયા કિ મેં મૂર્ખ દૂ. ઈસ પ્રકાર મેરા વહ મદ જવર કે સમાન ઉતર ગયા. ભર્તુહરિ મેં ઇન લમી કે કૃપાપાત્ર પુ કી અપેક્ષા કહીં બઢકર સુખી K. ઈસ અતુલ વિભવ કી સંભાલ કરને કે લિયે ઇન્હેં કિતને કષ્ટ ઉઠાને પડતે હેગે, કિતની ચિંતા કરની પડતી હોગી! સેકેટીસ જે પતિ અપની સ્ત્રી કા આદર કરતા હૈ ઉસકી તે સભી અિયાં પૂજા કરતી હૈ; પરંતુ વાસ્તવિક સાધ્વી વહી છે, જે અપને પતિ કે ઉન્હીં પર કી પૂજા કરતી હૈ, જિનસે વહ ઉસે મારતા હૈ. દ્વિજેન્દ્રલાલ રાય સહનશીલતા પરાક્રમ સે ઔર પૈર્ય સૌદર્ય સે અધિક ઉચ્ચ હૈ. રસ્કિન રહીમ જે ઉત્તમ પ્રકૃતિ, કા કરિ સકત કુસંગ; ચંદન વિષ ખ્યાપત નહીં, લિપટે રહત ભુજંગ. – રહિમ કવિ (“સરસ્વતી”માં સંગ્રહ કરનાર–રામદત શુકલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ વૈભવશાળી હિંદુસ્થાન ४ - वैभवशाली हिंदुस्थान ૧૩ જગતમાંના તમામ રૂપેરી ઝરા-નદીઓ જે પ્રમાણે સમુદ્રમાં વહી જાય તે પ્રમાણે હિંદુસ્થાન તરફ વહી જતા હતા. હિ‘દુસ્થાન એક કાળે અત્યંત વૈભવસંપન્ન દેશ હતા. હિંદુસ્થાનમાં જે વેળાએ ઉદ્યોગધધાની જાહેાજલાલી હતી તે કાળે આપણા પૂર્વજ પેાતાનીજ આવશ્યકતાઓ પૂરી પાડતા હતા; એટલુંજ નહિં પણ દુનિયામાંનાં ઈતર રાષ્ટ્રોની સુદ્ધાં આવશ્યકતાઓ પૂરી પાડવાનુ કામ તે કરતા હતા. પણ કાળ બદલાયા અને આપણા લેાકેાને અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ, પાટુ ગીઝ, સ્પેન વગેરે દેશમાંના લેાકેાને વેપારને માટે આપણા દેશ માકળેા મૂકવાની દુર્બુદ્ધિ થઇ. ઇસુ ખ્રિસ્તના પવિત્ર સંદેશ અખિલ જગતમાં ફેલાવનારેા માણસ જેમ અંતઃકરણમાં કઇ દુષ્ટ હેતુ ધારણ કરીનેજ એ કામ કરતા હશે એવી કલ્પના સુદ્ધાં કરી શકાતી નથી; તેજ પ્રમાણે વેપાર કરનારા માણસના મનમાં કંઇ કાળુગારૂં હશે એવી કલ્પના પણ કાઇનાથી કરી શકાઈ નહિ. તમારા દેશમાં માલ હું વેચાતા લઉં છું, મારા દેશમાંના માલ તમે વેચાતા યે; આવા આ સરળ અને સીધેા વ્યવહાર છે, એમ આપણા લેાકેાને લાગ્યું. દાતૃત્વ અને પરેાણાચાકરીને માટે તે આપણા દેશ કેટલેા પ્રખ્યાત હતા ! જે દેશના લેાકાએ પેાતે ભાતનું પાણી પીને અંગ્રેજોને ભાત ખાવા આપ્યા તેમના દાતૃત્વની મહત્તાનુ વર્ણન કરતાં સહસ્ત્ર મુખવાળા શેષ ભગવાન પણ થાકી જાય ત્યાં આપણું શું ગજું ? વેપાર એટલે કેટલેા પવિત્ર વ્યવહાર ! ગેારા લાક અહીંથી કાચેાપાકા માલ લઈ જતા અને એના બદલમાં દ્રવ્યના ઢગલા કરતા; પણ આ દ્રવ્યરાશીની અંદર દારૂના કાઠારા ભર્યો છે, એની આપણા લેાકેાને શી કલ્પના ? આ વેપારીએ આપણા નંદનવનમાંનાં ફળપુષ્પાના ભારથી નમેલાં વૃક્ષા, ગાઢાં જંગલા, કુમળાં કુમળાં તૃણાંકુર, આ સર્વના સંહાર કરીને અને તેમને આગેા લગાડીને બધી જમીન સળગાવી મૂકી સાક્ કરશે, એવી શુ કાઇને કલ્પનાયે આવી હશે ? ખુદ ક ંપનીના વખતના અહીરાવણુ મહીરાવણેાને જો હમણાં તેમના વિષષ્મીજના કેટલેા પ્રચંડ વિસ્તાર થયા છે એ જોવાને મેાલાવીએ તે તેમનેા આ દૃશ્ય ઉપર વિશ્વાસ બેસશે નહિ. જાદુગરની જાદુગરી, કિમિયાગરના કિમિયા અને પ્રત્યક્ષ પરમેશ્વરની અટત લીલા, એ અંગ્રેજોના કર્તવ્ય આગળ ગરીબડી ને બિચારી ઠરશે. દેવદૂત-ખરેખરજ અંગ્રેજ દેવદૂત હતા. દેવદૂત સિવાય આવી કામગીરી કાનાથી કરી શકાય? રાવણ પણ દેવજ હતા તે તેના એ દૂત અહીંતહીં ક્રૂરતા હતા. આ રાવણુની વિરુદ્ધ સહેજ ઉચ્ચાર કરવા શુ. ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં ને લીધે બિચારા માલવીયજીને શમશેમનો મારે હજી હમણાં જ સહન કરે છે. પણ રાવણ એ રામભક્તોને દેવજ લાગવો જોઈએ એમ ડું જ છે ? અંગ્રેજો એ વેળાએ દેવદૂત જેવા લાગ્યા; આપણે તેમને આશ્રય દળે ને આજ પ્રખર તાપના મારામાં આપણે તરફડીએ છીએ. આ દોષ અંગ્રેજોને કે આપણે, એને આપણે વિચાર નહિ કરવો જોઇએ કે? માત્ર ૧૦૦-૧૫૦ વર્ષમાં ઉદ્યોગધંધાથી ગાજી રહેલા હિંદુસ્થાનને પૂર્ણપણે પરાવલંબી બનાવી મૂકી પિતાનો માલ લેવાની ફરજ પાડનારા અંગ્રેજોનું કયા શબ્દોમાં કૌતુક કરવું એ સમજાતું નથી. સ્વાર્થ એ કોઈ પણ રાષ્ટ્રથી છૂટયો નથી. અંગ્રેજોને સુદ્ધાં એ સ્વાર્થ હતો અને એ સ્વાર્થને લીધે તેમણે હિંદુસ્થાનના વેપારને સમૂળ મારી નાખીને હિંદુસ્થાનને પિતાનું ગ્રાહક બનાવ્યું. આ જાદુ અંગ્રેજોએ કેવી રીતે કર્યો ને હિંદુસ્થાનમાં બધે વેપાર, ઉદ્યોગધંધા વગેરે છીનવી લઈ શ્રીમંત હિંદુસ્થાનને કંગાલ કેવી રીતે બનાવ્યો એજ બતાવવા સારૂ પ્રસ્તુત અંક કાઢયો છે. હિંદુ સ્થાનના વૈભવની કમાન આ કાળમાં એકસરખી ઉતરતી ગઈ અને બ્રિટિશોની ભાગ્યરેષા એકસરખી ચઢતી જઈ તેઓ વૈભવપર આરૂઢ થયા. જે વેળાએ અંગ્રેજ હિંદુસ્થાનમાં આવ્યા એ વેળાએ હિંદુસ્થાન સ્વયં પૂર્ણ હતો. આપણા દેશમાં કાપડ, ઊન, સાકર, નૌકાનયન, લોખંડ, પિલાદ વગેરે ધંધા સારા જોરમાં હતા. પરદેશીઓના મેં તરફ જોવાની આપણને જરૂર નહતી. એ પૈકી ઘણાખરા ધંધાએમાં હિંદુસ્થાન ઇગ્લેંડથી તો શું પણ આખા યૂરેપથી આગળ હતા. અંગ્રેજોએ આપણા દેશમાં આવવું ને આ ધંધાઓનું શિક્ષણ લેવું, એવી એ વખતની પરિસ્થિતિ હતી. સોનું, રૂપું, હીરા, માણેક વગેરેથી આપણે દેશ ચીકાર ભરેલો હતો. એનાં વર્ણને અનેક પ્રવાસીઓએ કરેલાં છે; પણ એ સિવાય ઉદ્યોગધંધાવડે પણ આપણાં શહેરો અને ગામડાં ગાજી રહેલાં હતાં. યુરોપીયન વેપારી જે પ્રથમ હિંદુસ્થાનમાં આવ્યા તે કાચા માલને માટે આવ્યા નહોતા. તે અહીંના તૈયાર માલના મેહથી આવ્યા. સર હેત્રી કૅટન “ન્યૂ ઇડિયા'માં કહે છે – ' યૂરોપીયન વેપારીઓ પહેલવહેલા હિંદુસ્થાન પ્રત્યે આકર્ષાયા તે તેના (હિંદુસ્થાનના) કાચા માલથી નહિ, પણ તેની તૈયાર સમૃદ્ધિથી આકર્ષાયા હતા. “ર્મઝ અને ઇન્ડની ઔદ્યોગિક સમૃદ્ધિથી પશ્ચિમાત્ય રાષ્ટ્રની આંખે અંજાઈ અને તેમણે તે દેશના માર્ગની શોધખોળ માટે માણસો મોકલ્યા. અઢારમા સૈકાના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #28 -------------------------------------------------------------------------- ________________ વૈભવશાળી હિંદુસ્થાન - ૧૫ અંતપર્યત હિંદુસ્થાનની પ્રજાને મોટો ભાગ જુદા જુદા હુન્નરઉદ્યોગોમાં રોકાયેલો હતો. ૧૮ મા સૈકાપર્યત અહીંના ઉદ્યોગધંધાની આવી ઉત્તમ સ્થિતિ ચાલુ હતી. હિંદુસ્થાનના નાશનો પાયો નાખનાર કલાઇવ સાહેબ જ્યારે અહીં આવ્યા ત્યારે મુર્શિદાબાદનો વૈભવ જોઈને આશ્ચર્ય ચકિત થઈ નીચેના ભાવનું બોલ્યા હતા – “મુર્શિદાબાદ લંડન જેવડું મેટું, ગાજી રહેલું ને શ્રીમંત શહેર હતું. પણ મુર્શિદાબાદના લોક લંડનના કરતાં ઘણું વધુ શ્રીમંત છે.” હિંદુસ્થાનમાં ઔદ્યોગિક સંપત્તિને ઝરે અખંડ વહેતો હોવાથી શહેરેની સાથે ગામડાંઓ પણ જાહોજલાલી ભોગવતાં હતાં. ગામેગામ પિતાના ઉદ્યોગધંધા ને ખેતી હોવાને લીધે લોકોને કોઈ પણ પ્રકારની ઉણપ ભાસતી નહિ. બધા લોક સુખસમાધાન ને આનંદમાં ફરતા હતા. ભવિષ્યમાં પાશ્ચાત્ય વેપારરૂપી રાક્ષસ હિંદુસ્થાનમાં આવશે ને આપણું સુખની હોળી કરશે, એવી કલ્પના પણ કોઈનાથી ભૂલેચૂકેયે થઈ શકી નહિ હેાય. પણ સુંદર સ્ત્રીનું સૌંદર્ય જેમ તેના નાશના કારણરૂપ બને છે, તેવી સ્થિતિ હિંદુસ્થાનની થઈ. આપણુ પાસેથી તૈયાર માલ લેવા સારૂ આવેલા પાણા, આપણા વેપારનો કેવી રીતે નાશ કરી શકાય એનો વિચાર કરવા લાગ્યા. હિંદુસ્થાનને વેપાર ડૂબાવીને ઇંગ્લંડનો વેપાર કેવી રીતે વધારી શકાય એની તેમને ચિંતા લાગી રહી ને એ દિશામાં તેમના પ્રયત્ન શરૂ થયા. પ્રસ્તુત લેખમાં અમે ફક્ત હિંદુસ્થાનમાં એ વખતે કયા ક્યા ધંધા હતા એને સંક્ષેપમાં વાચકોને પરિચય કરાવનાર છીએ. આ ધંધા ઇંગ્લીશ વેપારીઓએ કેવી કેવી રીતે ડૂબાવ્યા એની હકીકત આગલા લેખમાં આપીશું. - જે વેળાએ યુરોપીયન વેપારી હિંદુસ્થાનમાં આવ્યા તે વેળાએ હિંદુસ્થાનની સ્થિતિ સ્વયંપૂર્ણ હતી, એ ઉપર આવ્યું જ છે. હિંદુસ્થાનનું ને બાહ્ય જગતનું એ વખતે દળણુવળણુ હતું અને માલની નિકાશ પણ થતી હતી. હિંદુસ્થાનમાં એ વખતે કળાકૌશલ્યના નાના મોટા પુષ્કળ ધંધા ચાલતા; પણ તેની માહિતી ઉપલબ્ધ થવી બહુ કઠણ છે. તો જે મોટા મોટા ધંધા એ વખતમાં ચાલતા હતા તેટલાજ ધંધાનો આપણે પરામર્ષ લઈએ. આ વિચાર કરતી વેળા આજના ઉદ્યોગધંધાનું ચિત્ર નજર સામે રાખવું ભૂલભરેલું છે. આજના જેવાં એ વખતમાં માલને લઈ જવા લાવવાનાં સાધને નહેતાં; એટલું જ નહિ પણ ગાડાંઓને જવા આવવાને ઘણું ગામમાં સડકો પણ નહોતી. પણ એ કાળને હિંદુસ્થાન ને એ કાળનો યૂરેપ, એની તુલના કરીએ તો હિંદુસ્થાન એ સમયે આગળ વધેલો દેશ હતા, એમાં વાદ નથી. અકબરના મૃત્યુસમયના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #29 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે હિંદુસ્થાનનું વર્ણન કરનાર ને બની શકે ત્યાંસુધી હિંદુસ્થાનને કમી લેખવાનો પ્રયત્ન કરનાર મેરલંડ કહે છે – “ઉદ્યોગોના સંબંધમાં એ તો નિર્વિવાદ છે કે, અત્યારના યુરોપ કરતાં હિંદુસ્થાન ઘણાજ આગળ વધેલ હતો.” પણ આનાય કરતાં વધુ ઉદારદષ્ટિથી આપણી સ્થિતિ તરફ જેનાર ડિબી સાહેબ “પ્રાપુરસ ઈન્ડિયા” નામના પુસ્તકમાં લખે છે – “પ્લાસીના યુદ્ધ પહેલાં અને (હિંદુસ્થાનને) ખજાને ઈગ્લેંડ ઘસડાતો થયો તે પહેલાં આપણા દેશને (યુરેપન) ઉદ્યોગ ઘણેજ પડતી દશામાં હતો.” લાસીની લડાઈ પહેલાં ઈંગ્લેંડના ઉદ્યોગધંધાની કેટલી શોચનીય સ્થિતિ હતી એ આ અવતરણ ઉપરથી દેખાઈ આવે છે. હિંદુસ્થાન એ વખતમાં ઉદ્યોગધંધાની અંદર યુરોપના કરતાં પુષ્કળ આગળ હતો, એ નિર્વિવાદ છે. હવે આપણે એ વખતના ધંધા તરફ વળીએ. સૌથી પ્રથમ આપણે સાકરને ધંધે લઈએ. સાકર એ મુખ્યતઃ બંગાળમાં થતી હતી. આ સાકર દક્ષિણમાં અને પૂર્વમાં જતી હતી. એ સિવાય ગુજરાતમાં પણ સાકર થતી હતી. લાહોરની આસપાસ પણ સાકર બનાવતા હતા. આ સાકરને વેપાર બહુજ મોટા પ્રમાણમાં ચાલતા હતા. ૧૮૧૩ ની સાલમાં ટોમસ મરે નામને ગૃહસ્થ પાર્લામેંટરી કમિટિ આગળ સાક્ષી આપતાં કહે છે:-- મારૂં માનવું છે કે, અત્યારના સમયે સાકરની પેદાશ અત્યંત ગુંગળાઈ ગયેલ છે તે પણ સમસ્ત યૂરેપખંડને જોઈતી ખાંડ પૂરી પાડવાને તે (હિંદુસ્થાન) તૈયાર કરી શકે તેમ છે.” - હિંદુસ્થાનમાં આ સાકર અતિશય બહેળા પ્રમાણમાં તૈયાર થતી એ બિલકુલ નિર્વિવાદ છે ને આખા યુરોપને સુદ્ધાં તે પૂરી પડી શકી હોત; પણ અંગ્રેજોએ વેસ્ટ ઈડીઝ તરફ જે શેરડીનાં ખેતરે કર્યા હતાં તે જીવિત રહે એ વધુ જરૂરનું હોવાથી આ સાકર સસ્તી પડવા છતાંય તેને વિલાયતમાં આવવા દીધી નહિ. આ સાક્ષીદાર કહે છે – સ્ટીમરમાં જે અતિશય ખાંડ ભરવામાં આવશે તે બજારમાં ખાંડની અત્યંત ભરતી થવાથી વેસ્ટ ઈન્ડિઝની પેદાશને સખત કો પહોંચશે.” વેસ્ટ ઇન્ડિઝમાંની સાકરને કઈ પણ પ્રકારે અડચણ ન આવે એટલા સારૂ વહાણમાં સાકરનું વજન સુદ્ધાં લેવું નહિ, એવા પ્રકારનું કડક ધોરણ એ વખતે સ્વીકારવામાં આવ્યું એવું સિદ્ધ થાય છે. અગાઉ ઘાલેટ વગેરે ખનીજ તેલ નહોતાં-અર્થાત એ વખતે તલ, કરડી, ભેયશિંગ વગેરેમાંથી તેલ કાઢતા. આ ધંધો www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #30 -------------------------------------------------------------------------- ________________ વભવશાળી હિંદુસ્થાન ૧૭ સુદ્ધાં તે વખતે સારી રીતે ચાલતે હતા. એજ પ્રમાણે કપાસનાં ખી (નિર્દેગ) કાઢવાના ધંધા પણ એ વખતમાં પુષ્કળ લેાક કરતા હતા તે તેમાં તેમણે વૈશિષ્ટય મેળવ્યું હતું. અમદાવાદની બાજુએ કેટલાક કારીગરે। આ કામમાં અત્યંત કુશળ હતા, ને તે પેાતાનાં આજારે! લઇને ગામાગામ કપાસમાંથી કપાશિયા કાઢવા રૂ પીંજવા સારૂ જતા હતા.× સારૂ તે હતા. તાંબા પિત્તળનાં વાસણા તૈયાર કરનારા પુષ્કળ લાક લોખંડ તા હિંદુસ્થાનમાં પુષ્કળ ઠેકાણે થતું ને એમાંથી ઉપયેગી વસ્તુએ બનાવાતી હતી. વિશેષતઃ તરવારા તેમજ બીજા શસ્ત્રાસ્ત્રો તૈયાર કરવાનાં મેઢાં મેાટાં કારખાનાંઓ- હતાં ને એ ધ ંધા લેાકાની ઉપવિકાને સારી રીતે ઉપયાગી થતા. ખેતીવાડીનાં એજારે। તેમજ ખીજા હથિયારે અહી આંજ તૈયાર થતાં હતાં. સુતારકામને ધંધા એ વખતમાં બહુજ સારી રીતે ચાલતા હતા. હિંદુસ્થાનમાં તૈયાર થયેલાં કબાટા, પેટીઓ વગેરે ઈંગ્લેડ-જર્મનીમાં જતાં તે આ ધંધાએ ત્યાંના વેપારીઓને હેરાન કરી મૂક્યા હતા. છેવટે આ જણસેાપર જબરજસ્ત જકાત નાખવી પડી અને તે ધંધાને ડૂબાડી દેવાની તેમને ફરજ પડી. વહાણા બાંધવાના ધંધા તે હિ...દુસ્થાનમાં ખૂબજ ખીલી નીકળ્યા હતા અને ઇંગ્લેંડના કરતાં અહીંનાં વહાણા વધુ મજબૂત ને વધુ ઉત્તમ બનતાં. આ ધંધો કેવી રીતે ડૂબાડયા એની હકીકત અન્યત્ર આપી છે. ચામડાનું કામ હિંદુસ્થાનમાં અત્યંત ઉત્કૃષ્ટ ને મેટા પ્રમાણમાં થતું હતું. આ ધંધામાંથી અનેક લેાકેા પૈસા મેળવતા. ઘેડાનાં જીન, સાજ, જોડા, કૈાશ વગેરે તે। પુષ્કળજ થતા, પણ એના કરતાંય સુંદર સુંદર આકક વસ્તુ ગામડાની બનાવતા હતા. હિંદુસ્થાનમાં કાગળ પણ બનતા હતા. પેર્ટુગીઝ લેાક યૂરોપમાં હિંદુસ્થાનમાંથી કાગળ લઇ જતા. ઉત્તરહિંદુસ્થાનમાં કાગળ પુષ્કળ થતા હતા. પણ આ કાગળ જરૂર પૂરતા ને પ્રમાણમાં તૈયાર થતા. કારણ હમણાંની પેઠે પુસ્તકા અને વમાનપત્રો વગેરે એ સમયમાં નહેાતાં. સરકારી કામને માટે, હિસાબને માટે, પેાથીઓ વગેરે લખવાને માટે કાગળના ઉપયાગ થતા. ગુજરાતમાં અમદાવાદી ને મહારાષ્ટ્રમાં જીન્નરી કાગળ હમણાં સુધી બનતા હતા તે હજી પણ ચેડા પ્રમાણમાં તા અને જ. કુ’ભારના ધંધા પણ એ વખતે સારેા ચાલતા. આજની પેઠે ધરપર નાખવાનાં પતરાં ત્યારે નહાતાં, એ વખતે નળિયાં વગેરે બનાવવા સારૂ કુંભાર લેઢાને પરિશ્રમ કરવા પડતા. નળિયાં સિવાય ઘરસંસારમાં વપરાતા માલ–જેવા કે ગાળા, ઘડા, મટકાં વગેરે–તૈયાર થતા તે તેની મોરલૅન્ડ-ઇંડિયા એટ ધી ડેથ આફ્ અક્બર × Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શુભમ ગ્રહ-ભાગ ૭ મા ઉપર સુંદર રંગબેરંગી વેલબુટ્ટી વગેરે કાઢીને તેને શાભાયમાન અનાવતા. હજીસુધી એ ધંધાના અવશેષ ઉત્તરમાં દેખાઈ આવે છે. આ ધંધા પણ એકંદર સારા કિફાયતવાળા હતા. ધરની ઈ ંટા કુંભાર લેક તૈયાર કરતા. જે દેશમાં તાજમહેલ જેવાં ઉત્કૃષ્ટ કામે થયાં ને દક્ષિણ હિંદુસ્થાનમાંના ગેપુરા જેવાં પ્રેક્ષણીય દેવળા નિર્માણ થયાં, એ દેશમાં બાંધકામને માટે જોઇતું સાહિત્ય નિર્માણ કરવાને કેવડા મેાટા ધંધા હોવા જોઇએ. આ સિવાય ખેતીવાડી, જંગલ વગેરેમાંથી ઉત્પન્ન થનારા ધંધાના સુદ્ધાં એ વખતે અચ્છે! પ્રસાર થયેા હતેા. માછલાં પકડવાને તે તેનું તેલ વગેરે કાઢવાના ધંધા પણ એ વખતે હતેા, એમ જણાય છે. મેાતી કાઢવાના ધંધામાં ૬૦,૦૦૦ લેાકેાની ઉપવિકા ચાલતી હતી. સારા, મીઠું, ખાણેામાંથી ધાતુ કાઢવી, કાલસા તૈયાર કરવા, હીરા કાઢવા એ ધંધા પણ એ વખતમાં સારા ચાલતા. આપણા દેશમાં તંબાકુ બિલકુલ નહેાતી, દારૂ પર સખ્ત નિયંત્રણ હતું, અફીણુ માત્ર દવાઓને માટે બિહાર અને માળવામાં તૈયાર થતુ હતું. ઋણુ, ભીંડી વગેરેમાંથી પુષ્કળ ઉપયેાગી વસ્તુઓ થતી તે તે ધંધા બહેાળા પ્રમાણમાં ચાલતા. રંગને માટે હિંદુસ્થાનની પ્રસિદ્ધિ હતી, ને તે ધંધા બહુજ સારી રીતે ચાલતા. આ બધા ધંધાઓમાં મુખ્ય અને માટે ધંધે તે રેશમી તથા સુતરાઉ કાપડ બનાવવાના હતા. આ ધંધામાં આપણી કેટલી પૂણૉવસ્થા થઇ હતી, એ કહેવું પડે તેમ નથી. આગળ જતાં જેમ જેમ પાશ્ચાત્ય વેપારીએ અહીં આવવા લાગ્યા તેમ તેમ આ માલ વિલાયતમાં ફેલાયા. ઊનનાં કપડાં પણ એ વખતમાં પુષ્કળ જથ્થામાં થતાં હતાં. અકબરના વખતમાં ઉત્તમ પ્રકારની શાલા થતી. એ ધંધાને અકઅરે આશ્રય દીધા હતા; ને લાહાર તા એ ધંધાતું મુખ્ય સ્થળ હતું. આગ્રા અને લાહારમાં ઉત્તમ ગાલીચા તૈયાર થતા. એકંદર ઉદ્યોગધધા કેટલા હતા એની રૂપિયામાં ગણતરી કરવાને સાધન નથી; પણ હિંદુસ્થાન ધનવાન હતા ને પેાતાની જરૂરીઆતે પૂરી પાડીને તે બીજાઓને સુદ્ધાં તૈયાર વસ્તુઓ પૂરી પાડતા હતા, એ નિવિવાદ છે. હિં'દુસ્થાનમાં કલાકૌશલ્ય અને ઉદ્યોગધા એ એટલા શિખરે પહાંચ્યા હતા તે ટેરી નામને લેખક કહે છે:- જગતમાંના તમામ રૂપેરી ઝરા અને નદીએ જે પ્રમાણે સમુદ્રમાં વહી જાય તે પ્રમાણે હિંદુસ્થાન તરફ વળ્યા જતા હતા. હિંદુસ્થાનમાં દર વર્ષે કેટલું સાનું અને રૂપું પરદેશમાંથી આવતું હતું એના હિસાબજ નહેાતે, પણ હિંદુસ્થાનના પૈસેા પરદેશમાં લઇ જવા એને અત્યંત મેટા ગુન્હા માનવામાં આવતા ને એને માટે ફાંસીની શિક્ષા જેટલી જબરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ વિભવશાળી હિંદુસ્થાન શિક્ષા થતી હતી.” આ પૈસે હિંદુસ્થાનમાં કયા કયા બંદરમાંથી કેવી કેવી રીતે આવતો ને એ બંદરોમાં કયી કયાં વસ્તુઓને વેપાર ચાલતો હતો એ જોવા જેવું છે. હિંદુસ્થાનમાં એ વખતે ઠઠ્ઠા, દીવ, ખંભાત, સુરત, મલબાર, ચૌલ, ગોવા, દાભોળ, વસઈ, કાલીકટ, કેચીન, મછલીપદમ વગેરે પ્રસિદ્ધ બંદરો હતાં. આસપાસના પ્રદેશમાં બનતો સામાન આ બંદર પર આવતો અને ત્યાંથી તેની પરદેશમાં તેમજ સ્વદેશમાં રવાનગી થતી. હિંદુસ્થાનના પશ્ચિમકિનારા પર એ વખતે ઠઠ્ઠા એ પ્રસિદ્ધ શહેર હતું. આ શહેરમાં જેટલો વેપાર થતે તેટલો ઉત્તરમાં કયાંય પણ થતો નહિ. આ શહેરથી ત્રણ દિવસના ટપાપર રોરી બંદર હતું, ત્યાંથી નિકાસ થતી હતી. આ ઠેકાણે આગ્રા, મુલતાન, લાહોર વગેરે પ્રાંતમાંથી માલ આવતો હતો. આ પ્રાંતમાં સાકર, તથા જુદી જુદી જાતનું કાપડ તૈયાર થતું હતું. અહીં માછલાં પુષ્કળ થતાં ને તે પરદેશ મોકલાવાતાં. માછલાંનું તેલ કાઢવાની કળા એ વખતના લેકો જાણતા હતા ને એ તેલનો વહાણેના કામમાં ઉપયોગ કરતા હતા. આ સિવાય ચામડાંને ધંધે એ ઠેકાણે પૂર્ણાવસ્થાએ પહોંચ્યો હતો. આ ચામડાં તેઓ અત્યંત કૌશલ્યથી કમાવતા હતા ને તેના પર રંગબેરંગી રેશમનું ભરતકામ કરીને સુંદર સુંદર ફૂલોની અને માણસની પ્રતિમા કાઢતા હતા. આ ચામડાંની જણસો, લોક ગાલીચાને બદલે પથારીપર તેમજ બેઠકમાં ઘાલતા. તેજ પ્રમાણે અહીં લાકડી કામ પણ જોવા લાયક થતું હતું. કબાટો, પેટીઓ, ડેસ્ક તેમજ બીજી અનેક હજારે જણસો અહીં બનાવાતી ને તેના પર મેતીની છીપલીઓ અત્યંત કૌશલ્યથી બેસાડી પરદેશ મોકલાતી. આ બંદર અત્યંત જાહેરજલાલી ભોગવતું હતું. ત્યાં ૪૦,૦૦૦ વહાણોની આવજા ચાલુ હતી. દીવ બંદર પણ એ વખતમાં અત્યંત મહત્ત્વનું હતું. તુર્કસ્થાનના ૪૦૦ વેપારી આ બંદરમાં કાયમનો અડ્ડો જમાવીને બેઠા હતા. પિોર્ટુગીઝોના આગમન પછી આ બેટનું મહત્ત્વ અત્યંત વધ્યું, ને પોર્ટુગીઝોને આ બંદરમાંથી છ લાખ રૂપિયા જકાતના ઉત્પન્નતરીકે મળવા લાગ્યા. આ બંદરે અગણિત જહાજો આવતાં, તે બંદર પરદેશમાં મોકલવાના માલનું કે ઠાર બન્યું હતું. ત્યારપછી એને લગતું બંદર ખંભાતનું, આ બંદરને હિંદુસ્થાનનું માનચેસ્ટર કહેતા, અને એ વખતના ગુજરાતને લંકેશાયર સંજ્ઞા હતી. હિંદુસ્થાનનાં તમામ બંદરમાં અત્યંત મોટાં અને પુષ્કળ જાહેજલાલી ભોગવતાં એવાં એ બંદરો હતાં. હિંદુસ્થાનમાં જે જે ઉત્તમોતમ વસ્તુઓ થતી એનું આ માહેરઘર હતું. અહીંની ઉત્કૃષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે કારીગીરી આખા જગતમાં પ્રસિદ્ધ હતી. ભરતકામ, રંગકામ, કિનારીનું કામ, એજ પ્રમાણે લક્કડકામ, ધાતુ, હાથીદાંત, શિંગડાં, પથ્થર વગેરે પર કળા કૌશલ્યનાં કામ કરવા માટે અહીંના કારીગરાની ખ્યાતિ હતી. તે જ પ્રમાણે સોનું, રૂપું, માણિક્ય, મોતી, પરવાળાં વગેરેનાં ઉત્તમ કામે કરવામાં તેઓ સિદ્ધહસ્ત ને એકઠા હતા. નરમ નરમ ને સુંવાળાં કૌશલ્યપૂર્ણ એશિકાં, રજાઈએ, છતે, કાચબાની પીઠની ઢાલો, સુંદર ચિત્રકામ, વિંટીઓ, બેટને, ચાકુની મૂઠે અને દૂધ જેવાં શુભ્ર મેતીનાં કામે આજ પ્રાંતમાં થતાં હતાં. તેઓ એટલું ઝીણું કાપડ કાઢતા કે એના દેરા દેખાવા કઠણ હતા એમ લીનચેટન કહે છે – તેઓ એવું તે સુંદર (કાપડ) બનાવે છે કે તેના તાર પણ તમે ઓળખી શકે નહિ; કારણ કે સુંદરતામાં પણ તે હેલેન્ડના કાપડને પણ ટપી જાય તેવું હોય છે.” આના કરતાં અહીંના કારીગરોને માટે પીરાડે કાઢેલા ઉદ્દગાર વધુ મહત્ત્વના છે. તે કહે છે કે – “તેઓ બધા બહેશ માણસે છે, અને આપણું પાશ્ચાત્ય લોકો પાસેથી તેમણે કંઈજ લીધું નથી. આપણે અત્યારની બુદ્ધિ કરતાં પણ તેમણે વધુ આપ્યું છે. આ હિંદીઓના જેવા ચતુર અને બુદ્ધિશાળી માણસે મેં બીજા કોઈ જોયા નથી. ખરું કહીએ તે પિાર્ટુગીઝ પોર્ટુગાલમાંથી શીખે અને મેળવે તે કરતાંય વધુ તેઓ તેમની (હિંદીઓની) પાસેથી શીખે અને મેળવે છે.” પાશ્ચાત્ય રાષ્ટ્રોની પાસેથી કંઈ પણ ઉછીનું ન લેતાં આ કારીગરોએ પિતાની છાપ જગતપર કેવી પાડી હતી ને પેર્ટુગીઝો નેજ સામું શીખવવાનું સામર્થ્ય તેમનામાં કેવું હતું એ આ ઉતારા ઉપરથી દેખાઈ આવે છે. આ બંદર પર વહાણેની એકસરખી ભીડ થતી હતી. અહીં આવતાં જતાં વહાણને વેપાર જોઈને એ વખતના યુરોપીયન લોક આશ્ચર્યમૂઢ થઈ જતા. સી. કેડીક કહે છે કે – જે મેં તે (વેપાર) જોયો ન હોત તો ત્યાંના વેપાર વિષે મેં માન્યું જ ન હોત.” અહીંથી નિકાસ થનારા માલની યાદી ખૂબજ લાંબી છે. તે આપવાથી વિસ્તાર થશે; પણ કેટલીક ચીજોને નિર્દોષ કર્યા સિવાય આગળ જવાતું નથી. અહીંથી ગળી મોટા પ્રમાણમાં જતી હતી. તેજ પ્રમાણે અત્તરે, સાબુ, સાકર, ઊનના ને સૂતરના ગાલીચા, લકકડસામાન, કાગળ, મીણ, રાવટીઓ, સુંદર કોચ ને લાખનાં રંગબેરંગી કારીગરીની વસ્તુઓની નિકાસ થતી હતી. અહીંનું કામ હિમતુલ્ય શુભ્ર થતું ને ગુજરાતને કાપડને ઠાર માનવામાં આવતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ vvvvvv','-', વૈભવશાળી હિંદુસ્થાન ગુજરાતમાં તૈયાર થતું કાપડ કેપ ઑફ ગુડ હોપથી ચીનપર્યરતનાં તમામ સ્ત્રીપુરુષ નખશીખ સુધી વાપરતાં હતાં, એમ પાયાર્ડ કહે છે. આ વેપારથી અગણિત સંપત્તિ દેશમાં આવતી ને તે પ્રાંત અત્યંત શ્રીમંત તથા કૌશલ્યપૂર્ણ હતું. ગુજરાતમાં મોટો વેપાર ચાલવાનું બીજું ઠેકાણું તે સુરત હતું. સુરત અને રાંદેર આ બે બંદરો એ વેળાએ મોટો વેપાર કરતાં હતાં; પણ પોર્ટુગીઝોએ રાંદેર બંદરનો પૂરે વિધ્વંસ કરી નાખ્યો. એથી સુરતને વધુ મહત્ત્વ પ્રાપ્ત થયું. સુરતનાં ધરેનું, એ ઘરની આસપાસના સુંદર બાગનું, ફળોનું, લોકોની શ્રીમંતાઈનું ને રેશમી કાપડ સિવાય બીજું કાપડ ન વાપરનારા ત્યાંના રહેવાસીઓનું-રેવરંડ કોપલંડે વર્ણન કર્યું છે. સુરતમાંથી અંતર્ગત વેપાર ચાલતો હતો. મોગલ બાદશાહ ને દક્ષિણમાંના મુસલમાન સરદાર અહીંથી આવનારો માલ વાપરતા હતા. એજ પ્રમાણે સુરતથી પરદેશમાં પણ કાપડ જતું હતું. આ ઠેકાણે કાશ્મીર, લાહોર વગેરે દૂરદૂરના પ્રદેશમાને માલ નિકાસ થવાને આવતે ને સુરત એ હિંદુસ્થાનમાંનું એક અત્યંત મોટું બંદર મનાતું હતું. દમણ એ સુરતથી બીજા નંબરનું બંદર હતું; પણ પિોર્ટ ગીઝોના વખતથી એ બંદરનો પૂર્વકાલીન વૈભવ ઓછો થઈ તેની ગણના સામાન્ય બંદરમાં થવા લાગી. વસઈ બંદરની એ વખતે ખૂબ પ્રસિદ્ધિ હતી. વસઈમાં વહાણો બાંધવાનો મેટો ધંધો ચાલતે હતો. વસઈમાં બહુ કિંમતી એવા ગ્રેનાઈટ જેવા પથ્થરની ખાણે હતી. વસઈની સંપન્નતાને લીધે પોર્ટુગીઝ લોક ત્યાં આગળ રહેતા ને તેમને ગવર્નર પણ ત્યાં જ વસવાટ કરતો. દાભેળનું બંદર પણ એ વખતમાં સુવિખ્યાત હતું. પણ બીજાં બંદરની પેઠે આ બંદરપર સુદ્ધાં પિાર્ટુગીઝોને રાક્ષસી હાથ ફર્યો અને એનું મહત્વ ઓછું થયું. તથાપિ એ આપત્તિને સુદ્ધાં ન ગણકારતાં દાળ બંદરે પિતાનું મહત્ત્વ થોડા ઘણા અંશે પણ કાયમ રાખ્યું. ત્યારપછી બીજું મહત્ત્વનું બંદર તે ચૌલ બંદર છે. આ બંદરમાં બહુ મોટી વસ્તી હતી ને એનું ક્ષેત્રફળ પણ સામાન્ય નહતું. ગુજરાતના માલની અહીં ભરતી થતી હતી. ચૌલની વિશેષ પ્રસિદ્ધિ રેશમને માટે હતી. ચૌલનું રેશમ આખા હિંદુસ્થાનમાં પૂરું પાડવામાં આવતું, એમ એ વખતના પ્રવાસીઓ કહે છે. સુતરાઉ કાપડ પણ ત્યાં આવતું. અર્થત ચૌલનું બંદર અત્યંત જાહેરજલાલી ભોગવતું હતું. પોર્ટુગીઝોની પાશવતાથી પશ્ચિમ કિનારાનાં લગભગ પચાસ બંદર નષ્ટ થયાં. પિોર્ટુગીઝોએ નાનાં બંદરેપરનો વેપાર મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ - vvvvvv * * * *, * vvvvv ૧૪ * ** *,* * - V * * * * *, , 5 v x y vvvvvvvvvvvvvvvvvvvvvvv શુભસંગ્રહ-ભાગ ૭ મે નાખીને કેટલાંક શેડાં બંદરે વેપારને માટે ખુલ્લાં રાખ્યાં. પિોર્ટુગીઝએ પિતાને અહો ગોવામાં જમાવ્યાને લીધે એજ બંદરને ઉન્નતિ પ્રાપ્ત થઈ. તેઓ ગેવાને સુવર્ણમય કહેતા એટલું તેનું મહત્ત્વ હતું. મુંબઈને આજ જે મહત્ત્વ છે, એજ મહત્ત્વ એ વખતમાં ગેવાને હતું. તમામ દેશના વેપારીઓ કયવિક્રયને માટે ત્યાં આવતા. એ બંદરમાં અસંખ્ય જહાજે લંગર નાખીને પડી રહેતાં. ગાવાની વસ્તી રા લાખ હતી. પેર્ટુગીઝ સરકારની તે રાજધાની હતી. ગોવામાં મલબારમાં જ બનતો માલ આવતો હતો. મલબારકિનારે અત્યંત સંપન્ન હતું. આ કિનારા પર કાનાનેર, કાલીકટ, કોચીન, એનેર, બાર્સિલર વગેરે બંદરે હતાં. ને તેમાંનાં ઘણાં ખરાં પોર્ટુગીઝના તાબામાં હતાં. આ બંદરમાંથી કાચા માલની પુષ્કળ નિકાસ થતી. મરી, તજ, સુંઠ, ઈલાયચી, સેપારી, નાળિયેર, તેલ, ઈમારતી લાકડાં, માખણ, સાકર, ચેખા વગેરે માલ પરદેશ ખાતે મોકલવામાં આવતું. એ પિકી મરી વેચાતા લેવાને ઈજારો પિટુંગીઝોના હાથમાં હતો. પિર્ટુગીઝોની વેપાર કરવાની રીત અત્યંત રાક્ષસી હતી. કાલિકટ એ એ વખતમાં મલબારકિનારા પરનું અત્યંત મેટું બંદર હતું; પણ પિર્ટુગીઝ લોકોએ પિતાના પાશવી પ્રકાર શરૂ કર્યાથી એ બંદરને ઉતરતી કળા લાગી. ચાંચિયાપણું અને લૂંટને તો શુમારજ નહોતો; પણ પિર્ટુગીઝાની સત્તા જેમ જેમ જેરમાં આવતી ગઈ, તેમ તેમ આ બંદરની સ્થિતિ સુધરવા લાગી. આ બંદરેથી પણ મસાલાની ચીને બહાર જતી. તે ઉપરાંત જડ જવાહીરની પણ અહીંથી નિકાસ થતી. આ શહેરનું ઐશ્વર્યા અવર્ણનીય હતું. જાપાનથી તે યુરોપપર્યંતના બધા વેપારીઓ ત્યાં આગળ આવીને રહ્યા હતા. પણ કાલિકટના કરતાંય એ વેળાએ કોચીનની વધુ પ્રસિદ્ધિ હતી. દુનિયાને ઘણું ખરે માલ આજ બંદરેથી રવાના થતો. પશ્ચિમના કિનારાને છોડી આપણે કેરામાંડલના કિનારા પર આવ્યા કે ત્યાં સુદ્ધાં વેપારની એવી જ સુસ્થિતિ દેખાઈ આવે છે. આ કિનારે નેગાપટ્ટણથી મછલીપટ્ટણ સુધી પસરેલો છે. મછલીપટ્ટણનું એ વખતમાં વિશેષ મહત્ત્વ હતું. આ ઠેકાણેથી કાપડ, કાચ, લોખંડ, રંગીત અને સાદું સુતર, તંબાકુ, ચંદન, તેજાને વગેરે માલની નિકાસ થતી હતી; અને બ્રહ્મદેશ વગેરે દેશમાંથી ચેખા, સાકર, ગળી, માણિજ્ય, ઈત્યાદિ રને ટીન, બેંઝાઈન, ચીની માટીનાં વાસણો વગેરે માલ આવતો હતો. અહીંથી મલાયા, સુમાત્રા વગેરે બેટની સાથે બહુ મોટા પ્રમાણમાં વેપાર ચાલતો. મછલીપટ્ટણ બેટ અત્યંત સંપન્ન હોવાને લીધે ત્યાંની ઈમારતો જેવા જેવી હતી. ત્યાંના કાપડની પ્રસિદ્ધિ અતિશય હતી. આ કાપડ કરોળિયાના પડની જેમ નરમ, સુંવાળું ને બારીક વણાટનું થતું. “દુનિયામાં એવો કોઈ પણ રાજા કે રાણું નહિ હોય કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ વૈભવશાળી હિંદુસ્થાન ૨૩ તે (કાપડ)ને પહેરીને ખુશ નહિ થતાં હાય.” આવું એક પ્રવાસી એ કાપડનું વર્ણન કરે છે. રેશમના કરતાંય ત્યાંના સુતરાઉ કાપડની વધુ પ્રશંસા થતી હતી. આ ઉપરથી એ કળા અહી આગળ કેટલી ઉંચી કેાટીએ પહાંચી હતી એ સમજાઇ આવે છે. કારામાંડલના કિનારા ઉપરથી આપણે એરિસા પ્રાંત તરફ વળીએ, એટલે ત્યાંના ઉદ્યોગધંધાનું તે વેપારનુ એવુંજ વન સાંભળવામાં આવે છે. બંગાળને એ વખતમાં “પેરેડાઇઝ આક્નેશન્સ” (આખા રાષ્ટ્રનું નંદનવન) કહેવામાં આવતું. એનું કારણ બંગાળમાંની નૈસર્ગિક સંપત્તિની વિપુલતા ને સુલભતા એજ હતું. બંગાળના કિનારાપર દૂર દૂરના વેપારીએ આવીને વસ્યા હતા. બંગાળની પ્રસિદ્ધિ મુખ્યતઃ કાપડને માટે હતી. ઢાકાની મલમલ તેા હિંદુસ્થાનને ઇતિહાસ જ્યાંસુધી જીવંત રહેશે ત્યાંસુધી આપણા ઇતિહાસમાં કાયમનું સ્થાન રેાકી રહેશે. અહીના કાપડને અનેક નામેા હતાં. તે નામે આજ ફક્ત ઐતિહાસિક નામેા બન્યાં છે, તેમનુ અસ્તિત્વ ને તે કાપડ બનાવનારા કારીગર ઇસ્ટ ઈંડિયા ક ંપનીની આસુરી લાલસાને લીધે કેવા નષ્ટપ્રાય થયા એનેા ઇતિહાસ આજ અંકમાં અન્યત્ર વાંચવા મળશે. આ કાપડનાં નામે આ પ્રમાણે હતાં:સરપુર, કાસા, કામસા, બિટીલિયા, સતાપાસા ઇત્યાદિ. ટસર જાતિનું એક બીજું કાપડ ત્યાં બનતું. હાઁ નામના કાપડપર ફૂલવેલેા તેમજ મનુષ્યની આકૃતિએ અત્યંત કુશળતાથી કાઢવામાં આવતી. એમનું કૌશલ્ય એટલુ અનુપમ હતું કે, યૂરોપમાં એ કાપડની દુરસ્તી સુદ્ધાં થઈ શકતી નહિ. આ સિવાય અંગાળમાંથી ચેાખા, ઘઉં, અીણુ, સારા, રેશમ, લાખ, કપાસ, માં, કસ્તૂરી, હાથીદાંત માટીનાં વાસણા, અત્તરા, સાકર, નેતર વગેરે માલની નિકાશ થતી હતી. ચામડાંના ધંધા તે બહુ પ્રસિદ્ધ હતા. બંગાળની મુખ્ય પ્રસિદ્ધિ કાપડને માટે હતી. ત્યાંના કાપડની તાલે દુનિયામાં કયાંઇનુ- કાપડ આવ્યું નથી ને આવવુ શક્ય નથી. એ કાપડને કાઇ, એમાં જાણે વાયુજ વણ્યા છે એમ કહેતું; તે કાઇ સૂર્યનાં કિરણો ગુથ્યાં છે એવુ વર્ણન કરે છે. આ બાબતમાં ઔરંગજેબ બાદશાહની વાત જાણીતી છે. એની શાહજાદી એના સામે ઉભી હતી. બાદશાહને લાગ્યું કે એ નગ્ન છે તેથી તેણે ગુસ્સે થઇને તેને કહ્યું કે, “તને નગ્ન સ્થિતિમાં મારી સામે આવવાને લાજ નથી આવતી?” આનાપર શાહજાદીએ જવાબ આપ્યા કે અબ્બાજાન ! મેં શરીરપર સાત વસ્ત્ર પહેર્યાં છે!” આ ઉપરથી સાત વસ્ત્રની અંદરથી શરીર દેખાઇ શકે, એટલી એ વસ્રની જ઼ીણાશની પ્રસિદ્ધિ હતી, એમ દેખાય છે. પાયા કહે છે આ કાપડ પરિધાન કરનારા માણસ નગ્ન છે કે સવસ્ત્ર છે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શુભસંગ્રહ-ભાગ ૭ માં એ કહેવું પણ કઠિન હતું.” આ પ્રવાસી કહે છેઃ “બંગાલમાંના અત્યંત ઉત્તમ કાપડને ગ્રીકોએ “ગંગાટકી આવું નામ આપ્યું હતું. આ સિવાય એ કાપડને “વહેતું પાણું પ્રભાતકાલીન દેવ” વણેલી હવા” આવાં નામે હતાં. આવા વૈભવસંપન્ન દેશની બધી કળા અંગ્રેજી કારકીર્દિથી નષ્ટ થાય અને બંગાળને પિતાના વસ્ત્રને માટે મેન્ચેસ્ટર-લેન્કેશાયરન તરફ જવું પડે એ કેટલી આસુરી માયા છે ! જગતને વસ્ત્રો પૂરાં પાડનાર બંગાળ, વસ્ત્રવિના આજ દરિદ્રી સ્થિતિમાં પડેલો જોઈને કોનું અંતઃકરણ નહીં વલોવાય કે નહિ દુઃખી થાય? હિંદુક પ્રથમથી જ શાન્ત વૃત્તિના ને તેથી જ તે આવા આધાત સહન કરી શકે છે. બીજું કોઈ રાષ્ટ્ર હોત તો તેણે એ ઇસ્ટ ઈડિયા કંપનીની અને તે અંગ્રેજી સત્તાની કયારેય ધ્વજ ઉડાવી દીધી હત. હિંદુસ્થાનમાં કયા કયા ઉદ્યોગધંધા હતા એની ઉપરના સ્થલતઃ વર્ણન ઉપરથી વાચકોને કલ્પના આવી હશેજ. હિંદુસ્થાન એ વખતમાં પિતાની આવશ્યકતાઓ પોતેજ પૂરી પાડી શકતો હોવાથી તેને બહારના દેશોમાંથી કશીએ વસ્તુઓ લાવવી પડતી નહિ. એટલું જ નહિ પણ હિંદુસ્થાનને કાપડની બાબતમાં ઇગ્લેંડનું બજાર કબજે કરી લઈ ઇંગ્લંડને પિતાના ભાઈઓ પાસે હિંદુસ્થાનના કાપડનો બહિષ્કાર કરે’ આવી ચળવળ કરાવવી પડી હતી. કાપડ એ તો આપણા વેપારને પ્રાણ હતો ને એને માટે આપણું કટ્ટા શત્રુથી સુદ્ધાં છે વાટે એક અક્ષર પણ કાઢી શકાશે નહિ. કાપડ સિવાય હિંદુસ્થાનમાં વહાણ બાંધવાને, સાકરનો, લોખંડન, સુતારકામ વગેરે બહુ મોટો વેપાર ચાલતો હતો. એની માહિતી આગલા લેખોમાં મળશે. અત્રે આપણા પૂર્વકાલીન ઔદ્યોગિક વૈભવની સંક્ષેપમાં કલ્પના આણું આપવાની હોવાથી વધુ વિસ્તાર કરવાનું નથી. ઓદ્યોગિક દૃષ્ટિએ અત્યંત મજબૂત પાયાપર ઉભા રહેલા હિંદુસ્થાનને પાદાકાત કરવા ઇગ્લેંડને કઠણું પડયું ને રાક્ષસી કાયદા તેમજ બેશુમાર લૂંટ લઈને જ તેણે આપણે વેપાર ડૂબાડે, એમ ઇતિહાસ કહે છે. એ વખતમાં હિંદુસ્થાન સંપન્ન હતો અને આજ કંગાલ બન્યો છે. એ પૈકી કંગાલ સ્થિતિને અનુભવ આપણે પ્રત્યક્ષ લેતા હોવાથી એનું વર્ણન કરવું જરૂરનું નથી. હિંદુસ્થાનની એ સમયની એવયંસંપન્ન રહેણનું થોડામાં વર્ણન આપ્યા સિવાય માત્ર અમારાથી આગળ જવાતું નથી. અન્નને માટે દુઃખી થવું એ, એ વખતમાં કોઈ જાણતું જ નહોતું. મનુષ્યમાત્રને જીવનને માટે આવશ્યક એવી તમામ વસ્તુઓની રેલછેલ હતી. ને રૂપિયા સવા રૂપિયામાં પ્રત્યેક મનુષ્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #38 -------------------------------------------------------------------------- ________________ - ૨૫ વૈભવશાળી હિંદુસ્થાન પિતાનો સંસાર અત્યંત સુખથી ચલાવતો હતો. અન્ન અને વસ્ત્રની તંગી કોઈને પડે છે એવું જોવા જતાંયે નજરે પડતું નહિ. એ વખતમાં વિજયનગર એ જગતમાંનું એક અત્યંત મેટું અને શ્રીમાન રાજ્ય હતું ને ત્યાં સુંઘવારી પણ તેવી જ હતી. એક યુરોપીયન અહીંના દેશમાં ફકત ૫૦ શિલિંગમાં પ્રવાસ કરી ગયે. આ દેશમાં તે દશ મહિના રહ્યો હતો. આ દશ મહિનામાં તેને ફક્ત રોજના બે આના ખર્ચવા પડતા. બંગાળ, ગુજરાત, પંજાબ વગેરે પ્રાન્તમાં પણ આવી જ સાંધવારી હતી. જેમનું ઉત્પન્ન મોટું હતું તેઓ તે ખરેખર શ્રીમંતાઈમાં આળોટતા હતા. શરીરે અત્તર લગાડનારા, રેશમી કપડાં સિવાય બીજાં કપડાં ન વાપરનારા, એવા એ વખતના શ્રીમંત લોક હતા. આજ ઈગ્લેંડના લેક જેટલી શ્રીમંતાઈમાં રહે છે, તેટલીજ શ્રીમંતાઇમાં આપણે પણ એ વખતે રહેતા હતા; પણ અંગ્રેજોની સત્તાને પ્રભાવ જેમ જેમ પડવા લાગે ને અહીંની સંપત્તિ જેમ જેમ પરપ્રાંતમાં જવા લાગી તેમ તેમ આપણું વૈભવને ઉતરતી કળા લાગી અને અન્નવસ્ત્રવિના ભૂખે મરતાં ને શરીરે ચીંથરાં વિટાળતાં માણસે દેખાવા લાગ્યાં. આ પરિસ્થિતિ આવવાને આપણું ઉદ્યોગધંધાનો થયેલો નાશ એજ કારણ છે. હિંદુસ્થાનની પછવાડે લાગેલો દુકાળ અને બીજી અનેક આપત્તિઓને, આપણું ઉઘોગધંધામાંથી થયેલું પૂર્ણ ઉચ્ચાટન એજ કારણ છે. ગામેગામ તેમજ ગામડાંઓમાં હતા તે બધા ધંધા અંગ્રેજોની સ્વાર્થ સાધનાની ખાઈમાં બળીને ખાખ થયા. પૂર્વે ખેડુત જે ઉત્તમ પ્રકારે જીવતે હતો, તેને કારણે ઘરગથ્થુ ધંધાને તેને સાથ હો એ છે. આજ આ ધંધાવિના તે ઉઘાડો પડયો છે. આજના વેપારી જગતમાં તેના ભાંગ્યાતૂટ્યા ને જૂના ધંધા ટકાવ ધરી શકતા નથી. આ સ્થિતિ અત્યંત અનુકંપનીય છે. અંગ્રેજોના સ્વાર્થથી જેમ આપણા વેપારને નાશ થયે, તેમ આપણી સ્વદેશી રહેણીથી તેમનો વેપાર મરી શકશે. આ બાબતનો વિચાર પ્રત્યેક સુશિક્ષિત-અશિક્ષિત કરવો જરૂરી છે, નહિ તે ભવિષ્યના ભયંકર કાળમાં હિંદુસ્થાન સ્વાહા થઈ જઈ આપણે ચારે બાજુથી ગુલામ બન્યા સિવાય રહેવાના નથી. (“ચિત્રમય જગત”ના જાન્યુઆરી ૧૯૨૯ના અંકમાંથી) શુ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ -~-~~~-~~ -~ શુભસંગ્રહ-ભાગ ૭ મે ५-अंत्यज साधु नंद [નંદની કથા દક્ષિણના સાહિત્યમાંથી ભાઈ મહાદેવે તારવી છે તે સૌ કોઈ રસપૂર્વક વાંચે એમ ઇચ્છું છું. નંદની કથા જેડી કાઢેલે કિસ્સો છે, એમ કોઈ ન માને. તેમાં અતિશયોક્તિ ભલે આવી ગઈ હોય, પણ નંદ નામે સાધુચરિત અંત્યજ છસો વર્ષ પૂર્વે થઈ ગયો. તેણે પોતાના ચારિત્ર્યબળથી મંદિરમાં જવાને અધિકાર મેળવ્યું ને તે આજ પણ અવતારી પુરુષતરીકે હિંદુએમાં પૂજાય છે, એ વિષે તો શંકા કરાય જ નહિ. નંદની પવિત્ર કથા આપણને શીખવે છે કે, જન્મ કર્મનું ફળ છે, છતાં પુરુષાર્થ જેવી વસ્તુ વિધાતાએ આપણે સારૂ રાખીજ છે; અને નંદ જે અંત્યજ ચારિત્ર્યબળથી આજ જન્મ પવિત્ર થય ને પવિત્ર મનાયો. બ્રાહ્મણોએ તેનો હેતથી સ્વીકાર કર્યો. જે નંદ આ જન્મમાં જ પાવન થઈ શકે તે બધામાં તે શક્તિ હોય એમ આપણે માજ છૂટકો; તેથી હરકોઈ અંત્યજને આપણા મંદિરમાં પૂજા અર્થે પ્રવેશ કરવાનો અધિકાર હોવો જોઈએ. આશા રાખું છું, કે કોઈ એવી દલીલ નહિ કરે કે નંદે તે અગ્નિપ્રવેશ કર્યો ને તેમ કરી ભલે બધા અંત્યજે મંદિરોમાં જાય. અગ્નિપ્રવેશની વાત કાવ્ય છે. અથવા ખરી માને તે એ નંદની ઈરછાએ થએલું. બ્રાહ્મણોને મોટો સમુદાય તે નંદને માત્ર સ્નાન કરાવી મંદિરમાં દર્શન કરવા દેવા તૈયાર હતો. કથામાંથી આપણે સાર ગ્રહણ કરવાનો એટલોજ છે કે અંત્યજ આ જન્મેજ પિતાના પુરુષાર્થથી પવિત્ર થઈ શકે છે, એટલે કે જે શરતે બીજા હિંદુઓ મંદિરમાં જઈ શકે છે, તેજ શરતથી અંત્યજોને પણ મંદિરમાં જવાની છૂટ હોવી જોઈએ. આ તે ઉચ કહેવાતા હિંદુઓ પ્રત્યે. અંત્યજોને તો નંદની કથા ઉત્તેજન આપનારી છે, તેમને પાવન કરનારી છે. એ પ્રત્યેક અંત્યજને ઘેર વંચાઓ, એમ હું તો ઈચ્છું છું; પણ તેઓ વાંચીને જ સંતોષ ન માને. નંદે જે કર્યું તે પ્રત્યેક અંત્યજ કરો. નંદની પવિત્રતા પ્રત્યેક અંત્યજમાં આવે. તેની ધીરજ, તેની ક્ષમા, તેનું સત્ય, તેની દઢતા પણ આવો. નંદ સત્યાગ્રહની મૂર્તિ હતો. નંદે નાસ્તિકોને આસ્તિક બનાવ્યા. પ્રત્યેક અંત્યજ નંદનું આખ્યાન વાંચી પિતાના દોષોને નાશ કરવા ઉત્સુક ને સમર્થ થાઓ. | મે૦ ક. ગાંધી] ચાર વર્ષ ઉપર જ્યારે દક્ષિણને પ્રવાસ કરેલો ત્યારે અંત્યજ સાધુ નંદની વાત કાઈને મેઢે સાંભળવામાં નહોતી આવી; પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અંત્યજ સાધુ નદ આ વર્ષને પ્રવાસ અસ્પૃશ્યતાનિવારણનાજ હેતુથી હતો, એટલે સ્થળે સ્થળે નંદ સાધુની વાતો-પ્રથમ તો શ્રી. રાજગોપાલાચાર્યને મુખે અને પછી બીજાને મુખે. ત્યાર પછી વધારે હકીકત મેળવી અને એ સાધુના પવિત્ર જીવનની ટૂંક કથા “નવવન'માં આપવાને વિચાર કર્યો. તે મુજબ એ કથા આપું છું. સ્થળે સ્થળ ચાલતી કથાઓનું દહન કરી મિત્ર માધવીઆએ એક પુસ્તક લખેલું છે તેના આધારે આ વૃત્તાંત આપું છું. નંદના જન્મને સમય તો નિશ્ચિત નથી કહી શકાતો. છો વરસ ઉપર તાંજોર જીલ્લામાં આધનુર ગામમાં અંત્યજ માતપિતાને ઘેર એને જન્મ થયો એમ કહેવાય છે. “ અંત્યજ ” કહું તેના કરતાં તેની જાતિ જે નામથી ઓળખાય છે તે કહું તો પરાયા” જાતિનાં તેનાં માતાપિતા હતાં. પરાઈ એટલે ઢાલ અને પરાયા” એટલે ઢોલ વગાડનારા. અસ્પૃશ્યોની હલકામાં હલકી જાતિમાંની આ એક ગણાય છે. એમના વાડાઓની, ઘરની અને જીવનની કથા શા સારૂ કહેવી ? જેવાં ભંગીનાં અને ચમારનાં જીવન તેવાં તેમનાં. જેટલો મેલ, ગંદકી સામાન્ય રીતે અહીં જોવામાં આવે છે તેટલાં જ ત્યાં પણ. ભંગી અને ચમાર જેમ મુડદાલ ખાય છે, તેમ પરાયા પણ ખાય છે; અને દારૂ પીને પિતાના દુખીઆરા જન્મમાં દુ:ખ ભૂલે છે. પરાયા તો ગોમાંસ પણ ખાય છે એટલે તે વધારે હીન ગણાય છે. નંદ ભણ્યો ગણ્યો તે શેનો જ હોય ? બીજા છોકરાની જેમ તે ઢોર ચારવા જતે, પણ એક બે વસ્તુ તેનામાં અસામાન્ય હતી. બાળપણમાં દેવદેવીઓની કાદવની મૂર્તિ કરીને પૂજવાને તેને શોખ હતા, અને તેનાં સગાંવહાલાં જ્યારે પિતાના દેવને પ્રસન્ન કરવા બકરાં અથવા મરઘાં મારતા, ત્યારે તેમની દયામણું ચીસોથી નંદનું હૈયું ચીરાતું અને તેની આંખમાંથી આંસુ વરસતાં. તે માંસ ખાતે, પણ પશુને કપાતાં તેનાથી આંખે ન જઈ શકાતાં. નંદે એક નાનકડું બકરીનું બચ્ચું પાળ્યું હતું. જ્યાં નંદ જાય ત્યાં તે જાય, અને નંદ તેને પાંદડાં ખવડાવે, પાણી પાય અને નચાવે. એક વાર નંદને વાસી રોમાંસ ખાવાનું મળ્યાને લીધે તેને બહુ તાવ આવ્યો. જેટલા દહાડા નંદ પથારીમાં રહ્યા તેટલા દહાડા પિલા બચ્ચાએ તેની પાસે બેસીને બેં બેં કર્યા કર્યું ! નંદ આખરે સારો થયો. તેની માએ ગામની કટેરી નામની દેવી આગળ માનતા માની હતી કે નંદ સારો થાય તે માતાને બકરો ચઢાવો. જે દિવસે એ માનતા લીધી તે દિવસથી નંદ સારો થવા લાગ્યો એટલે તેની માની માનતા વિષે શ્રદ્ધા વધી. નંદ સારો થયો એટલે બકરે ચઢાવવાને સવાલ ઉભો થયો. બકરે ખરીદવાના પૈસા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શુભસંગ્રહ-ભાગ ૭ મિો ઘરમાં મળે નહિ અને નંદના બકરાને કેમ કપાય ? પણ માનતા ન પળાય અને માતાને રોષ ચઢે તો ? એટલે નંદ સવારે ઉઠે તે પહેલાં તેનાં માબાપ બકરાને કટેરી માતા આગળ લઈ જઈને ચઢાવી આવ્યાં. નંદની જીંદગીમાં પહેલો ભયંકર આઘાત આ હતો. દિવસોના દિવસો સુધી નંદ પોતાના એ વહાલા બકરા માટે રયા કરતો. એક દિવસ તેણે તેને શોક હલકે કરવા પિતાની માની પાસે કેટલાક ખુલાસા માગ્યા. નંદનાં માબાપ એક બ્રાહ્મણના ખેતરમાં મજૂરીએ જતાં હતાં. નંદે પૂછયું – “મા ! આપણું બ્રાહાણુ શેઠને છોકરો માંદો પડતો હશે ત્યારે તે લોકો શું કરતા હશે? બકરે કાપતા હશે?” ના ના, તેઓ તો દવા કરે અથવા મંદિરમાં પ્રાર્થના કરે. તેઓનાથી બકરા વધેરાય ? એ તો બહુ બહુ તે નાળિયેર વધેરે.” "ત્યારે આપણે શા સારૂ બકરાં અને મરઘાં વધેરીએ છીએ?” “ભાઈ ! તેમના દેવ જુદા, આપણા જુદા. આપણા દેવ તો ભયંકર હોય છે, લોહીવિના તેઓ તૃપ્તજ ન થાય.” “પણ આપણે પણ મંદિરમાં જઈને બ્રાહ્મણની જેમ પ્રાર્થના કરીએ તો ?” અરે જ જા, ગાંડા! આપણાથી તેમના મંદિરમાં જવાય ? આપણાથી તેમની માફક પ્રાર્થના થાય કે? આપણે માંસ ખાઈએ, મુડદાલ ખાઈએ, દારૂ પીએ. આપણાથી તેમના મકાન પાસે ન જવાય તો મંદિરે તો શી રીતે જ જવાય ?” - નંદની શંકાનું સમાધાન ન થયું, પણ તેણે પિતાના મનની સાથે એટલો નિશ્ચય કરી લીધું કે હવે માંદા પડવું તે માબાપને ખબરજ ન આપવી, અને જે બ્રાહ્મણના દેવની પ્રાર્થના થાય તો તે કરવી. પણ “આપણાં જીવન આવાં ભૂંડાં, આપણે પાપીઆ, બ્રાહ્મણના દેવની શી રીતે પ્રાર્થના કરીએ?” એ મતલબના તેની માના બેલ તેના મનમાંથી નીકળતા નહોતા. નંદ તેના બાપ સાથે ખેતરમાં જતો ત્યારે જે કૂવેથી તેને શેઠ પાછું લેતે તે કૂવેથી પાણી ન લેવાય, મેલા તળાવમાંથી પાણી લેવું પડતું તેની નંદને ખબર હતી. શેઠને છોકરો પણ કે સાફ અને સુંવાળો લાગતો ! નંદને યાદ આવ્યું કે મારાં માબાપ તે તાડી દારૂ પીને ઘરમાં કજીઓ પણ કરે છે; શેઠ શેઠાણી તે એવાં ચોખાં દેખાય છે કે કદી કજીએ નહિ કરતાં હેય. “આપણે આવા મેલા રહ્યા એટલે બ્રાહ્મણના દેવો આપણી પ્રાર્થના શી રીતે સાંભળે ?” એજ વિચાર તેના મનમાં રમ્યા કરતો. આખરે તેણે નિશ્ચય કર્યો કે, તાકીદાર ન પીવાં, અને માંસ ન ખાવું. પણ માંસ ન ખાય તો કોઈક વાર ભૂખ્યા રહેવું પડે, અને બીજું કશું ખાવાનું હેય નહિ ! એટલે જ્યારે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #42 -------------------------------------------------------------------------- ________________ અંત્યજ સાધુ નંદ ૨૯ કશું જ ન મળે ત્યારે માંસ ખાવું એટલે અપવાદ રાખે. આ સંકલ્પ કર્યા પછી પણ નંદના વિચાર તો ચાલ્યાજ કરતા કે “બ્રાહ્મણ બહારથી આટલા સાફ અને રૂપાળા દેખાય છે, શું તેમનું લેહી અને હાડકાં પણ આપણું કરતાં જુદી જાતનાં, અને જુદા રંગનાં હશે ? એ બ્રાહ્મણ કેમ જમ્યા, અને આપણે પરાયા કેમ જમ્યા ? તાડીમાંસ છોડ્યા છતાં પણ શું દેવની પ્રતિ મેળવવાને અને બ્રાહ્મણના જેવા થવાને મા કહે છે તેમ હજારો જન્મ જોઈતા હશે ? બ્રાહ્મણનાં કર્મ કેવાં અને આપણાં કેવાં એમ મા કહે છે, તે આપણાથી એવાં કર્મ શી રીતે કરાય ?” એક દિવસ નંદ ઢોર ચરાવતો હતો ત્યાંથી દૂર કેટલાક બ્રાહ્મણના છેકરા ગિલ્લીદંડા રમતા હતા. આમાંને એક નંદના શેઠનો છોકરો હતો. ગિલ્લાં એક વખત નંદની પાસે આવીને પડી; પણ તેનાથી ગિલી ઉપાડાય નહિ તેની નંદને ખબર હતી. શેઠનો કરે દેડતે આવ્યો તેને તેણે ગિલ્લી બતાવી. તે લઈને દોડતાં છોકરે પડશે, અને પથરાથી તેનું ઘુંટણ છોલાયું, અને લોહી નીકળવા માંડયું. નંદ તેની પાસે દોડી ગયો. પેલાથી ઉઠાતું નહોતું, પણ નંદ મદદ શી રીતે કરે ? નાના શેઠે નોકરના દીકરાને કહ્યું “ભાગ અહીંથી, કૂતરા! મારી પાસે શેને આવ્યો છે? મને અડવા માગે છે કે શું ? એમ કહીને એક પથરો નંદ ઉપર ફેકયો. નંદના લમણામાં પથરો વાગ્યો, તેને લોહી નીકળવા માંડયું, અને તે તમ્મર ખાઈને પ. બીજા છોકરા આવીને શેઠને છોકરાને તો ઉઠાવી ગયા, પણ નંદને કણ મદદ કરે ? થોડી વારે બેઠે થઈ લમણે હાથ દબાવી તે તળાવે ગયો, મેં ધાર્યું અને ઘેર ગયો. નંદે મનુષ્યનું લોહી આ પહેલી વાર જોયું. બ્રાહ્મણનું અને પરાયાનું એમ એ લેહમાં તે ફરક નહોતજ, પણ પશુના લોહીમાં ફરક નહતો. અને જેમ પશુ ચીસ પાડે છે તેવીજ ચીસ બ્રાહ્મણના છોકરાએ પણું પાડી હતી ! ત્યારે બ્રાહ્મણનું કર્મ અને પરાયાના કર્મમાં ફેર ક્યાં છે અને પોતે પ્રેમથી અને દયાથી શેઠના દીકરા પાસે દે હતો, ત્યાં પેલાએ નિર્દય થઇને તેને પથરે માર્યો એ શું? બ્રાહ્મણના છોકરા આવા નિર્દય હશે? અને એવા બ્રાહ્મણોની પ્રાર્થના દેવ સાંભળે અને પરાયાની ન સાંભળે? આ નવી વિચારશ્રેણી નંદને મુંઝવવા લાગી. નંદ હવે મોટો થયો, અને પોતે સમયે તેટલી વાતને પ્રચાર કરવા માંડયો. માંદા પડીએ ત્યારે પશુ ન જ કપાવા દેવાં, તાડીદારૂ છોડવાં, માંસ છોડવું, એટલી વાત તે પિતાના સમોવડીઆએને કહેવા લાગ્યો. એ અરસામાં આધનુરના પરાયા કાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શુભસંગ્રહ-ભાગ ૭ માં દેવાને પાડા વગેરે વધેરી સારી પેઠે માંસ ખાઈને આવ્યા, અને પાડો રોગી હોવાને લીધે ઘણાને રોગ થયો અને મરી ગયા. પછી તો એ રોગ ફેલાયો, અને ઘણા મરવા લાગ્યા. આ સપાટામાં નંદનો બાપ પણ આવી ગયો. શોકમાં પડવાને બદલે નંદે સેવાસંધ કાઢી દરેકને ત્યાં જઈ સેવા કરવાની, શબને સ્મશાને લઈ જવાની વ્યવસ્થા કરવા માંડી. પણ આ સેવાથી પ્રસન્ન થવાને બદલે ગામના ઘરડીઆએ તેના ઉપર ચીઢાયા. તેઓ કહેવા લાગ્યા કે, નંદ બકરાં મરઘાં કાપવા નથી દેતો એટલે દેવી આટલી અપ્રસન્ન થઈ છે પણ એટલામાં તો નંદને પણ રોગ લાગુ પડ્યું. ઘરડીઆ રાજી થયા, અને કહેવા લાગ્યા કે દેવીને સારી પેઠે બલિદાન દઈને પ્રસન્ન કર. તેની માં પણ તેને કહેવા લાગી કે “તારા બાપ પણ તારા પાપને લીધે ગયા, હવે તું યે જવાને. હઠીલો થા મા, માનતા માનવા દે.” પણ નંદનો નિશ્ચય નિશ્ચલ હતો. “ બકરો મારીને છવાતું હોય તો જીવવા કરતાં મરી જઈએ તો શું ખોટું ?” એમ તે કહેતો. નંદના સાથીઓ ગભરાયા. નંદ મરી જશે તે પછી કામ શી રીતે ચાલશે? કાંઈ નહિ તો ભવિષ્યમાં કામ કરવા માટે પણ નંદે જીવવું જોઈએ એમ તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા. નંદે તેમને સમજાવ્યા કે, દેવ આપણું કસોટી કરી રહ્યો છે, મરતાં પણ નિશ્ચય ન છેડીએ ત્યારે માણસ અને ત્યારે નિશ્ચયની કિંમત; તમે સૌ મારે માટે પ્રાર્થના કરો કે હું જીવું. તમારી સૌની પ્રાર્થનાથી હું બચીશ તે તમે સિદ્ધ કરી શકશો કે બકરાના વધથી નહિ, પણ તમારી પ્રાર્થનાથી હું જીવ્યા. પેલામાં હિંમત આવી, શિવને તેઓ પોકારવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. બીજી બાજુએ ઘરડીઆએ પણ પિતાનું કારસ્થાન કરી રહ્યા હતા. તેમણે નંદની માને સમજાવવા માંડી. બાઈ બિચારી ભોળવાઈ, તેણે કહ્યું “ધરમાં પૈસા તો નથી, પણ થોડાં વાસણ છે તે લઈને બકરા ખરીદી લાવે, અને વધેરે, નહિ તો મારો દીકરો મરી જશે.' નંદે એક રાત બિછાનામાં પડયા પડયા ભજન કર્યું. એક ક્ષણ પણ નિદ્રા લીધા વિના કરેલા ભજનને અંતે તેને પાસેના તિરૂપુંકર મંદિરના દેવ આવીને માથા ઉપર હાથ મૂકતા દેખાયા. નંદના આનંદનો પાર રહ્યો નહિ. સવારે તો તે સારો થઈ ગયો, અને બે દિવસમાં તે હરતો ફરતો થયો. તેના સાથીઓએ “હર હર મહાદેવ” ના હર્ષનાદથી ગામ ગજાવી મૂક્યું. ઘરડીઆમાંથી એકે તો નંદના મતની બાધા લીધી હતી, પણ નંદ તે જીવતો થયે; પણ તેની માએ તો વાસણ વેચી બકરા વધેર્યા. પણ નંદનો સંધ વધવા લાગ્યો. જે જુવાન તેને છોડીને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #44 -------------------------------------------------------------------------- ________________ અત્યજ સાધુ નદ ૧ ભાગી ગયા હતા તેને પાછી શ્રદ્ધા બેઠી અને તેએ પાછા જોડાયા. હવે નંદને મનેારથ વધ્યેા. જે તિરૂપુંકર મદિરના મહાદેવે આમ દન આપ્યાં તે શું પ્રત્યક્ષ દર્શન ન આપે? તેના મદિરમાં ન જવાય ? પરાયા પણુ મદિરાની થેાડી સેવા તેા કરતા. મંદિરની જમીનમાં તે મજુરી કરતા, મંદિરમાં અનેક જાતનાં નગારાં હાય છે તે માટે તેએ મુએલા ઢેરનું ચામડું ઉતારીને મંદિરે લઈ જતા, ઢારના શરીરમાંથી ગારેચન નામના સુગધી પદાર્થ પણુ તેએ જ લઇ જતા. નંદે વિચાર કર્યો કે, તિરૂપુ ંકરના મહાદેવને માટે આવી પુષ્કળ સામગ્રી લઇને એક દિવસ જવુ. પહેલાં તે તે આ બધી વસ્તુ વેચતા. હવે એણે દેવને આ ભેટ ધરાવવાના વિચાર કર્યો. નોંદ અને તેના ગેડીઆએએ એક શનિવારે ખૂબ શરીર ચાળીને સ્નાન કર્યું, સ્વચ્છ થયા, શરીરે અને કપાળે ભસ્મ લગાવી, અને ભેટ લઇને તિરૂપુષ્કર જવા નીકળી પડયા. ત્યાં જઇ ત્રણ વાર માંદેરની પ્રદક્ષિણા કરી, અને પૂજારીને પાકાર કરીને વીનવ્યા. એ નાકરાએ આવીને દૂરથી ભેટ લેવાની કૃપા કરી. સાંજ પડી હતી. આરતિ અને દનના સમય થયેા હતેા. નંદ અને તેના સાથી બરેાબર દરવાજા સામે જને ઉભા; પણ તિરૂપું કરના મહાદેવની મૂર્તિ સામે મેાટે નદી હતેા. બધાં મંદિરમાં મેટામાં મેાટા નદી અહીં હતા, અને તે મૂર્તિને ઢાંકી દેતેા હતેા. દરવાજાની બહારની કાઇ જગ્યાએથી આ નદીને લીધે મૂર્તિનાં દન કરી શકાતાં નહિ. નંદના દુ:ખનેા પાર ન રહ્યા. તે તે માત્ર ઘટા વગાડતા અને દન કરતા ઘેાડા બ્રાહ્મણાને જોઇ શકતા હતા, પણ મૂર્તિનાં દર્શન ક્રમે કરી થાય નહિ. તેની આંખમાંથી ચેાધારાં આંસુ ચાલ્યાં, ગેરેચન અને ધૂપની સુગંધે આનંદિત થવાને બદલે તેનુ મગજ ભમવા લાગ્યું. ‘હું પરાયેા પાીએ, હું કયાંથી મહાદેવનાં દન પામું ? મારાં પાપ આ નદી બનીને મારી આંખ આગળ ઉભાં છે' એમ ખેલતા ખેલતા પાક મૂકીને રેયેા. રાઈ રાઈને તેને મૂર્છા આવી, તે પડયા અને ખેભાન થયા. તે ઉધે પડયા હતા, અને હાથ બન્ને પ્રણામ કરવા માટે જોડેલા હતા. તેના સાથીએ બધું દૃશ્ય જોઇ રહ્યા; પણ કૈ!એ તેને જાગ્રત કર્યો નહિ. લાંખા સમયે નદ જાગ્રત થયા, ત્યાં તે સૌએ કૌતુક દીઠું. નદીની મૂર્તિ એક બાજુએ ખસી ગઈ હતી, અને મહાદેવનાં દર્શન સ્પષ્ટ થતાં હતાં. નદના આનંદ અને આશ્રયના પાર ન રહ્યા. હર્ષોંધેલેા થઇ તે નાચવા લાગ્યા; અને રામ અમલમાં રાતા માતા' નંદને જોઈ, ઘડીક વાર નંદીની મૂર્તિ ખસેલી તે જોવાનું ભૂલી સૌ નંદનાંજ દર્શન કરવા લાગ્યા! આજે પણ નંદીની મૂર્તિ તિરૂ પુકરમાં એક બાજુએ નમેલી દેખાય છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર શુભ ગ્રહ–ભાગ ૭ મે - ઈશ્વરની આવી કૃપાને બદલે શી રીતે વાળવો ? તિરૂપુંકરના મંદિર પાસે તળાવ નહોતું, અને લોકો પાણી વિના દુ:ખી થતા. નંદ અને તેના સાથીઓએ તળાવ ખદવા માંડયું. એ ભવ્ય તળાવ આજે પણ છે, અને દંતકથા એવી ચાલે છે કે મહાદેવે ગણેશને નંદને મદદ કરવા મોકલ્યા હતા, નહિ તે આવડું તળાવ શી રીતે ખેદાય ? પણુ ગણેશ મદદ કરી ગયા એમ માનીને આપણે ભલે સંતોષ માનીએ. નંદ પિતાનું કાર્ય કરીને ગામ ગયે, ત્યાં મહાદેવનું ભજન કરતો પિતાના શેઠને ત્યાં પાછી મજૂરી કરવા માંડી. જુને શેઠ તો મરી ગયું હતું, અને શેઠ તો પેલો લમણું ઉપર પથરે મારીને હમેશને માટે નિશાની કરનાર શેઠનો દીકરો હતો. નવા શેઠે નંદી ખસ્યાની વાત ન માની. કણ જેવી ગયું છે ? એ તો ભૂતિ અગાઉથી ખસેલી હશે. આપણે તો એટલું જાણું છે કે, નંદ બહુ મહેનતુડે છે. ભલે એ મજૂરી કરતે, આપણે એને અન્ન આપશું–આટલી જ લાગણું બ્રાહ્મણ શેઠને હતી. નંદની સ્થિતિ પણ સુધરી, તેને મજૂરી પણ બહુ મળતી અને ચામડું તથા ગોરોચનની ભેટ તો ચાલુ જ હતી. એ અરસામાં વૈથીધરન કેઈલ (મંદિરમાં) એક ઉત્સવ હતો, તેની તેને ખબર પડી. નંદ અને તેના ગોઠીઆએ ઉપડયા. આ ઉત્સવ વખતે મૂર્તિને એક રથમાં ફેરવવામાં આવે છે, અને પરાયાને દર્શન કરવા દેવામાં આવે છે. નંદે દર્શન કર્યા, અને ત્યાં એક બ્રાહ્મણ કથા કરતો હતો તે સાંભળવા ઉભો રહ્યો. કથા સાંભળતાં નંદને આ શબ્દ કાને પડયા ચિદંબરમ એ પવિત્રમાં પવિત્ર સ્થાન છે-કાશી અને રામેશ્વરમના કરતાં પણ વધારે પવિત્ર. ત્યાં નટરાજની ભવ્ય મૂર્તિ છે. એ નટરાજનું નૃત્ય સૃષ્ટિની લીલા ચલાવી રહ્યું છે. નટરાજના હાથમાં ડમરૂ છે, અને એ ડમરૂના નાદમાંથી અનેક લોક ઉત્પન્ન થાય છે.” “નટરાજના હાથમાં ડમરૂ! તે પણ આપણા જેવો પર જ તો ! આપણેય ઢેલ વગાડીએ અને તે પણ વગાડે !” કહીને નંદ આનંદઘેલો થયો. કથા આગળ ચાલીઃ “નટરાજને બીજો હાથ બધાં ભુવનેને ઠીક રાખે છે. ડાબા હાથમાં અગ્નિ છે તેથી તે સૃષ્ટિને ભસ્મ કરવા ધારે ત્યારે ભસ્મ કરી શકે છે, કારણ કે સૃષ્ટિ, સ્થિતિ અને લય, ત્રણે વસ્તુને કર્તા એજ છે. નટરાજનાં દર્શન જે કરે તે ચંડાળ હોય કે પરાયે હોય પણ ક્ષણમાં ભવસાગર તરી જાય છે.” નંદ એકે એક શબ્દ પી રહ્યો હતો. તેની આગળ નટરાજની મૂર્તિ ખડી થતી હતી. તેણે આકુળ વ્યાકુળ થઈને કથાકારને પૂછ્યું? www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અંત્યજ સાધુ નંદ એ ચિદંબરમ ક્યાં છે તે તો મને કહો.” કેલેન નદીની ઉત્તરે. અહીંથી એક દિવસનો રસ્તો છે.' ઉત્તર મળે. નટરાજ ચંડાળને પણ તારે ?” પાછું વંદે પૂછ્યું. 'હાસ્તો, તું કોણ છે ? આમ આવ તને બધી ખબર આપું.” એક જણે કહ્યું “એ તો ધનુરને પરાયો નંદ છે, એને અડશે માં. શિવને એ ભગત છે, ચામડું અને ગેરેચન હમેશાં મોકલે છે.” નંદ પાસે તો ન ગમે, પણ પાછું પૂછયું ? “મારા જેવા પરાયાને પણ નટરાજ મેક્ષ અપાવે ?” હા ભાઈ! સ્થલપુરાણમાં એમ લખેલું છે તે કાંઈ ખોટું હોય?” નંદે બ્રાહ્મણને પ્રણામ કર્યા અને ઝપાટાબંધ ઉત્તર તરફ ચાલવા માંડયું. તેના સાથીઓએ કહ્યું કે “આપણે તો આથમણું જવાનું. ઉત્તરમાં ક્યાં ચાલ્યા ? નંદે કહ્યું “ચિદંબરમ ચાલ્યો.” “અરે પણ ભાઈ! રોબસ્ત જાણ્યા વિના અંધારે કયાં જશે?” ઉત્તરમાં ચાલ્યા કરીશ, અને સવાર થતાં રસ્તો પૂછીશ કોકને.' “પણ ભાઈ! આમ જવાય ? આપણે રાત્રે અહીં આવેલા, સવાર થતાં કામે ચઢવું પડશે. આપણે શેઠ નથી, ગુલામ છીએ તે કેમ ભૂલ્યો ? આપણું કામ છોડીએ તે તો ઈશ્વરને યે ન ગમે.” નંદ ઘેભ્યો, ઈશ્વરનું નામ આવી રીતે લેવાયું કે તરત જ તે ઉભો રહી ગયો, અને કહ્યું “હા ચાલો, ગુલામ તો ખરો જ. શેઠની રજા લઈને ચિદંબરમ્ જઇશ.” ઘેર ગયા પછી નંદને સખ વળે નહિ. પરાયાને અવતાર, રોજ ઉચ્ચ હિંદુઓનાં મેંણાંટોણાં ખાવાનાં, મજુરી કરતાં પણ પરાયા અને પરાયા, અને અનેક અવતારે મોક્ષ નહિ એ કેમ સહન થાય ? પણ ચિદંબરમ જઈએ તો તરત મેક્ષ મળે, એ કેમ છોડાય ? તેના ઉપર તે પરાયાપણને ડામ પડેલો હતો, એટલે પરાયા જે ન કરી શકે તેજ તેને ખટક્યા કરતું હતું. - નંદ બીજે દિવસે વાડીએ ગયે, ઝાડને પાણી પાયું અને રજા લેવા શેઠને ત્યાં ગયો. શેઠ નહોતા. રાહ જોતાં જોતાં દહાડો આથમ્યો એટલે નંદ ઘેર આવ્યા. બીજે દિવસે પાછો તે રજા લેવા ગયો. શેઠ રસ્તામાં મળ્યા, તેમણે પૂછયું “કેમ, રોજ ક્યાં ભટકે છે? કાલે બપોરે ક્યાં હતો ? તારે તો નિત નિત એછવ ને કીર્તન કેમ ? પડોશીએ પાણી પિતાના ખેતરમાં વાળી લીધું તેનું ભાન છે? અને પેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શુભસંગ્રહું-ભાગ ૭ મા તારા જોડીદારે સેઢા એટલે સાંકડા કર્યો છે કે મારા ખેતરના કરતાં તેના ખેતરની હદ વધી ગઈ છે. ' નંદે જાણ્યુ કે શેઠે ખીજાયેા છે, એટલે રજા માગતાં તે ડાઁ. નંદુના સાથીમાં નંદના વિશ્વાસ નહેાતા. એમ પાપી અવતારમાંથી તે એક નટરાજના દર્શને મેક્ષ મળતા હશે? નદ તેા ધેલા થયા છે ધેલેા' એમ તેએ કહેતા; પણ નંદને તે! વિશ્વની વાટ ક્રમે નહેાતી ગમતી. તે આઠે પહેાર ઉદાસ' કરતા હતેા. એક દિવસ સૂર્યાસ્તની સુવર્ણ પ્રભા જોઇને તેને નટરાજનું પેલા બ્રાહ્મણે વન કરેલું તે યાદ આવ્યુ, અને હાથમાં દાતરડું લઇને ખેતરમાં ઉભેલા તેમને તેમ નિશ્ચલ, નિસ્તબ્ધ ઉભા રહ્યો. સાથીમાંથી આવીને એકે ખેલાવ્યા, પણ જવાબ નહિ. કાઇએ કહ્યું: ‘અલ્યા, ફૂલાણાની ગાય મરી ગઈ' જવાબજ નહિ. ઘણી વારે નંદને ભાન આવ્યું, ત્યારે તેણે કહ્યું કે સૂર્યના તેજમાં નટરાજ નાચતા હતા. તમે નહિ જોયા ?’ નંદ પાગલ થયેા છે' એમ કહીને સૌ તેને ઘેર ધસડી ગયા. ધરડી તે ખુશ થયા. તેએ સમજ્યા કે, નંદના પાપનેા બદલા દેવી આપી રહી છે. ધણા કહેવા લાગ્યા કે ‘દેવિ! નંદને બચાવા; વીરા! નંદને બચાવા; કટરી, નંદને સાજો કરશ.' પણ નંદ તા કહ્વાજ કરતા હતા કે ‘મને તે મારા નટરાજ બચાવશે.’ ગામના લેાકાએ તે પાશ બકરાં વધેરવાને નિશ્ચય કર્યાં. નંદ સૌને પગે પાયે, પણ કાઈ માને નહિ. એક જણે બકરાનુ લેાહી લાવીને તેના ઉપર છાંટયું. નંદુથી આ સહન થયું નહિ, એટલે તે ચીસ પાડીને ત્યાંથી ભાગ્યા. લેાકેા નંદના શેઠને ત્યાં દે।ડયા. શેઠે કહ્યું અને પકડી લાવા અહીં; હું સીધેા કરીશ.' ૫ ન૬ની પાછળ પેલા લાગ્યા, એટલે નંદને થયું આ પાર કે પેલે પાર હવે તેા રજા મેળવવીજ, અને આ લેાકેાનાથી ખચવું; એટલે તે સૌની સાથે શેઠને ત્યાં ગયા, અને શેઠની પૂછપરછનેા એકજ જવાબ આપ્યા કે મારે નટરાજનાં દČન કરવા જવું છે. મને થાડા દહાડાની રજા આપે.' તારે ચિંદબરમ્ જવું છે ? પરાયા કાઇ દિ' ત્યાં ગયા સાંભળ્યા છે? લાવ પેલા ચામુક હું એને સીધેા કરૂં.' નંદે કહ્યું: “તમે મારવા હાય । મારી નાખેા. મને રા નહિ આપે ત્યાંસુધી મને સખ નથી વળવાનું. "" પેલાએ ચાબુક મ`ગાબ્યા, પણ વાપરવાની હિ ંમત ન ચાલી. આટલા દિવસ નદ સૌથી સરસ કામ કરતા, મારાને એજ ભેગા કરતા, સૌ એવું માનતા, અને આજે એને શું થયું ?” એમ તે બીજાઓને પૂછવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ અંત્યજ સાધુ નંદ હવે એક વૃદ્ધ બ્રાહ્મણે નંદને સવાલો પૂછવા માંડ્યા. “નંદ! તું ઈશ્વરને માને છે કે નહિ ? ‘, ઇશ્વર એ મારું સર્વસ્વ છે.” ઈશ્વરજ કર્તાહર્તા છે એ પણ તને ખબર છે ને ?” હાસ્તો.” ત્યારે તને તેણે પરાયે બનાવ્યો તે તું કેમ ભૂલે છે? પરાયાએ મજૂરી કરવી અને શેઠની નોકરી કરવી. તેને વળી નટરાજનાં દર્શન કેવાં ? નંદ– હું બધું જાણું છું, પણ ઈશ્વરે મને ઘેલો કર્યો છે તેનું શું? મને તેને જોવા જાણવાની લાલસા થઈ છે, તેનું શું ? તિરૂપુકરમાં મેં તેનાં દર્શન કરેલાં. બ્રાહ્મણનો અને પરાયાને ઈશ્વર જુદો હોય એવું શાસ્ત્રમાં લખેલું છે ? મને તો એક તમારા જેવાજ બ્રાહ્મણે કહ્યું કે, ચિદંબરમમાં નટરાજનાં દર્શન ચાંડાળને પણ થાય, અને ચાંડાળને મુક્તિ મળે છે. એ મારાથી કેમ ભૂલાય ? મારા મનમાંથી એ વાત નીકળતી જ નથી. એટલે ઘરડા બ્રાહ્મણે કહ્યું - હું, બધી માકાણુ પેલા બ્રાહ્મણ કથાકારની છે. જવા દે, બે દિવસ અથડાઈ આવવા દો. ઠેકાણે આવશે.” પણ છે ખેતરમાં લણણું કરવાની હતી, અને ખેતરમાં પાક ઉભે તૈયાર હતો. નંદને શેઠ તેની પાસે આ કામ લીધા વિના શેને છોડે ? - “ આ ખેતરમાં લણણું થવી જોઇએ પહેલી, અને પછી તું ભલે જા.” એમ તેણે નંદને કહ્યું. નંદ ઘેલો ઘેલો થઈ ગયો “ભલે, એ તો કરીને જઈશ'– એમ જવાબ આપી, નંદ તો લાગલો જ લણણીનો સરંજામ લઈ ખેતરે દોડ. રાત્રે ઘેર આવેજ શેને ? આખી રાત કામ કર્યું, અને સવારના પહોરમાં જઈને શેઠનું બારણું ખખડાવ્યું ! “શેઠ ! ડાંગર વાઢી પૂળા કરીને ગોઠવી આવ્યો. હવે રજા આપો.” “અરે ! તેં કર્યું શું? શું મજૂરે પરગામથી લાવીને છ ખેતર પૂરાં કર્યા ? અચંબાથી શેઠે પૂછયું. નાજી, મજૂર ક્યાંથી લાવું? આખી રાત કામ કરીને તૈયાર કર્યું.' “સાચું કહે, કદી તું જૂઠું બોલતો નથી, આજે બોલીશ ?' નટરાજે આવીને મદદ કરી હોય તો તે જાણે. બાકી મારા સગા હાથ' સિવાય બીજા કોઈના હાથ મને મદદ કરવા આવ્યા નહોતા. આપ આવીને જોઈ જાઓ, અને પછી ખાતરી થાય તો મને જવા દો.” શેઠ ખળાં ઉપર ગયા, ડાંગરનું સુંદર કુંદવું જોઈને તે તો આભેજ બની ગયો. આજ ખળાં આગળથી શેઠે નાનપણમાં નંદના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શુભસંગ્રહ-ભાગ ૭ મા લમણા ઉપર પથરા માર્યાં હતા એ સૌ ઈશ્વરકૃપાથી પેલાને યાદ આવ્યું. નંદ ! નંદ !' કરતા તે તેના તરફ દોડયા. નંદુ ખસીને દૂર ઉભે રહ્યો. ‘ના, ના, ભાગ નહિ; તું તે સાથે ભક્ત છે. ભગવાને તારા ઉપર મહેર કરી છે. મેં આંધળા થઇ તારા ઉપર જે જુલમ કર્યો છે તે મને કાણુ મા કરશે ? નંદ! તુંજ મને ક્ષમા આપ.’ નંદ મૂંઝાયા. ઈશ્વરે મહેર કરી, તમે એવુ ખેલે નહિ~~ તમારા ગુલામ, હું માફી શેની આપું ? મને નટરાજનાં દર્શને જવા દે.’ “જા ભાઈ! સુખે જા. દર્શન કરી આવ, અને મારે માટે પણ તેની ક્ષમા માગી આવજે.' ‘નટરાજ' ‘નટરાજ’ પાકારતી નંદી સેના ચિંદમ્બરમ તરફ કૂચ કરવા લાગી. ત્યાં પહેાંચતાંજ મંદિરને કળશ જોઇને ન દે લાંબા થઇને સાષ્ટાંગ પ્રણિપાત કર્યાં. તેની આંખમાંથી અશ્રુધારાએ ચાલી રહી હતી. ગામે પહેાંચતાં નંદ અને તેના સાથએ તેની પ્રદક્ષિણા કરી આવ્યા; પણ મદિરમાં શી રીતે જવુ ? મદિરની આસપાસ દિવાલ, અને તેની આસપાસ બ્રાહ્મણેાન! મહેાલ્લાની બનેલી ખીજી દિવાલ ! નઈં ચામડું અને ગેરેાચન માકન્ફ્યું, તે તે દીક્ષિતેએ લીધું, પણ તેની દર્શીનની માગણીને હસી કાઢી. નંદે સ્થલપુરાણની વાત સંભળાવી; એટલે કેટલાક ચીડાયા, કેટલાક કહેવા લાગ્યાઃ ‘સ્થલપુરાણમાં અેસ્તા, પણ તારા જેવા પરાયા મદિરમાં જઇ શકે એવું પણ તેમાં લખેલું છે, એમ તે બ્રાહ્મણે કહેલું ખરું ?' બ્રાહ્મણે એવું તેા નહેાતું કહ્યું. એટલે નંદજ્જૂ શેને ખેલે ? તે તે। બિચારા ઉભા રહ્યો, અને તેને ત્યાં એમ મૂઝાતેા મૂકી દીક્ષિતે રસ્તે પડયા. રાત પડી, બધે દીવા થયા, પણ નંદ ત્યાંને ત્યાંજ મંદિરના કળશ ઉપર ધ્યાન ચાંટાડીને આખી રાત ઉભું રહ્યો ! આ તરફ દીક્ષિતાને-૨૯૯૯ દીક્ષિતેને રાત્રે એકજ સ્વપ્ન આવ્યુ’. ‘આધનુરને પરાયા નદ મારા દર્શીતે આવ્યા છે. મન, વાણી અને કાયાથી એના જેવા કાઇ પવિત્ર નથી. મારે માટેની એની ભક્તિ અસીમ છે. કાલે એને દેહશુદ્ધિ કરીને મારાં દર્શીને લાવજો.’ સૌ એકબીજાને પેાતાના સ્વપ્નની વાત કહેવા લાગ્યા, અને ચકિત થયા. મંદિરની દેવસભામાં સૌ ભેગા થયા. એક જણ ખેલ્યા આ તે। નટરાજની આજ્ઞા. એને અમલ તુરત થવા જોઇએ.’ ખીજો ખેલ્યા નટરાજે પણ કહ્યું છે કે એની દેહશુદ્ધિ કરીને લાવો.’ ત્રીજાએ કહ્યું હુામકુલમમાં એને સ્નાન કરાવીએ અને લઈ જઇએ.’ વળી કાઇ એલ્યુ' હેામકુલમાં સ્નાન કરીને સામાન્ય માણસ પવિત્ર થાય. પરાયા થતા હશે? અને પરાયા કઇ બ્રાહ્માણ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અંત્યજ સાધુ નંદ ખરે કે ? નટરાજની પાસે તે બધા બ્રાહ્મણ પણ નથી જઈ શકતા.' એટલે નટરાજ દીક્ષિત બોલ્યા “અગ્નિ સિવાય એકે ભૂત એને શુદ્ધ કરી શકે એમ નથી. પંચમહાભૂતમાં એજ છે પાવક છે.” એટલે બીજા દીક્ષિત બોલ્યા “ત્યારે શું એ પરાયાને પહેલો ભસ્મસાત કરો, અને ભમને નટરાજ પાસે લઈ જવી ?” ના, ના. મારા શબ્દની એમ મજાક ન કરો. ગાયના છાણને બાળીને પણ શુદ્ધિ કરી શકાય; પણ પરાયાને એમ શુદ્ધ કરાય ? “ અરે ભાઈનટરાજે કહ્યું કે, આના જે કાઈ મન, વાણી અને કાયાથી શુદ્ધ નથી. આપણામાંથી કેણ એના જેવો પવિત્ર હાવાને દાવો કરી શકે ? આ માણસ તે માત્ર જન્મચંડાળ લાગે છે, કર્મચંડાળ નથી. એ તો કેાઈ નટરાજનો મહાભા લાગે છે. આપણે એને માટે હોમ કરીએ અને પછી એને મંદિરમાં લઈ જઈએ, એટલે એને અગ્નિથી શુદ્ધ કરવાનો અર્થ.' પણ આથી રીઢા સનાતની બ્રાહ્મણોને સંતોષ ન થયો. “ જે એ પરાયો આટલો શુદ્ધ હોય તો અગ્નિ એને બાળે શેને ? અગ્નિમાં એને નાખીએ અને એને કાંઈ ન થાય તો જ એ શુદ્ધ કહેવાય.” એવી એવી વાતો કરવા લાગ્યા. નંદને આ વાતની ખબર પડી. ખબર પડતાંની સાથે જ તે તો આનંદઘેલો થઈ નાચવા લાગ્યો. એના સાથીઓ ડરી ગયા અને અગ્નિમાં ભસ્મ થવાને બદલે ઘેર જવાની સલાહ આપવા લાગ્યા. પણ નંદે કહેણ મોકલ્યું કે “હું અગ્નિમાં શુદ્ધ થઈશ. અગ્નિ તૈયાર કરો. હેમકુલમમાં સ્નાન કરીને હું આવું છું.' નટરાજ ભસ્મ કરે તે પણ શું ? પરાયા તરીકેનું હલકું જીવન જીવ્યું તોયે શું અને ન જીયું તોયે શું? નંદ સ્નાન કરી આવ્યો, ભસ્મ લગાડી, રુદ્રાક્ષની માળા તે ગળામાં હતી જ. ભીને વસ્ત્ર એ અગ્નિપ્રવેશ કરવાને માટે સજજ થઈને ઉભે. દીક્ષિત દૂર ઉભા હતા. અગ્નિ શિખા ભડભડ સળગી રહી હતી. નંદે ત્રણ વાર આગની પ્રદક્ષિણા કરી અને નટરાજનું નામ લઈ, મંદિરના કળશને પ્રણામ કરી “નટરાજ ! નટરાજ! જે હું મન, વાચા અને કાયાથી પવિત્ર હોઉં, જે મેં કોઈ પણ પ્રાણુની હિંસા ન કરી હોય, જે તું જ કલ્યાણકારી ઈશ્વર હોય, પરાયાને અને બ્રાહ્મણને તું જ ઈશ્વર હોય તો આ અગ્નિની ભયંકર વાળા મને હેમકુલમના જળ જેવી શીતળ પાવક બનો' એમ બોલતાં બોલતાં ઝંપલાવ્યું. હજાર માણસો સ્તબ્ધ થઈને આ જોઈ રહ્યાં હતાં, પણ નંદ જે પ્રફુલ્લિત હસતે વદને અગ્નિની પેલી પાર નીકળીને ઉભે શુ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www. Page #51 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે રહ્યો કે “નટરાજ કી જય, હરહર મહાદેવ !” ના પિકારથી દિશાઓ ગાજી રહી. નંદનો વાળ વાંકે થયો ન હતો, તેનું ભીનું વસ્ત્ર પ્રથમની જેમ ભીનું હતું. બ્રાહ્મણોને હવે ગર્વ ગળી ગયા. તેમણે નંદને પ્રણામ કર્યા, અને “પધારો નટરાજના દર્શને, તે તમારી રાહ જોઇને બેઠા છે' કહી તેને મંદિરમાં લઈ ગયા. નટરાજ દીક્ષિત બેલ્યાઃ “જન્મ શું ? અને જાતિ શું? સત્ય અને અહિંસા એની જ ઈશ્વરને કિંમત છે.” નંદ નટરાજ પાસે ગયો એટલે મંદિરનાનાં ઘંટ-બત વાગી ઉઠયાં, શંખે કંકાયા, આરતી ઉતારવામાં આવી; પણ નંદને એની કશાની તમા નહોતી. તે તે નટરાજનાં અખંડ દર્શનથી પિતાની આંખ અને હદય ભરતી નિશ્રેષ્ઠ ઉભે હ્યો. તામીલ પ્રાંતના ૬૨ શેવ દેવો હતા. તેમાં આ દિવસથી ૬૩ મી મૂર્તિ નંદની ઉમેરાઈ. ઘણુંખરાં શિવમંદિરમાં એની મૂર્તિ છે, અને બીજી મૂર્તિની જેમ ઈશ્વર સમાન તે પૂજાય છે. | (તા. ૧૦-પ-૨પના “નવજીવન”માંથી) –વિનોકાણ आजु हरि हाँथन अस्त्र गह्यो-टेक जागे भाग राग सब भागे जीवन लाहु लह्यो। प्रतिपाल्यो मेरो प्रन निज तजि, पायहुँजौन चह्यो। सफल जनम पुरुषारथ स्वास्थ बिजयबेलि उलह्यो। जोसुख आजुलह्यो इन नैननि सो नहिंजात कह्यो। मन बूडत उतरात हुलासनि बाँसन उछरि रह्यो। मद मत्सर अभिमान जात सब प्रेम प्रबाह बह्यो। दूजो कोन दयालु प्रभु सो जग भक्तन भीति दह्यो। सेवक-हित साहिबी बिसारेहु हारेहु जीति लयो। (“માધુરી”ના એક અંકમાં લેખક:-શ્રી. માતાદીન શુક્લ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ માહાતા ઐસા ७ - माहाता शैसा ૩૯ જિન પુરુષમાં તે ધાર પરિશ્રમ, સતત ઉદ્યોગ, વ્યવહારદક્ષતા એવં સત્યતા ઇત્યાદિ ગુણોં સે અપના ભાગ્યેાય કિયા ઔર દીનહીન સ્થિતિ સે કુબેર–સમાન સંપત્તિ ઉપાર્જિત કી હૈ, ઉનમેં માહાતા હૈસા કી ગણના અસંગત નહીં હૈાગી. શસા ન તે સાહસી અરિકન, ન દીધું ઉદ્યોગી 'ગ્રેજ ઔર ન આશાવાદી જ`ન થે. વે સિંહલદ્વીપ અર્થાત્ લંકા કે એક છેટે સે ગાંવ કે બૌધર્માંવલખી અત્યંત દરિદ્ર પરિવાર મે... પૈદા હુએ થે. માહાતા શંસા કે ચરિત્ર કા પરિચય ને કે પહલે યહાં લંકા કે પૂતિહાસ કા થેાડાસા ઉલ્લેખ આવશ્યક હૈ. લંકા મેં પહલે હિરાજા રાજ્ય કરતે થે. હિંદૂ-સત્તા નષ્ટ હૈાને પર મુસલમાનેાં કા રાજ્ય સ્થાપિત હુઆ. ઉનકે બાદ પેાગીજ આપે. ઇનસે યહુ યહુ દ્વીપ ડચ તિ કે અધિકાર મે ગયા. ડચ લાગેાં તે લકાવાસિયેોં કા ઇસાઈ બનાને કા સંકલ્પ કિયા. એક હાથ મેં કુરાન ઔર દૂસરે હાથ મેં તલવાર લે કર ઇસ્લામધર્મ કી દીક્ષા દેનેવાલે મુસલમાનાં કા જીલ્મ ડચલેગાં કે અત્યાચાર કે સામને શ ખાને લગા. ઇતિહાસ ઇસ બાત કા સાક્ષી હૈ. લંકાવાસી બૌદ્ધો' કા ઇસાઈ બનાને કે સંબંધ મેં ગરીબ દુર્નૂલ પ્રજા કે સાથે ડચ લાગેાં તે જો વ્યવહાર કિયા ઉસકા સ્મરણ કરતે હી શરીર પર રેાંગટે ખડે હા જાતે હૈં. યદ્યપિ ડચેાં !! સત્તા આજ લંકા સે ઉઠ ગઇ હૈ, તથાપિ બૌદ્દો પર કિયે ગયે અત્યાચારેાં કા વિસ્મરણ કદાપિ નહીં હૈ। સકતા. ઉનકે રાક્ષસી વિધાનોં કા એક ઉદાહરણ યહાં ક્રિયા જાતા હૈ. વહુ ઇસ પ્રકાર હૈ— “જો વ્યક્તિ ઇસાઈ ધમ કા નહી સ્વીકાર કરેગા ઉસે કભી કિસી પ્રકાર કી ક્રાઇ ભી સરકારી ઉચી નૌકરી નહી. મિલેગી, ગર-ઇસાઈ કા ઉદ્યોગ-ધંધા કરને કે લિયે પરવાના નહીં દિયા જાયગા. ગર–ઈસાઈ કે ધર, ખેત, ગાય, ખેલ, ધેાડા, બકરા, ભેંસ વગેરહ પશુઓ પર, ઉસી પ્રકાર ધર કે બાલાં સહિત પ્રત્યેક વ્યક્તિ પર કર અઠાયા જાયગા, ગૈર-ઇસાઇ કેા શસ્ત્રાસ્ત્ર કા લાયસન્સ ભી નહીં દિયા જાયગા. ગૈર–ઈસાઈ તરુણ કેા પ્રતિ-લગ્ન ૧૦ રૂ. કર દેના પડેગા.” ઐસે અત્યાચારેાં કે સામને નિરુપાય હોકર બહુસંખ્યક લેાગ ઇસાઇ હા ગયે; પરંતુ ઉનકે ચિત્ત મેં. રાજપુરુષાં એવ શાસકાં કે પ્રતિદ્વેષ ઉત્પન્ન હૈ। ગયા. જિન્હાંને ઇસાઇ ધ સ્વીકાર નહી કિયા ઉન્હેં રાજકમ ચારી વિવિધ કષ્ટ દેતે થે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે અંત મેં ઇન અત્યાચારોં કા પરિણામ વહી હુઆ જે સદા સે હોતા આયા હૈ. શીધ્ર હી રાજસંચાલક કે પ્રતિ પ્રજા કે મન મેં વિદ્રોહ કે ભાવ ભર ગયે. ગૈર-ઈસાઈ બૌદ્ધાં પર તે રાજદ્રોહ કી મુહર લગ હી ચૂકી થી. કિંતુ જે લેગ ઠેક-પીટ કર ઈસાઈ બનાયે ગયે થે, તે લેગ ભી ભીતરી તૌર સે ક્રાન્તિકારિયોં મેં શામિલ થે. ડચ સરકાર સે યહ બાત છિપી નહીં થી. યથાસમય લંકા કે એક ઓર સે દૂસરે છેર તક રાજદ્રોહ કી પ્રચંડાગ્નિ ધધક ઉઠી, અખિલ પ્રજા મેં કાન્તિ કલ ગઈ. રાજસત્તાધારિર્યો કે યહાં તક નહીં સૂઝતા થા કિ કિસે ફાંસી દે, કિસે કાર્ટો, કિસે મારેં ? સભી ક્રાન્તિકારી છે. લાચાર હો કર ડચ-લે કે મુંહ કી ખાની પડી ઔર પ્રજા સે સંધિ કરને કા નિશ્ચય કિયા. વિદ્રોહિયાં ને સંધિ કા પ્રસ્તાવ અપ્રસન્નતા સે સ્વીકાર કિયા, પાશ્ચાત્ય લોગ જબ હાર જાતે હૈ તબ તે અપની ઝેપ છિપાને કી સદા કોશિશ કરતે હૈં. સંધિ કે શબ્દ હી ઇસ બાત કે પ્રમાણ હૈ. સંધિ કી યે શર્તે થી– “ઈસાઈ–ધર્મ કે પ્રચારાર્થ સરકાર ને શુદ્ધ-હેતુ સે કાનૂન બનાયે થે, કિંતુ પ્રજા કી ઉન કાયદો કે પ્રતિ ગલત ફહમી તથા ઇસ સંબંધ મેં પ્રજા કી સ્પષ્ટ અનિચ્છા પ્રતીત હોતે દેખ કર અપની રાજનિષ્ઠ પ્રજા કે સંતેષ કે લિયે ડચ-સરકાર કાનૂન બનાતી હૈ કિ ભવિષ્ય મેં ઈસાઈ ધર્મ સ્વીકાર કરના અથવા અસ્વીકાર કરના પ્રજા કી ઈચ્છા પર નિર્ભર હૈ. કિસી પર અબ સખ્તી નહીં કી જાયગી. આજ સે રાજા-પ્રજા દોનોં કી સંમતિ સે રાજકીય ધર્મ સંબંધી કાનૂન સ્ટેટ-બુક સે નિકાલ દિયે ગયે હૈ. યે કાનૂન આજ સે મૃતપ્રાય સમઝે જામંગે. સરકાર ઔર પ્રજા કી અનુમતિ સે યહ કાયદા બનાયા જાતા હૈ કિ ભવિષ્ય મેં સિંહલદ્વીપ કી બૌદ્ધ પ્રજા કા પ્રત્યેક વ્યક્તિ ઉસી પ્રકાર ઉનકી ઉત્તરોત્તર સંતાન અને બૌદ્ધ નામ કે સાથ સાથ એક દૂસરા ઇસાઈ નામ ભી ધારણ કરે. દોનોં પક્ષે કે પ્રતિનિધિયોં કી અનુ મતિ ઔર સહી સે આજ ગુરુવાર કે દિન, સેંટ વર્થલોમિયો ચર્ચા મેં, હમારે પ્રભુ કે રાજ્ય કે વર્ષ ૧૬૬૮, જુલાઈ મહીને કી ૨૪ તારીખ કો યહ કાનૂન સ્વીકૃત હુઆ.” ઇસ પ્રકાર સરકાર ઔર પ્રજા મેં સંધિ હે જાને પર સિંહલદ્વીપ કી બૌદ્ધ પ્રજા પુનઃ શાન્તિ કા અનુભવ કરને લગી, પરંતુ ઉહે અપને બૌદ્ધ નામ કે સાથ એક અથવા અધિક ઇસાઇ નામ રખના સ્વીકાર કરના પડા. ઇસ કામ કે લિયે ડચ સરકાર ને ગાંવ ગાંવ ઐફિસ ખોલે. પ્રત્યેક પુરુષ કે ઈસ ઓફિસ મેં ઇસાઈ-નામ રજીસ્ટર કરવાના પડતા થા. જૈસે મહારાષ્ટ્રદેશીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ માહાતા પૈસા ૧ ઈસાયાં મેં એમિલી કરમરકર, જાજું માધવ પવન, યા પિટર સુમંતરાવ પવાર ઈત્યાદિ ઈસાઈ-મરાઠી-મિશ્રિત નામ કભી કભી કર્ણાંગાચર હા કર કુતૂહલ ઉત્પન્ન કરતે હૈ, ઉસી તરહ સિંહલદ્વીપ કે બૌદ્દોં કા નામકરણ ભી એક કૌતુક કી વસ્તુ હા ગયા. કઈ વ તક સિંહલદ્વીપ મેં ડચ-નાદિરશાહી કા મેલબાલા રહ્યા, અંત મેં ઉસકા ભી ભાગ્ય અસ્ત હુઆ. ‘ભાગતે-ભૂત કી લગેટી ભલી' વાલી ઉક્તિ ચરિતાર્થ કર કુછ લક્ષ રૌપ્ય મુદ્રાઓ મેં સિંહલદ્વીપક સ્વતંત્રતા અંગ્રેજો કે હાથ મેચ કર ડચ-લાગ મારિયા-બિસ્તર ખાંધ કર અપને દેશ કેા ચલે ગયે. અગરેજે કે આતે હી પ્રજા કે ધર્મ ક પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત હૈ। ગઇ, તેા ભી ઈસાઈ નામ-ધારણ-વિધિ કાયમ હી રહી. સુશિક્ષિત તથા અશિક્ષિત બૌદ્ધો મેં અભી તક સકડા પીછે પયહત્તર મનુષ્ય બૌદ્દ હા કર ભી ઈસાઈ નામ ગ્રહણ કરતે હૈં. બૌદ્ધો કે સાઇ નામ સે લેગાં કે પ્રાયઃ ભ્રમ હા જાતા હૈ. જો કુછ હેા, માહાતા પૈસા કે પૂર્વજો પર અનેક સકંટ આને પર ભી ઉન્હાંને રવધ કા રિત્યાગ નહી કિયા, પરંતુ ઉપયુક્ત રીત્યનુસાર માહાતા થૈસા કે પિતા કા ભી ડી॰ કાસ્ટા દિવાકર શૈસા નામ ધારણ કરના પડા થા. દિવાકર શૈસા ધાર દારિઘ્ર સે પીડિત થા. કામચલાઉ શિક્ષા પ્રાપ્ત કર વહ જડી-બૂટિયાં ખેચને લગા. ઇસીકી આય સે વહ અપને પરિવાર કા પાલન કરતા થા. માહાતા શસા દિવાકર કા જ્યેષ્ઠ પુત્ર થા. શૈસા કે અતિરિક્ત દિવાકર કૈ ઔર ભી ૩ લડકે તથા ૬ લડકિયાં થી.... અતએવ સુબહ કી કમાઈ શામ કા ખતમ હા જાતી થી, સદા યહી ચિતા લગી રહતી થી કિ કલ ક્યા હોગા ? કભી કભી તા દિન દિન કુાંકે કરને પડતે થે. ઐસી દશા મે' દિવાકર કે લિયે ભાલકાં કેા ઉચ્ચ શિક્ષા કી બાત તા દૂર રહી, પ્રાથમિક શિક્ષા લી દેના અશક્ય થા. તથાપિ ઉદ્યોગશીલ શૈસા ને અપને પિતા તથા પડેાસિયેાં કી મદદ સે સિંહલી ભાષા કી વ માલા સીખ લી. ફિર સતત પરિશ્રમ કર વે માતૃભાષા મેં લિખના—પઢના ભી સીખ ગયે. તદ્દન તર અંગ્રેજી ભાષા કા ભી સાધારણ માન પ્રાપ્ત ક્રિયા. અડા લડકા હોને કે કારણુ ઉન્હેં અપને પિતા કા ધર કે કામ મેં ભી સહાયતા દેની પડતી થી. પિતા કી શિક્ષા સે ઉન્હેં વૈદ્યક કા ભી થેાડા જ્ઞાન હૈ। ગયા. પિતા કી અનુપસ્થિતિ મે વે લાગાં કે સાધારણ રાગાં કી ચિકિત્સા ભી કર ક્રિયા કરતે થે. સિ`લી ભાષા મેં અનુવાદિત વાગ્ભટ, ચરક, સુશ્રુત ઈત્યાદિ વૈદ્યકગ્રંથાં કા માહાતા પૈસા ને અધ્યયન કિયા. ઇસ પ્રકાર પિતાપુત્ર કા ધંધા યથાવિધિ સે શુરુ હુઆ. ઇતના હાને પર ભી ઉનકી આય ખેદજનક થી. રાત–ખેરાત, ધૂપ-öંડ કી પરવા ન ફરક્ષણુભર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ', www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧ શુભસંગ્રહ-ભાગ ૭ મા ભી વિશ્રાંતિ ન લેતે. પિતા-પુત્ર દેનેાં જો ધનેાપાર્જન કરતે થે, વહુ ઉનકે પેટ ભરને કે લિયે ભી પર્યાપ્ત નહી થા. ઉનકી આમદની ઔર ખર્ચ કી સાધારણ કલ્પના વૃદ્ધ દિવાકર કે મરતે પર અચી હુઈ પત્રિક સંપત્તિ સે ભલે પ્રકાર હા સકતી હૈ. ગૃહ કા સારા ભાર અસહાય ખાલક પૈસા પર છેાડ કર જબ દિવાકર મરા તબ ઉસકી પુરાની, ટૂંકી પેટી મેં ૩૬ રૂપયે, ૪૭ ખડી ખેાતલે', ૨૯ છે.ટી ખેતલે, મિટ્ટી કે ૧૨ ખન, એઢિને-બિછાને કે ૩ જોડા વસ્ત્ર, ૧ દરીઔર ૫ ચટાઇ કે અતિરિકત કુછ નહીં થા. યદિ દૂસરે ફ્રૂટ-ફૂટે ખનાં ઔર કપડેાં જ઼ી કીમત ભી લગા લી જાય તેા વહ ૨૫) સે જ્યાદા ન નિકલેગી. શૈસા કી ઉત્ર પિતા કી મૃત્યુ કે સમય કેવલ ૧૮ વર્ષ કી થી. પાસ મેં પૈસા નહી, ન પૂજોપાર્જિત કાઇ સપત્તિ, ન દ્રવ્યાપાર્જન ન કા કાઇ માર્ગ, ઇસકે અતિરિક્ત ધર મેં ખાનેવાલે ૧૧ મનુષ્ય! ઐસે સંકટ કે સમય મેં ઇસ ખાલક કી મનઃસ્થિતિ ઉસી કે પ્રૌઢવયસ્ક હેાને પર લિખે હુએ સ્વરિત્ર સેઠીક પ્રતીત હોગી. શૈસા ને લિખા હૈઃ = " છેટે છેટે કઇ ભાઇ-બહિન સાંહત મુઝે ઔર મેરી વિધવા માતા કે। નિતાન્ત નિનાવસ્થા મેં છે!! કર મેરા બાપ મેરી ઉમ્ર કે ૧૮ વેં વર્ષ મેં પરલેાક સિધારા. છુટકર વૈદ્યકી કે સિવા મુઝે ઉદરપાષણ કરને કી કાઇ ભી વિદ્યા માલૂમ નહીં થી. ઇસ વૈદ્યકી મેં પ્રાપ્તિ નામમાત્ર કી થી. હમારે ગાંવ મેં ઉસ સમય સ્વદેશી ઔર વિદેશી વૈદ્ય બહુત થે. અતએવ નામાંકિત વૈદ્યાં કે રહતે મેરે સમાન લડકે કે પાસકૌન આને લગેગા ? અપર્ચ મેરે પિતા સે મત્સર કરનેવાલે કિતને હી વૈદ્યાં ને જૈસે તૈસે ચલનેવાલે મેરે ધંધે । ભી બિલકુલ ડૂબાને પર કમર કસી · અરે યહ લૌડા ! વૈદ્યકી કા ઇસે યત્કિંચિત ભી જ્ઞાન નહીં ! ઇસ અનાડી સે દવા લેના જાન જોખિમ મેં ડાલના હૈ!' ઈત્યાદિ નમક-મિ શત્રુ, લેગાં ક્રા બહકાને લગે ઉનકે યુક્તિવાદ કા હુઆ. મુઝે કભી કભી જો ચાર આઠ આને મિલ બંદ હૈ। ગયે. યહાં તક દશા પહુંચી કિ મેરે સાથ સાથ કિસી ન કિસીકા ઘર મેં કાકે કરને કા પ્રસંગ આને લગા; તથાપિ મૈં કભી હતાશ નહીં હુઆ. જિસ સાલ મેરા પિતા મરા ઉસ સાલ સિંહલદ્વીપ મેં ભયંકર અકાલ પડ ગયા. સિંહુલદીપવાસિયેાં કા મુખ્ય આહાર ચાવલ હૈ, લેકિન લંકા મેં બહુતાયત સે ન પૈદા હૈને સે વર્ષ મદ્રાસ સે હી આતા હૈ. ઇસ વર્ષ ચાવલ જ્યાદા મહગા થા, ઇસ લિયે ઉસકે એવજ મેં દૂસરા ધાન્ય જ્યાદા આયા. મેરી વિધવા માતા લેાગેાં કે ધર ન કર અન્ત પીસ કર · આને પૈસે રાજ લગા કર મેરે પરિણામ ભી જાતે થે વે ભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ માહાતા ચૈયા ૩ લાને લગી. જિસ દિન મેરે પાસ કાઇ રાગી નહી' આતા, ઉસ દિન મૈં ભી કિસીકા ટા-પુરાના કપડા સી કર અથવા કુસી મુન કર ચાર આઠ આને કમા લાતા. મેરે પિતા ને વૈધકી કે અતિરિક્ત મુઝે યે દા ધધે ભી સિખાયે થે. અપને છેટે ભાઈ–ખતનાં કે લિયે મૈંને કા નિશ્ચિત કર દિયા થા. ઉનકી શાલા મેં નિઃશુલ્ક પઢને કી વ્યવસ્થા કર દી થી. છુટ્ટી મેં ભાઈ ફૂલ તાડ લાતે ઔર બહન ઉનકી માલાએ ગૂંથતી. ઇસ પ્રકાર માલાએ સે ભી દે। ચાર આને આ જાતે થે. ઇસ તરહ ખડે સંકટ સે કુછ ન કુછ ઉદ્યોગ કર કે જસે તૈસે હમ અપના ગુજર–અસર કરતે થે. મેરા સ્વારથ્ય ભી ઠીક નહીં થા, દારુણ ચિંતા દિન-રાત જલાતી રહતી થી, તેા ભી મૈ નિરાશ કભી નહીં હુઆ. અકાતર પરિશ્રમ કર કે ઉપસ્થિત સંકટ કા સામના કર, જૈસે તૈસે મૈંને વે દિન કાઢે. આત્મહત્યા કરના મૈં ધાર પાપ સમઝતા હૂઁ. કૈસા હી દુ:ખી પ્રાણી ક્યાં ન હા, મૈં ઉસે આત્મહત્યા કરને કી સલાહ કભી નહીં દૂંગા; તથાપિ ભિક્ષા માંગને કી અપેક્ષા આત્મહત્યા કરના કિતના શ્રેયકર હૈ ! ભિક્ષા કા મૈં આત્મહત્યા કે પાતક સે ભી અધિક સમઝતા હૈં, ઇસ લિયે વિપત્તિ કે સમય ભિક્ષા માંઞનેવાલે પર મુઝે અંતઃકરણ સે ધૃણા હાતી હૈ. મુઝ પર બડે બડે સ`કટ આયે, તા ભી મૈને એક ક્ષણ કે લિયે ભી ઇસ નિધ માર્ગોં કા અવલ બન નહી કિયા. પ્રાપ્ત સંકટ સે થૈ ઔર સતત ઉદ્યોગ સે ટક્કર લી, ઔર અપને અવિરલ પરિશ્રમ કી અદૌલત મ લક્ષાધીશ કે પદ પર આરૂઢ હુઆ. ,, પિતા કી મૃત્યુ કે કઈ દિન ખ ંત જાને કે બાદ એક દિન માહાતા થૈસા ક્રા એક પત્ર મિલા. ઉસમે યહ લિખા થા— “ આપકે પિતા ફઇ વ સે હમારે ધરાને કે કુટુંબ-વૈદ્ય થે. ઉનકી મૃત્યુ કા સમાચાર સુન કર આજ મૈં ઉનકી જગહ પર આપકી નિયુક્તિ કરતા હૂઁ. હમારે ધરાને કી રીતિ કે અનુસાર આપકા કાઇ વાર્ષિક વૃત્તિ નહી મિલેગી, પરંતુ જબ કભી હમારે કુટુંબ ક! કોઇ આદમી બિમાર પડેગા તબ આપસે હી હમ ચિક્રિત્સા કરાવેગે, ઉસ વક્ત કા જે કુછ બિલ હેાગા સા દેંગે. કઇ પીઢી–દર–પીઢી કા યહ સંબંધ હૈ. ઇસે આપ ભી અબાધિત રખેંગે. સાંપ્રત મૈં ક્ષયરામ સે પીડિત ૢ. મૈં આશા કરતા હૂઁ કિ પત્ર મિલતે હી આપ ઈધર આવેગે. ” યહ પત્ર લારેટા એન્જામિન નામક એક શ્રીમાન સિંહાલી સાઈ ને ભેળ થા. લારેટા કા પિતામહ ડચ લેગાં કી જ્યાદતી સે સત્રસ્ત હા બૌદ્ધ-ધર્મ ત્યાગ કર ઈસાઇ હા ગયા થા. લારેટા ઔર શૈસા ધરાને કા પ્રીતિ–સંબંધ પુરાના થા. લારેટા કા પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે પહુંચતે રહી શસા ઉસકે ગાંવ કે ગયા, ઉસકે રોગ કા નિદાન કિયા; કિંતુ વહ ઔષધિ કે ઉપચાર સે ઠીક હોને લાયક ન થા. કિસી માનસિક ચિંતા સે રોગી સૂખતા જા રહા થા, તે ભી શિક્ષા ને અપની દવા શુરુ કી ઔર ઉસકે ગાંવ પર બહુધા જાને લગા. લોરેટો કે ઘર કે નિકટ એક પુરાના બાગીચા થા. ઈસ બગીચે મેં વનસ્પતિ કી શોધ કે લિયે શસા કભી કભી જાયા કરતા થા. ઉસકે અંદર કી કઈ ઈમારતેં ગિર ગઈ થી, કહીં ચબૂતરે હી શેષ રહ ગયે થે, જગહ જગહ જંગલ ખડા હે ગયા થા; સર્પ, સિયાલ તથા પક્ષી રાત-દિન ધૂમ મચાયે રહતે થે, સહસા કઈ ભી મનુષ્ય ઇસ ભયાનક સ્થાન કી તરફ દૃષ્ટિ નહીં ડાલતા થા. માહાતા શસા એક દિન ઈસ બાગીચે મેં આયા. એક ખંડહર મેં વહ ધૂમ રહા થા કિ ઉસકે પર કે નીચે કી જમીન અચાનક અંદર ધસ ગઈ. અકસ્માત ઉસકી દષ્ટિ એક તાબે કે હડે પર ગિરી. ઉસને હંડે કે આસપાસ કી મિટ્ટી હટાઈ તે ઉસે ઔર ભી કઈ ઉંડે નજર આયે. કઠિન પ્રયત્ન કે બાદ વહ એક ઉંડે કા ઢકના હટાને મેં સમર્થ હુઆ તે ક્યા દેખતા હૈ કિ ઇંડા સુવર્ણમુદ્રાઓ સે લબાલબ ભરા હૈ. અબ તો પૈસા કો વિશ્વાસ હો ગયા કિ દૂસરે હડે ભી સુવર્ણમુદ્રાયું છે. ઉપર્યુક્ત બાગ મેં કઈ કભી નહીં આતા થા. શિસા કે અતિરિક્ત ઇસ વિપુલ–ધન-રાશિ કા પતા કિસીકે ભી નહીં થા. યદિ શસા ચાહતા તો સબ દ્રવ્ય બિના કિસી ફિસાદ કે ચૂપચાપ અપને ઘર લે જા સકતા થા. વહ નિતાન્ત નિર્ધાન ભી થા. અપની ઉમ્ર મેં ઉસને કભી સૌ રૌ-મુદ્રાઓ કી ઢેરી ભી ન દેખી હોગી. ઐસી સ્થિતિ મેં બિના પ્રયાસ હી પ્રાપ્ત લક્ષ્મી કા ભલા કૌન નિરાદર કરેગા? સહજ-ઉપલબ્ધ લક્ષ્મી કો લાત મારનેવાલા ઈસ પૃથ્વીતલ પર માનવપ્રાણિ મેં કઈ વિરલા હી મહાત્મા હે તો હ. યહાં તે લેગ સાર્વજનિક સંસ્થાઓ કી ચવન્ની તક માર બૈઠને સે નહીં ચૂકતે. ફિર અગણિત દ્રવ્ય કી બાત તો દૂર રહી. ઉસકે લિયે તે ખૂન-ખરાબી તક કી નોબત પહુંચ જા સકતી હૈ. પરંતુ માહાતા શિસા ને ઉસ દ્રવ્ય કા લોભ નહીં કિયા. વહ પૃથ્વી પર દેવરૂપ સે અવતીર્ણ હુઆ થા. ઉસને સોચા--“જિસકી યહ ભૂમિ હૈ વહી ઈસ ધન કા સ્વામી હૈ. ઉસકી અનુમતિ બિના ઇસે છુના ભી મહાપાપ હૈ. વહી ઈસ ધન કા સચ્ચા અધિકારી હૈ. મેં લારેટ કે જા કર સબ વૃત્તાંત કહૂંગા. ઇસ તરહ દઢ સંકલ્પ સત્યનિષ્ઠ શિસા ને લારેટો સે ના કર સારા હાલ કહા. લોરેટો કી સારી વ્યાધિ ધનચિંતા થી. અપને રોગ કી યહ રામબાણ ઔષધિ પાતે હી તીન મહિને સે ખટિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ માહાતા શૈસા ૪૫ કા સેવન કરનેવાલા લારેટ વિલક્ષણ શક્તિયુક્ત હે કર બિછૌને સે ઉઠ બૈઠા, ઔર લકડી ટેકતે હુએ બાગ મેં ગયા. સુવર્ણમુદ્રાઓ સે ભરે હુએ હંડે દેખ કર લારેટ ને આવેશ મેં આ કર કહા-“મેરા રોગ ગયા, યદિ કુછ શેષ ભી રહ ગયા હોગા તો અબ બડે વૈદ્ય બુલવા કર શીધ્ર હી આરોગ્ય લાભ કરૂંગા.” વિપુલ દ્રવ્ય મિલને સે લારેટ કે આનંદ કી સીમા ન રહી. ઉસને શસા કે અનુગ્રહરૂપ સે કુછ ધન દેના ચાહા. શસા ને સાફ ઇનકાર કર દિયા, તો ભી ઉસકી ઈચ્છા કે વિરુદ્ધ લારેટ ને ઉસે ૨૦૦ સુવર્ણમુદ્રાયે ઔર ૫૦૦ રૌય મુદ્રાયેં બડે અનુનય-વિનય કે સાથ અર્પણ કી. દૂસરે દિન પૈસા અપને ઘર કે લિયે રવાના હુઆ. માર્ગ મેં જે ધટના ઘટી ઉસકા હાલ શસા અપને જીવનચરિત્ર મેં લિખતા હૈ ધન સુરક્ષિત રીતિ સે મેરે ઘર પહુંચાને કી નિયત સે લારે ને અપને તીન આદમી મેરે સાથ કર દિયે. જબ હમ પહાડી સે લગે હુએ સધન જંગલ સે રાસ્તા તય કર રહે થે, અકસ્માત, ભાદુઈ નામ કે જંગલી લાગે ને હમ પર છાપા મારા ઔર હમેં યથેચ્છ ઠેક-પીટ કર હમારા સબ દ્રવ્ય હરણ કર લિયા. યહાં તક કિ હમારે વસ્ત્ર ભી છીન લિયે, જૈસે તૈસે ખાલી હાથ ઔર નંગબદન હમ ઘર આયે. અદૃષ્ટ પર મેરા પૂર્ણ વિશ્વાસ હૈ. પ્રાચીન કાલ સે અદષ્ટ પર બૌદ્ધ કા પરમ વિશ્વાસ રહા હૈ. ઘર આતે હી સારા હાલ મૈને મેં સે કહા. મેં ને “ભાગ્ય મેં જે હોગા વહી મિલેગા' કહ કર મેરા સમાધાન કિયા.” ઉપર્યુક્ત ઘટના કે ડેઢ સાલ બાદ લારેટ ને શસા કો ફિર બુલવા ભેજા. શૈસા ને ના કર દેખા કિ લારેટ કા મકાન રાજભવન બન ગયા હૈ, સર્વત્ર લક્ષ્મી કી લીલા દષ્ટિગોચર હે રહી હૈ, દરવાજે પર હાથી ઝૂમ રહે હૈ, નંગી તલવાર કા પહરા હૈ, બાગ મેં ઘડે હિનહિના રહે હૈં. લારેટ કા વૈભવ દેખ કર શસા ચકિત હો ગયા. જૈસે હી લારેટ ને પૈસા કે આતે દેખા, વૈસે હી વહ ઉઠ કર ઉસકે સ્વાગત કે લિયે આગે બઢા, ઉસકા બડ! આદર કિયા ઔર કહને લગા–શૈસા! જે કુછ તૂ દેખ રહા હૈ, સબ તેરી હી કૃપા કા ફલ હૈ.” ઉપર જે કહા જા ચૂકા હૈ કિ લારેટ ઔર પૈસા કે ઘરાને કા સ્નેહ-સંબંધ પહલે સે હી થા. શસા ને લારેટ કે અગણિત સંપત્તિ પ્રદાન કી થી. લારેટે કો માર્ગ મેં ઉસકે લૂંટ જાને કા હાલ માલૂમ હો ગયા થા, લારેટ ઈસ બાત કી પ્રતીક્ષા મેં થા કિ કબ શસા આવે ઔર મેં ઉસે ન કેવલ યથેચ્છ ધન હી, વરનું ધન સે ભી પ્રિય અપની એકલૌતી સદ્દગુણ પુત્રી ઉસે અર્પણ કરૂં. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શુભસગ્રહું-ભાગ ૭ મા પરંતુ શૈસા તે દૂસરી હી કૈાટિકા આદમી થા. સ્વાવલખી પૈસા દૂસરે કે કૃતજ્ઞતાપાશ મેં કભ ધનેવાલા થા ? જિસકા પ્રયત્ન હી ભાગ્ય હૈ, જે ભિક્ષા માંગના પાપ સમઝતા હૈ, વહું સત્વધાર તક્ષ્ણ ખિના આમંત્રણ, લારેટા કે ધર ક્યાં કર જાતા ? લારેટા કે જીલાને પર જન્મ થૈસા ઉસકે ધર પહુંચા તબ ઉસને મહુતસા દ્રવ્ય ઔર અપની સુશીલા પુત્રી અર્પણ કરને કી ઇચ્છા પ્રકટ કી, શૈસા તે તત્ક્ષણ લારે। કા ધન લેને સે ઈનકાર ક્રિયા, પરંતુ દૂસરી વસ્તુ અસ્વીકાર કરને કી ઉસકી ચ્છા નહી હુઈ. લારેટા કી લડકી સે ઉસકા પહલે સે હી પરિચય થા ઔર દેશનાં મેં પરસ્પર પ્રેમ ભી પૈદા હૈ। ગયા થા; પરંતુ લારેટા કે સમાન શ્રીમાન્ કી લડકી કી પ્રાપ્તિ ઉસકે સમાન નિધનં પુરુષ કા આકાશપુષ્પવત્ દુભ થી. ઈસ કારણ વહ અબ તક ચૂપચાપ થા ઔર ઇસ વિષયક કેાઇ ભી ચર્ચો ન કી થી. ઉધર ઉસ લડકી કા ભી ઐસા હી હાલ થા. ભાગ્યવશ લારેટા કી કન્યાદાન કી ઇચ્છા જાન કર શૈસા ને ઉસકે ઇસ પ્રસ્તાવ કા બડી પ્રસન્નતા સે સ્વીકાર કર લિયા. લારેટા કી પુત્રી કા ભી અપની ઈચ્છા કુલવતી દેખ કર ઉસી પ્રકાર આનંદ હુઆ. રા લારેટા કી કન્યા અત્યંત સુંદર ઔર સમારંભ સે શીઘ્ર હી ઉસકા માહાતા થૈસા કે ખૌદ્ધો મે જાતિભેદ નહીં હૈ. યહાં તક કિ કા વિવાહ સિ`હલદ્વીપ મેં પ્રચલિત હૈ. અપને વિવાહ કે સબંધ મે શસા લિખતા હૈઃ— ગુણવતી થી. ખડે સાથ વિવાહ હુઆ. બૌદ્ધ-ઇસાયાં તક r: સપન્ન મૈં ઔધ કા ત્યાગ કિયે બિના હી લારે। કી કન્યા સે વિવાહ કર સકતા થા; લેકિન અપની અનુપમ સુંદર ઔર ગુણવતી ભાર્યો કે આગ્રહ ઔર વિનય પર ધ્યાન દે કર મૈંને ઇસાઈ-ધમ કી દીક્ષા લે લી ઔર ઇસાધર્મોનુસાર હમારા વિવાહ હુઆ. મટીઆ નામ કે ગાંવ કે ગિધર મે'વિવાહકાય હુઆ થા. મેરા સસુર ઇસી ગાંવ મેં રહતા થા. મૈને ઈસી ગાંવ મેં શૈસા–કાલેજ કી સ્થાપના કી હૈ. જિસ સમય મૈંને ઇસાઇ-ધ કી દીક્ષા લી, ઉસ સમય મુઝે ઇસ ધ કે સંબંધ મેં કુછ ભી નહીં માલૂમ થા. ઈસ ધર્મ કે પ્રતિ મુઝમેં પૂજ્યભાવ નહીં પૈદા હુઆ થા, તેા ભી મૈંને ઈસાઈ ધર્મ કી દીક્ષા ગ્રહણ કર લી. વિવાહ કે બાદ મેરે સસુર ને મેરી સ્રી કૈા છ હજાર રૂપમે ધનસ્વરૂપ દિયે ઔર મુઝે ભી વિપુલ ધન દેને કા હઠ કરતા રહ્યા; પર મૈને ઉસકે દેનગી પ્રસ્તાવ કે અસ્વીકૃત કરતે હુએ કહા કિ મૈ દૂસરે કે ધન સે શ્રીમાન હેાના નહી ચાહતા. મૈં પસીના બહા કરે જો કમા સકૂંગા વહી મેરી સપત્તિ હોગી, ધૃસકે અતિરિક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ vvv vvvvvvvvvvvvvvvvvv - - - *r vv * * vvvvvv^ માહાતા હૌસા મેં ઐસે ધન કે ભિક્ષા સમઝતા હૂં ઔર ભિક્ષા ગ્રહણ કરના મં મરણપયત ભી સ્વીકાર નહીં કરૂંગા.” અપને દામાદ કે ઉદ્ગાર સુન કર લારેટ કે કિતની ખુશી હુઈ હગી? કહાં તો લારેટ સમાન ધનશાલી સસુર કે આગ્રહ વિપુલ સંપત્તિ અર્પણ કરને પર ભી સ્વાવલંબી, ઉદ્યોગ એવું કર્મણ્યતા પર બલિ હેનેવાલા નિર્ધન દામાદ માહાતા શિસા અને ગણિત દ્રવ્ય પર લાત મારતા હૈ ઔર કહાં આજકલ કે ધનલેલુ૫, નરાધમ, સુશિક્ષિત, પુચ્છ-વિષાણહીન નર–પશુ દામાદ! અસ્તુ. માહાતા શિસા કહતા હૈ– “મૈને અપની પ્રિય ભાર્યા સે એક પૈસા તક ઉધાર નહીં લિયા, ન એક પૈસે કી મદદ લી. અપને પરિશ્રમ સે હી મેં ધનકુબેર એવં કેટયધીશ બના, સસુર કી મદદ સે નહીં.” | નવવધૂ લે કર મૈસા અપને ગાંવ આયા. માતા કે ચરણે પર મસ્તક રખ કર નવ-દંપતી ને ઉસકા આશીર્વાદ ગ્રહણ કિયા. માતા કે સંમુખ શૈસા ને અપની પત્ની કે જે ઉપદેશ દિયા થા. વહ ઇસ પ્રકાર હે– “હે સહધર્મિણિ ! મેં જાનતા દૂ તૂ કુલીન ઔર શ્રીમાન કી દુલારી કન્યા હૈ. શૈશવાવસ્થા સે આજપર્યંત તૂ ઐશ્વર્ય મેં પલી છે, પરંતુ મેં ઠહરા દરિદ્રી. પૂર્ણ દારિદ્ઘ હી મેરી સંપત્તિ હૈ, તૂ ભી દેખ રહી હૈ. યહી મેરી પર્ણકુટી, યહી મેરે પ્રિય-પરિજન કા નિવાસસ્થાન, યહ સબ ચિત્ર તેરે ધ્યાન મેં આ ગયા હૈગા. મેં દરિદ્રી હે કર તેરા પતિ હુઆ હૈં ઔર તૂ શ્રીમાન કી પ્યારી પુત્રી હા કર મેરે દુઃખ-સુખ કી હિસ્સેદાર હુઈ હૈ. આજ સે તુઝે અપને પિતા કા રાજમહલ ભૂલ જાના ચાહિયે, યહ પડી હી તેરા વાસ્તવિક ગ્રહ છે. પતિ કે દુઃખ-સુખ કા ભાર ગ્રહણ કરના હી પત્ની કા ધર્મ છે. મુઝ દરિદ્ર કે ઘર તુઝે હાથ પર હાથ રખ કર બેઠને કે નહીં મિલેગા. ગરીબ કી સ્ત્રી કે જે ગૃહકાર્ય કરના ચાહિયે વે સબ તુઝે કરને પડેગે. બૂટ સાકસ ચઢા કર, સુંદર શરચના કર, લેલેંડર ડિક કર, નિરુધોગી બન કર તુઝે આરામ કા અવસર નહીં મિલેગા. બાપ કા સબ વૈભવ ભૂલ જા. “મેહનત કરે ઔર ખાઓ” યહી મેરા સિદ્ધાંત હૈ. તુ ઈસી સિદ્ધાંત કે સ્વીકાર કરના પડેગા. ગૃહકાર્ય ચપલતા ઔર ચતુરતા સે સંપાદન કરના ગૃહિણું એવં સતી સ્ત્રી કા ધર્મ હૈ. નાક સિકોડના, મુંહ બનાના, આલસ્ય ઔર સુખભોગ મેં સમય વ્યતીત કરના વારાના કે કર્મ હૈ.” માહાતા શિસા કે યહાં તક કે ચરિત્રક્રમ સે ઉસકે સ્વભાવ, સતત પરિશ્રમ, સામર્થ્ય ઈત્યાદિ ગુણો કી કલ્પના સહજ હી હે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #61 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે સકતી હૈ. ઘર મેં આબાલ-વૃદ્ધ સહિત વહ ઘેર દારિદ્ય સે તુમુલયુદ્ધ કરતા થા. વહ કભી નહીં થકા; કભી નહીં નિરાશ હુઆ. ઐસી દશા મેં યદિ ઇસ તેજસ્વી પુરુષ કે યશ પ્રાપ્તિ હુઈ તો કોઈ આશ્ચર્ય કી બાત નહીં ! ઉસકા ચિકિત્સા-વ્યવસાય અબ અચ્છી તરહ ચલને લગા. ઘર મેં સભી કુછ ન કુછ ઉદ્યોગ કરતે હી થે. ઇસસે કુછ કુછ ધન-સંચય ભી હોને લગા. માહાતા શિસા કો ઉચ્ચ શિક્ષા નહીં મિલી થી. અએવ અબ વહ ઇસ ઓર ધ્યાન દેને લગા ઔર જબ ઉસે સમય મિલતા, વહ જ્ઞાનોપાર્જન મેં હીં લગા રહતા. નાના પ્રકાર કે દેશી-વિદેશી સામયિક પત્રોં કા પઠનપાઠન ભી વહ ધ્યાનપૂર્વક કરતા થા. વિદેશી પત્ર પઢતે પઢતે ઉસને અપને તક ઔર બુદ્ધિ સે યહ અનુમાન કિયા કિ યરપ યા અમેરિકા મેં ઘનઘોર યુદ્ધ મચેગા, ઉસમેં લાઑ મન હડુિ કી માંગ હોગી. ઇસ તર્ક પર વિશ્વાસ કર વહ ગાંવ ગાંવ સે હઠ્ઠિયાં ઈકદ્દી કરને મેં ભિડ ગયા. તીન મહિને તક સતત પરિશ્રમ કર, ઉસને કોલમ્બો મેં ૧૨ ગોદામ હડિયો સે ભર દિયે. હડ્ડી કે વ્યાપારિયાં ને ભી હઠ્ઠિયાં સંગ્રહ કર રખી થીં. શૈસા ને મૂહ-માંગા દામ દેના સ્વીકાર કર ઉન્હેં ભી ખરીદ લિયા. ઈસ તરહ પાસ કી પૂંછ સે ઉસને ૧૨ ગોદામ હઠ્ઠિયો સે ભર લિયે, શેષ માલ સદે સે ખરીદ કર અપને હસ્તગત કર લિયા. શસા કા અનુમાન ઠીક નિકલા. લડાઈ છિડી, ઔર યુરોપ તથા અમરિકા સે સિંહલદ્વીપ કે યેરપીયન-વ્યાપારિયોં કે હઠ્ઠી ખરીદ કર ભેજને કે લિયે તાર પર તાર આને લગે. વ્યાપારિયોં ને સારી લંકા ટૂંઢ ડાલી, લેકિન સારે દ્વીપ કા માલ તે શસા ને કલંબ મેં પહલે સે હી એકત્ર કર લિયા થા. દેવયોગ સે વર્ષો ભી આ ગઈ. યોરપીયન વ્યાપારિયાં ને ગાંવ ગાંવ જા કર હઠ્ઠી એકત્ર કરને કા વિચાર ભી સ્થગિત કર દિયા. નિરુપાય હો કર શસા સે હી ઉન્હેં હડ્ડી ખરીદની પડી. શિસા ને ઈસ અવસર કો ઉપયોગ કર, ભરપૂર દામ પર અપના માલ યોરપીયન વ્યાપારિ કે બેચ દિયા. ઈસ વ્યાપાર મેં ઉસકે ૧ લાખ ૮૭ હજાર લાભ હુઆ. શસા કે અભ્યદય એવું વ્યાપાર કા યહ શ્રીગણેશ થા. પ્રાયઃ ઇસ દ લાખ કી પૂંછ સે ઉસને અપના વ્યાપાર બઢાયા ઔર અપને વ્યવસાય મેં વહ દૂરદર્શિતા, સામર્થ્ય, સાહસ એવં સચ્ચાઈ કે કારણ સદૈવ યશસ્વી હી હોતા ચલા ગયા. થોડે હી સમય મેં વહ નીલ કે ૨૩ ઔર ચાય કે ૧૭ બાગીઓં કા સ્વામી બન ગયા ઔર સિંહલદ્વીપ કે દેશી-વિદેશી વ્યવસાય કા બડા ભારી વ્યાપારી હે ગયા. વહાં કે બડે બડે નગરે મેં ઉસકી દૂકાને ખુલ ગઈ, ઔર ઉસકે આડતિયા જગહ જગહ ઘૂમને લગે. ગાંવ ગાંવ મેં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #62 -------------------------------------------------------------------------- ________________ માહાતા હૈસા re જમીન ખરીને, જગહ જગહ ખેંક ખાલને, આદિ કે કારણ ‘શસા” કા નામ લેગેાંકી જખાન પર એક સાધારણ બાત હૈ। ગઈ. ઘર ધર ઉસકે નામ કા ઉચ્ચારણ હેાને લગા. જહાં દેખા વહાં ઉસકી ચર્ચા હેાને લગી. જબ કભી કોઇ રઈસ દ્રવ્યસ ફટ મેં ક્સતા યા વ્યાપારી પૈસે બિના અટક રહતા, યા કિસી જમીદાર કા રાજસ્વ દેના હાતા તબ વહુ તુરંત હી થૈસા કી શરણુ લેતા ઔર ઉદારચિત્ત થૈસા સબકા ઉદ્દાર કરતાં. ઉસકી કીતિ સુન કર ડાકુએ તક ને અપના નિંદ્ય વ્યવસાય છે!ડ ક્રિયા. ઇતના હી નહીં, સિંહલદ્વીપ કે નિવાસી ઈસ ખાત કા અભિમાન કરને લગે કિ શૈસા કે પવિત્ર નામ સે આજ શેર-ખકરી એક ઘાટ પાની પીતે હૈ. ઉસકી સિારિસ સે લેગ ઊંચી ઊંચી નૌકરી પાને લગે ઔર ઉસકે એક શબ્દ સે કાંસી કી સા નામજૂર કી જાને લગી. ગવર્સે લે કર મામૂલી સિપાહી તક ઉસકે ભવન મેં આને લગે. શૈસા કી ગાડી કે સડક સે નિકલતે હી લેગ અપના અપના કામકાજ છેાડ કર ખડે આદર કે સાથ પ્રેમપૂર્ણ અંતઃકર્ણુ સે ઉસકા અભિવાદન કરતે થે. દીન-હીન દરિદ્ર શૈસા લકાકા અનભિષિકત રાજા બન ગયા થા. શૈસા સાંપ્રત ઈસ સ'સાર મેં નહીં હૈ, તથાપિ વહ મૃત હેતે હુયે ભી અમર હૈ. ઐસે પરાપકારી મહાપુરુષ કી મૃત્યુ કબી સંભવ ભી હૈ ? લેાકપ્રવાદ હૈ કિ માહાતા થૈસા કા ઉંચા સે ઉંચી પદવી પ્રદાન કરને કી સ્વીકૃતિ વિલાયત સે આ ગઈ થી, કિંતુ શૈસા તે ઉસકા સ્વીકાર નહી કિયા. ન વિદેશી પવિયેાં કે અસ્વીકૃત કર શૈસા. ને લંકાદ્વીપ કે મહાનુભાવેાં એવં પ્રજા સે સાદર સપ્રેમ દી હુઈ “લકેશ્વર” કી પદવી ગ્રહણ કી. સિંહલદ્વીપ મેં મહાન પુરુષ કા માહાતા' કહને કી રતિ હૈ. યહુ શબ્દ શાયદ સંસ્કૃત કે મહાત્મા' શબ્દ કા સિંહલી અપભ્રંશ હૈ!. જનતાદ્વ્રારા સર્પત ‘માહાતા' પદવી Âસા ને સાદર સ્વીકૃત કી ઔર વિરોષતઃ વહુ ઇસી નામ સે પ્રસિદ્ધ હુઆ. સરકાર કે વિશેષ આગ્રહ સે આખિર મે ઉસે કૌસિલ કા મેમ્બર બનના ઔર બાદ કે! કેલેનિયસ ગવન મે ટ કે વાઇસ પ્રેસિડેંટ કા પદ ભી સ્વીકાર કરના પડા થા. ઈસ પદ પર રહ કર ઉસને અદ્ભુત દિન તક કામ કિયા. વહુ પહેલા સિંહલી થા, જિસે સરકાર મે` ઈતના ઉચ્ચ પદ પ્રાપ્ત હુઆ. કેવલ સ્વપરાક્રમ સે જિસ પ્રકાર માહાતા થૈસા ને કુબેર– સમાન અગણિત સંપત્તિ પ્રાપ્ત કી, ઉસી તરહ નાના ભાષાએ એવ શાસ્ત્રોં કા અધ્યયન કર ઉનમેં ભી પ્રવીણતા સંપાદિત કી. વૈદ્યક ઔર સંગીતશાસ્ત્ર કે ઉત્કષ કે લિયે ઉસને લાખાં રૂપયે ખર્ચ કિયે, શુ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શુભસંગ્રહ-ભાગ ૭ માં ઉસી પ્રકાર કૃષિ-કર્મ—શાસ્ત્ર કે ઉદ્ધાર કે લિયે ભી અગણિત દ્રવ્ય વ્યય કિયા, જિસકી સલતા કી પ્રશંસા ચોરપ-અમેરિકા કે વિદ્વાન ૧૩ હજાર શસા કે કર્તુત્વ કા વર્ણન કરના અશક્ય હૈ. ઉસકે દાનસંબંધી મહત્કાર્યો કા ઉલ્લેખ યહાં કિયા જાતા હૈ– ૧ મટાયા શૈસા કાલે જ વાર્ષિક ખર્ચ રૂપયા ૨૦ હજાર ૨ નિગઓ કોલી શાલા ” * ૨ હજાર ૩ પારદનિયા કષિ-કાલેજ ” ” ” ૧ લાખ ૪ કેલ કન્યાશાલા ૩ ” ” ૬ હજાર ૫ કોલ સૈસા કોલેજ ” ૨૪ હજાર ૬ મટાયા ઈસાઈ–મંદિર વ સભા' * ૧૩ હજાર ૭ કેલો ઈસાઈ સમાજ છે ? * ૧૦ હજાર ૮ કાલઓ, કંડી, અનંતપુર ગાલ બંદર સડક-સુધાર ૩૩ હજાર ૯ કડી કોલેજ ૧૨ હજાર ૧૦ ત્રિકાલીબંદર અનાશ્રિત દુઃખનિવારણ સભા ” ૨૨ હજાર ૧૧ તદવત ગાલ–બંદર સભા ” ૨ હજાર ૧૨ બૌદ્ધ કાંગાલી સભા ” ૧૨ હજાર ૧૩ ઈસાઈ કાંગાલી સભા ૧૪ સિંહલી ઈસાઈ પાંથશાલા ” ૯ હજાર ૧૫ સિંહલી ભાષા કે ઉત્તેજનાથ હજાર , ૧૬ ચાર અસ્પતાલ " ૧ લાખ ૧૭ સહીત કોલેજ ” ૧૨ હજાર ૧૮ દેશી વૈદ્યક શાળા ” ૧ હજાર ૧૯ અનાથાશ્રમ » * ૧૦ હજાર ૌસા કે સમગ્ર દાન કા વર્ણન કરના શક્ય નહીં હૈ, ન ઇતના યહાં સ્થાન હી હૈ. જિસકી મેં ૬ આને કે પૈસે પર દિનભર લોગ કા આટા પીસતી થી, વહી માહાતા શેસા દીર્ઘ પરિશ્રમ સે કુબેર બન ગયા. યહ કથા લોકકલ્યાણકારી એવં ઉદ્યોગ કે ફલ કા જ્વલંત ઉદાહરણ હૈ. મૃત્યુસમય માહાતા પૈસા ને અપને બડે લડકે કે ૨૭ કરોડ રૂપયે નકદ દિયે થે. ઈસકે અતિરિક્ત વાહિરાત, સામાન, જમીન, જાયદાદ, ચાય ઔર નીલ કે બાગીચે ઔર વ્યાપાર મેં લગી હુઈ કરોડો રૂપયે કી પુંજી અલગ થી. લંકા મેં ઐસી કેાઈ ભી મહત્ત્વ કી જગહ નહીં થી જહાં કિસી ને કિસી રૂપ મેં પૈસા કી સંપત્તિ ન હો. શસા કે કેવલ પાંચ બાલકે કી શાદી મેં ૬૧ લાખ રૂપયે ખર્ચ હુયે થે. શેષ બાલકે કી શાદી કા ખર્ચ યહાં દેકર હમ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #64 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા કણાદ પર ઇસ લેખ કે નહીં બઢાના ચાહતે. પાઠક અનુમાન કર સકતે હૈ કિ ઐસા કિ સંપત્તિ કિતની હોગી, જબ સિર્ફ ઉસકી સ્ત્રી કે અંગ પર ૧૭ કરોડ કે અલંકાર થે. માહાતા પૈસા કા નશ્વર શરીર આજ ઇસ સંસાર મેં નહીં હૈ, તથાપિ ઈસ પુણ્ય પુરુષ કા અમર નામ, વિમલ યશ ઔર પવિત્ર ચરિત્ર શુષ્ક ગુલાબપુષ્પ કે સમાન આજ ભી સર્વત્ર સુગંધ ફેલા રહા હૈ. શસા કે સમાન પુરુષ જિસ ભૂમિ મેં પૈદા હેતે હૈ, વહ ભૂમિ ધન્ય હૈ. ( “સરસ્વતી'ના એક અંકમાં લેખક:-શ્રી રામકૃષ્ણ રાજવૈદ્ય) ८-महात्मा कणाद ભારતમાં જે સમયે પુણ્યાત્મા એવા માનનીય ઋષિમુનિઓ હતા, જેનું અસાધારણ તપાબળ, બુદ્ધિ, અદ્ભુત દેવી શક્તિ જગવિખ્યાત હતી. અધુના તો તેનું સ્વપ્ન પણ નથી. હાલમાં આપણું ભારતવાસીઓની ખરાબ દશા થઈ ગઈ છે. આપણું સર્વસ્વ ખોવાઈ ગયું છે. માત્ર આપણે એટલાજ માટે શ્રેષ્ઠ ગણાઈએ છીએ કે ઋષિમુનિઓના વંશજો છીએ. કિંતુ શોચનીય છે, કે તેમનું શરીર પણ આપણું પેઠે પંચભૂતનું જ હતું; છતાં આપણામાં તેના જેવું સામર્થ્ય નથી. તેનું કારણ શું ? વર્તમાન સમયમાં જે વિજ્ઞાન, કળા વગેરેના અનેક અંકુરે ફૂટેલા છે, તે તે સમયમાં હતા નહિ એટલે પછી માન્ચેસ્ટર, જાપાન આદિ વિદેશીય કપડાંનાં તો નામ પણ તેઓ કયાંથી જાણે! તેઓ તે માત્ર પર્ણકુટીમાં રહેતા અને સામે, સાઠીચેખા આદિનું ભાજન કરતા હતા. હમણાંની પ્રચલિત ફેશનેબલ સભ્યતાની સામગ્રી તો તેમની પાસે ન હતી; પણ પરસ્પરની પ્રીતિ, સાચી સહાનુભૂતિ, ઉદારતા, વીરતા, સત્યતા, એકતા, ઉદ્યોગમાં દઢતા તથા દયા આદિ શ્રેષ્ઠ સિદ્ધાંતના તેઓ એટલા બધા પાલક હતા, કે હાલના સભ્યોના કાન પકડાવે. પ્રસ્તુત સિદ્ધાંતની સત્યતા બતાવવાને એક ઉદાહરણતરીકે આ ચરિત્ર છે. મહાત્મા કદનું નામ તે સૌ કોઈએ સાંભળ્યું જ હશે. એ મહાત્મા એક નિઃસ્પૃહ અને ત્યાગી મહાપુરુષ હતા. કહે છે કે, જ્યારે ખેડુતો પિતાને સઘળો મોલ ઘેર લઈ જઈ ખેતર એવું તે સાફ કરતા, કે જેમાં પશુને પણ ચરવાનું ન મળે ત્યારે મહાભાજી તે ચેખા ખેતરમાંથી રોજ દાણુ શોધી લાવીને નિર્વાહ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #65 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ માં કરતા હતા ! એ મહાત્મા આવા નિર્લોભ અને દિગંબર સ્થિતિમાં રહેતા હતા તે પણ આપણે માટે “વૈશેષિક શાસ્ત્ર” જેવો ઉત્તમ ગ્રંથ રચી ગયા. જે વનમાં એ રહેતા હતા, તે વનની નજીકના મહારાજાને જ્યારે એ સમાચાર મળ્યા કે “ આપણા રાજ્યમાં આવી સ્થિતિમાં એ મહાત્મા દિવસો ગાળે છે” ત્યારે તે મહારાજે પોતાના ધર્માનુસાર પિતાના કારભારીને થોડું દ્રવ્ય આપી મહાત્માજીની સેવામાં મોકલ્યા. તેઓ તે દ્રવ્ય લઈ મહાત્માજીની પાસે ગયા ત્યારે કણાદે પૂછયું કે તમે કોણ છો? કયાંથી આવે છે? કારભારી “ અમે અહીંના રાજાના નોકર છીએ, અને તેમણે મેકલાવેલ દ્રવ્ય આપની પાસે લાવ્યા છીએ.” મહાત્મા–“ એ દ્રવ્ય શું કરવા લાવ્યા છે ?” કારભારી–“મહારાજે આપની ખર્ચાને માટે કહ્યું છે.” મહાત્માજી “ જાઓ, એ કોઈ કંગાળને આપી દો.” એ સાંભળી કારભારી વિચારમાં પડી ગયા, કે એની પાસે લંગાટી પણ નથી, છતાં કહે છે કે “ કંગાળને આપી દો !” તો શું આ સંસારમાં એનાથી વધુ કંગાળ પણ કોઈ હશે ? એવા સંકલ્પ કરતો, પોતાના સ્થાન તરફ તે પાછો ફર્યો. મહાત્માજીએ કહેલી વાત રાજા આગળ કહી. મહારાજ પણ વિચારવા લાગ્યા કે, એ તે વળી કેવાક મહાત્મા હશે? તેમણે દ્રવ્ય કેમ ન લીધું ? નરપતિએ રાજસભામાં એ વાત કાઢી. સભામાં નિશ્ચય થયો કે, મહાત્માજીની યોગ્યતાનુસાર એ સત્કાર ન હતો, તેથી પાછું મોકલાવ્યું હશે. આથી બમણું દ્રવ્ય પુનઃ મોકલાવ્યું, પરંતુ મહાત્માજીએ તે પણ ઉપરોક્ત ઉત્તર આપી પાછું મેકવ્યું. વળી એ સવાલ પાછા સભામાં ચર્ચાયે, તો એવો નિર્ણય થયો કે, રાજાએ પંડે આથી ગણું દ્રવ્ય લઈને તથા બીજે ઉપયોગી સામાન લઈને જવું. ત્યાં જઈ મહાત્માજી સમક્ષ સર્વ સામાન ધર્યો અને બે કર જોડી બોલ્યા–“મહાત્મન ! આ મારી નજીવી ભેટ સ્વીકારશો ?” મહાત્માજી--તમે એ શું કરવા લાવ્યા છે ? મહારાજ--આપની ખર્ચા–ઉપયોગને માટે. મહાત્માજી–અમારે માટે પરમાત્માએ સઘળાં સાધન આ અરણ્યમાં તૈયાર રાખેલાં છે; એટલે દ્રવ્યની કે અન્ય સામાનની આવશ્યકતા નથી. આપ આ સઘળી ચીજો લૂલાં, લંગડાં, આંધળાં. બહેરાં, મૂગાં તથા કંગાળને આપી દેજે. મહારાજા--(હાથ જોડી, નમ્રતાપૂર્વક) મહાત્મન ! અપરાધ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #66 -------------------------------------------------------------------------- ________________ મહામા કણાદ ૫૩ ક્ષમા કરે, તે હું કાંઈ નિવેદન કરવાની અપેક્ષા રાખું છું. મહાત્માજી--કહે. મહારાજઆપની પાસે એક લંગોટી સિવાય કાંઈ પણ દેખાતું નથી, તે પછી આ૫ કરતાં અધિક કંગાળ ક્યાં મળશે ? મહાત્માજી-આપ જુઓ, એટલે કોઈ કંગાળ મળી રહેશે. મહારાજા દિલગીર થઈ ઘર તરફ પાછા ફર્યા. આખો દિવસ એજ વિચારમાં પસાર કર્યો. રાતના અંતઃપુરમાં જઈ રાણીજીને સર્વ વૃતાંત કહ્યો. રાણીએ તે સાંભળ્યા પછી કહ્યું “ સ્વામિન્ ! આપે ઘણજ ભૂલ કરી છે. આપ દ્રવ્યાદિ સામાન લઈ એવા વિદ્વાન તત્ત્વજ્ઞાની મહાત્માને ભેટ કરવા ગયા તેના કરતાં તેમની સેવાસુશ્રુષાદ્વારા તેમને પ્રસન્ન કરીને તેમની પાસેથી કોઈ પણ બાબત (ધાર્મિક રાજા કેવાં આચરણથી મેક્ષ પામે, અને રૈયતને વધુ સુખ આપી શકે વગેરે) શીખવાની ઈચ્છા બતાવી હત, તો તેઓ જરૂર પ્રસન્ન થાત. અને આપણું તથા પ્રજાનું ભલું થાય એવું કંઈક કહેત. હજી પાછા જાઓ, અને પ્રસન્ન કરે. મહારાણીનું આ કથન સુણ મહારાજે એકલાજ ચાલવા માંડયું. * મહાત્માજીના આશ્રમે પહોંચ્યા ત્યારે મધ્યરાત્રિનો સમય થયા હતા. તેઓ નમ્રતાપૂર્વક બે કર જોડી, આશ્રમમાંના સમાધિસ્થ મહાત્માજીના ચરણે ઢળ્યા. મહાત્માછ–“આપ કોણ છો?” મહારાજ–“તે દિવસવાળો આપનો અભાગી સેવક રાજા.” મહાત્મા–“આટલી બધી મોડી રાત્રે આવવાનું પ્રયોજન ?” મહારાજ–(નમ્રતાપૂર્વક બે કર જોડી) દેવ! મારે અપરાધ ક્ષમા કરશે. મેં ભૂલથી આપ સમક્ષ દ્રવ્યાદિ સામગ્રી ધરી હતી. નાથ ! કૃપા કરો, અને મને કોઈ એ ઉપદેશ આપે, કે હું મારા રાજ્યના દીનાનાં પાલન તથા રક્ષણ ઉત્તમ રીતે કરી શકું.” મહાત્મા–“રાજન ! પ્રથમ તો હું જ તમને પૂછું છું કે હું તમારી પાસે કોઈ વાર યાચવા આવ્યું નથી, અને તમે આટલી ઘેર રાત્રિએ મારી પાસે યાચવા આવ્યા છે, તો તમે કંગાળ છે કે હું ?” મહારાજ (દંડવત પ્રણામ કરીને) “સ્વામિન! ક્ષમા કરો, હું જ ભિખારી છું.” મહારાજનું નમ્ર વચન સાંભળી મહાત્માને દયાની લાગણી સ્કૂરી. અને ઘણું સ્નેહથી લોઢાનું સેનું બને એવો ઉપદેશ-બ્રહ્મવિદ્યારૂપી રસાયનને આપી દીધ–બતાવી દીધે. પ્રિય પાઠક!જોયું? આપણા ઋષિમુનિઓનું જીવન કેવું હતું ? www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શુભસંગ્રહ-ભાગ ૭ મેં પોતાના પ્રાણથી પણ ધર્મને અધિક માનવાવાળા હતા, તેથી જ તેમનાં યશોગાન આપણે ગાયા કરીએ છીએ. ધન્ય છે આ ભારત મૈયાને કે જેની ગેદમાં આવાં આવાં નરરત્નો રમતાં હતાં ! પરંતુ પ્રકૃતિના નિયમાનુસાર કોઈ પણ દેશ એકની એક દશામાં રહેતા નથી, જેથી આજે ભારતની સ્થિતિ બદલાઈ ગઈ છે. અસ્તુ. પરંતુ એ દિવસ પણ જરૂર આવશે કે જેથી પૂર્વવત દેશની આબાદી થશે. (“વિશ્વ જ્યોતિ”ના એક અંકમાં અંબેલાલ એમ. સી. ને અનુવાદ થડા સંશોધન સાથે સાભાર ઉત) ९-भट्टियाणी नीलादेवीनी पतिभक्ति “મારા કેસરભીના કંથ હ! સિધાવેજી રણવાટ ! આભ ધ્રુજે, ધરણું ધમધમે રાજ ! ઘેરા ઘરે શંખનાદ! દુંદુભી બોલે મહારાજના હો ! સામન્તના વીરનાદ ! | મારા કેસરભીના કંથ હો ! જયકલગીએ વળજો, પ્રીતમ ! ભીંજશું ફાગે ચીર ! નહિ તે વીરને આશ્રમ મળશું, હો સુરગંગાને તીર ! મારા કેસરભીના કંથ હે ! સિધાવોજી રણવાટ !” નરપુરના ભાટી ઠાકોર સૂરજદેવની ખ્યાતિ આખા પંજાબમાં પ્રસરી રહી હતી. આખા પંજાબમાં તેના જે વીર રાજપૂત નહતો. તે મિત્રોને ખરો મદદગાર અને શત્રુને ભયંકર નાશ કરનાર નરપુંગવ હતું. તેની સતી સ્ત્રીનું નામ નીલાદેવી હતું. સિંધુ નદીની માફક પૂરવેગથી પહાડોમાંથી મુસલમાની મહાન દળનું પૂર ધસી આવ્યું, સર્વ પંજાબમાં ઉભરાઈ ગયું. તેની સામે નદીના પૂરમાં તણાઈ જતાં ગામોની પેઠે નગરની દિવાલો તૂટતી તૂટતી નાશ પામતી ગઈ. શહેરનાં શહેરે એક પછી એક ટપોટપ પડવા લાગ્યાં. આ મહાપ્રલયરૂપી પૂરને કેાઈ અટકાવી શક્યું નહિ. પણ મહાવીર રાજપૂતકેસરી સૂરજદેવને કઈ મેટું શહેર કે મેટી દિવાલો નહતી, તેનું ઘર તે તેની છાવણી, અને ઘરનું છાપરું આસ્માન કે જે સર્વ પૃથ્વીના છાપરારૂપ છે તે હતાં. તેનું સિંહાસન ઘેડાનું ન હતું. તેનું બખ્તર તેને ઝબ્બો હતો. તેના દરબારમાં તેના હજાર વીર સૈનિકે હતા. તે મોટા રાજ્યને સ્વામી નહોતો, છતાં ખરે રાજવીર હતો. તેને રાજદંડ તેની તીણ તલવાર હતી. અને ધણી ઘણી રાત્રિએએ “સૂરજદેવ”ની વીરહાક મુસલમાની www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #68 -------------------------------------------------------------------------- ________________ ટ્ટિયાણી નીલાદેવીની પ્રતિભક્તિ ૧૫ સેતાની અલ્લાહે અકબર''ની વીરહાકાને ભાલા અને બંદુકાથી દાખી દેતી હતી. અને ધણા ધણા દિવસે સુધી મગરૂબ મુસલમાન સેનાપર સૂરજદેવ વિદ્યુત્ પડે તેમ ઝડપથી પડતા અને ત્રાહે ત્રાહે પાકરાવતા. તેની વીરપત્ની નીલાદેવી તેને જે બખ્તર પહેરાવતી તે અખ્તરને વિધવા કાઇ પણ સમશેર્ કે બંદુક શક્તિવાન નહાતાં. સુલતાન મહંમદના સરદાર અબ્દુલ શરીફ્ખાન,મહાન મુસલમાન સેનાને નાયક તેનાથી તેાબા પે!કારી ગયેા. મુસલમાનેાની વીરથી આ વિદ્યત્ પેઠે ઓચિંતા આવી તૂટી પડતા વીરેા સામે કામ કરી શકી નહિ. વિદ્યુત પેઠે ચમકી આપી, નાશ કરી, પુનઃ વિદ્યુત પેઠે વહી જતા, અલેપ થતા રાજપૂતાથી આભા બનતા મુસલમાન સૈનિકા માં વકાસી રહેતા-તાબા તેાબા પાકારતા-અબ્દુલ શરીફખાનના સ પ્રયત્ને નિષ્ફળ ગયા. (ર) લાખડની કિલ્લેબંદી જેને કાઈ પણ હથિયાર ફાડવા સમ ન નીવડી તે અંતે દગાખારની છારૂપી તલવારથી—તૂટી વીર સૂરજદેવ અંતે દગાને ભાગ થયા. તેનાં ગુપ્ત સ્થળની ભાળ કાઇ દગાખારે આપી. તે વીરકેસરી જે જાગતા પકડાયા નહાતા તે આજ ઉંધતા પકડાયા. ખાટલા સાથે બાંધેલા તેને શત્રુ સન્મુખ લઈ જવામાં આવ્યે. C મુસલમાની છાવણીમાં આજ હને પાર રહ્યો નહિ. સૂરજદેવ પકડાયેા ! દિવસેાના દિવસેા સુધી જે વીરે મુસલમાનેને હું ફાવ્યા તે આખરે સપડાયા–સિદ્ધ જકડાયેા. પછી આનંદની શી સીમા હાય ! મધ્યાહ્ને દરબાર ભરાયા, સૂરજદેવને જંજીરમાં જકડી દરખારમાં ખડા કરવામાં આવ્યેા. ઝનુનમાં ઉશ્કેરાતા શરીફખાન ખરાડયા સૂરજદેવને જીવવુ હેાય તે મુસલમાન ધર્મ સ્વીકારે; નહિ તેા રીબાઈ રીબાઇને પૂર્ણ અપમાનયુક્ત મૃત્યુને ભેટવા તૈયાર થાય.” આ ક્રૂર સજા અંકાઈ-જરા પણ ન ડરતાં, અડગ ઉચ્ચ મસ્તકે વીરકેસરી સૂરજદેવે આ સાંભળી તિરસ્કારયુક્ત હાસ્ય કર્યું; અને મદભરે અવાજે ઉત્તર આપ્યાઃ—તારી મરજીમાં આવે તે કર–સૂરજદેવ ડરતા નથી. × ×” પછી મુસલમાનેાના કાપનું પૂછ્યુંજ શું? છંછેડાયલેા શરીફખાન તડૂક્યેા, મુસલમાનેાનાં નેત્રામાંથી અંગારાવવા લાગ્યા. તે વીરને ગાળા-શાપેાના શિરપાવથી વધાબ્યા, એટલુ જ નહિ પણ તેના શરીરના હાલહવાલ કર્યો, તેની સાથે અતિ ક્રૂરતાથી વર્ત્યા, પણ તે તે। અડગજ રહ્યો-તિરસ્કારથી હસતા રહ્યો. અંતે તેને પિંજરામાં પૂર્યો અને જતા આવતા મુસલમાનાને તે મૃત્યુ પામે ત્યાં સુધી તેના એજ હાલ કરતા જવાની ક્રૂર આજ્ઞા થઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા (૩) એક પહાડીમાં નાનકડી ભાટી રાજપૂતની છાવણી પડી હતી. તેના નાયક વીર સૂરજદેવની સ્થિતિથી તેઓ અજાણ હતા. ત્યાં એકે આવી ખબર આપી કે એ રજપૂતા ! ઉઠા. સૂરજ પકડાયા છેઆપણે। શિષ્ટત્ર કેદ થયેા. દગા થયા. ઉઠે, દુષ્ટ ચંડાળ શરીક્ખાને તે મહાવીરને પિંજરામાં પશુ પેઠે પૂર્યાં છે. જછરથી જકડાયલા સહુ લેાખંડના પિંજરામાં પૂરાયલા, મુસલમાનેાનું અપમાન અને ક્રૂરતા સહન કરતે પડયેા છે. તેએ પેાતાના સર્વાં કાપ અને વેર તેના પર તેાડી પાડે છે. ઉઠી, આ રાત્રિએ હલ્લા કરી આપણા વીર નાયકને છેડાવીએ, નહિ તે તેને છેડાવતાં પ્રાણ આપી ધરાતીથે પડીએ-એજ આપણા ધર્મો, એજ આપણા મા.”~~~ એકસે સ્વારેા-વીરકેસરીએ નાડી ઉઠયા. તેમના હાથમાં ખુલ્લી સમશેરા ચમકવા લાગી. પેાતાના વીર નાયક માટે પ્રાણ આપવા દરેક હ્રદય ઉત્સાહી થતું ક્રૂરી રહ્યું. ‘હર હર”ની વીરહાક પેાકારી. ક્ષણમાત્રમાં તે સર્વ સજ્જ થઈ ગયા, અને રાણી નિલાદેવીના ત ંબુ પાસે તેની આજ્ઞા લેવા ઉભા. વાર ભાટિયાણી રાણી નીલાદેવીએ-સૂરજદેવની વીરપત્નીએ-હલ્લા કરવા આજ્ઞા આપી નહિ. તેણે સૂરજદેવના એ ભાગ્માને પેાતાની પાસે મેલાવ્યા. અને સૂચવ્યું. ‘‘મારી સાથે તમે એ ચાલે. આપણે શત્રુની છાવણીમાં જઇએ. પ્રેમ અને યુક્તિથી જે કા પાર પડશે તે હજાર વીરાથી પાર્ પડશે નíહે. હવે પ્રેમ અને યુતિથીજ વિજય પ્રાપ્ત થશે. જો મારા સ્વામીનાથને બચાવવા પ્રેમ નિષ્ફળ થાય તેા તમે પાછા ફરજો અને જ્યાં રાજપૂત વીર મરે છે ત્યાં રાજપૂત પત્ની પેાતાના ધ બરાબર સમજે છે-સતી થાય છે. આ ધ્યાનમાં રાખી અત્યારે પ્રેમ અને યુક્તિથી કા ખજાવવામાં ડહાપણ છે.' સૂરજદેવના મેઉ ભાઇઝ્માને નીલાદેવીની આ સલાહ યાગ્ય લાગી. ખીજા નાયક સાથે વિચાર ચલાવ્યેા અને સૌને એજ અભિપ્રાય થયેા. ૫૬ નીલાદેવીએ પાતળી સાડી, દાગીના, પગમાં નૂપૂર વગેરે સજી કંચનીના વેષ ધારણ કર્યાં—મ્યાનામાં મેઠી. સૂરજદેવના એ ભાઈ તેની સાથે રહ્યા. ખીજા પંદર વીસ સ્વારા તેનું રક્ષણ કરવા સાથે ચાલ્યા. મુસલમાન છાવણીથી થાડે દૂર તેએ અટક્યાં–રાત્રિ પડી હતી. (૪) આખા દિવસ વીર સૂરજદેવ પિ ંજરામાં પૂરાયલે પડયા રહ્યો. અનુની મુસલમાન ક્રોધ અને ધિક્કારને વશ થઈ તેની સાથે આખા વખત અતિ ક્રૂરતાથી વતા રહ્યા-અતિ નીચ, શરમ ભરેલાં, ક્રૂર મૃત્યાથી મનુષ્ય મટી હેવાન બનતા સૈનિકા તેનાં શરીરને પડતાજે રહ્યા. તેઓએ તેના શરીરને તેડ્યુ', હાલહવાલ કર્યો, પણ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ભક્રિયાણ નીલાદેવીની પતિભક્તિ પ૭ મનને કાંઈ પણ અસર કરી શક્યા નહિ. જાણે કાંઈ પણ શરીરને કષ્ટ થતું નથી એમ ધારતો થકે અને દઢતાથી હરિસ્મરણ કરતો થકે તે કેસરીસિંહ પેઠે અડગ, અચળ રહ્યો. તેના શરીર પર પડતા લાઠીએાના ધા, પથરના મારા, થુંકવું, હથિયારના ઘા, ભાલાઓનું ઘેચાવું વગેરેથી શરીરમાં સ્થળે સ્થળે ઉડતા લોહીના ફૂવારાઓની કાંઈ પણ અસર તે વજ જેવા વીર હદયમાં થતી નહોતી. આ ઉપરાંત આખો દિવસ તેના પર પડતા સૂર્યનો સખત તડકે વગેરે સર્વથી બેદરકાર રહીને એ વીર ઈશ્વરસ્મરણમાં ધૂન લગાવી રહ્યો. આખા દિવસમાં તેને પાણી સુદ્ધાં કોઈએ આપ્યું નહિ. સંધ્યા થતાં તે લગભગ મરવાની અણી પર આવ્યો એટલા તેના હાલ થયા હતા; છતાં કાંઈ પણ બન્યું ન હોય એમ બેદરકાર રહીને તે હરિનું ધ્યાન ધરત, મૃત્યુની વાટ જોતો પડ્યો હતો. રાત્રિ થતાં મુસલમાનોએ તેનો પીછો છોડયો. તેના પિંજરા પાસે કેઇ રહ્યું નહિ–હવે શાંતિથી મત આવશે એમ સમજી તેને ભેટવા તે હરિસ્મરણ કરતો પડ્યો હતો. રાત્રિનું સ્વચ્છ આકાશ તારાઓથી શોભતું હતું. ચંદ્ર પ્રકા, આછો શ્વેત પ્રકાશ ફેલાઈ રહ્યો. મૃત્યુની રાહ જોતા સૂરજદેવને કાને નુપુરનો અવાજ આવ્યો-તેનાં ઝાંખાં થતાં નેત્રેવડે તે તરફ જોયું “એક કંચની–શું તે નીલા તો ન હોય ? અરે આ શું ? મારી નીલા કંચની-નાચનારીના વેશમાં–અંતે જોવાનું રહ્યું ! શું તે ક્ષાત્રધર્મ ભૂલી ? નહિ, નહિ ! મારી આંખ મને દગો દે છે. તે નીલા ન હોય, કોઈ બીજીજ છે.” ત્યાં તો કર્ણ પર નીલાને મંજુલ સ્વર અથડાય – “સ્વામિન! તમારી નીલા તમારી સન્મુખ ઉભી છે. તે જીવનમાં અને મૃત્યુમાં તમારી જ છે. આ ભટ્ટયાણું પિતાનો ધર્મ ભૂલતી નથી ! તે તમારી સાથી, જયાં તમે ત્યાં છે, તમારા વગર તે કેમ જીવી શકે? સ્વામિન ! જુઓ, મારો હાથ છે. ધીમે બોલે, ચોકીદાર સાંભળી જશે. આજ રાત્રે જો તમે સ્વર્ગે સીધાવશે તે એકલા નહિ સિધા. દગાખોર શરીફ પણ જીવતે નહિ રહે. આ નીલાએ નાચનારીને વેષ લીધે છે તે અમ નથી સ્વામિ !” સૂરજદેવે પિતાના ફિકકા ધ્રુજતા હોઠ નીલાદેવીના કોમળ હસ્તપર અડકાયા અને તેના ચહેરા પર સ્મિતની-શાંતિની પ્રભા પ્રસરી રહી. આ જોઈ નીલાદેવી બોલી “સ્વામિન, સ્વામિન ! પણ આવું છું હે ! જરા ધીરજ ધરે. તમારી પેઠે તમારી નીલા આવે છે.” તે તરત પાછી ફરી અને ચાલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં “કેણ છે ?” છાવણીના ચેકીદારોએ રૂવાબભેર પૂછ્યું. નાચનારી.” શું માગે છે?” ખાનસાહેબ સન્મુખ મુજરો કરવાનું, આજની ફતેહને આનંદ ફેલાવવાનું.” શરીફખાનને તરત ખબર કરવામાં આવી. આજ ભરપૂર આનંદ જામેલો હતો, તેમાં માત્ર નાચગાનની ખામી હતી તે પૂરી પડતી જોઈ ખાને તરતજ કંચનીને દાખલ કરવા હુકમ છે . આનંદના દરબાર-મહેફીલમાં ખૂબ દારૂ ઉડતા હતા. મુસલમાન સરદારો મધુમસ્ત બની ડાલતા હતા. ખાનને પણ શરાબનો ખૂબ નશો ચઢયે હતો. ત્યાં રાણું નીલાદેવી-અતિ સ્વરૂપવાન યુવતી આવી ઉભી. “યા અલ્લાહ !” કરતા મુસલમાન સરદારે દાઢી પંપાળતા ફાટી આંખે જોઈ રહ્યા. દારૂની યાલીઓ હાથમાં જ રહી ગઈ. શરીફખાન તો આસક્ત નેત્રે ધરાઈ ધરાઈને આ સૌદર્ય. લતિકાને જોઈ રહ્યો, જાણે તેની રક્ત આંખેને તૃપ્તિજ થતી ન હાયને ! તેણે ગાયન અને નૃત્યનો હુકમ છે. રાજપૂત રાણીપતિ ભક્ત નીલાદેવીએ મંજુલ સ્વરે ગાયન શરૂ કર્યું. નૃત્ય અને ગાયન ચાલવા લાગ્યાં-મદ્યની પ્યાલીઓ પર પ્યાલીઓ ઉડવા લાગી. મદમસ્ત સરદાર લદ્દ થતા ગયા-ખાન તે વાસણું અને રૂપવતી વામાથી મેહાંધ થતો ભાન ભૂલ્યો-દરબાર બરખાસ્ત થઈ– લતા ડોલતા સરદારો બહાર નીકળ્યા. મોહાંધ થયેલા ખાને નીલાદેવીને પાસે બોલાવી મઘનો પ્યાલો આપવા કહ્યું. નીલાદેવી હાવભાવથી ખાનની સાન ભૂલાવતી પાસે આવીને તેની ગાદી પર બેઠી અને ખાનને મઘની પ્યાલી પાઈ. ખાને નીલાદેવીને પાસે ખેંચી ચુંબન કરવા પ્રયત્ન કર્યો, પણ વિદ્યુતવેગે નીકળેલી નીલાદેવીની કટારીનું ખાનને ચુંબન થયું–તે હાશમાં આવે તે પૂર્વે તો ખાનની છાતીમાં છેક હાથા સુધી ખંજર ભોંકાયું. નીલાદેવીની આંખમાંથી અગ્નિ કરવા લાગ્યો. “દુષ્ટ નરાધમ ! જે, આ નીલાદેવી સ્વામીનું વેર લે છે–તારા રકતથી આ રાજપૂતાણીનું ખંજર ભીંજાય છે. તારા મસ્તકથી પતિના આત્માને શાંતિ થશે! લે ચાંડાળ! ભટ્ટીઓને છળવાનું ફળ !' ઉઠીને ખાનની છાતીમાંથી ખંજર ખેંચ્યું. ખાન ચીસ પણ પાડી શકે નહિ. તેને આત્મા તેનું તન-પિંજર ત્યજી ઉડી ગયા, નીલાદેવીએ તેનું ડેકું કાપી લીધું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ટ્ટિયાણી નીલાદેવીની પતિભક્તિ (5) ૫૯ રાત્રિના ચળકતા તારાએ આ કૃત્ય નિહાળી રહ્યા હતા. તે મહાકાળીની પેઠે હાથમાં શત્રુનું લેાહીલુહાણુ મસ્તક રાખી સ્વામીના પિંજરા પાસે આવી-સૂરજદેવના એ ભાઇએ તેની સાથે હતા. સ છાવણી શાંત હતી. મધ્યરાત્રિ વીતી ગઇ હતી. સ્વામીને શત્રુનું મસ્તક દેખાડતી તેના પગ પાસે તે મસ્તક કુંડૂકતી નીલાદેવી ખેાલીઃ“સ્વામિન ! મારૂ` કા` પૂર્ણ થયું! મારૂ' વચન મેં પાળ્યું ! તમારા શત્રુનું આ મસ્તક જુઓ!' પિંજરામાંથી મૃત્યુને કાંઠે પડેલા ભટ્ટીસિંહના મુખપર વિરલ પ્રકાશ-શાતિ પ્રસરી રહી. તેની ઝાંખી થતી આંખાએ આ દૃશ્ય જોયુ. તેના આત્માને શાંતિ મળેલી દેખાઇ અને સૂરજદેવના વીર આત્મા તેના વીર્ શરીરમાંથી નીકળી ગયેલેા લાગ્યા. “આવી, આવી એ નાથ ! આપની સંગાથે ! હવે નીલાને વાર નથી. જય અંબે !” સૂરજદેવના ભાઈએએ પિંજરૂ તેાડી નાખ્યું. તેમણે તથા નીલાદેવીએ સૂરજદેવનું શખ ઉંચકયુ, લઇને ચાલ્યા. છાવણીના દ્વારપર સૂરજદેવના વીર સ્વારે। ચાકી પર હતા. મુસલમાન ચાકીદારા ભેશુદ્ધ સ્થિતિમાં બાંધેલા પડયા હતા. સ્વારે। ભાલાએની નનામી કરી તે પર સૂરજદેવને ઉંચકી ચાલ્યા. છાવણીથી થાડે દૂર ઝાડીવાળા ભાગમાં ચિંતા ખડકાઇ, વીર પતિભાત નીલાદેવી સ્વામીના શબને ખેાળામાં લઇ ચિતાપર ચઢી. ચિતા ભડભડ સળગી. પતિપત્ની બળીને ભસ્મ થયાં. પ્રભાત થયું. મુસલમાન છાવણીમાં કાલાહલ મચી રહ્યો. ખાનનું માથું કાષ્ટ કાપી ગયું, સૂરજદેવને કાઇ છેડાવી ગયેા. ચેામેર ગડબડાટ મસી રહ્યો. શોધખેાળ થઈ. છાવણી બહાર માત્ર રાખનેા ઢગલા દેખાયેા. (“ચિત્રમય જગત”માંના સ્વ. પુરુષાત્તમ વિશ્રામ માવજીને લેખ થે!ડા સંશાધન સાથે સાભાર ઉષ્કૃત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ m uwuwuuuuuuuuu vvvvvvv - V * - rvv5* * * * * શુભસંગ્રહ-ભાગ ૭ મે १०-वीरहृदया सोफिया રશિયાની સ્વતંત્રતાને સારૂ યુદ્ધમાં મરનાર વીર વ્યક્તિઓની નામાવલિમાં એટલું ઉજજવલ અને પવિત્ર નામ બીજા કોઈનું નથી, જેટલું તે વીરરમાણુનું છે. તે બીજા અલેકઝાંડરની હત્યાના સાધનની એક મુખ્ય શક્તિ હતી. તેનું નામ સેફિયા પૈરાસિયા હતું. તેને જન્મ રશિયાના અનંત ધનાઢય તથા સર્વોચ્ચ પૈરાફિક્યાકુળમાં થયો હતો. તેના પૂર્વજો ઝારની છત્રછાયા હેઠળજ આશ્રય મેળવતા આવ્યા હતા; તથા છાચારી ઝારના જીવનની રક્ષાને સારૂ પિતાની જાતને સંકટમાં નાખવાને પ્રત્યેક પળે તૈયાર રહેતા હતા. પરારિક-કુળ સામ્રાજ્યની મહા ઉચ્ચ અને જવાબદારીભરી પદવી એને શોભાવતું હતું. સોફિયા પૈરાસિકયાના પિતામહ એક સમયે શિક્ષાવિભાગના મંત્રી હતા. વિખ્યાત કાઉન્ટ પિરાકિ, જેણે નિકોલસ પહેલાના સમયમાં મધ્ય રશિયાના કેટલાક પ્રાન્ત જીત્યા હતા, તે સફિયાના પિતાના કાકા હતા, અને ખુદ તેના પિતા કેટલાંક વર્ષ સુધી સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર જનરલની પદવી ઉપર રહ્યા હતા. સોફિયાના જીવનની કમનીય કળિનો વિકાસ ૧૮૫૩ ના સપ્ટેમ્બરની પહેલી તારીખે આ પૃથ્વીતલ ઉપર થયો હતો. તેની માતા પ્રતિભાશાલિની અને ઘરરખુ ગૃહિણી હતી. તે પોતાનો બધે સમય સંતાનોની શિક્ષા-દીક્ષામાંજ વ્યતીત કરવાને તત્પર રહેતી; પરંતુ પાશ્ચાત્ય સભ્યતા તેની એ આકાંક્ષામાં વિદન નાખતી. સોફિયાની માતાનું હદય કમળ સરીખું કામળ હતું, પરંતુ તેના પિતાને સ્વભાવ તેનાથી સાવ વિપરીત જ હતો. સ્નેહમયી માતાના કરુણપૂર્ણ અંચલથી કઠેર હૃદયના પિતાદ્વારા તાડિત સફિયાનાં અબુ લૂછવાનું તથા તેના મમતાભર્યા કરકમળદ્વારા સાંત્વનાદાન ગ્રહણ કરવાનું સૌભાગ્ય ઈશ્વરે તેને આપ્યું હતું. સેફિયા સર્વ સંતાનોમાં સૌથી નાની હતી. માતાનું શિક્ષણ તેને આ પાશ્ચાત્ય સભ્યતાની કૃત્રિમતાથી દૂર લઈ જવા ઈચ્છતું હતું; પરંતુ પિતાનું શિક્ષણ તેની ઇચ્છા વિરુદ્ધ તેને ઉચ્ચ સમાજમાં પ્રવેશ કરવાને જબરદસ્તીથી ધકેલી રહ્યું હતું. સોફિયા પોતાની માતાની માફક સાંસારિક સુખ ભોગને નિઃસાર સમજતી હતી; અને ફેશનને સંસારના ભારરૂપ લેખતી. તે એવા આડંબરોથી દૂર રહેવાનું પસંદ કરતી. કારણ કે એ સર્વ તેને પિતાનાં પ્રિય પુસ્તકના રાજ્યની સીમાથી દૂર ધસડી જતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ વીરહૃદયા સાિ ૬૧ સને ૧૮૬૬ માં ક્રાન્તિકારી કારાકાયુફે સેન્ટ પિટસબર્ગોમાં અલેકઝાંડરનું ખૂન કર્યું. તેનું પરિણામ એ આવ્યુ કે, સેક્રિયાના પિતાને રજા મળી. નેાકરી જવાના કારણથી પેરાસ્કિનું પ્રભુત્વ અને સંપત્તિ કૃષ્ણપક્ષના ચંદ્રની માફક દિનપ્રતિદિન ક્ષીણ થવા લાગ્યાં. પૈરાસ્કિ કુટુંબની નૌકા ડાલવા લાગી. અંતમાં ખધી સપત્તિમાં માત્ર એક નાની જમીનદારી અવશેષ રહી. સેક્રિયાની માતા પેાતાનાં બાળકાની શિક્ષા અને લાલનપાલનનેા સપૂર્ણ ભાર પેાતાને શિર લઈ ત્યાં રહેવા લાગી. જે ગામમાં એ રહેતાં હતાં ત્યાં એક મેટુ' પુસ્તકાલય હતું. ત્યાં સાયિાને સારાં પુસ્તકેાને અભ્યાસ કરવાના લાભ મળ્યા. તેનેા ભાઈ શાસનસુધારણા સંબંધી નવીન વિચારોથી પરિપૂર્ણ પુસ્તકેા તેને લાવી આપતા. સને ૧૮૬૯ માં પૈરાસ્કિને પેાતાનું ઋણ ચૂકવવાને સારૂ પેાતાની જમીનદારીના કેટલેક ભાગ વેચી નાખવા પડયેા. આ અધિક કષ્ટથી સેાફિયાની માતા જરાએ અધીર ન બની. તેણે સાક્રિયા અને તેની બહેન મેરીને ઉચ્ચ શિક્ષણ આપવાના ઉદ્દેશથી કેટલીયે બહુમૂલ્ય ચીજો વેર્ચી નાખી; અને તેમ કરવામાં જરાયે અચકાઇ નહિ. તે મેરી અને સેક્રિયાને લઈ સેન્ટ પિટર્સબર્ગ ચાલી ગઈ. સેલ્ફિયાનાં માતપતા એકખીજાથી વિરુદ્ધ પ્રકૃતિનાં હતાં. આથી તેમને સારી રીતે બનતું નહિ. સેાફિયાને પિતા કાઇ પણ કારણવિના વાતવાતમાં તેની માતાને તિરસ્કાર અને અનાદર કરતા, કાઇ કાઇ વાર સરલહૃદયા સાક્રિયાને પણ પિતાના એવા અન્યાય સહન કરવા પડતા. તે બિચારી પેાતાનું દુઃખ તે સહન કરતી; પણ સ્નેહમયી માતાનું દુઃખ તેનાથી જોયું જતું નહિ. નિર્દય પિતાથી જુદું રહેવાનું છે એમ જાણતાંજ સ્વતંત્રતાની ઉપાસિકા સેક્સક્રિયા અત્યંત પ્રસન્ન થઇ. બંને બહેનાએ ઉચ્ચ કક્ષામાં અભ્યાસ કરવાનું શરૂ કયું; અને ઘેાડાજ સમયમાં તેમના વિચાર પરિપુષ્ટ થયા. તે દિવસેામાં અનેક વિદ્યાર્થીએ સાથે તેની ગાઢ મૈત્રી ખંધાઇ. આ વિદ્યાથી એમાંના બાએ રશિયાની રાજક્રાન્તિમાં વિશેષ ભાગ લીધા હતા. જ્યારે સાક્રિયાના પિતાને આ હકીકતની ખબર પડી ત્યારે તેણે સાક્રિયાને તે સહાધ્યાયીઓ સાથે સંબધ નહિં રાખવાની સખ્ત આજ્ઞા આપી. પિતાની આ આજ્ઞાથી સેાફિયાના હૃદયને બહુ આધાત લાગ્યા. તેને પેાતાનું જીવન કેટકપૂર્ણ લાગ્યું. જ્યારે કાઇ પણ ઉપાય હાય ન લાગ્યા, ત્યારે માતાની સંમતિથી તે ઘરમાંથી ચાલી ગઇ. તેના પિતા આ જાણીને ગુસ્સે થયા; અને તેણે હવે પછી તેને તેનું મુખ નહિં બતાવવાની આજ્ઞા કરી. સાક્રિયા જુદી રહેવા લાગી. તે પેાતાના પિતાની ગેરહાજરીમાં અન્ય સબંધીઓને મળતી. આ રીતે પેાતાનાં બધનાને તેાડી તે મુક્ત થઇ. હું શુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ wouuwwwuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuwwuuuuuuuuuuuuu શુભસંગ્રહ-ભાગ ૭ મે હવે તેણે પોતાને બધે સમય આંદોલનમાં ભાગ લેવામાં પસાર કરવા માંડયો. ૧૮૭૩ ની સાલમાં સંખ્યાબંધ ક્રાન્તિકારીએને પકડવા માંડયા. સઘળાં કેદખાનાંઓ રાજનૈતિક કેદીઓથી ઉભરાઈ જવા લાગ્યાં. સોફિયા પણ સરકારની આંખમાં ખુંચવા લાગી; અને તેને ૧૮૭૫ ની સાલમાં ગિરફતાર કરવામાં આવી. કઠોર હદયના પિતાને આ હકીકતની ખબર પડતાં અત્યંત હર્ષ થયે; પરંતુ તેની માતા એ કેમ સહન કરી શકે? તેણે પિતાના જીવના જોખમે પણ તેને મુકત કરાવવાનો પ્રયત્ન કર્યો. આખરે સોફિયા મુકત થઈ અને માતાની સુવ્યવસ્થાથી ક્રીમિયામાં બચેલી એક નાની જમીનદારીમાં જઇ તે રહેવા લાગી. રશિયાની દીન-હીન પ્રજાનાં કષ્ટ દૂર કરવા માટે સોફિયાએ ડોકટરીને અભ્યાસ શરૂ કર્યો. તે નર્સની સ્કૂલમાં દાખલ થઈ, અને એક વર્ષમાં તે પરીક્ષા પસાર કરી. સને ૧૮૭૭ ના શિશિરમાં તેને પુનઃ પકડવામાં આવી. સામ્યવાદનો પ્રચાર કરવાના આરોપથી તેને કેદ કરવામાં આવી હતી. કેટ દ્વારા તેને મુકત કરવામાં આવી; પરંતુ પિતાની મુકિતથી તે સંતુષ્ટ ન થઈ. તેના હૃદયમાં પિતાના અન્ય સાથીઓને મુકત કરાવવાની લાલસા વિદ્યમાન હતી. તેણે તેમને કારાગૃહમાંથી નસાડી મૂકવાની ઘણી કોશીશ કરી; પરંતુ તેના તે પ્રયત્નમાં તેને સફળતા પ્રાપ્ત ન થઈ. આથી તેને ઘણું દુઃખ થયું. તે પિતાનાં સહયોગીઓની કારાગારની દુર્દશા અને વેદનાનું સ્મરણ કરી કેટલાય દિવસ અને રાત્રિ રડી. ક્રાંતિકારીઓનાં આંદોલન વધતાં જોઈ સરકાર વધુ સખાઈ કરવા લાગી. સામ્યવાદીઓને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવતી; અને બીજા અનેક પ્રકારનાં અસહ્ય દુ:ખ દેવાતાં. સરકારની આ દમનનીતિએ ક્રાન્તિકારીઓની આગમાં ઘી હોમ્યું. નેરેડાયા વોલિયા નામનું મંડળ સ્થાપ્યું. સેફિયા પણ એ મંડળમાં પાછળથી જોડાઈ. આ વખતે સોફિયાના કેટલાક મિત્રએ તેને બીજા દેશમાં જઈ તે આંદોલન જારી રાખવાનું કહ્યું, પરંતુ વીરાંગના સોફિયાએ ઉત્તર આપ્યો કે “બહાર જઇને મારો સમય નષ્ટ કરવા ઈછતી નથી. હું રશિયામાં રહીને જ મનુષ્યોના અધિકાર માટે સરકાર સાથે લડીશ, અને તેને માટે જે મને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવશે તે તે પણ હું રશિયામાં જ અત્યંત પ્રસન્નતાપૂર્વક સ્વીકારી ફાંસીએ ચઢીશ.” સોફિયાના આ ઉત્તરની સત્યતાની સાક્ષી તેના અંતિમ જીવને આપી. સેક્રિયાને પૂર્ણ સ્વરૂપે કર્મક્ષેત્રમાં ઝંપલાવ્યું થોડાજ દિવસ થયા હતા, પરંતુ તેટલા ટુંક સમયમાં તેણે પોતાની વીરતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ થીરદ્વથા સોફિયા ૬૩ તેજસ્વિતાથી મહાન વિપ્લવકારીએતે પણ આ મુગ્ધ કરી દીધા. સને ૧૮૭૯ માં મેાસ્કાની નજદીકમાં ઝારની ગાડીને દારૂથી ઉડાડી મૂકવામાં તેને મુખ્ય ભાગ હતા. ઝારની ગાડી પસાર થવાના સમાચાર તેના એક મિત્રને-જે શારેા થતાંજ બેટરીના પ્રાણુનાશક તારને રેલ્વે લાઈનની નીચેના બામ્બ સાથે જોડવાને તૈયાર થઇ ઉભા હતા–આપવાનું કાર્યં તેણે પેાતાને માથે લીધુ હતું. તેમાં તેના એક આશય હતા. જો કાની સિદ્ધિ થતા પહેલાં સિપા તેના મિત્રને ગિરફતાર કરે તેા સેક્રિયા પેાતાને હાથે નાઇટ્રોગ્લિસરીનની શીશીથી ષડયંત્રકારીએસહિત પેાતાને ઉડાવી મૂકી શકે. આ સઘળા પ્રબંધ થયા ખાદ પણ ઝારનું ખૂન કરવામાં સફળતા ન મળી. ખીજી વાર સાક્રિયાના પેાતાના હાથેજ ખીજા નિકાલસનું ખૂન કરવાનું ષડયંત્ર રચાયું; પરંતુ એલેકઝાંડર ખીન્નનું ખૂન થયું. એ ભીષણુ ષડયંત્ર સેન્ટ પીટર્સબર્ગીની એક ગલીને સુરગથી ઉડાડી દેવાનું હતું. તે ગલીમાંથી ઝાર ધણી વાર પસાર થતા. સુરગ ફૂટવાથી જો ઝાર બચી જાય, તેા પછી ઉપરથી બામ્બ ફેંકવાનું નક્કી કર્યું હતું. આ કાર્યાંની સિદ્ધિ માટે મૈલેા સાંડેાવાયેા સ્ટ્રીટ''માં એક મકાન ભાડે લીધું અને પેાલીસને દગા દેવા સારૂ તેમાં ગાંધીઆટાની દુકાન ખાલી. ગુપ્ત રીતે તે ગલીમાં સુરંગ તૈયાર કરવામાં આવી. " એક ટુકડીને હાથમાં ખામ્ભ આપી, ઝારના આગમનની પ્રતીક્ષા કરતી ઉભી રાખવામાં આવી હતી. યથાસમયે બામ્બ ફેકવાના, સુરંગ ઉડાવી દેવાને અને ખીજાં કાર્યોના ભાર સાક્રિયાનાજ હાથમાં હતા. સને ૧૮૮૧ ની ત્રીજી માર્ચ એલેકઝાંડર બીજો રાઈડીંગ સ્કૂલ' જોવા ગયા. સાક્રિયા શાહી સ્વારીના પ્રત્યાગમનની પ્રતીક્ષા કરી રહી હતી. આખરે સ્વારી આવી પહેાંચી. સેાફિયાએ ફમાલારા ઈશારા કર્યાં. ઈશારા થતાંજ એક મેાટા ધડાકા થયા; અને ઉપરથી બમ્બ પડવા લાગ્યા. ગાડીના ચૂરેચૂરા થતાંની સાથેજ ઝારના ખુરા થઈ ગયા. સેકડા સૈનિકા તેમાં હામાઇ ગયા. એલેકઝાંડર ખીજાતું મૃત્યુ થયું. પરંતુ એ હત્યાથી થનારા લાભ ન થયેા. ખૂનને દિસે બપારે ઝારે પ્રનને કેટલાક અધિકાર આપવાનું જાહેર કર્યું હતું, અને પેાતાની સહી પણ કરી આપી હતી. જો ક્રાંતિકારીએને ઝારની આ ઉદારતાની ખબર પડી હેાત તેા ખુદ ઝારના અંત તે નજ આવત; પરંતુ તેમ ન બન્યું. વિધાતાના વિધાનને કાણુ મિથ્યા કરી શકે ? ઝારના ખૂન પછી સેન્ટ પીટર્સબર્ગ એક ભયંકર સ્થળ ખની ગયું. સરકાર ક્રોધથી મદુમત્ત હતી, અને પ્રજા ભયથી વિહ્વળ હતી. જરા પણ શક પડતાં માણસને તુરતજ પઢવામાં આવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ શુભસંગ્રહું-ભાગ ૭ મા ખૂન થયા પછી એ દિવસમાંજ એકલા પીટર્સબર્ગ માંજ નવસા માણસને પકડવામાં આવ્યા હતા. કેવળ શક પડવાથીજ ધરની બહાર કાઈ નીકળી શકતું નહતું. અસંખ્ય લશ્કરી સિપાઇઓ તથા જાસુસે બધી સડકા અને ગલીઓમાં ફર્યો કરતા અને જેના પર શક પડે તેને તુરતજ પકડતા અને અસ દુઃખ દેતા. રાજ્યક્રાન્તિકારીઓને ખાત્રી હતી કે, ઝારના ખૂનથી સમસ્ત રશિયામાં ક્રાંતિ થશે; અને નવીન ઝાર ભયની આશંકાથી પેાતાની શાસનપ્રણાલીમાં તેમના મતને અનુકૂળ પરિવર્તન કરશે. આથી તેએ નાસી જઇને કાઈ ઠેકાણે છુપાઇ ખેઠા નહિ. વિચારે। અને પેાતાના ઉદ્દેશની સિદ્ધિ અર્થે મચ્યા રહેલા તે લેાકેા તરફ ઘૂમતા ક્રમશઃ સિપાઇએ સમસ્ત ષડયંત્રકારીઓને પકડયા. સેયિાને કેટલાક મિત્રએ નાસી છૂટવાની સલાહ આપી; પરંતુ તેણે એવી કાયરતા દાખવવાનું પસદ ન કર્યું. એવા ભયાનક સમયમાં સેાયિા સેન્ટ પીટબની ગલીએમાં અત્યંત સાહસપૂર્વક નિયપણે ઘૂમતી હતી. કારાગારનું કષ્ટ અને ફ્રાંસીની સજાના ભયની છાયા તેના હૃદયપર નામમાત્રની પણ નહેાતી, પરંતુ આમ તે યાંસુધી મુક્ત રહી શકે? આખરે દશમી માર્ચે તેને પશુ પકડવામાં આવી. ન્યાય કરવાના દિવસ આવ્યા. ષડયંત્રકારીના મુકમાને સારૂ એક વિશેષ ન્યાયાલય ઉધાડવામાં આવ્યું; જેમાં પ્રત્યેક અપરાધીએ અતિ ગર્વ અને ગૌરવપૂર્વક પેાતાને નેરાડિયા વેવાલિયાના સભાસદ હાવાને સ્વીકાર કર્યાં. વિચારકે સાક્રિયા ઉપર દાષારાપણુ કરતી વખતે પેાતાના ભાષણમાં કહ્યું: હું રાજનૈતિક ષડયંત્રના ભયાનક અને કઠેાર ઉપદ્રવની કલ્પના કરી શકું છું. એવા આંદોલનમાં એક સ્ત્રી ભાગ લે એ પણ હું કલ્પી શકુ છુ, અને એ કલ્પના આશ્ચયુક્ત નથી; પર ંતુ એક સ્ત્રી આવા ભયાનક ષડયંત્રની નાયિકા બને, સમ્રાટ્ન વધ કરવાના સધળેા ભાર પેાતાનાજ શિર ઉપર લે અને પેાતાના ઈશારાથી આવું ભયાનક કા કરાવી પેાતાના કાર્યની સફળતા જોઈ હર્બોન્મત્ત બને એ મારી કલ્પનામાં આવી શકતું નથી.’’ કાટ તરફથી પૂછવામાં આવ્યું કે તમારે કાંઈ પૂછવુ` છે ?'' સેાયિાએ ઉત્તર આપ્યા વિચારકે મારા ઉપર જે દોષારાપણુ કર્યુ છે, તેનેા હું સ્વીકાર કરી ચૂકી .... તે સબંધી મારે કાંઈ કહેવુ નથી; પરંતુ મારા તથા મારા સાથીઓ ઉપર અધ, અન્યાય અને લેાકમતની વિરુદ્ધ કામ કરવાના જે આરેાપ મૂકવામાં આવ્યેા છે તેનેા હુ. વિરેોધ કરૂ છું. જેઓ અમારા જીવન તથા કા - પ્રણાલીથી પરિચિત છે, તે કદાપિ અમને અધમી, અન્યાયી અને C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ વીરહ્યદયા સેાફિયા નૃશંસ નહિં કહે.’ સર્વને પ્રાણદંડની શિક્ષા કરમાવવામાં આવી. સેાફિયાને પણુ એજ સજા ફરમાવાઈ. સેાફિયાની સખી જેન્સી હાફમેનની સજા તે ગર્ભવતી હોવાના કારણે માફ કરવામાં આવશે. સધળા અપરાધીએને અન્ય યત્રકારીઓનાં નામ બતાવવા માટે શ્રેણાં દુ:ખ આપવામાં આવ્યાં; પરંતુ કાંઈ પત્તો ન મળ્યા. ૬૫ (૩) સાક્રિયાની ગિરફતારીની ખબર સાંભળી તેની હૃદયભગ્ન માતા તત્ક્ષણ ક્રીમિયાથી સેન્ટ પીટર્સીંગ દેોડી આવી. માતાની અનેક આજીજી અને વનવણી છતાં, સરકારે સેાક્રિયાની મુલાકાત લેવા દીધી નહિં. માતાએ પેાતાની પુત્રીની ફ્રાંસીના દિવસે-એપ્રિલની ૧૫ મી તારીખે-અતિમ સમયે મુલાકાત લીધી. તે મુલાકાત કેવી હતી ? પાઠક ! તું વાંચીશ ? પુત્રીના દનની આતુર માતા એક સડકપર તેના આગમનની રાહ જોતી ઉભી હતી. તેનુ ચિત્ત વિહ્વળ બન્યું હતું, આંખમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. લાગણીની સેના એક પછી એક આવી તેના કામળ હૃદયપર પ્રહાર કરી રહી હતી. તેના મનમાં અનેક પ્રકારના તરંગે! ઉછળી રહ્યા હતા કે “વહાલી સેાફિયાને એક વાર છાતી સરસી ચાંપી ખૂબ રેાઈશ.” “ના, ના, મારી સોંપત્તિને મારી પાસેથી કાણુ છીનવી શકે તેમ છે ? હું યાત છું ત્યાંસુધી તેને ફ્રાંસીએ લટકવા નહિ દઉં.'' એકાએક તેના કાનપર ગાડીને અવાજ પડયેા. તેણે ચમકીને જોયું તેા એક ગાડી પૂરજોશમાં આવી રહી હતી. તેની છાતી ધડકી રહી હતી. તેની પાસે થઇને ગાડી પસાર થતાં તેણે શું જોયુ ? ગાડીની બારીમાંથી તેની પ્રિય પુત્રી એ હાથે પ્રણામ કરી પ્રેમપૂર્ણ હૃદયે પ્રણામ, માતા !” વિદાય' કહી રહી હતી. એક સેકડમાંજ તે દયાહીન રાક્ષસી ગાડી સાક્રિયાને ત્યાંથી લઈ વધસ્થાને પહેાં ચાડવા આગળ વધી. માતા-પુત્રીની એજ અંતિમ ભેટ હતી. સેક્રિયાના આશ્ચર્યજનક નૈતિક સાહસે અંત સુધી તેના સાથ મૂક્યા નહિ. ફ્રાંસી ઉપર ચઢતી વખતે તેના ચહેરા ઉપર તેજસ્વિતા એપી રહી હતી. મુખ ઉપરના ભાવ સ્થિર અને શાંત હતા. મેાહની એક ક્ષીણુ છાયા પણ દૃષ્ટિાચર થતી ન હતી. સાક્રિયાનું જીવનકુસુમ કેવળ ૨૭ વર્ષની અવસ્થામાંજ રાજહત્યાના કારણે કરમાઈ ગયુ; પરતુ સેાક્રિયાને વિશ્વાસ હતેા કે, તેણે કવ્યુ અને દેશભક્તિની વેદી ઉપર પેાતાના પ્રાણની આકૃતિ આપી હતી. ફ્રાંસીએ લટકતા પહેલાં તેણે પેાતાની માતાને એક પત્ર લખ્યા હતા તે અક્ષરશઃ નીચે પ્રમાણે હતેાઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મ સ્નેહમયી માતા ! આ તારા કનુ સ્મરણુ મને હરડીએ સતાવી રહ્યું છે. મા ! મારી વિન ંતિ છે કે, તું મારા કષ્ટથી અધીર ન થઇશ, તારાં અન્ય સત્તાનાને સુરક્ષિત રાખવાને તું સાવધાન રહેજે, મને મારા દુર્ભાગ્ય સારૂ જરાયે શાક થતા નથી; કારણ કે હું તે પહેલેથીજ જાણતી હતી. હું જાણતી હતી કે, હું ધીર અને શાંત હૃદયે તેનું આવાહન કરી રહી હતી. મને કેવળ એક દુ:ખ છે, અને તે મારા માટેનું તારૂં દુઃખ ! હાય ! હું સમજી શક્રુતી નથી કે, આ જીવનની કી વસ્તુ આપી, આ કષ્ટથી હું મુક્તિ મેળવુ ? તારે આશરે એક મેટા પરિવાર છે; અને તેને માતા ! તારા નૈતિક બળની જરૂર છે. તારા આધારરૂપ એ નૈતિક બળની સમીપ હું જઈ શકી નથી. એજ એક મારા હૃદયમાં સાલી રહ્યું છે; પરંતુ મારી દુ`ળતાને સમયે તારી છાયામૂર્તિ મને આશ્રય આપતી હતી. હવે મારી તારા પ્રતિ જે દૃઢ શ્રદ્ધા છે તે પ્રકાશિત કરવાની જરૂર છે; કારણ કે મારા બાલ્યકાળથીજ તારા મારા ઉપર અધિક પ્રેમ રહ્યો છે. માતા ! હું એજ ઇચ્છું છું કે, તું ધીરજ ધર અને મારે સારૂ તારે જે કષ્ટ સહેવુ પડે તેને માટે મને ક્ષમા આપ. હું તારા કામળ હસ્તનુ ધ્યાન ધરી, તેને પ્રેમપૂર્વક ચૂમું છું. સર્વને મારા પ્રેમભર્યો અંતિમ પ્રણામ છે. વિદાય થતાં પહેલાં એક વાર પુનઃ લખું' છું, કે મારે માટે શાક ન કરીશ. મારી દશા કરુણાજનક નથી. તારે તે માટે જરા પણ દિલગીર ન થવું. તારી સારીયા”–ન. ચે. (જુલાઈ-૧૯૩૦ના “ચિત્રમય જગત”માંથી) સૂચિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ દેશળ ચિત્તરંજન દાસ ११ - देशबंधु चित्तरंजन दास 3G અપના દેશબંધુ દાસ ઉન મહાન પુરુષા મે થે, જો રાષ્ટ્રાં કે ઇતિહાસ મેં અપની યાદગાર છે।ડ જાતે હૈ, જો જાતિયાં ક્રુ ભાગ્ય કે વિધાતા હૈાતે હૈં જિનકે દિલ મુર્દા હૈ। ચૂકે હાતે હૈ, જિનમે દર્દ ઔર થમ કી ઝલક તક નહી રહ ગઇ હોતી, ઐસે હી કે। દીન દશા સે ઉઠા કર વે ઐસે શક્તિમાન રાષ્ટ્રાં કી મુનિયાદ ડાલતે હૈ કિ દેખનેવાલે દાંત–તલે ઉંગલી દુખાતે હૈ.... કિસે ઉ’મે થી કિ કભી પાખ મેં નાદિર ઔર અબ્દાલી સે ટક્કર લેનેવાલી કાઇ સસ્થા અનેગી ? કૌન કહુ સજ્જતા થા કિ મુગલેાં કા અખંડ રાજ્ય એક પહાડી મરડે કે હાથેાં જડ સે હિલ જાયગા ? ઐસે વીરાં કે સિર પર મુકુટ નહીં વ્હેતા, લેકિન જાતિ કે અસલી રાજા વે હી હોતે હૈ. ઉન્હેં ગદ્દી પર બૈઠને કી હવસ નહીં હૈાતી; પર જનતા કે હૃદયાં મેં ઉન્હેં વહ સ્થાન મિલ જાતા હૈ, જો રાો કા ભી મયસર નહીં હૈ। સકતા. દેશબંધુ દાસ ઇસી શ્રેણી કે મનુષ્યાં મેં થે. વહુ ખડે વિદ્વાન, બડે વક્તા, બડે રાજનીતિજ્ઞ ન રહે હૈાં, લેકિન ઉનમે વહુ પ્રતિભા થી, જિસને ઉન્હે વિદ્યાતાં મે વિદ્વાન, વક્તાએ મેં વક્તા ઔર રાજનીતિજ્ઞાં મેં રાજનીતિજ્ઞ બના દિયા. વહુ સ્વતંત્રતા કે ભક્ત થે, ઔર ઉસી પર સસ્વ અર્પણ કર દિયા. ઉનકે મન મેં કેવલ એક અશિલાષા થી, ઔર વહ થી સ્વદેશ કા સ્વતંત્ર દેખતે કી. પર વહ સ્વતંત્રતાદેવી કે ઉન ભકતેાં મે'ન થે, જો મદિર મે' ગલા ફાડ ફાડ કર ગાતે હૈ, અપને સિÈોં સે મંદિર કી ચૌખટ કે રગડ ડાલતે હૈ ઔર ઉસી ભક્તિ ઔર ઉપાસના કે અવસર પડને પર માન ઔર પ૬ કા જીના ખના લેતે હૈં. ઉન્હાંને અપની સારી સંપત્તિ, યહાં તક કિ અપને પ્રાણુ ભી ઉસ દેવી કે ચરણાં પર ચઢા દિયે. યહી કારણ થા કિ ભારતવ કા બચ્ચા બચ્ચા ઉન પર પ્રાણુ દેતા થયા. વહુ જાતિ કે સચ્ચે સેવ* થે ઔર જાતિ ભી ઉનપર સચ્ચે દિલ સે પ્રેમ કરતી થી. ઉન્હાંને ખત્તુત થાડે દિનાં સે રાજનીતિક ક્ષેત્ર મે પગ રખ્ખા થા; લેકિન અપને અનવરત ઉદ્યાગ, અદમ્ય ઉત્સાહ, અસીમ ઉદારતા ઔર અનુપમ ત્યાગ કે કારણુ રા થાડે સમય મેં ઉન્હાંને ભારતવર્ષ મેં એક યુગાંતર–સા ઉપસ્થિત કર દિયા. ભારત મેં પ્રજાપક્ષ કે શાયદ હી કભી સલતા મિલતી હૈ. પ્રશ્ન ક઼ી ઇચ્છાએ ઔર આશાએ તેા ચલી જાને હિ કે લિયે હેાતી હૈ. કિ ંતુ યહુ ગૌરવ દેશબંધુ હી કા પ્રાપ્ત હુઆ ક્રિ ઉન્હાંને સ્વરાજ્ય દલ કા જિસ દ્દેશ્ય સે સ્થાપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શુભસંગ્રહ–ભાગ ૭ મા કિયા થા, વહ પૂરા હૈ। ગયા. ઉન્હાંને દ્વૈધ-શાસન કા અંત કરને કી ઠાની થી. ઉનકી વિજય સે ભારત કે અપના અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરને મેં કાઈ સહાયતા મિલેગી યા નહીં, ઇસકે વિષય મેં કુછ નહીં કહા જા સકતા; કિ ંતુ દેશબંધુ ને યહ સિદ્દ કર દિયા કિ ભારત અમ પશ્ચિમા રાજનીતિ સમઝને લગા હૈ ઔર ઉસે ભડકિલે ખિલૌનાં સે નહીં ફુલાયા જા સકતા. ચિત્તરંજન કે પિતા બાબૂ ભુવનમેાહન દાસ કલકત્તા હાઈકા મે' વકાલત કરતે થે. વહુ બહુત હી ઉદાર, સહૃદય પુરુષ થે. જો કમાતે થે, ઉસસે જ્યાદા ખં કરતે થે. નતીજા યહુ હુઆ કિ ઋણુ કા ભાર ખઢને લગા, ઔર અંત મેં દિવાલિયા બનના પડા. ચિત્તર’જન ઉન દિનાં વિલાયત મેથે. વહાં સે વાપસ આ કર ઉન્હાંને સ્થિતિ બહુત ખરાબ દેખી. પિતા કી બદનામી કે કારણુ પહલે ઉનસે લેાગાં ને રુખાઇ જ઼ી; ક્રાઇ સહારા દેને કા તૈયાર ન હુઆ; પર નૌજવાન બૈરિસ્ટર ક્રેા ઇસકી બહુત જરૂરત હાતી હૈ. આખિર કલકત્તે સે નિરાશ હૈા કર ચિત્તરંજન કા મુસ્સિલ મે` વકાલત કરની પડી, ઔર યહાં ઘેાડે હી ક્રિનાં મેં ઉન્હાને ક્રૌજદારી કે સીગે મેં અચ્છા નામ પેદા કર લિયા. તખ વહુ કલકત્તે ક્િર લૌટ આગે, ઔર હાક્રા` મેં વકાલત કરને લગે. યદ્યપિ આમદની અન્ની ખર્ચી કે લિયે કાપી ન હેાતી થી, પર આપકા ક અદા કરને ફ્રી ફિક્ર હંમેશા લગી રહતી થી. દસ્તાવેજો કી મુદ્દત ગુજર ચુકી થી. કાનુનન મહાજન ભી ઉનકા કુછ ન કર સકતા ચા, પર ચિત્તરંજન અનીતિ કી આડ મેં છિપનેવાલે આદમી ન થે. મુદ્દત ગુજર જાને સે કજ નહીં મિટ સકતા, ક તેા અદા કરને હી સે મિટ સકતા હૈ. જ્યાં હી હાથ કૈલા, ચિત્તરંજન ને અપને પિતા કા દેના પા-પાઇ ચૂા દિયા. મહાજન નિરાશ હૈ। ચૂકા થા. ઉસકા કથન હૈ કિ જબ મેરે પાસ ચેક પહુંચા, તેા મૈ ચકિત હૈ। ગયા. મૌકા પાકર ભી જો લેાગ ધમ યા ક બ્ય સે વિચલિત નહીં હૈ।તે, વે હી સચ્ચે ધર્માત્મા હૈ. ઇસી એક કામ સે ચિત્તર’જનકી વિવેકશીલતા કા પતા લગ જાતા હૈ. મિ॰ દાસ કૈા અબ અપને પેશે મે' ખ્યાતિ પ્રાસ હાને લગી. ઉનકી જિરહ, શૈલી ઔર બહસ ક્રા દેખ કર ઉસ વિદ્યા કે વિશારદેમાં કૈા અનુમાન ઢાને લગા કિ કિસી દિન યહ યુવક ખ્યાતિ કે શિખર પર પહુચેગા, સન ૧૯૦૮ કે પૂ` તક મિ॰દાસ કા કાઈ ઐસા માર્કે કા મુકદ્દમા ન મિલા થા, જિસમેં ઉનકી મુદ્િ કી કુશલતા કા પરિચય મિલતા. ઇતને મેં અલીપુર કે અમ કા અભિયાગ ચલા. બાબૂ અરવિંદ ધોષ ઔર ઉનકે કઈ સહકારિયાં પર મુકદ્દમા ચલા. ઇસ મુકમે તે સારે ભારતવર્ષોં મેં હલચલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ દેશબંધુ ચિત્તરંજન દાસ પૈદા કર દી. સારે દેશ કી આંખેં ઉસકી ઓર લગી હુઈ થી. સરકાર કી ઓર સે પ્રસિદ્ધ બૅરિસ્ટર મિત્ર નાર્દન પૈરવી કર રહે થે. મિ દાસ ને છ તોડ કર ઈસ મુકદ્દમે કી પૈરવી કી. ઈન દિને કહે કભી દો બજે સે પહલે રાત કા સેના નસીબ ન હતા થા. મિ. દાસ કેવલ અરવિંદ બાબુ કે વકીલ હી ન થે, ઉનકે ભક્ત ભી થે. આખિર આપકી મેહનત ઠિકાને લગી, ઔર અરવિંદ બાબુ, જે પ્રધાન અભિયુક્ત થે, છોડ દિયે ગયે. ઈસ સફલતા ને મિ. દાસ કે વકીલે કી પ્રથમ શ્રેણી મેં લા બિઠાયા, ઉનકી ગણના પ્રધાન વકીલ મેં તેને લગી. શનૈઃ શનૈ આપકી ઈતની ખ્યાતિ હુઈ કિ આપકી સાલાના આમદની ૩ લાખ તક પહુંચ ગઈ. બંગાલ મેં લાર્ડ સિંહા કે સિવા આપકે જેડ કા દૂસરા કાનુનદૈ ન થા. લોર્ડ સિન્હા અગર બહસ મેં જયાદા કુશલ છે, તે જિરહ મેં મિત્ર દાસ કા કેાઈ સાની ન થા. વિશેષતા યહ થી કિ મુકદ્દમા જિતના હી કમજોર ઔર સારહીન હોતા થા, ઉતની હી ઉનકી બુદ્ધિ ઉસમેં લડતી થી. બેજાન મુકદમે ઉનકે હાથ મેં આ કર પાપ જાતે થે. રાજનીતિક અભિગ પર તો માને ઉનકા ઈજારા હી થા. જિન દિને બાબૂ અરવિંદ ઘોષ પર મુકદ્દમા ચલ રહા થા, બાબુ બિપિનચંદ્ર પાલ ભી ઉસ મુકદ્દમે મેં ગવાહી દેને કે લિયે તલબ કિયે ગયે. બાબુ સાહબ ને ગવાહી દેને સે ઇનકાર કિયા. સબકે વિશ્વાસ હે ગયા કિ અબ હજરત પર આફત આઈ કાનૂન કી ધારા ઈસ વિષય મેં સાફ થી. જરા ભી સંદેહ યા શ્રમ ન થા. બચને કા કોઈ ઉપાય ન થા. મિ. દાસ ને આખિર યહ યુક્તિ નિકાલી કિ યહ ધારા અંગ્રેજી નીતિ-વિધાન પર અવલંબિત હૈ; ભારતવર્ષ કી નૈતિક ઔર સામાજિક અવસ્થા ઇસ ધારા કે વિરુદ્ધ હૈ. ઈગ્લેંડ કી નીતિ મેં જે બાત ઉચિત હૈ, વહ ભારતવર્ષ મેં અનુચિત હો સકતી હૈ, ઔર ઉસ ધારા કો યહાં પ્રયોગ કરના સર્વથા ન્યાયવિરુદ્ધ હેગા. આપને ઇસ યુક્તિ કે ઐસે પ્રબલ પ્રમાણે સે સિદ્ધ કિયા કિ બિપિન બાબૂ કો કેવલ ૬ માસ કી સાદી કૈદ કી સજા મિલી. યદ્યપિ અબ તક મિ. દાસ રાજનીતિ કે ક્ષેત્ર મેં ન આવે થે, લેકિન રાજનીતિક સંગ્રામ મેં ઉનકા કામ કિસી બડે–સે—બડે નેતા સે કમ ન થા. આપકી અભિરુચિ કા પરિચય ઉસી સમય મિલને લગા થા. આપકી બાર-બાર ઇચ્છા હતી થી કિ વકાલત કે તિલાંજલિ દે કર રણક્ષેત્ર મેં કૂદ પડે, કિંતુ ઉન દિને અરવિંદ ઘોષ ઔર બિપિનચંદ્ર પાલ, દેને હી રાષ્ટ્રીય ઝંડા સંભાલે હુએ છે. ઈસ લિયે મિ. દાસ ને અપનેકે રોકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ શુભસગ્રહ-ભાગ ૭ મા મિ. દાસ કા. સાજનિક જીવન ૧૯૧૭ મેં શુરુ હુઆ, જબ ઇંગ્લેંડ કી લિબરલ ગવર્નમેન્ટ ને બહુત દિનાં કે બાદ અપની હસ્તી કા સમ્રૂત દિયા, ઔર ધોષણા કર કે યહ સ્વીકાર કિયા કિ ભારતવર્ષ ક્રા રાજનીતિક લક્ષ્ય સ્વરાજ્ય હૈ. દે। સાલ તક મિ. દાસ અગાલ કે રાજનીતિક જીવન મે' નયે વિચારાં કા સંચાર કરતે રહે. અલીપુર કે અભિયાગ કૅ બાદ ખગાલ મેં નરમ વિચારવાલેાં કી વિજય—સી હૈ! ગઈ થી. રાજનીતિજ્ઞાં કા ઇસ ધેાષણા મેં અણુ-હી-ગુણુ નજર આતે થે. તે ખુશી સે ફૂલે ન સમાતે થે. ઉન દિનાં નરમ ઔર ગરમ દèાં મેં નયે સુધારાં પર જો વાદવિવાદ હુયે, ઔર આંદેલન ને અંત મેં જો રૂપ ધારણ કિયા, વહુ અભી કલ કી બાત હૈ. ઉસકા ઉલ્લેખ કરને કી યહાં જરૂરત નહીં. કેવળ ઈતના કહના કાપી હૈ કિ મિ. દાસ પર ભી પંજાબ કે અત્યાક્યારે। કા વહી અસર હુઆ, જો અન્ય કિતને હી સહૃદય પ્રાણિયાં પર. આપ ભી અસહયેાગ–દલ મે શામિલ હૈ। ગયે. કેંગ્રેસ કી આર સે ઉન અત્યાચારેાં કી તદ્ઘકીકાત કરને કે લિયે જો કમેટી કાયમ કી ગઇ, ઉસમે મિ. ક્રાસ ભી શામિલ થે. ઇસમેં સંદેહ નહીં કિ અસહયેાગ કા મા કાંટાં સે ભરા હુઆ થા, ઔર મહાત્મા ગાંધી કે જેલ નને કે બાદ કાઈ ઐસા ન રહ ગયા થા, જો ઉસ ભાર કેા સંભાલતા. અક`ણ્યતા ક કુછ ઐસી પ્રતિક્રિયા શુરુ હુઇ કિ આંદોલન બિલકુલ બેજાન–સા હા ગયા. દેહાતાં મેં જાતે હુયે લાગાં કે રૂ'એ' ખડે હાને લગે. ઉસ અકમ ણ્યતા કા દૂર કરને ઔર જાતીય ઉત્સાહ કા ક્રિસીદ્ધ પર લગાને કે લિયે મિ. દાસ કેા કાઉન્સિલ મે’ ન કર ગવનમેટ ક્રા વિરાધ કરને કી સૂઝ ગઈ. યહી ઐસા મા થા, જિસકા હમારે નેતાઓ કા કુછ અનુભવ થા. અન્ય કાઇ માર્ગો ઉન્હે સૂઝ હી ન સકતા થા. આખિર સ્વરાજ્ય-પાટી કા જન્મ હુઆ, ઔર્ મહાત્મા ગાંધી કે છૂટ કર આતે-આતે ઇસ પાર્ટી ને દેશ કી બહુત કુછ સહાનુભૂતિ પ્રાપ્ત કર લી. મિ. ક્રાસ યદ્યપિ પહલી ખાર યહ પ્રસ્તાવ સ્વીકાર ન કરા સકે, પર ઉન્હાંને હિ ંમત ન હારી, ઔર કૉંગ્રેસ ક્રા ઉનકા પ્રસ્તાવ માનના હી પડા. યહુ સબસે બડી વિજય થી, જો મિ. દાસ કૈં અપને જીવન મેં પ્રાપ્ત હુઇ, ઔર ઇસમેં સદેહ નહી ક્રિ જિસ દશા મેં સારા દેશ ઉત્સાહશૂન્ય હૈ। રહા થા, ઉસીમે' આપને ઉત્સાહી પુરુષાં કા કામ કરને કા એક રાસ્તા ડ્ડિપ્પા દિયા. પર અસહયાગ આંદોલન કી ઉસી દિન પૂર્ણાહુતિ ભી હા ગઇ. ભારી પથ્થર થા, સમને ચૂમ કર છેડ દિયા. ક્રાઉન્સિલ ઝી મેમ્બરી ઔર અસહયાગ, દાનાં મેં નૈસર્ગિક વિરાધ થા. ક્રાઉન્સિલ મેં જાના સહયાગ કે મુહુ મેં જાના થા, ઔર ખાજ વે શંકાએ" ド Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ દેશબંધુ ચિત્તર’જન દાસ ૯૧ પૂરી હેા રહી હૈ, જો ઉન દિનાં કુછ લેગાં કે મન મેં ઉડી થીં. મિ. દાસ ને અપની અંતિમ વકતૃતા મેં સયેાગ કા સંકેત ભી કિયા થા, ઔર પડિત મેાતીલાલ નેહરુને સૈડહ-કમેટી મે' સમિલિત હૈ! કર ખતલા દિયા કિ અબ ઉન્હેં વાગ્ત સ્વીકાર કરને મે કોઇ આપત્તિ ન હેાગી. યહ હમારી રાજનીતિક પરાધીનતા ઔર અસમતા કા કરુણાજનક દૃશ્ય હૈ. મગર કુછ ભી હા, મિ. દાસ ને હમારે રાજનીતિક જીવન કા આદર્શો બહુત ઉંચા કર દિયા હૈ. અબ રાજનીતિ કૈવલ કાઉન્સિલ મેં યા સઁગ્રેસ કે પ્લેટફામ પર નહીં રહી. વહુ અખ આત્મબલિદાન કા દૂસરા નામ હૈ. અબ વહી પ્રાણી હમારા નેતા બનતે કા દાવા કર સકતા હૈ, જો જાતિ કે લિયે ત્યાગ કર ચૂકા હૈ, જિસને અપને જાતિ કે હાથ મેં સમણુ કર દિયા હૈા, જિસક્રા ચરિત્ર ઉજ્જ્વલ હા, જિસને અપને મન । જિત લિયા હૈા, ઔર જો કડી-સે-કડી આંચ સહુ કર ખરા નિકલ આવે. મિ. ક્રાસ કે સ્વરાજ્ય કા આશય ભી વહુ ન થા, જિસકી સાધારણતઃ કલ્પના કી જાતી હૈ. વહુ પશ્ચિમી નમૂને કા સ્વરાજ્ય ન ચાહતે થે. વર્ષ તા યથા મે નિયાં કા રાજ્ય હૈ. ભારત ક્રુ લિયે વહુ ઐસા સ્વરાજ્ય ચાહતે થે, જિસમેં ગરીબેાં । અધિકાર પ્રધાન હાં. દેહાતાં કી ઉન્નતિ ઔર સ્વાસ્થ્ય ઉનકે સ્વરાજ્ય કા સબસે ઉજ્જવલ ભાગ થા. વહુ બર્ડ-ખડે શહરાં કી સમૃદ્ધિ-વૃદ્ધિ કે પક્ષ મે` ન થે. ઇસે વહુ નવીન સભ્યતા કા કલંક સમઝતે થે, વહુ દેહાતાં મેં ઐસે કેદ્રસ્થાન બનાના ચાહતે થે, જો સ્વાવલંબી હાં, જિનકી સારી જરૂરતે વહીં પૂરી હા જાય. ઇન્હી કેંદ્રો કા વહ અપને સ્વરાજ્ય કા પ્રવેશદ્વાર સમઝતે થે. સારાંશ યહ કિ વહ ભારતીય જનતા કા મરભુખે શિક્ષિત સમાજ કે પજે સે છુડાના ચાહતે થે. વહ ઇસ દેશ કા યારપ કી નકલ સે બાજ રખ કર રાષ્ટ્રીયતા કી એર ખિંચના ચાહતે થે. ઉનકા કથન થા કિ યદ્ઘિ દેહાતાં મેં સડકે ખન જાય, સમ્રાઇ ઔર રાશની કા પ્રબંધ હા જાય, તેા કે ધ્ર કારણ નહીં કિ બહુત–સેવે વ્યવસાય દેહાતાં મેં ન કયે જા સકે, જો અખ શહૐાં હી મે ક્રિયે જાતે હૈં. ઉન્હે ભારતવર્ષ સે અસીમ પ્રેમ થા. ઉનકી યહ અભિલાષા થી કિ મૈં ઇસી દેશ મે રિ જન્મ લૂ, ઔર ફિર ઇસકી સેવા મેં જીવન ખિતાઉં. ઉની દેશભક્તિ મેં અધિકારી-પ્રેમ નહી છિપા થા. દેશભક્તિ ને ઉનકી અંતરાત્મા મેં ધર કર લિયા થા. ઔર, ઉનકી ભક્તિ ભારત હી તક મર્યાદિત ન થી. વહુ એશિયાઈ સંગઠન કે અનુમેાદક ભી થે. દિ આઢાલ મૃત્યુ ને ઉન્હેં કુછ દિનાં કા અવકાશ દિયા હતા, તેા વહ ઉસ બૃહત્ ક્ષેત્ર મેં ભી અપની કીર્તિ કા ચિહ્ન અવશ્ય ધ્યેય જાતે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે રાજનીતિ હંમેશા સે એક બદનામ જ હૈ. યહાં વહ સબ કુછ ઉચિત ઔર ક્ષમ્ય હૈ, જિસસે હમારા કામ નિકલે, યહાં ઔચિત્ય કી પરખ પરિણામ સે હોતી હૈ. યદિ કુટિલતા સફલ હે, તે શ્રેષ્ઠ હૈ; ઉદારતા અસફલ હો, તે ત્યાજ્ય છે. ભારતવર્ષ મેં ભી પહલે ઇસી ઢંગ કી રાજનીતિ ચલતી થી. યહાં સફાઈ ઔર ઈમાનદારી કી જરૂરત ન થી. મહાત્મા ગાંધી પહલે દેશભક્ત હૈ, જિન્હોને રાજનીતિ કે માથે સે યહ કલંક કો દાગ મિટાને કી ચેષ્ટા કી, ઔર “રાજનીતિ” કે “સત્યવાદિતા” કા સમાનાર્થક બના દિયા. મિત્ર દાસ કી રાજનીતિ ભી નિષ્કલંક થી. ઉન્હને કભી કુટિલ ચાલે સે અપના દામન નહીં મિલા કિયા; કભી ધાંધલ નહીં કી. જબ વાર કિયા, તે લલકાર કર; કભી જાંધ કે નીચે તીર ન મારા. ઉનકી વાણું ઔર વ્યવહાર મેં કોઈ ભેદ ન હતા થા. ઉનકે હૃદય મેં ગુપ્ત બાતે કે લિયે કોઈ અંધેરા સ્થાન ન થા. વહ ઉન રાજનીતિ મેં ન થે, જે શબ-જાલ હી કે રાજનીતિ કા પ્રાણ સમઝતે હૈજિનકા સારા જીવન સત્ય પર પરદા ડાલને ઔર ચિકની-ચુપડી બાતે બનાને મેં કટ જાતા હે; જે મન મેં છુરી છૂપા કર ભી મુહ સે મિસરી કે ડલે ઘેલ સકતે હૈ. યહાં તો હૃદય આઈને કી ભાંતિ નિર્મલ થા. જે મન મેં થા, વહી મુખ પર; ચાહે કિસી કે બૂરા લગે, યા ભલા. ઇસી સ્વછંદતા કે કારણ કઈ બાર ગવર્નમેન્ટ કે ઉન પર અનુચિત સંદેહ હુઆ. યહાં તક કિ આખિર વહી સદેહ સ્વરાજ-દલ પર કાલે કાનુન કે રૂપ મેં વજ બન કર ગિરા. અભી તક સંદેહ કે બાદલ ફટે નહીં . મિત્ર દાસ શાંતિ કી મૂતિ થે. યહ સંદેહ સબસે કઠોર આઘાત થા, જે ઉન પર કિયા જા સકતા થા. યહ આધાત ઉનકી આત્મા પર થા. ઈસ સંદેહ કે મિટાને કે લિયે મિત્ર દાસ કે બારબાર અપની સફાઈ દેની પડી, ઔર આખિર ઉનકી ફરીદપુરવાલી વર્તાતા ને કિસી અંશ તક સંદેહ કો હટાયા, હાલાંકિ ઉસ અવસર પર ભી ઉન્હોંને સાફ સાફ કહ દિયા કિ પશુબલ કા પ્રયોગ યદિ પ્રજા કી ઓર સે નિંઘ હૈ, તે સરકાર કી ઓર સે વહ ઔર ભી આપત્તિજનક હૈ. કાનુન વહી હૈ, જિસે સમાજ અને સુખ ઔર કલ્યાણ કે લિયે આવશ્યક સમઝતા છે. જે કાનુન સમાજ મેં અશાંતિ ઔર ઉપદ્રવ પદા કરે, વહ કાનુન નહીં. આશ્ચર્ય તો યહી હૈ કિ ઐસે આત્મવાદી પુરુષ કે વિષય મેં ઐસા સંદેહ કાં કર હુઆ ! અસલ મેં યહ કેવલ એક બહાના થા સ્વરાજ્યદક્ષ કે પરાસ્ત કરને કા, ઉસકી શક્તિ કે હરને કા. મિ. દાસ જડવાદી ન થે. વહ વિપ્લવ ઔર હત્યા કી કલ્પના ભી ન કર સકતે થે. સેવા ઔર ભક્તિ સે હી ઉનકી આત્મા કે શાંતિ મિલતી થી. જહાં ત્યાગ ઔર સમર્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ દેશબંધુ ચિત્તરંજન દાસ કે ભાવ રાજ્ય કરતે હૈ, વહાં હત્યા ઔર ષડયંત્ર કે લિયે સ્થાન કહાં? ઉન્હેં તે પ્રત્યેક ઐતિહાસિક ઘટના મેં ઈશ્વરીય પ્રેરણા છિપી હુઈ માલૂમ હતી થી. ભારત કે ઇતિહાસ મેં ભી વહ ઈશ્વરીય પ્રેરણું કા સ્વરૂપ દેખતે થે. આ કા આગમન ઔર અનાર્ય જાતિ સે ઉનકા મેલજોલ, બૌદ્ધ-ધર્મ કા પ્રચાર, વૈદિક ધર્મ કા પુનરુદ્ધાર, મુસલમાનોં કા આક્રમણ, અંગ્રેજો કા પ્રસાર, યે સારી ઘટનાયે, એક ઉસી પ્રેરણા કી શાખલા કી કડિયાં થી; ઔર વહ લક્ષ્મ ક્યા થા? વહ થા ભારતવર્ષ કે સંયુક્ત ઔર સંગઠિત કર કે રાષ્ટ્રોં કે દરબાર મેં ઉચિત સ્થાન પર બિઠાના; ભારત કે આધ્યાત્મિક પ્રકાશ સે સંસાર કે આલોકિત કરના; ઉન આદર્શો કી સુષ્ટિ કરના, જિનકા અનુસરણ કરને સે સંસાર મેં શાંતિ ઔર પ્રેમ કા સામ્રાજ્ય હો સકતા હૈ. જિસકે વિચાર ઐસે ઉન્નત ઔર પરિષ્કૃત હૈ, ઉસ પર ઐસે સારહીન સંદેહ કરના ઘેર અન્યાય હૈ. મિત્ર દાસ હિંદુ-મુસિલમ એકતા કે પરમ ભક્ત છે. શાયદ સારે દેશ મેં મહાત્મા ગાંધી કે સિવા એકતા કા મહત્વ કિસી ને ઈતના ન સમઝા થા, જિતના મિત્ર દાસ ને. ઇસ વિષય મેં પ્રાયઃ હિંદૂ-નેતાઓ કા આપસે મતભેદ થા. જબ મિ દાસ ને બંગાલ મેં મુસલમાન સે વહ સમઝૌતા કર લિયા, જિસમેં મુસલમાને કે ઉનકી સંખ્યા સે અધિક સ્વત્વ દિયે ગયે, તો હિંદુ સમાજ મેં બડી ખલબલી મચી. લોગ ને મિ. દાસ પર ભાંતિ ભાંતિ કે આક્ષેપ કિયે; લેકિન મિત્ર દાસ અંત તક ઉસ સમઝૌતે પર ડટે રહે. વહ એકતા કા મહત્ત્વ સમઝતે થે, ઔર ઘેડ-સી હાનિ ઉઠા કર ભી ઉસકી જડ મજબૂત કરના ચાહતે થે. | મેં તો બંગાલ કી ભૂમિ મહાન આત્માઓ કે જન્મ દેને મેં બહુત ઉબર હૈ લેકિન જે સાર્વદેશિક ખ્યાતિ મિત્ર દાસ ને પ્રાપ્ત કી, વહ કદાચિત પહલે ઔર કિસીને ન કી થી. ઔર યહ કેવલ ૭-૮ વર્ષો કી કમાઈ થી ! ઇસકા કારણ ઉનકી વહ વિનય ઔર સેવાશીલતા થી, જે દૂસરે કે આપકા દાસ બની લેતી થી. બંગાલ મેં તો આપ દેવતા હી સમઝે જાતે થે. આપમેં વે સારે ગુણ થે, જે જનતા દેવોં મેં દેખના ચાહતી હૈ. આપ બહુત હી સહુદય થે, પરલે સિરે કે દીન-વત્સલ, દાનશીલતા તે આપમે દુર્ગુણ કી સીમા તક પહુંચી હુઈ થી. આપ અપને સિદ્ધાંત પર અટલ, બડે હી મિલનસાર, હસમુખ ઔર સરલહૃદય પુરુષ છે. ગ્રેસ મેં અસા છોટે—–છટા કા ભી ન થા, જિસસે આપકા પરિચય ન હે. કલ કી ચિંતા ઉહે કભી ન સતાતી થી, ઔર જમા કરના હૈ ઉન્હને સીખા હી ન થા. આપ બડે સાહસી થે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શુભસંગ્રહ-ભાગ ૯ મે કઠિનાઈ મેં આપકી હિંમત ઔર ભી ચમક ઉઠતી થી. ઉદાર આપ ઇતને થે કિ આપકે દ્વાર સે કોઈ નિરાશ ન લૌટતા થા. ઉનકે ગુપ્ત દાન કી સૂચિ બહુત લંબી હૈ. ઉન પર જનતા કી નિગાહ કદાચિત કભી ન પડેગી. આપકે જીવન મેં કઈ બાર ઐસે મૌકે આયે કિ આપકે પાસ ઉસ વક્ત જે કુછ થા, વહ સબ આપને દાન કર દિયા. પર આપ ન તો દબ કર દેતે થે, ન દે કર કે એહસાન જાતે થે. જે કુછ દેતે થે, બડી ખુશી સે; ઔર દે કર ફિર ભૂલે સે ભી ઉસકી ચર્ચા ન કરતે થે. આપમેં વહ આકર્ષણ–શક્તિ થી, જે મિલતે હી દૂસરે પર અપના અસર ડાલતી થી. આપકી સુરુચિ, સુબુદ્ધિ, રસિકતા ઔર વિનોદ-પ્રિયતા, અખંડ ઉત્સાહ આદિ સભી ઐસે ગુણ થે, જિનસે આપ દૂસરે કે દિલ મેં ઘર કર લેતે થે. આપમેં બાલકે કી–સી સરલતા થી, દિખાવે ઔર ઠાટ સે આપકે ધૃણા થી. એક લેખક કે શબ્દોં મેં–ઉનમેં ઋષિ કી સૂક્ષમ દષ્ટિ, કવિ કી કલ્પના, રાજનીતિજ્ઞ કી દૂરદર્શિતા ઔર એક સિદ્ધહસ્ત નેતા કી ગંભીર, સુદઢ ઔર નિશ્ચિત શક્તિ થી. જબ આપ જુહૂ મેં ઠહરે હુયે થે, તબ એક મહાશય ખદૂર કા એક થેલા લાયે, ઔર આપકે દિખાયા. આપને લપક કર ચલા ઉનકે હાથ સે છીન લિયા, ઔર ઈતના ઉછલે-કૂદે માને કે પડી હુઈ નિધિ' હાથ આ ગઈ. સન ૧૯૦૨ મેં જ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા કે સત્યા અહિ કે લિયે ચંદા માંને કલકત્તે ગયે થે, તબ મિત્ર દાસ કે પાસ બંક મેં કુલ ૧૬૦૦) થે. આપકી વકાલત ઉસ વક્ત બહુત અચ્છી ન થી, ઔર આર્થિક દશા ભી ચિંતામય હે રહી થી. પર આપને વહ સબ રૂપયા મહાત્માજી કે ભેંટ કર દિયા. આપકી વાર્ષિક આમદની તીન લાખ કે લગભગ થી, લેકિન આપને ઉસકી અણુમાત્ર ભી પરવા ન કી. યહ દરિયાદિલી થી, જિસને આપકો ઇતના પ્રભાવશાલી બના દિયા થા. એક બાર એક મહાશય કે, જિનસે ઉનકી વિશેષ મિત્રતા ન થી, વિના લિખા–પઢી કિયે ૨૮૦૦૦) દે દિયે.ઉન મહાશયને ચકિત હે કર પૂછા-આપકે મુઝ પર ઇતના વિશ્વાસ કર્યો કર હુઆ ?” આપને કહા–“વિશ્વાસ કી બાત તો તબ હતી, જબ મેં કિસી દૂસરે કે દેતા. મુઝે તો એસા માલુમ હા હા હૈ કિ મૈં અપને હી કે દે રહા હું.” અંગ્રેજી કે ઉંચે વિદ્વાન હેને પર ભી આપકા જીવન ભારતીય થા. આપ અપને કુટુંબ કે સાથ મિલ કર પ્રેમ સે રહતે થે. આપ જે કુછ પૈદા કરતે થે, ઉસમેં ઘર-ભર કા હિસ્સા થા. યહ નહીં કિ અપને બાલ-બચ્ચોં કે ભરણપિષણ કી ધૂન મેં આપ અપને સંબંધિયે કો ભૂલ જાયે. આપકો સંગીત ઔર કવિતા સે પ્રેમ થા. સ્વયં ભી બડી મનહર ભાવ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #88 -------------------------------------------------------------------------- ________________ હ૫ પ s - * * * * * - V / / / v * * * * * * * * * * , પ , , , , શ્રીમતી કુન્તીવી પૂર્ણ કવિતા કરતે થે. આપકી રચનાઓં “સાગરસંગીત” બહુત સુંદર હૈ. ઉસમેં દર્શન નહીં, ઉપદેશ નહીં, કેવલ ભક્તિ હૈ, એક ભક્તિવિક્વલ આત્મા કે ઉદ્ગાર હૈ, ઔર એક સૌંદર્યોપાસક કે પવિત્ર મનાભાવ હૈં. કયા ઉનકે એ શબ્દ હમ ભૂલ જાયેંગે ? “મૈને અપને પ્યારે દેશ કે બચપન મેં, જવાની મેં, બૂઢાપે મેં, સંપત્તિ મેં, વિપત્તિ મેં, સદૈવ ઔર સન્ની દશાઓ મેં પ્યાર કિયા હૈ. મૈને અપને હૃદય ઔર અપની આત્મા મેં ઉસકી મૂર્તિ કે અંકિત કર લિયા હૈ, ઔર અબ અંતસમય નિકટ આને પર વહ ચિન ઔર ભી ઉજજવલ ઔર પ્રકાશમય હો ગયા હૈ.” (“માધુરી”માં લેખક-શ્રી. પ્રેમચંદજી) १२-श्रीमती कुन्तीदेवी કિસી મહાપુરુષ કા કથન હૈ કિ, સંસાર મેં સજજન કે ચરિત્ર ઉનકે પદ-ચિહનાનગામિ કે લિયે ઉચ્ચતમ શિક્ષાપ્રદ હેતે હૈ. મહાનુભાવ કે જીવનચરિત્ર કે પઢ કર લાખ મનુ ને કંજૂસી કે છોડ કર ઉદારતા કા પાઠ પઢા હૈ. પરોપકારિયાં કે જીવનચરિત્ર કે ૫ઢ કર લાખ પરે૫કારી સુધર ગયે હૈ, અસા ઇતિહાસ દ્વારા પ્રકટ હો રહા હૈ. મહાત્મા ગૌતમ બુદ્ધ કે ચરિત્ર સે લાખે ને માંસાહાર કે ત્યાગ જીવરક્ષા કા પાઠ પઢા હૈ, જે ધર્મ કા એક અંગ હૈ ઔર જિસકા વેદ ઔર મનુ ભગવાન ને “અહિંસા નોધકહ કર ભલે પ્રકાર ઉલ્લેખ કિયા હૈ. આદિકવિ વાલ્મીકિ કા ચરિત્ર ઈસ બાત કા દ્યોતક હૈ કિ, સત્સંગ દ્વારા પતિત સે પતિત મનુષ્ય ભી ઉચ્ચાસન પર રૂઢ હા, અમરત્વ કે પ્રાપ્ત હોતા હૈ. પ્રાતઃસ્મરણ્ય ભગવાન રામચંદ્ર કા જીવન દયાલુતા, ભ્રાતૃવાત્સલ્ય, સદાચાર ઔર કરુણા આદિ આદિ અનેક ગુણો કે સિખાનેવાલા હૈ. ઈનકે ઉજજવલ ચરિત્રોં કે પઢ કર લાખું કે જીવને મેં બડા ભારી પરિવર્તન હો ગયા ઔર જબ તક સંસાર મેં ઐસે-ઐસે મહાનુભા કે ચરિત્ર વિદ્યમાન રહેંગે; તબ તક ઈનકે દ્વારા સંસાર કા ઇસ પ્રકાર ઉપકાર હોતા હી રહેગા ! આજ “ચાદ” કી પાટિકાઓ તથા પાઠકે કે સંમુખ, હમ કણું કી સાક્ષાત મૂર્તિ, મહિલાઓ મેં આદર્શ, સદાચારમૂર્તિ, ધર્મ કા પ્રચાર કરનેવાલી, ત્યાગમૂર્તિ શ્રીમતી કુંતીદેવી કા જીવનવૃત્તાંત રખના ચાહતે હૈ. હમેં આશા હૈ કિ, પાઠિકા કે ઇસસે શિક્ષા મિલેગી. શ્રીમતી કુંતીદેવી કી મૃત્યુ કે અભી ૧ વર્ષ સે અધિક નહીં હુઆ હૈ. ઇનકા જન્મ પ્રયાગ મેં ઉસ ઉચ્ચ કાયસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શુભસંગ્રહ–ભાગ ૭ મે કુલ મેં હુઆ થા, જિસમેં અનેક નર-રત્ન આજ ભી વિદ્યમાન હૈ. સ્વર્ગીયા કુંતીદેવીજી પૂજનીય મહાત્મા આનંદભિક્ષુઝ કી ધર્મપત્ની થી. મહાત્મા આનંદભિક્ષુઝ-જે કિ એક આદર્શ બ્રહ્માચારી, ગૃહસ્થી તથા વાનપ્રસ્થી હે કર અબ સંન્યસ્થાશ્રમ મેં પ્રવેશ કર ચૂકે હૈ–કે સાથ રહ કર દેવીજી કા ચરિત્ર કર્યો ન આદર્શ હતા ? દેવીજી હિંદી, સંસ્કૃત, એવં ઉર્દ આદિ ભાષાઓ કી અછી જ્ઞાતા થીં. ઈસકે અતિરિક્ત ગાયનકલા સે આપકા વિશેષ પ્રેમ થા, ઔર ઉસમેં ભી પ્રવીણ થીં. વૈદિક ધર્મ કે પ્રચાર કે લિયે આપને આર્ય ધર્મ કા સમસ્ત સાહિત્ય ૫ઢ કર સન ૧૯૨૦ મેં પરીક્ષા દી થી. ઇસ પરીક્ષા મેં, અનેક પુરુષ કી વિદ્યમાનતા મેં, આપકા પ્રથમ શ્રેણી મેં પ્રથમ નંબર થા. શ્રીમતી કે આર્યા પ્રતિનિધિ સભા, સંયુક્ત પ્રાન્ત કી ઓર સે પારિતોષિક ભી પ્રદાન કિયા ગયા થા ઔર કઈ આર્ય મહાનુભાવ ને આપકો રજતપદક તથા સ્વર્ણપદક ભી પ્રદાન કિયે છે. શ્રીમતીજી ચર્ના કાતને તથા વસ્ત્રકલા મેં વિશેષ નિપુણ થીં. આપ ગલીચા બનાના, દસ્તકારી, શચિકારી, કસીદા ઔર ક્રોશિયા આદિ–આદિ અનેક કાર્યો મેં પ્રવીણ થી. વૈદિક સાહિત્ય કે ૫ઢ કર શ્રીમતીજી ને આર્ય પ્રતિનિધિ સભા કી અવૈતનિક ઉપદેશિકા કા કાર્ય અપને અંતસમય તક કિયા. આપકા સ્ત્રી-સમાજ મેં વિશેષ માન થા. આપ ઢિયાં ઉચ્ચ શિક્ષા કે પ્રચાર મેં સદૈવ પ્રયત્નવાન રહીં. આપને આપની બુદ્ધિમત્તા સે થડે હી સમય મેં અનેક કાર્ય સીખ કર શ્રી પ્રેમ મહાવિદ્યાલય, વૃંદાવન મેં એક મહિલા–વસ્ત્ર-કલા શ્રેણું ખોલ દી થી. અનેક દેવિ ને ઇસસે લાભ ઉઠાયા. આપકે સત્સંગ સે અનેકે દુરિત્રા સ્ત્રિયાં ને સચ્ચરિત્રતા કા સબક શીખા. આપ વૈદિક—ધર્મ કે પ્રચારાર્થ મેલાં જોયા કરતી થીં. મુઝે સ્મરણ છે કિ, એક બાર વૃંદાવન મેં રથયાત્રા કા મેલા થા. વહાં ઈસાઈ મેમેં પ્રાયઃ સ્ત્રિયાં કે બહકા કર ઉન્હે ઇસાઈ ધર્મ કી તાલીમ દિયા કરતી હૈ. ઉસ વર્ષ ભી જગહ જગહ પર ઇસાઈ ધર્મ કા પ્રચાર હો રહા થા. કઈ મિસ ઔર પાદરી, લોગોં કે બહયાતે ફિરતે થે. શ્રીમતી કુંતીદેવીજી એક માત્ર મહિલા થી, જિહેને મિસ સે અનેક બાર શાસ્ત્રાર્થ ઔર બહસ કર ઉનકે નિત્તર કર દિયા. આપને કઈ પ્રશ્ન કિયે, જિનકા ઉત્તર મિસ સે ન બન પડા ઔર વહાં સે દુમ દબા કર ભાગ ગઈ. ઇસ પ્રકાર શ્રીધામ વૃંદાવન કે મેલ પર મિસે ને આના હી છોડ દિયા. આજ જબ હમ માતેશ્વરી કુંતીદેવીજી કા સમરણ કરતે હૈ, તો આંખેં અમ્રપાત કરને લગતી હૈ. આપકા શરીરાઃ લગભગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી કુન્તીદેવી ૩૮ વર્ષોં કી અવસ્થા મેં હીં હુઆ થા. ઇસ સમય વૈદિક ધર્મપ્રચાર મે સ્નિયાં કી કિતની કમી હૈ ? યહ સભી બહિનેાં કૈા વિદિત હૈ. આજ ગુડેાં કે જાલ સે છુડાને કે લિયે ઉન્હેં ઈન છિયે હથકડાં કા પ્રદર્શિત કરને કે લિયે સ્ત્રસમાજ મે' ઉનકી મહાન આવશ્યકતા થી. આપને અપને પાતદેવ કે સાથ સાથ હી ગૃહસ્થાશ્રમ સે વાનપ્રસ્થાશ્રમ કી દીક્ષા પૂજ્યપાદ સ્વામી અચ્યુતાનજી મહારાજ સે ગ્રહણ કી થી. દિ દેવીજી આજ જીવિત હાતી, તે હમ ઉન્હેં આદર્શો સન્યાસિનીરૂપ મેં દેખ કર અપનેકા ધન્ય માનતે ! Ge ઉપનિષદ્માં કી ગાથાએ મેં ઋષિ-પતિયાં કી ચર્ચો. પદ્મને મેં આયા કરતી હૈ. ઇસ ધાર કલિકાલ મેં યષિ વૈસા દૃશ્ય દૃષ્ટિગાચર નહીં હોતા, તે ભી શ્રી મહાત્મા આનંદભિક્ષુજી તથા માહેશ્વરી કુતીદેવીજી કે। દેખ કર વહી દૃશ્ય દૃશ્યમાન હેાને લગતાં થા. દેશનાં મહાનુભાવ વૈદિક સાહિત્ય કે પંડિત થે તથા મહાત્માજી શ્રી. આનંદભિક્ષુજી અબ ભી વિદ્યમાન હૈ. આપને અપની ઉચ્ચ વેતનશાહી સર્વિસ કે। લાત માર કર લગભગ ૬-૭ વર્ષ તક ગુરુકુલ વૃંદાવન કી, અનૈતનિક સહકારી મુખ્યાધિષ્ઠાતા કે રૂપ મે, મહતી સેવા કી હૈ. આજકલ આપ શ્રી પ્રેમ મહાવિદ્યાલય મે અવૈતનિક ( આનરેરી) જનરલ મેનેજર કા કા કર રહે હૈં. અસે આદર્શ પુરુષોં તથા સ્ત્રિયાં કી ઇસ સમય બડી ભારી આવશ્યકતા હૈ. અનાથસેવા શ્રીમતી કુતીદેવીજી ને અનેક અનાથે કી પરવશ કી, કઈયાં કા આપને નિજ-વ્યય સે અનાથાલયેાં મે ભજવાયા ઔર કઇ અનાથ વિધવાઓ કે વિધમી હેાને સે બચાયી, આપ દેશકાલાનુસાર દાન દેને મેં ભી કમી નહીં કરતી થી. મુઝ પર ભી શ્રીમતીજી કી વિશેષ કૃપાથી. અસહાય દશા મેં મુઝ અમેધ બાલક કા ઉન્હાંને પુત્રવત્ પાલા થા. ઉનકે ઉપકાર કા પ્રતિક્લ મ ઉન્હેં કુછ ભી ન દે સકા. હાં, ઉનકે ઉપકારી જીવન સે, ઉનકી ધાર્મિકતા સે, ઉનકે સદાચાર સે ઔર ઉનકી ઈશ્વરભક્તિ કી ભાવના સે પ્રેરિત હા કર મને અપના જીવન ઉસી રૂપ મેં વ્યતીત કરને કા નિણૅય કિયા હૈ, જિસ પથ કા ઉન્હાંને મુઝે દિગ્દર્શોન · કરાયા થા. ઉનમે શક્તિ થી, ઉનમેં ખલ થા, ઉનકે પાસ ઉચ્ચતમ સુખમય જીવન વ્યતીત કરને કા સબ સામાન ઉપસ્થિત થા. યદિ ચાહતી, તેા વહ ભી ઐશ્વર્યંમય જીવન ખિતા સકતી થીં; પરંતુ દેશ જ઼ી દશા ને ઉન્હેં ઇતના વ્યથિત કિયા કિ, તમામ ઐશા-આરામ પર લાત માર, આપ વાનપ્રસ્થાશ્રમ કા ધારણ કર બાલ-બ્રહ્મચારિણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે કે રૂપ મેં રહા કરતી થી. | હમ પરમેશ્વર સે ઉનકી સદ્ગતિ કી પ્રાર્થના કરતે હૈ તથા અપની દેશ કી બહિનોં સે અપીલ કરતે હૈ કિ, વે કાર્યક્ષેત્ર મેં આયે, શ્રીમતી કુંતીદે છે કે જીવન સે શિક્ષા ગ્રહણ કરે ઔર દેશ ઔર ધર્મ કી પરિસ્થિતિ પર વિચાર કર શ્રીમતીજી કી તરહ અપને જીવન કે દેશ ઔર ધર્મ કી સેવા મેં છાવર કરી દે! આય દેવિ ! શ્રીમતી કુંતીદેવી કે જીવન પર દષ્ટિપાત કરા! આજ વૈદિકધમ કી સેવા કી બડી આવશ્યકતા હૈ. પરમેશ્વર બલ દે કિ, હમારી માતાએં ઔર બહિને આદર્શ જીવન બના સકે ઔર દેશ ઔર ધર્મ કે લિયે શ્રીમતીજી કી તરહ મરતે દમ તક પ્રયત્નવાન રહે ! (એપ્રિલ-૧૯૨૬ ના “ચાદ”માં લેખકઃ-પં. ભારતભૂષણજી અવસ્થી) १३-भगवती पार्वती का संक्षिप्त चरित्र હમ હિંદુ, ભગવતી પાર્વતી કે વિશ્વમાતા કા પૂર્ણાવતાર માનતે હૈ, ઔર હમારા વિશ્વાસ હૈ કિ વિશ્વ કી જનની-જાતિ કે સામને પુણ્ય, પતિવ્રત ઍર પ્રેમ કા પવિત્ર આદર્શ એવં પાવન ઉદાહરણ રખને કે લિયે ઉન્હોંને દો બાર ઈસ વિશાલ વિશ્વભરા કી ગોદ મેં જન્મ લિયા થા. પહિલી બાર ઉને કનખલ કે અધીશ્વર, પરમતેજસ્વી દક્ષ પ્રજાપતિ કી કનિષ્ઠા સુતા કે સ્વરૂપ મેં અવતાર લિયા થા ઔર પિતા કે દ્વારા અપને પરમારાધ્ય પતિ કા કઠોર અપમાન કરને પર, ઉન્હોંને યજ્ઞકુંડ મેં અપના પવિત્ર શરીર કી આહુતિ દે દી થી. પૂર્વજન્મ મેં ઉનકા નામ થી સતી ઔર આજ ભી ભારત કી પરમ પવિત્ર પુત્રિયોં કા સંધ ઉન્હીકે શુભ નામ પર અપને કો સતી કહ કર પુકારતા હૈ. કહને કા તાત્પર્ય યહ હૈ કિ વે ભારતીય સતામંડલ કી પ્રમુખ–અધિષ્ઠાત્રી દેવી હૈ; વે રહી હિંદુઓ કી આદિ–માતા હૈ, યે હી નિખિલ બ્રહ્માંડ કી શક્તિ ઔર સંચાલનકત્રી હૈ. ઉનકે પાવન ચરિત્ર કા મનન, અધ્યયન ઔર અનુકરણ પ્રત્યેક ભારતીય લલના કી ઈષ્ટસાધના છે; ભારતવસુંધરા કી પતિગત-પ્રાણ પુત્રી, સુખ મેં, દુઃખ મેં, આનંદમેં, આપત્તિ મેં, વિલાસ મેં, વિરાગ મેં–સદા ઉન્હીં જગન્માતા કી માનસિક પ્રતિમા કી આરાધના કરતી હૈ. આજ ઉન્હીં જગન્માતા પાર્વતી કે પવિત્ર ચરિત્ર કે લિખ કર હમ અપની લેખની કે સફલ બનાતે હૈં. પરંતુ લિખને સે પહિલે હમ ઉન આદિ સતી કે શ્રીચરણકમલે મેં ભક્તિપૂર્વક અભિવાદન કર કે ઉનમેં કહા, પ્રેમ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #92 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર ૭૯ ઔર આનંદ કી સુગંધમયી સુમનાંજલિ સમર્પણ કરતે હૈ. ભારતવર્ષ કે ઉત્તર કી એર, ઈસ પવિત્ર વસુંધરા કે પ્રબલ પ્રહારી કી ભાંતિ, વિશ્વ કા સર્વોચ્ચ એવં સર્વશ્રેષ્ઠ પર્વત હિમાલય અપને સિર પર તુષાર કા પ્રજવલ મુકુટ ધારણ કર કે દંડાયમાન છે. ભારતવાસિયે કી દષ્ટિ મેં ઈસ પર્વત કા ઇતના અધિક મહત્ત્વ હૈ કિ વે સ્વર્ગ સે ઉસે બદલને કે લિયે પ્રસ્તુત નહીં હોંગે. ઉસકા કારણ યહ હૈ કિ હિમાલય ઉસકી સભ્યતા કા મૂલ કેન્દ્ર હૈ. હિમાલય કી કંદરાઓમેં ભારત કે ઋષિઓ ને સત્ય કે સમજજ્વલ દર્શન પ્રાપ્ત કિયે છે. હિમાચલ કે ગિરિ–ગહવરે મેં ઉપનિષદ્દ ઔર શાસ્ત્રો કે મૂલ સિદ્ધાંત કી વિવેચના હુઈ થી. હિમવા કી ઉપત્યકા મેં વેદ કે પવિત્ર મંત્રોં કી રચના ઔર ઉનકા પવિત્ર ગાન હુઆ થા. સૃષ્ટિ કે આદિકાલ સે ઉદ્દીપમાન સૂર્ય કી પ્રથમ કિરણ ઇસી હિમાલય કી તુષાર-ધવલ શોભામયી, ચેટી કે સબસે પહલે ચુંબન કરતી હૈ. હિમાલય કી સ્વર્ણ-ભૂમિ રત્નોં કી નિધિ હૈ; હિમાલય કી વનભૂમિ તેજોમયી ઔષધિયાં ક નંદનવન હૈ; હિમાલય ભારત કી પવિત્ર અમૃતપ્રવાહિની સરિતા કી જન્મભૂમિ હૈ. પ્રાચીન ભારત કા હિમાલય અક્ષય કષ હૈ. લૌકિક ઔર પારલૌકિક, દોને પ્રકાર કી સમૃદ્ધિમાં કે ભારત કી આર્યજનતા ને યહીં પ્રાપ્ત કિયા થા. ઇસ પ્રકૃતિ કી લીલાભૂમિ મેં ભારત કે મહાત્માઓ ને આદિશક્તિ કે દર્શન કિયે થે; ઇસકી પ્રત્યેક કંદરા, ઈસકી પ્રત્યેક ઉપત્યકા, ઈસકા પ્રત્યેક વન–પ્રાંત, ભારત કે ઉસ સુવર્ણકાલ મેં ભારતીય સભ્યતા, સંસ્કૃતિ ઔર સમૃદ્ધિ કે સંગીત સે મુખરિત હે સૂકા હૈ. તબ કય ન ભારતવાસી અપને હિમાચલ કે સ્વર્ગ સે ભી અધિક પ્રેમ કરે ? જહાં ઉનકે પૂર્વ ને અખંડ સમાધિ કે અસીમ આનંદ કે પ્રાપ્ત કિયા થા, જહાં ઉનકે પૂર્વજો ને વિશ્વપ્રેમ કે લિયે અનવરત સાધના કી થી, જહાં ઉનકે પૂર્વજો ને વિશ્વ કે સંહારકારી રોં કી અવ્ય ઔષધિયાં પ્રાપ્ત કી થી ઔર જહાં કે પ્રાકૃતિક સૌંદર્ય કે અંતરાલ મેં ઉન્હોંને અક્ષય સૌંદર્ય કા મધુર હાસ્ય દેખા થા, વહાં કી પુણ્ય પવિત્ર ભૂમિ કે તે ક્યાં ન પ્રેમસહિત અભિવાદન કરે છે ઈસી પુણ્ય ભૂમિ મેં વિશ્વનાથ શંકર કા કાંચન કલાસ હૈ, ઈસી અતુલ શેભામયી ભૂમિ મેં કવિજન, પ્રસિદ્ધ રાજહંસમુખરિત સુવર્ણ કમલ શોભિત માનસરોવર હૈ, યહીં વિશ્વ કે અંર યોગિયોં કી વિશ્રામશાલા હૈ ઔર સબસે બડા સૌભાગ્ય–સબ સે બડી મહિમાજે ઇસ પવિત્ર ભૂમિ કે આજ ભી અક્ષય કીર્તિ જ્યોતિ સે સમાચ્છાદિત કિયે હુએ હૈ, યહ હૈ કિ યહીં પર જગન્માતા સતી ને અવતાર લિયા થા ઔર ઇસી ભૂમિ કે અપની મધુર બાલ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ * શુભસંગ્રહ-ભાગ ૭ મે લીલા સે મુખરિત ઔર અપને પવિત્ર દામ્પત્ય-જીવન સે પવિત્ર કિયા થા ! ભારત કી દૃષ્ટિ મેં ઇસી લિયે હિમાલય તીર્થેશ્વર હૈ. ઈસ વિસ્તૃત હિમાચલ કે અધીશ્વર પર્વતરાજ હિમાલય (ઉનકા ભી નામ હિમાલય થા; કમ સે કમ પુરાણું મેં વે ઈસી નામ સે પ્રસિદ્ધ હૈ) કી પાર્વતીજી દૂસરી સંતાન થી. ભાગવતી પાર્વતી કી જનની કા શુભ નામ થા મૈનકા દેવી. પુરાણું મેં લિખા હૈ કિ જિસ દિન ભગવતી પાર્વતી કા જન્મ હુઆ થા, ઉસ દિન સ્વતઃ હી હિમાલય કી અપૂર્વ શોભા હો ગઈ થી. હિમાલય કે વિસ્તૃત પ્રદેશ પર બસન્ત છા ગયા થા; અસંખ્ય લતાએ ને અપના સંગાર કિયા થા; ચંદન-સુગંધ–વાહી સમીર હે કર ઝમને લગા થા ઔર નિર્માલ-સલિલા નદિ ને મધુર રાગ અલાપના પ્રારંભ કર દિયા થા. સમસ્ત પ્રકૃતિ જગન્માતા કે અવતાર લેને પર પ્રસન્ન હો રહી થી. પર્વતરાજ કા સ્ફટિકપ્રાસાદ ભી સ્વતઃ હી જગમગ જગમગ કરને લગ ગયા થા. યહ સબ કર્યો ન હોતા ? ઋદ્ધિસિદ્ધિ એવં નિધિ જિસકી ચરણ સેવિકા એવં પરિચારિકા હૈ, ઉસકે અવતાર લેને પર કર્યો ન વિશ્વ ઉજૂલ ઔર ઉજ્વલ હો ઉઠે ? દેવતાઓ ને સ્તુતિ સહિત આકાશમંડલ સે પુષ્પવૃષ્ટિ કી થી ઔર હિમાચલનિવાસી તપસ્વિજને ને જગન્માતા કે અવતાર ધારણ કરને પર મધુર સ્વર મેં વેદસ્તુતિ ગાઈ થી. કિન્નરિયે ઔર યક્ષકન્યાઓ કે મધુર-મૃદુલ સંગીત સે હિમાચલ મુખરિત હો ગયા થા, બ્રહ્માંડે કે જય જયનાદ કન્દરા મેં પ્રતિધ્વનિત હોને લગે થે. યહ સબ ચમત્કાર દેખ કર સ્વયં પર્વતરાજ ઔર ઉનકી મહિષી આશ્ચર્ય સે વિમુગ્ધ હો ગઈ થી. ઉન્હોંને જાન લિયા થા કિ કિસી ઉજવલ આત્મા ને ઉનકે ઘર મેં જન્મ લિયા હૈ. ઉસ સદ્ય:જાત બાલિકા કા મુખમંડલ દેખ કર તો ઉનકે આનંદ ઔર આશ્ચર્ય કા પારાવાર નહીં રહા. અહા ! કૈસા સરલ બાલસૌંદર્ય થા ! ઉસ મુખ પર જે તેજ, જે લાવણ્ય એવં જે વિલાસ થા, ઉસકા વર્ણન કૌન કર સકતા હૈ, જબ સ્વયં જગજજયી કવિ ને હાર માન લી ઔર વેદ ને મૂક ભાવ સે પ્રણામ કર લિયા ! ધીરે ધીરે બાલિકા પાર્વતી બઢને લગ. વહ બાલસૌંદર્ય કિશોરલાવણ્ય મેં પરિણત તેને લગા. પર્વતરાજ ને પાર્વતીજી કે બહુત ઊંચી શિક્ષા દિલાને કા પ્રબંધ કિયા; પરંતુ વહ તો સબ નિમિત્તમાત્ર થા; જિસકી વાણું સે વેદ, વિશ્વાસ સે પ્રાણ ઔર ઈછા સે સૃષ્ટિ હોતી હૈ, ઉસે કોઈ ક્યા શિક્ષા દે સકતા હૈ? પર ભગવતી કે માનવલીલા કરની થી; ઈસી લિયે ઉને દત્તચિત્ત હે કર વેદ-વેદાંગ, શાસ્ત્ર, સંગીત, કલા ઈત્યાદિ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #94 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પાતી કા સક્ષિપ્ત ચરિત્ર ૨૧ સમસ્ત પ્રકાર કી વિદ્યાએ મે' પારદર્શિતા પ્રાપ્ત કર લી. ઉનકી દૃનસંબંધી જટિલ સમસ્યાએં કી વ્યાખ્યા સુન કર હિમાચલ કી કંદરાઓં મેં રહનેવાલે યાગી ભી ચમત્કૃત હૈ। જાતે થે; ઉનકે મુખ સે નિકલે હુએ સત્ય સુંદર સિદ્ધાંતાં ક સુન કર ખડે–ખડે રધર વિદ્વાન ભી વિસ્મયાભિભૂત હૈ। જાતે થે; ઉનકી વાણી કા વાદન સુન કર પશુપક્ષી તક વિમેાહિત હૈ। જાતે થે ઔર ઉનકે દ્વારા ગાયે હુએ સરસ સંગીત કા સુન કર કલકલમયી નિચે તર્ક કા પ્રવાહ રૂક જાતા થા. યાગી, તપસ્વી ઔર મહાત્મા ઉનમે’ જગદ્દાત્રી કા પ્રકટ સૌદર્યાં. દેખ કર ઉન્હેં... પ્રણામ કર કે ઉનકે પૈાંકી રજ અપને જટાશાભિત મસ્તક પર લગાતે થે. હિમાચલ કે સમસ્ત પશુ-પક્ષી ઉનસે પ્યાર કરતે થે. જબ વે વનભૂમિ મેં વિચરણ કરતી, તબ મૃગરાજ સિંહ સે લે કર સાધારણ શશક તર્ક ઉનકે પાસ નિઃસકાચ ચલે આતે થે. વે ભી સખકા પ્યાર કરતી થીં. પ્રત્યેક પક્ષી એવ` પ્રત્યેક પશુ ઉનકી અસીમ સ્નેહસરિતા મેં સ્નાન કરતા થા, તખ ભલા મનુષ્યાં કી તા ખાત હી ક્યા હૈ ? મૃગાધિપ સિંહ ઉનકે દૂર વનપ્રદેશ મેં નિકલ જાને પર, ઉન્હેં અપની પીઠ પર બઠા કર અનેક ખારી ઉનકે પ્રાસાદ તક પહુંચા જાતા થા. ઉનકી ઇસ વિલક્ષણ શક્તિ કા દેખ કર હિમાલય ઔર મેનકા દાંનાં ચમકૃત હો જાતે થે. અપની સતાન પર કિન માતાપિતા કા સ્નેહ નહીં હાતા હૈ ? પર હિમાલય ઔર મૈનકા પાતી કેા બહુત હી પ્યાર કરતે શે. હિમાલયા ફિર ભી રાજકાજ મેં વ્યસ્ત રહતે થે; પર સૈનકા કી તા પાવતી આંખાં કી જ઼્યાતિ થી. જબ કભી વે વન ઔર ઉપવનાં મેં ઘૂમને જાતી ઔર ઉન્હેં આને મેં દેર હૈ। જાતી, તબ મેનકા વિકલ હૈ। જાતી. પર્વતરાજ કા ભી પુત્રી કે દેખે બિના ચેન નહીં પડતા થા. પાંતી કા સ્વભાવ ખડા કામલ ઔર સરલ થા; પરંતુ ઉનકે સ્વભાવ મેં એક પ્રકાર સે વૈરાગ્ય કા હી અશ અધિક થા ઔર ઇસી લિયે ઉનકે માતા-પિતા કા હ્રદય કભી કભી બડા દુ:ખી હા જાતા થા. કિશાર અવસ્થા મેં પ્રાયઃ બાલકાં કા હૃદય ખેલકૂદ હી મેં વિશેષ રમતા હૈ, પર પાતી કા હૃદય સદા ઉપનિષદ્ધચિત સિદ્ધાંતમાં મેં રમતા રહતા થા. જખ કિશાર અવસ્થા ફ્રી સમાપ્તિ હૈાને લગી ઔર ઉસકે સ્થાન પર પ્રમુલ યૌવન કા આગમન હુઆ, તમ ભી ઉસ વૈરાગ્યપ્રવૃત્તિ મેં કુછ ક્રમી નહીં હુઇ. સરલ વિશાલ લેાચનાં મેં પ્રસ્ફુટિત અરુણુશ્રી કા તા વિકાસ હુઆ, પરંતુ ઉનમે' મદમયી ચપલતા કા કહી પતા ભી નહીં થા. ઉનકે કાન્તિમય કલેવર પર સરસ અસંત કા મા ઝલકને લગા; પરંતુ ઉસકી શાભા શાંતિમય કમલ કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ માં સુંદર તપેવન કે સમાન હી રહી. ઉનકા મુખમંડલ બાલસૂર્ય કે સમાન સમુદ્ભાસિત હોને લગા ઔર ઉનકે અધર પર વિશ્વપ્રેમ કા હાસ્ય, ઉનકે કપોલયુગલ પર સરસ શાન્તિ કી શોભા ઔર ઉનકે લલાટ પર સમુજજવલ તેજ કા વિલાસ નૃત્ય કરને લગા. મૂર્તિની સાધના કે સમાન, સજીવ પુણ્યશ્રી કે સમાન એવું પ્રાણમયી પ્રણયપ્રતિમા કે સમાન વે શેભા પાને લગ. જહાં સાધારણ બાલિકાઓં યૌવનબસંત કે પ્રફુટિત હેતે હી શગાર, વિલાસ ઔર ચાપલ્ય કા વિકાસ તેને લગતા હૈ, વહાં બાલિકા પાર્વતી કે ઉસ યૌવન–વન મેં શાતિ, કરુણા ઔર આનંદ કી ત્રિવેણું પ્રવાહિત તેને લગી. ઉહે સમસ્ત રંગ મેં ગેરુઆ રંગ અયિકર પ્રતીત હતા થા ઔર ઉસી રંગ મેં રંગી હુઈ સાડી સે ઉનકા કાન્તિમય કલેવર આચ્છાદિત રહતા થા. ઉનકે તેજોમય લલાટ પર કેસર-કુંકુમ કે સ્થાન પર પવિત્ર ભસ્મ કા ત્રિપુંડ્ર શોભા દેતા થા, ઉનકે વક્ષસ્થલ પર હીરક હાર, મોતીમાલા ઈત્યાદિ કે સ્થાન પર દ્ધાક્ષમાલા આન્દોલિત હોતી થી ઔર ઉનકે શીશભૂષણ કે સ્થાન પર વન્યકુસુમે કા સરસ ગુચ્છ વિલસિત હોતા થા. ઉસ વૈરાગ્ય વેશ મેં ભગવતી પાર્વતી કી જે અભિનવ શોભા હેતી ઉસકા વર્ણન કરના હમારે લિયે સંભવ નહીં હૈ. તરુણ વૈરાગ્યશ્રી કી સજીવ શોભા કા વહ વિલાસ દેખ કર હિમાચલનિવાસી સમસ્ત ઋષિમંડલ આનંદ ઔર ભક્તિ સે વિભેર હો જાતા થા. યદ્યપિ પુત્રી કી ઈસ વૈરાગ્યપ્રવૃત્તિ કે દેખ કર પર્વતરાજ ઔર ઉનકી મહારાણી બહુત દુઃખી હતી, પરંતુ પાર્વતી કે હદય કે પ્રતિવાદ કરને સે દુઃખ ન હો–ઈસ કારણ કે કુછ ન કહતે. પાર્વતી કા સારા સમય અધ્યયન, મનન ચોર ચિંતન મેં વ્યતીત હોતા થા. એક દિન કી બાત હૈ. ભક્તશિરોમણિ નારદ વિચરણ કરૂં કરતે હિમાચલેશ્વર કી ઔષધિપ્રસ્થ નામક રાજધાની મેં આ પશે. અપની મધુર વીણું પર ભગવાન કી પવિત્ર લીલા કા રાગ ગાતે હુયે ઉહેને પર્વતરાજ કે સ્ફટિક પ્રાસાદ મેં પ્રવેશ કિયા. હિમાલય ઔર ઉનકી સજમહિષી મનકા ને બડે આદર સે ઉનકા સ્વાગત કિયા ઔર ઉન્હ અર્થ દે કર મણિમય આસન પર બેઠાયા. ઉસી સમય પાર્વતીજી ને ભી ઉસ સ્થાન પર પદાર્પણ કિયા ઔર બડી ભક્તિ કે સાથ મહર્ષિ નારદ કે પ્રણામ કિયા; પર ત્રિકાલદશ નારદ તો ઉસ અભિનવ વૈરાગ્ય–સૌંદર્ય કે દેખ કર આશ્ચર્ય ઔર આનંદ સે વિભેર હે ગયે. તે સસંભ્રમ આસન સે તિર પડે ઔર ઉનહોને સહસા પાર્વતીજી કે શ્રીચરણે મેં અપને જટાજૂટમાં ડિત મસ્તક સ્થાપન કર દિયા. પાર્વતીજી કે બડા સંકોચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર ૮૩ હુઆ, હિમાલય ઔર મનકા કે તો આશ્ચર્ય કી સીમા હી નહીં રહી. ઉને ઉઠ કર કહા–“ હિમાલય ! તુમ વાસ્તવ મેં બડે સૌભાગ્યશાલી છે, જે તુમહારે ઘર મેં સાક્ષાત જગન્માતા ને અવતાર લિયા હૈ. આજ મેં ભી ધન્ય હું, જે ઇનકે ઇસ સ્વરૂપ કે મુઝે દર્શન હુએ હૈં. હિમાલય! યહ નિશ્ચય જાનના કિ ઇનકા શુભ વિવાહ ત્રિભુવનપતિ ચંદ્રચૂડ ભગવાન શંકર કે સાથ હોગા. પાર્વતી સતી કા અવતાર હૈ. ” ઇતના કહ કર ઉન્હને ફિર એક બાર ભગવતી પાર્વતી કે શ્રીચરણો પ્રણામ કિયા ઔર હરિગુણ ગાતે-ગાતે વહાં સે અંતર્હિત હે ગયે. હિમાલય ઔર મેનકા કે આનંદ ઔર ઉલ્લાસ કા પારાવાર નહીં રહા. દેવર્ષિ કે ઇન વચને સે ઉન્હે પરમ શાંતિ પ્રાપ્ત હુઈ; પર ભગવાન શંકર કે સાથ ઉનકા વિવાહ કિસ પ્રકાર કરે, યહ વે નહીં સેચ સકે. પાર્વતીજી યૌવન કે મધ્યાહન મેં પહુંચ ગઈ થીં; શંકર કી એર સે ઉનકે સાથે વિવાહ કરને કી કોઈ સૂચના પ્રાપ્ત નહીં હુઇ ઓર સ્વયં વે ઇસ ભય સે કિ કહીં શંકર અસ્વીકાર કર દે તે ઉનકા અપમાન હેગા. પાર્વતી કે ઉનકી ચરણદાસી બનાને કા પ્રસ્તાવ કરતે હુયે વે સંકુચિત હેતે થે. અબ છેડી દેર કે લિયે હમારી કથા કી સ્ત્રોતસ્વિની દૂસરી ઓર કે પ્રવાહિત હોતી હૈ. દક્ષકન્યા સતી કે દેહત્યાગ કરીને કે ઉપરાંત ભગવાન શંકર એક બાર હી સંસાર કી ઓર સે વિમુખ હો કર અખંડ તપસ્યા મેં તલ્લીન હે ગયે ઔર ઉન્હોંને અપને એકાંતનિવાસ કે લિયે હિમાલય કે હી એક પ્રદેશ કે ચુના; યહ એક અત્યંત રમણીય સ્થલ થા. પાસ હી મેં નિર્મલસલિલા ગંગા કા પ્રવાહ કલ-કલ ઇવનિ કરતા હુઆ ચલા જા રહા થા. ચારોં ઓર દેવાદાર કે ઉચે-ઉચે વૃક્ષ અપૂર્વ ગંભીરતા કે સાથ ખડે હુએ થે. સ્વતઃ ઉત્પન્ન કેશર કે સૌરભ ઔર કસ્તૂરીમૃગે કી કસ્તૂરી કી સુગંધ સે વહ સ્થલ પરિપૂર્ણ રહતા થા. પક્ષિકુલ કે મધુર સંગીત સે વહ પ્રદેશ મુખરિત હોતા થા; ઔર વહાં પર રાતદિન ચંદન-ગધવાહી સમીર પ્રવાહિત હતા થા. પ્રાતઃકાલ કે સમય ઉપમાન સૂર્ય કી ઔર સાયંકાલ કે સમય અસ્તગત પ્રભાકર કી કેમલ કિરણે સે વહાં કી તુષાર-ધવલ શિખરમાલામેં સુવર્ણ ઔર ચાંદી કી ભૂમિ કી ભાંતિ સમુભાસિત હતી થીં. યહાં પર અપને નંદી કો પહેરે પર રખ કર ત્રિલેકપતિ શંકર આનંદમયી સમાધિ મેં તલ્લીન રહને લગે. ઇસી પ્રસંગ મેં હમ એક બાત ઔર કહ દેના ચાહતે હૈ. જિસ સમય કી બાત હમ કહ રહે હૈ, ઉસ સમય તારકાસુર નામ કા એક રાક્ષસ દેવતાઓ કે બડા દુઃખ દે રહા થા. ઉસને ઉનસેંસે કિતને હી કે બંદી કર લિયા થા. કિતને હી ઉસકે ભય સે પર્વત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે કી કંદરાઓં મેં છિપ ગમે છે. જે બચ રહે , તે ઉસકી આંધીનતા ઔર ચાકરી કરતે થે. વહ સ્વયં સ્વર્ગ કા અધીશ્વર બન બેઠા થા ઔર દેવતાઓં સે અપની સેવા કરાતા થા. ઉસકે અત્યાચાર સે દુઃખી હો કર દેવતાઓ ને જા કર બ્રહ્માજી સે પ્રાર્થના કી. બ્રહ્માજી ને કહા-–દેવગણ! તારકાસુર ને અખંડ તપ કરતે મુઝસે યહ વરદાન પ્રાપ્ત કર લિયા હૈ કિ તુમસેંસે કોઈ ભી દેવતા ઉસે માર નહીં સકેગા. હાં, ઉસકે કેવલ એક જન માર સકતા હે ઔર વહ હૈ ત્રિલોચન શિવ કે વીર્ય સે ઉત્પન્ન હોનેવાલા રાજકુમાર.” દેવતાઓ ને કહા–“મહારાજ ! શંકર તો એક બાર હી સંસાર સે વિમુખ હો રહે હૈં. જબ સે સતી ને દેહત્યાગ કિયા હૈ, તબસે ઉન્હોંને એક બાર હી સંસાર કે પરિત્યાગ કર દિયા હૈ. દૂસરી બાત યહ હૈ કિ શંકર એકપત્નીવ્રત કે પરમ પક્ષપાતી હૈ. વે અબ કયાં વિવાહ કરને લગે ઔર વિવાહ ન કરને સે કુમાર કી ઉત્પત્તિ કી ભી ક્યા સંભાવના હૈ ?” બ્રહ્મા ને કહા--“સો ઠીક હૈ, પર સતી ને હી પાર્વતી કે રૂપ મેં હિમાલય કે ઘર અવતાર લિયા હૈ. વે શંકર કે લિયે અખંડ તપ કરેંગી ઔર અંત મેં શંકર કે સાથ ઉનકા પાણિગ્રહણ હોગા. અબ યહ તુમહારા કર્તવ્ય હૈ કિ તુમ ઐસે ઉપાય કરે, જિસસે ઉન દોને કા શીધ્ર સંબંધ હો જાય. જગન્માતા પાર્વતી કા પુત્ર હી તારકાસુર કા વધ કરને મેં સમર્થ હોગા--ઔર કિસી મેં વહ શક્તિ નહીં હૈ.” | ઇતના કહ કર બ્રહ્માજી અંતહિત હે ગયે. દેવતાઓં કે હૃદય મેં ધીરજ ધા ઔર વે શંકર ઔર પાર્વતી કે પુણ્ય સંબંધ કો શીધ્રાતિશીધ્ર સ્થાપિત કરને કે ઉપાય સોચને લગે. અછી બાત હૈ, ઉોં ઉપાય સોચને દીજિયે ઔર આઈયે, હમ આપ અબ ફિર અપની ભૂલ કથા કે સ્ત્રોત કે પ્રવાહિત કરેં. | હમ ઉપર કહ ચૂકે હૈ કિ દેવર્ષિ નારદ કે વચને કે સુન કર હિમાલય આનંદ ઔર ચિંતા કે પ્રવાહ મેં યુગપત પ્રવાહિત હને લગે થે. પર જબ ઉન્હને સુના કિ દેવાધિદેવ શંકર ઉન્હીં કે રાજ્ય કે એક પ્રાંત મેં નિવાસ કર રહે હૈ, તબ તો ઉન્હેં બહુત પ્રસન્નતા હુઈ ઔર ઉનકી ચિંતા ભી કમ હુઈ. હિમાલય બડે ધર્માત્મા રાજા છે. અને રાજ્ય મેં રહનેવાલે તપસ્વિયે ઔર મહાત્મા કી વે સેવા કરને મેં ત્રુટિ નહીં કરતે થે. શંકર તો સબકે અધીશ્વર હૈ. ઉનકે આગમન કે જાન કર સ્વયં હિમાલય અપની પરમપ્રિય પુત્રી સહિત ઉનકી સેવા મેં ઉપસ્થિત હુયે. ઉન ઉનકી પ્રેમ સહિત સ્તુતિ કી ઔર ઉન્હોંને પાર્વતી કે ઉનકી સેવાશુશ્રષા મેં નિયુક્ત કરને કા પ્રસ્તાવ કિયા. અનેક નિર્બલાત્મા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #98 -------------------------------------------------------------------------- ________________ s ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર તપસ્વી સ્ત્રી કે તપસ્યા મેં વિઘસ્વરૂપ માનતે હૈં. ઉનકા વિશ્વાસ હૈ કિ સ્ત્રી કે પાસ રહને સે મન મેં વિકાર ઉત્પન્ન હોતા હૈ, પર અખંડ ગી શંકર ને હિમાલય કે પ્રસ્તાવ કે સાદર ઔર સપ્રેમ સ્વીકાર કિયા. પાર્વતી ઉનકી સેવા-સુશ્રુષા કે લિયે અપની સખિય સહિત વહીં રહને લગી. શંકર કી સેવા સે બઢ કર પાર્વતી કે ઔર કૌનસા સુખ હો સકતા થા? વે ઉનકે પરમારાધ્ય પ્રભુ થે. વે ઉનકે પ્રાણે કે પ્રાણ, જીવન કે સંજીવન ઔર ઉનકી આત્મા કે આલોક થે. નિર્વિકાર ભાવ સે, એકાંત શુદ્ધ પ્રેમ કે સાથ ભગવતી પાર્વતી ઉનકી સેવા ઔર સમારાધના કરને લગી. નિત્યપ્રતિ હે અપને કોમલ હાથે સે ઉનકી કુટી કે પરિષ્કૃત કરતી; ઉનકે લિયે ગંગા કે નિર્મલ પ્રવાહ સે જલ લાતી; પૂજા કે લિયે પુષ્પચયન કર લાતીં; યજ્ઞ કે લિયે સમિધાર્યો આનયન કરતી; ઉનકે ભોજન કે લિયે વે ગાય કે દૂધ કા ઔર સુંદર મધુર ફલસૂલ કા પ્રબંધ રખતાં–કહને કા તાત્પર્ય યહ હૈ કિ વે મૂતિમતી સેવા કી ભાંતિ અપને મહેશ્વર કી સેવા કરતી. યદ્યપિ ઉનકી અનેક સખિયાં ઉનકે સાથ થી, મગર વે ઉહેં ઈસ અનુરાગમયી સેવા મેં ભાગ નહીં લેને દેતી થીં. ભગવાન ચંદ્રચૂડામણિ શંકર ઉનકી સેવા સે સદા સંતુષ્ટ રહતે ઔર એક દિન ઉહેને ઉનકી શુશ્રષા સે પરમ પ્રસન્ન હો કર ઉન્હેં વર દિયા–“પાર્વતિ! તુહે ઐસા ગુણવાન વર પ્રાપ્ત હોગા, જે તુમહારે અતિરિક્ત વિશ્વ કી અન્ય કિસી સુંદરી કી ચિંતા નહી કરેગા.” ઇસ વરદાન કી બાત સુન કર પાર્વતી કા હદય આનંદ સે ઉસ્કુલ હો ગયા ઔર ઉન્હોંને મન હી મન કહાદેવ ! યહ તુમહારી દાસી તે તુમહે હી પતિરૂપ મેં પ્રાપ્ત કર કે પ્રસન્ન હોગી. તુમહી મેરે હદયેશ્વર હો.” ઈસી પ્રકાર દિન વ્યતીત હોને લગે, પર શંકર કે હૃદય મેં કિસી પ્રકાર કા વિકાર નહીં ઉત્પન્ન હુઆ ઔર ઉન્હોંને પાર્વતી કે સાથે વિવાહ કરને કી કોઈ ઈચ્છા પ્રકટ નહીં કી. યદ્યપિ પાર્વતી કે ઇસકી ચિંતા નહીં થી, કોંકિ વે તો રાતદિન ઉહીં કી સેવા મેં રહતી થી, જિનકી પ્રતિમા ઉનકે હૃદયાસન પર આસીન થી. લૌકિક દૃષ્ટિ સે ભલે હી ઉનકા વિવાહ ન હુઆ હૈ, પર વે તો ઉનકે અપના પૂજ્ય પતિ બની ચૂકી થીં. રહી ભગવાસના કી બાત; સે પાર્વતી કી પ્રવૃત્તિ હી વૈરાગ્યમયી થી, તે તો શિવ કે નિર્વિકાર ભાવ સે પ્રેમ કરતી થીં. પર દેવતાઓં કી ચિંતા તો બઢ ગઈ. ઉન્હાને સોચા થા કિ ભગવતી પાર્વતી ઔર ભગવાન શંકર કે રાતદિન સાથ રહને સે ઉન દોને મેં અપૂર્વ નેહ ઉત્પન્ન હા જાયગા ઔર વે દાઁ વિવાહબંધન મેં બૈધ જાયેંગે. પર ઉન્હોંને દેખા કિ પાર્વતી કી ઉસ અનુરાગમયી સેવા ને શંકર કે હદય મેં શુ. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ટ° શુભસ ગ્રહ–ભાગ ૭ મા તા કિસી ભી પ્રકાર કી વાસના ! ઉત્પન્ન નહીં કર પાયા. તમ તા વે બહુત ચિંતિત હુઈ. ઉનકી બુદ્ધિ તેા સ્વાથ સે પરિભ્રષ્ટસી હા રહી થી. વૈ યહ ક્યા સમઝ સકતે થે કિ વિશુદ્ધ પ્રેમ મે વાસના કા સ્થાન કહાં! ઈસમેં સંદેહ નહીં કિ, નરનારી વિવાહ– અધન મે' આખદ્ હા જાને પર પરસ્પર ભાગ-વાસના મેં હી પ્રવૃત્ત હાતે હૈ. પર વહ ગૌણ વસ્તુ હૈ, પ્રમુખ તેા પ્રેમ હું. વાસ્તવ મે' ઉસ પ્રેમ-વાસના કા રહસ્ય હૈ સૃષ્ટિક્રમ કી રક્ષા કરના ઔર ઇસીલિયે જો આદર્શો પ્રેમ કે ઉપાસક હૈં, વે કેવલ તને હી કે લિયે ભાગવાસના મે' પ્રવૃત્ત હાતે હૈ અસ્તુ; દેવતાઓ ને અખ ઔર ઉપાય સેાચા. એક દિન દેવતાએ કી બડી ભારી સભા હુઇ ઔર ઉસમે યહ પ્રસ્તાવ હુઆ કિ ભગવાન શંકર કે હૃદય મેં વિકાર ઉત્પન્ન કરતે કા ભાર કામદેવ કા સૌંપા જાય. એક ખાર તે। ઇસ પ્રસ્તાવ કા સુન કર કામદેવ કાંપ ઠા. યેાંકિ વહ જાનતા થા કિ શંકર કે હૃદય મેં વિકાર ઉત્પન્ન કરના અસંભવ-પ્રાયઃ હૈ ઔર ઉસકા પરિણામ બહુત અનિષ્ટકર હેાગા; પર જબ દેવતાઓને બહુત કુછ કહા સુના, તમ કામદેવ ને કહા—અચ્છી બાત હૈ. આપ સખી આજ્ઞા શિરાધાય હૈ. મૈં જાનતા હૂઁ કિ ઇસ કાર્યાં મેં મુઝે પ્રાણાં કી આહુતિ દૈની હાગી, પર દિ અકેલે મેરે પ્રાણાત્મક સે આપ સબકી રક્ષા હાતી હૈ, તેા વહ મુઝે સાનંદ સ્વીકાર હું.” દેવતાઓં ને કામદેવ કે ઇન અનેાં કેા સુન કર બડે ઉચ્ચ સ્વર સે ઉસકા જયધેાત્ર ક્રિયા. કામદેવ શકિત હ્રદય સે અખંડ યાગી શકર કે હૃદય મેં વિકાર ઉત્પન્ન કરને કે લિયે ઉસી સ્થાન કી એર ચલા, જહાં શકર રહતે થે. કામદેવ ને અપને સખા ખસત કે ભુલા કર કહા કિ, સમસ્ત હિમાલય કે તુમ આજ નંદનવન બના દે।. ક્રૂર ક્યા થા; એક ખાર હી લતાયે સરસ સૌરલયુક્ત સુમનલાર સે લચ ગઈ ઔર ડૅ ઉલ્લાસ ઔર પ્રેમ સે ઉન્હોંને અપને આશ્રયવ્રુક્ષેાં ! આલિગન કરના પ્રારંભ કર દિયા. કેસર, કસ્તૂરી ઔર ચંદન કી સુગંધ સે સની હુઈ વાયુ બહને લગી. સારા હિમાલય આનંદ કા નિવાસ સ્થલસા બન ગયા. ઋષિયાં કે આસન ડેાલ ઉઠે. તપસ્વિયેાં કી સમાધિ ફ્રૂટ ગઈ. મહાત્મા કે મન વિકારમય હૈ। ઉઠે. કૈાકિલ કા રસભરા સ્વર સુનતે હી ખડે-બડે સાધાં કા મન વિકલ હા ઉઠા. એક પ્રકાર કી રતિ-ક્રાંતિસી ઉત્પન્ન હૈ। ગઇ. પશુ-પક્ષી સખ રતિલ કરને લગે. પત્તે સે મર્દ કી ધારા બહને લગી. પર અંતના સબ કુછ હૈાતે હુએ ભી, સમસ્ત હિમાલય કે ઉર્દુલિત હા જાને પર ભી અખંડ યેાગી શંકર કી સમાધિ ભંગ ન હુઇ. વે અપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર ૮૭ આસન પર ઉસી ભાંતિ નિર્વિકાર ભાવ સે બેઠે રહે. સામને કે બકુલ વૃક્ષ પર બેઠે હુએ બસંત-સખા કામદેવ શિવ કે ઈસ અખંડ સમાધિમગ્ન સ્વરૂપ કો દેખ કર સ્વયં ભી વિમુગ્ધ હે ગયે. ઉસી સમય ફૂલોં કે આભૂષણોં સે અપને ફૂલ સે ભી સુંદર ઔર કમલ અંગે કા શૃંગાર કિયે હુયે, ઔર અપને કરકમલ મેં ફૂલ કી માલાયે લિયે હુયે ભગવતી પાર્વતી ને ઉસ સ્થલ પર પ્રવેશ કિયા. કામદેવ ને અપને મન મેં કહા–“અહા ! કૈસા સમજજવલ સૌંદર્ય હૈ ! યહી ઠીક સમય હૈ ! ઈસમેં સંદેહ નહીં કિ શિવ અખંડ યોગી હૈ, પર પાર્વતીજી કે ઇસ વિમલ સૌંદર્ય કે સામને આજ ઉનકે પેગ કી કયા શક્તિ હૈ !” ઈતના કહ કર કામદેવ ને વહી સે અપને અક્ષય “સંમોહનાસ્ત્ર” કે શિવ કે હૃદય પર છોડ દિયા. શિવ કી સમાધિ ભંગ હે ગઈ. ઉન્હોંને અપને સામને ખડી હુઈ ભગવતી પાવતી કો દેખા. વાસ્તવ મેં ઉનકા મન ચંચલ હે ગયા. ઉસી સમય મંદ માતંગગતિ સે આગે બઢ કર ભગવતી પાર્વતી ને અપને હાથે કી ગૂંથી હુઈ માલા અપને આરાધ્ય દેવ કે ગલે મેં પહન દી. શિવ ઔર ભી ચંચલ હો ઉઠે. મંદ-મંદ હાસ્ય કરતે હુયે, મદમયી દષ્ટિ સે ઉન્હોને ભગવતી પાર્વતી કી ઓર દેખા. ભગવતી કે વિશાલ લોચને મેં ભી સલજજશ્રી કા પ્રાદુર્ભાવ હુઆ. ભગવતી ને આંખેં નીચી કર લીં ઔર ઉન્હને ઉનકે ચરણે મેં મસ્તક રખ દિયા. ઉનકે લલાટ સે જબ શિવ કે ચરણે કા સ્પર્શ હુઆ, તબ દેને હી કા શરીર કેટકિત ઔર હદય ઉલ્લસિત હો ઉઠા. ભગવતી પાર્વતી ને ફિર એક બાર અપને વિશાલ કમલલોચને કે ઉપર ઉઠા કર ભગવાન શંકર કે સુંદર મુખમંડલ કી ઓર દેખા. ઉસ સમય ભી ઉનકી વિશાલ આંખે મેં રસ, પ્રેમ ઔર આનંદ કી ત્રિધારા પ્રવાહિત હો રહી થી. ભગવતી ને ફિર નયન નીચે કર લિયે. શિવ કે હદય કા વિકાર ક્ષણસ્થાયી થા. ઉનહેને શીધ્ર હી ઉસ વિકાર કા દમન કર દિયા ઔર અપને ચાર એર દેખા. યદ્યપિ અબ તક કામદેવ અપની સફલતા પર પ્રસન્ન હે રહા થા, પર જબ ઉસને શિવ કે વિકાર કે વિલુપ્ત હોતે હુએ દેખા ઔર શિવ કે ચારોં ઓર ઉસ વિકારોત્પત્તિ કે મૂલકારણું કા અન્વેષણ કરને કે લિયે દષ્ટિ દૌડાતે દેખા, તબ તો વહ ભય સે કાંપ ઉઠા ઔર ઉસી સમય ઉસ કંપિત-કલેવર કામદેવ પર શિવ કી દૃષ્ટિ પડી. ઉસી સમય ઉનકે તીસરે લોચન સે એક એસી ભયંકર અગ્નિ પ્રકટ હુઈ જિસને ક્ષણભર મેં કામદેવ કે ભસ્મ કર દિયા. જગજજયી કાલીદાસ ને ઉસ સમય કા વર્ણન કરતે હુયે લિખા હૈ:-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે "क्रोधं प्रभो संहर संहरोति, यावत् गिरा खे मरुतां चरन्ति । तावत् स वह्निर्भवनेत्रजन्मा, भस्मावशेष मदनं चकार ॥" કામદેવ ભસ્મ હો ગયા ઔર શંકર ભી વિલાપ કરતી હુઈ રતિ કો દ્વાપર યુગ મેં પ્રદ્યુમ્ર કે સ્વરૂપ મેં કામદેવ કે પુનર્જીવિત હેને કા વરદાન દે કર વહાં સે અંતહિત હે ગયે. તબ તે પાર્વતી કે મહાદુઃખ હુઆ. શિવ કે વિયોગ મેં પાર્વતી વ્યાકુલ હો કર વિલાપ કરને લગીં. ઉનકી સખિયાં જિતના હી સમજાતી થીં, ઉતના હી ઉનકા દુઃખ ઔર દૂના હતા જતા થા. અંત મેં હિમાલય ઔર મેનકા કે ભી ઈસકા સમાચાર મિલા, વે ભી આયે. વ્યાકુલ પાર્વતી કે ઉન્હોંને ભી સમઝાયા, પર ઉસકા કુછ પ્રભાવ નહીં હુઆ. બહુતેરા કહા સુના, પર પાર્વતી ઘર લૌટને કો રાજી નહીં હુઈ. ઉનને કહા–“માતા ! અબ મેં ઘર નહીં જાઉંગી. જિસ મહાભાગ કે મૈને અપને હૃદય કે આસન પર આસીન કર લિયા હૈ, ઉન્હેં મેં કિસી ન કિસી ભાંતિ અવશ્ય પ્રાપ્ત કરૂંગી. મેં ! મેં તપસ્યા કરૂંગી ! ઈસી સ્થાન પર, ઇસી પવિત્ર વેદી પર, જહાં વે રહતે ઔર તપ કરતે થે, મેં ઉનકી મૃતિ કે અપની સખી બના કર તપ કરૂંગી. યદિ ઉન્હેં ન પા સકી, તો મેં અવશ્ય પ્રાણુ દૂગી.” માતા મનકા રેને લગી. બાર બાર વે ઉઃ! મા” અર્થાત ઉ ! નહી” કહને લગી (ઔર તભી સે ભગવતી કા નામ ઉમા પડી ગયા); પર પાર્વતી જી ને ઉન્હેં સાંત્વના દેતે હુયે કહા–“માં ! તુમ દુઃખ મત કરે. મુઝે આશીર્વાદ દો કિ મેરી સાધના સફલ હ.” પુત્રી કા ઐસા સુદઢ સંકલ્પ દેખ કર માતા-પિતા કે સંમતિ દેની હી પડી. સખિયાં કે ઉમા કી ઓર સે સાવધાન રહને કે લિયે બાર-બાર કહ કર માતા-પિતા ઘર લૌટ આયે. ઉમા અખંડ સાધના મેં પ્રવૃત્ત હુઈ ઉમા કી ઉસ કઠોર તપસ્યા કે દેખ કર બડે—બડે સાધુ તપસ્વિયે કે ભી આશ્ચર્યા હુઆ. નિરાહાર રહ કર, નિર્જલ રહ કર, શીત, વર્ષા, ગમ કી ચિંતા ન કર કે, નિર્વિકાર ભાવ સે, તે અપને હદયેશ્વર, અપને મહેશ્વર કે પ્રાપ્ત કરને કે લિયે ઘોર તપ કરને લગી. યહી હિંદુ ધર્મ કી આદર્શ પ્રેમકલ્પના છે. ઉમા ને અ૫ની ઘેર તપસ્યા કે દ્વારા યહ સિદ્ધ કર દિયા થા કિ, નારીજાતિ પુરુષજાતિ કી અપેક્ષા કિસી ક્ષેત્ર મેં હીન નહીં હૈ. યહ માતૃત્વ કી સાધના હૈ. યહી પ્રેમ કી પુણ્ય તપસ્યા હૈ. યહી ગૃહસ્થાશ્રમ કા પ્રવેશ–તપ હૈ. ઉમા કી યહ તપસ્યા હી કા ફલ થા વહ ભાવી રાજકુમાર, જિસને તારકાસુર કા વધ કિયા થા. હિંદ-ધર્મ ને પુત્ર ની ઉત્પત્તિ કે સાધના કા વિષય માના હૈ ઔર યહી ઉસ સાધના કરી સમુવલ ઉદાહરણ હૈ. ઉમા કી નિર્વિકાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #102 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પાર્વતી કે સંક્ષિપ્ત ચરિત્ર ૮૯ અખંડ સમાધિ કે દેખ કર દેવતાઓ કો વિશ્વાસ હો ગયા કિ અબ અવશ્ય શંકર કે ઉમા કે સાથે વિવાહ કરના પડેગા. દિન પર દિન જાને લગે, પર ઉમા કી અખંડ સમાધિ નહીં ટૂટી. કલ કલ કરતી હુઇ જાહનવી કે તટ પર, વિમલ શિલાખંડ કે ઉપર, વટકલ માત્ર ધારણ કિયે થે અખંડ સમાધિ-મગ્ના ઉમા કી ઉસ તેજસ્વિની મૂર્તિ કે દેખ કર સુર ઔર યોગી સબ સ્તબ્ધ હે ગયે. અંત મેં સાં ને એક સ્વર સે શંકરસે પ્રાર્થના કી કિ વે ઉમા કી અભિલાષા પૂર્ણ કરે. શાંકર કા હદય તો મા કી ઉસ ઘોર તપસ્યા સે સ્વયં હી વિચલ હે ગયા થા. પાર્વતી કી એકનિષ્ઠ સાધના કા, ઉનકી પ્રખર તપસ્યા કા ઔર ઉનકે નિઃસ્વાર્થ પ્રેમ કા પ્રચંડ આકર્ષણ ઇતના પ્રબલ થા કિ વિશ્વનિયંતા વિવેશ્વર ભી ઉસે અમાન્ય નહીં કર સકે. એક દિન સ્વયં વે ઉનકી સાધના કે સુફલસ્વરૂપ ઉન્હેં ઉનકા અભીષ્ટ વર દેને કે લિયે ચલ દિયે. ઉસી દિન શંકર કી રહસ્યમયી પ્રેરણા સે ધીરે-ધીરે ઉમા અપની સમાધિ સે જગી. સખિયાં ને પ્રસન્ન-ચિત્ત સે ઉનકી શુશ્રષા કી. મધ્યાહનકાલ કા સમય થા. બડે—બડે દેવદારે કી છાયા મેં અપની સખિયાં સહિત ઉમા બડી હુઈ ઉપનિષદુ કે ત કા નિરૂપણ કર રહી થી. ઉસી સમય ઉન્હોંને દેખા કિ દૂર સે એક વ્યાઘ્રચર્મા એાઢે હુયે, ગૌરવર્ણ કા પરમ તેજસ્વી બ્રહ્મચારી ઉનકી એર આ રહા હૈ. ઉમા ને શીઘ્રતા સે સખિયે કે અર્થ કે ઉપાદાન લાને કી આજ્ઞા દી. બ્રહ્મચારી કે આતે હી ઉમા ને ઉન્હ અર્થ દિયા ઔર કંદ-મૂલ-ફલ ભેંટ કિયે. બ્રહ્મચારી કે પૂછને પર ઉમા કી સખિ ને ઉમા કા પરિચય દિયા ઔર બતાયા કિ વે ભગવાન શંકર કે પતિવરૂપ મેં પાને કે લિયે ઘોર તપસ્યા કર રહી હૈ. બ્રહ્મચારી ને યહ સુન કર આશ્ચર્ય પ્રકટ કરતે હુયે કહા-“એ ! શિવ કે સાથ ખ્યાલ કરને કે લિયે હી ક્યા અપને ઈસ કોમલ સુંદર દેહ કે તપ કી કઠોરતા સે કૃશ કર રહી હે દેવિ !” ઉમા ને સલજજભાવ સે મુખ નીચે કર લિયા. વહ ઉનકી સંમતિ કી સૂચના દેનેવાલા મૌન થા. બ્રહ્મચારી ને કહા “શિવ સે વિવાહ કરને કી મૂર્ખતા તુમ્હારે મન મેં સમાઈ કેસે ? કયા ઔર દેવતા નહીં હૈ ? સ્વર્ગ કે અધીશ્વર, કૌસ્તુભમણિ કે સ્વામી, ભગવાન વિષ્ણુ સે વિવાહ કર્યો નહી કરતી ? પરમ પંડિત બ્રહ્મા, દેવરાજ ઇંદ્ર, અક્ષુણ્ય કષ કે સ્વામી કુબેર, સર્વશક્તિમાન અગ્નિ, પ્રાણુસ્વરૂપ વાયુ, સમુદ્રસ્વામી વરુણ ઈત્યાદિ અનેક દેવતા હૈ જે તુમ્હારી જૈસી ત્રિભુવન સુંદરી કે પા કર અપને આપ કે ધન્ય માનેગે! ઉમા ને તીવ્ર સ્વર મેં કહા–“બ્રહ્મચારી! તુમ ક્યા જાને; www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #103 -------------------------------------------------------------------------- ________________ mnmwmwuwuwuwuwinannnAVA શુભસંગ્રહ–ભાગ ૭ મે નારી કે હદય કે મૂલ્ય કા તુહે કયા પતા ! જિસ મહાભાગ કી પ્રતિમા કે મૈને અપને હદયાસન પર આસીન કર લિયા હૈ, ઉનકે અતિરિક્ત મેં ઔર કિસીકે નહીં ચાહતી. સ્વર્ગ કી વિભૂતિ, વિશ્વ કી સંપત્તિ, બ્રહ્માંડે કા આધિપત્ય, સબ મૈં ઉનકે ચરણે કી એક રજ પર વાર દે સકતી હું.” બ્રહ્મચારી હંસા ઔર ઉસને કહા “પર ઇસ અખંડ પ્રેમ કે યોગ્ય શિવ કદાપિ નહીં હૈ ! ઉસકે પાસ ન રહને કે સ્થાન હૈ, ન પહિનને કે વસ્ત્ર. વહ ઉન્મત્ત કી ભાંતિ સ્મશાન મેં ઘૂમતા ફિરતા હૈ, સ કે લિપટાયે રહતા હૈ, પાગલ કી ભાંતિ ધૂલી ઔર ચિતા-ભસ્મ લગાયે ફિરતા હૈ. સંપત્તિ કે નામ પર ઉસકે પાસ કેવલ એક લૂંટે સીંગ કા નાદિયા માત્ર હૈ. ગુણ તો ઉસમેં એક ભી નહીં. વહ કયા કિસી સુંદરી સ્ત્રી–ઔર વહ ભી તુમહારી જૈસી ત્રિભુવન મેં અદ્વિતીય સુંદરી–કે પ્રેમ કા પાત્ર હેને યોગ્ય હૈ ? ઉન્મત્ત, નગ્ન, જટાજૂટધારી..!” ઉમા અબ ન સુન સકીં. ઉને રોષ સે ભરે હુયે તીવ્ર સ્વર મેં કહા-“ચુપ રહે ! મહાપુરુષ કી નિંદા કરનેવાલા તે પાપી હૈ હી, સુનનેવાલા મહાપાપી હૈ.” અપની સખિયે કી એર દેખ કર ઉમા ને કહા “ઈનસે કહ દો કિ યહ ઈસી સમય મેરી કુટી સે ચલે જાય. મહેશ્વર કી નિંદા સુનને કી અપેક્ષા મેં પ્રાણત્યાગ કર દેના અચ્છા સમઝતી હૂં.” ઈતના કહ કર ઉમા ને ધૃણાપૂર્વક બ્રહ્મચારી કી ઓર સે મુખ ફેર લિયા. ઉસી સમય બ્રહ્મચારી ને આગે બઢ કર ઉમા કા હાથ પકડ લિયા. ઐ ! યહ શીતલ, આનંદપ્રદ સ્પર્શ મૈસા ! યહ પવિત્ર, સરસ એવં મધુર સ્પર્શ મૈસા ! ઉમા ને આંખ ઉઠા કર દેખાબ્રહમચારી કા કહીં પતા નહીં. સખિયાં મુસ્કુરા કર દૂર ચલી જા રહી હૈ ઔર સ્વયં જગદાધાર દેવાધિદેવ શિવ શંકર અપને હાથ મેં પાર્વતી કા હાથ લિયે હુયે પ્રેમ ઔર આનંદભરી દૃષ્ટિ સે ઉનકી ઓર દેખ રહે હૈં. ઉમાં કે વિશાલ કમલલચને સે આનંદ ઔર અનુરાગ કા સ્ત્રોત ઉમડ પડા. ઉનકે કપલે લજજા કી અરુણ શેભા ઔર અધર પર આંતરિક ઉલ્લાસ કી મધુર હાસ્ય-શ્રી કા પ્રાદુર્ભાવ હુઆ. એક પ્રકાર શ્રદ્ધા ઔર ભક્તિ કે આવેશ મેં વે મહેશ્વર કે શ્રીચરણે મેં પ્રણામ કરને કે લિયે ઝુકને લગી, પર ભગવાન ને ઉન્હેં બીચ હી મેં રોક કર હદય સે લગા લિયા. ઉોને કહા–દેવિ ! ધન્ય હૈ ! તુમહારા અખંડ પ્રેમ ઔર ઉસે પા કર મેં ભી ધન્ય હુઆ હૈં. ચલો, આજ કિતને નહી સમય સે કૈલાસ કી કુટી તુમહારે બિના ઉસી પ્રકાર સૂની પડી હૈ, જિસ પ્રકાર તુમ્હારે શરીર–ત્યાગ કે ઉપરાંત સે મેરા હદય શૂન્ય હે ગયા થા. ચલે ! અબ ફિર કૈલાસ કે અપની ચરણ–રજ સે પવિત્ર કરો ઔર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવતી પાર્વતી કા સક્ષિપ્ત ચરિત્ર ૧ મેરે હૃદય કા અપને પવિત્ર પ્રેમ-પ્રદીપ સે આલેાકમય બનાએ.” ભગવતી પાર્વતી કી સાધના સફલ હુઈ, જિનકી નિંદા કે શબ્દાં કા સુન કર ઉન્હાંને અપને શરીર કી આહુતિ દે દી થી, જિનકે પ્રેમ ઔર પવિત્ર સસ કા પ્રાપ્ત કરને કે લિયે વે કટાર સાધના ઔર અખંડ તપસ્યા મેં પ્રવૃત્ત હુઇ થીં, ઉન્હીં કે પા કર ઉન્હેં કિતની પ્રસન્નતા હુઈ હૈાગી–સેા ક્યા લિખ કર ખતાને કી વસ્તુ હૈ ? ઉસ અસીમ આનંદ કી અસીમ કલ્પના ઔર ઉસસે ભી અધિક સીમાબહૂ વાણી કૈસે પરિવ્યક્ત કર સકતી હૈ? પર તેા ભી હિંદૂ-કુમારિકા કે ઉચ્ચ આદર્શ` કે અનુસાર ભગવતી ને કહા—પુજ્યવર! આજ મેરા જન્મ સફલ હૈ। ગયા. મૈ આપકે ચરણેાંકી દાસી ક્રૂ', પર્ આપ મેરે પિતા-માતા સે મુઝે માંગ કર અપને સાથ કૈલાસ લે લિયે !” ‘તથાસ્તુ' કહે કર શકર અંતર્હુિત હો ગયે. કઠેર સાધના મેં સીભૂત હા કર ભગવતી પિતૃપ્રાસાદ મેં લૌટ ગઈ. માતા મનકા ને ઉન તપટ્ટશ, પર પરમતેજોમયી દુહિતા કૈા હૃદય સે લગા લિયા. શંકર ને સપ્તર્ષિયાં કા ખુલાયા ઔર ઉનકે સાથ હી વસિષ્ઠપત્ની સીશિરામણ અરુન્ધતી કા ભી ખુલા ભેજા. ઉનકે આને પર શંકર ને ભગવતી અરુંધતી કે શ્રીચરણાં મેં પ્રણામ ક્રિયા. યહ હૈ ભારતીય પતિવ્રતા કા ગૌરવ ! વિશ્વ કે નિયંતા ભી ઉસકે ગૌરવ કી રક્ષા કે લિયે ઉસકે ચરણાં મેં પ્રણિપાત કરતે હૈ ! સપ્તર્ષિયાં ને શંકર કા પ્રણામ કિયા. શંકર ને પ્રત્યુત્તર મેં અભિવાદન કર કે કહા—સતી ને હિમાચલસુતા પાતી કે સ્વરૂપ મેં અવતાર લિયા હૈ. અબ મૈ ફિર ઉન્હેં અપની ગૃહસ્થી કી અધિછાત્રી દેવી બનાના ચાહતા હૂઁ. આપ લેાગ ભગવતી પાતી કા મેરે લિયે માંગ લાયે. ભગવતી અરુંધતી આપકે સાથ હૈં; ઇસસે. આપકા કામ સરલ હૈ। જાયગા.'' યથાસમય યથારીતિ શંકર ઔર પાતીજી વિવાહ-બંધન મે' આબદ્ધ હૈ। ગયે. વિશ્વ કે આદિ-૬'પતિ સવશ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ મે વિષ્ટ હૈ। ગયે. યથાસમય ભગવતી કે લે કર શંકર કૈલાસ પહુંચે. જો કૈલાસ ઈતને દિનાં સે શ્રીહીન ઔર શાભાહીન પડા હુઆ થા, વહ ક્િર સમુજ્બલ હૈ। ઉઠા. ભગવતી ને અપને હાથાં સે પુષ્પ, વૃક્ષ ઔર લાં કે પાદપ લગાયે ઔર કૈલાસ કી લુપ્ત-શ્રી કા ફિર સે સજીવ કર દિયા. ભગવાન કે શ્રીચરણાં મેં બૈઠ કર ભગવતી વેદાંત ઔર ઉપનિષદ્ કી વ્યાખ્યા સુના કરતી. ઔર ઇસી પ્રકાર સ્નિગ્ધ સુરભિત પ્રભાત, ઉજ્જવલ ચાંદની રાત મેં ભગવતી કી વીણા કે મધુર સ્વર કા ઔર ઉસકે સાથ મેં ગાયે હુયે ઉનકે સરસ રાગ કા મહેશ્વર વિમુગ્ધ હા કર સુના કરતે. આદિ પતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ vvvvvvv શુભસંગ્રહ–ભાગ ૭ મિો કા વહ ગૃહસ્થાશ્રમ કવિ-કલ્પના સે ભી અધિક સુંદર, વેદ-મંત્રોં સે ભી અધિક પવિત્ર, આદિપ્રભાત સે ભી અધિક સમજજ્વલ ઔર પ્રફુટિત પારિજાત સે ભી અધિક સુરભિત થા. ઐસે ગૃહસ્થાશ્રમ મેં, યથાસમય, ભગવતી પાર્વતી ને એક પુત્રરત્ન પ્રસવ કિયા. ઉસ દિન ભગવતી ને વીર માતા કે આસન કે અલંકૃત કિયા ઔર વિશ્વ કે પાવન માતૃત્વ કે પુણ્ય ઉદાહરણ કા દર્શન કરાયા. ઇસ બાલક કા નામ રખા ગયા “કાતિ કેય.” સ્વયં મહેશ્વર ને ઉસે વેદ-વેદાંગ ઔર શસ્ત્રાસ્ત્રોં કી શિક્ષા દી; શંકર ને કિતને હી સિદ્ધ-શસ્ત્ર ઉન્હેં પ્રદાન - કિયે. ભગવતી પાર્વતી સ્વયે હી વીરાંગના થી ઔર ઉન્હોંને ભી ઉસ બાલક કે શિક્ષિત બનાને મેં મહેશ્વર કી સહાયતા કી. વીર માતા કા વીર પુત્ર વિAવ કી રક્ષા કે લિયે સમુદ્યત હુઆ. દેવતાઓં ને ઉસે અપની સેના કા સેનાપતિ બનાયા ઔર દેવતાઓં કા સૈન્ય લે કર વહ તારકાસુર ઔર ઉસકી સેના સે સંગ્રામ કરને કે લિયે જાને કે સમુદ્યત હુઆ. ચલતે સમય ઉસને માતા પાર્વતી કે ચરણસ્પર્શ કિયે. વીર માતા પાર્વતી ને કહા--“જાઓ પુત્ર! આનંદ સહિત સંગ્રામક્ષેત્ર કે જાઓ! વિશ્વ કી શાંત, નિર્બલ કી રક્ષા એવં પુણ્ય કે પક્ષપાત હી કે લિયે શસ્ત્રધાણ કિયા જાતા હૈ. જાઓ, દેવતાઓ કી રક્ષા કરો! વિશ્વ કે તારકાસુર કે અત્યાચાર સે બચાઓ ! આજ હી કે દિન કે લિયે મંને તુહે પ્રસવ કિયા થા; આજ હી કે દિન કે લિયે મને તુમડું શિક્ષા દી થી ! જાએ પુત્ર! મેરે દૂધ કી લાજ રખના !” આજકલ કી માતાઓં કો ઈન શબ્દ કે રહસ્ય કે સમઝના ચાહિયે. પુત્રપ્રાપ્તિ કી સાધના કા યહી રહસ્ય હૈ ઔર યહી કુમાર કે પ્રસવ કરને કી સાધના ક મૂલમંત્ર હૈ. કાર્તિકેય ને બડી વીરતાપૂર્વક યુદ્ધ કિયા ઔર દેવતાઓ કે સૈન્ય કા બડી ગ્યતા કે સાથ સંચાલન કિયા. કાર્તિકેય કે બાણ ને તારકાસુર કે પ્રાણે કા અપહરણ કર લિયા; સ્વર્ગ ઔર મત્ય સેનાપતિ કાતિ કેય કે જયઘોષ સે ગુંજ ઉઠા. વિજયી પુત્ર કો ઉલ્લાસભર હદય સે જગન્માતા પાર્વતી ને હૃદય સે લગા લિયા. વીરમાતા કે વહ પરમ ગૌરવ કા શુભ મુહૂર્ત થા. ભગવતી પાર્વતી કે દૂસરે પુત્ર કા પવિત્ર નામ થા શ્રીગણેશ.” વે પરમ વિદ્ધાન થે; કહા જાતા હૈ કિ મહાભારત ઉહેને હી લિખા હૈ. વ્યાસજી બોલતે ગયે થે ઔર ગણેશજી લિખતે ગયે થે. આજ ભી ઉનકી ઈતની પ્રતિષ્ઠા હૈ કિ સભી સુકૃત્ય મેં ઉનકા પૂજન સબસે પહિલે કિયા જાતા હૈ. ભગવતી પાર્વતી ને એક પુત્ર કે વીર ઔર દૂસરે કે પંડિત બનાં કર યહ સિદ્ધ કર દિયા થા કિ, યદિ માતા સુશિક્ષિતા ઔર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - કી. ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર ૯૩ વિરાંગના હે, તો વહ અપની ઈચ્છા કે અનુસાર અપને પુત્રો કે બના સકતી હૈ. ભગવતી પાર્વતી કા પાવન માતૃત્વ ઈસી લિયે આજ હિંદૂ જાતિ કે લિયે આદર્શ હૈ ઔર ઉસીકી પવિત્ર કથા કે અનેક કવિ ને અપની વાણુ કા પવિત્ર વિષય બનાયા હૈ. ભગવતી પાર્વતી કે જીવન કે સાથ એક ઔર પ્રમુખ ઘટના કા સંબંધ હૈ. ઇસ ઘટના કે વિદ્યુત કિયે બિના હમારી દષ્ટિ મેં ઉનકા ચરિત્ર અધુરા રહ જાયગા, ઉસકા કારણ યહ હૈ કી ભગવતી ને અપની બસ લીલા કે દ્વારા વિશ્વ કે યહ બતાયા થા કિ નારી, પુરુષ કી જડ દ્રવ્ય-સામગ્રી કે સમાન નહીં હૈ. પુરુષ–જાતિ કે ઉસકે અધિકારે કે પર તલે કુચલને કા અધિકાર નહીં હૈ. વહ ઉસકી સંગિની હૈ, ક્રતદાસી નહીં હૈ. સાથ હી સાથ, ઉન્હોંને અપને ઈસ પવિત્ર ચરિત્ર કે દ્વારા વિશ્વ કી જનની જાતિ કે યહ બતાયા હૈ કિ અપને અધિકારોં કી રક્ષા કરને કે લિયે ઉસ્તે ખગ ધારણ કરને તક કા અધિકાર હૈ. શક્તિશિરોમણિ મહર્ષિવર માર્કડેય ને દુર્ગા સપ્તશતી તૃતીય ચરિત્ર” ઈસ ઘટના કે ગુંફિત કિયા હૈ. ઉસીકા સાર હમ નીચે દેતે હૈ – શુભ ઔર નિશુંભ નામ કે દે ભાઈ છે. તે નિશાચર થે ઔર ઉોને દેવતાઓ કે બડા દુઃખ દે રકખા થા. ઉહેને કે અપના નિવાસસ્થાન બના લિયા થા. દેવતા ઉનકે ભય સે કાંપતે થે ઔર ઈધર ઉધર છિપતે ફિરતે થે. ભગવતી ને અને મહાલક્ષ્મી સ્વરૂપ મેં દેવતાઓં કી પ્રાર્થના કે ઉત્તર મેં વચન દિયા થા કિ, વે ઉનકી રાક્ષસે સે રક્ષા કરેંગી. દેવતાઓ પર વિપત્તિ જન કર ભગવતી પાર્વતી શસ્ત્રાસ્ત્રોં સે વિભૂષિત હે કર આઈ ઔર જાહનવીતટ પર સ્નાન કરને કે નિમિત્ત ગઈ. ઉસી સમય શુંભ-નિશુંભ કા દૂત સુગ્રીવ ઉધર સે જ રહા થા. ઉસને જે ભગવતી કા વહ. વિમલ સૌંદર્ય દેખા, તે શુંભ-નિશુંભ સે જ કર કહને લગા“આપને સમસ્ત દેવતાઓ કે પરાસ્ત કર કે ઉનકે સમસ્ત અમૂલ્ય પદાર્થ લે લિયે હૈ. ઐરાવત આપકે આધીન હૈ, પુષ્પક આપકે પાસ હૈ. મહારાજ ! અભી મેં ગંગાતટ પર એક અત્યંત સુંદરી રમણી કો બડી હુઈ દેખ આયા હૈં. સચ પૂછિયે તે વહ ત્રીરત્ન આપકે હી યોગ્ય હૈ.” શુંભ-નિશુંભ ને યહ સુન કર કહા“જાઓ, ઉસે સમઝા-મુંઝા કર હમારે પાસ લે આઓ.” સુગ્રીવ ને જ કર ભગવતી પાર્વતી સે શુંભ-નિશુંભ કી વિશાલ વિભૂતિ ઔર પ્રકાંડ બલ કી બાત કહી ઔર ઉનમેં સે કિસીકે અપના પતિ બનાને કે લિયે આગ્રહ કિયા. ભગવતી મુસ્કરાઈ ઔર ઉહેને કહા–“દૂત ! જાઓ અપને માલિકે સે કહ દેખા કિ યદિ શક્તિ હે તે હમેં પકડ લે જા કર વિવાહ કર લે. ક્યાંકિ મેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે પ્રતિજ્ઞા કી હૈ કિ – "यो मे जयति संग्रामे यो मे दर्पव्यपोहति । यो मे प्रतिबलो लोके स मे भर्ता भविष्यति॥" અર્થાત જે મુઝે રણમેં જીત સકેગા, જે મેરે ઇસ અભિમાન કે તોડ સકેગા ઔર જે મેરે સમાન બલવાન હોગા, વહી મેરા પતિ હો સકેગા. યહ મેરી અટલ પ્રતિજ્ઞા હૈ.” સુગ્રીવ હંસા, ઉસને કહા–“માલૂમ હતા હૈ કિ તુમહારી ઈચ્છા શિર કે બાલ પકડ કર ઘસીટે જાને કી હૈ.” ભગવતી પાર્વતી હંસી ઔર બેલી-“ભાગ્ય મેં લિખા હોગા સે હેગા.” સુગ્રીવ ને વૈસે હી જા કર કહ દિયા. શુંભ નિશુંભ ક્રોધ સે ઉન્મત્ત હો ઉઠે ઔર ઉન્હોંને અપને સેનાપતિ ધૂમકેતુ ભેજા. ભગવતી ને ધૂમકેતુ કે હુંકારમાત્ર સે ભસ્મ કર દિયા. ઈસકે ઉપરાંત શુંભ નિશુંભ કે ચંડ-મુંડ નામક દો પ્રકાંડ વીર ભગવતી કે પકડ લે જાને કે લિયે આયે ઉનકે ભી પાર્વતીજીને પરમધામ કા માર્ગ બતા દિયા. ફિર રાક્ષસે કા અદ્વિતીય વિર માયાવી રક્તબીજ રણક્ષેત્ર મેં આયા ઉસકા ભી ભગવતી ને વિનાશ કર દિયા. ફિર તે એક એક કર કે ક્રોધેન્સર હે કર સ્વયં રાક્ષસરાજ શુંભ-નિશુંભ આયે; પર ભગવતી ને ઉનકા ભી હનન કર દિયા ઔર ઇસ પ્રકાર ભગવતી પાર્વતી ને અખિલ વિશ્વ કે સામને રમણું કે અલંધ્ય અધિકાર કી રક્ષા કી. ઉપર કી ઘટના ઇસ બાત કા સ્પષ્ટ પ્રમાણ હૈ કિ યદિ રમણી-શકિત કે વિકસિત હોને કા સમય દિયા જાય, તો વહ ઉંચી સે ઊંચી ઉઠ સકતી હૈ. ભગવતી પાર્વતી કા જીવન માતૃત્વ કા આદર્શ, વીરત્વ કા ઉજજવલ ઉદાહરણ એવં નારીશક્તિ કે ચરમ વિકાસ કા પુણ્ય પ્રમાણ હૈ. ભગવતી કા જીવન ઇસ બાત કા ઉચ્ચ સ્વર સે ઉષ કરતા હૈ કિ નારી પુરુષ કે પૈરાં સે દલિત કી જાનેવાલી અપદાર્થ વસ્તુ નહીં હૈ. વહ શક્તિ કી પ્રતિનિધિ હૈ; માતૃત્વ કી ગૌરવમયી મૂર્તિ હૈ એવં વિશ્વ-સમાજ કી સમૃદ્ધિ કી આદિસંચાલિકા હૈ. ઉસકા અનાદર ઔર અપમાન કરના આત્મઘાત કરને કે સમાન હે. . હમારા–હમ હિંદુઓ કા–યહ વિશ્વાસ હૈ કિ યહ આદિદંપતિ આજ ભી કૈલાસ કે તુષારધવલ શિખર પર નિવાસ કરતે હૈ ઔર વિશ્વ કી શાંતિ, વિશ્વ કી સમૃદ્ધિ ઔર વિશ્વ કી ઉન્નતિ કે લિયે સદા અખંડ તપ મેં પ્રવૃત્ત રહતે હૈં. કુછ ભી હૈ, ઈસ વિશ્વાસ કી બાત કે એક ઔર રખ દીજિયે, પર ફિર ભી યહ તે માનના હી પડેગા કિ ભગવતી પાર્વતી ને જિસ આદર્શ પતિભક્તિ કા પરિચય દિયા હૈ, જિસ પવિત્ર માતૃત્વ કી સાધના કા સમુજજવલ ઉદાહરણ વિશ્વ કી જનની-જાતિ કે સામને સમુપસ્થિત કિયા હૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ . A A A A A A A A A ભગવતી પાર્વતી કા સંક્ષિપ્ત ચરિત્ર ઔર ગૃહસ્થાશ્રમ કી ગૃહિણું કે મહિમામય પદ કી જે પાવન મહિમા સંસ્થાપિત કી હૈ, વે નિસ્સેદેહ ધર્મ કી વિભૂતિયાં હૈ, સમાજ કી અક્ષય દીપમાલામેં હૈ ઔર કવિવાણી કી પુણ્ય વિશ્રામસ્થલિયાં હૈ. ભારતીય સમાજ જિસ દિન ફિર સે ઇસ પાવન ચરિત્ર કી મહનીયતા ઔર મહિમા કે સમઝ લેગા, ઉસ દિન ફિર ઉસકે સૌભાગ્યગગન મેં મંગલ પ્રભાત કા સુંદર મધુર ઉદય હેગા. ભારત કી જનની-જાતિ કે તે ઈસ ચરિત્ર કા નિત્ય પ્રતિ માનસિક પારાયણ કરના ચાહિયે ઔર ઉન મહિમામયી દેવી પાર્વતી કી પવિત્ર સ્મૃતિ કે અપને હદય કી કૌસ્તુભમણિ બના લેના ચાહિયે. ઈસસે ઉનકા અશેષ કલ્યાણ સાધિત હોગા. ૩ જાનંગી કિ માતૃત્વ કા વાસ્તવિક અર્થ ક્યા હૈ ? વે જાનેંગી કિ રમણી કે ગૌરવ કી મહિમા યા હૈ ? વે જાનંગી કિ સ્ત્રીશક્તિ કા તેજ કિતના હૈ ? ઔર સબસે બડી બાત જે વે ઈસ ચરિત્ર સે સીખેંગી વહ યહ હૈ કિ રમણી પુરુષ કી સહધર્મિણી હૈ, સુહ૬ હૈ, સખા હૈ, વહ ઉસકી કીતદાસી, વિલાસ કી સામગ્રી ઔર પૈર સે સતત કુકરાઈ જાનેવાલી અપદાર્થ અનુગામિની નહીં હૈ ઔર આવસ્યકતા પડને પર વહ અપને નૈસર્ગિક અધિકારોં ઔર અમૂલ્ય પતિવત કી રક્ષા કે લિયે વિશ્વ કી સમસ્ત શૈતાન-શક્તિ કે વિરુદ્ધ નિર્ભય, નિઃશંક ભાવ સે દંડાયમાન હે સકતી હૈ. યહી આત્મનિર્ભરતા હૈ, યહી આત્મગૌરવ હૈ ઔર યહી આત્મકલ્યાણ હૈ! ભગવતી પાર્વતી કા ચારિત્ર-તીર્થ ઇસ પવિત્ર ત્રિવેણી સે પ્રક્ષાલિત હેતા હૈ. ભારત માતા કી પુત્રિયો ! ઈસમેં સ્નાન કર કે તુમ અપની વિલુપ્ત મહિમા કે પ્રાપ્ત કરો ! (એપ્રિલ-૧૯૨૬ના “ચાદ”માં લેખક-શ્રી. ચંડી પ્રસાદજી “હદયેશ.”) આ િધી બરિત્ર છ ? * Riya: kill Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ દ શુભસ ગ્રહ-ભાગ ૭ મા १४ - स्वामी झामदास જન્મ, કાલ આરવશપરિચય જિસ સમય પુણ્ય ભૂમિ ભારત કે નરેન્દ્રો. મેં પરસ્પર કલહાગ્નિ ફી પ્રચંડ જ્વાલા ધધક રહી થી, યમન સામ્રાજ્ય કા પ્રાયઃ અવસાન હા રહા થા, નામમાત્ર કા મુગલવંશીય ખાદશાહ મુહમ્મદશાહ દિલ્હી કે સિ ંહાસન પર વિરાજમાન થા, અગરેજો કે ભાગ્ય કા સૂર્યોદય હાતા દેખ ક્રાંસીસિયાં કા સેનાપતિ ડુપ્લે ઇન્હે માર ભગાને કી ચેષ્ટા પ્રાણપણ સે કર રહા થા, ઉસી સમય અર્થાત્ સન ૧૭૪૩ ઈસ્વી (વિ॰ સં ૧૮૦૦) મેં યુક્તપ્રદેશ કે જૌનપુર જિલાન્તત અવ નામ કે ગાંવ મેં હમારે ચરિતનાયક રામભક્ત સ્વામી ઝામદાસ કા જન્મ હુઆ થા. આપ સરયૂપારીન્ શાંડિલ્યગાત્રીય પીડી તિવારી થૈ. આપકે વંશજ તેા નહીં, કિન્તુ પરિવાર કે લેગ ઉક્ત ગ્રામ મેં અબતક વિધમાન હૈ. માલ્યફાલ આપકે પિતા એક નિન બ્રાહ્મણ થે ઔર સ્વામીજી કી અત્યંત છેાટી અવસ્થા મેં પરલેાકવાસી હુએ થે. આપડે પાલનપાષણુ કા ભાર આપકી માતા પર આ પડા. ઉનકે સિવા ઔર કાઈ ઐસા આત્મીય નહીં થા જો ભરણ-પોષણ એવં શિક્ષા આદિ કા પ્રબંધ કરતા. જબ આપ સાત વર્ષોં કે હુએ તખ એક ગ્રામ્ય પાઠશાલા મેં પઢાને કે લિયે પ્રવિષ્ટ ક્રિયે ગયે. પરંતુ ઇસ સંસ્કારી બાલક કા પઢાને કી ક્ષમતા ઉસ ગ્રામીણ શિક્ષક મેં કહાં? આપ પઢતે તે। કુછ ભી નહીં. કિંતુ, અપને સહપાઠી ખાલકાં કા સાથ લે કર રામલીલા ઔર કૃષ્ણલીલા કે ખેલ કે બહાને પરમાત્મા કે ધ્યાન મે... તન્મય રહતે. ઔર, યદિ અકેલે કિસી સમય રહેતે તા ભગવદ્ભક્તિમય સંસ્કૃત શ્લોકમાં અથવા સૂર ઔર તુલસી કે પોં કા ગા ગા કર આત્માનંદલાલ કરતે થે. શિક્ષક ઇનકે ઇસ આચરણ સે અસંતુષ્ટ રહેતે ઔર ઈનકી માતા કી ગરીબી ગ્રા ખ્યાલ કર કુછ ખેાલતે ન થે. એક દિન ઇનકી મા ને શિક્ષાલય મેં આ કર શિક્ષક સે ઇનકે પઢાને કે સબધ મેં પૂછા. શિક્ષક ને ઝુંઝુલા કર ઉત્તર દિયાઃ–“તુમ્હારે લડકે કા ક્યા પૂછના હૈ? ઉસકી તા વહી હાલત હૈ કિ આપુ ગયે અરુ આનહિ ધાક્ષહિ.' સ્વય તા પઢતા નહીં, દૂસરે લડકાં કે ભી બહુકાતા હૈ. મૈં તુમ્હારી ગરીખી દેખ કુછ ખેાલતા નહી, કિંતુ યહુ ખાલક ઇસ પાઠશાલા મે રખને યેાગ્ય નહીં હૈ.” માતા સ્કૂલ સે લગ્ન-મનેરથ હા ચુપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્વામી ઝામદાસ ચાપ ઘર આઇ, ઔર ભજન કરતે હુએ બાલક ઝામ સે તિરસ્કારમચી બાની સે કહને લગી કિ તુમ ગરીબ કે લડકે હે કર પઢને મેં ચિત્ત નહીં લગાતે યહ કેવલ મેરે ભાગ્ય કા દોષ હૈ. તુમહે તો ચાહિયે કિ શ્રમપૂર્વક વિદ્યાર્જન કરે ઔર વ્યર્થ કી ધૂમ અચાને સે બાજ આઓ. માતા કી ભત્સનાયુક્ત વાણું સુન કર આપ મંદ મંદ મુસ્કુરાતે હુએ બેલે-“માતા ! અધ્યાપક મુઝે જે પઢાતે હૈ વહ મેં સબ જાનતા હૂં. જિસ બાત કો ન જાનું ઉસે ગુરુ કે સમીપ સીખના ઉચિત હૈ. હાં, યદિ વે મુઝે ઉસ વિષય કી શિક્ષા દે, જિસે મેં ન જાનતા હેઉં તો સહર્ષ શિક્ષા ગ્રહણ કે લિયે તૈયાર K.” માતા ઈસ ઉત્તર સે ઉસ સમય ચુપ હે ગયી. દૂસરે દિન બાલક કે પાઠશાલા જાને કે ઉપરાંત સ્વયં વહાં ગયી. શિક્ષક સે ગયે દિન કી સબ બાતેં કહ સુનાયીં. શિક્ષક મહાશય ને ક્રોધાવેશ મેં બાલક ઝામ કો અપને નિકટ બુલાયા ઔર બોલે “ઝામ! કલ તૂને અપની માં સે કહા હૈ કિ ગુરુ જે મુઝે પહોતે હૈ, વહ સબ હમેં માલૂમ હૈ? યદિ યહ સત્ય હૈ તો મેરે પ્રાઁ કા ઉત્તર દે, ઠીક ઉત્તર ન દેને પર દંડાધાત સે તેરી કમર તોડ ડાલી જાયગી ઔર તૂ સ્કૂલ સે બાહર નિકાલ દિયા જાયેગા.” આપને મંદ સ્મિત હાસ્ય સે ઉત્તર દિયા–“ગુરુજી ! પૂછિયે, મેં યથાશક્તિ ઉત્તર દેને કી ચેષ્ટા કરૂંગા.” ઇસ પર શિક્ષક ને ગણિત, વ્યાકરણ, કાવ્ય, સંગીત આદિ મહાન જટિલ વિષયે મેં એસે ઐસે પ્રશ્ન કિયે જિસકા ઉત્તર ઉનહીં કે દેના પડતા તો શાયદ ન દે સકતે. મેધાવી બાલક ને ગૂઢતમ પ્રશ્નોં કા ઐસા સુંદર મનહર ઉત્તર દિયા કિ ગુરુજી અવાક્ હે ગયે. અત્યંત હર્ષ સે ઉહાંને ઉન્હેં ગલે લગા લિયા ઔર પ્રશંસા કરતે હુએ ઉનકી માતા સે બોલે-“માતા! તુમ્હારા યહ બાલક ગુદડી કા લાલ હૈ મુઝે યહ નહીં માલૂમ થા કિ ઇસમેં ઇસ પ્રકાર દેવદત્ત વિદ્યા કા ભાંડાર ભરા હૈ. યહ તો મુઝ સરીખે શિક્ષક કા શિષ્ય નહીં વરન ગુરુદેવ હૈ. અબ ઈસ મેધાસંપન્ન ઝામદાસ કે પઢને કી આવશ્યકતા નહી, યહ પૂર્ણ વિદ્વાન ઔર પંડિત હૈ.” તત્પશ્ચાત માતા ઇનહે ઘર આઈ, ઔર સ્વામીજી કે પઢને કી ક્રિયા યહીં સમાપ્ત હુઇ. વિવાહ ઓર ગૃહત્યાગ એક બ્રાહ્મણ ને આપકે પિતા સે કુછ રૂપયા નું લિસ્ટ થા, ઇનકી માતા ઉસકે યહાં વહ રૂ૫યા માંગને ગયી. બ્રાહ્મણ ને નિવેદન કિયા કિ શ્રીમતીજી ! મેં રૂપયા તે અવશ્ય દે દંગા, કિંતુ, સાથ હી એક વિનીત પ્રાર્થના હૈ કિ મૈ અપની કન્યા કી અદી આપકે પુત્ર કે સાથ કરના ચાહતા હું. મ અપની કન્યા ઔર ક કા રૂપયા આપકે ચરણે મેં અર્પણ કરના ચાહતા શુ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે દૂ. માતા ને બ્રાહ્મણ કી પ્રાર્થના સ્વીકાર કર લી, દોને તરફ વિવાહ કી તૈયારિયાં હોને લગીં; કિંતુ, ચરિત્રનાયક બાલક ઝામ કે યહ વૈવાહિક બંધન પસંદ નહીં હુઆ. કકિ આ૫ આજન્મ બ્રહ્મચર્ય વ્રત પાલન કરના ચાહતે થે. ઉધાર આપકે મામા વિવાહ કે પ્રબંધ મેં દત્તચિત્ત , ઉસ સમય આપને મામા કે પાસ ના કર નિવેદન કિયા કિ મેં વિંધ્યવાસિની ભગવતી દેવી કા દર્શન કરના ચાહતા હૂં, વહાં સે લૌટને જૈસા ચાહૈ પૈસા આપ કીજિયેગા. ઉનકી દઢતા કા સ્મરણ કર કે મામા ને સ્વીકૃતિ દે દી ઔર દો આદમિ કે સાથ દે કર દર્શનાર્થ ભેજ દિયા. અમૌવ સે વિંધ્યાચલ દેવી કા સ્થાન ૩૦ મીલ પર ગંગાપાર અવસ્થિત હૈ. રાતે મેં બરછ” નામ કા એક ગાંવ પડા, જે ઠીક ગંગાજી કે કિનારે ઇસ પાર બસા . યહાં સે વિધ્યક્ષેત્ર દિખાઈ દેતા હૈ. બીચ મેં ગંગાજી કી રેત ઔર ઉનકી તરંગમાલાઓ કે સિવા ઔર કિસી પ્રકાર કા ઓટ નહીં હૈ, ઈસસે ભગવતી કા ધામ તીન મીલ કે અંતર પર સ્થિત રહને પર ભી સ્પષ્ટ દિખાઈ પડતા હૈ. ઈસ ગાંવ કી દશા પહલે બહુત હી હીન થી, કિંતુ જબસે સ્વામી ઝામદાસ કી ચરણરજ ઈસમે પડી તબ સે બહુત ઉન્નત અવસ્થા મેં હૈ. ગાંવ કે બાહર એક બગીચે મેં જયનાથ ઉપાધ્યાય નામ કે એક બ્રાહ્મણ, જે ઇન્હીં કે સમ-વયસક થે, રહતે થે. વે અપને ઘર કે બાહર દરવાજે પર લડકે કે સાથે ખેલ રહે થે. ઉલ્લે દેખતે હી સ્વામીજી પ્રેમભરી દષ્ટિ સે ઇસ તરહ દેખને લગે, માનેં વે ઉનકે ચિરપરિચિત હૈ, ઉધર જયનાથ કી ભી વહી દશા હુઇ. સ્વામીજી જયનાથજી કી ઓર બઢે ઔર બેલે “મિત્રવર ! બહુત દિન સે તુમસે મિલને કી લગન લગી થી, પરમાત્મા કી અપાર દયા સે વહ આજ પૂરી હુઇ.” ઈસકે બાદ દેને મિત્રો ને બડી પ્રસન્નતા સે પ્રેમાલિંગન કિયા. યહ અદ્દભુત વ્યાપાર દેખ કર સ્વામીજી કે દોને સાથી ચકિત ઔર સ્તંભિત હે ગયે. કુછ દેર બાદ સ્વામીજી ને અપને સાથિયોં સે કહા -“ભાઈયો! આપ લોગ ઘર લૌટ જાઈયે, અબ મેં કહીં ન જાઉંગા. ઇસી અપને અનન્ય મિત્ર કે સાથ યાજજીવન રહેંગા, કકિ જિસે મેં જતા થા, વહ મિલ ગયા.' ઉન દેન ને લૌટને કે લિયે બહુત અનુનય-વિનય, લોભ, ભત્સના, આદિ દિખલાયા; કિંતુ આપ અપને નિશ્ચય પર અચલ રહે, લૌટને કા નામ તક ન લિયા. ઘર જા કર ઉનને ઈનકી માતા ઔર મામા સે યથાતથ્ય બાતેં કહ સુનાઈ માતાજી યહ બાત સુન કર અધીર હે ઉઠીં. ઉન્હને અપને ભાઈ કે બુલાને કે લિયે ભેજા, પરંતુ વે ભી દઢપ્રતિ બાલક ઝામ કો અપની પ્રતિજ્ઞા સે વિચલિત ન કર સકે. ઇનકી માતા ને ફિર બુલાને પર જોર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્વામી ઝામદાસ ૯૯ નહીં દિયા, કોંકિ વે અછી તરહ સે અપને પુત્ર કી પ્રકૃતિ કે જાનતી થી. જયનાથ કે પિતા અપને પુત્ર ઔર કામદાસ મેં ઈસ અલૌકિક પ્રેમ કે દેખ પ્રસન્ન હુએ. અપને પુત્ર કે સાથ ઈનકે રહને કા પ્રબંધ કર દિયા. ઉધર જિસ કન્યા કે સાથ ઇનકે વિવાહ કી બાત સ્થિર હો ચૂકી થી, ઉસકા હાલ સુનિયે. ઝામદાસ કે બઈ જાને પર કન્યા કે પિતા ને ઉસકે વિવાહ કા દૂસરા પ્રબંધ કરના નિશ્ચય કિયા. પરંતુ ઉસ લડકી ને શાદી કરને સે ઇન્કાર કિયા. ઉસને સ્પષ્ટ શબ્દોં પિતા સે કહા કિ હિંદૂ લલના કા જબ, મન સે હી સહી, કિસીકે સાથ સંબંધ હે ગયા તબ વહ ઉસે છોડ કર દૂસરે કે સાથ કભી શાદી નહીં કર સકતી. ઈસ લિયે પિતાજી ! મેં સંપૂર્ણ જીવન કુમારી અવસ્થા મેં હી વ્યતીત કરૂંગી. લેગ ને બહુત સમઝાયા કિ ઐસા તે હુઆ હી કરતા હૈ, ઈસમેં કોઈ ધર્મ વિરોધ નહીં; કિંતુ, વહ પતિવ્રત કી જવલંત મૂતિ આજન્મ બ્રહ્મચારિણી હી રહી. સ્વામી ઝામદાસ કે બરછ મેં રહતે જબ કુછ દિન બીત ગયે તબ એક દિન ગાંવવાલોં કે બુલા કર ઉને કહા કિ આપ લોગ મેરે લિયે ગંગાતટ પર એક કંદરા બના દીજિયે, મેં ઉસમેં એકાંત ચિત્ત સે ભગવતસ્મરણ કરૂંગા. આપકી શિષ્ટતા, પ્રતિભા ઔર ભગવદ્ભક્તિ કે ઉન્મેષ કા સિકકા ગાંવવા પર પૂરી તરહ સે જમ ગયા થા. સબ ને મિલ કર કદરા તૈયાર કર દી. ઉસમેં પ્રવેશ કરતે સમય સ્વામીજી ને કહા-“મેં ઈઝીસ દિન અનશન વ્રત કરૂંગા, ઈસ બીચ કેાઈ ભી મેરે પાસ ન આવે, બાઈસલેં રોજ મુઝે ગુફા સે નિકાલના ઔર આપની ઇચ્છાનુસાર કુછ ભજન દેના, જિસસે ચિનન્ય લાભ લે જાય.” ઇસકે બાદ આપ સમાધિસ્થ હુએ. ગાંવવાલોં ને દિનરાત ગુફા કી રક્ષા કા પ્રબંધ રખા ઔર ઠીક બાઇસર્વે દિન આપકે બાહર નિકાલા. ઉસ સમય આપકે શરીર સે કાન્તિ નિખર પડી થી, કિન્તુ માંસ સુખસા ગયા થા. આપકે સાથ એક કાગજ ભી ગુફા સે નિકલા થા, જિસકે સંબંધ મેં સ્વામી ઝામદાસ ને કહા કિ વહ આજ્ઞાપત્ર રામાયણ કી રચના કરને કે લિયે પુણ્યતિયા ભગવતી ભાગીરથી ને મુઝે દિયા હૈ. ઈસ તપશ્ચર્યા કે બાદ આપકી ખ્યાતિ બઢી ઔર દૂર દૂર સે જનતા આપકે સદુપદેશ કો સુનને કે લિયે આને લગી. આપ કે પાંડિત્યપૂર્ણ ઉપદેશ કે શ્રવણું કર શિષ્યમંડલી બઢને લગી. સં. ૧૮૨૭ વિક્રમીય કે અંત મેં આપ ભી વિધ્યક્ષેત્ર મેં ભગવતી કે દર્શનાર્થે ગયે ઔર વહીં પર શ્રીગંગાજી કી આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે શિરોધાર્ય કર “રામાર્ણવ નામ કા શ્રીરામચરિત્ર સંબંધી ગ્રંથ બનાના પ્રારંભ કર દિયા. ધ્યાન રહે કિ ઉસ સમય ગ્રંથકાર કી અવસ્થા કેવલ ૧૮ વર્ષ કી થી. ગ્રંથારંભ મેં આપને લિખા હૈ:સંવત કરિ વિધુ વસુ મહિ માંહી, મધુ સિત સમ રામ જનુ નહી. વિધ ક્ષેત્ર સુરસુરિ કે તીર, કરૌં કથા ભંજન ભવ ભીરા. વિંધ્યાચલ મેં કુછ દિન રહ કર આપ મિર્જાપુર મેં નારઘાટ કે પાસ ચેતગંજ મહલે મેં એક મંદિર કી સ્થાપના કર વહાં રહને લગે; ઔર વહીં પર રામાવ ગ્રંથ કી રચના આપને પૂર્ણ કીજિસ સમય આપ મિર્જાપુર મેં રહતે થે ઉસ સમય આપકી ભાવી સ્ત્રી દર્શનાર્થ આઈ. આપને ઉન્હે અપના વિવાહ કરને કે લિયે બહુત સમઝાયા, કિંતુ ઉસ પતિપ્રાણ-રમણ ને ઈસ પ્રસ્તાવ કે અસ્વીકૃત કરતે હુયે નિવેદન કિયા કિ ભગવન ! જબ આપ આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કર પરમાત્મા કી ઉપાસના કરને કા દઢ સંકલ્પ કર ચૂકે હૈં તબ કયા મેં આપકી અનુચરી રહ કર ઉસ વ્રત કા અનુસરણ નહીં કર સકતી ? અએવ આપ વિરુદ્ધ અનુરોધ સે મેરે હદય કે વિદ્ધ ન કીજિયે. મેરી યહ એકમાત્ર કામના હૈ કિ મેં આપકી સેવા કર અપના જીવન સફલ કરૂં. મેરે શરીર સે આપકી તપશ્ચર્યા મેં કિસી પ્રકાર કી વિન–બધા ન પડેગી. સ્ત્રી કી પ્રાર્થના આપને સ્વીકાર કર લી. માંડારાજ્ય-પદાર્પણ મિર્જાપુર સે દક્ષિણ-પશ્ચિમ દિશા મેં ૨૫-૨૬ મીલ પર માંડા નામ કી એક છોટી સી રિયાસત હૈ. રાજધાની કા નામ ભી માંડા હૈ. યહાં કે કતિય રાજા બ્રાહ્મણભક્ત, સાધુસેવક ઔર વિદ્યાવ્યસની હો ગયે હૈં. તત્કાલીન રાજ સાહબ ઉપર્યુક્ત ગણાં સે વિભૂષિત થે. વિદ્વાને કા સંમાન કરના આપકા વ્યસન હે ગયા થા. ઐસે સાધુસેવી નૃપતિ કે એક માનસિક પીડા કા શિકાર બનના પડા, કયાં કિ યહ તે ઈસ સંસાર-નાટય-મંદિર કા. સબ કે લિયે અનિવાર્ય વિષય હૈ. યહ પીડા એક પ્રેત કે રૂપ મેં આવિર્ભૂત હે કર મહારાજ કે સબ કામેં મેં બાધા પહુંચાયા કરતી થી. એક બાર એક રાજમહલ બનવાને સમય મહારાજ કે બડી કઠિનાઈ કા સામના કરના પડા. જબ જબ મહલ બન કર તૈયાર હતા, તબ તબ પ્રેત દ્વારા ગિરા દિયા જાતા. કઈ બાર ભગ્નમનોરથ હે હચરે કી અનમતિ સે શ્રીમાન રાજા સાહબ તત્કાલીન પ્રસિદ્ધ સાધુ કુલભારતી કે શરણપન્ન હુયે, જે બઈ સે પશ્ચિમ કરીબ હે મોલ પર જહાંગીરાબાદ મેં રહતે થે. મહાત્મા ફૂલભારતી ગ્રુપતિ કે પ્રેમાનુરેપ સે માંડ ગયે તે જરૂર, કિંતુ કાર્ય મેં અપની સદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ AAAAAAAAA AAAA AAAA AAAA AAAA AAAA AAAA - - - - - - - - - - - - - - - - - - - • • • સ્વામી ઝામદાસ લતા કા વિશ્વાસ ન કર હમારે ચરિત્રનાયક કી શરણ મેં રાજા સાહબ કો જાને કા અનુરોધ કિયા. અસ્તુ. રાજા સાહબ સ્વામી ઝામદાસ કી શરણ મેં મિર્જાપુર આયે. મહાત્માઓં કા હદય કમલ હોતા હી હૈ. માંડાનરેશ કી વિનીત વિનતિ પર આપ પ્રસન્ન હે માંડા રિયાસત મેં પધારે. જિસ દિન આપ પહુંચે, ઉસી રાત કે વહ પ્રેત કૃત્રિમ વેશ બના કર રવામજી કી સેવા મેં ઉપસ્થિત હુઆ, ઔર બોલા- “મહારાજ! આપકે આગમન સે અબ મેરી બાધા રાજ-મહલ પર ચલ ન સકેગી, પરંતુ જિસ પ્રકાર રાજ આપકે શરણાપન હે અપની રક્ષા ચાહતા હૈ, ઉસી પ્રકાર મેં ભી આપકે શરણ મેં ગતાભિમાન હે ઉપસ્થિત હું. મેરી વિનતિ પર ભી કૃપા કર ધ્યાન દીજિયે. સ્વામીજી ને પૂછા કિ તુમ્હારી ઇચ્છા કયા હૈ ? તબ ઉસને શિષ્ટતા ઔર નમ્રતાપૂર્વક નિવેદન કિયા કિ રાજા સે મેરા પૂર્ણ વૈમનસ્ય ઉસકે પૂર્વજન્મ સે હૈ; ઇસસે મેં ઉસકા ભવન નહીં બનને દેતા ; કિંતુ જબ આપકા ચરણ યહાં આ ગયા હૈ, તબ સારા મકાન તે બનવા દીજિયે, કેવલ તેરણકાર પર ભરેઠા ન રખા જાય. વહ બિના બના છોડ દિયા જાય. સ્વામીજી ને ઈસ પ્રાર્થના કે સ્વીકૃત કર લિયા. પ્રાતઃકાલ રાજ સાહબ કે બુલા કર સ્વામીજી ને કહા કિ આપ મહલ બનવાઈયે, કિંત સદર ફાટક બિના ભરેઠા રકખે અધૂરા છેડ દીજિયે. વહ નહીં બન સકેગા. રાજા ને સહર્ષ આજ્ઞા સ્વીકૃત કર મહલ બનવાયા. યહ રાજભવન અબ તક તૈયાર હૈ; સર્વસાધારણ જા કર ઈસે દેખ સકતે હૈ કિ ઇસ આલીશાન ઇમારત કા રણદ્વાર અધૂરા રહી પ્રેત કે દંડ કા પ્રબલ પ્રમાણુસ્વરૂપ ખડા . ઇસ ક્ષકાર સે મહારાજા સાહબ આપ પર બડી શ્રદ્ધા રખને લગે. બહુત અનુનય વિનય કે સાથ આપકો રહને કે લિયે એક સુંદર • મંદિર બનવા દિયા. આપકે રહને કા હર તરહ સે સુપાસ કર દિયા. આપ વહાં રહને લગે, ઔર આપકી પત્ની મિર્જાપુર કી ગદ્દી કી શ્રીવૃદ્ધિ કરને લગીં. આપકે બાદ દેને ગદિય પર ક્રમશ: કૌન કૌન સજ્જન મહંત હુયે ઉનકી નામાવલી– મિર્જાપુર સ્વામીજી કી ધર્મ પત્ની સ્વામી ઝામદાસ સ્વામી રતીરામ ૫૦ જયનાથજી શ્રીરામ , હરિદાસજી ગોપાલદાસ , રામફલજી સરદાસ રામસેવકજી , પં. કાશીનાથ રામકિશોરજી. | (વર્તમાન) (વર્તમાન) માંડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા સ’૦ ૧૭૮૮ વિક્રમાબ્દ મેં સ્વામીજી સ્વગામી હુયે થે, ઉસ સમય ઉનકી અવસ્થા ૪૫ વર્ષ કી થી. જનરવ હૈ કિ નિમ્નાંકિત પદ્મ આપ હી કી રચના હૈ. ૧૦૨ “દુસ ખસુ સત અરુ વેદ, વેદ સંવત ગુરુ વાસર; પૌષ શુક્લ તિથિ રત્ર, મકર કર ઉદિત દિવાકર. તજ શરીર શુભ ગંગ, નીર મહ`ગુરુ પદ કિંકર; ગા પ૬ ઈવ તાર ગયા, તુરત ભવસિંધુ ભયંકર ર રાખિ શ્યામ મૂરતિ રુચિર, ચઢિ વિમાન આધી ઉમિરિ; હાઈ ગયા ઝામ અભિરામ પદ, ઝામ રામ રામહિ સુમિર” ગ્રંથ આર કવિતા રામાવ કે અતિરિક્ત આપને ઔર ભી અનેક રચનાયે' કી હૈ, ઉનમે જિતનાં કા નામ ઉપલબ્ધ હૈં, વે હૈં વરાંકુશ, રામસર્વ ઔર ગંગાસ્તવરાજ, યહાં પાઠકાં કે મનેવિનેાદા આપ કી રચનાઓં કા કુછ નમૂના ઉદ્ધૃત કિયા જાતા હૈ. દેખિયે, ભગવાન રામચંદ્ર કી ખાલલીલા ઔર નખશિખ શૈાભા કા વન કવિ તે કિસ ખુખી સે કિયા હૈ:– ચોપાઇ નીલ કુંજ પદ પીઠ સુહાયે, નખ માનહું મણિ-ગણ ખાયે. સ્વ. કંજ સમ પદતલ સાહૈ, અંકુશ આદિ રેખ તહુ' જોઢું. સાહ મધુર નિ પદ મંજીરા, જિન મહ' લગે અનેકન હીરા. કર મકરાકૃત સુંદર જંબા, મનહું ખંભ સુખમા કર સધા. સક્ષમ કટિ કિકિનિ ખર ખાજૈ, ઉર આયત ત્રિબલી બિ છાજે. અરુણુ જલજ સમ પાનિ બિરાજે, તામહ` રાજ રેખ અતિ ભ્રા. નખ અલિ અમી કંજ રસ પાઈ, હાત મનહું અદ્ભુત અરુણાઈ. દાહા બાહુ વિશાલ બલય કરણ, ભુજ અંગદ અતિ રાજી; ઉર મનિ મધ્ય મૃગેસ નખ, મનુ અદિત બિન્ધુ રાજી. ચાપાઇ કંઠે કમ્બુવત રેખ સુહાયે, આનન અમિત મયંક લજાયે. ચિમુક અધર અતિ સુંદર જો, દસન કુદ કલિકા સમ સાહૂઁ. લિકનિ, હ‘સનિ ખિલેાકત જાસૂ, તન મન પ્રાન વારિયે આસૂ. ગંડ સુભગ સેાભા ગૃહ નાસા, રાજિવ નૈન ભૌ અલિ ખાસા. લુટ્ટુરી લુરત બદન પર આઈ, મનુ મયંક પર અહિં સિસ્સુ ધાઇ. ભાલ વિશાલ વિભૂષણુ સાઢું, અંગ અંગ સુખમા વ॰ માઢું. ઝૂલી ઝીન પીત પટ કેરી, પહિરે માનહું શાભા ધેરી. ખેલત અનુજન સંગ ઉદારા, કરત કુતૂહલ વિવિધ પ્રકારા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્વામી ઝામદાસ ૧૦૩ દેહા બેલત તેતરિ બિન સુનિ, માતુ પિતહિં સુખ ભૂરિ; વિહંસિ લેત તેહિ અંગભરિ, જે જોગિન્હ કહ દૂરિ. વેદાન્ત જૈસે ગૂઢ વિષય પર આપકી સરલ ઔર સીધી સાદી રચના કા નમૂના દેખિયે ચાપાઈ નિર્વિકાર નિખિલાતમ રામા, નિષ્ક્રિય નિપ્રપંચ નિષ્કામા. અચલ અથિર અનિચ્છ અનસોચા, સંગ્રહ ત્યાગ ન રોચ અરોચા. આનંદ રૂ૫ અચલ અવિનાશી, માયાસૃષ્ટક સકલ પ્રકાશી. યદ્યપિ દામ મહું નહિં અહિભાસા, યદ્યપિ જાને બિનુ બિશ્વાસા. તેહિ વિધિ રામ રૂપ હનુમાના, જનહિં જન વિભ્રમ અવસાના. શનિ કહિ વિપુલ કથા બદેહી, બેલે ગિરિજા પ્રભુ તબ તેહી. આતમ ઇસ જીવ જિજ્ઞાસી, જાનિ સુજન સુચિ આપુ પ્રકાશી. સુનું કપિ તત્વ સુનાવણું તેહી, જાતે અજ અખંડ મહિં જેહી. દોહા આતમ ઈશ અનાતમા, ચિદાભાસ સોઈ જીવ; પરમાતમા વિચારિ સોઈ, સુદ્ધ ચેતનાતીવ. - ચોપાઈ એક અખંડ નિરખુ ત્રય ભેદા, સુનું કપિ કહઉં કહત જસ વેદા. જિમિ અકાશ એક ત્રિવિધ દેખાઈ, વારિ ઉપાધિ પાવ સુનુ ભાઈ. મહા ગગન અરુ થલ અવછિન્ના, પુનિ પ્રતિબિંબ બિલોકહું ભિન્ના. પૂરન બ્રહ્મ વિશુદ્ધ કપીશા, બુદ્ધિ ઉપહિત ચેતન એક ઇસા. બિમ્બ સ્થાન છવ કહે જેઉં, માયા જલ બિનુ દઉ તંહ ગોઉ. ચેતનબિંબ સહિત મતિ જોઈ સો આભાસ બુદ્ધિ હિય હે. તેહિ ગત કતું કરે વ્યવહારૂ, ભ્રમ તે અબુધ સાક્ષિ પર ધારું. અવિચ્છિન્ન અવિકાર અનૂપા, જે ન જાન કપિવર પર રૂપા. - હા કરહિં તથા અભ્યાસ બસ, અબુધ જીવતાપ; નિત્ય સત્ય અવ્યય અખિલ, આદિ બાદિ કર એપ. પાઠક! સ્વામીજી કી સંસ્કૃત રચના કી બાનગી દેખિયે– रामो माता मत्पिता रामचंद्रो रामो भ्राता मत्सखा रामभद्रः। रामः स्वामी राम एवार्थ दाता रामादन्यं नैव जाने न जाने । रामःसेव्यो वन्दनीयोऽपि रामो, रामो नित्यमहशैश्चिन्तनीयः । रामो ज्ञानं ध्यानगम्योऽपि रामो, रामादन्यं नैव जाने न जाने ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શુભસંગ્રહ-ભાગ ૭ મેં 100n રામાષ્ટક સે ઉહત श्रीरामचंद्र रघुपुङ्गव रावणारे, राजाधिराज रघुनंदन राघवेश । भूभार भंज्जन भवाब्धि वरिष्ट पोत, मां त्राहि कान्त करुणाकर दीनबन्धो॥ दम्भोलिधृगविजय दुर्जय दर्पहारे, देवाधिदेव दनुजान्तक दूषणारे, दुःखोद घटज दूषण दाव दाहे, दक्षाग्रगण्य दुरितान्तक देहि दास्यम् ॥ કાવ્ય કે ગુણે કે સંબંધ મેં તે રસિક પાઠક હી અનુમાન કરે કિ આપ કિસ કોટિ કે કવિ થે કિંતુ, ઇતના નિઃસંકેચ લિખને કી હમ દૃષ્ટતા કરતે હૈ કિ આપને જિસ વિષય કા વર્ણન કરના પ્રારંભ કિયા હૈ, ઉસે ખૂબ વિસ્તૃત રૂપ સે અંત તક નિબાહા હૈ, વિષય કે સમઝાને કી પૂરી પૂરી ચેષ્ટા કી હૈ. રામાર્ણવ કી પૂરી પ્રતિ હમારે મિત્ર શ્રીયુત શત્રુત કિંકર પાંડેય, હબડા કે પાસ વિદ્યમાન હૈ, કિંતુ અભી વહ ગ્રંથ કહીં પ્રકાશિત નહીં હુઆ હૈ. ગેસ્વામી તુલસીદાસ કે રામચરિત માનસ કી ભાંતિ ઈસ બૃહદ ગ્રંથ મેં શ્રીરામચરિત્ર કા વિશદ ઔર ભાવપૂર્ણ વર્ણન કિયા ગયા હૈ. હમારે મિત્ર ઇસકે પ્રકાશન કે ઉદ્યોગ મેં લગે હૈ. બહુત સંભવ હૈ કિ કુછ હી દિને મેં પ્રકાશિત હે કર યહ ગ્રંથ હિંદી જગત કી શેભા બઢાવેગા. (“મનારમા”ના એક અંકમાં લેખક શ્રી. પં. અયોધ્યાપ્રસાદ માલવીય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com WVVV Page #118 -------------------------------------------------------------------------- ________________ શરલાલ માહેશ્વરનાં સ’સ્મરા १५ - शंकरलाल माहेश्वरनां संस्मरणो (લેખકઃ-ભાઈશંકર કુબેરજી શુકલ ) મેારી શહેરની કીતિ દિગંતમાં પ્રસરાવનાર, મેારી કાઈ શહેર છે એમ કાશીપ ત પડિતા અને વિદ્વાનામાં જાણ કરાવનાર દેવાવતારી શાસ્રીજી શકરલાલને જન્મ મચ્છુ નદીને રમ્ય કિનારે મેરખીમાં શ’કરસમાન વૃત્તિવાળા માહેશ્વર ભટ્ટને ધેર સંવત ૧૮૯૯માં અષાડ વદ ચેાથ ને બુધવારે થયા હતા. મેધના નથી મદમત્ત થયેલી, મેધનાવવાથી પ્રસન્ન થયેલી પૃથ્વી આ સમયે આર આનંદ આપી રહે છે. ૧૦૫ માહેશ્વર ભટ્ટ પરમ શિવભક્ત હતા, અને અહેનિશ શિવપૂજન કરવામાંજ પેાતાના સમય વ્યતીત કરતા હતા; તેથી જાણે મહાદેવે પ્રસન્ન થઈને પેાતાના કાઇ વરરુચિ જેવા મહાપ્રજ્ઞ અને વિદ્વાન ગણને આજ્ઞા કરી હાય અને શાસ્ત્રીજીરૂપે પુત્ર આપ્યા હાય એમ લેાકા કહેતા હતા. શાસ્ત્રીજી પેાતાની ૧૧ વર્ષની વયમાંજ સારસ્વત અને કુમારસંભવ જામનગરમાં મેાસાળમાં ભણ્યા હતા. એ અલૌકિક નવીનતાથી જામનગરના વિદ્વાના તથા વૃદ્ધેા મુગ્ધ થયા હતા. તે વખતે તેમના પ્રથમના શ્લોકા અ-ગૌરવવાળા થયા હતા. ગુરુની આજ્ઞાથી સરળ અને શાંતરસવાળા ઉપદેશમય ક્ષેાકેા તેમણે પછી રચવા માંડયા. પંદર વર્ષની વયે તેઓ ઉચ્ચ, કામળ અને સરળ કવિતાઓ કરતા; તેથી તેમના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રી તેમના ઉપર સાનંદાશ્રુથી અતિ પ્રસન્ન રહેતા હતા. જામનગરમાં તેમના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રી પ્રતિભાસ'પુન્ન અને સમ મ ંડિત હતા; અને તેમના ઘણા શિષ્યામાં શાસ્ત્રીજી પ્રથમ હતા. દક્ષિણના એક તેલ’ગી વિદ્યાન ખાલ સરસ્વતી' નામધારી જામનગરમાં આવ્યા હતા, તેમણે જામ વિભાજીની કચેરીમાં ક્રમ વિના ૬૪ અક્ષરા ખેાલી કાઢયા. આવું કામ ક્રાઇ કરી શકશે કે કેમ એવું જાહેર થતાં કેશવજી શાસ્રીએ શંકરલાલનું નામ આપ્યું. શાસ્ત્રીજીએ વાર્યો કરતાં વિશેષ કાર્ય કર્યું. તે ક્રમ વિના અક્ષરે। તા ખેાલી ગયા, પણ તેમાંથી ક્ષેાકેા નીપજાવી અર્થ કાઢી આપ્યા. આ પ્રસંગે તેમને જામશ્રી વિભાજી તરફથી અથાગ માન મળ્યું. આ તેમના અવધાનના પહેલા પ્રસંગ. તે પછી એક સ્વામી સદાનંદજી જામનગર પધાર્યા, તે વખતે શાસ્ત્રીજીએ જામશ્રીની કચેરીમાં પડાવધાન કરી બતાવ્યું. ૬૪ અક્ષરામાં નવીન કવિતારસ બતાવી પૃથક્ પૃથક્ માણસેએ ક્રમ વિના ખેલેલા અક્ષરે યાદ રાખ્યા અને તેની પણ કવિતા કરી દીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે આ વખતે આખી સભા ચકિત થઈ હતી, અને શાસ્ત્રીજીને અનુપમ માનસત્કાર મળ્યાં હતાં. તે પછી શાસ્ત્રીજીની કીર્તિ દેશદેશ બહુ ફેલાવા માંડી. મોરબીના ઠાકોર સાહેબ રવાજીરાજ સુધી આ ખ્યાતિ આવી, અને એક મોરબીનું રન અન્ય દેશમાં પ્રકાશે છે એમ જાણી શાસ્ત્રીજીને મોરબી આવવા બહુજ આગ્રહ કર્યો. ૨૧ વર્ષની વયે તેઓ મોરબીમાં આવ્યા, અને મહારાજા રવાજીરાજે જાડેજાની વંશાવળીનું પુસ્તક રચવા શાસ્ત્રીજીને આજ્ઞા કરી. મહારાજા રવાજીરાજ ગુજરી ગયા પછી મેંઘીબા સાહેબે શાસ્ત્રીજીને બહુજ સત્કાર કર્યો અને રવાજીરાજ પાઠશાળા સ્થાપી તેમને શાસ્ત્રી તરીકે નીમ્યા. તે પાઠશાળા અદ્યાપિપર્યંત ચાલુ છે. શાસ્ત્રીજીએ ૨૪ વર્ષની વયે જાડેજાની વંશાવળીનું પુસ્તક પૂરું કર્યું, તે અપૂર્વ ઐતિહાસિક ગ્રંથ છે. આ પુસ્તક હજુ સુધી અપ્રસિદ્ધ છે. ત્યાર પછી શાસ્ત્રીજીને મુંબાઈમાં આવવાને બહુજ આગ્રહ થવા લાગ્યો, અને રાવબહાદૂર વિશ્વનાથ નારાયણ મંડળીકના મકાનમાં તેમણે અષ્ટાવધાનના અનુપમ પ્રયોગ કર્યા અને ત્યાં તેમને “અષ્ટાવધાની શીઘ્રકવિ”ની પદવી મળી, આ વખતે તેમની કીર્તિ આખા હિંદમાં ફેલાવા લાગી. કાશી સુધીના પંડિત મેરબીનું નામ સાંભળે ત્યારે એટલું જ કહેતા કે, શાસ્ત્રીજી શંકરલાલ જ્યાં રહે છે તેજ રબી કે ? જ્યારે કચ્છના મહારાવ શ્રીખેંગારજી પ્રથમ મુંબઇમાં આવ્યા ત્યારે મુંબઈમાં વસતી કચ્છી પ્રજાએ સંસ્કૃતમાં એક અપૂર્વ અને મેટાં ચૌદ પાનામાં લખાયેલું માનપત્ર તેમને આપ્યું હતું. આ માનપત્ર શાસ્ત્રીજીએ લખી આપ્યું હતું, અને હજુ સુધી મુંબાઈમાં એમજ કહેવાય છે કે, આવું અલૌકિક અને રસિક માનપત્ર કોઈ વખત લખાયું નથી, અને લખાશે નહિ. શાસ્ત્રીજીએ લેખનકાર્ય શરૂ કર્યું અને એ પ્રવાહ એટલો બધે જેસબંધ અને વિશાળ હતો કે તેની યાદી વાંચી સૌ કોઈ દિગમૂઢ થઈ જશે. છૂટા છૂટાં પ્રસંગોપાત કાવ્યો તે તેઓ બાર મહિનામાં બાવીસ કરતા. પ્રિન્સ આબર્ટ ભાવનગરમાં આવ્યા ત્યારે તેમનું સમયને અનુસરતું કાવ્ય રસિક અને અભુત હતું. તેમનાં સરસ અને રમુજી કાવ્યોની અત્રુટિ હતી. તેમના ગ્રંથોની યાદી નીચે મુજબ છે - સાવિત્રીચરિત્ર, ચંદ્રપ્રભાચરિત્ર, ધ્રુવાખ્યુદય, નેપાળચિંતામણિવિજય, વિદ્વત કૃત્ય વિવેક, વિપન મિત્ર પત્ર, સેવ્યસેવકધર્મ, અનસૂયાભ્યદય, પ્રયાગમણિમાળા ટીકા, લઘુસિદ્ધાંતકૌમુદી, શ્રીકૃષ્ણચંદ્રોદય નાટક, ભગવતી ભાગવત, પાંચાળી ચરિત્ર, પ્રસન્નલોપામુદ્રા, અરુંધતીવિજય, કેશવકૃપાલેશ લહરિ, વામનવિજય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #120 -------------------------------------------------------------------------- ________________ શકરલાલ માહેશ્વરનાં સમરા ૧૦૭ નાટક, ભ્રાંતિભયભંજન અને છેવટનું બાલાચરત્ર. રવાજીરાજકીતિ –વિલાસ, વિશ્વાવિલાસ, મહેશપ્રાણપ્રિયા કથા, સ્તેાત્રસંગ્રહ, કૈલાસયાત્રા, ઝ ુવિરહ, ભાવનગરનરેશને મહારાજાનેા ખિતાબ મળ્યા તે સમયે કરેલું કાવ્ય, યુત પટ્ટણી સાહેબને સી. આઈ. જી. ના ખિતાબ મળ્યા ત્યારે કરેલું કાવ્ય, આદિ અનેક નાનાં કાવ્યાનેા સંગ્રહ કર્યો હતા. મિસિસ એનિ બિસેટ મેારખી આવ્યાં ત્યારે ધણજ રસિક કાવ્ય કર્યું હતું, રી વિશ્વન્ટ વિદુષી નહિ જ વંચા એ પદ હજી પણ યાદ છે. મહારાજા શ્રી લખધીરજીના લગ્નાત્સવ પ્રસ ંગે ઘણી ઉત્તમ પાદપૂર્તિએ તેમણે કરી હતી, તે અત્યારે મળે તા સાહિત્યમાં એર રસ આવે. આ ઉપરાંત ગુજરાતી ભાષાંતરે પણ તેમનાજ શ્રમનું પરિણામ હતું. શાસ્ત્રીજીના સ્નેહીઓમાં સ્વ. રણછેડભાઈ ઉદયરામ, સ્વ. મણિભાઇ જશભાઇ, શેઠ લક્ષ્મીદાસ ખીમજી, સર ચીનુભાઈ, ઝંડુ ભટ્ટજી, વૈદ્ય વિશ્વનાથજી, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, શ્રીયુત સર પટ્ટણી, કેશવકૃતિના સુપ્રસિદ્ધ કવિ કેશવલાલ અને કાર્ડિયાવાડના તમામ રાજા મહારાજાએ. લીંબડી, મેારી, ભાવનગર, પારખંદર, લખતર, વાંકાનેર આદિના રાજાએ શાસ્ત્રીજી તરફ અત્યંત પૂજ્યમુદ્ધિ ધરાવતા હતા. વળી મેારખીના મહારાજા સર વાઘજી બહાદૂરે હિમાલયની અને આખા હિંદની યાત્રામાં શાસ્ત્રીજીને સાથે રાખ્યા હતા, અને જ્યારે મેારખીમાં ૧૦૮ પારાયણા બેસાડી હતી ત્યારે અગ્રાસન શાસ્ત્રીનેજ આપવામાં આવ્યું હતું. અમદાવાદની સંસ્કૃત પાઠશાળામાં તેઓ હરવખત પરીક્ષક નીમાતા હતા. ઇ. સ. ૧૯૧૪ માં આપણા શહેનશાહ પચમ જ્ગ્યા તરફથી તેમને “મહામહેાપાધ્યાય’Öા ખિતાબ ચાંદ આપવામાં આવ્યા હતા; અને સંવત ૧૯૭૨માં ભારતધમ મહામંડળ, જેના સંચાલકા પંડિત મદનમેાહન માલવીયા અને દરભંગાનરેશ છે, તે મહામ`ડળ તરફથી શાસ્ત્રીજીને વિશર્મણ'ની પદવી મળી હતી. મારખીની આ હિતષિણી સભાએ શાસ્ત્રાજીને ધણું ઉચ્ચ કૅટિનું માનપત્ર આપ્યું હતું. તે ધણું મનનીય છે. શાસ્ત્રીજી ગુપ્ત દાનેા આપતા હતા, અને તે વિદ્યાપેાષક હતા. તેમને ધણી વખત પૈસાની ત`ગી રહેતી હતી. મુંબઇમાં વસતા મેરખીના શ્રીમંતા આ હકીકત જાણતા હતા, તેથી તેમને આગ્રહ કરી મુંબાઇમાં ખેાલાવ્યા, અને સરસ્વતીના અંગ સેવકના ચેાગ્ય સત્કાર અને બદલેા આપવા શતાવધાનના પ્રયાગેા કરાવ્યા. એકી સાથે સેા બીનાએ યાદ રાખવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શુભસંગ્રહ-ભાગ ૭ માં મકાન પાસે જતી ટ્રામની ઘંટડી કંડકટરે કેટલી વાર વગાડી, ટ્રામ કેટલી વાર આવી તથા ગઈ, અનેકવિધ કવિતાના પ્રયોગ, ગુણાકાર, છૂટા છવાયાં વાકયો, પાસે એક જણ ડંકા વગાડ્યા કરે તે ગણવા ઇત્યાદિથી તે વખતે આખું મુંબઈ છક થઇ ગયું હતું અને શાસ્ત્રીજીને એક ઉમદા પર્સ એનાયત કરી હતી. આ સઘળા દ્રવ્યનો ઉપયોગ શાસ્ત્રીજીએ પિતાના ગ્રંથો છપાવવામાં કરી દીધો હતો. મુંબઈના હરેક વર્તમાનપત્રે અને ખાસ કરીને ગુજરાતી પ આ સરસ્વતીના પુત્રની અત્યંત પ્રશંસા કરી હતી. મોરબીમાં આ વખતે જાણે કેમ તેના પૂર્વજન્મના સહગી ગુરુભાઈ જેવા કલાસમાંથી એક અખાડાના યોગી મૃત્યુલોકમાંથી જન્મ લેતા આવ્યા હોય, ત્યારે એક જ સ્થળે ભેગા થયા હોય એવા શ્રીમંત અને જ્ઞાની પોપટભાઈ મોતીચંદનામના મહાન ધમિષ્ઠ, ધનાઢય અને પરમ જ્ઞાતા, તેમના અનન્ય મિત્ર, નેહી અને ગુણાનુરાગી હતા. અહોનિશ પોપટભાઇ શાસ્ત્રીજીને ગુરુતરીકે પૂજતા અને મોટા સમારંભથી દરવર્ષે ગુરુપૂર્ણિમાએ ગુરુપૂજામહસવ શાસ્ત્રીજીને પૂછને કરતા હતા. આ પૂજન થયા પહેલાં શાસ્ત્રીજી પિતાના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રીના ફેટાનું પ્રથમ પૂજન કરતા, અને તેના વંશજોને ગુરુદક્ષિપણ મોકલી આપતા. સાહિત્ય, વિદ્યા, નાટક, કાવ્ય વગેરે સેવા કરવા ઉપરાંત શાસ્ત્રીજી એક વેદાંતી હતા, અને વેદાંતના અનેક ગ્રંથનું વાચનવિવેચન પોપટભાઈને ઘેર શાસ્ત્રીજી કરતા હતા. આ તેમની ઉત્તરાવસ્થાનું મહાન ધાર્મિક વર્તન સાહિત્યસેવા ઉપરાંત હતું. હમેશાં સાંજે બે કલાકથી ત્રણ કલાક પોપટભાઈને ઘેર શ્રવણ થતું અને ૪૦ થી ૫૦ ભાવિક શ્રોતાઓ હમેશાં હાજર રહેતા. આવી વેદાન્તજ્ઞાનકથાથી કેટલીએ વિધવા બહેનો પિતાને વખત પ્રભુભજનમાં, જ્ઞાનપ્રાપ્તિમાં વ્યતીત કરતી હતી, તેનું મહાન પુણ્ય શાસ્ત્રીજીને હતું. તેમને ઘેર પણ પ્રભાતમાં નવથી દશ સુધી અને રાત્રે ત્રિકમરાયના મંદિરમાં નવથી દશ સુધી શ્રવણ કરાવતા. તેમની આ વેદાંતજ્ઞાન કીતિ એટલી બધી વધી, કે હમેશાં વીસેક પરમહંસો શ્રીમાન પોપટભાઈના મહેમાન થઈને છ છ માસ કે વર્ષો સુધી રહેતા, અને સર્વનું આતિથ્ય શ્રીમાન પોપટભાઈ પ્રેમ કરતા. આથી નવીન તથા અદ્દભુત જ્ઞાનને રસ મોરબીની પ્રજાને હમેશ મળ્યા કરતે; એ મહાન પુણ્ય પણ શાસ્ત્રીજીના પ્રતાપથી હતું. શાસ્ત્રીજીનું નામ સાંભળીને ઘણાએ સંન્યાસીઓ, દંડીઓ, પરમહસે મોરબીમાં આવતા હતા. એ બધો શાસ્ત્રીજીને પ્રતાપ હતા, હવે તે મોરબીમાં એવા મહાત્માઓનાં દર્શન દુર્લભ થયાં છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #122 -------------------------------------------------------------------------- ________________ શકરલાલ માહેશ્વરનાં સસ્મરણા ૧૦૯ શાસ્ત્રીજી હમેશાં દશ વાગ્યાસુધી મહાદેવની પૂજામાં નિમગ્ન રહેતા હતા. તેમને શ્રીરાજરાજેશ્વરનું ઇષ્ટ હતું, અને તે રાજરાજેશ્વર તે મારમીના શ્રીકુબેરનાથ મહાદેવ. "" શાસ્ત્રીજી પેાતાની તમામ કૃતિઓમાં પ્રથમ શબ્દ શ્રીરાજરાજેશ્વા વિજયતે એમ લખ્યા વિના કૈાઇ દિવસ ચૂક્યા નથી. આવા અલૌકિક શિવના ઇષ્ટથી શાસ્ત્રીજીને મેારખીમાં સૌ શંકરના ગણતરીકે માનતા. શાસ્ત્રીજીને પેાતાના ગુરુ તરફ પણ અત્યંત પૂજ્યભાવ, ભક્તિ અને પ્રીતિ હતાં. તેથી શાસ્ત્રીજી દરેક પુસ્તકના મગળાચરણમાં મહાદેવ, ગુરુ અને પિતા, એ ત્રણેને નમસ્કાર પ્રથમ કરતા હતા. તેમણે ગુરુનું શ્રાદ્ધ ગયાજી જઈને કર્યું હતું અને ગુરુ પાછળ લેાટાનું લહાણું કર્યું હતું. આવી ગુરુભક્તિ આજે તે ક્યાંય જોવામાં આવતી નથી. tr ગુજરાત કાઠિયાવાડના મહાન પુરુષની કદર સાહિત્ય પરિષદ પણ કરતાં ચૂકી નથી, એ આનંદની વાત છે; અને સુરતની સાહિત્ય પરિષદમાં તેમને ઉપપ્રમુખ નીમી તેમને તથા સંસ્કૃત ગિરાને અપૂર્વ માન આપ્યું હતું. તેઓ મૃત્યુપર્યંત વેદાન્તજ્ઞાનચર્ચા અને ગ્રંથલેખન કરતા હતા. છેવટનું તેમનું પુસ્તક ખાલાચિરત્ર હતું. આમાં એકસ અધુરેા રહ્યો હતા. બહુજ માંદગી આવી પડી તેાય તેમણે કહ્યું કે, મને એક કલાક જરા સુખ થાય તેા આ છેવટને સર્ગ પૂરા કરૂ; પણ કાળની ગતિ વિચિત્ર છે. તે સ અરે! રહ્યો. અને તેએ આ નશ્વર દ૯ છેડી અમરધામમાં સીધાવી ગયા. બાણભટ્ટનું પણ આમજ થયું હતું. મહાન પુરુષાતુ કા શું આવી રીતે અધુરૂ રહેતું હશે ? બાકીના સશાસ્ત્રીજી હાથીભાઇએ પૂરા કર્યાં, અને પછા ગ્રંથ છપાયેા. શાસ્ત્રીજીના ગ્રંથાનું સવિસ્તર વિવેચન કાઇ સમર્થ શાસ્ત્રજ્ઞ પંડિત હાય તેજ કરી શકે. તે માટે હું માત્ર રસજ્ઞ અભિપ્રાયા ઢાંકી બતાવીશ. X * × × વિદ્યાર્થી તરફથી મને કેટલીક જાણવા તે નીચે પ્રમાણે આપું છું: શાસ્ત્રીજીના એક જેવી હકીકત મળી છે, એક દિવસે એક બ્રાહ્મણને છેકરા તેમને ધેર ભિક્ષા માટે આવ્યેા. ધરમાં કાઇ હતું નહિ, માત્ર શાસ્ત્રીજી પૂજન કરવામાં નિમગ્ન હતા. તે છેાકરાએ જાણ્યું કે, ઘરમાં કોઇ નથી, તેથી ફળિયામાં પડેલી એક તપેલી ચારીને તે ચાલતા થયા. આ હકીકત શાસ્ત્રીજીએ જોઇ. ઘેાડાક દિવસ જવા દીધા પછી શાસ્ત્રીજીએ તે હેાકરાને ખેલાવ્યા. સ્નાન કરાવી પૂજા કરી ધરમાં જેટલાં વાસણા જોઇએ તેટલાં તમામ વાસણેાનું દાન કર્યું. જતી વખતે કહ્યું કે, મારી પાસે માગ્યું હ।ત તે હું આપત, પણ કાઈ દિવસ ચેારી યુ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શુભસંગ્રહ-ભાગ ૭ માં કરવી નહિ. આથી તે બાળક શરમી દે થઈ ગયો, અને ત્યારથી તેનું જીવન ઘણુંજ સુધરી ગયું. પિતાના પરમ મિત્ર ઝંડુ ભટ્ટજીની માંદગી પ્રસંગે મૃત્યુંજય સ્તોત્રનું કાવ્ય ગાયું હતું, અને તે સ્તોત્રનો પ્રભાવ શાસ્ત્રીજીના શિષ્યમાં બહુ હતો. અને તેથી આફ્રિકામાંના તેમના શિષ્યને એક પુત્ર માંદો હતો, તે વખતે આ સ્તોત્ર બહુજ પ્રેમથી સૌએ ગાયું હતું, અને તે બાળકનું રેગશમન થયું હતું. ચંદ્રપ્રભાચરિત્રમાં વિદ્યાદાનનું એવું તે અપૂર્વ વર્ણન કરેલું છે, કે તે વાંચીને મેરબીના મહારાજાને મોરબીમાં વસ્તુબા ચેરિટેબલ હાઇસ્કૂલ ખોલવાની વૃત્તિ થઈ હતી. અને તેવી મફત હાખ્રસ્કૂલ સ્થાપવાનું માન પણ શાસ્ત્રીજીને હતું. - મુંબઈમાં એક વખતે તેમના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રી આવ્યા હતા, ત્યારે મદ્રાસથી એક મહાન વિદ્વાન ગોપીભટ્ટ નામે પંડિત આવ્યા હતા, અને તેમણે કેશવજી શાસ્ત્રી પાસે શાસ્ત્રાર્થ માગ્યો હતો. જ્યારે શાસ્ત્રીજીએ વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે ગુરુદક્ષિણ માગવા ગુરુને કહ્યું, પણ ગુરુએ કહ્યું કે, વખત આવ્યે માગીશ. આ વખતે મુંબઈમાં શાસ્ત્રાર્થ કરવા શાસ્ત્રીજીને મેરબીથી તાર કરીને ગુરુએ મુંબઈ લાવ્યા, અને ગુરુદક્ષિણામાં ગોપીભટ્ટ સામે શાસ્ત્રાર્થ કર્યો અને વિજય મેળવ્યો. શાસ્ત્રીજી સંસ્કૃત ભાષા ઉપર અત્યંત કાબુ ધરાવે છે તે પણ તેઓ મેહિત થઈ ગયા હતા. ભાષા, પવિત્ર વિચારે, સરળ અસરકારક અને સુંદર અલંકારો તથા કપનાથી સંયુક્ત જાણે કેમ બાણભટ્ટ, વિષ્ણુશર્મા તથા કવિ ભાસ એમ ત્રણેના અંશો એકજ. શાસ્ત્રીછમાં આવ્યા હોય. બાલાચરિત્રને પિણે ગ્રંથ છપાવવા મોકલ્યો, પણ ટપાલમાં કયાંઇ ગુમ થઈ ગયો. એક પણ રફ નકલ તેમની પાસે રહી ન હતી. તેથી તેઓ નિરાશ ન થયા, અને કહ્યું કે જગદંબાની એવીજ ઈરછા હશે કે તેથી સરસ લેખ કરાવવો હશે. માત્ર આઠ દિવસમાં પ્રથમ, લખ્યા પ્રમાણે પણ તેથી ઘણેજ સરસ લેખ મેઢેથી યાદ કરી લખી નાખ્યો. દોઢ વર્ષની મહેનત માત્ર આઠ દિવસમાં તૈયાર કરી, એ તેમની અગાધ શક્તિ પૂરવાર કરે છે. હાલમાં કોઈ આમ કરી શકે એ શંકાસ્પદ છે. શાસ્ત્રીજીનાં તમામ પુસ્તકને યુનિવર્સિટીમાં દાખલ કરાવવા હાલના સાક્ષરોએ શ્રમ લેવો જોઇએ, સ્કૂલમાં દાખલ થવાં જોઈએ. શાસ્ત્રીજીના સ્મારક માટે હાલમાં મોરબીમાં સારી હિલચાલ થાય છે, અને ઝંડુ શંકરાશ્રમ સ્થાપવા વૈદ્યરાજ વિશ્વનાથભાઈ તથા તેમના ગુણી સુપુત્ર શ્રમ કરી રહ્યા છે, તે રાજા મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ www w w w evvvvv *** *** શંકરલાલ માહેશ્વરનાં સંસ્મરણે ૧૧૧ રાજાઓ અને શ્રીમંતે આ શુભ કાર્યમાં સહાયભૂત થશે એવી પ્રાર્થના છે. તેથી ઝંડુ ભટ્ટજી સાથે શાસ્ત્રીજીનું નામ જોડાઈ બંને મહાન પુરુષની કીર્તિ અમર થશે. ચંદ્રપ્રભાચરિત્ર અને સાવિત્રીચરિત્રથી સ્ત્રીઓની ઉન્નતિ માટે દેશની અનુપમ સેવા તેમણે બજાવી છે. પ્રોફેસર કાશીરામ સેવકરામ દવેએ લખ્યું છે કે, બાણભટ્ટની કાદંબરી વર્ણનનો કેષ છે, તેમ શાસ્ત્રીજીનું ચંદ્રપ્રભાચરિત્ર સદુપદેશનો કેષ છે. તેમાં રસમાં મલિન શૃંગારની ગંધ પણ નથી. ધર્મભાવનાના સંસ્કારે તેમના અક્ષરે અક્ષરમાં પ્રકટી નીકળે છે. સ્વ. સાક્ષર શ્રી. મણિલાલ નભુભાઈ અને નવલરામભાઈ આદિ અનેક સાક્ષરેએ તેમના વિષે રસિક પ્રશંસાત્મક વિવેચને કર્યો છે. કવિવર શ્રીયુત નાનાલાલભાઈએ પિતાનાં કેટલાંક કાવ્યો ભાગ બીજામાં શાસ્ત્રીજીનું બહુ રમ્ય સ્વરૂપ આળેખ્યું છે. તે સાધુ કવિ તે મૂર્તિ મહર્ષિ, બ્રહ્મસમાન બ્રહ્મરન શંકરલાલજીએ, એ અતીર્થને તીર્થ કીધા અમ માટે.” છેવટે મારી પ્રાર્થના છે કે, કાઠિયાવાડ સાહિત્યસભા સ્થપાય, ત્યારે તેણે અથવા ભાવનગરની સાહિત્ય સભાએ, મુંબાઈની સાહિત્ય સંસદે, અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ સદગત શાસ્ત્રીજીની જયંતી દરવર્ષે ઉજવવી જોઈએ, અને સાહિત્ય પરિષદની ભંડોળ કમિટિએ શાસ્ત્રીજીના જીવનચરિત્રને વિસ્તૃત ગ્રંથ લખાવવો જોઈએ. તેમના અપ્રસિદ્ધ મોટા બે ગ્રંથો છે. એક તો તેમના સ્વહસ્તે લખેલું “ આહનિક” જે તેમના સુપુત્ર પાસે છે, અને બીજી જાડેજાની વંશાવળી. આ બે પુસ્તક સાહિત્યરસિક શ્રીમાને એ છપાવવાં જોઈએ; આટલી પ્રાર્થના કરી આ લેખ સમાપ્ત કરૂં છું. શાર્દૂલ શ્રી માહેશ્વરપુત્ર શંકર સમા વાગીરીના તન, શંકરલાલ સમર્થ શ દ્ય કવિશ્રી વિદ્વાન કેશવ ગુરુ; દીપાવ્યું પુર મોરબી જગતમાં વિદ્યા તણું તેજથી, યોગી શંકરલાલ શીઘ્ર કવિને પાયે નમું પ્રીતથી. (“સાહિત્યમાંથી) * સાહિત્ય પરિષદ સમક્ષ વાચેલો નિબંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે १६-परोपकारी गंगास्वरूप रूखीबहेन (લેખક-ડકટર હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ) અમદાવાદ શહેરના બારે દરવાજાની આસપાસ અને શહેરની અંદર કોઇ પક્ષી ભૂખ્યું તરસ્યું નહિ રહેવું જોઈએ એ ઉદ્દેશથી પ્રેરાઈને ગં. સ્વ. રૂખીબહેને અથાગ મહેનત કરી. હિંદુ ધર્મને અનુયાયી “વસુધા રવાન્ ” એટલે આખી પૃથ્વી પિતાનું કુટુંબ છે, એમ માની જીવન નિર્ગમન કરે છે; એટલું જ નહિ પરંતુ કૂતરું અને ગાય એના ગ્રાસ એટલે કેળિયા પહેલા ભાણું આગળ મૂકી પછી જમે છે. ભૂતયજ્ઞ એટલે પ્રાણીમાત્રને માટે સ્વાર્થ ત્યાગ કરવાની એને ટેવ છે. કીડી-મંકોડીનાં દરમાં લેટ નાખી આવતાં અનેક ભાવિક સ્ત્રીપુરુષોને તમે છેક ગામની ભાગોળે ને ખેતર સુધી જેશે. ઉતા પાનો ધર્મ એ હિંદુ ધર્મની માન્યતા છે. પરંતુ જન ધમેં એને મુખ્ય ધ્યેય બનાવી ખૂબ ખીલાવી છે. ગુજરાતમાં જૈનધર્મો પુષ્કળ અસર કરી છે. આખા હિંદુસ્તાનમાં કેવળ ગુજરાતના હિંદુઓ માંસાહાર કરતા નથી તે પ્રતાપ જૈનધર્મને છે. હિંદુઓ ઉપરાંત ગુજરાતમાંના ઘણા મુસલમાન પણ માંસાહાર નથી કરતા તે જન અને હિંદુ ભાઈઓના સહવાસથી. | ગુજરાતનાં શહેર અને ગામડાનાં મોટાં નાનાં ઘણાં ઘરોની ભીતિમાં તમે પોપટ, ચકલી વગેરેને રહેવા માટે બાકોરાં, ગોખલા વગેરે જેશે. ઘણાં માણસે પોતાને ઘેર બબ્બે શીંકાં લટકાવી રાખે છે. એક શીકામાં પાણું અને એકમાં દાણા નાખ્યા કરવાના. ત્યાં ખિસ્કોલી, ચકલાં, કાબર, કબૂતર, પોપટ, કાગડા વગેરે દાણુ ખાવા અને પાણી પીવા જ ગમે તે વખતે આવવાનાં. અમદાવાદમાં સારંગપુર ચકલામાં એક ડોસા છે. તે દરરોજ સવારે ચાર વાગે ઉઠી નાહી ધેાઈ પૂજાપાઠ કરી પાંચ વાગતામાં દાણાનું મોટું પિોટલું બાંધી દરવાજા બહાર નીકળી પડવાના. મહાજને અસલથી નક્કી કરી રાખેલી દરવાજા બહાર કેટલીક જગાઓ છે. ચેતરા, મેદાનો, પરબડીઓ વગેરે. ત્યાં નિયમિત વખતે હજારે પંખીઓ આવવાનાં અને ત્યાં આ ડોસા, બાઓ ભરીને દાણું નાખી આવવાના. બધે દાણા નાખી આવ્યા પછી પાછા બીજા દિવસને માટે જોઈતા દાણા વસ્તીમાંથી મૂઠી મૂડી ઉઘરાવી લાવી, પોતાને ઘેર લઈ જઈ, પછી પોતે જમવાના, ને કામધંધે વળગવાના. | ગુજરાતના કોઈ પણ ગામડે તમે જાવ ત્યાં જરૂર તમે બે ચાર પરબડીઓ જોશો. પરબડીમાં દરરોજ પક્ષીઓને માટે દાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ પપકારી ગંગાસ્વરૂપ રુખીબહેન ૧૧૩ પાણી નંખાવાનાં. કેટલીક પરબ સુંદર કોતરણીવાળી અને શોભીતા રંગથી રંગેલી હોવાની. અમદાવાદ શહેરમાં છેલ્લે છેલ્લે આવી ઘણું પરબ આવેલી છે અને એમાં દરરોજનું કેટલાયે મણ અનાજ નંખાય છે. શું આ દૃશ્ય મનોહર નથી ? આ ઉપરાંત માછલાંને લોટ નાખવા અને વાંદરાને રોટલા ખવરાવવા ઘણા લોકે જાય છે. પાંજરાપોળો વિષે અને એના કાર્યવિષે, વિશેષ લખવાની જરૂર નથી, કારણ એ જગજાહેર છે. રૂખીબહેન બાળવિધવા હતાં. હાલ એમની ઉંમર ૫૦-૫૫ થઈ છે. દરરોજ દરિયાપુર પ્રેમદરવાજા પાસે સરયૂદાસ મહારાજની કથામાં એ જતાં. એક દિવસ મારી બે બહેનોના બાળકદીકરાઓ એકે દિવસે મરી ગયા. અમારા ઘરમાં ત્રાસ થઈ ગયો. એ બાળકોના પુણ્યમાં શું કરીએ ? એમના મૃત્યુને ચોથે દિવસે બે મણ દૂધ અમે નિશાળે જતાં છોકરાં છોકરીઓને પાયું, પણ છતાં શાન્તિ ના વળો. તાપ બહુ પડતો હતો. નળમાં પાણું બરાબર આવતાં નહોતાં. વટેમાર્ગુઓને માટે બે ઠંડા પાણીની પરબો બેસાડવા મારી બાએ સૂચના કરી અને અમે બધાંએ મંજૂર કરી. અમારી પાડોશણ જે કોર કાકી કહે “રહે, હું રૂબીબહેનને બોલાવી લાવું. શહેરમાં કયી જગાએ પરબ બેસાડવાની જરૂર છે તે એ બરાબર જાણતાં હશે. ” અને થોડી વારમાં રૂખીબહેન અમારે ઘેર આવ્યાં. હવેની છેડી હકીકત રૂખીબહેને પોતેજ કહેલી તે એમનાજ શબ્દોમાં હું કહીશ. “બાળરાંડ. ઘરમાં કોઈ મળે નહિ. મારી એકલીનું પેટ ભરાય એટલી ગોઠવણ મારૂં પલ્લું બલ્લુ વેચીને મારા ભાઈએ કરી આપેલી. રહેવા ઘર અને ખાવા બાજરી હતી; પણ કાળ જેવો આખો દહાડો જાય શી રીતે ? સવારે દર્શન કરવા જવું, સાંજરે કથાવાર્તામાં વખત જાય અને સગાંવહાલાંમાં કે નાતજાતમાં કઈ માંદુ-સાજું, જમ્મુ–મયું હોય ત્યાં ઘડી જઈએ. જાતે સ્ત્રી એકલવાઈ, ઓશિયાળો અવતાર. આબરૂભેર માબાપની ને સાસરિયાની લાજ રાખીને જુવાની લાત મારી કાઢી. ૧૦ વર્ષથી, લાગેટ સવારમાં સસ્પૃદાસજી મહારાજની કથામાં જતી. મહારાજ જાતે પરમજ્ઞાની, પવિત્ર, સાદા અને નિઃસ્પૃહી. એમની કથામાંથી હજારો લોકો સુધરી ગયા. કંઈ કુભારજા સ્ત્રીઓ ધણની પૂજા કરતી થઈ ગઈ, કંઈ “લોફર” ભાયડા ઠેકાણે આવ્યા. હું શું કરું ? મહારાજ કહે–પરોપકારમાં જીવન ગાળવું. મેં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #127 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે વિચાર કર્યો–હું રાંડ શે પરોપકાર કરૂં ? મારી પાસે નથી ધન કે ગરબગરબાને મદદ કરૂં; નથી જ્ઞાન કે કેાઈને ઉપદેશ કરૂં. હા, એક જાત મારી છે. દર પૂનમે પૂનમે ચાલતી ડાકોર જઉં છું ને રોજ બારે માસ નદીએ નાહવાનો નીમ. એ ઉપરથી ઠાકોરજીએજ સૂઝાડયું કે, ઝાડ ઝાડે શીકાં બાંધ્ય ને પશુપંખીની સેવા કર. પણ એમ એક જીવથી કેટલું પહોંચાય ? તેાયે બન્યું એટલું કર્યું. જ્યાં પરબડીએ નહાતી ત્યાં ત્યાં બધે અમદાવાદ શહેરને ચારે છેડે, ઝાડે ઝાડે કાળાં કુંડાં લટકાવેલાં જુઓ ત્યાં જણજો કે એ મારાં બાંધેલાં હશે. પહેલાં નદીએ નાહતી આવું ને આજ આ દરવાજે તે કાલ પેલે રવાજે એમ રોણુ ફરતી આવું. એમ કરતાં કરતાં કંડાં લાવી દેરીઓ બાંધી ને આજ તો ધીમે ધીમે કરીને ૩૦૦ ઠેકાણે ૬૦૦ શિકાં મારા હાથથી બંધાયેલાં લટકે છે. ૨૦–૨૫ ઠેકાણું થયાં ત્યાંસુધી બધાંમાં રોજ દાણું અને તાજું પાણી હુંજ નાખી આવતી, પણ પછી તો રોજ ઘેર આવતાં ૧૨–૧ વાગી જવા લાગ્યો ને થાકી જતી. તેથી ધીમે ધીમે એવી ઠવણ કરી કે આઠ આઠ દહાડાના દાણા શીંકા પાસે રહેનાર કેાઈ ભલું માણસ મળે એને ત્યાંજ મૂકી આવું. તે પિતાની પાસેનું શીકું સાચવ્યા કરે. દાણુના પિસા કથામાં આવનાર લોકે પાસેથી હું ઉઘરાવી લેતી. સરયૂદાસજીને આ વાતની ખબર એટલે એમના પ્રતાપે ખર્ચ તે મળી રહેતું. એમ કરતાં કરતાં હાલ છો શીકાં બંધાયાં છે. દરેક સ્થળે દાણા ને શીંકાં અનાજ પાણીથી ભરવાની ગોઠવણ પણ પાકી કરી દીધી છે અને અમદાવાદ શહેરના બારે દરવાજાની આસપાસ અને શહેરની અંદર કોઈ પક્ષી ભૂખ્યું તરસ્યું નહિ રહેવું જોઈએ એટલો મારે ટેક હતા તે પરમેશ્વરે પૂરો કર્યો છે. કર્તાહર્તા ઇશ્વર છે. આપણે તે નિમિત્ત છીએ. હવે ફક્ત છે મારે એક ચિંતા. દેહ ક્ષણભંગુર છે. હું જીવું છું ત્યાં સુધી તે આ ત્રણસોએ ઝાડ હું તપાસતી રહીશ, પણ મારા મુવા બાદ એ કામ ચાંદા સૂરજ તપે ત્યાં સુધી ચાલવું જોઈએ. એ માટે મારે ટીપ. કરવી છે. મંગળદાસ શેઠને ત્યાં જઈ આવી છું. શેઠ હરિવલ્લભ મૂળચંદ છે, ગેડિયાવાળા શેઠ છે, બધા મળીને એટલું કરી આપે એટલે હું સુખેથી મરૂં, નહિ તો તે મારે જીવ ગતે ના જાય !” આટલું કહ્યા પછી અમારે પાણીની પરબો બેસાડવી હતી તે વાત પર અમે આવ્યા. પક્ષીઓની સેવા સંપૂર્ણ કર્યા બાદ આજ રૂખીબહેનને જપ નહિ વળે. સારું કામ એવું છે. એક કાર્ય પછી બીજું ને બીજા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #128 -------------------------------------------------------------------------- ________________ પરોપકારી ગંગાસ્વાલ્પ રુખીબહેન ૧૧૫ પછી ત્રીજું એમ સૂઝયાજ કરવાનું. રૂખીબહેને ત્રણ વર્ષથી સ્થળે સ્થળે પાણીની પરબ ગોઠવવા માંડી છે. અમારે ત્યાં આવ્યાં ત્યાં સુધીમાં એમણે ર૦ પરબ લોકેને પિસે સ્થળે સ્થળે બેસાડી હતી. શુક્રવારમાંથી સારા મોટા માટીના ગાળા જાતે લઈ આવે. કોઈ ગરીબ મદદ કરવા બ્રાહ્મણ કે અનાથ હને પગાર આપી પરબનું કામ પણ કરાવે ને એને મદદ કરે. ક્યા બરાબર શોધી કાઢે ને શીકાં ભેગી પરબની પણ દેખરેખ રાખે. અમદાવાદમાં આ કામનાં એ સ્પેશિયાલીસ્ટ” (પ્રવીણ થયેલાં) છે. અમને કહે એક પરબ સ્ટેશન પર અને બીજી બે ખરા મહેમદાવાદને રસ્ત બેસાડીશું. પછી ચાર દિવસે એ પાછાં આવ્યાં. તે વખતે પરબાની ગોઠવણ સંપૂર્ણ કરી દીધી હતી. દિવસે પરબ ક્યાં બેસે રાત્રે વાસણે કયાં મૂકવાં, પગાર કેટલો આપવો વગેરે તમામ ગાળવણ એમણે બરાબર કરી નાખી હતી, પરબ પર બેસનારને આથી કેવી મદદ મળશે એ પણ એમણે વિગતવાર અમને સમજાવ્યું અને એક પુણ્યથી બે લાભ અપાવવાની એમની યોજનાથી અમે અજબ થયા. ગં. સ્વ. રૂખીબહેન, આ રીતે પોતાના એકાતિક જીવને કેવળ નિઃસ્વાર્થે ઉપયોગી બનાવી રહ્યાં છે; અને એને બદલો એમના અંતઃકરણમાં આનંદ અને શાન્તિ રહે છે તે છે. દુનિયા પિતાનાં ખરાં મોટાં માણસને વિષે કંઈજ જાણતી નથી, તેમાં અમદાવાદ પણ આ રૂખીબહેનને વિષે કંઈજ જાણતું નથી. (તા. ૧૦ મી સપ્ટેમ્બર ૧૯૨૧ ને “સાંજવર્તમાનમાંથી) - - રજીસ્ટર : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શુલસ ગ્રહ-ભાગ ૭ મા १७ - इशु ख्रिस्तनुं अज्ञात जीवन એ વિષે કેટલીક નવી માહિતી (લેખક:-શ્રી. યેાગેશ) × * × × × × ઇંજીલેામાં શુના જીવનના અમુક પ્રસંગેાજ ત્રુટક રીતે આલેખાયેલા છે; અને બધી ઘટનાએ અનુક્રમ કે મહત્ત્વની સાંકળાથી સંકળાયેલી નથી. ઈશુ તેર વર્ષની ઉંમરે પહેાંચ્યા પછી ક્યાં ગયેા, તેણે શું કર્યું અને કેવુ જીવન ગુજાર્યુ· તેને ઉલ્લેખ ઇંન્ટલમાં માત્ર એક વાક્યથી કરવામાં આવ્યેા છે, જેનેા ભાવા એવા છે કે, તે મુદ્દત દરમિયાન ઈશુનું જ્ઞાન વધવા લાગ્યુ તથા તેને આત્મા બળવત્તર થવા લાગ્યા. શુનું જ્ઞાન ક્યાં અને કયાં સાધનેાથી વધ્યું તથા તેને આત્મા કેવા અભ્યાસથી તેમજ તપશ્ચર્યાથી બળવત્તર થયા તે સબધી એક અક્ષર સુદ્ધાં ઇલેામાં લખાયેલેા નથી! ઇશુના આ અજ્ઞાત જીવનના સંબંધમાં રશિયાનેા એક યાત્રાળુ માં. નિકાલસ નાટાવિશ સારા પ્રકાશ પાડે છે. તેને ટીમેટમાંથી એક પુસ્તક મળી આવ્યુ છે, જે તેણે અનનેાન લાઇફ આર્દ્ર જીસસ ક્રાઇસ્ટ” (જીસસ ક્રાઇસ્ટનું અજ્ઞાત જીવન) એ નામે પ્રકટ કર્યુ છે. એ પુસ્તક મૂળ પાલી ભાષામાં હિંદુસ્થાનમાં લખાયેલુ. ટીમેટના પાટનગર લ્હાસામાં તેના ટીએટી ભાષામાં અનુવાદ થયા. નેટાવિશ્વ મહાશયને આજ અનુવાદ ટીમેટમાં આવેલા હિમિજના પુસ્તકાલયમાંથી હાથ લાગ્યા. તેમાં શુ તેર વર્ષના થયે! ત્યારપછીની હકીકત નીચે મુજબ જણાવેલી છેઃ ઈશુ જ્યારે તેર વર્ષના થયા ત્યારે તેના વિવાહની વાતા ચાલવા માંડી. ઇશુને એ વાત ન ગમી અને તે બહુ નારાજ થયા. તે ગુપચુપ વેપારીઓના એક કાફલા જોડે સિધ નાસી ગયા. સિદ્ધથી તે કાશી ગયા. ત્યાં તેણે છ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ લીધું. તેને વૈશ્યા તથા શુદ્ધોનેા સહવાસ બહુ ગમતા અને માટે ભાગે તે તેઓની જોડેજ રહેતા. કાશીમાં પેાતાના અભ્યાસ પૂરા કર્યાં પછી તે ભગવાન મુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુમાં ગયા અને ત્યાં તેણે પાલી ભાષાને અભ્યાસ કરી છ વર્ષ સુધી બૌદ્ધમતના સિદ્ધાંતાનું પાકું જ્ઞાન મેળવ્યું. બૌદ્ધ મતના અભ્યાસ કર્યાં પછી તે ઈરાન ગયા અને ત્યાંથી ધર્મોપદેશ કરતા કરતા પેાતાની ત્રીસ વર્ષની વયે જેરૂસલેમ પહોંચ્યા. જેમ ઉપર જણાવેલી હકીકત ઇંજીલેામાં આપેલી નથી, તેમ જેરૂસલેમ આવ્યા પછી ઈશુએ શું કર્યું અને કયી સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ઈશુ ખ્રિસ્તનું અજ્ઞાત જીવન ૧૧૭ દ્વારા ધર્મોપદેશકનુ જીવન સ્વીકાર્યું, તે વિષે પણ કરશે ઉલ્લેખ *જીલેામાં નથી. હિંદને પ્રવાસ કરી જેરૂસલેમ પછા કર્યો પછી ઈશુ ત્યાંના એક ગુપ્ત મંડળને સભાસદ બનેલેા, એવી વાત “ધી ક્રુસીીકેશન ખાય એન આઇ વિટનેસ' નામના પુસ્તકમાં પ્રકટ થયેલી છે. ઈશુના સૌથી મેાટા ગણાતા, તેના પુનર્જીવનને લગતા ચમત્કારની વાત આ પુસ્તકમાં આપેલા પત્રથી ખેાટી ઠરે છે. તેમાં ગુપ્ત મંડળના એક વૃદ્ધ સભાસદે ઇશુના ક્રુસારેાહણ પછી સાત વર્ષે` એજ મ`ડળના ખીજા એક સભાસદને લખેલે! પત્ર આપવામાં આવ્યેા છે. પત્ર લખનાર્ વૃદ્ધ સભાસદ અને ઇશુ જે મંડળના સભાસદા હતા તે ગુપ્ત મંડળ ઈશુના જન્મ પહેલાં મેકૅાબિયાંના સમયમાં સ્થાપેલું હતું. ઈશુ જન્મ્યા ત્યારે આ મંડળની અનેક શાખાએ પેલેસ્ટાઇન, ઇરાક, મિસર વગેરે દેશોના શહેરેશહેરમાં સ્થપાઈ ચૂકી હતી. તે ગુપ્ત મંડળના સભાસદેાના આચાર તથા યેાગ્યતા ધ્યાનમાં લઈ તેની ચાર શ્રેણીએ રાખવામાં આવી હતી, અને તેમાંની પ્રથમ શ્રેણીમાં આજન્મ બ્રહ્મચર્યાં પાળવાની પ્રતિજ્ઞા લેનારા અવિવાહિત ખાળકેાનેજ દાખલ કરવામાં આવતા. આવા નવિશષ્યાને ઈસીન કહેવામાં આવતા. બાળપણુ વીત્યા પછી જો કાઈ યુવક આ મંડળમાં દાખલ થવા ઈચ્છતા તેા તેને પણ ત્રણ વર્ષ સુધી મ`ડળના વાવૃદ્ધ સભાસદેા પાસેથી આચારવિચારની તાલીમ લેવી પડતી અને તેની પરીક્ષા આપવી પડતી. બધા નશિષ્યેાને ઉચ્ચ શ્રેણીના સભ્યા પાસે ચિકીત્સાશાસ્ત્રનું તથા ઔષધિઓ, ખનિજ પદાર્થો તેમજ તેની શરીરના આરેાગ્યપર થતી અસરનું અધ્યયન કરવું પડતું. ગુપ્ત મડળના એકેએક સભાસદ ખરેખરે। સમષ્ટિવાદી કામ્યુ. નીસ્ટ હતા. તેનુ' સઘળું ઉપાર્જિત ધન તે મંડળને અણુ કરી દેતા અને પોતે લેાકસેવામાંજ જીવન વ્યતીત કરતા. સભાસદેાના નિત્ય ક્રમ આવેા હતેા:-પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠીને બધા સભાસદા ઈશ્વરપ્રાના કરવા ભેગા થતા, પ્રાર્થના થયા પછી સવારના નાસ્તા લઇ સૌ પોતપેાતાને કામે નીકળી પડતા, ખપેરે પાછા આવી હાથપગ ધેાઇ સ્વચ્છ શ્વેત વસ્ત્રા ધારણ કરી તેએ ભેગા બેસીને જમતા. જ્યાંસુધી અમુક સભાસદ ઉચ્ચ શ્રેણીમાં પહોંચતા નહિ ત્યાંસુધી તેને મંડળના ગુપ્ત ભેદે જણાવવામાં આવતા નહિ. વળી ઉચ્ચ શ્રેણીના સભાસદને પોતાથી ઉતરતી શ્રેણીના સભાસદેા આગળ આ ગુપ્ત ભેદ ખુલ્લા કરવાની સખ્ત મનાઈ રહેતી અને જે કાઈ આ મનાઇના ભંગ કરતા તેને મંડળમાંથી બરતરફ કરવામાં આવતા. આચારવિચારની પવિત્રતા, બુદ્ધિમત્તા, આસ્તિકતા અને વિદ્યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે નિપુણત્તા ધરાવનાર વ્યક્તિ જ મંડળની ઉચ્ચ શ્રેણીમાં પ્રવેશ કરી શકતી. મંડળના સભાસદ રાજનૈતિક વિષયે અને ક્રાંતિકારક કાર્યોમાં કદી ભાગ લઇ શકતા નહિ. તેઓ શાંતિમય અને પરોપકારી જીવન ગુજારતા. ઉચ્ચ શ્રેણીના સભાસદને ઈસીર કહેવામાં આવતો અને તે પૂજન્મ ગણાતો. ઇસીરે સત્યનું કડક રીતે પાલન કરતા અને તેઓ છળ, અધર્મ, ઈર્ષા, દ્વેષ અને હિંસાને પાપ સમજી તેનાથી દૂર રહેતા. - ઇશુ આવા આદર્શ મંડળના સભ્ય હોઈ તેનું જીવન અતિ પવિત્ર અને પરોપકારી હતું. તેણે આ મંડળના આશ્રય હેઠળ ધર્મોપદેશ કરવાનું કામ ઉપાડી લીધું. તે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને લોકસમુદાયની અંદર પ્રચાર કરવા લાગ્યો. પોતાના ઉચ્ચ ધર્મજ્ઞાન અને પવિત્ર જીવનને લીધે ઈશુ આખા મંડળમાં પૂજ્ય થઈ પડેલો અને લોકગણ પણ તેને પૂજવા લાગ્યો. દિવસે દિવસે તેવી ખ્યાતિ એટલી બધી વધી પડી કે ધર્મઢોંગી પૂજારીઓ તેનાથી ડરવા લાગ્યા અને તેના તરફ ઠેષભાવની નજરે જોવા લાગ્યા. ઈશુ લેખો સમક્ષ આત્મિક સામ્રાજ્યની સ્થાપનાની વાતો કરતે, પણ આ ધર્ષઢાંકીઓએ એવી વાત ઉડાવી કે, ઈશુ જેરૂસલેમના રાજાને ગાદીએથી ઉઠાડી મૂકીને પોતે તે ગાદી પચાવી પાડવા માગે છે. પિતાના માર્ગમાં કંટકરૂપ થઈ પડેલા ઈશુને દૂર કરવાની, કહેવાતા ધર્મગુરુઓની તથા પૂજારીઓની આ એક તરકીબજ હતી. તેઓએ ભેગા મળીને ઈશુના ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો અને મુખ્ય પૂજારી અફસે ઈશુને પકડી આણવાનું ફરમાન કાઢયું. ઈશુના એક કૃતઘ શિષ્ય જુડાસે ઈશુને છેતર્યો અને તેને પકડાવ્યો. ઇશુને એક ચજદ્રોહીતરીકે રોમન સૂબા પાઈલેટની અદાલતમાં ખડે કરવામાં આવ્યો. ભરઅદાલતમાં ઈશુએ જણાવ્યું કે, પિતે લોકોને સત્ય અને અહિંસમિાજ ઉપદેશ કરતો હતો; છતાં કૅઆફસ તથા બીજા પૂરીઓની શેહમાં તણાઈને પાછલેટે ઇશુને દેહાંતદંડની સજા ફલ્માવી અને ઈશુને ક્રુસ પર ચઢાવવામાં આવ્યો. ફુસારહણ પછી ઇશુ મરણ પામેલ અને તેનું શબ જોસેફ લઈ ગયો, ત્યાર પછી તે સજીવન થયેલે અને જુદે જુદે સ્થળે દશ વાર તેણે પોતાના શિષ્યોને દર્શન આપેલાં એવું ઈછલોમાં લખેલું છે. પણ આગળ જણાવેલા ગુપ્ત મંડળના એક સભ્ય લખેલા પત્રમાં આ સંબંધી એવું જણાવેલું છે કે, ઈશુ વધસ્તંભ ઉપર મરણ પાઓ મ હતો. તે બેશુદ્ધ પડેલો હતો. એ વખતે ગુપ્ત મંડળના જોસેફ નામના એક સભાસદે રામન સુબા પાઈલેટની પરવાનગીથી ઈશુનું જન્મી શરીર મેળવી લીધું. પછી એ મંડળના નિકેદમસ નામના બીજા એક સભાસદે ઈશુની શુશ્રુષા કરી અને કેટલાક ઉપચારો પછી ઈશુ સાજો થયો. ત્યાર પછી ઈશુ પાછા ગુણ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #132 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- - - - - - -- - - - -- ઈશુ ખ્રિસ્તનું અસ્ત જીવને મંડળની દેખરેખ હેઠળ પિતાનું ઉપદેશકાર્ય કરવા લાગ્યો. આ અરસામાં જુદે જુદે સમયે અને સ્થળે તે પોતાના શિષ્યોને દશ વખત મળે. આ મેળાપોને છંછલોમાં ઈશુના સજીવન થયા પછીનાં વારનાં દર્શને લેખવામાં આવ્યાં છે. પછી પર્યટન કરતાં કરતાં ઇશુ સમુદ્રકિનારાપરના એક સ્થળે પોતાના કુદરતી મેસેજ મરણ પામે અને તે જ સ્થળે તેના શબની દફનક્રિયા કરવામાં આવી. ઈશુના મૃત્યુ પછી તેના ચમકારાની અને ખાસ કરીને તેના પુનર્જીવનને લગતા ચમત્કારની વાત ખૂબ ફેલાવા લાગી. ધીમે ધીમે એ વાતો છેક મિસર લગી પહોંચી. આ સાંભળી એલેકઝાંડ્રિયામાં આવેલા ગુપ્ત મંડળના એક ઈસીરે જેરૂસલેમના ગુપ્ત મંડળના ઇસીરને એક પત્ર લખી ઈશુના ચમત્કારો વિષે ખરી હકીકત પૂછવી. તેના ઉત્તરમાં જેરૂસલેમના ઇસારે જે પત્ર લખેલે તેમાં “ઈશ કુશારોહણ પછી જીવતો હતો અને નિકેદમસની સારવારથી સાજે થયા પછી તે કેટલોક કાળ જીવ્યો પણ હતો” એવું જણાવેલું છે. આ પત્ર કેવી રીતે મળી આવ્યા તે સંબંધી ઉપયુંકા પુસ્તકમાં જણાવવામાં આવે છે કે, એબીસીનિયાના એક વેપારીને એલેકઝાન્ડ્રિયાના કોઈ પુરાણું ઘરમાંથી એક જુપુરાણે પત્ર મળી આવ્યો. એ ઘરમાં પહેલાં કેટલાક જર્મન વેપારીઓ રહેતા હતા, જેએએ એ મકાનમાં પિતાનું પુસ્તકાલય રાખ્યું હતું. જતી વખતે તેઓ એ પુરાણ પત્ર સાથે લઈ જવો ભૂલી ગયા. આ પત્ર જ્યારે હાથ લાગ્યો ત્યારે કાંસના એક વિદ્યાનુરાગી સજજને તે પત્રને સાર છાપાંઓમાં પ્રકટ કરાવ્યું. પત્ર મૂળ લેટિન ભાષામાં લખાયેલો હતો તેને પ્રકાશમાં આવતા અટકાવવાને ખ્રિસ્તી પાદરીઓએ પુષ્કળ પ્રયાસ કરેલા; છતાં અનેક વિટંબણાઓ પસાર કરીને એ પત્ર આજેયે વિદ્યમાન રહ્યો છે ! પત્ર પરથી આપણને માલૂમ પડે છે કે, ઈશુ જેરૂસલેમના ગુપ્ત મંડળના સભાસદ હતો. આ અને બીજી અનેક વાતો તેમાં જણાવેલી છે, જે બધીની સચ્ચાઈ વિષે ઇસીરાનું સત્યાચરણ જોતાં બિલકુલ શંકા રહેતી નથી. આ પ્રમાણે નાવિશ મહાશયના પુસ્તક પરથી અને જેરૂસલેમના ગુપ્ત મંડળના ઈસીરે લખેલા પત્રપરથી આપણને ઈશુના અજ્ઞાત જીવન સંબંધી નીચે મુજબની નવી માહિતી મળે છે - ઈશુ બાળપણથી જ શિક્ષણ લેવાને માટે હિંદુસ્થાનમાં આવેલો. તેણે અહીં વૈદિક ધર્મ અને બૌદ્ધ ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરેલું અને આ બને ધર્મોનું પૂરું જ્ઞાન મેળવ્યા પછી તે પોતાની યુવાવસ્થામાં જેરૂસલેમ પાછો ગયેલો. ત્યાં જઈ તે ગુપ્ત મંડળમાં દાખલ થયેલો અને એ મંડળના નિયમોને અનુસરીને તે પોતાના સિદ્ધાંતોનો લોકસમુદાયની અંદર પ્રચાર કરવા લાગ્યો. આથી તે પૂજારીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા દ્વેષના ભાગ થઇ પડયા અને તેને ક્રાસપર ચઢાવી દેવાની સજા થઇ. તેને ક્રાસપર ચઢાવવામાં આવેલા ખરેા, પરંતુ તે મરણ પામ્યા ન હતા; તે માત્ર બેશુદ્ધજ થયેલા. ગુપ્ત મંડળના કેટલાક સભાસદાની મદદથી જોસેફે પાછલેટ પાસેથી ઇશુનું શરીર મેળવ્યુ અને નિકાદમસે તેના જખ્માના ઉપચાર કર્યાં. આથી ઇશુ પાછા સાજે થયા. ઇલેામાં ઈશુના શિષ્યાએ, ક્રુસની આગળ જુદા જુદા માણુસાને દેખાયેલા જે દેવદૂતાની વાતા લખી છે તે ખરૂ' જોતાં દેવદૂતા ન હતા, પર ંતુ તેઓ ગુપ્ત મડળના શ્વેત વસ્ત્રધારી સભાસદે હતા. દેહાંતદંડની સજા ભોગવ્યા પછી શુ કેટલેાક વખત જીવતા રહ્યો અને ગુપ્ત મ`ડળની દેખરેખ નીચેજ તેણે પેાતાનુ ઉપદેશકા ચાલુ રાખેલુ. આ અરસામાં તે પોતાના શિષ્યાને મળેલા; આવા મેળાપાને 'શુએ સજીવન થયા પછી પેાતાના શિષ્યાને આપેલાં દ નેાતરીકે લેખાવવામાં આવે છે. ઈશુ ત્યાર પછી કેટલેક કાળે પોતાના કુદરતી મેાતેજ મરણ પામેલેા; એટલે શુના પુનઃવનના જે બનાવને જીલેામાં એક મહાન ચમત્કાર ગણાવવામાં આવૈં છે તે ઉપલા પત્રથી સાવ ખાટા કરે છે; પરંતુ શુના ઉચ્ચ, સંયમી અને આદર્શ જીવનમાં તેથી જરાયે ઉણપ આવતી નથી. આમ જે મીનાએ હમણાં નવી બહાર પડી છે તેને લીધે વસ્તુસકલના પૂરેપૂરી સાચવીને શ્રુતુ સંપૂર્ણ જીવનચરિત્ર લખવાની અનુકૂળતા પ્રાપ્ત થઇ છે. વળી ચમત્કારાથી જે ખાટી માન્યતાએ અને કુશ'કાઓ અજ્ઞાન લેાકેામાં ફેલાય છે તે પણ હવે દૂર થશે. ચમત્કારે। વિનાનું સરળ અને આદર્શો જીવન લેાકગણુને માટે જેટલુ અસરકારક અને આચરણીય નિવડે છે, તેટલુ ચમત્કારવાળુ અને અટપટુ જીવન લેાકેાપર અસર કરતું નથી, આ નવી હાથ લાગેલી માહિતી અને 'લેાપરથી ઈશુનુ એક વિસ્તૃત જીવનચરિત્ર જો ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવે તે તે ધણુ ઉપયાગી થઇ પડે. × × (તા. ૮-૧૧-૧૯૨૩ના “હિંદુસ્તાન”ના દીપોત્સવીઅંકમાંથી. ) X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat × www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પેાલેંડ કા ત્રાતા પૈડરુસ્કી ગાયક १८ - पोलैण्ड का त्राता - गायक पैडरूस्की ૨૮ ૧૧૧ (લેખક—શ્રીયુત ઠાકુર પ્રસાદ શર્માં, ખી॰ એ) પેટૈડ-સ, ઓસ્ટ્રિયા ઔર પ્રશિયા કી ઇચ્છા ઔર સુવિધા કે અનુસાર અસમ સ્થિતિ મે નેચે ખસેટે ઔર તમે વિનષ્ટ હુએ રાષ્ટ્ર પાલૈંડ—કે ભાગ્ય એક શતાબ્દી પીછે અમ ક્િર જાગતે દિખાઇ પડતે હૈ. ઇસ મહાયુદ્ધ સંબંધી સંધિ કે કારણ સન ૧૮૩૦ ′૦ કે પીછે અબ ફિર એક ખાર પાલિશ રાજસભા પેલેાં કે લાલ કે લિયે ઔર ઉન્હીકી અધ્યક્ષતા મે', બૈઠને લગી હૈ. મિ॰ લાયડ જનજ કે શબ્દાં મે “ઈસ સધિ તે પેલેડ કે ક્રેટે હુએ ઝ ંડે કે ક્િરસે જોડા હૈ ઔર અખ વહુ એક સ્વતંત્ર ઔર સયુક્ત જાતિ કે ઉપર ફહરા રહા હૈ.” પેલેડ એક સભ્ય ઔર બલવાન રાષ્ટ્ર રહે ચૂકા હૈ. તેરહવી શતાબ્દી મે વહાં રાજસભા કે લિયે પ્રતિનિધિ સુનને ક પ્રણાલી પ્રચલિત થી; ઔર સન્ ૧૪૧૩ ઈસ્વી મે – આધુનિક પાશ્ચાત્ય સભ્યો કે લિયે એક બહુત પ્રાચીન સમય મે—વહાં મનુષ્યજાતિ કે ભ્રાતૃત્વ કી ધોષણા કી ગઈ થી. પેલ્ડ મે પ્રજાસત્તા બહુત પહિલે સે સ્થાપિત હુઇ ઔર ઉન દિનાં વહાં કી રાજપ્રણાલી ઈતની અચ્છી સમઝી જાતી થી કિ ચૌહવી' શતાબ્દી મેં રેડ થેનિયા ઔર થિયેíનયા, પન્દ્રહવા શતાબ્દી મેં ડયૂકલ, પ્રશિયા તથા સેાલહવી શતાબ્દી મે મેસેાવિયા ઔર લિવલૈંડ કી રિયાસતે સ્વય' આ આ કર પાલિશ રાજ્ય મે' સમિલિત હૈ। ગઈ. ૫૦૦ વર્ષ તક પેાલેંડ ને, તુ આક્રમણાં કે આધાતાં કે સહન કિયા, ઔર ફિર બાદ કે। ભી યહ જાતિ સદા ઈસાઈ ધર્મ તથા અન્ય દેશાં કી સ્વતંત્રતા કે લિયે અપને યુવકાં ૐ અમૂલ્ય શરીર બલિદાન કરને કા તૈયાર રહતી થી. યૂટન ઔર સ્લેવ જાતિયાં કે ઝગડાં મે' ઈસકે અધઃપતન કા આર્ભ હુઆ. સન ૧૭૭૨ મે જબ પ્રશિયા કે મહાન ટ્રેડરિક ઔર રૂસ કી રાની ઔથરાઈન તે પરસ્પર ઇસકા ગ્રંથમ બટવારા નિશ્રિત કિયા થા, ઉસ સમય પેાલેંડ સન ૧૯૧૪ કે જ`ન સામ્રાજ્ય સે બી ખડા થા. પરંતુ ક્રમશઃ ઇસ મહાન રાષ્ટ્ર કા ભિન્ન ભિન્ન દેશાં કે અતર્યંત પસ્તત્ર પ્રદેશાં મેં ખટ જાના પડા, ઔર ઈસ કારણબિધિ કી ધાર બિડના ને ઈસ મહાયુદ્ધ મેં તીસ ચૈતીસ લાખ પેાલ સિપાહિયેાં કા, ઉનકી ભાષા ઔર ભાવ સમ એક હાને પર બી, રૂસ, જની ઔર આસ્ટ્રિયા આદિ કે સૈનિક નિયમેાં કે અનુસાર ખલપૂર્વક ભિન્ન ભિન્ન દેશેાં કી સેનાએ મે ૩. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧રર શુભસંગ્રહ–ભાગ ૭ માં ભત કરા કર ઉનસે ભ્રાતૃહત્યા કા ઘર પાપ કરાયા. ઈસ સમય સંસાર મેં પિલેંડ કે પુનઃ સંગઠન કા વિચાર ઉઠા. રાષ્ટ્રપતિ વિલ્સન ને અમેરિકા કે યુદ્ધ મેં ભાગ લેને સે પ્રથમ હી પલંડ કે સંયુક્ત ઔર સ્વતંત્ર દેખને કી આશા પ્રકટ કી થી. ઉન્હોંને અપની પ્રસિદ્ધ ચૌદહ શર્તો મેં ઈસકા ભી સમાવેશ કિયા થા; ઔર અંત મેં, પિરિસ કી અંતર્મેત્રીય સભા ને ભી યહ નિશ્ચિત કિયા કિ સત્ય ઔર ન્યાય સે યુક્ત સંધિ કે લિયે પોલેંડ કી સ્વાધિનતા અત્યંત આવશ્યક હૈ. - પલંડ કી સ્વાધીનતા કે નાટક મેં ઈસી અવસર પર ગાયક ઔર સ્વદેશભક્ત-પૈડરૂસ્કી પ્રવેશ કરતા હૈ. પિડરૂસ્કી કા જીવન પિલંડ અથવા અન્ય પદદલિત દેશ કે સ્વદેશભકત કે સમાન સદા ચિંતાકુલ ઔર શેકપૂર્ણ રહા હૈ. ઉસકી બાણ પિલેંડ કી મહત્તા ઔર અત્યાચારિયોં કી કૂરતા કે હદયબેધક તથા ઉગપૂર્ણ વર્ણન મેં નિરત રહી હૈ ઔર ઉસકી મહાન આત્મા સર્વદા અપની પ્યારી માતૃભૂમિ કે ચરણે મેં સર્વસ્વ બલિદાન કરને કા અવસર પાને કે લિયે ઉત્કંઠિત રહી હૈ. જે એક ઘટે મેં પિયાને બજા કર પાંચ છે: સહસ્ત્ર રૂપયા પ્રાપ્ત કરતા ઔર કર સકતા થા, વહ અપને દેશ કે લિયે અસીમ ધન કે લાત માર કર તુરંત હી અમેરિકા દૌડા ગયા. વહાં ઉસને અપની પુરાની શાન શૌકત કો તિલાંજલિ દે દી. અબ વહ એક રાજા કી ભાંતિ ન તે રિજર્વ સેલૂન મેં હી ચલતા થા ઔર ન અબ વહ પહલે કી શાંતિ અનેક નૌકર ઓર સામાન સે ભરે કે હી કે અપને સાથે રખતા થા. ઉસને ભેજ , વિશ્વવિદ્યાલય મેં ઔર રાજનૈતિક સભાઓ મેં વ્યાખ્યાન દિયે.વહ શુદ્ધ અંગ્રેજી મેં બડી ઉત્તેજના ઔર આવેશ કે સાથ બોલતા થા ઔર પ્રારંભ મેં પિલૈંડ કી પ્રાચીન સભ્યતા ઔર મહત્તા કે ઇતિહાસ તથા ઉસકે મહાપુરુષો-શ્રીમતી સિબ્રિક ઔર મેજેસ્કા જૈસે ચિત્રકારે, મિકવિજ જૈસે કવિયાં, સીન કીવિજ જૈસે વિદ્વાને ઔર કેશિઅકે આદિ સ્વદેશભકત કા સંક્ષિપ્ત વર્ણન કર કે અંત મેં પોલેંડ કે આર્થિક ઔર માનુષિક વિનાશ કા હૃદયવિદારક ચિત્ર ખીંચ દેતા થા. વહ પલંડ કે ગાયક-દેશભક્ત નિર્વાસિત ચેપિન કા વર્ણન સદેવ બડે પ્રેમ ઔર ભક્તિ કે સાથ કરતા થા. યહ પ્રસિદ્ધ ચોપિન ઉસ સમય પેરિસ મેં થા, જબ સન ૧૮૩૧ મેં ઉસને રૂસ કે હાથે પોલેંડ કી રાજધાની વારસા કે પતન કા સમાચાર સુના. ચેપિન ઉસી સમય વહીં બઠ ગયા. ઉસને અંપને ક્રોધ ઔર શેક કે આવેશ મેં એક નવીન રાગ કી રચના કી જે નીચે સૂર સે આરંભ હે કર ક્રોધ ઔર શોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પાર્લંડ કા ત્રાતા-ગાયક પૈડસ્કી પ્રકટ કરતા હુઆ બીભત્સ રૂપ સે નૃત્ય કરતા માલૂમ હતા હૈ, ઔર અંત મેં, મીઠી ઔર ગંભીર આશા કે સાથ એક ઉંચે સૂર પર સમાપ્ત હોતા હૈ. ચેપિન કી ઉસ સમય કી આશા દુરાશા હે ગઈ. ઉદાર હૃદય ઔર પૂજ્ય દેશસેવિયાં કે નામ રાજવિદ્રોહિયાં મેં લિખે ગયે; ઔર પિન કા પ્યારા પલંડ, ઉસકા પવિત્ર દેવમંદિર, જિસકી સીઢિયાં કી રજ લેને કા ફિર ઉસે કભી સૌભાગ્ય પ્રાપ્ત નહીં હુઆ. નિરાશા ઔર પાપ કે ધૂમ્ર સે પરિવેષ્ટિત હે કર વિજેતા કે ચરણે મેં જા ગિરા. ઈસી પોલેંડ કા ચિત્ર ખિંચતે હુયે એક બાર પૈડરૂસ્કી ને કહા થા “આજ પિલંડ ક્યા હૈ ? વહ એક રેગિસ્તાન હૈ, ઉજડ હૈ, સ્મશાન હૈ. બડે બડે ગિરજે, કલાકૌશલ કે સુંદર નમૂને, અમૂલ્ય પુસ્તકૅ ઔર હસ્તલેખ–હમારી સહસ્ત્રવર્ષીય સભ્યતાધારા ઉપલબ્ધ સમસ્ત પદાર્થ નષ્ટભ્રષ્ટ કર દિયે ગયે હૈ. કેવલ થડે સે નગર વિજેતા કી સુવિધા કે લિયે રહને પાયે હૈ, પરંતુ ઉત્તર મેં બાટિક સાગર સે લે કર દક્ષિણીય કારપેથિયન્સ તક સમસ્ત રૂસી પિલૈંડ ઔર આસ્ટ્રિયન તથા પ્રશિયન પલંડ બૂરી તરહ સે ઉજાડા ગયા હૈ. ઇંગ્લેંડ ઔર વેસ સે દુને ક્ષેત્રફલ કી ભૂમિ, જિસમેં ૨૦૦ નગર, ૨૦૦૦ ગિરજે ઔર ૨૦,૦૦૦ ગ્રામ થે, વિનષ્ટ કર દી ગઈ હૈ. ફિર આશ્ચર્ય કંસા યદિ રોગ ઔર ભૂખ સમસ્ત દેશ મેં નિવિંદન રૂપ સે ઘૂમેં!” ઇસી પ્રકાર યહ મહાન ગાયક અપની પત્ની કે સાથ પિલેંડ કી સહાયતા કે લિયે અમેરિકા મેં અથક પરિશ્રમ કરતા રહા. ઉસને વહાં કે નિવાસી પલોં કી એક સેના તૈયાર કી, પીડિત કે લિયે સહાયક સંસ્થાર્થે સ્થાપિત કરને કી વ્યવસ્થા કી ઔર કુછ હી મહીને મેં અપને ગાયનદ્વારા તીન લાખ રૂ૫યે ઇન સંસ્થા કી સહાયતા કે લિયે એકત્રિત કિયે. જબ સન ૧૯૧૭ મેં અમેરિકા યુદ્ધ મેં સંમિલિત હુઆ ઉસ સમય ઇન્હીં પ્રયત્ન કે ફલ સ્વરૂપ પૈડરૂસ્કી ને વહાં કી સરકાર સે યુદ્ધ કે લિયે અપને ઈકહે કિયે હુયે એક લાખ પિલ સિપાહી ઔર પાંચસો પૂર્ણ શિક્ષિત સૈનિક અફસરોં કે સ્વીકાર કર લેને કી પ્રાર્થના કી; પરંતુ રાષ્ટ્રપતિ વિલ્સન ને રાજકીય કારણોં સે ઉન્હેં અસ્વીકાર કિયા. ફિર ભી ૩૦ સહસ્ત્ર પાલ સ્વયંસેવક ચૂકે સે કાંસ પહુંચે ઔર વહાં જનરલ હલર કી અધ્યક્ષતા મેં યુદ્ધ મેં બડી વીરતા સે લડે. ઇસકે બાદ પૈડરૂસ્કી કે લિયે સર્વસાધારણ મેં પિયાને બજાને કા કેવલ એક બાર ઔર અવસર આયા થા. જબ કાંસ કે ભૂતપૂર્વ પ્રધાન સેનાપતિ જનરલ જૌફરે ને ન્યૂયૅર્ક મેં યુદ્ધભૂમિ કે સમીપસ્થ ગ્રામ કી કરુણ દશા કા વર્ણન કિયા થા તબ પૈડરૂસ્કી ને ઉત્તેજિત હે કર એક ગાન કિયા ઔર ઉન ગ્રામ કી સહાયતા કે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે લિયે દો લાખ રૂપિયા એકત્રિત કર કે મેટ્રોપોલિટન ઔપરા હાઉસ મેં બડે ઉત્સાહ કે સાથ જનરલ જૈફરે કે ભેટ કિયે. ઇસ ગાયન કે પશ્ચાત પૈડરૂસ્કી ને કહા થા કિ “મેરે અંત:કરણ મેં કુછ ઐસા પ્રતીત હોતા હૈ, કિ અબ મેં કભી ગાયક કે રૂપ મેં સર્વસાધારણ કે સંમુખ નહીં આઉંગા.” અબ ઉસકા બાજા પિયાને નહીં થા, કિંતુ દશ કેટી અમેરિકન કી હદયતંત્રિયાં થી, જે ઉસકે ઉત્તેજક સ્વર કે બલ સે, ઉસકે ઈચ્છાનુસાર, સંયુક્ત ઔર સહાનુભૂતિપૂર્ણ નિનાદ કરતી થી. ઉસકા વિષય સર્વદા પલંડ ઔર ઉસકી સ્વાધીનતા હતી થી. અપની બાલ્યાવસ્થા કી રૂસી અત્યાચાર કી કહાની કહ કર પિડરૂસ્કી શ્રોતાઓ કે હદય કે થર્ટી દેતા થા. સન ૧૮૬૫ કે પિલિશ વિદ્રોહ કે સમય રૂસકી ખુફિયા પુલિસ એકાએક ઉસકે ગરીબ ઘરપર ફૂટ પડી થી ઔર ઉસને ઉસકે સરલ પિતા કે બંદી કર લિયા થા. રોતે હુયે બાલક ને પૂછા થા “મેરે પિતા કો ક્યાં લિયે જાતે હે ? ઉત્તર મેં દીન પૈડરૂસ્કી કી પીઠ પર કેડે કી બૌછાર કી ગઈ થી. પિડરૂસ્કી કહા કરતા હૈ “ઉસ સમય ઘણું કી ચરમતા કે કારણ હી મેરે આંખેં સે આંસૂ નહીં નિકલને પાયે.” એક ભેજ મેં ઉસકે વ્યાખ્યાન સે શ્રોતાગણ ઇતને પ્રભાવાન્વિત હુયે કિ પૈડરૂ સ્કી કે યહ કહને પર કિ “કયા તુમ પિલેંડ કી સહાયતા કરેગે?” વે ઉત્તેજનાવશ રકાબિયાં કે જોર જોર સે ઉપર ફેંકને લગે. તેરહવર્ષ કી અવસ્થા મેં પૈડરૂસ્કી ને ગાનવિદ્યા કા અભ્યાસ પ્રારંભ કિયા થા ઔર ચાર વર્ષ પીછે ઉસને અપના પ્રથમ પારિતોષિક પાયા. અપને ગાયન ઔર વ્યાખ્યાન દ્વારા આદમિયાં કે હદ કે દહલા દેને કી ઉસકી સદા સે અભિલાષા રહી થી ઔર ઇસી અર્થ ઉસને બડી કઠિનાઈ સે હલાકને કી ઉસ આદત કે દૂર કર પાયા, જે ઉસકે બોલને મેં બહુત બાધા ડાલતી થી. ઉસકી અમીરી કે દિન સન ૧૮૮૯ સે પ્રારંભ હેતે હૈ જબ ઉસને પહલી બાર પેરિસ કે કંસર્ટ લેમાજ મેં પિયાને પર ગાન કિયા થા. ઉસકે બાદ વહ પ્રથમ બાર અમેરિકા ગયા, જહાં ઉસકે ગાયનવાઘ કી બહુત પ્રશંસા હુઈ પૈડરૂસ્કી ને છોટી અવસ્થા મેં હી અપના પ્રથમ વિવાહ કિયા થા; પરંતુ ઉસકી અલ્પવયસ્કા પત્ની એક વર્ષ કે ભીતર હી પરલોકગામિની હુઈ. ઉસકી વર્તમાન પત્ની વારસા કે પ્રસિદ્ધ વાઘવિશારદ લેડિક્લાસ ગોસ્કી કી વિધવા છે. શ્રીમતી હેલેના અમેરિકા, કાન્સ, પિલંડ આદિ કે રાજનૈતિક ક્ષેત્રો મેં સદા અપને પતિ કી સેવિકા ઔર સહાયકા રહી હૈ. ઉનકી ડાયરી સે જિસમેં ઉને અપના ઔર અપને પતિ કા આહિનક જીવનવૃત્ત લિખા હૈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ v પાલૈડ કા ત્રાતા-ગાયક પૈડરુસ્કી ૧૨૫ પ્રકટ હોતા હૈ કિ ઉન દે ને અપને જીવન મેં બડી કઠિનાઈમાં ઔર ખતરે ઉઠાવે છે. એક સ્થાન પર વે લિખતી હૈ “ઇનેસ (ડિરૂસ્કી) કે બહુત કાર્ય કરના પડતા હૈ. રાતદિન વહ અપને કામ મેં તત્પર રહતા હૈ. વહ સબ કાગ છે કે સ્વયં હી પઢને ઔર ઉન પર હસ્તાક્ષર કરને કા પ્રયત્ન કરતા હૈ. વહ વ્યાખ્યાન તૈયાર કરતા હૈ, પ્રતિનિધિયોં સે મિલતા હૈ ઔર હથિયારો કે બલ સે ઔસ્ટ્રો કે માર્ગદ્વારા નિકલ જાને કી ભી યુતિ સોચતા હૈ, જિસસે જર્મન અફસરોં સે સામના ન હો પાવે.” કિતને કાર્ય! ઔર કિતને કષ્ટ !! ઔર, ઈન કાર્યો કે કારણ, જાદૂ કે ઉન કેમલ હાથ ને-જિનકા એક લાખ રૂપ મેં બીમાં હુઆ થા-વેફર પિયાને નહી બજાયા. ઇન દિને પિડરૂસ્કી કે દિલ બહલાને કા સાધન કેવલ બિલિયર્ડ કા ખેલ થા. પૈડરૂકી તથા અન્ય પ્રભાવશાળી વ્યક્તિ કે પરિશ્રમ સે એક પોલિશ જાતીય સભા કી સ્થાપના હુઈ થી; ઔર અમેરિકા, કાન્સ આદિ દેશ મેં ઉસકી શાખાયે થી. કાન્સ કી રાજધાની પેરિસ મેં રોમન મૌકી ઉસ સભા કા અધ્યક્ષ થા જિસને પીછે પેલેંડ કે પ્રધાન પ્રતિનિધિ કી હૈસિયત સે મિત્રરાષ્ટ્રોં કી સભા કે સન્મુખ અપને દેશ કી આકાંક્ષાઓં આશ્ચર્યજનક યોગ્યતા કે સાથ પ્રકટ કી થી. પૈડરૂસ્કી કે પરિશ્રમ સે ઇસ સભા કી અમેરિકન શાખા કે વહાં કી સરકાર સે બહુત સહાયતા પ્રાપ્ત થી. રાષ્ટ્રપતિ વિલ્સન ને પ્રકાશ રૂપ સે ઉસકે સાથ સહાનુભૂતિ પ્રકટ કી થી ઔર પૈડરૂસ્કી બડી સુવિધા કે સાથ વહાં કી પ્રધાન કાર્યકારિણી સમિતિ સે મિલ કર અપને દેશ કી રાજનૈતિક સમસ્યાઓ કે ઉનકે સંમુખ ઉપસ્થિત કર સકા થા. યુદ્ધ કે પ્રારંભકાલ મેં સ્વરાજ્યવાદી પોલ તીન દલાં મેં વિભક્ત થે. પ્રથમ દલ રોમન મૌક્કી કી અધ્યક્ષતા મેં રૂસ કી સહાયતા કે લિયે ઉદ્યત હોને કે કહતા થા, દૂસરી ઓર પિલ્સડસ્ક કા કથન થા કિ પિોલેંડ કી આશાએ જર્મની કે ઉપર નિર્ભર હૈં ઔર યહૂદી લોગ ઓસ્ટ્રિયા કે પક્ષ કી એર-જે રાજનૈતિક કારણે સે ઔર કી અપેક્ષા કુછ કમ અત્યાચાર કરતા થા–બૂક રહે થે; ફિર, જનરલ હેલર કે સાથ કાંસ કે પલ સિપાહિયે કે આપને જુદે હી વિચાર થે. ઈસી બીચ મેં પૈડરૂસ્કી ને ઇંગ્લેંડ કા સહારા લિયા ઔર વહ તુરંત હી પિલેંડ કા પ્રધાન મંત્રી તથા પરરાષ્ટ્રવિભાગ કા સચિવ બનાયા જા ક૨ એક અંગ્રેજી જહાજદ્વારા પેલિંડ પહુંચાયા ગયા. ઈગ્લેંડ, ફ્રાન્સ, અમેરિકા આદિ કે પ્રતિનિધિ ને પેરિસ કી મિત્ર પરિષદ મેં ઇસ પ્રબંધ કે સમુચિત માના. પૈડરૂસ્કી કી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે ઈસ સફલતા સે ઉસકે માર્ગ કી સબ રૂકાવટે દૂર હે ગઈ ઔર પોડ કે ધાર્મિક, કૃપક, સૈનિક આદિ સભી દલે ને ઉસે અપના નેતા સ્વીકાર કિયા. વિદેશ મેં જ બસનેવાલે સબ પિલ અબ ઉસકી સહાયતા કે લિયે કટિબદ્ધ હુએ. ઉનકે સ્વતંત્રતાદેવી કી પવિત્ર મૂર્તિ ફિર અપની એર મધુર મુસ્કાન કે સાથ હાથ ઉઠાથે દિખાઈ દી ઔર વે સંયુક્ત હે કર બડે ઉત્સાહ ઔર પૈર્ય કે સાથ ઉસકી અભ્યર્થના કે હેતુ આગે બઢે. સ્વતંત્રતા કે આહુવાન કા કોઈ એક મંત્ર નહીં હૈ. યહી પલંડ થા, જિસને અઠારહવ ઔર ઉનીસવી શતાબ્દિ મેં ઇસ દેવદર્શન કે લિયે અપને ઔર અપને શત્રઓ કે જી-જાન એક કર દિયે થે, અપને ઉત્તમ સે ઉત્તમ રોં કો પાની કે મલ બહા દિયા થા, અપને . અમૂલ્ય સે અમૂલ્ય રક્ત સે અપના ઘરકાર સિંચન કિયા થા; તથાપિ પ્રતિષ્ઠા નહીં મિલી. યહી પેલેંડ થા જિસ ને મહા કેશિઅજકો કી અધ્યક્ષતા મેં સર્વસ્વ-ભેટ લે કર ગંભીર કિંતુ કરુણાસ્વર સે પુકારા થા “દેવિ આઓ !” દેવી આઈ ભી, પલંડ ઉનકે ચરણે મેં લોટ જાને કે લિયે આગે બઢા; પરંતુ દેવી ફિર લૌટ ગઈ ઔર વહ ધૂલ મેં બિલબિલાતા હુઆ ઉન્હેં ચાહ ઔર આંસુભરી આંખો સે દેખતા રહ ગયા! અંતરષ્ટ્રીય રાજનીતિ કે ભંવર મેં પડ કર ઉસકી સ્વતંત્રતા કા અંત હુઆ થા ઔર અંતર્રાષ્ટ્રીય રાજનૈતિક ચક્ર કે કારણ હી ઉસે ફિર સ્વાધીનતા કે દર્શન હુએ. અત્યાચાર કે દિનોં કા કઠોર ઔર કટુ સ્મરણ અબ ભી ઉન પિલો કે સાથ થા. ઇનમેં અમેરિકા કે કરોડપતિ બેંકર મિસ્ટર જોન એફ. સ્મશ્કી ભી થે, જે આઠ વર્ષ કી અવસ્થા મેં પે લેંડ કી વર્જિત ચતુષ્કોણ રાષ્ટ્રીય ટોપી પાઠશાલા મેં પહન જાને કે કારણ જર્મન દ્વારા માર સે અધમરે કર કે જેલ મેં ડાલ દિયે ગયે થે. પૈડરૂસ્કી ને અપને ઘેષણાપત્ર મેં લિખા થા–“અંત મેં, પોલેંડ ને નસેની કી પ્રથમ સીઢી પર અપના પૈર રખા હૈ!” ઉસ સમય થી પૈડરૂસ્કી કે બડી કઠિનાઈમાં ઔર કલેશ ઉઠાને પડે. પોલેંડ કે જર્મનનિવાસી ઉસકે વિરુદ્ધ થે, કઈ સ્થાને પર બલવે ભી હો ગયે. ઈસ ભયાનક સમય કે વિષય મેં ઉસકી પત્ની શ્રીમતી હેલેના અપને પુત્ર કો ઇસ પ્રકાર લિખતી હૈ-“હમ એક પ્રકાર સે બિલકુલ યુદ્ધભૂમિ હી મેં રહતે હૈં. મેં આહત સિપાહિ કે લિયે સંસ્થાએ સ્થાપિત કર રહી હૈં, ભયાનક કષ્ટ કે પ્રતીકાર કે નિમિત્ત, જાતિભેદ કે ત્યાગ કર યિાં કી સભાએ બના રહી હૈં. હમારે મરણેન્દુખ અર્ધનગ્ન સૈનિક બેલગાડિ મેં આતે હૈ ઔર ઔષધાલય મેં રખે હૈ, જહાં બહુત કમ ભેજન હૈ ઔર દવાઇયાં બિલકુલ નહીં.” સૌભાગ્ય સે અમેરિકન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #140 -------------------------------------------------------------------------- ________________ પોલેંડ કા ગાતા-ગાયક પૈઠસ્કી ૧ર૭ કમિશન ને ઇન કઠિનાઈ કે બહુત કુછ દૂર કર દિયા થા. ઇસ બીચ મેં પૈડરૂસ્કી ને આપની પત્ની કે શબ્દોં “કાંટે પર ચલ કર વિજય પાઈ.” આયિને ને ઔર સામ્યવાદિયોં કી બલવતી જાતીય સંસ્થા ને ઉસકા વિરોધ કિયા, ઉસકે ઉપર જર્મની કા ગુપ્ત વેતનભોગી હેને કા ભી લાંછન લગાયા ગયા; પરંતુ પડરૂકીને ઈસ પ્રકાર કી મૂર્ખતા કી તનિક ભી ચિંતા નહીં કી. વારસા મેં પ્રતિનિધિ-નિર્વાચન કે સમય પૈડરૂસ્કી કે દલ કી હી છત રહી. સામ્યવાદિયે કે કેવલ ૮૦ પ્રતિનિધિ રાજસભા મેં આ પાયે ઔર પૈડરૂસ્કી દલ કે ૪૨૦. | નવીન પલંડ કા નિર્માણ હો રહા હૈ. શ્રમજીવિ ઔર યહૂદિયે કે ઝગડે કા અંત કરને કે લિયે ઉનકે લિયે અલગ અલગ ભૂમિ દે દી ગઈ હૈ; પરંતુ અભી સ્પષ્ટ રૂપ સે નહીં કહા જા સકતા કિ પિલૈંડ કે વાસ્તવિક સ્વાધીનતા પ્રાપ્ત હે ગઈયા નહીં ? વિશેષ કર રૂસ કે આક્રમણે કે રોકને, જર્મની કે ઉસસે પૃથફ કરને ઔર દેન દેશ કી ભૂમિ ઔર શક્તિ કમ કરને કે લિયે હી ઉસકે સ્વાધીનતા દી ગઈ હૈ. પોલેંડવાસિયે કા કથન થા કિ હમ પૂર્ણ ઔર સચ્ચી સ્વતંત્રતા ચાહતે હૈ, વહ હમારા જન્મજાત સ્વત્વ હૈ ઔર હમ સબ પ્રકાર સે ઉસકે યોગ્ય હૈ; દો પ્રબલ રાષ્ટ્રોં કે બીચ મેં નિર્બલ પિલંડ કે ડાલ દેને સે કુછ લાભ નહીં હોગા. વે કેવલ ઉન્હીં પ્રદેશ કે ચાહતે થે, જહાંકે અધિકતર નિવાસી પોલ જાતિ કે હી હૈ. પ્રાચીન પોલિશ સામ્રાજ્ય કે સમસ્ત પ્રદેશ પર અધિકાર કરને કી ઉનકી ઈચ્છા નહીં થી. તે કહતે થે કિ ઐતિહાસિક ઔર ભૌગલિક દોને દૃષ્ટિ સે પેડ એક બડા રાષ્ટ્ર હૈ, ઉસકી રક્ષા તથા સમૃદ્ધિ કે લિયે સબ પ્રકાર કી સુવિધા તેની ચાહિયે. સંધિ પરિષદ ને ઉનકી આકાંક્ષામેં બહુત કુછ પૂરી કી હૈ. • મૈડેમ હેલેના કી ડાયરી મેં લિખા હૈ:–“છગનેસ પૈડરૂસ્કી ને જે કાર્ય અપને ઉપર લિયા હૈ વહ મનુષ્યશક્તિ સે પરે હૈ, પરંતુ પરમેશ્વર ઔર મિત્રશક્તિમાં કી સહાયતા સે જે કુછ ઉસને આરંભ કિયા હૈ વહ પૂરા કર લેગા.... હમારી રિપબ્લિક ડે લિયે અમેરિકા કે પ્રથમ રાજદૂત મિસ્ટર હ્યું ગિબ્સન હમસે ભેટ કર ચૂકે હૈ.......મેરે સન્મુખ ભી આહત, રોગી, ભૂ ઔર બચ્ચે કી સેવા કા બડા ભારી કામ હૈ. મેં લગભગ એક સૌ સભાઓ કી સભાનેત્રી દૂ, જિનકી શાખાઓં હેમ્બર્ગ, વિલન ઔર સીમાન્ત પ્રદેશે મેં કૈલી હુઈ હૈ... સબકે પ્રેમ ઔર કૃતજ્ઞતા દ્વારા મુઝે પરિશ્રમ કા સહસ્ત્રગુણ ફલ મિલ જાતા હૈ......ઈશ્વર કે બારબાર ધન્યવાદ હૈ. પલંડ ઇસ અશાન્તિ મેં સે શાતિમય ઔર સ્વતંત્ર હે કર નિકલેગા; પરંતુ કિતને બલિદાન કે બાદ!...” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા સન્ધિ પરિષદ્ કે સમય પૈડરૂસ્કી વિસન લાયડ જા, કલેમેશે। આદિ કે સાથ બેઠા થા ઔર ઉસને સ્વદેશ કી પ્રસિદ્ધ ઔર પ્રશ'સનીય સેવાએ કી થી. ગત ૧૨ દિસમ્બર કે રાયટર કે તાર સે પતા ચલતા હૈ કિ પૈડરૂકી ને અપના ૫૬ ત્યાગ ક્રિયા હૈ. ઇસ વિષય મેં ઔર કાઇ સમાચાર નહીં મિલે હૈ, ઈસ લિયે નહીં કહા`જા સકતા કિ રાજનૈતિક ફેરફાર કે કારણુ કૈસી પરિસ્થિતિ હા ગઇ હૈ ! (માર્ચ –૧૯૨૦ના “પ્રભા”માં લેખકઃ-શ્રી. ઠાકુરપ્રસાદ શર્મા ખી. એ.) ૧૨૮ · १९ - भावदासजी - પડયાં પાણીનાં હીમ થઈ જાય એવી શિયાળાની રાત હતી. સરૂડ સડ ટાઢા વાયરા `કાતા હતા. શેરીઓમાં કૂતરાંય બખાલે કરી ટુટિયાં વાળી પડી રહ્યાં'તાં. ત્યાં તેા હાથમાં લાકડી અને ફાટવાંતૂટયાં કપડાં પહેરેલ એક ભીખારી મંદિરના દરવાજે આવીને ઉભા છે. ટાઢની એને દરકાર નથી, કદાચ ટાઢમાંજ રહેવાની ટેવ હશે ! ભીખારી તા દરવાજે સાદ પાડે છે કાઇ ટી દ્વા. ’ 6 પણ ટાઢમાં તે કાણું બહાર નીકળે ! કાઇ જવાએય નથી દેતું. ભીખારી તે ફરીથી સાદ નાખે છે; પણ ક્યાં કાને પડી હતી ? એ...! માના ગપાટામાં બધાય પડયા હતા. ભીખારીની ભૂખ કે ટાઢ કાંઇ એમને લાગતી હતી ? ટાઢા ટાઢા વાયરા હજીય વાય છે. અંધારાં હજીય ધેરાં ઘેરાં થાય છે, ને ભીખારી । સડેડાટ આગળ ચાલ્યા જાય છે. એને ભૂખ નહિ લાગી હેાય ? એક બીજું મંદિર આવ્યું. મેટા ડહેલા હતા. અંદર હુંાળી ધૂણી બળતી હતી. સૌ ટાળટાળે ચઢયા હતા, ને ગાંજો ડુંકતા હતા. ભીખારીએ ટુકડા રોટલા માગ્યા. ગાંજાના તારમાં એક ખાવા ઉભા થયા; એઈ ! મેડી રાતે એ ટ્રાન હે! ઇધર રાટી ખેાટી ક્યા ? ચલ જા ! ભીખારી તા કહે - ભાઇ ભૂખ્યા છું. એક કટકા શટલા આપે ને !' બાવાજી તેા સમજ્યા ન સમજ્યા, તે માલ્યા અમે, ઇશ્વર રીટી કહાં રખ્ખી હૈ? ચલે ન! કયા, તેરે લિયે યે મંદિર હૈ? એટલું કહીને બારણું બંધ કરી બાવાજી અંદર ચાલ્યા ગયા. ભીખારી તા અથડાતા કૂટાતા ચાલ્યા આગળ. અંધારામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ભાવદાસજી કેટલાંય મંદિર આથો હશે એ આપણે શું જાણીએ ? પણુ અધખેલી એક બારી પાસે તે બોલતે હતે “ ટુકડે રોટલે આપે.” . ને ત્યાં તે બારી આખી ઉઘડી. એક રેટી લઈને એક વૃદ્ધ બાવાજી આગળ આવ્યા. કહ્યું “ભાઈ ! બહુ મેડું થયું છે. વહેલો આવ્યા હતા તે ઝાઝું મળત. અત્યારે તે “રામરોટી'માંથી એકજ વધી છે. લે, સવારે આવજે ! તને આપીશ. તારે સૂવું છે? બાવાજીએ પૂછ્યું. પણ ભીખારીએ ના પાડી અને પગથી ઉતરવા માંડયાં. બાવાજીએ દીવ ધર્યો ને બોલ્યા “ ભાઈ! જાળવીને ઉતરજે ! પડતે નહિ.” રામરાટી”ની ઝોળીમાં તે ઉભરાઈ પડે તેટલી રોટી આવે છે; બાવાજી કહે છે “એ તે રામની માયા !” કોઈ ભૂખ્યું ત્યાંથી પાછું જતું નથી. ત્યાં તે સદાવ્રત બંધાયું છે. મહાજન બાવાજી પાસે આવીને કહે “ મહારાજ ! આ તમારા “લાગા' ના રૂપિયા. તમને ઠીક પડે તે ઉપયોગ કરો.” બાવાજીએ તો પૂછયું: “ભાઈ ! આ “લાગે' શેને? અને રૂપિયા શેના?” મહાજને કહ્યું “ગયે વર્ષે પેલા કલેકટર આવ્યા હતા, તેમણે તમારા મંદિરને લાગે આપવાનું કહ્યું છે. એ વિલાયતમાં રહેનારાનેય તમારા મંદિર ઉપર શ્રદ્ધા છે!” | બાવાજી કહે “રામકી માયા? મહાજનમાંથી કઈ કઈ કહેવા લાગ્યુંઃ “પણ એ કલેકટર તે બહુ જમ્બર ! રાતે વેશપલટો કરીને એ નગરચર્ચા જવા નીકળતઃ ને એમજ એણે પેલું ખૂન પકડ્યું હતું.' તે દિવસથી જ કરશનકાકા, દુકાનમાંથી નીકળતા શુભ ખાતેના પૈસા ત્યાં મેકલવા લાગ્યા, અને ભાવ સ્વામી બાવાજીમાં શ્રદ્ધા રાખવા લાગ્યા. (“બાલજીવન”માં લખનાર –છોટાલાલ અં. જોષી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શુભસંગ્રહ–ભાગ ૭ મેં २०-तीर्थकर पारशनाथ s (લેખક:-મિશ્ર શ્રી. ભગવાન શર્મા “નિર્વાણું') બાલકે ! તુમ લોગે મેં સે જે કલકત્તે મેં રહતે હોંગે, વહ પ્રાયઃ પારસનાથ કા મંદિર દેખને ગયે હોંગે; કિંતુ યહી પારસનાથ હૈ જિનકે વિષય મેં તુમ લોગ નહીં જાનતે હેગે. આજ ઉહીં પારસનાથ કા તુમ લોગે કે ઉપાખ્યાન સુનાઉંગા. તુમ લેગ પ્રાયઃ બૌદ્ધ ધર્મ કે પ્રવર્તક બુદ્ધદેવ કી કથા જાનતે હેગે. વહ પારસનાથ ભી બુદ્ધદેવ કે સમાન એક બહુત બડે રાજ કે પુત્ર થે. ઉનકા શુભ નામ પાર્શ્વનાથ થા. વે જિસ ધર્મ કે પ્રચારક થે ઉસકા નામ “જૈન ધર્મ” હૈ. પૌષ માસ કે કૃષ્ણપક્ષ કી એકાદશી તિથિ મેં બારણુશી કે ઈક્વિાકુવંશ કે રાજા વિશ્વસેન કી પ્રધાન સ્ત્રી વામાદેવી કે ગર્ભ સે પાર્શ્વનાથ ને જન્મ લિયા થા. ઉનકા જન્મ હેને સે સ્વર્ગ સે ઈંદ્રાદિ દેવતા આ કર અનેક પ્રકાર કે ઉત્સવ કા અનુષ્ઠાન કરને લગે. ઉચિત સમય પર બચ્ચે કા નામ “પાર્શ્વનાથ” રખા ગયા. પાર્શ્વનાથ દિન દિન શુકલપક્ષ કે ચંદ્રમા કે સદશ બઢને લગે. કહા જાતા હૈ કિ આઠ વર્ષ કી અવસ્થા મેં ઉન્હોંને ગૃહસ્થ કે આચરણીય સાર વ્રતાદિ અનુષ્ઠાન કા શ્રીગણેશ કિયા. એક દિન કી બાત હૈ કિ વહ સિંહાસન પર બેઠે થે ઈસી સમય ઉનકે પિતા ને આ કર ઉનસે કહા “તુમ્હારા વિવાહ કા સમય હે ગયા હૈ. અતએ તુમ કિસી એક રાજકન્યા સે વિવાહ કરો. થલનાથ ને જિસ પ્રકાર પિતા નાભિરાજ કે કથનાનુસાર વિવાહ કર પિતા કી ઈચ્છા પૂર્ણ કી થી, ઉસી પ્રકાર તુમ ભી હમારી ઈચ્છા પૂર્ણ કરો.” પુત્ર કે વિવાહ કરને કી ઇચ્છા ન સુન પિતા મન હી મન અત્યંત દુખિત હુએ, કિંતુ જબ ઉને સમઝ લિયા કિ યહી ભાવી હૈ, તબ તે નિશ્ચિંત હો ગયે. પાર્શ્વનાથ કે માતામહ (નાના) કા નામ મહીપાલ થા. વે મહીપાલ નામ નગર મેં અપના રાજ્ય કરતે થે. પની કી મૃત્યુ હોને સે રાજ્ય તથા ઐશ્વર્યા ત્યાગ કર કાશી કે સમીપ હી એક બન મેં કઠિન તપસ્યા કરને લગે. ઉસી સમય એક દિન પાર્શ્વનાથ હાથી કે ઉપર સવાર હે જંગલ કે બીચ ખેલને કે ગયે થે. જબ વે વન સે લૌટે તબ ઉને માર્ગ કે એક બગલ મેં એક વ્યક્તિ કે અગ્નિ કે બીચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર પારશનાથ ૧૩૧. બેઠે તપસ્યા કરતે દેખા. તબ પાર્શ્વનાથ ને અપને હદય મેં સમઝા કિ યહ મનુષ્ય અત્યંત કઠેર “પંચાગ્નિ સાધન’ નામ કા અનુછાન કરતા હૈ. પાશ્વનાથ ચુપચાપ ઉસકી ઘેર તપસ્યા દેખને લગે. ઇસી તરહ ઉસકી કઠોરતા દેખ મન હી મન બડે હી વ્યથિત હને લગે. વહ સંન્યાસી પાર્શ્વનાથ કે ઇસ પ્રકાર કી ભાવના કરતે દેખ બડા હી ક્રોધિત હુઆ; ઔર સેચને લગા કિ યહ બાલક બડા ધમંડી હૈ. મૈં ઉસકા માતામહ તિસ પર સંન્યાસી. ઇસ પર ભી ઉસને મુઝે પ્રણામ નહીં કિયા. ઇસ પ્રકાર સોચતે હુયે અગ્નિ મેં લકડી દેને કે લિયે લકડી ચીરને કે લિયે ઉઘત હુયે. અસા કરતે દેખ પાર્શ્વનાથ સમીપ જા કર નમ્રતાપૂર્વક બોલા–“ આપ કૃપયા ઈસ કાઠ કે મત ફાડિયે; કાંકિ ઈસકે મધ્ય મેં એક સર્પ ઔર એક સર્પિણી હૈ.” યહ સુનતે હી સંન્યાસી કા ક્રોધ ઔર ભી દ્વિગુણિત હો ગયા. ઔર વહ કહને લગે કિ “તુમ ક્યા સર્વજ્ઞ હે જે કાઠ કે મય મેં કયા હૈ તુમ જાનતે હે ?” યહ કહ વહ પાર્શ્વનાથ કી એર કુછ ભી ધ્યાન ન દેતે હુયે અપની કુલ્હાડી કે ઉસ કાઠ કે ઉપર ઉસે કાટને કે લિયે ફેંકી. એ હી કાઠ કે ઉપર વહ ચમચમતી સી કુલ્હાડી ઉસ પર ગિરી ત્યોં હી નાગ-નાગિની કે દો ખંડ છે પૃથ્વી પર આ ગિરે ઔર છટપટાને લગે. ઐસા દેખ પાર્શ્વનાથ કે હૃદય મેં દયા ઉત્પન હુઈ તથા દુઃખ સે ઉસકા હદય ફટને લગા. સંન્યાસી સે ઉસને કહા“ આપ વ્યર્થ તપસ્યા કરતે હૈ. આપકે હૃદય મેં તિલમાત્ર દયા નહીં હૈ. આપકા યહ સાધન બેકાર હૈ-ઈસસે કદાપિ આપકે ફલ કી પ્રાપ્તિ નહીં હો સકતી. ” ઈતના સુનતે હી સંન્યાસી આગબબૂલા હે ઉઠા તથા આંખ લાલ કર બોલા–“તુમ જાનતે નહીં હૈ કિ જિસકે ગર્ભ સે તુમહારી ઉત્પત્તિ હુઈ હૈ વહ વામાદેવી હમારી હી પુત્રી છે. તુમ કર્યો મુઝે જ્ઞાનહીન મૂર્ખ કહતે હો–મેરી તપસ્યા નિષ્ફળ સમઝતે હે?” પાર્શ્વનાથ ને મધુર વા મેં કહા “આપ જે તપસ્યા કરતે હૈ ઉસસે જીવહિંસા હોતી હૈ, ઔર રોજ આપકે હાથ સે જી કા પ્રાણનાશ હેતા હૈ. તથા આપ જાનતે હૈં કિ એક ભી જીવ કા પ્રાણનાશ હોને સે પાપ ઉત્પન્ન હોતા હૈ–એવં ઉસ પાપ કા ફલ અધોગતિ પ્રાપ્ત હોતી હૈ. યહી જાન કર મિં આપડી ઇસ ઘોર તપસ્યા કી નિંદા કરતા થા. ઇસસે યદિ મેરા કુછ ભી અપરાધ હુઆ હે તો આપ દયા કર ક્ષમા કરેશે. વન કે બીચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શુભસંગ્રહ-ભાગ ૭ મા આગ લગ જાને સે અંધા પુરુષ જિસ પ્રકાર ઈધર ઉધર ભટક કર બાહર હેને કા માર્ગ ન પાને સે વહીં જલ કર ભસ્મ -હે જાતા હૈ, ઉસી પ્રકાર જ્ઞાનહીન મનુષ્ય ઘેર તપસ્યા કરતે કરતે મર જાતા હૈ: કિંતુ ઉસે મુક્તિ પાને કા સૌભાગ્ય પ્રાપ્ત નહીં હોતા હૈ. પરંતુ યહી કહ કર ચૂપ રહને સે કામ નહીં ચલેગા. પ્રત્યેક મનુષ્ય કો ઈસ વિભવ કે અગ્નિશિખારૂપી યંત્રનું સે મુકત હોને કે લિયે પ્રાણપન સે યજ્ઞ કરના હોગા. ઉસકે લિયે જ્ઞાન તથા શાસ્ત્ર ઔર સદાચાર કે વિશ્વાસ કી આવશ્યકતા ચાહિયે. યહ તીન વસ્તુયે હેને સે હી ઇસ ઘર સંસાર સે મુક્તિ પાને કી આશા કી જા સકતી હૈ. આપ જૈન કે મતાનુસાર કાર્ય કરે; આપકી અભીષ્ટ સિદ્ધિ હોગી. મેં આપકે મંગલ કે હેતુ કહતા હૈં. યદિ આપકે અછા જંચે તે મેરે મતાનુસાર કાર્ય કરે.” જો દિખંડિત નાગ-નાગિની પૃથ્વી પર પડે થે કે પાર્શ્વનાથજી કા યહ બચન સુન તથા ઉનકા દર્શન કર શાંત ભાવ સે મૃત્યુમુખ મેં પતિત હુયે. મૃત્યુ કે પશ્ચાત દોનોં (નાગનાગિની) કે દેવત્વ પ્રાપ્ત હુઆ. સંન્યાસી કી ભી કુછ દિન કે બાદ મૃત્યુ હુઈ તથા ઉન્હેં ભી દેવત્વ પ્રાપ્ત હુઆ. (૩) પાશ્વનાથ કી અવસ્થા જિસ સમય તીસ વર્ષ કી થી, ઈસી સમય એક દિન અયોધ્યા કે રાજા જપસેનને નાના પ્રકાર કે ઉપહારદ્રવ્ય દે એક દૂત કે ઉનકે પાસ ભેજા. પાર્શ્વનાથ ને ઉસ દૂત કે પાસ જ સંવાદાદિ પૂછા-વહ કથાપ્રસંગ મેં અયોધ્યા મેં જે જે તીર્થકર જન્મ ગ્રહણ કિયે તથા જિસ પ્રકાર જીવનનિર્વાહ કર મુક્તિ કે પ્રાપ્ત કિયે થે વહ સંપૂર્ણ કહાની એક એક કર કહે ગયે. યહ સંપૂર્ણ વૃત્તાંત સુનતે સુનતે પાર્શ્વનાથ કે મન મેં વૈરાગ્ય કી તેજ આગ ભભક ઉઠી ઔર ઉન્હોંને સંસાર ત્યાગને કા સંક૯પ કર લિયા. કુછ હી સમય ઉપરાંત, પાર્શ્વનાથ ને નિયમાનુસાર સંન્યાસદીક્ષા સ્વીકાર કિયે. ઉનકે વૈરાગ્ય ગ્રહણ કરને સે સ્વર્ગ સે દેવતા આ આ કર ઉનકે વૈરાગ્ય કી દીક્ષાગ્રહણ પર આનંદ મનાને લગે. નાના તરહ કે શંખ, ભેરી, નગારાદિ કી આવાજ હોને લગી. દેવાંગનાર્થે નૃત્ય તથા કિન્નરીસમૂહ મધુર સ્વર સે ગાન કરને લગી. દેવતા સબ ઉનકા (પાર્શ્વનાથ કા) જયગાન કરને લગે. - પાર્શ્વનાથ પૂજ્ય માતા, પિતા, પરિવારજન તથા ઉપસ્થિત સજજને કે વૈરાગ્ય કે વિષય મેં વ્યાખ્યાન દે ઉનકા મન ઇસ એર આકર્ષિત કરને લગે. માતા અને પુત્ર કે ઈસ વૈરાગ્ય કે દેખ ઉનકી આંખેં અબુપૂર્ણ હો ગઈ. પાર્શ્વનાથ ને બડે હી કષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ AA A A તીર્થંકર પારસનાથ ૧૩૩ સે માતા કે સમઝા શાંત કિયા. અંત મેં મોહરૂપી વિશ્વ કે ત્યાગ કિસી વન મેં જ તપસ્યા કરને લગે. ઉનકી (પાર્શ્વનાથ કી) તપસ્યા કે પ્રભાવ સે જગલ કે પ્રાણીમાત્ર પરસ્પર દેષ કે પરિત્યાગ કર પ્રેમભાવ સે એકત્ર ખાસ કરને લગે. એક દિન ભગવાન પાર્શ્વનાથ વન કે બીચ ધ્યાનસ્થ હો ખડે થે. ઉસ સમય એક દેવતા ઉસી રાહ સે વિમાન પર બેઠે ચલે જા રહે થે. વહ દેવતા ઔર દૂસરે કાઈ નહીં–વે પાર્શ્વનાથ કે માતામહ–વહી સંન્યાસી થે. ઉનકા વિમાન ઉનકે સિર સે ઠુકરાયા. ઉન્હ ( માતામહ ) ને સમઝા કિ ઉનકે પૂર્વજન્મ કા શત્રુ પાર્શ્વનાથ ઉસી જગહ ખડા હો કર ધ્યાન કર રહા હૈ ઔર ઉસકે હી માથે મેં રથ અડકા હુઆ હૈ. ઉસી સમય ઉન્હોંને ચા “શત્રુ કી પ્રતિ હિંસા લેને કા યહી ઉપયુક્ત સમય હૈ. ઇસ પ્રકાર કી દૂષિત ભાવના કરતે હુયે વે પરમાત્મા પાર્શ્વનાથ કે ઉપર ઘોર અત્યાચાર કરને લગે. ઉનકે પ્રતાપ સે ઘેર વૃષ્ટિ શુરુ હુઈ. ચાર તરફ મહાન અંધકાર સે વહ બન છિપ ગયા, મેધ કે ભયંકર ગજન સે કિસીકી આવાજ સુનના દુર્લભ હો ગયા-વર્ષા કે વેગ સે બડે બડે વૃક્ષ ગિર પડે. પર્વત સબ સ્થાનાયુત હો ગયે. વર્ષો સે સંપૂર્ણ પૃથ્વી જલ સે આચ્છાદિત હે ગઈ; કિંતુ ભગવાન પાર્શ્વનાથ તિલમાત્ર ભી રસ સે મસ ન હુયે–વહ જિસ પ્રકાર ખડે થે ઉસી પ્રકાર ખડે રહે. સોચ ઔર સચ કર દેખો કિ પાર્શ્વનાથ કે અપનેમેં કૈસા વિશ્વાસ થા. તહેં ભી ઐસા હી સીખના ચાહિયે, જિસસે તુમ ભી સંસાર મેં અમર હો જાઓ. જિસ નાગ-નાગિની ને મહીપાલ કે હાથ સે પ્રાણ છેડા થા તથા મરને કે સમય જે પાર્શ્વનાથ કા દર્શન પ્રાપ્ત કર પાતાલ કે દેવતા હુયે થે, ભગવાન ( પાર્શ્વનાથ ) કે ઉપર ઈસ પ્રકાર કુકર્મ હોતે દેખ ઉનકા ભી આસન કાંપને લગા. ધ્યાન કે બલ સે સમસ્ત ખાતે કે જાન ઉસી સમય ઉસી સ્થાન મેં ઉપસ્થિત હુયે. ઉસ સમય ભી જેર સે વર્ષો હેતે દેખ ઉનકે મસ્તક કે ઉપર અપને ફન સે ઉનકી રક્ષા કરને લગે. ઉસસે ભગવાન પાર્શ્વનાથ કે મસ્તક કે ઉપર એક છાતા કે સમાન જ્ઞાત હોને લગા. ઈસકે ઉપરાંત ભગવાન પાર્શ્વનાથ કે ઉપર એક બુંદ ભી જલ ન પડા સકા. યહ સબ દેખ અત્યાચારી દેવતા કે મન મેં બડા હી ભય ઉત્પન્ન હુઆ. વહ કત વેગ સે ઉસ સ્થાન સે ભાગ ચલે, ઈધર ભગવાન પાર્શ્વનાથ ને ભી તપસ્યા કે બલ સે * ઈસી ઘટના કે હોને સે પાર્શ્વનાથ કી મૂર્તિ કે ઉપર સાંપ કા ફન ફેલાને કી પ્રથા હુઈ હૈ. નિર્વાણ છે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ શુસંગ્રહ–ભાગ મે, innarinnnnnnnnnnni nnnnnnnnnnnnnindihandishimnirinn સંસાર કે સંપૂર્ણ દોષ કે નષ્ટ કર ચિત્ર માસ કે કૃષ્ણપક્ષ કે ચતુદશી કે શુભ દિન સર્વજ્ઞતા લાભ કિયે. જ્ઞાન લાભ કરને કે બાદ તીને લોક કી (આકાશ, પાતાલ, મૃત્યુલોક) સમસ્ત વસ્તુઓ કે અપની આંખોં કે સામને દેખને લગે. ઈસી સમય વે સબ કે ધર્મોપદેશ દેને લગે. ઉનકે ઇસ મહત્વપૂર્ણ ઉપદેશ કે સુન ઇતને મનુષ્ય ને વૈરાગ્ય ગ્રહણ કિયા કિ ઉનકી સંખ્યા ગણનાતીત છે ગઈ. પશુગણપયંત ઉનકા ઉપદેશ સુન કર વ્રત ગ્રહણ કરના આભ કિયે; તથા કિતની સ્ત્રિ ને ભી સંન્યાસ ગ્રહણ કર અપને પતિ કે સાથ બનવ્યાત્રા કિયા. પાર્શ્વનાથ કે દેવત્વ પ્રાપ્ત માતામહ ઉનકે ઉપર અનેક પ્રકાર કે અત્યાચાર કિયે થે. વે ભી ઉનકા (પાર્થ નાથ કા) ઉપદેશ શ્રવણ કર ઉનકા ચરણ પકડ ક્ષમા કી ભિક્ષા માંગતે હુયે ઉનકે કથનાનુસાર વ્રત ધારણ કિયા. ઉસી વન કે સાતસૌ અન્ય ધર્માવલંબી તપસ્વી ભી તપસ્યા કરતે થે. વે ભી ભગવાન પાર્શ્વનાથ કે ઉપદેશ દ્વારા અપની ભૂલ સમઝ સકે તથા ઉનકી પ્રદક્ષિણા કર ઉનકે શિષ્ય હે ગયે. ઇસકે પશ્ચાત ને સબ કે ઉપકારાર્થ કાશી, કેશલ, પાંચાલ, મહારાષ્ટ્ર, મોરવાડ, મગધ (વર્તમાન બિહાર), અવંતી, માલવા, અંગ, (વર્તમાન ભાગલપુર) તથા બંગ પ્રભૂતિ દેશ મેં ધૂમ ઘૂમ ‘કર ઉપદેશ દેને લગે. ઈસકે અનંતર યહ સમ્મદે પર્વત કે ઉપર જા પુનઃ તપસ્યા કરને મેં દત્તચિત્ત હુયે. બહુત દિન કે બાદ શ્રાવણ માસ કી શુક્લ પક્ષ કી સપ્તમી કે દિન મંગલમય અદ્વિતીય સમય મેં ભગવાન પાર્શ્વનાથ ને મેક્ષ કે પ્રાપ્ત કિયા તથા ઉનકે સાથ સાથ ઔર “ભી છત્તીસ મુનિ ને પરમ પદ કે પ્રાપ્ત કિયા. પાર્શ્વનાથ કે દેહ ત્યાગને કે પશ્ચાત ઇન્દ્રાદિ દેવતા આ ઉનકે દેહ કે રત્નજડિત 'પાલકી કે ઉપર રખ, ચંદન પ્રભૂતિ સુગંધિત પદાર્થો કે દ્વારા ઉનકી દાહક્રિયા સંપન્ન કિયા. દાહક્રિયા કે બાદ સ ને વહ ભસ્મ અપને અપને શરીરે મેં લગા પરમાનંદ હે અપને અપને ઘર કે ચલે ગયે. પાર્શ્વનાથ ભી ચલે ગયે, કિંતુ ઉનકા નામ સંસાર કે ઇતિહાસ મેં સુવર્ણકિત અક્ષર મેં જે લિખા ગયા હૈ વહ અમર રહ જાયેગા. (“મને રમા”ના એક અંકમાંથી) - ---- seeeeeee –– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ vvvvvy વીર બાલા મેલીન २१-वीर बाला मेडलीन (લેખિકાઃ––શ્રીમતી મનેરમાદેવી, કાશી) સંસાર કે અધિકાંશ સ્ત્રીપુરુષ કી યહ ધારણાસી હે ગઈ હૈ કિ શક્તિ અથવા તાકત કા કોઈ ભી કામ સ્ત્રિયોં કે દ્વારા નહીં હૈ સકતાપુરુષ કા ઔર અનેક સ્ત્રિયાં કા ભી યહ વિશ્વાસ હૈ કિ સ્ત્રિયાં પ્રકૃતિ સે કમલ ઔર અશક્ત બનાઈ ગઈ હૈ, યહ બાત બિલકુલ નિર્મુલ (બેજડ કી) નહીં કહી જા સકતી. પુરુ કી બનિમ્બત (અપેક્ષા) સ્ત્રિયાં અવશ્ય હી કેમલ ઔર કમતાકતવાલી હતી હૈ: કિંતુ યહ ધારણું, કિ સ્ત્રિ કે દ્વારા કઈ ભી શક્તિ કા કામ તું હી નહીં સકતા માનને યોગ્ય નહીં હૈ. સંસાર કી અનેક સ્ત્રિયાં ને સમય સમય પર અપની તાકત શક્તિ, સાહસ ઔર બીરતા કે કામ કા બરાબર પરિચય દિયા હૈ. જે પુરુષ કે કાર્ય સે કિસી પ્રકાર કમ પ્રશંસનીય નહીં હુયે હૈ. મેરા તો વિશ્વાસ હૈ કિ યદિ સ્ટિયાં કે દિલ કે મજબૂત ઔર સાહસી બનાયા જાય તે વે અનેક સ્થલો પર પુરુષ કી અપેક્ષા કહી અધિક અપની શક્તિ કા કૌશલ દિખલા સકતી હૈ, ઔર દુસ્તર સે દસ્તર કામ કે કર સકતી હૈ તથા આપત્તિ કે સમય દેશ, જાતિ ઔર કુટુંબ કી સેવા કરને મેં સમર્થ હે સકતી હૈ. - દે સૌ વર્ષ સે ભી પહિલે કી બાત હૈ કિ કેનાડા કે મૌ-ટ્રીલ નામક શહર સે કોઈ બીસ મીલ હટ કર લેરેન્સ નદી કે કિનારે એક પુરાની ચાલ કા કિલા બના હુઆ થા. યહ કિલા લકડી કે મેટે-મેટે કુન્દ કા બના હુઆ થા, જિનકે એક સિરે જમીન મેં ગાડ દિયે ગયે થે. બહુતી આડી બેડી ઔર તિરછી લકડિયાં લગા કર દસ કુન્દ કી દીવાર કે ઇતની મજબૂત બના દી, ગઇ થી કિ બંદુક કી સાધારણ ગલિયાં ઉસે નહીં છેદ સકતી થી, ઇસ કિલે મેં કેવલ ૨૦ સિપાહિ કી એક સેના રહતી થી, જિનકે નાયક મિત્ર વર્ચર થે. મિસ્ટર વર્ચર કે ક્રમશઃ દસ ઔર બારહ સાલ કે દે લડકે ઔર ચૌદહ સાલ કી એક લડકી મેલીન અપની મા કે સાથ ઉસી કિલે મેં રહતી થી, બાકી સિપાહિ મેં સે ભી કઈ કી ગૃહસ્થી થી જે ઉસી કિલે મેં રહતી થી. ઈસ તરહ યહ એક બડાસા કુટુંબ હી બન ગયા થા. ઇન સિપાહિયાં કે કેવલ પહરે કા હી કામ નહીં કરના પડતા થા, બલ્કિ અપને ખાને પીને કે લિયે ખેતી ભારી ભી કરની પડતી થી, કર્યો કિ યે સિપાહી કાંસ કે થે ઔર વહાં સે અંત રસદ ગલા મા રૂપયે આદિ કી સહાયતા બહુત કમ મિલતી થી. ઉસસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે ફસલ કે દિને મેં કિલે કે પ્રાયઃ સભી સિપાહી અપને અપને ખે પર ચલે જાતે થે. કેવલ દે ચાર પહરે કે સિપાહી ઔર સ્ત્રિયાં તથા બચ્ચે કિલે મેં રહ જાતે થે. એક દિન ઈસી તરહ ફસલ કે અવસર પર કેવલ દો સિપાહી કિલે મેં છેડ કર મિત્ર વર્ચર ખેત પર ચલે ગયે. સબ સિપાહી અનાજ કાટને મેં લગ ગયે. ખૂબ સુહાવના દિન થા. ધીરે ધીરે શીતલ વાયુ ચલ રહી થી. કહીં કિસી તરહ કા ખતરા યા ભય નહીં માલુમ પડતા થા કિ એકાએક એક એર ચીખ કી આવાજ સુનાઈ દી, ઔર એક સિપાહી જમીન પર લેટ ગયા. ઉસકી છાતી કે છેદ કર એક તીર નિકલા ગયા થા, જિસસે ખૂન કી ધારા બહ રહી થી. “હરોકી! હરેકી !” કા શેર મચ ગયા. હરકી એક ભયાનક જગલી જાતિ થી, જે ઉન દિને ઇધર ઉધર લૂટ માર કિયા કરતી થી. યહ બરાબર મૌકા દેખ કર લોગ પર ધાવા મારતી થી ઔર લોગે કે મારપીટ કર ઉનકે માલ-અસબાબ કે લૂટ લે જાતી થી. મિસ્ટર વર્ચર ને તુરંત હુકમ દિયા–“કિલે મેં ચલો.” પર અબ યા હો સકતા થા! જગલિયાં ને ઇન મુઠ્ઠીભર સિપાહિયાં કે ચારે એર સે ઘેર લિયા. એક વિકટ લડાઈ હુઈ, જે કેવલ કુછ હી મિનિટોં કે લિયે થી. ક્રાંસી સિપાહી દેખતે હી દેખતે કાબુ મેં કર લિયે ગયે. અબ જંગલી બિઠ કર આપસ મેં યહ વિચાર કરને લગે કિ કિલે પર હમલા કરના ચાહિયે યા નહીં. સિપાહિ કે સાથ વર્ચર કી લડકી મેડલીન ભી કિલે કે બાહર આ ગઈ થી ઔર નદી કે કિનારે ટહલ રહી થી. અપને પિતા–“કિલે મેં ચલે”–કી આવાજ કાન મેં પડતે હી આગે ઘૂમ કર દેખા ઔર તુરંત કિલે કે અંદર દૌડ ગઈ. આતે સમય કિલે મેં દે સિપાહી ઔર છે જે પહરે કે લિયે છોડ દિયે ગયે થે. એક અસ્સી બરસ કા બુઢ્ઢા નૌકર થા, તથા કુછ રિયાં ઔર બચ્ચે થે. કિલે મેં પહુંચતે હી મેડલીન ને ફાટક બંદ કર દિયા ઔર જંગલી હરાસિયોં કે હમલા કરને કા હાલ સભી કે સુનાયા. સિપાહી, સ્ટિયાં તથા બચ્ચે સભી ડર કે મારે કાંપને લગે, જિસકો જહાં જગહ મિલી છિપને કી કોશિશ કરને લગા; પરંતુ વીર બાલા મેડલીન જરા ભી ન ઘબડાઈ! વહ અપને વીર પિતા કી વર કન્યા થી. ઉસને સબકી ધબડાહટ કે દૂર કર સાહસ બંધાયા ઔર કિલે મેં ચાર એર ધૂમ કર સબ કમજોર જગહ કે મજબૂત કરાને લગી. દેને સિપાહિ કી સંમતિ થી કિ કિલે કે બારુદ મેં આગ લગા કર કિલા ઉડા દિયા જાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ વીર ખાલા મેડલીન ૧૩૭ ઔર સખ લેગ એકસાથ મર જાય; નહીં તેા યે જગલી બડે કષ્ટ સે જાન લેંગે. પરંતુ મેડલીન કે સાહસ ને ઉન્હેં લજ્જિત કર દિયા ઔર્ વે ઉસકી આજ્ઞા કે અનુસાર કામ કરને કા તૈયાર હુએ. મેડલીન કે દેશનાં ભાઇ ને ભી હિંમત બાંધી ઔર યે ચારેાં આદમી બંદૂક લે કર મુજિયાં પર ખડે હૈ। ગયે. ઉસી સમય જગલિયાં તે કિલે પર ધાવા ખેાલ દિયા. ગઇ. સાંય સાંય કી આવાજ઼ે હુઈ ઔર કઇ જંગલી જમીન પર તડપતે હુએ નજર આએ. જંગલિયાં મેબડાહટ દાડ ઉન્હાંને તે સાચા થા કિ કિલે મેં દે ચાર ઔરતાં કે છાડ કર ઔર કાઇ હાગા હી નહીં”–સહજ હી મેં કિલા લૂટ લેંગે; પર ખાત કુછ ઉલટી નજર આઇ. ઉનકે હાશ ઉડ ગયે ઔર દલમે સન્નાટા છા ગયા. દૂસરી ખાઢ દગતે હી સભેાં ને પીઠ દિખા દી. પરંતુ દે। ચાર સિપાહિયાં કા લે કર હજારેાં જગલિયાં કા સામના કબ તક ક્રિયા જા સકતા થા? મેડલીન બચાવ કે દૂસરે દૂસરે ઉપાય સેચને લગી. એકાએક ઉસે સ્મરણ આયા કિ એક મુજ મેં એક પુરાની તાપ પડી હુઇ હૈ. ઉસને ચટ ઉસ તેાપ મેં ખારુદ ભરી ઔર ઉસે છેડા, ઉસકા ખ્યાલ થા કિ જખ આસપાસ કે લાગ તેપ કી આવાજ સુનેંગે તે। અવસ્ય સહાયતા કૈલિયે આવેગે. ઉપર તાપ કી ભયાનક આવાજ સુન કર વે જંગલી ઔર ભી ડર ગયે ઔર ભાગ કર જગલાં મે છિપ ગયે. દિનભર રાહુ દેખતે મેં ખીત ગયા, પર ક્રાઇ સહાયતા કા ન આયા. અંત મેં સંધ્યાસમય એક નાવ નદી મે` આતી હુઇ દિખાઈ પડી. ઇસમેં ઉનકે કિસાન મિસ્ટર ફૅાંટેન' થે. વે અપને સ્ત્રી ઔર બચ્ચાં સહિત ઉનકે યહાં મેહમાન કે રૂપ મે' આયે થે! મેંડલીન કેા ભય હુઆ કિ કહીં જંગલી ઇન્હેં ભી ન માર ડાલે. અસ્તુ. વહુ બંદૂક લે કર સ્વયં ગઈ ઔર સાહસ કે સાથ ઉન્હેં કિલે મેં લે આઇ, જહાં ઉસને ઉનસે સબ હાલત ખયાન ક્રિયા. થાડી દેર બાદ રાત હૈ। ગઇ. ફિર મેડલીનને અપને દામાં ભાયેાં તથા સિપાહિયાં કી સહાયતા સે કિલેભર મે પહરા દેના આરંભ ક્રિયા. ઇસી તરહ દિન પર દિન મીતને લગે. કિલેવાલોં કિ હિમત જાતી રહી. યદ્યપિ જગલિયાં ને ક્રૂિર હમલા નહી કિયા પરંતુ ખે કિલે કા ચારાં એર સે ધેરે રહે. દિનભર કી પરેશાની ઔર રાત કે જાગને સે મેડલીન એકદમ થક કર સુસ્ત હૈ। ગઈ થી. કિલેવાલેાં કૈ વિશ્વાસ હૈ! ગયા થા કિ અખ ઉનકી જાન કિસી તરહ ન ચેગી. ધીરે ધીરે એક સપ્તાહ ઇસી તરહ બીત ગયા. અત મે મદદ આઈ રાત । વક્ત. જમ્મુ મેડલીન થકાવટ કે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #151 -------------------------------------------------------------------------- ________________ w wwwwww ૧૩૮ શુભસંગ્રહ-ભાગ ૭ મા મારે એક કુસ પર બૈઠી બૈડી સો ગઈ થી, એક સિપાહી ને ઉસે જગા કર કહા-“કઈ દરવાજા ખટખટા રહા હૈ, મેડલીન ચૌક ઉઠી ઔર કિલે કે દરવાજે કે પાસ પહુંચ કર જોર સે પૂછી “કૌન હૈ? જવાબ મિલા “ક્રાંસીસી તુમહારી સહાયતા કરને આયે હૈ ' જલદી જદી લાગે ને દરવાજા ખોલા, કિલેભર કે આદમી વહાં આ જુટે એક નવજવાન અફસર સિપાહિયાં કે સાથ ભીતર આયા. યહ એક દૂસરે કિલે કા અફસર થા. ઈસાકે દેખ કર જંગલી સબ ભાગ ગયે ઔર કિલેવાઓં કા ભય દૂર હે ગયા. મેડલીન ઇસે દેખ ઊંચા સિર કિયે ઔર હાથ મેં બંદૂક લિયે આગે બઢી ઔર બોલી-“મહાશય ! ઈસ કિલે કા ભાર અબ મેં આપકે સૌ પતી દૂ. આપ એકદમ અંતિમ સમય મેં આયે હૈ, ઔર મેરે સબ આદમી થક કર બેકામ હે ગયે હૈ.” અબ જબકી કિસી તરહ કા કોઈ ડર ન રહા મેડલીન એકદમ હિંમત હાર બેઠી. વહ ભૂલ ગઈ કિ અબ તક વહ કિલે કી કમાંડર થી. ઉસને દેને હાર્થો સે અપના મુંહ ટેક લિયા ઔર. રેને લગી. ઉસ સિપાહી ને ઉસે બડે પ્યાર સે ગોદ મેં ઉઠા લિયા ઔર ઉસકી વીરતા ઔર સાહસ કી બડી પ્રશંસા કી તથા સાહસભરે બચને સે ઉસે ઢાઢણ બધા કર ઉસકે કમરે મેં લે જા કર સુલા દિયા. દૂસરે દિન કુછ ભીલ જગલિય ઔર નયે આયે હુએ સિપાહિયાં કી સહાયતા સે મેડલીન કે પિતા ઔર દૂસરે સિપાહિયે કે ભી જંગલિ કે હાથ સે છુડા લિયા ગયા.' ઇસ છેકી લડકી કી વીરતા ઔર સાહસ કા સમાચાર જબ કાંસ પહુંચા તે ઉસકી બડી પ્રશંસા હુઈ; ઔર ઇસ વીરતા કે પુરસ્કાર મેં મેડલ તમગા ઔર વૃત્તિ (વફા) દિયા ગયા. ઇસકે બાદ જંગલિયાં સે એક ઔર ગહરી લડાઈ લડી, જિસમેં વહ ધીરબાલા કે નામ સે પ્રસિદ્ધ હુઈ. ચૌદહ વર્ષ કી ઇસ વીર બાલા કી કહાની સુન કર ભી ક્યા હમારે કિસી ભાઈ-બહેન કે હૃદય મેં સ્ટિયાં કે સાહસ ઔર વીરતા કે સંબંધ મેં સંદેહ રહ સકતા હૈ? યદિ કિસી પ્રકાર કા અબ ભી સંદેહ છે તે વે ઉસે દૂર કરને કા પ્રયત્ન કરે ઔર હમારી બાલિકાયૅ શક્તિમતી બન કર ઉક્ત ક્રાંસીસી બાલા કે સમાન ભવિષ્ય મેં અવસર પડને પર ઉદાહરણ બનને કા અપને હદય મેં સાહસ લા. (મનેરમા”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ • vvvvvvvv v v vપપ પપપપપપપપ મહામહોપાધ્યાય સ્વઇ પંડિત યાદવેશ્વર તકરત્ન ૧૮ २२-महामहोपाध्याय स्व० पंडित यादवेश्वर तकरत्न C (લેખક:-શ્રી. રામાજ્ઞા દિવેદી) લોગ કહતે હૈ “સંસ્કૃત મૃત ભાષા હૈ. હે અથવા ન હે; પર દિન-પ્રતિદિન ઇસકે પ્રેમી કમ હોતે જા રહે . ફિર ભી યહ જાન કર પ્રસન્નતા હોતી હૈ કિ ગત મનુષ્યગણના મેં ભારત મેં કુછ ઐસે ભી મહાનુભાવ પાયે ગયે હૈં, જે સંસ્કૃત હી કે આપની માતૃભાષા માનતે હૈ. આજ હમ એક એસે હી સ્વર્ગવાસી વિકાભ કે વિષય મેં કુછ લિખતે હૈ. યાદવેશ્વર મહાદય કા દેહાવસાન ગત વર્ષ કે અગસ્ત માસ મેં, ૭૩ વર્ષ કી અવસ્થા મેં, કાશધામ મેં હુઆ. આપ બંગાલ કે હી નહીં, ભારતવર્ષભર કે પંડિતસમાજ કે રત્ન છે. રંગપુર-પ્રાંત કે ઈટાકુમારી-ગ્રામ મેં ઇનકા જન્મ હુઆ થા. આપ ઔદીચ્યભટ્ટાચાર્ય–વંશ કે કુલીન બ્રાહ્મણ થે. ઇનકે પૂર્વ મેં ભી કિતને હી સંસ્કૃત કે કવિ એવં વિદ્વાન હે ગયે હૈ. યાદવેશ્વર કે બાલ્યકાલ સે સંસ્કૃત પઢાઈ ગઈ. ૯ વર્ષ કી અવસ્થા મેં હી ઇહેને સંસ્કૃત મેં શ્રાદ્ધ-વિષય પર કવિતા લિખી, ઔર પડોસ કે લોગ કે અચંભે મેં ડાલ દિયા. પર માતા-પિતા કે વિયેગ કે કારણ જીવન કા પ્રારંભિક ભાગ ઇન્હેં કુછ કછ મેં બિતાના પડા. કુછ દિને કે બાદ યહ કાશી મેં પઢને આયે. ઉસ સમય સ્વામી વિદ્ધાનંદજી કા વહાં બડા પ્રભાવ થા. ઉસે ભટ્ટાચાર્ય મહાશય ને વેદાંત તથા ગદર્શન સીખા. નવયુવક કી સર્વતમુખી પ્રતિભા એવં કુશાગ્ર બુદ્ધિ દેખ કર સ્વામીજી ચમત્કૃત હા ગયે. પંડિત કૈલાશચંદ્ર શિરોમણિ ઉસ સમય તર્કશાસ્ત્ર મેં બહેચઢે થે; ઈ-હીકે આપને ન્યાય તથા વૈશેષિક પઢને કે લિયે ગુરુ. બનાયા. ઉસ સમય ગવર્નમેંટ કી ઓર સે સંસ્કૃત કી પરીક્ષાએ નહીં હોતી થીં. ન્યાય કા અધ્યયન સમાપ્ત કરને પર શિરામણિ મહાશય ને યાદવેશ્વરછ કે “તર્ક રત્ન કી ઉપાધિ એ વિભૂષિત કિયા. કિવન્સ કૅલેજ મેં ભી આપ કુછ દિન તક પઢતે રહે. ઉસ સમય ગ્રિફિથ સાહબ વહાં કે પ્રધાનાચાર્ય થે, ઔર . વેનિસ વિદ્યાર્થી. વિદ્યાર્થીજીવન મેં હી યાદવેશ્વર કી કવિતા કી ખ્યાતિ ફૂલ રહી થી. સ્વામી દયાનંદ સરસ્વતી ઔર વિશુદ્ધાનંદ સ્વામી મેં જે શાસ્ત્રાર્થ કાશી કે આનંદનામ હુઆ થા, ઉસમેં ભટ્ટાચાર્ય મહાશય ભી ઉપસ્થિત થે. શિક્ષા સમપ્તિ હોને પર યહ ફિર રંગપુર લૌટ ગયે. અભી આપ નવયુવક અહી થે કિ ઇતને મેં બંગાલ કે કઈ રાજે ઔર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #153 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ મા. જમદારો ને ચાહા કિ યહ ઉનકે દરબાર કે પંડિત હો જાય; પર ઇન્હને કિસીકી પરવા ન કર અપની એર સે રંગપુર મેં એક ટોલ” (પાઠશાલા) સ્થાપિતા કિયા. ૪૦ વર્ષ કે લગભગ તર્કરત્નજી ઇસી ટોલ મેં વિદ્યાર્થી કે ઉચ્ચ સંસ્કૃત શિક્ષા દેતે રહે. યહ અબ ભી વર્તમાન હૈ. ભટ્ટાચાર્ય મહાશય નૌકરી કરને કે વિરુદ્ધ છે. એક બાર ઉનકે મિત્ર મહામહોપાધ્યાય મહેશચંદ્ર ન્યાયરત્ન ને, જે ઉસ સમય કલકત્ત કે સંસ્કૃત કોલેજ કે પ્રિન્સીપલ થે, ઇનહે પ્રાચ-દર્શન કા આચાર્યપદ દેને કો કહા; પર બહેને અસ્વીકાર કર દિયા. આપ કવિતા ઔર દર્શન કે હી નહીં, સ્મૃતિયાં કે ભી અછે પંડિત છે. એક બાર નદિયા કે કુછ પંડિતેં સે ઇનકા વિવાદ છિડ ગયા. સ્મૃતિ-શાસ્ત્રો કે કુછ જટિલ પ્રશ્ન પર ખૂબ વાદ-વિવાદ હુઆ; પર અંત મેં પં. મધુસૂદન સ્મૃતિરત્ન એવં વ્રજનાથ વિદ્યારત્ન આદિ વિદ્વાન ને ઈનહીંકા પાંડિત્ય સ્વીકાર કિયા, ઔર ઈનકી બડી ખ્યાતિ હુઈ. રંગપુર મેં તો ઇનકી તૂતી હી બેલને લગી. ઉસી સમય મહારાષ્ટ્ર કી પંડિતા રમાબાઈ ને અપના દિગ્વિજય શુરૂ કર દિયા થા. ભારતવર્ષ કે ઔર પ્રાંતેં કે પરાજિત કર કે વહ રંગપુર ભી આ પહુંચ. કવિતા ઔર દર્શન આદિ મેં દોનાં કી મુઠભેડ હુઈ. નિદાન રમાબાઈ યાદવેશ્વર કા લોહા માનના પડા. કહતે હૈ, રમાબાઈ ને ચાહા કિ ઇનસે વિવાહ કર લે; પર લોકાચાર કે વિપરીત યાદવેશ્વર કો કુછ ભી કરના સ્વીકાર ન થા. ફિર તો ઇનકી ધાક જમ ગઈ. ઇસી સમય ગવર્નમેન્ટ ને સંસ્કૃત કી પરીક્ષા સમિતિ બનાઈ. ઈસ સમિતિ મેં યાદવેશ્વરછ ભી રખે ગયે. ડૉકટર વરેંદ્રનાથ શીલ કે ગુરુ સ્વર્ગીય પૂર્ણ ચંદ્ર વેદાંતચંચુ ઇનકે હી પરીક્ષાથી થે. મુઝે સ્વયં મહામહોપાધ્યાયજી કે દર્શને કા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ થા. આ૫ અન્ય પુરાને પંડિતેં કી શ્રેણી કે ન થે. મુઝસે હિંદી ઔર અંગરેજી કી કવિતા સુનતે, ઔર ફિર ઉસકા અર્થ પૂછતે થે. બૂઢે લોગ પ્રાયઃ નવયુવકે કી પ્રશંસા કમ કિયા કરતે હૈ; પર યાદવેશ્વરજી સમાલોચના કે સાથ-સાથ ઉત્સાહ ભી ખૂબ બઢાતે થે. આ૫ સ્વયં સંસ્કૃત ઔર બંગલા કે કવિ છે. સંસ્કૃત મેં કઈ ગ્રંથ આપને લિખે હૈ. મેઘદૂત કી તરહ કા આપને એક “ચંદ્ર-દૂત' લિખા હૈ. અબ્રબિંદુ, અશ્રુવિસર્જન, રત્નકોષ-કાવ્ય, સુભદ્રાહરણ, ગંગાદર્શન, અન્નપૂર્ણા સ્તોત્ર આદિ ઇનકે લિખે કઈ ગ્રંથ પ્રકાશિત હો ચૂકે હૈં. આપ ધારાપ્રવાહ સંસ્કૃત બોલતે થે. જાન પડતા થા, દેવવાણું હી ઇનકી માતૃભાષા હૈ. આશુ-કવિ ભી થે, ઔર હા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય સ્વ૦ પંડિત યાદવેશ્વર તકરત્ન ૧૪૧ વસ્થા મેં તો કભી-કભી કવિતા લિખતે ઔર બેલતે ચલે જાતે થે. સંસ્કૃત કે અતિરિક્ત આપ બંગલા કે ભી અચ્છે લેખક થે. આપ મૃત્યકાલ તક સાહિત્ય કી સેવા કરતે રહે. પિછલે દિને આપ “અશક' નામક એક ઐતિહાસિક ઉપન્યાસ લિખ રહે થે, જે અપૂર્ણ હી રહા. બંગલા કે “વેદ-વ્યાસ”, “સોમ-પ્રકાશ તથા “આર્યા–દર્શન' ઇત્યાદિ પત્રોં કા જન્મ ઈનકી યુવાવસ્થા મેં હુઆ થા. ઇન સબ પત્ર-પત્રિકાઓં મેં યહ બરાબર લિખતે રહતે થે. બંગલા મેં દ્રૌપદી' નામક એક ખંડ-કાવ્ય આપને લિખા થા, જિસકે કારણ સાહિત્ય—સમાજ મેં બડી સનસની ફૈલ ગઈ થી. મૈને સ્વયં સે પઢા હૈ. ભા કી જે પ્રૌઢતા હૈ, ધર્મ કી જે પુષ્ટિ ઇસમેં કી ગઈ હૈ સબ અભુત હૈ, સાથ હી રાજનીતિ કી પુટ ભી ખૂબ ખરી હૈ. યહ કાવ્ય ભટ્ટાચાર્યજી કી પત્ની શ્રી જગદીશ્વરીદેવી કે નામ સે, જે અભી જીવિત હૈ, પ્રકાશિત હુઆ થા. બંગલા-સાહિત્ય-પરિષદુ કે આપ દે બાર સભાપતિ યુને ગએ. સ્વયં લિખને—પઢને કે અતિરિક્ત ઉન્હોંને સાહિત્ય-સેવા કી કિતની હી સાર્વજનિક સંસ્થાઓં ભી ખેલી થીં. ઇનોને સ્વર્ગીય સર આશુતોષ મુકરજી એ મહામહોપાધ્યાય પદ્મનાભવિદ્યાવિનેદસરીખે વિદ્વાનેં કે અપને હાથે ઉપધિયાં દી થી. ઇનકે મિત્રે મેં સર જજે ગ્રિયર્સન ઔર ઊંટર કે. ડી. જોષ જૈસે લોગ થે. ઘેષ કુછ દિન તક પ્રસિદ્ધ વિદ્વાન જેન ટુઅર્ટ મિલ કે ભી શિષ્ય રહે થે. ઉનકી સંગતિ કે કારણુ યાદવેશ્વરછ કે ભી થડે સમય તક અનીશ્વરવાદ કી ધૂનસી લગ ગઈ થી. ડોકટર ગ્રિયર્સન કે પાસ આપને એક બાર “ગાંધર્વ-વિવાહ' પર કુછ ગવેષણાપૂર્ણ પ્રબંધ લિખ કર ભેજે થ; કોંકિ ઉસ સમય મિકસમૂલર સે ઈસ વિષય પર વાદ-વિવાદ ચલ રહા થા. મૈકસમૂલર ને ઉë ૫ઢ કર યહ ઉત્તર ઝિયસ ને સાહબ કે લિખા થા– ૭, નારહમ ગાર્ડન્સ, એંસફર્ડ, ૧૬ કબર, ૧૮૭૭ પ્રિય મહાશય, ગાંધર્વ-વિવાહ' પર પંડિત તર્ક રત્નજી ને જે લેખ લિખે હૈ, ઉનકે લિયે મેરી ઓર સે ઉન્હેં ધન્યવાદ દીજિયે. ઈસમેં સંદેહ નહીં કિ યહ ઋષિ દ્વારા સ્વીકૃત થા. યદિયે લેખ સંસ્કૃત મેં લિખે ગયે હોતે, તે મેરે લિયે અધિક છે હોતેકકિ બંગલા પઢને મેં મુઝે કઠિનાઈ હતી હૈ. ભવદીય-એફ ૦ સૈકસમૂલર ઈનકી વિદ્વત્તા સે પ્રસન્ન કર સરકાર ને ઇન્હેં એક સંમાનપત્ર ઔર મહામહોપાધ્યાય કી ઉપાધિ ભી દી. યહ પ્રાયઃ દરબાર મેં ભી નિમંત્રિત કિયે જાતે થે. બંગાલ કે ગવર્નર બુડબર્ન મહોદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં ભી, એક બાર રંગપુર મેં ઈનકા ટેલ દેખને ગયે થે. સભી દલ કે લોગ ઇનસે પ્રસન્ન રહતે થે. નવદીપ કે પંડિતે ને આપકે “પંડિતરાજ’ કી ઉપાધિ દી થી, ઔર કાશી કે વિદ્વાન ને “કવિસમા’ કી પદવી સે વિભૂષિત કિયા થા. શ્રીભારતધર્મ–મહામંડલ ને ઇન્હે “પંડિત-કેસરી સ્વીકાર કિયા થા. સાહિત્ય હી કી બાત નહીં, સામાજિક તથા રાજનૈતિક જીવન મેં ભી ઈનકા બડા ભાગ થા. બંગવિચ્છેદ કે દિને મેં સરકાર ને ઈ-હે નીચા દિખાને કે લિયે સ્પેશલ કોસ્ટેબલ બના દિયા થા. ઇસ પર સરકારી પદાધિકારિ સે ઈનકી બડી લડાઈ હુઈ, ઔર યહ અપની “મહામહોપાધ્યાય” કી ઉપાધિ ભી છેડ દેને કો તૈયાર હે ગયે. ઉન દિને અંગ્રેજ લોગ ઇન્ડે પાલિટિકલ પંડિત કહા કરતે થે. સ્વદેશી આંદોલન કે દિને મેં ભી આપને બહુત કામ કિયા થા. આપ પકકે સ્વદેશી થે, ઔર કહા કરતે થે કિ જિસકા હદય સ્વદેશી હૈ, વહ કર સ્વદેશપ્રેમી હૈ. એક બાર બહેને રાજનીતિ કે સંબંધ મેં લૈર્ડ મેસ્ટન કે એક પત્ર લિખા થા. ઉસકે ઉત્તર મેં મેસ્ટન સાહબ ને. યહ ઉત્તર લિખા થા. પ્રિય મહામહોપાધ્યાય, અપને ૨૪ જુલાઈ કે પત્ર મેં ભારતવર્ષ કી વર્તમાન આવશ્યકતાઓં, વિશેષ કર સંસ્કૃત ભાષા ઔર સંબંધી અન્ય વિષય કી શિક્ષા કે સંબંધ મેં આપને જે વિચાર પ્રકટ કિયે હૈ, ઉનકે લિયે મેરા હાર્દિક ધન્યવાદ સ્વીકાર કીજિયે. આપકા પરિપકવ અનુભવ ઔર ઇન સમસ્યાઓ કા તપૂર્ણ અધ્યયન વિચારણુય હૈ. આપકે પત્ર પર મેં વિચાર કરૂંગા, ઔર આપકે સુઝાયે હુયે માર્ગ કા અનુસરણ કરને કે લિયે યથાશક્તિ ઉદ્યોગ ભી. ભવદીય– જે. એસ. મેસ્ટન એક બાર બંગાલ કે રિજલે સાહબ કહ બેઠે કિ વહાં કે રાજવંશી લેગ અનાર્ય હૈ. ઇસ પર તર્ક રત્નજી ને યહ. સિદ્ધ કર દિખાયા કિ નહીં, યે લોગ ચુત ક્ષત્રિય હૈ. આપકી સંમતિ થી કિ. વિદેશન્યાત્રા. શાસ્ત્રો કે પ્રતિકૂલ નહીં હૈ. બંગાલી હે કર ભી આમ અભક્ષ્યભોજન કે ઘેર વિરેાધી થે; પરંતુ વિધવા-વિવાહ ઔર શુદ્ધિ કે આપ સદા, અનુકૂલ રહે. બંગાલ મેં વિધવાઓ કે લિયે એકાદશી કે દિન જલ તક ન પીને કા નિયમ હૈ. આપને ઇસકે વિરુદ્ધ બડે—બડે પ્રમાણ દિયે, ઔર બાલ–વિવાહ કે ભી પ્રતિકૂલ બહુત, કુછ કહા. આપ સ્ત્રિય કા બડા આદર કરતે ઔર સલી મહિલાઓ કે માતા કહ કર પુકારતે થે. ઉનકા પ્રણામ સ્વીકાર કરતે મેં ભી આપ હિચકતે થે. યદ્યપિ યહ બંકિમચંદ્ર ચટઈ કે સમય કે થે; પર, ઉનકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય સ્વ. પંડિત ચાલેશ્વર તકે રત્ન ૧૪૩ શ્રેણું કે નહીં. અક્ષય સરકાર, ઇદ્રનાથ બેનરજી એવં કાલી ઘોષ આદિ ઇનકે ઘનિષ્ઠ મિત્રે મેં થે. આપ રંગપુર કી ધર્મસભા કે ધર્માચાર્ય છે. સચમુચ એસે સચ્ચે ઔર પવિત્રહદય બ્રાહ્મણ વિદ્વાન, બહુત કમ મિલેંગે. તભી તે ઈનકે મરને પર ચાર એર કિતની હી સભાયે હુઈ, ઔર શોક પ્રકટ કિયા ગયા. ઇનકે સુપુત્ર બાબ વૃંદાવન ભટ્ટાચાર્ય એમ. એ. કે પાસ સહાનુભૂતિ કે કઈ સૌ પત્ર આયે થે. મહામહોપાધ્યાય ગંગાનાથ ઝા ને લિખા થા– આપકે પૂજ્ય પિતા કી મૃત્યુ કા સંવાદ પા કર મુઝે બહુત દુઃખ હુઆ...ઉસ કેટિ કે પંડિત શીધ્રતા સે અંતર્ધાન હો રહે હૈ. આપકી હાનિ પતિ કે પરે હૈ, પર યદિ મિત્રોં કી સહાનુભૂતિ - કા કુછ ઉપયોગ હૈ, તે આપકે લિયે વહ કાફી હૈ.” બર્દવાન, કાસિમબાજાર, દરભંગા આદિ કે મહારાજે ને ભી શેક પ્રકાશ કિયા થા. કવિવર રવીંદ્રનાથ ને ઉનકે પાસ ઇસ આશય કા તાર ભેજા થા–“મેરી હાર્દિક સહાનુભૂતિ; વિધુશેખર શાસ્ત્રી કી એર સે ભી.” બંગલા તથા અંગ્રેજી કે સભી પત્રો મેં ઇનકે વિષય મેં બડે—બડે લેખ નિકલે થે. કલકત કે પ્રસિદ્ધ દૈનિક સ્ટેટ્સમેન ને લિખા થા-- “પ્રસિદ્ધ સંસ્કૃત નહીં રહા...વહ સંસ્કૃત કે યોગ્ય જ્ઞાતા થે, ઔર લેખ કે કારણું ઉનકો યશ દૂર-દૂર તક ફેલ ગયા થા. રંગપુર કે ટાઉનહોલ મેં એક સાર્વજનિક સભા ઉનકી સ્મૃતિ મેં કી ગઈ. ઉનકા ઉઠ જાના બંગાલ કે લિયે એક બડા ભારી ટોટા હૈ.” યાદવેશ્વરજી કાશીધામ કે પ્રગાઢ પ્રેમી થે. અંતિમ દિન ઈનકે યહી બીતે, ઔર ઇસી વિશ્વનાથપુરી મેં ઇનકા શરીર ભી છૂટા. ઇનકે એકમાત્ર પુત્ર વૃંદાવન બાબૂ હૈ. આપ ઈતિહાસ કે ભારી વિદ્વાન હૈ. હિંદૂ-વિશ્વવિદ્યાલય મેં આપ પ્રાચીન ભારતીય ઈતિહાસ કે પ્રોફેસર રહ ચૂકે હૈ, ઔર આજકલ મૂર્તિ કે વિષય મેં અન્વેષણ કર રહે હૈ. આપકા લિખા હુઆ સારનાથ કા ઇતિહાસ હિંદી મેં અભી અનૂદિત હે ગયા હૈ. અંગ્રેજી મેં ભી આપને ભારતીય મૂર્તિયા” નામ કી એક મહત્ત્વપૂર્ણ પુસ્તક લિખી હૈ. વૃંદાવન બાબુ અભી અવિવાહિત હી હૈ. આપને પિતા કી મૃત્યુ સે શોકાતુર હૈ અબ આજન્મ બ્રહ્મચારી રહને કા પ્રણ કિયા ઔર માતાજી કી સેવા મેં જીવન બિતાને કા વ્રત ઠાન લિયા હૈ. પરમાત્મા આપકે શક્તિ દે. (માધુરી”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે २३-सद्गुण और दुर्गुण (લેખક:-શ્રી. મંગલપ્રસાદ તિવારી, વિદ્યાર્થી.) બાત પુરાની હૈ કિ ભારતવર્ષ મેં શ્રીવિલાસ નામક એક નગર થા. જહાં રાજા–શ્રીનિવાસ અપની રાની--કમલા સહિત રાજ્ય કરતે થે. ઉનકે લલિતંગ નામક એક પુત્રરત્ન ભી થા, જે બાલ્યાવસ્થા મેં હી હોનહાર બિરવાન કે હોત ચીકને પાત’ વાલી કહાવત કે ચરિતાર્થ કરતા થા. દિન જાતે દેર નહીં લગતી, અબ ઉસકી અવસ્થા લગભગ દસ વર્ષ કી હે ગઈ ઇતને અલ્પ સમય મેં વહ અપની તીવ્ર બુદ્ધિ સે બહુત કુછ ૫ઢ લિખ ગયા થા. ઈસકે અતિરિક્ત ઉસમેં એક ગુણુ ઔર થા, કિ વહ દીન-દુઃખિયાં સે અદ્વિતીય પ્રેમ રખતા થા ઔર જે ઉસકે પાસ રહતે ઉત્તે થે દાન દે દેને મેં લેશ માત્ર ન હિચકતા થા. - એક દિન રાજકુમાર લલિતંગ કે એક ભિક્ષુક પર દયા આઈ ઔર ઉસને અપને પિતા એ પાયા હુઆ હીરે કા હાર, ઉસ ભિખારી કે દાન દે દિયા. સજજના ને, જે રાજકુમાર કા સેવક થા, ઇસ દાન કી ચર્ચા જા કર રાજા એ કર દી. રાજા લલિતંગ પર અત્યંત રુષ્ટ હુએ ઔર બુલા કર ડાંટા કિ આઈન્દ સે અબ મૈસા કભી ન કરના. ઉસ સમય તે રાજકુમાર ને ભી મન મેં ઠાન લિયા કિ મૈ અબ ઐસા કામ કભી ન કરૂંગા, જિસસે રાજા કે કિસી પ્રકાર કા દુઃખ હે; પરંતુ ઉસકા હદય દીન દુઃખિયે કે પ્રતિ ઇતના કેમલ થા કિ ઉસને ફિર વહી હીરા, જવાહિર, સેના, ચાંદી ઈત્યાદિ દાન દેના આરંભ કર દિયા. દૂસરી બાર રાજા કે યહ સમાચાર મિલતે હ વે બહુત હી કુદ્ધ હુએ ઔર યહાં તક કિ ઉને રાજકુમાર કે મહલ મેં ન આને કિ ભયંકર આજ્ઞા દે દી. રાજકુમાર કે કમલ હૃદય મેં પિતા કી ઐસી કઠોર આજ્ઞા કા અિસા પ્રભાવ પડા કિ વહ સર્વદા કે લિયે રાજપાટ છાડ કર ભાગ જાને પર પ્રસ્તુત હે ગયા. રાજકુમાર આધી રાત કે અપને ઘોડે પર સવાર હે જગલ કી ઓર ભાગા. સજજના ભી-- રાજકુમાર કે કમરે મેં સેયા થા–અપના ઘોડા લે લલિતંગ કે સાથ ચલા. ચલતે ચલતે દોને રાજ્ય કે બાહર પહુંચે. સજજના કે નામ સે તો યહી સ્પષ્ટ હતા કિ વહ એક ભેલા ભલા આદમી હોગા, પરંતુ યથાર્થ મેં વહ ઇસ સે ઉલટા એક મહાન દુષ્ટ થા. સજજના ને રાજકુમાર સે પૂંછા-કો લલિ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #158 -------------------------------------------------------------------------- ________________ સદગુણ અંર દુર્ગુણ ૧૪૫ તંગ! યહ તે બતલાઓ કિ સગુણ બડા હૈ યા દુર્ગુણ.' રાજકુમાર ને મુસકુરાતે હુએ ઉત્તર દિયા-ક્યા મૂર્ણ સરીખી બાર્સે કરતે હે સજજના ! એક અદના ભી તે યહ કહને મેં આનાકાની ન કરેગા કિ સગુણ સે સુખ પ્રા ત હોતા હૈ ઇસી લિયે વહ બડા ઔર શ્રેષ્ઠ હૈ.' અચ્છા મેં મૂર્ખ ; પરંતુ આપકે યહ ભી માલૂમ હૈ કિ સદગુણ ઓર દુગુણ કહતે કિસે હૈં?” “સત્ય બેલના, ગરીબ પર પ્રેમ ઔર દયા રખના, ગુરુ ઔર માતાપિતા કે ભક્ત ઔર આજ્ઞાકારી હેના, ઇસે સદ્ગણ, કહતે હૈ, ઔર ઈસકે વિપરીતિ કે દુર્ગુણ કહતે હૈ.' “આપ કહતે હૈં કિ સગુણ સે સુખ, ઔર દુગુણ સે દુઃખ પ્રાપ્ત હોતા હે; પરંતુ મેરી સમઝ મેં ઇસ સે ઉલટા હી પ્રતીત હેતા હૈ. દેખિયે, યહ સદ્દગુણ કે હી કારણ આપકી યહ દશા હુઈ હૈ. આપકે અપના રાજમહલ છેડ જગલ મેં મારા મારા ફિરના પડ રહા હૈ. આપકી દશા સે તે મેરા હી અનુમાન ઠીક જચતા હૈ કિ સદ્ગુણ સે હી દુઃખ મિલતા હૈ. ઇસ લિયે રાજકુમાર! યદિ આપ મેરા કહના માને તે ઈસ સગુણ કે કરાલ ચક્ર મેં ન પડે ઔર દુર્ગુણ કી હી શરણુ લે, જિસસે આપકે ભાગ્ય અવસ્ય ખુલ જાયેંગે.” રાજ કુમાર–“મૈં આપકા કહના તો કભી નહીં માન સકતા. હાં, યદિ કોઈ અન્ય વ્યક્તિ આપકે કહને કા સમર્થન કરે તે મેં અપના ઘોડા, તથા જે કુછ મેરે પાસ કિંમતી ચીજું હું આપકો હાર જાઉં.” ચલતે ચલતે વે એક જંગલી ગાંવ મેં પહુંચે. વહાં ઉનકી એક જંગલી સે મુલાકાત હુઇ. સજજના ને ઉસી જંગલી કે બુલા કર વહી પ્રશ્ન કિયા કિ દુખ સદ્દગુણ સે મિલતા હૈ યા દુર્ગુણ સે ? ઉત્તર વહી મિલા જે સજજના કહતા થા. રાજકુમાર શર્ત કે અનુસાર ઘોડે પર સે ઉતર પડા ઔર અપને શરીર કે સમસ્ત કિંમતી જેવર તથા ઘોડા સજજના કે હર્ષપૂર્વક દે દિયા. સજજના--“અબ તો આપને અછી તરહ દેખ લિયા કિ સદ્દગુણ કે અપનાને સે આપકી કયા ગતિ હેતી જા રહી હૈ ઈસ લિયે અબ ભી મેરા કહના માન લો ઔર દુગુણ કી હી શરણ લે.” - રાજકુમાર--“સજજના ! મેં ને જિસે એક બાર અપના લિયા ઉસ કદાપિ ન છોડેંગા; કયાંકિ મુઝે પૂર્ણ વિશ્વાસ હૈ કિ અંત મેં મેરી હી વિજય હાંગી.' ઇસ બાર ફિર દોને મેં બાજી લગી કિ અછા, એક બાર ઔર યહી પ્રશ્ન કિસી અન્ય પુરુષ સે પૂછા જાય ઔર યદિ ફિર શુ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે યહી ઉત્તર મિલે તો રાજકુમાર અપની દોનોં આંખેં સજજના કો દે દે. દુર્ભાગ્યવશ વે રાસ્તા ભૂલ કર પુનઃ ઉસી જંગલી ગાંવ મેં આ પહુંચે ઔર ઉસી જંગલી સે સર્વપ્રથમ ભેંટ હુઇ. પ્રત કરને પર વહી ઉત્તર મિલા કિ સગુણ સે દુઃખ કી પ્રાપ્તિ છે. રાજકુમાર જરા ભી વિચલિત ન હુઆ ઔર તુરંત એક પને ચાકૂ સે અપની દેન આંખેં નિકાલ કર સજજના કો દે દી. નિર્દયી સજજના ને રાજકુમાર કે એક વડ કે વૃક્ષ કે નીચે બેઠા દિયા ઔર ખુદ આંખેં લે નૌ-દો ગ્યારહ હો ગયા. (૩) વડ કે વૃક્ષ મેં બહુત સે પક્ષી રહતે થે. જૈસે સૂર્યાસ્ત હુઆ, પક્ષીગણ ઇધર ઉધર સે અપને અપને ઘસલે આને લગે. બસેરા લેને કે પહિલે વે એકદૂસરે સે બાતચીત કરને લગે કિ દિનભર ઉને ક્યા દેખા, ક્યા સુના ઇત્યાદિ. એક પક્ષી અપને ઇષ્ટમિત્રો સે બતલાને લગા કિ વહ અપને એક રિતેદાર કે યહાં “ચમ્પા’નગર ગયા થા. વહાં કે રાજા ને સમસ્ત નગર મેં મુનાદી કરવા દી હૈ કિ જે રાજકુમારી પુષ્પવતી કી આંખો દષ્ટિ લગા દેગા ઉસે રાજકુમારી અપના પતિ સ્વીકાર કરેગી તથા રાજા અપના આધા રાજ્ય કે દેગા. ઇતને એક બચ્ચા પક્ષી અપને પિતા કી બાતેં સુન પૂછ ઉઠા “કયા ! કોઈ ઐસી ઔષધિ હૈ જિસસે રાજકુમારી કી આંખેં અચ્છી હે સકતી હૈ?” બૂઢા પક્ષી બેલા-“ચુપ રહે. ઔષધિ અવશ્ય હૈ, પર મેં સવેરા હોને પર બતલાઊંગા; કયોંકિ કહીં ઐસા ન હૈ કિ અંધેરે મેં કાઈ આદમી વૃક્ષ કે નીચ છિપા હો ઔર વહ અપની સબ બાતેં સુન .” બચ્ચા-પક્ષી કયો માનેગા વહ જાનને કે લિયે મચલ ઉઠા ઔર રેને પીટને લગા. બૂઢ પક્ષી કે વિવશ હે બતલાના હી પડા. ઉસને કહા કિ દેખો, ઇસી વૃક્ષ કી પીઠ પર એક લતા હૈ, જિસમેં ગુલાબ સરીખે ફૂલ લગે હૈં. યદિ એક ફૂલ મસલ કર ઉસકે રસ સે આંખેં ધૂઈ જાનેં તે રાજકુમારી કે પુનઃ આખું મિલ સકતી હૈ. અલ્પા રાજકુમાર જે ઉસી બડ કે વૃક્ષ કે નીચે ઉદાસ બૈઠા થા, યહ સબ અચ્છી તરહ સુન લિયા. અબ કયા થા ! વહ તુરંત ઉઠા. સંધતે ટટોલતે વેલ કે પા કર ઉસમેંસે દો-તીન ફૂલ તોડા. હથેલી મેં રગડ કર ઉસકા રસ નિકાલા ઔર તુરંત આંખો મેં લગાયા. રસ કા જાદૂ સરીખા અસર હુઆ. ઉસકી આંખે ખુલ ગઈ. અબ તો ઉસકે આનંદ કી સીમા ન રહી. વહ સુખ સે રાતભર ઉસી ઝાડ કે નીચે સયા ઔર પ્રાતઃકાલ હોતે હી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણ આર દુર્ગુણ ૧૪૭ પા. અપની આંખેાં ક ઉસી લતા કે દે। ચાર ફૂલ લે ચમ્પા નગર કી એર ચલ વહાં વહુ સીધા રાજા કે મહેલ પહુંચા ઔર તરહ રાજકુમારી કી ભી આંખે' લા દિયા. રાજા લલિતંગ પર બહુત પ્રસન્ન હુયે. લલિત ંગ કા ખ્યા પુષ્પવતી કે સાથ ખડી ધૂમ-ધામ સે હુઆ ઔર રાજકુમાર કા આધા રાજ્ય હેજ મેં દિયા ગયા. રાજકુમાર ઔર રાજકુમારી ખડી બુદ્ધિમત્તા સે રાજ્ય કરને લગે. (૪) એક દિન રાજકુમાર મહલ કે છન્તે પર બેઠે, રાજકુમારી સે કુછ ખાતે કર રહે થે કિ ઇતને મેં ઉનકી દૃષ્ટિ અચાનક સજ્જના પર પડી. ભિખારી સરીખા વહ કૅટે-પુરાને ચીથડાં મેં ઘૂમ રહા થા. રાજકુમાર ઉસે દેખતે હી પહિયાન ગયા. પુરાની ખાતે ભુલ કર ઉસે ખુલાયા. ઉસે નહલા ધુલા કર, અચ્છે અચ્છે વસ્ત્ર પહિનને કા ક્રિયા ઔર યહાં તક કિ અપને હી મહલ મેં રહને કૈા સ્થાન ભી ક્રિયા. એક દિન પુષ્પવતી ને લલિતંગ સે પૂછા ‘ક્યાં રાજકુમાર ! યહ કૌન આદમી હૈ જિસ પર આપ ઇતની ધ્યા કરતે હા ઔર ખડે . આદરસત્કાર સે રખતે હા?' રાજકુમાર ને અપની પૂરી કહાની જખસે ઉસને અપને પિતા કાછેડા થા કહ સુનાઈ. કહાની ને રાજકુમારી !! ચૌકા દિયા, રાજકુમાર કા અસે દુષ્ટ કે પ્રતિ મિત્રસા વ્યવહાર દેખ વહુ બાવલીસી હૈ। ગઇ. સજ્જના જબ ઈતના દુષ્ટ હૈ તે કૌન જાને ફિર ન એક નઇ આફત ઉત્પન્ન કર દે અસા કહને લગી. રાજકુમાર કે દયાકુંડ મે` રાજકુમારી કા ઉપદેશ ને આછુંતિ કા કામ દિયા. રાજકુમાર કા પ્રેમ સજ્જના પર બના હી રહ્યા. રાજા ને કહી. એક દિન સજ્જના સે રાજકુમાર લલિત ગ કે વિષય મેં કુછ પૂછા. સાંપ કે ચાહે કિતના ભી દૂધ પિલાએ વર્ષ તેા વિષ હી ઉગલેગા.” સજ્જન ને અપના અસલી રંગ ક્િર દિખલાયા ઔર ખેાલા 'મહારાજ! લલિતંગ એક કુમ્હાર કા પુત્ર હૈ ઔર આપસે રાજકુમાર ખતલાતા હૈ.” ઇતના કહે સજ્જના વહાં સે ચલા ગયા. રાજા યહુ સુનતે હી આગબબૂલા હૈ। ગયા. ઉસકી આંખાં મેં ખૂન ચઢ આયા. ચેહરા લાલ સુખ હૈ। ગયા. તુરંત જલ્લાદાં કા ખુલા કર આજ્ઞા દી કિ જો મનુષ્ય શામ કા મહલ કે ફાટક સે નિકલે ઉસકા સિર એકદમ ઉડા દો. રાજા તે લલિતંગ કા ઠીક નિશ્ચિત સન્ધ્યાસમય અપને મહેલ મે મિલને ા ખુલા ભેજા, જિસસે વહુ આતે હી માર ડાલા જાવે. જૈસે રાજકુમાર સન્ધ્યા કે અપને સસુર સે મિલને જાનેવાલા થા કિ પુષ્પવતી આયી ઔર લલિત'ગ ક્રા જાને સે રાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શુભસંગ્રહ-ભાગ ૭ મો લિયા. ઉસ દિન રાજકુમારી કે કઈ અસગુન હુએ થે, જિસસે ઉસે અસા માલૂમ પડા થા કિ યદિ રાજકુમાર આજ રાજા સે મિલને ગયા તે ઉસ પર કુછ ન કુછ આપત્તિ અવશ્ય આવેગી. સજજના યહ સમાચાર લે કર કિ રાજકુમાર શામ કે ન આ કર દૂસરે દિન પ્રાતઃકાલ આવેં-ભેજા ગયા, જૈસે હી સજજના ને ફાટક કી ચૌખટ પર પિર રખા કિ ઉસકા સિર ધડ સે અલગ કર દિયા ગયા ઔર ઇસ તરહ સજજના કી અકાલ મૃત્યુ હુઈ.........અંત મેં સદ્દગુણ કી હી વિજય રહી ઔર દુર્ગણી કે ઉચિત દંડ મિલા. બાલક ! ક્યા તુમ ભી લલિતંગ સરીખે સગુણ કે દઢનિશ્ચય હેતે હુએ – (૧) આરંભિક કઠનાઈ સે ન ઘબરાઓગે ? (૨) “જો કે કાંટા બેયે તાહિ બેય ટૂ ફૂલ” કી કહાવત કે અનુસાર સજજના સરીખ સે ભી મિત્ર કા સા વ્યવહાર કરોગે ? (૩) ગરીબ કે અપના ભાઈ સમઝ ઉન પર દયા ઔર પ્રેમ રોગે ? (“મનેરમા”ના એક અંકમાંથી) २४-उन्मत्त લેખક-શ્રી. સભામેહન અવધિયા] મેં ઉન્મત્ત હુઆ દૂ અટપટ, હુઈ વિલક્ષણ સ્થિતિ મન કી; સુધિ-બુધિ કિંચિત્માત્ર નહીં હૈ, મુઝકે અપને જીવન કી. જાતા હૂં મેં વહાં, જહાં તક કોઈ અબ તક જ ન સકા; પાને કે વહ વસ્તુ ચલા ભૈ, જિસકે કોઈ પા ન સકા. પીને કે વહ પેય ચલા મૈં, પી ન સકા જિસકે કઈ; ગાને કો વહ ગાન ચલા મં, ગા ન સકા જિસકે કોઇ વહ સ્વર સુનને ચલા અભી તક, જિસે ન કેાઈ સુન પાયા; ચુનને કે મેં ચલા વહી બસ, જિસે ન કોઈ ચુન પાયા. જાતા હૂં મેં ઉસે જાનને, જિસે ન કેઈ જાન સકા; પહચાનને ચલા દૂ ઉસકે, જિસે ન જગ પહચાન સકા. દિખતા હૈ જે નહીં કિસીકો, ઉસે દેખને જાતા હું; મિલતા હૈ જ નહીં કિસીકે, ઉસસે મિલને જાતા હૈં.. ઉસે મનાને જાતા હૂં મૈ, જિસે ન કોઈ મના સકા; ઔર ઉસીકે ચલા રિઝાવે, જિસે ન કઈ રિઝા સકા. અપને કે મેં કિસી અછૂતે રંગ મેં રંગને જાતા દં; ઈહીં અને બે ભાવ મેં પડ, મેં ઉન્મત્ત કહાતા હૂં. | (માધુરી”ના એક અંકમાંથી) --- onenes – – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ યોગીશ્વર દયાનંદ २५-योगीश्वर दयानंद પરમાનંદ-મંદ દયાલ દયાનંદ કા ઇસ ભારતમંડલ મેં આવતરણ હુયે આજ એક સૌ વર્ષ હો ગયે. ઇસી શિવરાત્રિ કો યોગીરાજ કુણુ કી નગરી મથુરા મેં ગીશ્વર દયાનંદ કી જન્મ શતાબ્દી બડે સમારોહ સે મનાઈ જાયગી. આર્યસમાજ ઉસકે લિયે તીન વર્ષ સે તૈયારિયાં કર રહા હૈ. યહ મહત્સવ ઉસ પરમપકારી સિદ્ધ પુરુષ કે પ્રતિ આર્ય જનતા કી ઓર સે અપને ભક્તિભાવ તથા કૃતજ્ઞતા કા પ્રકાશ હેગા. દયાનંદ કા પ્રાદુર્ભાવ ઘટાટોપ અંધકાર મેં સહસા વિદ્યુત-પ્રકાશ કે સમાન થા. જિનકે નેત્ર થે ઉન્હોને ઉસ દિવ્ય જ્યોતિ કે દેખા. કુછ આંખેં ઉસે દેખ કર ચૌધિયા ગઈ, ઔર કુછ બિલકુલ બંદ હે કર પુનઃ ઉસ તરાશ મેં હી છિપ ગઈ. દયાનંદ કે કિસી ને સમાજસુધારક, કિસી ને રાજનીતિ કા પ્રચારક, કિસી ને ધર્માચાર્ય, કિસી ને ગુપ્ત ઇસાઈ ઔર કિસી ને બ્રહ્મર્ષિ સિદ્ધ પુરુષ સમઝા પર વહ વાસ્તવ મેં ક્યા છે, ઈસકા નિશ્ચય આનેવાલી સંતાને હી કર સકૅગી. હમ તો અભી કેવલ ઇતના હી કહ સકતે હૈ– “કારી ઠ્ઠી માવના , કમુ-સૂર રેલ્વે તો તૈયાર સમસ્ત ધર્માવલંબિયે કી યહ દઢ ધારણ હૈ કિ અટલ ઈશ્વરવિશ્વાસ કે વિના કોઈ ભી પુરુષ કોઈ પરોપકાર કા મહાન કાર્ય નહીં કર સકતા. બ્રહ્મચર્ય ઔર યેગ ઉસ વિશ્વાસ કી પ્રાપ્તિ કે આવશ્યક સાધન હૈ. ઇસી લિયે આર્યાવર્ત મેં બ્રહ્મચારય ઔર ગિયોં કા સદા સે સમ્માન હોતા આયા હૈ. સચ તો યહ હૈ કિ ઋષિસંતાન ને કભી કિસી સે વ્યક્તિ કે આચાર્ય રૂપ મેં સ્વીકાર નહીં કિયા, જે બ્રહ્મચારી ઔર યેગી ન હૈ. યહ ઠીક હૈ કિ રામમેહન રાય ઔર કેશવચંદ્રસેન ગૃહસ્થ થે, ઔર આજકલ શ્રી સત્યાનંદ અગ્નિહોત્રી ( ઉપનામ દેવગુરુ ભગવાન ) ગૃહસ્થ હૈ; પરંતુ બાલબ્રહ્મચારી શંકર કે સામને યે પલડે મેં પારંગ કે સમાન ભી નહીં. જગતપિતા કી અપાર કૃપા સે ઇસ ભારતવર્ષ મેં સમય સમય પર પરમ ગિયોં કા પ્રાદુર્ભાવ હતા રહી છે. તે અપની પુણ્યપ્રભા સે સંસારી છે કે કલ્યાણ કા માર્ગ. દિખલાતે રહે હૈ. ઇન્હીં મુક્તાત્માઓ કે પ્રયત્ન સે યહ ભૂમિ સદા ધર્મપ્રધાન રહી હૈ. ઈસ પાશ્ચાત્ય જડવાદ કે યુગ કલિકાલ મેં, સંભવ હૈ, કુછ અહંમન્ય વિજ્ઞાનવિશારદ યોગ કી અભુત સિદ્ધિ કે પાખંડ ઔર ઠગવિદ્યા કહ દે; પરંતુ જિન ધર્મજિજ્ઞાસુઓ કા ઋષિય કે વચન પર વિશ્વાસ ઔર શ્રદ્ધા હૈ, યે યોગદર્શન કે વિભૂતિ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શુભસંગ્રહ–ભાગ ૭ મે પાદ મેં વર્ણિત બાતોં કો અસત્ય નહીં માન સકતે. સન ૧૯૨૩ ઇસ્વી મેં, લાહૌર મેં એક મદરાસી યોગી આયે થે. વહ કિલે કે પાસ, બસ્તીરાય કી ધર્મશાલા મેં ઠહરે છે. અંગ્રેજી ઔર સંસ્કૃત કે વિદ્વાન થે. નામ સ્વામી નારાયણ થા. નગર કે ગણ્યમાન્ય વ્યક્તિ ઉનકે પાસ જાયા કરતે થે. વહ યોગ કે ગુપ્ત રખને કે વિરોધી થે. વહ ઇસે એક વિજ્ઞાન માનતે ઔર સબકે સામને ઈસકી ક્રિયામેં સિખલાયા કરતે થે. ઉનકે સસંગિયોં મેં સ્થાનીય ગવર્નમેંટ કોલેજ કે પદાર્થવિજ્ઞાન કે પ્રેફેસર તથા અન્ય કઈ એમ. એ. બી. એ. સુશિક્ષિત વ્યક્તિ ભી હેતે થે. એક દિન બાત ચાલી કિ કયા યોગી અપને શરીર કે ઈતના હલકા કર સકતા હૈ કિ વહ ઉડ સકે? તબ યોગીજી ને કહા--હાં, શરીર કે લઘુ બના કર આકાશ મેં ઉડના (લેવીટેશન) બિલકુલ સંભવ હૈ. ઈન પંક્તિમાં કે લેખક કે યહ કહને પર કિ યહ તો પદાર્થવિજ્ઞાન કે નિયમેં કે વિરુદ્ધ હૈ, આપને કહા-નહીં, વિરુદ્ધ નહીં હૈ. ફિર ઉન્હોને પ્રાણ ઔર અપાન આદિ વાયુઓ કો રેકને સે શરીર કા હલકા હે જાના એક ચિત્ર કે દ્વારા ઐસી સ્પષ્ટ ઔર યુક્તિ-યુકત રીતિ સે સિદ્ધ કિયા કિ સભી શ્રોતાઓ કે ઉનકી બાત પર વિશ્વાસ હો ગયા. ફિઝિકસ કે ટૅફેસર ઔર એમ. એસ. સી. મહાશય, સભી ને શિર ઝુકા દિયા. આપને કહાતુ હું આધ્યાત્મિક જગત કે નિયમે કા જ્ઞાન નહીં હૈ, ઔર ન તુમ ઉન્હેં જાનને કા યત્ન હી કરતે હો. તુમ આધ્યાત્મિક ઘટનાઓ કી સચ્ચાઈ કો ભી જડજગત કે નિયમ હી સે પરખતે હૈ. યહ તુમ્હારી ભૂલ હૈ મેરે એક બી. એ. એલ. એલ. બી. મિત્ર પ્રત્યેક બાત કી હંસી ઉડાને ઔર કડી સમાલોચના કરનેવાલે થે. વહ ભી યોગીજી કી બાતોં કો સુન રહે થે. મૈને ઉનસે પૂછા–કહિયે, અબ આપકી ક્યા સંમતિ હૈ ? ઉન્હોને ગંભીર ભાવ સે ઉત્તર દિયા–મેં તો સ્વામીજી કી બાત કો સચ માનતા હૂં. તબ મૈંને સ્વામીજી સે પૂછા-ક્યા આપને કિસીકે ઉડતે દેખા ભી હૈ ? સ્વામીજી ને હંસ કર ઉત્તર દિયા–ઐસી બાતેં નહીં પૂછા કરતે. મેરે નવયુવક વકીલ મિત્ર ને મુઝે સુનાયા કિ સ્વામીજી યાં તે યાગ કી સિદ્ધિયાં દિખાને કે બહુત વિરોધી હૈ; પરંતુ એક દિન લોગ કે બહુત કહને પર આપને એક ચમત્કાર દિખલાયા થા. આપને અ૫ની સારી શારીરિક શક્તિ કે અપની દાહની બાહુ મેં કેંદ્રીભૂત કર દિયા, ઔર દો મનુષ્ય સે કહા કિ મેરી બાંહ કે પૃથ્વી પર સે ઉઠાઓ. સારા બલ લગાને પર ભી વે ઉસે ન ઉઠા સકે. યહ ઠીક હૈ કિ અંધવિશ્વાસ હાનિકારક હૈ, લોગ ઈસસે પ્રાયઃ ઠગે જાતે હૈ; પરંતુ આજકલ અશ્રદ્ધા ઔર જડવાદ કી જે લહર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #164 -------------------------------------------------------------------------- ________________ ગીધ દયાનંદ ૧૫૧ ચલ રહી હૈ, વહ ભી કુછ કમ હાનિકારક નહીં હૈ. થેડી-સી પદાર્થવિદ્યા ૫ઢ કર કિસી વિશ્વવિદ્યાલય કી ડિગ્રી લે લેને સે હી વિશ્વ-બ્રહ્માંડ કે સભી સૂકમ નિયમે ઔર શક્તિ કા સમ્યફ જ્ઞાન નહીં હે જાતા. ઇસકે વિપરીત, આધ્યાત્મિક ઉન્નતિ કે લિયે જિસ નમ્રતા ઔર શ્રદ્ધા કી આવશ્યકતા હૈ, વહ નષ્ટ હો જાતી હૈ. ઋષિ દયાનંદ કી જીવન સંબંધી ઘટનાઓ કે એકત્ર કરને કે લિયે જિસ સમય આર્ય સમાજ કી ઓર સે ઉદ્યોગ હુઆ થા, ઉસ સમય અનેક ઐસી ઘટનાયે વૃદ્ધ પુરુષ ને સુનાઈ થી, જિનકા સંબંધ ઋષિ કે ગબલ સે થા; મગર ચૂકિ વે ઉપર સે અસંભવ પ્રતીત હોતે થી, ઇસ લિયે ઋષિચરિત કે લેખકો ને ઉન્હેં છેડ દિયા, તાકિ લોગ ઉહેં બેહૂદા કહ કર ઉનકે આચાર્ય શ્રી હંસી ન ઉડાને લગ જાયે. પરંતુ ઐસા કરના ઉનકી અનુચિત ઔર અનધિકાર ચેષ્ટા થી. વે સ્વયં યોગવિદ્યા સે કેરે થે. ઉન્હેં ખયાલ હેના ચાહિયે થા કિ જે ચીજ આજ અસંભવ સમઝી જાતી હૈ, હો સકતા હૈ, કલ વહી સંભવ સિદ્ધ હે જાય. ઉસકે સંભવ યા અસંભવ હને કા નિશ્ચય કરને કા ઉનકે કેઈ અધિકાર નહીં. ઉન લોગે કી ઇસ અસાવધાનતા સે ઋષિજીવન કી અનેક ઘટનાર્થે સદા કે લિયે સંસાર સે છિપ ગઈ. આગે હમ ઋષિજીવન કી યોગ સંબંધી કુછ ઘટનામેં દેતે હૈ. ઇનમેં સે કુછ તે ઉનકે પે જીવનચરિતે મેં મિલતી હૈ, ઔર કુછ ઐસી હૈ, જિનકે ઉનકે ચરિતલેખક અસંભવ સમઝ કર, હંસી હોને કે ડર સે, છોડ ગયે હૈં. હમેં આશા હૈ કિ અભ્યાસી ઔર જિજ્ઞાસુ સજજન ઇનસે લાભ ઉઠા સકૅગે. (૧) કર્ણવાસ કી બાત હૈ. માઘ કા મહિના થા. એક દિન પ્રાતઃકાલ અત્યંત શીતલ પછિયાવ (હવા) બડે વેગ સે ડેલ રહી થી. સ્વામીજી મહારાજ સ્નાન-ધ્યાન સે નિવૃત્ત હે કર કુટિયા સે બાહર પદ્માસન સે શઠે થે, આર દર્શને કે આયે હુયે ઠાકુર લોગ શ્રીમુખ કે વચન શ્રવણ કર રહે થે. યદ્યપિ વે સંપન્ન લોગ ઈ ઔર ઊન કે વસ્ત્ર પહને હુયે થે, પરંતુ પાલા પડને સે ઉનકે અંગ ઠિપ્પર રહે થે. તન કાંપતે થે; નાક સે ઔર આંખ સે ભી પાની નિકલ રહા થા, હાથ-પૈર સુન હુયે જાતે થે. પરંતુ ઋષિ દયાનંદ નિશ્ચલ ભાવ સે ઉપદેશકાર્ય મેં સંલગ્ન થે–અકંપ થે. ઉસ સમય ઠાકુર ગોપાલસિંહજી ને હાથ જોડ કર પૂછા– “ભગવન, ઘોર પાલે કે કારણ હમારે દાંત બજ રહે હૈ, પરંતુ શ્રીમહારાજ પર ઇસ મહાશીત કા કિંચિત ભી પ્રભાવ દિખાઈ નહીં દેતા. ઇસકા ક્યા કારણ હૈ? સ્વામીજી ને મુસકિરા કર કહાબ્રહ્મચર્ય ઔર યોગાભ્યાસ હી ઇસકા કારણ હૈ. ઠાકુર ને કહાયહ હમ કેસે જાને ? ઉસ સમય સ્વામીજી ને અપને હાથે કે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપર શુભસ’ગ્રહ–ભાગ ૭ મા અંગૂઠેટનાં પર રખ કર ઐસે જોર સે દખાયે કિ તત્કાલ હી ઉનકે ભાલ પર, એસ કે કા કે સદશ, પ્રસ્વેદબિંદુ ચમકને લગે; તન પર રમાઈ હુઇ સારી મિટ્ટી ભગ ગઇ; બગલાં સે પસીના ૨૫-૨૫ ટપક પડા. યહુ દેખ સભી લેગ મુક્તકંઠે સે ઉનકે યેાગબલ કી પ્રશંસા કર ઉઠે. (૨) એક રાત કા સ્વામીજી ગંગા કે દૂસરે કિનારે પર આસન લગાયે સમાધિસ્થ બૈઠે થે. શુકલપક્ષ કા ચંદ્રમા વિસ્તી વિમલ ગેામ કી શાલા બઢા રહા થા. રેતી પર ચાંદની ઔર ભી ચમક ઉડી થી. ઉસકે સાથ નીલમ કી લંબાયમાન રેખા કે સંદેશ ગંગા કી ધારા અપૂર્વ શેાભા દિખા રહી થી. ઐસે સમય મેં બદલ્યૂ કે કલેક્ટર, અપને કિસી ચેારપીયન મિત્ર કે સાથ, શિકાર કે લિયે ગંગાતીર પર ઘૂમ રહે થે. અચાનક ઉનકી દૃષ્ટિ સ્વામીજી પર જા પડી. વહુ બડી દેરી તક વિસ્મયેાજુલૢ નેત્રાં સે સન્યાસી કે સુંદર રૂપ કે, સમાધિ કી એકાગ્રતા ઔર તપશ્ચર્યાં કા, દેખતે રહે. અંત કૈ જબ સ્વામીજી ને આંખે ખાલી, તેા ઉન્હાંને શિષ્ટાચાર-પ્રદર્શીન કે ખાંદ કહા—ખડા આશ્ચય હૈ કિ આપ ઐસી શીતલ રાત્રિ મે હિમ–સમાન ઠં`ડી રેતી પર કૈવલ લંગોટી લગાયે મગન બેઠે હૈ ! સ્વામીજી ઉત્તર દેને હી કા થે કિ કલેક્ટર કા સાથી ખચ મેં ખેલ ઉઠાઃ—ખૂબ હુષ્ટ-પુષ્ટ મનુષ્ય હૈ, ખાને કે અચ્છે માલ મિલતે હૈાંગે. ઇસે પાલા કહાં ? સ્વામીજી ને કહા—હમ દાલ-ચપાતી કે ખાનેવાલે ક્યા માલ ખાયંગે ? આપ અડા-મુર્ગા ખાતે હૈં. કપડે... ઉતાર કર આયે, ઘેાડી દેર મેરે સાથ યહાં ઐઠિયે. વહ લજ્જિત હા કર ચુપ હૈ। ગયા. (૩) સ્વામીજી શ્રીકાશીધામ મે વૈદિક ધર્મોં કા પ્રચાર કર રહે થે. કુછ દુહૃદંત ઉપવિયેાં તે મહારાજ । હાનિ પહુંચાને કા ષડયંત્ર રચા. ઇસ બાત કા સમાચાર પા ભક્ત બલદેવ ને સ્વામીજી કે પાસ જા કર નિવેદન કિયા-યદિ ફરુખાબાદ હેાતા, તેા આજ શ્રીચરણાં કી રક્ષા કે લિયે ભી ખસ-પચીસ મનુષ્ય બૈઠ જાતે. ઉપદ્રવ હૈાને કી ખડી ભારી આશંકા હૈ. મહારાજ ને મુસિકરા કર કહા—ખલદેવ, કુછ ભી ચિંતા ન કીજિયે. યાગીજનેાં કા યહ દૃઢ વિશ્વાસ હૈ કિ અવિદ્યા કી તમેારાશિ કા સત્ય કા સૂર્યાં અકેલા હી જીત લેતા હૈ. બલદેવ, જો મનુષ્ય પક્ષપાત કા પરિત્યાગ કરકે, કેવલ લેાકહિત કે લિયે, ઈશ્વર જ઼ી આજ્ઞા કે અનુસાર સત્યેાપદેશ કરતા હૈ, ઉસે ભય કહાં ? સત્પુરુષ કિસી સે ભયભીત હા કર સત્ય કા નહીં છિપાયા કરતે. જીવન જાય । જાય, પરંતુ વે અંતરાત્મા કે દેશ કા નહીં ખેડતે. ચિંતા કિસ ખાત કી હૈ ? એક મૈં હૂં, એક પરમાત્મા હૈ ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ યાગીધર યાનદુ ૧૫૩ એક હી ધર્મી હૈ. દૂસરા કૌન હૈ, જિસસે ડરે ઔર કાંપે ? જો કુછ હૈાગા, દેખ લિયા જાયગા. (૪) યાગિરાજ દયાનંદ જન્મ ધ્યાન મેં ખેતે થે, તેા કાઠરી કે દ્વાર બંદ કર લેતે થે. ઉસ સમય કિસીકા ભી ઉનકે પાસ જાને કી આજ્ઞા ન હેાતી થી. એક ભક્ત કી પ્રબલ અભિલાષા મહારાજ કા સમાધિસ્થ દેખને કી હુઈ. પરંતુ ઉસે ઉનકી ચેાગ– મુદ્રા કે દેખને કા અવસર ન મિલતા થા. અંત કે ઉસને મહારાજ કે નૃત્ય કે। વિનતિ કી. તબ ઉસ નૃત્ય તે એક દિન સ ભક્ત કા કિંવાડાં કી દરાર સે ભીતર ઝાંકને કી આજ્ઞા કે દી. જબ ઉસને દૃષ્ટિ ડાલી, તે કયા દેખા કિ મહારાજ કા આસન ભૂમિ સે કાઇ દે ફૂટ ઉપર અધર મેં હરા હુઆ હૈ, ઔર મુખમડલ સે એક વિશેષ દિવ્ય જ્યેતિ નિકલ રહી હૈ. યહ દેખ કર વહ ચકિત રહે ગયા. (૫) એક ખાર મહારાજ લખનઉ આયે, તે આપકા સ્વાસ્થ્ય અચ્છા ન થા. ઇસ લિયે વહુ મટ્ટા પિયા કરતે થે. મહાશય રામાધાર ને મઢ્ઢા પિલાને ફી યહ સેવા અપને ઉપર લે રકખી થી. એક દિન સ્વામીજી ને કહા—રામાધાજી! આપકા મઠ્ઠા બહુત મીઠા હોતા હૈ. માલૂમ હાતા હૈ, આપકે ધર મે બÖાં કી સ્વચ્છતા પર વિશેષ ધ્યાન ક્રિયા જાતા હૈ. રામાધાર તે કહા-મહારાજ! મેરી સ્રી કે મૈત્રાં મે દેષ આ ગયા હૈ. મને ઉસસે હંસી મે` કહા થા કિ દહી’ સાવધાનતાપૂર્વક જમાયા કરે. ક્યા આશ્ચર્ય હૈ, જો મહારાજ કી સેવા સે તુમ્હારે નેત્ર ઠીક હૈ। જાય. તબ સે વહુ ડે પ્રેમ સે દહીં તૈયાર કરતી હૈ. કિયા. ઝૂડી જિસ દિન સ્વામીજી કે લખનૌ સે ચલના થા, ઉસ દિન ઉન્હાંને રામાધારજી સે કહા--આજ હમ આપકે ધર પર હી આ કર તમ્રપાન કરેંગે, ઔર સાથ હી ઉસ દેવી કા ભી દેખેંગે, જો હમારી સેવા ઇતને પ્રેમ સે કરતી રહી હૈ. જબ ઉસ દેવી તે સ્વામીજી કે આને કા સમાચાર સુના, તેા વહુ બહુત પ્રસન્ન હુઇ. સ્વામીજી રામાધારજી કે મકાન પર આગે, ઔર દેવી સે કહા તૂને હમારે લિયે બહુત કષ્ટ કિયા, ક્િર વહ તમ્રપાન કર કે સ્ટેશન પર ચલે ગમે. જબ રામાધારજી ઉન્હેં છેાડ કર વાપસ ધર પહુંચે, તેા દેવી કે નેત્રોં કા બિલકુલ નારેગ પાયા. (૬) એક ખારું સ્વામીજી મહારાજ મેરઠમે ખાધ્યુ છેદીલાલજી (કમરિયઢ કે ગુમાસ્તા) ૐ ખગલે મે' બિરાજમાન થે. વહાં મિસ્ટર અલકાટ ઔર મેડમ બ્લૈવટસ્કી આદિ કઇ વ્યક્તિ ખેડે થે. વાર્તાલાપ મે મિસ્ટર અલકાટ તે સ્વામીજી સે પૂછા--મહારાજ! સુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મહારાજ ને કહા—આપને યહુ અચ્છા નહી આશા દિલાના ડીક નહીં. www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શુભસ’ગ્રહું-ભાગ ૭ મા જાતા હૈ, શ્રીશંકરાચા`જી આત્મા કે। અપને શરીર સે નિકાલ કર દૂસરે કે શરીર મેં ડાલ સકતે થે. સ્વામીજી ને ઉત્તર ક્રિયા––ઈતના તા મૈં ભી કર સકતા હૂઁ કિ સાથે શરીર કી જીવની-શક્તિ કા ખીચ કર કિસી એક અંગ મેં ઇકટ્ટા કર દૂ.. ઉસ વિશેષ અંગ કા છેાડ કર શેષ સારા શરીર મૃતપ્રાય પ્રતીત હૈગા. અકેલે બ્રહ્માનંદ ભાગને કી અપેક્ષા દૂસરે લેગેાં કે। દુઃખાં સે છૂટને મેં સહાયતા દેના અધિક ઉત્તમ હૈ. ઇસી વિચાર સે મતે અબ યાગ કા અધિક અભ્યાસ છે. દિયા હૈ. યદિ મૈં ઇતને અભ્યાસ સે ઇતના કર સકતા હું, તા ક્િર પરકાયપ્રવેશ અસંભવ નહીં જાન પડતા. બાકી રહી યહ ખાત કિશકરાચાર્યજી ને ઐસા કિયા યા નહી, યહ એક ઐતિહાસિક ખાત હૈ, મુઝે ઇસ વિષય મે વ્યક્તિગત રૂપ સે કુછ નાત નહીં. (૭) ઋષિ દયાનંદ દુષ્ટ જગન્નાથ કે વિષપ્રયાગ કે કારણ અજમેર મેં મૃત્યુ-શય્યા પર પડે થે. આ સામાજિક સજ્જન દૂર દૂર સે ઉનકે સમાચાર લેને કે લિયે આ રહે થે. સ્થાનીય ગવર્નમેંટ žાલેજ કે સાઇંસ કે પ્રોફેસર પ’૦ ગુરુદત્તજી એમ. એ. ભી લાહૌર સે ઉનકે દનાં કે આએ થે. સાયંકાલ કે પાંચ ખજે કા સમય થા. એક ભક્ત ને પૂછા મહારાજ ને ઉત્તર ક્રિયા– * ભગવન્! આપકી તબિયત કૈસી હૈ? અચ્છી હૈ. પ્રકાશ ઔર અધકાર કા ભાવ હૈ. જન્મ સાઢેપાંચ મજે, તે મહારાજ ને સખ દ્વાર ખુલવા દિયે ભકતાં કે અપની પીઠ કે પીછે ખડે હેાને કા આદેશ કિયા, ક્િર પૂછા–આજ પક્ષ, તિથિ ઔર વાર કૌનસા હૈ? પંડયા મેાહનલાલજી ને સિર નવા કર નિવેદન ક્રિયા પ્રભેા, કાર્તિક કે કૃષ્ણપક્ષ કા પવસાન ઔર શુક્લ કા પ્રારંભ હૈ. અમાવસ ઔર મ`ગલવાર હૈ. તપશ્ચાત્ મહારાજ ને અપની દિવ્ય દૃષ્ટિ કા ઉસ કાહરી કે ચારે। એર માયા, ઔર ફિર ગ ંભીર ધ્વનિ સે વેદપાઠ આરંભ કર દિયા. ઉસ સમય ઉનકે ગલે મેં, ઉનકે સ્વર મેં ઔર ઉનકે શબ્દો મે કિચિત્માત્ર ભી નિલતા ન પ્રતીત હાતી થી. ભગવાન કે હેાનહાર ભક્ત પંડિત ગુરુદત્ત ઉસ કમરે કે એક કાને મેં દિવાર સે લગે હુએ ભગવાન કી ભૌતિક દશા કે અંત કા અવલેાકન કર રહે થે--ટકટકી લગાએ નિનિમેષ નેત્રો સે ઉનકી આર દેખ રહે થે. પંડિતજી તે પહેલી ખાર હી મહારાજ કે દર્શન ક્રિયે થે, ઉનકે અંતઃકરણ મેં અભી આત્મતત્ત્વ કા અંકુર પૂર્ણ રૂપ સે નહીં ઉગ પાયા થા. પરંતુ શ્રીમહારાજ કી અંતિમ દશા કૈ દેખ કર વહુ અપાર આશ્રય સે ચકિત હૈ। ગએ. વહુ ધ્યાનપૂર્વક દેખ રહે થે કિ મરણાસન્ન મહાત્મા કે શરીર મેં અગણિત છાલે ફ્રૂટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ગીશ્વર દયાનંદ ૧૫૫ નિકલે હૈં, ઉનકો વિષમ વેદના વ્યથિત કિયે જાતી હૈ. ઉનકે દેહ કે દાવાનલસદશ દાહવાલા એક પ્રકાર સે દગ્ધ કર રહી હૈ. પ્રાણતકારી પીડા ઉનકે સમ્મુખ ઉપસ્થિત હૈ. પરંતુ મહાત્મા શાંત ઠે હૈ. દુઃખ કલેશ કા નામનિર્દેશ તક નહીં કરતે, ઉલટે ગંભીર ગર્જન સે વેદ-મંત્ર પઢ રહે હૈ. ઉનકા મુખ પ્રસન્ન હે. વ્યાધિ માને ઉનકે લિયે ત્રિલે કી મેં, ત્રિકાલ મેં ઉત્પન હી નહીં હુઇ. યહ સહનશીલતા શરીર કી સર્વથા નહીં હૈ, અવશ્યમેવ યહ ઉનકા આમિક બલ હૈ. યહ પહલા ક્ષણ થા, જિસમેં મહર્ષિ કી મૃત્યુ કી અવસ્થા દેખ કર ગુરુદત્ત જૈસે ધુરંધર નાસ્તિક કે હૃદય કી ઉસર ભૂમિ મેં આત્મિક જીવન કી જડ જમ ગઈ. ઈન ભાવે કી વિદ્યુત-રેખા ચમકતે હી વહ સહસા ચૌક પડે. ઉનહોને દેખા, એક ઓર તો પરમધામ કે પધારને કે લિયે પ્રભુ પરમહંસ પલંગ પર બેઠે પ્રાર્થના કર રહે હૈ, ઔર દૂસરી ઓર વહી વ્યાખ્યાન દેને કે વેશ મેં સુસજજત હે ઉસી કમરે કી છત સે લગે બઠે હૈ. ઇસ આત્માગ કે પ્રત્યક્ષ પ્રમાણુ કે પા કર પંડિત મહાશય કા ચિત્ત સ્ફટિક આસ્તિક ભા કી પ્રભા સે ચમચમા ઉઠા, માને એક ઓર સે નિકલી હુઈ તિ ઉનકે દેહ કે દીપક મેં ઘુસ ગઈ. ૫૦ ગુરુદત્ત અપને ગુપ્ત રીતિ સે આત્મદાતા ગુરુદેવ કે ફિર અતિશય શ્રદ્ધા સે દેખને લગે. ભગવાન વેદગાન કે અનંતર, પરમપ્રીતિ સે પુલકિત અંગ હો કર, સંસ્કૃત શબ્દ મેં પરમાત્મદેવ કી પ્રાર્થના કરને લગે. ફિર આર્ય ભાષા હિંદી મેં ઈશ્વર કે ગુણ ગાતે હુએ ભકત કી પરમગતિ ભગવતી ગાયત્રી કે જપને લગે. ઉસ મહામંત્ર કા પુણ્ય પાઠ કરતે કરતે વહ મૌન હૈ ગએ, ઔર ચિરકાલ તક સ્વર્ણમયી મૂર્તિ કી ભાંતિ નિશ્ચલ રૂપ સે સમાધિસ્થ બૈઠે રહે. ઉસ સમય ઉનકે સ્વગય મુખમંડલ કે ચારે એર સપ્રસન્નતા પ્રભાત કી ઝલમલાહટ-સી પૂર્ણ રૂપ સે જગમગા રહી થી. સમાધિ કી ઉચ્ચતમ ભૂમિ સે ઉતર કર ભગવાન ને દોને નેત્રો કે પલક-કપાટ ખેલ કર દિવ્ય જતિ કા વિસ્તાર કરતે હુએ કહા–હે દયામય ! હે સર્વશકિતમાન ઈશ્વર ! તેરી યહી ઈચ્છા હૈ. સચમુચ, તેરી હી ઇચ્છા હૈ. પરમાત્મદેવ, તેરી ઇચ્છા પૂર્ણ છે. આહા ! મેરે પરમેશ્વર તૂને અછી લીલા કી ! ઈન શબ્દ કા ઉચ્ચારણ કરતે હી ગિરાજ ને આત્મિક પ્રાણુ કે, બ્રહ્માંડ%ાર દ્વારા, પરમધામ કે જાને કે લિયે, સ્વર્ગસે પાન પર આરૂઢ કિયા, ઔર ફિર પવનરૂપ પ્રાણુ કે કુછ ક્ષણે તક ભીતર રોક કર પ્રણવ-નાદ કે સાથ બાહર નિકાલ દિયા-ઉસે સૂત્રાત્મા વાયુ મેં લીન કર દિયા. ( “માધુરી”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ A - - - -- - -- - • • • ૧૫૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે २६-स्वामी दयानंद की पुण्य स्मृति में ઋષિ! તુમ્હારી જન્માટિકા સૌવી બાર ચક્કર કાટ ગઈ. તુમ જહાં કહીં હૈ, વહાં સે દેખો, કિ યે સૂખી નિપ્રાણુ હઠ્ઠિયાં, જિનમેં તુમને અપને પ્રાણ ફૂક દિયે થે, આજ ફિર સે કડકડા રહી હૈં. તુમહારી આગ્નેયાન્ન આજ ભી હમારે જીવન મેં કુછ અનમિલ હૈ, ઉસે ભસ્મીભૂત કર રહા હૈ. “પા ચા ચાદિ વર્મચ ....” કે પાઠ કો અવિશ્વાસપૂર્વક પઢનેવાલે હમ તુમ્હારે અવતાર સે સમઝ ગએ કિ ભગવદ્વાક્ય અમૃત નહીં હૈ. તુમ્હારે મહાપ્રસ્થાન કે અનન્તર હમારે બીચ ફિર તુમહારે ઐસા કઈ ખગ હસ્ત નહીં આયા. યદિ આતા તે ફિર હમારે પુરુષાર્થ કી પરીક્ષા કૈસે હતી ? હમ આત્માવલંબન કેસે સીખતે ? તુમ આયે, જીવન ડાલ ગયે, હિંદૂ સભ્યતા ઔર હિંદુ ધર્મ કી પ્રાણપ્રતિષ્ઠા કર ગયે ઔર ચલે ગયે. નવજીવન કી ઉમંગ મેં હમને ગલતિયાં કી હૈ, કર રહે હૈ ઔર કરેંગે. પર તુમ્હારી જીવનશક્તિ હમેં મરને સે બચાયેગી. મહાપુરુષ કે સબ લક્ષણ તુમમેં થે. સત્ય હી કે લિયે તુમ જિયે ઔર સત્ય હી કે લિયે તુમ મરે. મહાપુ કી કદ્ર ઉનકે સમકાલીન વ્યક્તિ નહીં કરતે. તુમહેં ભી ઉન અજ્ઞાનિ કી બૌછાર સહની પડી; પર તુમ અપને પથ સે વિચલિત નહીં હુએ. તુમહારે હદય મેં પ્રેરણ હો રહી થી. તુમ સંદેશવાહક થે. તબ ભલા ઉન બૌછાર કી કબ પરવાહ કરને લગે ? તુમ ચાકૂ લે કર કલમ કરને નહીં આયે થે, તુમ તો કુહાડી સે મૂલો છેદ કરને પર તુલ પડે થે. “અપની અંગુલિયાં કે ફલીતે બના કર જલવાને” કો તુમ તૈયાર થે; પર સત્ય સે વિચલિત હોને કા તુમને સ્વપ્ન મેં ભી વિચાર નહીં કિયા. તુમ પ્રચંડ વિપ્લવકારી થે. “શુદ્ધિ!”–ઇસ મરણેન્દુખ હિંદુ ધર્મ મેં તુમને કિતના જબર્દસ્ત વિપ્લવ કિયા, સ્વામિન ! અપને આપકે સબ તરફ સે જકડે રખનેવાલા યહ હિંદૂ-ધર્મ કેવલ તુમ્હારે વિશુદ્ધ સ્પર્શ કે કારણ ઉમુકત હુઆ. યહી કયાં, કઈ સહસ્ત્ર દશાબ્દિ, ઔર કઈ શત શતાબ્દિયોં સે વેદમંત્રો કે જે અર્થ હેતે ચલે આ રહે થે ઉન્હેં તુમને પરિવર્તિત ઔર વિપ્લવિત કર દિયા. ત્હારા પ્રકાંડ પાંડિત્ય, તુમ્હારા વ્યાકરણજ્ઞાન ઔર સબ સે અધિક તુમહારી પ્રવાહ કે વિરુદ્ધ જાને કી બલવતી ઈચ્છાશક્તિસ્વામિન્ યે સબ હિંદુ-સમાજ કે સંરક્ષક સિદ્ધ હુયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvv vvvv કુમારિલભટ્ટ ૧૫૭ એક પ્રાર્થના હૈ. તુમહારે સત–આદર્શ હિંદુત્વ કે પ્રેમમય, જાગરુક ઔર નિષ્પાપ બનાવેં. વહ આતતાયી ન હો. વહ અપનેપન મેં અપને અસલી રૂપ કે ભૂલ ન જાય. વહ સંકીર્ણ ન હે. દૂસરે કે પ્રતિ ઉસમેં આદરભાવ રહે. ઉદારતા ઉસકા કભી સાથ ન છોડે. “ ન કથા કે પરમ સત્ય આદર્શ કે વહ ન બિસરા દે. તુમ્હારી શતાબ્દી કે બાદ યદિ હિંદુત્વ કી અપને સદાશે કી એર પ્રગતિ હુઈ તો આગામી દ્વિશતાબ્દી કે અવસર પર ભારતવર્ષ કે સબ પુત્ર, ભેદભાવ ભૂલ કર, તુમ્હારી પુણ્યસ્મૃતિ મેં આદર ઔર ભક્તિ કે આંસૂ બહાને કે એકત્રિત હશે. (“પ્રભા”ના એક અંકમાંથી) २७-कुमारिलभट्ट (લેખક:-શ્રી. શંભુનાથ ત્રિપાઠી) ભારત કી પ્રાચીન આર્ય સભ્યતા ઔર ઉસકે અનુયાયિય કે વિરોધી બૌદ્ધધર્મ કી જ્વાલા મેં જિન વેદવેત્તા મહાત્માઓ ને આત્માહુતિ કી હૈ તથા ઉસકે સ્થાન મેં પુનઃ વૈદિક હિંદુધર્મ કે પ્રતિષ્ઠિત કિયા હૈ ઉનમેં કુમારિક કા નામ અપને આપ હી યાદ આ જાતા હૈ. સંસાર કા ઇતિહાસ ભી ઇસ બાત કા સાક્ષી હૈ કિ કોઈ ભી પુરાની પ્રચલિત રીતિ, ચાહે વહ કિસી ભી સામયિક કારણ એ લોકવ્યવહાર મેં આ ગઈ હો, બડી કઠિનાઈ સે દર હોતી હૈ. કઠિનાઈ સે હી નહીં, ઉસકે વિરુદ્ધ આંદોલન કરનેવાલ કે ઇસ સંસાર તક સે નમસ્કાર કરના પડતા હૈ. ઈસા ઔર ઉનકે પરવતી સુધારક કે રામાંચકારી પ્રાણાંતક દંડ કૌન નહીં જાનતા ? ઈસ બાત કા તે વૈસા પ્રમાણ નહીં મિલતા કિ ભારતીય જનતા ને ભી અતીતકાલ મેં અન્ય દેશોં કી તરહ સ્વધર્માલોચક કે સાથ કર વ્યવહાર કિયા હૈ, કિંતુ ઇસકે વિપરીત યહ પ્રમાણ અવશ્ય મિલતા હૈ કિ ઉનકા યહાં આદરસંમાન હી હેતા થા. તથાપિ અપવાદરૂપ મેં હી સહી, યહ કહને મેં અત્યુક્તિ ન હોગી કિ વિક્રમ કી ચતુર્થ શતાબદી સે આઠવી શતાબ્દી તક ભારતીય બૌદ્ધપ્રચારકે ને ધર્મપ્રચાર કે લિયે બહુત ઉગ્ર ઉપાય કા આશ્રય લિયા થા. ઈસકા કારણ ઉસ સમય કે ઇતિહાસ પર થોડા ધ્યાન દેને સે સ્વયં હી સ્પષ્ટ હો જાતા હૈ. બુદ્ધ કે સમય સે ઇસા કે બાદ દૂસરી શતાબ્દી તક બૌદ્ધધર્મ આક્રમણકારી ધર્મ નહીં થા, ઉસ સમય વહ વિશ્વહિતકારી સિદ્ધાંત કે આધાર પર અપને સિદ્ધાંત કા પ્રચારભર કરતા રહ્યા. યહાં તક કિ ઇતર ૫ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શુભસંપ્રહ ભાગ ૭ મે ધર્મવાલોં કે–વેદાનુયાયિય કે–ઈસ બાત કા અનુભવ ભી નહીં હે પાયા કિ બૌદ્ધ ધર્મ વેદવિરોધી હૈ. વાસ્તવ મેં પૂર્વરૂપ ઉસકા ઐસા હી થા. પરંતુ તીસરી શતાબ્દી મેં ઉસકી નીતિ ને પલટા ખાયા. પ્રસિદ્ધ બૌદ્ધદાર્શનિક નાગાર્જુન ઔર વસુબંધુ ને ક્રમશઃ “લંકાવતાર” તથા “માધ્યમિક સૂત્ર બના કર અક્ષપાદ મુનિ કે વેદમૂલક “ન્યાયસૂત્ર” કે સિદ્ધાંત પર આક્ષેપ કિયા. યહ દેખ કર વૈદિક વિદ્વાન સંભલને લગે. ઈસી સમય કાંચીવાસી વાસ્યાયન મુનિ ને “ન્યાયસૂત્ર' પર અપના પ્રસિદ્ધ ભાષ્ય બના કર બૌદ્ધોં કે આક્ષેપ કા નિરાકરણ કિયા તથા “ન્યાય-દર્શન કે ક્રમબદ્ધ રૂપ પ્રદાન કિયા. મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ કા મત હૈ કિ ઈસા કે છઃ સૌ વર્ષ પૂર્વ કે અક્ષપાદ મુનિ કે સૂત્રો મેં તીસરી શતાબ્દી કે નાગાર્જુન ઔર વસુબંધુ કે સિંદ્ધાંતે કે ખંડન મેં સૂત્ર મિલના અસંભવ હૈ. અતઃ ઈહીં ભાષ્યકાર વાસ્યાયન ને હી બૌદ્ધ મત કે ખંડન કે લિયે મૂલ મેં ભી કુછ નયે સૂત્ર જેડ દિયે હૈ. ઇસ ભાષ્ય કા દિંગનાગ નામક બૌદ્ધ વિદ્વાન ને ફિર ખંડન કિયા. ઉસકે પ્રતિવાદ મેં મૈથિલ બ્રાહ્મણ ઉદ્યોતકરાચાર્ય (જન્મકલ ૬૩૩ ઈસવી) ને ઉક્ત ભાષ્ય પર “ન્યાયવાર્તિક ટીકા બડી હી ઓજસ્વી ભાષા મેં લિખી. ઈસકે કુછ પૂર્વ શવર મુનિ ને “મીમાંસા-સૂત્ર' પર “શાવર ભાષ્ય’ બનાયા. ઇસમેં ભી બૌદ્ધ કા બહુત બારીકી સે ખંડન કિયા ગયા હૈ. તાત્પર્ય યહ કિ બૌદ્ધ કા આક્રમણકારી રૂપ દેખ કર આત્મરક્ષણાર્થ અનેક વૈદિક વિદ્વાન ખડે હે ગયે. ઈસ સંઘર્ષ કે દેખ કર બૌદ્ધ વિદ્વાન કે સંદેહ તેને લગા કિ યદિ યે લોગ દબાયે નહીં જાયંગે તે લોકદષ્ટિ મેં બૌદ્ધ ધર્મ ગિર જાયગા. બૌદ્ધ ધર્મ કે રાજશકિત કા સાહાય તો થા હીં, ઉસસે યહાં તક સહાયતા મિલને લગા કિ જે વ્યકિત વેદમાર્ગ કે છોડ કર બૌદ્ધ ધર્મ ન સ્વીકાર કર લે વહ બૌદ્ધાધિકૃત ભૂમિ મેં રહને કા અધિકારી નહીં, જોયા કિ આગે કા લોક બતાતા હૈઃसशिष्यसंघाः प्रविशन्ति राज्ञां गेहं तदादि स्ववशे विधातुम् । राजा मदीयोऽजिरमस्मदीयं तदाऽद्रियध्वं न तु वदमार्गम् ॥ (શંકરદિગ્વિજય સર્ગ ૭, લોક ૯૧) શંકરાચાર્ય કે બીસ હી વર્ષ કે વય કી રાહ દિખાનેવાલે વિહાર કે બૌદ્ધ પંડિત અભિનવગુપ્ત કી કથા પ્રાચીન ગ્રંથો મેં લિખી હુઈ હૈ. એસે પ્રાણસંકટકાલ મેં એક લોકપ્રચલિત તથા રાજાશ્રિત ધર્મ કે વિરુદ્ધ આંદોલન કરનેવાલે જિન બહુસંખ્યક હિંદુ ધર્માભિમાનિયે ને અપની કર્તવ્યપરાયણતા તથા નિર્ભિકતા કા પરિચય દે કર અપને ધર્મ કી રક્ષા હી નહીં કિંતુ ઉસે સુપ્રતિષિત કરને કા સત્કાર્ય કિયા થા ઉનકી નામાવલી મેં ઇન દે-તીન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #172 -------------------------------------------------------------------------- ________________ કુમાસ્લિભટ્ટ ૧૫ બ્રાહ્મણે કા નામ અગ્રગણ્ય હૈ. કુમારિલભટ્ટ ઇનમેં એક હૈં ઔર ઉન્હને ઐસે હી સમય મેં જન્મ ધારણ કર ભારત કે ધાર્મિક મંચ પર અપના અભિનય કિયા થા. આજ કે હમારે હિંદુ ધર્મ કે પ્રારંભિક રૂપ કા નિર્માણ ઉન્હીં કે વરદ હસ્તે દ્વારા હુઆ થા. ઇસ લેખ મેં ઉન્હીં કે ચરિત તથા કતિ કે સંબંધ મેં કુછ વિચાર કિયા જાયેગા. - કુમારિલ અપને સમય કે એક અદ્વિતીય પ્રતિભાશાલી બહુશ્રુત વિદ્વાન થે. ઉનકી વિદ્વત્તા કા પરિચય એક ઉનકે “મીમાંસા-લોકવાર્તિક સે હી ભલી ભાંતિ પ્રકટ હૈ. યહ ગ્રંથ “જૈમિનીયસૂત્ર” કે જગપ્રસિદ્ધ “શાવરભાષ્ય' પર વાતિક રૂપ મેં હૈ. જૈમિનિ મુનિ કે મીમાંસાસૂત્ર બારહ અધ્યાય મેં બંદે હૈં. પ્રત્યેક અધ્યાય કે ચાર ચાર-પાદ હૈ. સબ પર શવર મુનિ કા ભાષ્ય હૈ. પ્રથમ અધ્યાય કા પ્રથમ પાદ “તક–પાદ’ કહલાતા હૈ. કાંકિ ઈસ પાદ મેં બૌદ્ધ આદિ દાર્શનિક કે વિભિન્ન સિદ્ધા પર તર્કદ્વારા ગુણદેષ કા ઉહાપોહ કિયા ગયા હૈ. ઈતકે “ભાષ્ય પર કુમારિક કે “વાર્તિક લોક રૂપ મેં હૈ. અએવ ઉસકા નામ લોકવાર્તિક' હૈ. ઈસ અધ્યાય કે શેષ તીન પાદ કે ભાષ્ય કે વાર્તિક “તંત્રવાતિંક' કહલાતે હૈ. યહ ગદ્ય-પદ્ય દોને મેં હૈ. શેષ ગ્યારહ અધ્યાય પર બહુત સંક્ષેપ મેં વાર્તિક હૈ. ઉસકા નામ “ટપટીકા” હૈ. ઈસ પ્રકાર ઇનકી યે તીન રચનામેં હૈ. યે આજ ભી વિદ્વત્સમાજ મેં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કિયે યે હૈ. ઈન ગ્રંથો કા પ્રત્યેક શ્લેક યા વાક્ય ઇતના સારગર્ભિત, સંયત, મર્મસ્પશી તથા ઓજસ્વી હૈ કિ કોઈ ભી ઉનકી રચનાચાતુરી કી પ્રશંસા કિયે બિના ન રહેગા. ઉનકી ઇસી અનન્યગામી વિશેષતા છે કારણ કહી શંકરાચાર્ય અપને “શારીરક ભાષ્ય” પર ભી ઉનસે વાર્તિક બનવાને કે ઉદ્દેશ સે પ્રયાગ જા કર ઉનસે મિલે થે. યહ બાત આગે કે પદ્ય સે પ્રકટ હોતી હૈ– भाष्यस्य वार्तिकमथैष कुमाग्लेिन भट्टेन कारयितुमा. ટુવાન મુનીન્દ્રા ...........(શંકરદિગ્વિજયઃ ૭, ૩૧.) ઇસકે અતિરિક્ત “આશ્વલાયન ગૃહ્યસૂન' પર ભી કુમારિક કી એક પઘાત્મક ટીકા ઉપલબ્ધ હૈ. વેદ કી બહુતસી સ્થાઓ તથા રહસ્ય કી ઇસમેં સ્વતંત્રતા કે સાથ વ્યાખ્યા કા ગઈ હૈ. ટીકાત્મક ગ્રં કે સિવા આમતક કુમારિલ કા કેઈ સ્વતંત્ર ગ્રંથ નહીં ઉપલબ્ધ હુઆ હૈ. સ્વતંત્ર ગ્રંથ ઉહેને અવશ્ય બનાયે હોગે, પરંતુ કાલોદર મેં પડ જાને સે આજ ઉનકા નામ ભી શેષ નહીં રહ ગયા. મીમાંસાદર્શન મેં કુમારિલ કે સિદ્ધાંત “ભાદૃ મત” કે નામ સે અપના સ્વતંત્ર સ્થાન રખતે હૈં. ઉનકે યે સિદ્ધાંત અને સિદ્ધાંત હૈં. ઉત્તર ભારત કે બૌદ્ધોં કે શાસ્ત્રાર્થ મેં અસ્તવ્યસ્ત શંકરાચાર્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શુભ ગ્રહ ભાગ ૭ માં સે પહલે ઉને હી કિયા થા. ઇસ પ્રકાર શંકર કે લિયે વહાં એક ઉપયુક્ત ક્ષેત્ર કા નિર્માણ કર દિયા થા. યદિ વે એસા ન કર જાત, યદિ ઉહને ઉત્તરભારત મેં વેદમર્યાદા કા અંકર લેગે મેં ન ઉગા દિયા હતા, તો શાયદ શંકર કો વહ સફલતા ન મિલતી જે ઉનકી વિજયલીલા કે સાથ સંબંધ છે. કુમારિલ કી ધર્મપ્રચાર કી નીતિ બહુત ગંભીર થી. તે દેશકાલ કો દેખ કર કામ કરતે થે. શંકર જૈસા ખરાપન ઉનમેં નહીં થા. યહ ઉસી ખરેપન કા ફલ હૈ કિ શંકર કે અલ્પ સમય મેં હી સમાધિસ્થ હેના પડા. કુમારિલ કે પહલે બૌદ્ધોં કે સાથ કેવલ વૈદિક તૈયાયિક કા હી શાસ્ત્રાર્થ હેતા થા, સે ભી વિશેષતઃ પુસ્તકસ્થ ખંડન-મંડન દ્વારા. પર કુમારિક ને શાસ્ત્રાર્થ કી એક નઈ શક્તિ કા જન્મ પ્રદાન કિયા. યહાં નઈ શક્તિ સે હમારા મતલબ પૂર્વમીમાંસા-દર્શન સે હૈ. અબ કુમારિલ સે શાસ્ત્રાર્થ કરને કે લિયે બૌદ્ધોં કે સમસ્ત વેદ કા વિશેષતઃ કર્મકાંડ-ભાગ કા, અર્થાત “શતપથ', “ગાપથ “શ્રોતસૂત્ર આદિ કા, જાનના આવશ્યક હે ગયા. વેદમૂતિ કુમારિલ સે માને શાસ્ત્રાર્થ નહીં થા, કિંતુ સાક્ષાત દ સે હી અબ શાસ્ત્રાર્થ કરના થા. અએવ ઉત્તરભારત મેં હિંદુ-ધર્મ કી વિજય કા શ્રેય ઉનહીં કે દેના ઉચિત પ્રતીત હોતા હૈ. ઐસા હેતે હુએ ભી હમ લોગ પ્રાયઃ ઉનસે અભી તક અપરિચિત હૈ. યહ વાસ્તવ મેં હમારે લિયે બડે પરિતાપ ઔર લજજા કી બાત હૈ. પાશ્ચાત્ય વિદ્વાન ને, જિનમેં વિન્સેન્ટ સિમથ કા નામ પ્રધાનરૂપ સે ઉલ્લેખનીય હૈ, કુમારિત કા જન્મસ્થાન બિહાર બતલાયા હૈ. કુછ ને આસામ યા ઉત્તરભંગાલ કે ઉનકે જન્મસ્થાન હોને કા સૌભાગ્ય પ્રદાન કિયા હૈ. ઇસકે અતિરિક્ત ૧૯૧૬ કે રાયલ એશિયાટિક સોસાયટી કે જનલ મેં એક લેખક મહેાદય ઉત દેને સે ભિન્ન કિસી અનિશ્ચિત સ્થાનાંતર મેં ઉનકા જન્મ લેના બતાતે હૈં. મેરા વિચાર ઉકત તીનાં અનુમાને સે ભિન્ન છે. ઉસકે કારણ કે હું–(૧) વિહાર મેં બૌદ્ધ-ધર્મ કે પરાભવ કે બાદ શિવ તથા શાક્ત ધર્મ કા પ્રાધાન્ય હુઆ થા, જિનકા સંબંધ અધિકતર તંત્ર ઔર પુરાણે સે હૈ. વૈદિક કર્મકાંડી મીમાંસક બ્રાહ્મણ કે જન્મ લેને યોગ્ય વાતાવરણ વહાં નહીં થા. ઉદયનાચાર્ય ઉદ્યોતકર, વાચસ્પતિ મિશ્ર આદિ મૈથિલ બ્રાહ્મણ શૈવ ઔર મૈયાયિક છે. ઉઘાતકર કુમારિલ સે ચાલીસ યા પચાસ વર્ષ પૂર્વ કે થે તથા ઉદયનાચાર્ય ઔર વાચસ્પતિ મિશ્ર ઉનસે પરવત થે. વાચસ્પતિ કા સમય સન ૯૭૬ ઈસવી માના ગયા હૈ, ઔર ઉદયનાચાર્ય કા સન ૯૮૪. ઈસસે પ્રકટ હોતા હૈ કિ કુમારિલ કે પૂર્વાપર કાલ મેં વિહાર મેં નયાયિકે કા હી પ્રભાવ થા, વૈદિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ કુમારિલભટ્ટ ૧૬૧ કર્મકાંડિયે કા નહીં. અતએ અકસ્માત કુમારિલ જેસે મહાન મીમાંસક કા ઉસ સ્થલ મેં જન્મ હોના નહીં જંચતા. (૨) કઈ કોઈ કુમારિલ કે આસામી ઔર બંગાલી ભી બતલાતે હૈં. કુમારીપૂજાપ્રધાન કામરૂ૫ (આસામ) યા ઉત્તર બંગાલ મેં જન્મ હાને કે હી કારણ ઉનકા જન્મનામ પ્રાકૃત-ભાષા મેં કુમારિલ રખા ગયા તથા બંગાલી ભટ્ટાચાર્ય–વંશ મેં જન્મ લેને કે કારણ કે ભટ્ટ યા ભટ્ટાચાર્ય કાલાય. પર યે બાતેં ભી ઠીક નહીં જંચતીં. ઉન કા જન્મનામ કુમારિક નહીં થા. ઉનકા દૂસરા નામ થા. જબ વે વિહાર કે એક બૌદ્ધ-વિદ્યાલય મેં અપના નામ બદલ કર, અપને કે બૌદ્ધ બતલા કર, બૌદ્ધ દર્શન કી શિક્ષા લે રહે થે ઉસ સમય યહ કલ્પિત નામ ઉહેને રખા થા. ઉનકા જન્મનામ વાસ્તવ મેં “સુબ્રહ્મણ્ય” થા, જસા કિ આગે કે પદ્ય સે પ્રકટ હોતા હૈ– विशिष्टं कर्मकाण्डं त्वमुदर ब्रह्मणःकृते । सुब्रह्मण्य इति ख्याति गमिष्यसि ततोऽधुन ॥ | (શંકરદિગ્વિજય-સ. ૧, ક્ષેત્ર ૫૪) ઇસ લોક મેં શિવજી દેવતાઓં કી પ્રાર્થના સે અપને પુત્ર સ્વામી કાર્તિકેય કે કર્મકાંડ કે ઉદ્ધારાર્થ સુબ્રહ્મણ્ય નામ સે જન્મ લેને કે લિયે આદેશ દે રહે હૈં. ઉન્હીં સુબ્રહ્મણ્ય કા આગે કુમારિલ નામ પડા. યહ નામ વાદિયે કે સામને અધિક જાગરુક હેને તથા ઈસ નામ કે સાથ બૌદ્ધ વિદ્યાલય મેં પઢતે સમય અનેક ઘટનાઓ કા સંબંધ હોને કે કારણ ઉનકે ગ્રંથ કે સાથ અધિક પ્રસિદ્ધ હુઆ. રહ ગઈ “ભટ્ટ' પદવી, સે વહ બંગાલી બ્રાહ્મણ કે લિયે હી નહીં હૈ. કોઈ ભી કર્મકાંડી વેદપાઠી યજ્ઞકારયિતા બ્રાહ્મણ ભટ્ટ કહા જા સકતા હૈ. દક્ષિણે વેદપાઠી બ્રાહ્મણ ભી ભટ્ટ કહલાતે હૈ. ઇતર લોગ ભી કાશીજી મેં ઇસ નામ કા ઉપયોગ અપને નામે કે સાથ કરતે હૈ. અતઃ આસામ, વિહાર યા બંગાલ મેં ઉનકા જન્મ હોના ઠીક નહીં જચતા હૈ. શંકર દિગ્વજય” કે અનુસાર કુમારિક કા મૂલસ્થાન પ્રયાગરાજ' પ્રકટ હોતા હૈ. યદ્યપિ ઉસમેં ઐસા નહીં લિખા હૈ કિ ઉનકા જન્મ પ્રયાગ મેં હુઆ થા, તથાપિ સકુટુંબ તથા શિષ્યમંડલી સહિત વે વહાં નિવાસ કરતે થે, ઈસકા ઉલ્લેખ મિલતા હૈ. શંકરાચાર્ય ને પ્રયાગ કે હી ઉનકા સ્થાયી નિવાસસ્થાન સમઝા થા. ઈસીસે વે સીધા પ્રયાગ હી ઉનસે શાસ્ત્રાર્થ કરને કે લિયે ગયે થે. ગંગાસ્નાન કરતે સમય શંકર કે જ્ઞાત હુઆ થા કિ કુમારિક બૌદ્ધ ગુરુ કો દેખા દે કર વિદ્યાધ્યયન કરને કે પ્રાયશ્ચિત્ત રૂપ મેં સુલગતી હુઈ ભૂસી કી આગ મેં દેહાતિપાત કર રહે હૈ જૈસા કિ આગે કે લોક સે પ્રકટ હોતા હૈ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શુભસંગ્રહ-ભાગ ૭ મા सोऽयं गुरोरुन्मथनप्रसक्तं महत्तरं दोषमपाकरिष्णुः । अशेषवेदार्थविदास्तिकत्वात् तुषानलं प्राविशद्वेष धीरः ॥ (શ કરદિગ્વિજય-૭, ૭૫) ઈસ શ્લાક સે યહ નહીં નાત હૅતા કિ કુમારિલ દેહાતિપાત કરને કે લિયે હી ઇસ તીર્થોં મેં આયે થે. યદિ સ ઉદ્દેશ સે ઉનકા સ્થાયી વાસ પ્રયાગ મે હુઆ હતા તે! શંકર કા યહ બાત પહલે સે હી નાત હતી. ઉક્ત ઘટના કે સુન કર ઉન્હેં આશ્ચર્ય કરને કી આવશ્યકતા નહીં થી. એક યહ બાત ભી ધ્યાન દેને યોગ્ય હું કિ શંકર જૈસે પરિવ્રાજક કે કુમારિલ કે ધર સે તુરંત ભિક્ષા પ્રાપ્ત હુઈ થી, જૈતા કિ ઇસ પદ્ય સે માલૂમ હેાતા હૈ—— अचीकरच्छिष्यगणैस्सपर्यामुपाददे तामपि देशिकेन्द्रः । उपात्तभिक्षः परितुष्टचित्तः प्रदर्शयामास सभाष्यभस्मैः ॥ (શકદિગ્વિજય-૭, ૮૧) શ્રોત્રીય-ગૃહસ્થ કા યહ અનિવાર્ય ધર્મ હૈ કિ આગંતુક પરિવ્રાજક કા અધ્ય, ભિક્ષા આદિ સે સમાન કરે. જો ગૃહસ્થ નહીં હૈ ઉસસે સંન્યાસી ભિક્ષા નહીં લેતે. અતઃ કુમારિલ કા પ્રયાગ મેં સકુટુંબ નિવાસ કરના ઉનકે જન્મસ્થાન હેાને સે હી સંભવ હૈ. ઉનકી જીવનધટનાએ કે જે જે ક્ષેત્ર પ્રસિદ્ધ હૈં ઉનકી ઉત્પત્તિ ભી પ્રયાગ જન્મસ્થાન માનને સે હી સંભવ હા સકતી હૈ. જૈસે કાશી મે શિક્ષા-ગ્રહણ, કાશીરાજ કી વૈદિક ધર્મ કે હ્રાસ સે ચિ ંતિત રાજકુમારી કે શાકસૂચક શબ્દ સુન કર ઉનકા વેદાર કે લિયે પ્રતિજ્ઞા કરના, બૌદ્ધુ મત કે ખંડન કે લિયે બિહાર કી કિસી બૌદ્ધશાલા મે' છદ્મરૂપ સે પઢના, કિસી બાત સે ભેદ કે ખુલ જાને પર ક્રુદ્ધ બૌદ્દો દ્વારા છત સે ગિરા દિયે જાને પર ઉનકી એક આંખ કા ફૂટ જાના, ઉજ્જયિનીનરેશ સુધન્વા કી સભા મેં બૌદ્દોં કા પરાજિત કરના, ઉસકે પાસ કે મહેશ્વર (માલવા) કે મ`ડન મિશ્ર કા શિષ્ય બનાના આદિ ઘટનાયે ઉનકે જન્મ લેને કા સૌભાગ્ય પ્રયાગ ક્રા હી પ્રદાન કરતી હૈ. કુમારિલ કે જન્મકાલ કે સંબધ મેં સક્ષેપ મેં યહ કહા જા સકતા હૈ કિ શંકરાચાર્યું કે યે સમકાલીન હૈ'. તિલક કે મતાનુસાર શંકર કા સમાધિસમય સન ૭૪૫ હૈ. યદ્યપિ ઇસમે મતભેદ હૈ, તેા બી અનેક પ્રમાણાં સે યહી ઠીક જ ચતા હૈ. શંકરદિગ્વિજય મે કુમારિલ કે દેહાવસાન કે સમય શંકર સે ઉનકી ભેટ કી બાત કા ઉલ્લેખ હૈ. ઇસક્રે પશ્ચાત્ શંકર બહુત દિનાં તક ઉત્તરભારત મેં અપના પ્રચારકાર્યું, મહેસ્થાપન આદિ કરતે રહે. દિ ઉક્ત પુસ્તક કી ખાત ઠીક માન લેં ઔર્ ૩૨ વે વર્ષોં મે સમાધિસ્થ હેનેવાલે શકર કા કુમારિલ સે સમાગમ પચીસ વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ mannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn કુમારિલભ કી અવસ્થા મેં માનેં ઔર કુમારિલ કી ઉસ સમય અવસ્થા ૫૦ વર્ષ કી માન લેં તે ઉનકા જન્મકાલ સન્ ૬૮૫ નિશ્ચિત હોતા હૈ. શંકરવિજય સે યહ ભી પ્રકટ હોતા હૈ કિ કુમારિલ કા પચાસ વર્ષ કી અવસ્થા મેં દેહાવસાન હુઆ હેગા. ઉનહેને અપને યાવસ્કર્તવ્યકાર્ય કર લેને સે હર્ષ પ્રકટ કિયા હૈ. શંકર સે ઉન્હોને કહા થા– कृतो निबन्धो निरणायि पन्थाः निरासि नैयायिकयुक्तिजालम् । तथाऽन्वभूवं विषयोत्थजातं न कालमनं परिहर्तुमीशे ॥ (શંકરદિગ્વિજય-૭, ૮૮). અતઃ ઈતને સબ કાર્ય કરને મેં કમ સે કમ કુમારિલ કે ૫૦ વર્ષ અવશ્ય લગે હેગે. શંકરદિવિજય સે ઐસા હી પ્રકટ હતા હૈ, પરંતુ પાશ્ચાત્ય વિદ્વાન શંકરદિગ્વિજય કા પ્રમાણુ નહી માનતે હૈ. વે ઉસકે ઐતિહાસિક અંશ કે અત્યુકિતપૂર્ણ સમઝતે હું અતએ હમ કુમ રિલ કા સમય નિશ્ચિત કરને કે લિયે અન્ય પ્રમાણે કા આશ્રય લેતે હૈ. “શંકર દિગ્વિજય” કે રચયિતા માધવાચાર્ય કા સમય સન ૧૩૯૧ માના જાતા હૈ. ઈન્હને કુમારિ કી કૃતિ કા ઇસ ગ્રંથ મેં વર્ણન કિયા હૈ, જૈસા કિ પૂર્વશ્લોક સે સાત હતા છે. અતઃ કુમારિક માધવાચાર્ય કે પૂર્વવત સિદ્ધ હુએ. ચંદેલનરેશ કાર્તિવર્મા કે રાજકવિ કૃષ્ણમિત્ર યતિ ને “પ્રબોધ-ચંદ્રોદય' નામ કા એક નાટક બનાયા હૈ. ઉસમેં ઉસને કુમારિલ ભટ્ટ ઔર ગુરુ પ્રભાકર કા ઉલ્લેખ કિયા હૈ. જૈસે– नैवाश्रावि गुरोर्मत न विदितं कौमारिलं दर्शनं । तत्त्वज्ञानमहो न शारिकगिरां वाचस्पतेः का कथा ॥ (અંક ૨, શ્લોક ૩) રાજા કીર્તિવર્મા ને ચેદિરાજ કર્ણદેવ કે સંવત ૧૧૨૨ મેં યુદ્ધ મેં પરાજિત કિયા થા. ઉસી વિજય કે ઉપલક્ષ્ય મેં ઇસ નાટક કી રચના હુઈ થી. કીર્તિવર્મા કા સમય સન ૧૧૦૬ સે ૧૧પ૭ તક માના જાતા હૈ. અતઃ કુમારિલ સંવત ૧૧૨૨ સે પૂર્વ કે સિદ્ધ હુએ. સર્વતંત્રસ્વતંત્ર વાચસ્પતિ મિશ્ર ને કુમારિલ કા અપને સભી ગ્રંથ મેં ઉલ્લેખ કિયા હૈ. ભટ્ટપાદ (કુમારિલ) કે શિષ્ય મંડન મિશ્રાકૃત “વિધિ-વિવેક' કી “ન્યાયકણિકા' મીમાંસા) નામક ટીકા વાચસ્પતિ ને હી બનાઈ હૈ. વાચસ્પતિ ને અપના સમય “ન્યાયસૂચિ' નામ કે અપને એક ગ્રંથ કે અંત મેં શકાબ્દ ૮૯૮ (સન ૯૭૬) બતલાયા હૈ. ઉકત કથન ઇસ પ્રકાર – न्यायसूची निबन्धोऽयमक.रि सुधियां मुदे। श्रीवाचस्पतिमिश्रेण वस्यङ्ग वसुवत्सर । ઉદયનાચાર્ય ને અપની “કુસુમાંજલિ” મેં “ભાદુ મત' કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં ખંડન કિયા હૈ. ઇનકા સમય ઇનહીં કે “લક્ષણાવલી' નામ કે ગ્રંથ કે અંત મેં ઇસ પ્રકાર લિખા હૈઃ तर्काम्बराङ्गप्रमितेष्वतीतेषु शकाब्दतः। वर्षेषूदयनश्चक्रे सुबोधां लक्षणावलीम् ॥ ઇસસે ઉદયનાચાર્ય કા સમય ૯૦૬ શકાદ (સન ૯૮૬) જ્ઞાત હતા હૈ. નવી શતાબ્દી કે જૈન તૈયાયિક “વિદ્યાનંદી' ને ભી લોકવાર્તિક કે અનેક શ્લોક ઉદ્ધત કર કે અપને “અષ્ટસહસ્ત્રીગ્રંથ મેં ઉસકે ખંડન કરને કા પ્રયત્ન કિયા હૈ. અતઃ “ભાદૃ મત” કા સમય ઉક્ત પ્રમાણે સે નવી શતાબ્દી કે પૂર્વ કા માલૂમ હતા હૈ. સન્ ૭૪૫ કે શંકરાચાર્ય ને અપને ભાષ્ય મેં કુમારિલ કે મત કા કહીં ભી જિક્ર નહીં કિયા હૈ ઔર ન કુમારિસ ને હી અપને ગ્રંથ મેં શંકર કા ઉલ્લેખ કિયા હૈ. અતઃ ઈન દેને કા સમસામયિક હેના તથા એક હી સમય મેં એક દૂસરે સે અપરિચિત રહતે હુએ અપને અપને ગ્રંથોં કા પ્રણયન તથા હિંદુધર્મ સંબંધી સિદ્ધાતે કા પ્રચાર કરના પ્રમાણિત હતા હૈ. ઉદ્યોતકર કે સમ કાલીન ધર્મકતિ નામકબૌદ્ધ વિદ્વાન ને અપને “ન્યાય-બિંદુ' ગ્રંથ મેં કુમારિલ કા કુછ ભી જિક્ર નહીં કિયા હૈ. યહ સંભવ નહીં થા કિ કુમારિલ કે સિદ્ધાંત સે પરિચિત હે કર ઉસકે વિરુદ્ધ વહ કુછ ન લિખતા, ઉસકા સમય સાતવ શતાબદી કા પૂર્વાધ માના ગયા હૈ. કુમારિલ ને અપને “લેકવાતિક કે આત્મવાદ-પ્રકરણ મેં લિખા હૈ– अन्तरा भव देहस्तु निषिद्धो विन्ध्यवासिना । तदास्तेत्वे प्रमाणं हि न किंचिदवगम्यते ॥६॥ ઈસ શ્લોક મેં ઈશ્વરકૃષ્ણ વિંધ્યવાસી કી “સાંખ્યકારિકા” મેં કથિત સિદ્ધાંત કા સ્પષ્ટ ઉલ્લેખ હૈ. ઈશ્વરકૃષ્ણ કા સમય સન ૨૪૦ હે. સન ૫૬૯ કા ચીની ભાષા મેં લિખિત “વસુબંધુ' કા એક જીવનચરિત અબ પ્રકાશિત હુઆ હૈ. ઉસસે યહ જ્ઞાત હતા હૈ કિ વસુબંધુ કા ગુરુ “બુદ્ધમિત્ર” ઈશ્વરકૃષ્ણ કા પ્રતિપક્ષી થા. વસુબંધુ કા સમય તીસરી શતાબદી હૈ. અતઃ ઉસકે કુછ પૂર્વ પૂર્વોક્ત સમય ઈશ્વરકૃષ્ણ કા નિશ્ચિત હતા હૈ. અતઃ કુમારિલ કા સમય ઈશ્વરકૃણ ઔર ધર્મકીર્તિ કે બાદ તેના ચાહિયે. ઇસ નિષ્કર્ષ સે ભી કુમારિત કા વહી સમય સિદ્ધ હતા હૈ, જે હમને ઉપર નિશ્ચિત કિયા હૈ-અર્થાત ઉનકા સમય સન ૬૮૫ સે સન ૭૩૦ તક પ્રમાણિત હોતા હૈ. ઉપર્યુક્ત પ્રમાણે સે કુમારિક કે સંબંધ મેં જે કતિપય બાતેં માલૂમ હતી હૈં વે તથા ઇનકે સંબંધ કી પરંપરાગત કથા સંક્ષેપ મેં ઇસ પ્રકાર હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કુમારિલભટ્ટ સન્ ૬૮૫ મેં પ્રયાગ કે એક વેદપાઠી બ્રાહ્મણ કે ઘર મેં એક બાલક કા જન્મ હુઆ, ઉસકા નામ સુહ્મબ્રણ્ય રખા ગયા. કુછ દિન તક સુબ્રહ્મણ્ય કે અપને પિતા સે હી શિક્ષા મિલતી રહી. ઇસકે બાદ કાશીજી મેં યા ઉસકે પાસ ઉસને સમસ્ત શાસ્ત્ર કા અધ્યયન કિયા. ઉસકી બુદ્ધિ કુશાગ્ર થી રહી. છેડે હી દિને મેં વહ એક મર્મજ્ઞ તથા વાદપટુ વિદ્વાન હો ગયા. પઢતે સમય અનેક બાર ઉસે ઈસ બાત કા અનુભવ હુઆ કિ બૌદ્ધરાજે તથા સાધારણ જન વેદવિદ્યા કે પઢને—પઢાનેવાલે કે અનેક કષ્ટ પહુંચાત હૈ તથા ઉન્હે અપના સ્થાન છેડ કર અન્યત્ર ચલે જાને કે વિવશ કરતે હૈ. ઇસ પ્રકાર બાલક સુબ્રહ્મણ્ય કે તત્કાલીન પરિસ્થિતિ કા અછા જ્ઞાન હો ગયા. એક દિન વહ કાશી કી કિસી ગલી સે જા રહા થા, ઉપર સે રાજકુમારી “વેદવ્રતા” કે વૈદિક ધર્મ કી દુર્દશાસૂચક શેકશબ્દ ઉસકે કર્ણગોચર હુએ, ઉસને સુના नाग्निहोत्रं श्रुत?षो नाचारो वेदबोधितः । क्रमाभिहन्त किं ब्रूमः को वेदानुद्धरिष्यति ॥ યહ સુનતે હી બ્રહ્મચારી સુબ્રહ્મણ્ય કા હૃદય ભર આયા. ઉસને તુરંત અપને કર્તવ્ય કા ખ્યાલ કર કે રાજકુમારી કે ઈન શબ્દ મેં ઉત્તર દિયા– माशुचो वर्धसे दिष्टया भद्रे भद्रं वचस्तव । एष कौमारिलो नाम वेदानुद्धतुमुद्यतः ॥ ઈસ તરહ રાજકુમારી કે સામને વેદદ્ધાર કી પ્રતિજ્ઞા કર ઔર ઉસે સાત્વના દે કર બ્રહ્મચારી સુબ્રહ્મણ્ય વહાં સે બિદા હુઆ. કહતે હૈ, બાદ કે ઇસ રાજકુમારી કે સાથ ઉસકા વિવાહ હુઆ થા. જે હે, ઇસકે બાદ જબ વહ બૌદ્ધોં કે સાથ વાદવિવાદ કરને કે તત્પર હુઆ, તબ ઉસે અપને મેં બૌદ્ધ દર્શન કે જ્ઞાન કી કમી માલૂમ હઈ. અતએ વહ વિહાર જ કર એક બૌદ શાલા મેં અપને કો બૌદ્ધ બતલા કર કુમારિબ નામ સે પ્રસિદ્ધ હો કર પઢને લગા. એક દિન બૌદ્ધ ગુરુ વેદ કી નિંદા કરને લગે. યહ સુન કર ઉસકે હૃદય કે બડી ચેટ લગી. યદ્યપિ બેલા તે કુછ નહીં, તો ભી ઉસકી આંખેં સે આંસૂ ટપક પડે. કિસી બૌદ્ધ ને યહ દેખ લિયા. તુરંત વહ જાન ગયા કિ યહ કાઈ બ્રાહ્મણ હૈ, બૌદ્ધ દર્શન કે ખંડન કે લિયે ગુપ્ત રીતિ સે પઢ રહા હૈ. યહ બુદ્ધિમાન ભી હૈ, અવશ્ય ખંડન કરેગા. યહ સોચ કર બૌદ્ધોં ને રાત કો છત સે સુબ્રહ્મણ્ય કે ઢકેલ કર માર ડાલને કા નિશ્ચય કિયા. ઈસી વિચાર સે રાત મેં ઉસે ઢકેલ દિયા. ગિરતે સમય ઉસકે મુંહ સે યે શબ્દ નિકલે કિ યદિ વેદ સત્યપ્રમાણુ હૈ, તે મેં ઉસકી શરણ મેં હું, મેરી રક્ષા કરે. કુમારિલ ને કહા થા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૯ મો. पतन् पतन् सौधनलान्यरोरुहं यदि प्रमाणं श्रुनया भवन्ति । जीवेयमस्मिन् पतनेऽसमस्थल मजीवने तच्छ्रतमानतागतिः॥ | (શંકરર્દિગ્વિજય-૭, ૯૮) કુમારિક ને ગિરતે સમય વેદ કી પ્રમાણુતા કા ઉચ્ચારણ કરને મેં યદિ શબ્દ સે કુછ સંશય પ્રકટ કિયા થા, ઇસી લિયે કહતે હૈં કિ ઉનકી એક આંખ ફૂટ ગઈ થી. પરંતુ ઉનકે દ્વારા વેદ દ્વાર હોને કે થા, ઈસ લિયે વે બચ ગયે ફિર ક્યા થા ? પહલે ઉને અપને ઉસ બૌદ્ધ ગુરુ કે હી શાસ્ત્રાર્થ મેં પરાસ્ત કિયા. ઇસકે બાદ વહાં કે આસપાસ કે સબ પ્રસિદ્ધ સ્થાને મેં વેદમર્યાદા કા સ્થાપન ઔર બૌદ્ધ મત કા ખંડન કરતે હુએ કાશીજી હેતે હુએ પ્રયાગ આયે. યહાં સમાવર્તન તથા આપના વિવાહ કિયા. ફિર દૂસરી યાત્રા મેં ઉજજયિનીનરેશ સુધન્વા કી સભા મેં ગયે. યહ બડા બૌદ્ધાભિમાની રાજા થા, પર વિદ્વાન થા. રાજા કા સમ્માન ગ્રહણ કર બૌદ્ધ પંડિતેં સે ભરી હુઈ સભા મેં કુમારિલ ને રાજ કે કુછ ઉપદેશ દેને કા વિચાર કિયા. અતએવી એક પાસ કે વૃક્ષ સે બોલતી હુઈ કોયલ કી અપેક્તિ સે કહા– मलिनैश्चेन्न संगस्ते नीचैः काककुलै: पिक । श्रुतिदूषकनिहर्हादैः श्लाघनीयस्तदाभवः ॥ | (શંકરદિગ્વિજય-૧, ૬૫) હે કેયલ, યદિ તૂ ઇન મલિન, નીચ, કૃતિદૂષક વચનવાલે કાગ કા સાથ છોડ દે તો તેરી બરાબર ઉત્તમ કઈ ભી ન હૈ. ઇસ પર બૌહોં ને બડા કે લાહલ મચાયા. ઉન્હને સમઝા, યહ અન્યક્તિ હમ પર કહી ગઈ હૈ. યહ દેખ કર રાજા ને બૌદ્ધાં કે સાથ કુમારિલ કે શાસ્ત્રાર્થ કા પ્રબંધ કરાયાઅંત મેં દીર્ઘ શાસ્ત્રાર્થ કે બાદ બૌદ્ધ પરાસ્ત હુએ. ઇસકે બાદ કુમારિલ ને પશ્ચિમ પ્રદેશ મેં ભ્રમણ કર વેદમર્યાદા કે સુરક્ષિત કિયા. ફિર અપને સિદ્ધાંતો કે ગ્રંથ તથા વિદ્વાન તૈયાર કરને કે ઉદ્દેશ સે ઉને પ્રયાગ મેં હી રહના ઉચિત સમઝા. યહાં રહ કર ઉન્હોને પૂત સંર્થો કે બનાયા ઔર બહુતસે શિષ્ય ભી તૈયાર કિયે. ઇનકે શિર્ષે મેં મંડન મિશ્ર ઔર પ્રભાકર પ્રધાન હુએ. મંડન મિશ્ર કુમારિક કે અનન્ય ભક્ત થે. વિદ્વાન ભી વૈસે હી છે. એ તબ તક પકકે મીમાંસક બને રહે. જબ તક શંકર સે દીર્ધ શાસ્ત્રાર્થ કે બાદ પરાસ્ત નહીં હુએ. વેદાંતી હે જાને પર કુમારિલ કે ખંડન મેં મંડન મિશ્ર ને કઈ ગ્રંથ બનાયે હૈ. આજ ભી ઉપલબ્ધ હૈ. અપની મીમાંસક દશા મેં કુમારિલ કે મસમર્થન મેં ભી ઉન્હને કઈ એક ગ્રંથ બનાયે થે પર અબ ઉનમેં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ કુમારિલભટ્ટ હી મિલતા હૈ. દૂસરે શિષ્ય પ્રભાકર ભી બડે સુતીક્ષણ બુદ્ધિ કે છે. કહતે હૈં, કુમારિક એક દિન શાવર ભાષ્ય પઢા રહે છે, કિનહીં દે પંક્તિમાં કા પૂર્વાપર સંબંધ નહીં બૈઠના થા. કુમારિલ ને કુછ દેર તક સોચ કર કહા કિ ઇસકા કુછ ખાસ અંશ નિકલ ગયા હૈ. પ્રભાકર ને ઉન પંક્તિમાં કે લગ લિયા થા. કુમારિક કે ચલે જાને કે બાદ પ્રભાકર ને એક કાગજ પર ઉન પંકિતમાં કા મર્મ લિખ કર પુસ્તક કે ભીતર રખ દિયા. દૂસરે દિન કુમારિલ ઉસ કાગજ કે પઢ કર બહુત ખુશ હુએ. ઉહેને કહા-અજ સે તુમ હમારે ગુરુ છે. પીછે યહી પ્રભાકર ગુરુ નામ સે પ્રસિદ્ધ ભી હુએ. આજ ભી મીમાંસા મેં ભટ્ટ મત ઔર ગુરુમત બડા ઉચ્ચ સ્થાન રખતે હૈ. ગુરુ ને ભટ્ટ મત કે વિરુદ્ધ શાવર ભાષ્ય પર “બહતી નિબંધવિવરણ આદિ ટીકાઓ મેં અપને મતભેદ ક વર્ણન કિયા હૈ. ઇનકે સંપ્રદાય મેં શારિકનાથ તથા ભવનાથ હુએ હૈ, જિનકે બનાયે “ઋતુવિમલઔર દીપશિખા' પ્રસિદ્ધ ગ્રંથ હૈ. ઇસ તરહ કુમારિલ કે શિષ્ય એક સે એક બઢ કર હુએ. યદ્યપિ ઈનકે શિષ્યો મેં મતભેદ હે ગયા થા ઔર ઉન લાગે ને અલગ અલગ અપને મત ચલાવે છે, તે ભી ભાટું મત કી જિતની પુસ્તકે હૈ ઔર ઉનમેં જૈસી અકાટયતા હૈ ઉતની ઔર વૈસી કિસીકી ભી નહીં હૈ. અંત મેં સબ અપને કર્તવ્ય કે સમાપ્ત કર કે જબ કુમારિલ ગુરુ કે સાથે વિશ્વાસઘાત કે પ્રાયશ્ચિત્ત મેં તુષાગ્નિ મેં પ્રવેશ કર રહે થે, તબ શંકરાચાર્ય સે પ્રયાગ મેં ભેંટ હુઇ. કુમારિલ ઔર શંકર કા બહુત પ્રેમપૂર્ણ ભાષણ હુઆ ઔર ઉન્હીકે સામને હી ઉનને સન ૭૩૦ કે લગભગ અપના દેહાવસાન કિયા - કુમારિલ કે સિદ્ધાંત ઔર બૌદ્ધ દર્શન કે ખંડન કરને કી રીતિ દૂસરે લેખ મેં દિખાઈ જાયગી. (“સરસવતી'ના એક અંકમાંથી) S? , - કો 1 TO ST! : એ EDM Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે २८-रामायणी शक्ति [લેખક શ્રી. નલિનીકાન્ત ગુપ્ત, અરવિંદ આશ્રમ-પાંડીચેરી] કવિત્વ કી દૃષ્ટિ સે અતુલનીય હેને પર ભી રામાયણ કેવલ એક કાવ્યમાત્ર હી નહીં હૈ; રામાયણ હું એક શક્તિ. યહ રામાયણી શક્તિ, ભારત-શક્તિ કા એક પ્રધાન અંગએક મુખ્ય સ્વરૂપ હૈ. જિન મંત્રશક્તિ ને ભારત કી શિક્ષાદીક્ષા કે, ભારત કે ધર્મકર્મ કે એક મહાન વૈશિષ્ટય પ્રદાન કર નિર્મિત કિયા હૈ, ઉન સબ મેં વાલ્મીકિ કી યહ ગાથા એક વિશેષ અવદાન છે. પ્રથમ વેદ ઔર ઉપનિષદુ, ઇનકે બાદ રામાયણ ઔર મહાભારત, તીસરે પુરાણ એવં ચૌથે ધર્મ યા સ્મૃતિશાસ્ત્ર હૈ. ભારત કી સમસ્ત શિક્ષાદીક્ષા ઈહીં ચાર પ્રસ્થાન કે દ્વારા હુઈ હૈ. ઇન્હીં ચારે ને ભારતીય જીવનપ્રતિભા કે આકૃતિ ઔર પ્રકૃતિસ્વરૂપ ઔર સ્વભાવ પ્રદાન કિયા હૈ. ભારત કી આદિમૂલ માતૃશક્તિ હૈ વેદ. ભારત કી અંતરાત્મા યહીં હૈ. દૂસરે છેર પર, ભારત કે દૈહિક આયતન કા વિધાન હૈ મૃતિ. યહ બાહરી ધૂલ કર્મક્ષેત્ર કી, વ્યાવહારિક જીવનયાત્રા કી વ્યવસ્થા હૈ. ઇન દોને છોરે કે-ઈસ અંતરાત્મા ઔર દેહ કે બીચ મેં જે અંતઃકરણ કી પૃથક પૃથફ ભૂમિયાં હૈ, ઉનકા નિર્માણ કિયા હૈ રામાયણ, મહાભારત ઔર પુરાણો ને. વેદઉપનિષદ ભારત પ્રતિભા કી બુનિયાદ હૈ, પર વહ બુનિયાદ બહુત અંદર, બહુત ગહરી ઔર લોકદષ્ટિ સે પરે હૈ. ઉસકે સત્ય, શાશ્વત, અવ્યય, સ્થાણુને ગુપ્ત રૂપ સે પીછે એ સમસ્ત ભારતજીવન કે ધારણ કર રખા હૈ ઔર વહ સબ મેં શક્તિ કા સંચાર કર રહા હૈ. દૂસરી ઓર સ્મૃતિ કેવલ ઉસકી પ્રશાખાપત્રમાત્ર હૈ, વહ ઉસકે કેવલ બહિરંગ કા વિકાસ હૈ. સ્મૃતિ કી સત્ય દેશ, કાલ ઔર પાત્ર કે નિયમાધીન હૈ, વહ નિત્યપરિવર્તન નશીલ હૈ. રામાયણ-મહાભારત ભારતીય જીવન કે પ્રધાન કાંડ છે, ઔર પુરાણું હે ઈનકી કતિષય મુખ્ય શાખાએં. અંતરાત્મા કે સત્ય કે, વૈદિક ઔપનિષદિક સિદ્ધિ કે રામાયણ ઔર મહાભારત હી ને જીવન મેં-માણે કે સ્પન્દનારૂપ મેં સચલ મૂર્ત કર કે ધારણ કરને કી ચેષ્ટા કી હૈ ઔર પુરાણ ને ઉસી પ્રાણલીલા કે વિશદ વિવરણદ્વારા વ્યાખ્યા કરકે વિશેષરૂપ સે સ્પષ્ટ ઔર વિશેષરૂપસેનિત્યનૈમિત્તિક વ્યવહાર બનાના ચાહા હૈ. આરણ્યક મેં સાધકમંડલી કે મધ્ય મેં વેદશક્તિ છિપી હુઈ હૈ. પરંતુ જનસાધારણ મેં, સમાજ કે જીવન મેં જે શક્તિ પ્રકટ હૈ વહ પ્રકાશ્ય મેં નિકલતી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #182 -------------------------------------------------------------------------- ________________ રામાયણી શક્તિ ૧૬૯ હૈ રામાયણ, મહાભારત તથા પુરાણાં સે. ભારત કે ચિત્ત કા, મૂલપ્રાણ કા-જો કાર્યકારિણી પ્રકૃતિ કી પ્રતિષ્ઠા હૈ-નિર્માણુ કિયા હૈ રામાયણ ઔર મહાભારત ને! પુરાણાંને ઉસ ચિત્તધમ કા ઔર ભી ગાચર ઔર અલંકૃત કર કે ગ્રહણ કિયા હૈ ઔર તદનુસાર સ્થૂલતર મનબુદ્ધિ કા ઉસી સાંચે મેં ઢાલ કર તૈયાર કરને કી કૅશિશ કી હૈ. રામાયણ તે ભારત કી ચિત્તવૃત્તિ, પ્રાણાં કી ધારા કા સ્પ કિયા હૈ, ઉસકા નિર્માણુ કિયા હૈ હૃદય કે અવદાન સે, તથા સરલ સુકુમાર અથય સમ ભાવશીલન કે કલ્યાણ સે. પરંતુ મહાભારત ને ઉન પ્રાણાં કા ખાંધ લિયા હૈ સ્થિર બુદ્ધિ-સ્થિત ઈચ્છાશક્તિ – સુદૃઢ માનસિક શક્તિ કે દુખાવ સે. કહા જા સકતા હૈ કિ રામાયણ કા મૂલમંત્ર હૈ ‘સત્ય’ ઔર મહાભારત કા હૈ ધર્મ”. સત્તા કી સહજ સ્ફૂર્તિ હી સત્ય હૈ; એક સહજ મેધ, સરલ અનુભવ ઉસે વ્યક્ત કરતા હૈ. પરંતુ ધર્મ કી ઉત્પત્તિ હૈ સમ્યક મુદ્ધિ સે, કવ્યજ્ઞાન સે ઔર આદર્શો પરાયણતા સે. ધ કી સ્થિતિ હૈ ન્યાયસંગત ઔર યુક્તિયુક્ત વિચાર કે આધારપર; પરંતુ સત્ય તે સ્વતઃસિદ્ધ હૈ. વહુ એક નૈસર્ગિક ઔચિત્ય કે આધારપર સ્વયં પ્રકાશિત હૈ. રામાયણ કે દશરથ, રામ, સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન, સુગ્રીવ, વિભીષણ આદિ સભી પાત્રાં નેકવ્ય કે નિર્ધારણ ઔર સંપાદન મેં વિચારવિવેચન પર વિશેષ નિરી નહી કિયા હૈ. દિ વહાં મસ્તિષ્ક પહુચ કર તૌલ-માપ કરના ચાહતા તેા કઇ પાત્રાં કી એકાધિક ક્રિયા સંભવતઃ દૂસરે હી પ્રકાર કી હાતી. પરંતુ ચે તેા અનુપ્રાણિત હુએ હૈ... સહજાત સ્વભાવસિદ્ધ વિવેક સે. જીનકે ક હૈં અંતર કી એક મહત્તા કે, ઉદારતા કે, વિશાલતા કે ઔર ઉન્મૂલતા કે પરિપ્લવ ! યહાં તક કિ કૈકેયી, મંથરા એવં રાવણુ– સરીખે પાત્ર ભી અપને વિકમ કે પથપર જિતને ઉત્સાહ કે સાથ ચલે હૈ ઉતને બુદ્ધિ, યુક્તિ અથવા કિસી ઉદ્દેશ્ય કા આશ્રય કરકે નહીં. ઇસકે વિપરીત મહાભારત કે વીરગણું યુધિષ્ઠિર, અર્જુન, ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, દુર્ગંધન આદિ મેં કર્મોં કા પ્રવાહૂ સીધે પ્રાણાં સે ઉત્સરિત હૈા કર નહીં આયા, વહુ માનાં મ-ક્િર કર મસ્તિષ્ક કે અંદર સે હાતા હુઆ બાહર નિકલા હૈ. મહાભારત કે મહાપુરુષ શ્રીકૃષ્ણે મે ખુદ્ધિયાગ વિશેષરૂપ સે વિકસિત હૈ. ઉનકી ગીતા કા પ્રધાન મંત્ર હી હૈ ‘બુદ્ધિયાગ', પરંતુ શ્રીરામ સરલ નિલ પ્રાણાં કી સહેજ ગતિ કે વિશ્વઝ હૈ. પાંચાલી કે પ્રત્યેક પાદનિક્ષેપ મે' એક પરિણત, આત્મપ્રતિષ્ઠ, મન કા સ્થિર સ`કલ્પ, ઇચ્છાશક્તિ કી કલ્પના પરિસ્ફુિટિત હૈ. પરંતુ સીતા કે કર્મ કે સાથ હૈ એક સરલ ભાવગ પ્રાણુ. ઉસમેં મન, મુદ્ધિ અથવા યુ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. શુભસંગ્રહ–ભાગ ૭ માં યુકિત કી ખાદ નહીં હૈ. મહાભારત કી શક્તિ સે માનો તપશ્ચર્યા કા, કુછતા કા ગંભીર, ઉદાત્ત ઔર કઠેર તાપ નિકલ રહા હૈ. રામાયણ શક્તિ ભી શક્તિમાન હૈ કિંતુ વહ એક ઉદાર, મહાન પ્રસન્નકાન્ત ગુણસે મંડિત હૈ. મહાભારત ઉત્તુંગ શૈલશિખર હૈ તે રામાયણ વિશાલ જલધિ; મહાભારત ક્ષાત્રગુણ કા આધાર હૈ; કૃપ ઔર કોણ બ્રાહાણ હોતે હુએ ભી ક્ષત્રિયધર્મ ઔર આચાર કે ગ્રહણ કિયે હુએ હૈ. રામાયણ કે હાવભાવ મેં બ્રાહ્મણગુણુ કા પરિચય વિશેષ હૈ રામાયણ કે નાયક કે ક્ષત્રિય હોને પર ભી શમ, દમ, શુચિ, અંતરાત્મા કી સરલ સુબ્રતા, પ્રાણું કી સહજ મહત્તા આદિ સાચે બ્રાહ્મણ કે ગુણો ને ઉનકી પ્રકતિ કા વૈશિષ્ટય રચ દિયા હૈ. વાલ્મીકિ કે હાથે સે જિસ સૃષ્ટિ કી રચના હુઈ હૈ, ઉસકા સત્ત્વગુણ રજોગુણ કે અતિક્રમ કર ગયા હૈ. વ્યાસ કી સૃષ્ટિ મેં સવ કી અપેક્ષા રજોગુણ કી હી અધિક પ્રધાનતા હૈ. મહાભારત દિન-દુહરી કા પ્રખર પ્રકાશ હૈ તો રામાયણ હૈ પૂર્ણિમા કી સ્નિગ્ધ જ્યોના. - ભારત કે પ્રાણે મેં રામાયણ શક્તિ ને તારુણ્ય, સુકુમારતા, સહજ મહાનુભાવતા, નૈસર્ગિક ગરિમા, અનાયાસ સૌષ્ઠવ, અયત્નપ્રાપ્ત પરિપાઠય સરલતા ઔર આર્જવ આદિ ગુણ ભર દિયે હૈ. વ્યાસદેવ કા આવિર્ભાવ દ્વાપર કે અંત મેં હુઆ થા. ઉનકે હમારા નિર્માણ કરના થા કલિયુગ કે લિયે. સંભવતઃ ઇસી હેતુ સે ઉોને હમ લોગે કે વિશેષ સજગ, સાવધાન, દઢ, કુછ રૂઢ ઔર રૂખા બનાના ચાહા. પરંતુ સૌમ્ય સહાસ્ય વાલ્મીકિ કે ઈસકી આવશ્યકતા નહીં થી. વે હમારે પ્રાણોં જિસ શકિત કા સંચાર કર રહે હૈ, ઉસમેં કોઈ જબરદસ્તી પ્રયાસ ઔર બુદ્ધિ કા સંકલ્પ નહીં હૈ. વહ શક્તિ હૈ વધુનશીલ શિશુ યા તલતા કી અટ અવ્યર્થ અથચ પ્રશાંત અંત સલિલા જીવની શકિત, જે હદય કે અંતસ્તલ મેં પ્રતિષ્ઠિત હૈ. મહાભારત કા પ્રયાસ છે સત્તા કા (ગીતા કી ભાષા મેં) ઊર્જાત' કર કે નિર્માણ કરના; રામાયણ ચાહતી હૈ સત્તા કો શ્રીમાન’ કર કે પ્રકાશિત કરના! (“કલ્યાણના રામાયણકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ Art * રામાયણ કી પ્રાચીનતા २९-रामायण की प्राचीनता (લેખક –એક રામાયણપ્રેમી) આજકલ કુછ લોગ ઐસા માનતે હૈ કિ રામાયણ કી રચના મહાભારત કે બાદ કી હૈ, યદ્યપિ નિરપેક્ષતાપૂર્વક ગ્રંથ કા અધ્યયન કરને પર ઈસ માન્યતા મેં હઠ કે અતિરિક્ત અન્ય કોઈ ભી આધાર નહીં ઠહરતા. જિસ પ્રકાર ભગવાન રામ કા કાલ કૌરવ કાલ સે લાખો વર્ષ પહલે કા હૈ ઉસી પ્રકાર રામાયણ કી રચના ભી હૈ. રામાયણ મેં જિસ મર્યાદાપૂર્ણ સત્ત્વમયી સભ્યતા કા વર્ણન હૈ, મહાભારત મેં વૈસા નહીં હૈ. ઈસીસે પતા લગતા હૈ કિ રામાયણકાલ સે મહાભારત-કાલ કી સભ્યતા કા આદર્શ બહુત નીચા થા. ગુરુકુલ કાંગડી કે પ્રસિદ્ધ અધ્યયનશીલ શ્રીયુત રામદેવજી ને લિખા – ધર્મમય એવં આમિક તથા પ્રાકૃતિક સબ પ્રકાર કી ઉન્નતિયાં સે પરિપૂર્ણ રામાયણ કે સંક્ષિપ્ત ઇતિહાસ કે વર્ણન કર તથા ઉસકે પી છે કે એક દીર્ઘકાલ કે ઇતિહાસ કે છેડ કર શોકમય હદય કે સાથ મહાભારત કે સમય કા યત્કિંચિત ઇતિહાસ લિખના પડતા હિં. શ્રીરામચંદ્રજી કે પવિત્ર આચરણ કે પ્રતિકૂલ યુધિષ્ઠિર કે જૂઆ ખેલને આદિ કર્મો કા, લક્ષ્મણ ભરતાદિ કે ભ્રાતૃસ્નેહ કે પ્રતિકૂલ યુધિષ્ઠિર કે પ્રતિ ભીમ કે અપમાનસૂચક શબ્દો કા, મહારાજ દશરથ કી પ્રજા કે સંમુખ સીતા કે કૈકેયી દ્વારા તપસ્વિની કે વસ્ત્ર દેને પર પ્રજા કા એકસાથે ચિલ્લા ઉઠના “વિ ત્યાં રથ તથા ધૃતરાષ્ટ્ર કી રાજસભા મેં દ્રૌપદી કી દુર્દશા હેને પર ભી ભીષ્મકોણાદિ વિરે કા કુછ ભી ન કર સકના, કુટિલા દાસી મંથરા કા ભી અપમાન ભરત કે લિયે અસહ્ય ઔર મહારાની દ્રૌપદી કી દુર્દશા મેં દુર્યોધન-કર્ણાદિ કી પ્રસન્નતા, સતી સાધ્વી સીતા કા પતિવ્રત ઔર શ્રી રામચંદ્રજી કા પત્નીવ્રત, ઉસકે પ્રતિકૂલ સત્યવતી ઔર કુંતી કે કાનીના પુત્ર કી ઉત્પત્તિ ઔર પાંડવાદિ કે બહુવિવાહ શ્રીરામચંદ્રજી કે વન કી ઓર ચલને પર અયોધ્યાવાસિયે કા ઉનકે સાથ વનગમને કે લિયે પ્રયત્ન ઔર યુધિષ્ઠિર કે દો બાર હસ્તિનાપુર સે નિકાલે જાનેપર સિવા થડે સે નગરનિવાસિયોં કે પાંડવ કે દુઃખ કે સાથ ખુલ્લમ-ખુલ્લા દુઃખ પ્રકટ કરને મેં અન્ય કા કૌર કે ભય સે મૌનાવલંબન, શ્રીરામ ઔર ભરત કા મહાન રાજ્ય-જૈસે પદાર્થ કો ધર્મપાલન કે સંમુખ તુચ્છ સમઝના ઔર ઉસે એક કા દૂસરે કે હાથ મેં ફેંકના ઔર દુર્યોધન કા યહ કહના કિ “ફૂલ્ય નૈવ ચામિ વિના સુન રાવ ” યુદ્ધક્ષેત્ર મેં રાવણ કે ઘાયલ હે જાનપર શ્રીરામચંદ્રજી કા યહ કહા કિ ઘાયલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શુભસંગ્રહ-ભાગ ૭ મે કા વધ કરના ધર્મવિરુદ્ધ હૈ ઔર શસ્ત્ર છેડે હુયે ભીષ્મ ઔર દ્રોણ કા વધ, રથ સે ઉતરે હુયે કર્ણ કા વધ, સતે હુયે ધૃષ્ટદ્યુમ શિખંડી ઔર દ્રૌપદી કે પાંચ પુત્રોં કા બ્રાહ્મણકુલોત્પન વીરતાભિમાની અશ્વત્થામાઠારા વધ-કહાં તક ગિનામેં; યહ સબ ઘટનાયે હું જે સ્પષ્ટ રૂપ સે રામાયણ ઓર મહાભારત કે સમય કી અવસ્થાઓ કે પ્રકટ કરતે હૈ.” યદ્યપિ મહાભારત કે સમય રામાયણ કે સમય કી ભાંતિ હી અથવા ઉસસે ભી અધિક આર્યાવર્ત મેં સંપત્તિ ભરી હુઈ થી ઔર રામાયણ કે સમય કે વીરે કી ભાંતિ ભીષ્મ, દ્રોણ, અર્જુનાદિ કતિષય યોદ્ધા વાયવ્યાસ્ત્ર, પાશુપતાસ્ત્ર, વાસણાસ્ત્ર, અંતર્ધાનાસ્ત્ર, બ્રહ્માસ્ત્રાદિ આગ્નેયાસ્ત્રોં કી વિદ્યા ભી જાનતે થે. અશ્વતરી નામ અમિયાન જલપર ચલતા થા, આર્યાવર્ત કા દબદબા સારી પૃથ્વી પર જમા હુઆ થા; પરંતુ રામાયણ કે સમય કી અપેક્ષા ઇસ સમય ધર્મ કા બહુત હાસ થા.......” ઇસ “અવતારણ” સે યહ સિદ્ધ હો જાતા હૈ કિ શ્રીરામ કા ઔર રામાયણ કા કાલ બહુત હી પ્રાચીન, શિક્ષાપ્રદ તથા ગૌરવમય હૈ. (“કલ્યાણના રામાયણકમાંથી) ३०-श्रीरामचरितमानस की नवधा भक्ति ચા–પ્રથમ ભગતિ સંતન્નકર સંગા, દૂસરિ રતિ મમ કથાપ્રસંગા, દે –ગુરુ-પદ-પંકજ-સેવા તીસરિ ભગતિ અમાન; ચૌથિ ભગતિ મમ ગુનગન, કરે કપટ તજી ગાન. ચાવ–મંત્રજાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજનુ સે બે પ્રકાસા. છઠ દમ સીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજજન ધર્મા. સાર્વે સમ મહિમય જગ દેખા, તેં સંત અધિક કરિ લેખા. આઠä જથાલાભ સંતાષા, સપને નહિં દેખે પરદોષા. નવમ સરલ સબસન છલહીના, મમ ભરોસહિય હરષ ન દીના. | (“કલ્યા”ના રામાયણકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ રામાયણ મેં આદર્શ ગૃહસ્થ ३१-रामायण में आदर्श गृहस्थ (લેખક:-મહામહોપાધ્યાય પં. શ્રીપ્રમથનાથજી “તર્લભૂષણ”) આત્મસ્વરૂપ કી સમ્યફ ઉપલબ્ધિ કિયે બિના ઈસ સંસાર મેં કઇ ભી સામાજિક, નૈતિક ઔર આધ્યાત્મિક જીવન મેં સ્થિતિ ઔર ઉન્નતિ નહીં કર સકતા. યહ સિદ્ધાંત જૈસે વ્યક્તિ કે લિયે અખંડનીય સત્ય છે, જાતિ કે લિયે ભી વૈસે હી અનપેક્ષણીય જાજ્વલ્યમાન સચ હૈ. વ્યક્તિ ઔર જાતિ કે ઈસ આત્મસ્વરૂપ કી અનુભૂતિ આજકલ ભારત મેં ક્રમશઃ ક્ષીણાદપિ ક્ષીણતર હતી ચલી જ રહી હૈ ઔર ઇસકે પરિણામ સ્વરૂપ આજ હમ અપને કે ભુલા કર, “હમારે આત્મા કા સ્વરૂપ ક્યા હૈ ? હમારી જીવની શક્તિ કહાં હૈ ? ઔર હમારે જીવનસંગ્રામ મેં વિજય એવં શ્રી પ્રાપ્ત કરને કા અસાધારણ સાધન ક્યા હૈ ? ઇન બાત કી જ કે લિયે હમ પાશ્ચાત્ય સભ્યતા કા અનુકરણ કરને કે નિમિત્ત વ્યાકુલ હ કર ભટક રહે હૈં, પદપદ પર વ્યર્થ સંક૯૫ હા કર દેશવિદેશ મેં અપમાનિત ઔર લાંછિત હે રહે હૈ. જીવન ભારરૂપ હે રહા હૈ, ઔર મેહમયી આશા કા ક્ષીણ પ્રકાશ ભી ક્રમશઃ અંધકાર કે રૂપ મેં પરિણુત હતા જા રહા હૈ. ઇસ સર્વતોમુખી વિપત્તિ કે કરાલ કવલ સે ક્ટને કા જો સર્વપ્રધાન સાધન હૈ ઉસીકા નામ હૈ “રામાયણ. સનાતનધમાં હિંદુ કે આત્મસ્વરૂપ કે પહચાનને કે લિયે પ્રત્યેક હિંદૂ કે રામાયણ કા પાઠ કરના હી હોગા. વેદ, શ્રૌત, ગૃહ્ય ઔર ધર્મસૂત્ર, મહાભારત, પુરાણ, તંત્ર, જ્યોતિષ, કાવ્ય ઔર નાટક આદિ મેં જિસકા વિસ્તાર હૈ; ન્યાય, વિશેષિક, સાંખ્ય, મીમાંસા ઔર વેદાંત મેં જિસકી અત્યંત કઠિનંતા સે સમઝ મેં આનેવાલે પારિભાષિક શબ્દ કે દ્વારા આલોચના કી ગયી હૈ; હિંદુ ધર્મ કે ઉસી ભૂમાત્મ તત્ત્વ કે સરલ ભાષા મેં વિવિધ રસેં કી સહાયતા સે સબકે મનઃપ્રાણ કો પ્લાવિત કર, જીવન કે અનુભ કે સાથ મિશ્રિત કર ઔર આનંદમય આસ્વાદન કે યોગ્ય બન કર રામાયણ હિંદુઓ કે જાતીય જીવન કે સંગઠન કા સર્વપ્રધાન સાધન બન ગયી હૈ. યહ રામાયણ હી હમારે વિશૃંખલ ઔર ઉદ્દેશ્યહીન જાતીય જીવન કે ફિર સે સંગઠિત કરેગી. યહી વિશ્વાસ ઔર યહી આશા આજ ભી દેશ કે સનાતનધમાં નેતાઓ કે ઉનકે ગંતવ્ય પથ મેં પૂર્ણ સહાયતા દે રહી હૈ. મેરા દૃઢ વિશ્વાસ હૈ કિ ભવિષ્ય મેં યહ વિશ્વાસ હી હમારી સમસ્ત સંગઠન શક્તિથી કા કેન્દ્રસ્થાન બનેગા. ગૃહસ્થજીવન હી જાતિ કે ઈહલૌકિક ઔર પારલૌકિક અમ્યુદય કા અનિવાર્ય સાધન હૈ. ઇસ ગૃહસ્થજીવન કી ધર્મ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા ઉપર સ્થાપના કરના ઔર વ્યક્તિગત ભાગ-કામના–રૂપી પિશાચિની કે કરાલ ગાલ સે મુક્ત કર સકે! ઐસા બના દેના કિ જિસસે ધર ધર મેં વિવેક, આત્મત્યાગ, પ્રસાદ, શાંતિ ઔર કર્તવ્યપરાયણતા કે અક્ષય સુધાસાગર કી આનંદમયી ખાઢ આ જાય. મહર્ષિ વાલ્મીકિપ્રણીત રામાયણ કા મૂલ ઉદ્દેશ્ય યહી હૈ. ઇસ ઉદ્દેશ્ય કી સિદ્ધિ કે લિયે નિષ્કલંક મહાન આદર્શી કી ખડી ભારી આવશ્યકતા થી. મર્યાદા મહાપુરુષ ભગવાન શ્રીરામચંદ્ર ભારતીય આદર્શોં મેં સશિરામણિ હૈ, અતએવ આદિકવિ મહિષ વાલ્મીકિ ને ઉન્હીકા નાયક બના કર કવિકલ્પના કે સૉંચ્ચ ઔર સર્વોત્તમ કીતિ સ્તંભરૂપ જિસ મહાકાવ્ય રામાયણ કી રચના ક હૈ, ઉસકી તુલના જગત્ મેં અન્યત્ર કહીં નહી મિલ સકતી. સારે હિંદૂ-ભારત મે' અનેક યુગેાં સે વિદ્વાન સાધુએ કા યહી સ્થિર સિદ્ધાંત હૈ ઔર યહ અસ્વીકાર ભી નહી કિયા જા સકતા ક્રિસ સિદ્ધાંત કી પ્રતિષ્ઠા અખંડ સત્ય કે આધારપર હુઈ હૈ. હિંદૂ કા ગૃહસ્થાશ્રમ આનંદ, સરલતા, ત્યાગ, પરાપરતા ઔર વિશ્વપ્રેમ કા લીલાનિકેતન હૈ. ઇસ આશ્રમ કી સફલતા પર હી બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ ઔર સન્યાસ કી પૂણતા અવલ ંબિત હૈ. ઇસકે વિપરીત ઇસ આશ્રમ કી અસલતા હી શેષ તીનેાં આશ્રમેાં કી અસફલતા કા કારણ હૈ. જિસ દિન સે હિંદૂજાતિ ને ઇસ સત્ય કા ભુલાના આરંભ કિયા ઉસી દિન સે ઉસકા અધઃપતન હૈાને લગા. ઇસ ગૃહસ્થાશ્રમ કે સર્વાંગસુંદર સરસ ચિત્રકા પ્રત્યેક હિંદૂ કે ધર્મે સુપ્રતિષ્ટિત કરને કે લિયે હી મહષિ વાલ્મીકિ ને યુગ-યુગાંત-વ્યાપિની કઠોર તપસ્યા કી થી. ઉસી તપસ્યા કે અમૃત કુલ કા નામ હૈ રામાયણ.' જિન મર્યાદાપુરુષાત્તમ કા આશ્રય પા કર ઈસ ગૃહસ્થ ધર્મ કે સમસ્ત અંગ અસા ધારણ પૂર્ણતા કા પ્રાપ્તહાકર સજીવ હા ઉઠતે હૈ', ઉસી મર્યાદા પુરુષાત્તમ કી ખાજ મેં સારા જીવન તપસ્યા મેં ખિતા કર લગ્નહૃદય સે જીવન–સધ્યા પર ઉપનીત મહાકવિ વાલ્મીકિ આત્મશક્તિ મેં શ્રદ્ધાહીન હૈ। કર રાતે હુએ પૂર્ણીમાનવતા કે એકનિષ્ઠ સેવક મહર્ષિ નારદ કી શરણુ હા કર ઉનસે પૂંછને લગે— " कोन्वस्मिन्साम्प्रतं लोके गुणवान्कश्च वीर्यवान् । चारित्रेण च को युक्तः सर्वभूतेषु को हितः ॥ आत्मवान्को जितक्रोधो द्युतिमान्कोऽनसूयकः । कस्य विभ्यति देवाश्च जातरोषस्य संयुगे ॥ पतदिच्छाम्यहं श्रोतुं परं कौतूहलं हि मे । मदर्षे त्वं समर्थोऽसि ज्ञातुमेवं विधं नरम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (વા॰ રા૦ ૧-૧ ) www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwar રામાયણ મેં આ ગ્રહસ્ય ૧૭૫ “હે મહર્ષે ! ઈસ સમય ઈસ ભૂમંડલપર એસા કૌન પુરુષ હે જે પુરુષોચિત સમસ્ત ગુણે કા આધાર હે,બલ ઔર ચારિત્ર સે સંપન્ન હ, પ્રાણીમાત્ર કા હિતકારી હે, ઈદ્રિયવિજયી, જિતક્રોધી ઔર તેજસ્વી હે; એવં જે કિસીકે પ્રતિ અસૂયા ન કરતા હતા તથા યુદ્ધક્ષેત્ર મેં જિસકે રોષ કે દેખ કર દેવતા ભી ડરતે હોં. યદિ ઐસે કોઈ મહાપુરુષ હ તો આપ ઉહે જાનતે હોંગે. મેં અત્યંત કૌતુહલ સે ઉનકી બાતેં સુનના ચાહતા હું.” મર્યાદા-પુરુષોત્તમ કે અનુસંધાન મેં વ્યાકુળ તપ ક્લિષ્ટ મહર્ષિ વાલ્મિીકિ કે દ્વારા ઈસ પ્રકાર કે નવીન વિશ્વ-હિતકર પ્રશ્ન કે સુન દેવર્ષિ નારદ ને જે કુછ કહા થા, સો ઇસ પ્રકાર હૈ– बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्तिता गुणाः । मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्तः श्रूयतां नरः॥ इक्ष्वाकुवंशप्रभवो रामो नाम जनैः श्रतः । नियतात्मा महावीर्यो श्रुातमान्धृतिमान् घशी । बुद्धिमानीतिमान्वाग्मी श्रीमान्छत्रुनिबर्हणः । आजानुबाहुः सुशिराः सुललाटः सुविक्रमः ॥ समः समविभक्ताङ्गः स्निग्धवर्णः प्रतापवान् । पीनवक्षा विशालाक्षो लक्ष्मीवान्छुभलक्षणः । धर्मज्ञः सत्यसन्धश्च प्रजानां च हिते रतः । यशस्वी ज्ञानसम्पन्नः शुचिर्वश्या समाधिमान् ॥ प्रजापतिसमः श्रीमान्धाता रिपुनिषूदनः । रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता ॥ रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता । वेदवेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः ॥ सर्वशास्त्रार्थतत्त्वज्ञः स्मृतिमान्प्रतिभानवान् । सर्वलोकप्रियः साधुरदीनात्मा विचक्षणः ॥ सर्वदाभिगतः सद्भिः समुद्र इव सिन्धुभिः । आर्यः सर्वसमश्चैव सदैव प्रियदर्शनः ॥ स च सर्वगुणोपेतः कौशल्यानन्दवर्धनः । समुद्र इव गाम्भीर्ये धैर्येण हिमवानिव ॥ विष्णुना सदृशो वीर्ये सोमवत्प्रियदर्शनः । कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवीसमः ॥ धनदेन समस्त्यागे सत्ये धर्म इवापरः । (वा. २१० १,१-७ से १५) “હે મુને ! આપને જિન અતિ દુર્લભ ગુણોં કા નામ લિયા હૈ ઉન સબ ગુણે સે યુક્ત એક પુરુષ હૈ, મેં વિશેષરૂ૫ સે સમઝકર ઉનકે સંબંધ મેં આપકે બતલાતા હું, ધ્યાન દે કર સુનિયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે ઉનકી ઈવાકુવંશ મેં ઉત્પત્તિ હુઈ હૈ ઔર વે રામ નામ સે સબમેં પ્રસિદ્ધ હૈ. મહાવીર હોને પર ભી જિતેન્દ્રિય હૈ, ઘતિમાન હૈ, ધીર હૈ ઔર મન કે વશ મેં કિયે હુએ હૈં. વે બુદ્ધિમાન, નીતિપરાયણ, વક્તા, બડે હી સુંદર ઔર અપને શત્રુઓ કે પરાસ્ત કરનેવાલે હૈ. ઉનકી ભુજાએં જાતુતક લમ્બી હૈ, સુંદર સિર હૈ, પ્રશસ્ત લલાટ હૈ ઔર ઉનકા પદવિન્યાસ અત્યંત મનહર હૈ. ઉનકે સભી અંગ સુસંગઠિત ઔર સુવિભકત હૈં. શરીર કી કાંતિ ને કે સ્નિગ્ધ કરનેવાલી હૈ. વે પ્રતાપી હૈ. ઉનકા વક્ષસ્થલ વિશાલ હૈ, આખું બડી બડી હૈ, યે અત્યંત સૌંદર્યશાલી ઔર શુભ લક્ષણસંપન્ન હૈ, યે ધર્મ કે રહસ્ય કે જાનનેવાલે ઔર સત્યપરાયણ હૈ. પ્રજા કા હિત કરના હી ઉનકે જીવન કા પ્રધાન કાર્ય હૈ. વે યશસ્વી, પૂર્ણ જ્ઞાની, શુદ્ધ ઔર સાધુઓ કે વશીભૂત હૈં, વે સમાધિસંપન્ન, પ્રજાપતિ કી ભાંતિ સદૈવ શુભ કાર્યો કે વિધાતા ઔર શત્રુઓં કા દમન કરનેવાલે હૈ. કે પ્રાણિયો કે ઔર સમસ્ત ધર્મો કે રક્ષક હૈ, અપને ધર્મ કી ઔર સ્વજન બાંધ કી રક્ષા કરનેવાલે હૈ. વે સમસ્ત વેદવેદાંગ કે રહસ્ય કો જાનનેવાલે હૈ ઔર ધનુર્વેદ મેં ભી પૂર્ણ પ્રવીણ હૈ. તે સબ શાસ્ત્રોં કે ગૂઢ તત્વ કે પૂર્ણરૂ૫ સે જાનતે હૈં. ઉન્હેં કિસી વિષય કી વિસ્મૃતિ નહીં હોતી. તે અસાધારણ પ્રતિભાવાલે હૈં. સબકે પ્રિય ઔર સાધુપ્રકૃતિ . દીન નહીં હૈ, સાધુ લોગ ઉનસે પ્યાર કરતે હૈ. તે બુદ્ધિમાન હૈ ઔર સલી કે સંમાન્ય છે. જિસ તરહ સમુદ્ર નદિય પ્રધાન હૈ, ઉસી પ્રકાર વે ભી સબમેં પ્રધાન હૈ. તે સબકે સાથ સમાન ભાવ સે વ્યવહાર કરતે હૈ. સર્વદા પ્રિયદર્શન હૈ. સમુદ્ર કે સમાન ગંભીર ઔર હિમાલય કે સમાન ધીર હૈ. સાક્ષાત વિષ્ણુ કે સમાન પરાક્રમી ઔર ચંદ્રમા કે સમાન દેખને મેં સુંદર હૈ. ક્રોધ મેં વે પ્રલયકાલ કી અગ્નિ કે સમાન ઔર ક્ષમા મેં પૃથ્વી કે સમાન હૈ તથા ત્યાગ મેં કુબેર કે સમાન ઔર સત્ય મેં તો સાક્ષાત ધર્મ હી હૈ.” ઉપર્યુકત કે મેં જે કુછ કહા ગયા હૈ વહી સમસ્ત રામાયણ કા બીજ હૈ. સાતેં કાડૅ મેં ઇનહીં સબ દુર્લભ ગુણે સે સંપન્ન મર્યાદાપુરુષોત્તમ શ્રીરામચંદ્ર કે ત્રિલોકપાવન ચરિત્ર કી વિચિત્ર ઘટનાઓં કા વર્ણન હૈ, ઈસ વર્ણન કે વૈચિત્ર્ય ઔર માધુર્ય સે આદિકવિ મહર્ષિ વાલ્મીકિને રામાયણ મેં જિસ ઉત્તાલ ભાવ-તરંગ-માલા-સંકુલ અગાધ રસસમુદ્ર કી સૃષ્ટિ કી હૈ, ઉસીકે તરંગવિક્ષિપ્ત કણે કે કમનીય સ્પર્શ આજ ભી ભારત કે અસંખ્ય નરનારિય કે સંસાતાપદગ્ધ હૃદય શીતલ હેતે હૈ, નેત્ર મેં પ્રેમાકૃઓ કી બાઢ આ જાતી હૈ; શોક, તાપ ઔર દારિદ્ય સે વિક્ષુબ્ધ આત્મા મેં નવીન નિઃસ્વાર્થ કર્તવ્યનિષ્ઠ કા વિમલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ રામાયણ મેં આદર્શ ગૃહસ્થ ૧૯૭ પ્રવાહ બહને લગતા હૈ. વાલ્મીકિ કે બાદ ભી ભારત મેં બડે બડે મહાકવિ હે ગયે હૈ, ઔર શ્રીરામ કે ચરિત્ર કા અવલંબન કર અપની અસાધારણ કવિત્વશક્તિ ઔર અલૌકિક સૃષ્ટિનિપુણતા કે દ્વારા સહદય સમાજ કે આશ્ચર્ય સે પુલકિત કર રહે હૈં. યહ બાત જિતની ઉજજ્વલ સત્ય હૈ, ઇસકી અપેક્ષા અધિકતર જાજવલ્યમાન સત્ય યહ હૈ કિ ઈને સમસ્ત પૂર્વવત મહાકવિ મેં સે કિસીને શ્રીરામાયણ– વર્ણિત ચરિત્ર કી છાયા કા અનુકરણ કરને કે સિવા કુછ ભી નવીન રચના નહીં કી. મહાકવિ કે રામાયણરૂપ નંદનકાનન મેં જે અનંત સુરમિત પુષ્પસમુદાય ખિલે હુયે હૈ, ઉસીમેંસે ચુન ચુન કર કુછ કુસુમેં કા સંગ્રહ કર કે રાજશેખર, કાલિદાસ, ભવભૂતિ ! જયદેવ ઔર મુરારિ આદિ અગણિત માલાકારરૂપ મહાકવિ ને એક એક સુંદર નવીન હાર ગૂથ દિયા હૈ. ઇન હાર મેં નાના વણું ઔર નાના પ્રકાર કે સુગંધિવાલે પુ કે સમાવેશ કી શૈલી મેં ઉત્કૃષ્ટ તારતમ્ય હોને કે કારણું ઉનકે કાવ્યોં કી સુંદરતા મેં તારતમ્ય દીખતા હૈ. પરંતુ યહ કહા જા સકતા હૈ કિ મૂલ ચરિત્ર કે અંકિત કરને મેં ઉનકી કોઈ વિશેષ કૃતિ નહીં હૈ. ગૃહસ્થ કે સામાજિક સુખ કે લિયે જે કુછ સ્વાભાવિક સાધન છે, મહર્ષિ વાલ્મીકિ ને ઉન સભીકે એક રામચરિત્ર કા પ્રધાન રૂપ સે અવલંબન કર કે અપની રામાયણ મેં સુંદર ઔર નિષ્કપટ ભાવ સે વિકસિત કર દિયા હૈ. આદર્શ પિતા, આદર્શ માતા, આદર્શ ભ્રાતા, આદર્શ ગૃહિણું, આદર્શ મિત્ર, આદર્શ સહચર, આદર્શ અનુચર, આદર્શ મંત્રી, આદર્શ પુરોહિત, આદર્શ સેવક ઔર આદર્શ પડેશી આદિ હિંદુ ગૃહસ્થજીવન કે સભી સારસાધને સે મહાકવિ વાલ્મીકિ કા સાધનાસૃષ્ટ આદર્શ ગૃહસ્થ અપરિમિત રૂપ સે નિત્ય પરિપૂર્ણ હૈ. ઇસ આદર્શ હિન્દગૃહસ્થજીવન કા આનંદ ન લે કર આજ જે હિન્દુ પાશ્ચાત્ય ગૃહસ્થજીવન કે અનુકરણ મેં પ્રવૃત્ત હૈ, ઈસ પુણ્ય ભારત મેં ઉસકે લિયે ગૃહસ્થાશ્રમ કે પાલન કી ચેષ્ટા વિડમ્બના કે સિવા ઔર કયા હે સકતી હૈ? હિન્દુ જાતીય જીવન કે સાર-સર્વસ્વ રામાયણ કા યથાર્થ રસ ત્રિતાપપ્ત વર્તમાન હિન્દુસમાજ પર વિશેષ રૂપ સે બરસાને કે લિયે “કલ્યાણ કે સંચાલક ને “રામાયણાંક નિકાલને કા જો યત્ન કિયા હૈ, ઈસકે લિયે વે પ્રત્યેક હિંદૂ હૃદય સે કૃતજ્ઞતાપૂર્ણ ધન્યવાદ પ્રાપ્ત કરને કે પાત્ર હૈ, ઈસમેં તનિક ભી સંદેહ નહીં હૈ. (“કલ્યાણના રામાયણુંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શુભસગ્રહ-ભાગ ૭ મા ३२ - श्री शुकदेवजी और रामायण (લેખક:-શ્રી. પી. એન. શંકરનારાયણુ અયર.) ૧-આપકી આજ્ઞાનુસાર, શ્રીમદ્ભાગવત મેં શ્રીશુકદેવકથિત રામાયણ કે કુછ અસે પ્રસ ંગેાં કા વધ્યુન કરૂ'ગા જો મુઝે બહુત પ્રિય હૈં તથા જિનસે મેરે આચરણ સુધર ગયે હૈ.... માન્યતું પ્રદ્દળાય પુંસામ્' પ્રભુ કી લીલાએ મનુષ્યાં કે શિક્ષા દેનેકે લિયે હાતી હૈ.. ભગવાન કે ચરિત્ર ને હમેં કૈસા સુસંસ્કૃત તથા જાગૃત કિયા હૈ, ઇસ માત કે જબ હમ વ્યક્ત કરને લગતે હૈ તા હમે અનુભવ હાતે લગતા હૈ ફ્રિ શ્રીરામ અભી વિદ્યમાન હૈં ઔર હમેં નિત્ય કલ્યાણુ કા મા` દિખલા રહે હૈં. વમાન દશા મે` ભારત કા શ્રીરામ કે નેતૃત્વ ફી મહાન આવશ્યકતા હૈ. ૨-શ્રીશુકદેવજી ને શ્રીરામ કે મુખ્ય સંદેશ કા નિચેાડ ઈસ પ્રકાર બતલાયા હૈ— स्मरतां हृदि विन्यस्य विद्धं दण्डककण्टकैः । स्वपादपल्लवं राम आत्मज्योतिरगात्ततः ॥ ( ભાગવત ૯, ૧૧, ૧૯ ) શ્રીરામચંદ્રજી દંડકારણ્ય કે કટકાં સે વિદ્ધ અપને ચરણકમલાં ફા ભકતાં કે હૃદય મે` સ્થાપિત કર પરમધામ કા પધાર ગયે. મર્યાદા પુરુષાત્તમ ભગવાન શ્રીરામચંદ્ર કે વે રક્તાક્ત ચરણ પ્રાયઃ મેરી આંખાં કે સામને ઉપસ્થિત હૈ। જાતે હૈં ઔર મુઝે પીડિત પ્રાણિયાં મે ઘૂમઘૂમ કર ઉનકી સેવા કરને કે લિયે પ્રેરિત કરતે હૈં. જખ કભી મેં ન ંગે પૈર જલતી ધૂપ મેં ઘૂમતા દૂં તે પ્રાયઃ યહ સોચ કર કિ શ્રીરામચંદ્ર ઔર શ્રીસીતાજી ભી મનુષ્યાં કે પ્રેમવશ કાંટાં મેં વિચરણુ કરતે થે, મેરા હૃદય અમિત ઉત્સાહ ઔર ઉલ્લાસ સે ભર જાતા હૈ ઔર મૈ સારે શ્રમ કા ભૂલ જાતા. હ એક ખાર તીર્થયાત્રા મેં મુઝે આધીરાત કે સમય વન કે ખીચ હા કર જાના પડા. પહલે તે મેરે મન મેં કુછ ભય-સા હુઆ; પરંતુ તુરત હી મુઝે યહુ લેાક યાદ આ ગયા— अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलौ । आकर्णपूर्णधन्वामौ रक्षेतां रामलक्ष्मणौ ॥ આમે પીછે તથા દાંનાં આર મહાબલી ભગવાન રામ ઔર લક્ષ્મણુ શસન્માન કિયે મેરી રક્ષા કરે.” મેરે મન મેં યહ નિશ્ચય ઢા ગયા ક્રિ અબ ભી એકાકી યાત્રિયોં કી રક્ષા કે લિયે દાંનાં રાજકુમાર ઉદ્યત હૈ, મેરે નેત્રાં મેં આંસૂ ભર આયે ઔર મેરા હૃદય હસે પૂર્ણ હા ગયા. મૈતે સારે રાસ્તે ઉનકા અપને સાથ સમઝા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુકદેવજી એર રામાયણ ૧૭૯ તથા મેં આનંદમગ્ન હે ગયા ઔર મુઝે માર્ગ મેં કિસી ભી શ્રમ કા અનુભવ નહીં હુઆ. શ્રીરામ કે પાવન ચરણ ઔર ઉનકા પુણ્ય સહવાસ ઈસી પ્રકાર દેશ કે સબ મનુષ્ય કે પ્રેરિત કરે, જિસસે વે ભી શ્રીરામ કે સમાન હી દુઃખાક્રાન્ત મનુષ્યોં ઘૂમે ઔર ઉત્સાહ સે ઉનકી સેવા કરે'. મુઝે ઐસા પ્રતીત હોતા હૈ કિ રાક્ષસનિવાસ દંડકારણ્ય પૃથ્વી પરસે નષ્ટ હ કર જનસમુદાય કે હૃદય મેં બસ ગયા હૈ, જિસસે સારા રાષ્ટ્ર ભાગવત-ધર્મ સે વિમુખ હે ચલા હૈ. કુછ લોગે કે હદય તો વ્યર્થ શિક્ષા, અત્યંત સ્વાર્થપરતા તથા આર્તજને કે પ્રતિ ઉપેક્ષા ઔર ક્ષણિક સહાનુભૂતિ સે ભર ગયે હૈ ઔર કુછ લોગ કે હદ મેં અજ્ઞાન, અધવિશ્વાસ, દરિદ્રતા તથા પુરુષાર્થ કે નષ્ટ કર દેનેવાલે દુઃખસમૂહ ભરે હુએ હૈં. ધર્મ કા સ્થાન અંધવિશ્વાસ ને લે રખા હૈ ઔર કમ કે સ્થાન મેં કેવલ લંબી-ચૌડી બાતેં કર લી જાતી હૈ. ઇસી કારણ ભારતભૂમિ કે રક્ષક મનુ ઔર સપ્તર્ષિ ને પ્રજા કો સંત્રસ્ત કરને કે લિયે માને દુઃખ ઔર દાસત્વ કે ખુલી આજ્ઞા દે દી હૈ. મેં સમઝા હૂં કિ વર્તમાન દુઃખ ઔર બંધન રાષ્ટ્રકો ઉસ ભાગવત-ધર્મ કી ઓર લૌટ જાને કે લિયે ચેતાવનીસ્વરૂપ હૈ. જે યજ્ઞ કી–સ્વાર્થ ત્યાગ કી–ભાવના તથા સબકી પ્રેમપૂર્ણ સેવા સે પરિપૂર્ણ હૈ. ઇસી યજ્ઞસ્વરૂપ ભાગવત ધર્મ કે ભગવાન શ્રીકૃષ્ણને ગીતા મેં રાષ્ટ્ર કે અસ્પૃદય ઔર સુખ કા પ્રધાન સાધન બતલાયા હૈ. શ્રીમદ્ભાગવત મેં ભી ઈસી યજ્ઞભાવના કા વર્ણન કરતે હુયે ભગવાન શ્રીકૃષ્ણને યમુના કે તીરપર સ્થિત ઊંચે વૃક્ષો કે દિખલા કર અપને મિત્રોં સે કહા હૈ– पश्यतैतान्महाभागान्परार्थैकान्तजीवितान् । वातवर्षातपहिमान्सहन्तो वारयन्ति नः ॥ एतावजन्म साफल्यं देहिनामिह देहिषु । प्राणैरबैंर्धिया वाचा श्रेय एवाचरेत्सदा ॥ (ભાગવત ૧૦. ૨૨. ૩૨-૩૫) “હે મિત્રો ! ઇન સબ મહાભાગ વૃક્ષ કે દેખો ! ઇનકા જીવન કેવલ પરોપકાર કે હી લિયે હૈ. સ્વયં વાયુ, વર્ષા, ઘામ ઔર હિમ કે પ્રકોપ કે સહ કર, યે ઉનસે હમારી રક્ષા કરતે હૈ. ઉનહીકા જીવન સફલ હૈ જે અપને પ્રાણ, ધન, બુદ્ધિ ઔર વાણું સે સદા પરોપકાર મેં રત હૈ.” અગલે અધ્યાય મેં ભગવાન ને યહ દિખલાયા હૈ કિ જિહેને યજ્ઞ કે સંસ્કારવિશેષ બતલાયા હૈ વે ભગવાન ઔર સત્ય સે દૂર ચલે ગયે હૈ ઔર ઉનકે પા નહીં સકતે. ઈસકે બાદ બ્રાહ્મણ સ્ત્રિય કે વાપસ લૌટા કર ઉન્હોને યહ દર્શાયા હૈ કિ જીવન કી ઉચ્ચાતિઉચ્ચ સફલતા ભગવાન કે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શુભગ્રહ-ભાગ ૭ માં પ્રત્યક્ષ શરીર કે સમીપ રહને મેં હી નહીં હૈ, વરન દુઃખી પ્રાણિ કે અંદર ભગવાન કે પ્રેમ ઔર પ્રકાશ કે ફેલાને મેં હૈ. પ્રાણુંમાત્ર કી પ્રેમપૂર્વક નિઃસ્વાર્થ સેવા હી રાષ્ટ્રીય સમૃદ્ધિ કી કુછ હૈ ઔર ઇસી કે ભાગવત ધર્મ ભી કહતે હૈ. ભગવાન શ્રીરામચંદ્રજી ને બડી હી ઉત્તમતા સે અપને સંપૂર્ણ જીવન મેં ઈસીકા દિગ્દર્શન કરાયા હૈ. યદિ ભારતીય નેતા આજ કેવલ ઈસી ભાવ કે જાગ્રત કર જનતા મેં કામ કરે ઔર રાષ્ટ્ર કે હૃદય મેં આત્મનિર્ભરતા, સમન્વય તથા દૂસરોં કી પ્રેમપૂર્વક સેવા કે ભાવ ભરી દે તો કેવલ ઈસીસે દેશ મેં સુખસમૃદ્ધિ હો જાય. પ્રત્યેક મનુષ્ય જબતક યથાર્થ સંયમ નહીં કરતા, યજ્ઞ કી ભાવના સે સ્વધર્મ મેં સ્થિત નહીં હેતા ઔર શ્રીરામ કે કંટકવિધ ચરણે કે આપને હૃદય મેં પથપ્રદીપ કી ભાંતિ પ્રતિષ્ઠિત નહીં કરતા, તબ તક વાસ્તવિક સ્વરાજ્ય કી પ્રાપ્તિ કેસે હે સકતી હૈ? - ૩–શ્રીશકદેવજી કે રામાયણ કા એક દૂસરા અંશ અત્યંત હી આકર્ષક ઔર ચરિત્રનિર્માણ મેં સહાયક હૈ. ઉસમેં રાવણ કી મૃત્યુ કે અનંતર લંકા કી યાતુધાનિય દ્વારા કિયે હુએ પ્રલાપ કા વર્ણન આતા હૈ. વે ઇસ પ્રકાર કે મહત્ત્વપૂર્ણ શબ્દધારા ઉસકે પતનપર પ્રલાપ કરતી હૈ– हा हताः स्म वयं नाथ ! लोकरावण रावण । कं ययाच्छरणं लङ्का त्वद्विहीना परार्दिता ॥ नैवं वेद महाभाग ! भवान् कामवशं गतः । तेजोऽनुभावः सीताया येन नीतो दशामिमाम् । कृतैषा विधवा लङ्का वयं च कुलनन्दन । देहः कृतोऽन्नं गृध्राणामात्मा नरकहेतवे ॥ (ભાગવત ૯, ૧૦, ૨૬-૨૮) હે નાથ ! હે સંસાર કે સલાનેવાલે રાવણ! હમારા સર્વ નાશ હે ગયા ! આહ ! તુમસે વિહીન હે દૂસરોં કે દ્વારા પદદલિત યહ લંકા કિસકી શરણ લેગી ? હે મહાભાગ ! તુમ કામાંધ છે સીતા કે પતિવ્રત કે તેજ ઔર પ્રબલ પ્રભાવ કે નહીં જાન સકે. ઈસીસે આજ તુમહારી યહ દશા હુઈ. હે કુલ કે આનંદિત કરનેવાલે! ઈસી કારણ તુમહારી લંકા નગરી ઔર હમ તુમહારી રાનિયાં વિધવા હે ગયી, ઔર તુમ્હારા શરીર ગૃધ્ર કા ભજન બના તથા તુમહારી આત્મા નારકી હે ગયી.” કામવાસના કે વિરુદ્ધ ઇનસે બઢકર એજસ્વી, યથાર્થ કલાપૂર્ણ, સુંદર ગંભીર ભાવ મુઝે અન્યત્ર કહી નહીં મિલે. ૪-શ્રી શુકદેવજી કે રાચચરિતચિત્રણ કા તીસરા ઔર અત્યંત આકર્ષક ભાગ વહ હૈ જહાં શ્રીરામચંદ્રજી કે ય કા વર્ણન ક્રિયા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુકદેવજી ઔર રામાયણ ૧૮૧ ગયા હૈ વહાં ઉનને સચ્ચે બ્રાહ્મણ, રાજા ઔર રાજ્ય સંબંધી આદર્શી કી વિશદ વ્યાખ્યા કી હૈ. भगवानात्मनात्मानं राम उत्तमकल्पकैः । सर्वदेवमयं देवमीज आचार्यवान्मखैः ॥ होत्रेऽददाद्दिशं प्राची ऋत्विजे दक्षिणां प्रभु । अध्वर्यवे प्रतीची च उदीची सामगाय सः॥ भाचार्याय ददौ शेषां यावती भूस्तदन्तरा । मन्यमान इदं कृत्स्नं ब्राह्मणोऽर्हति निःस्पृहः ॥ इत्ययं तदलङ्कारवासोभ्यामवशेषितः । तथा राज्यपि वैदेही सौमङ्गल्यावशेषिता । ते तु ब्रह्मण्यदेवस्य वात्सल्यं वीक्ष्य संस्तुतम् । प्रीताः क्लिन्नधियस्तस्मै प्रत्यर्थेदं बभाषिरे । अप्रत्तं नस्त्वया किन्नु भगवन् भुवनेश्वर । यनोऽन्तहृदयं विश्य तमो हंसि स्वरोचिषा। नमो ब्रह्मण्यदेवाय रामायाकुण्ठमेधसे । उत्तमश्लोकधुर्याय न्यस्तदण्डार्पितांघ्रये ॥ (ભાગવત ૯, ૧૧, ૧-૭) તદનંતર સર્વદેવમય પરમદેવ ભગવાન રામચંદ્રજી ને આચાર્યદ્વારા બતલાયી હુઈ વિધિ સે પરમાત્મા કી પૂજા કે નિમિત્ત બહુત સે ય કા અનુષ્ઠાન કિયા. હોતા કે પૂર્વ દિશા કા રાજ્ય, ઋવિજ કે દક્ષિણ કા રાજ્ય, અવયું કે પશ્ચિમ કા રાજ્ય ઔર ઉદગાતા કે ઉત્તર કા રાજ્ય દક્ષિણ મેં દે દિયા. બીચ મેં બચી હુઈ પૃથ્વી ભી આચાર્ય કે દે ડાલી. શ્રીરામ ને સાચા કિ કેવલ ઈચ્છારહિત બ્રાહ્મણ હી વાસ્તવ મેં સમસ્ત રાજય કે અધિકારી હોને યોગ્ય હૈ; કાંકિ સ્વાર્થહીન બ્રાહ્મણ જરા–સા અંશ ભી અપને ઉપયોગ મેં ન લા કર સચ્ચે ટ્રસ્ટી કી ભાંતિ સબકી ભલાઈ મેં હી ઉસકા પ્રયોગ કરેંગે. અતઃ ભગવાન રામચંદ્રજી ને અપને શરીર કે વસ્ત્રાલંકારે કે અતિરિક્ત સભી વસ્તુઓ કા દાન કર દિયા. ઈસી પ્રકાર મહારાની સીતા ને ભી સબ કુછ દે ડાલા, ઉનકે શરીરપર કેવલ મંગલસૂત્ર બચ ગયા. શ્રી રામચંદ્રજી કા ઐસા વાત્સલ્ય ઔર ઉદારભાવ દેખ કર બ્રાહ્મણગણ અત્યંત પ્રસન્ન હુએ. ઉનકા હદય દ્રવિત હો ગયા. અબ્રુપૂર્ણ નેત્ર દ્વારા વે સમસ્ત પૃથ્વી શ્રીરામજી કે લૌટાતે હુએ કહને લગે હે પૃથ્વીપતિ ભગવન્! જબ આપને હમારે હૃદય મેં પ્રવેશ કર કે અપને પ્રકાશ સે હમારા અજ્ઞાનાશ્વકાર હર લિયા હૈ, તબ ઐસી કૌનસી વસ્તુ હૈ જિસે આપને હમ લોગે કે નહીં દિયા હૈ? હમેં સબ કુછ મિલ ગયા હૈ. હમલોગ ઐસે મહાપુરુષ કે સામને સિર ઝુકાતે હૈં, જે ઈચ્છારહિત નિઃસ્પૃહ શુ. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર શુભસંગ્રહ–ભાગ ૭ માં બ્રાહ્મણ કે દેવતા સમઝતા હૈ. હે સ્થિતપ્રજ્ઞ ! આપ શુભકીર્તિયુક્ત પુરુષે મેં અગ્રગણ્ય હૈ. આપ વહ મહાપુરુષ હૈ જિનકે ચરણકમલ ઉન્હીં કે હૃદય મેં રહતે હૈ જે દૂસરોં કે દુઃખ દેના છોડ ચુકે હૈ.' ઈસસે પતા લગતા હૈ કિ રાજાઓ ઔર સચ્ચે બ્રાહ્મણે મેં કિતની ઉચ્ચકોટિ કી નિઃસ્વાર્થતા, નિષ્કામતા તથા પ્રેમ કી ભાવના હોની ચાહિયે, તથા કિસ પ્રકાર દોને કો સબકે કલ્યાણ કે લિયે દ્રસ્ટિ કી ભાંતિ પરસ્પર સહયોગ કરને ચાહિયે. ઐસે રાજા ઔર બ્રાહ્મણે કી અપની સંપત્તિ તો કેવલ જ્ઞાન, પ્રકાશ ઔર ભગવશ્ચિંતન હી હૈ. યદિ ભારત ઈસી દશા કો પુનઃ પ્રાપ્ત હો જાય તો યહ કૈસા સુખી દેશ હો જાયેગા ? મેં સમઝતા હૂં કિ ભૂમિદેવ હોને કે કારણુ બ્રાહ્મણે કા યહ પ્રથમ કર્તવ્ય હૈ કિ વે ઈસ પથ મેં અગ્રસર હોં. યદિ વે અપને હૃદય મેં શ્રીરામચંદ્રજી કે ચરણ તથા ઉનકે યથાર્થ બ્રાહ્મણ પ્રેમ કે ધારણ કર માર્ગ મેં અગ્રેસર હાંગે તો અબ ભી ધર્મરાજ્ય-રામરાજ્ય કે પુનઃ સ્થાપિત કર સકેંગે. મહારાજ પૃથું ને શ્રીમદ્ભાગવતપુરાણ કે ચૌથે સ્કંધ કે ઇક્કીસર્વે અધ્યાય મેં સ્પષ્ટ સમઝા દિયા હૈ કિ રાજ્યશક્તિ કા ઉદભવ ઔર વિનાશ પ્રજા કી ધર્મનિષ્ઠા પર અવલંબિત હૈ. હમ સ્વયં અપને ભાગ્ય કે વિધાતા હૈ. ૪–અહા ! દેશ કી ઉસ સમય કેસી સ્થિતિ હોગી જબ શ્રીરામચંદ્રજી ધર્મ યા સત્યાચરણદ્વારા ઈસ દેશ પર રાજ્ય કરતે હેગે? ઈસ વિષય કા એક સુંદર ચિત્ર શ્રીશુકદેવજી ને ખિંચા હૈ - रामे राजनि धर्मज्ञे सर्वभूतसुखावहे ॥ वनानि नद्यो गिरयो वर्षाणि द्वीपसिन्धवः । सर्षे कामदुघा आसन् प्रजानां भरतर्षभ । नाधिव्याधिजराग्लानिर्दुःखशोकभयलमाः । मृत्युश्वानिच्छतां नासीद्रामे राजन्यधोक्षजे ॥ (ભાગવત ૯, ૧૦, ૫૨-૫૪). જબ પ્રાણીમાત્ર કે સુખ પ્રદાન કરનેવાલે ધર્મજ્ઞ શ્રીરામચંદ્રજી રાજ્ય કરતે થે ઉસ સમય વન, નદી, પહાડ, દેશ, દ્વીપ ઔર સમુસભી પ્રેમપૂર્વક પ્રજા કે મનચાહી વસ્તુ દેતે થે. આધિ, વ્યાધિ, જરા, ભય, લાનિ, કલેશ, દુઃખ ઔર શક બિલકુલ નહીં થે, યહાં તક કિ મૃત્યુ ભી પ્રજા કે પાસ ઉનકી ઈચ્છા કે વિરુદ્ધ નહીં આતી થી. જબ ભગવાન રામચંદ્રજી શાસન કરતે થે તબ દેશ કી ઐસી અવસ્થા થી, યહ બાત મૂઢમતિ કે સમઝમેં નહીં આ સકતી. જબ પ્રત્યેક મનુષ્ય આત્મસંતુષ્ટ હે દૂસરોં કે કલ્યાણ મેં રત રહતા હૈ, તબ દેશભર મેં યજ્ઞ કી ભાવના કા આધિપત્ય હે જાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુકદેવજી આર રામાયણ ૧૫૩ હૈ, તથા સભી જગહ સમન્વય ઔર સ્વેચ્છાપૂર્વક સહ સહકારિતા તથા પ્રેમ કા પ્રસાર હા ઉઠતા હૈ. વસ્તુતઃ યજ્ઞભાવના હી દેશ કા આદર્શો બનાને ક! ભારતીય માર્ગ હૈ. શ્રી શુકદેવજી, શંકર, રામાનુજ, ગારાંગ, કશ્મીર ઔર અન્યાન્ય મહાપુરુષ દેશભક્તિહીન નહીં થે, યદ્યપિ ઉનકી શિક્ષા મેં ‘રાજનીતિક દષ્ટિ' કહલાનેવાલી કાઈ વસ્તુ નહીં હૈ. વે તત્ત્વદર્શી ઔર સચ્ચે દેશભક્ત થે ઔર ઉન્હોંને યજ્ઞ કી ભાવના–પ્રાણીમાત્ર કી પ્રેમપૂર્ણાંક સેવા–કા અનેક પ્રકાર સે પ્રચાર કિયા, ઔર યહી એક મા હૈ જિસકે દ્વારા ભારત ઔર સ'સાર કી સચ્ચી ઉન્નતિ હૈ। સકતી હૈ. યહ હમારે હાથ કી બાત હૈ કિ હમ ચાહે યજ્ઞ કી ભાવના સે ઉન્નતિ કરે... યા વિપરીત પથ અવલંબન કર અશ્ચાન્તિમય જીવન ખિતાવે, કિસી પ્રકાર કે અહંમન્યતા કે માર્ગોં સે હમ સ્વાપરતા કપટ ઔર પારસ્પરિક દ્રોહ મેક્સ જાય...ગે; ઔર વહ મા ભારતીય નહીં હૈગા. ઇસસે હમપર ભગવાન કી કૃપા નહીં હૈાગી, કિંતુ યદિ હમ યજ્ઞ કી સચ્ચી ભાવના મેં સ્થિત હા કર નિઃસ્વા સેવા કે દ્વારા સબકા કલ્યાણ કરને કી ચેષ્ટા કરેંગે તેા યજ્ઞ ઔર ધર્મ કે આત્મા ભગવાન કા ઈસ દેશ મેં રાજ્ય હૈ। જાયગા ઔર કલિ અપને સારે ઉપકરણેાં કે સાથ ધ્વંસ હૈ। જાયગા. વિપ્લવ ઔર અશાન્તિ કે અવતાર ‘કલિ' મહારાજ પરીક્ષિત ને કહા થા, ઉસે સુનિયે— न वर्तितव्यं तदधर्मबन्धो धर्मेण सत्येन च वर्तितव्ये | ब्रह्मावर्ते यत्र यजन्ति यज्ञैः यज्ञेश्वरं यज्ञवितानविज्ञाः ॥ यस्मिन्दरिर्भगवानिज्यमानः ईज्यामूर्तिर्यजतां शन्तनोति । कामानमोघान् स्थिरजङ्गमानां अन्तर्बहिर्वायुरिवैष आत्मा || (ભા૦ ૧, ૧૭, ૩૩-૩૪) હે અધર્મી કે ખંધુ! તૂ ઇસ બ્રહ્માવત મેં નહીં રહ સકતા; ક્યાંકિ યહાં કી પ્રજા ધમ ઔર સત્ય ( શ્રીકૃષ્ણ ભગવાન્ તે ૧૧ વે. સ્કંધ મેં જિસે સમદર્શન કહા હૈ ) પર અચલ રૂપ સે આરૂઢ હૈ. ભૂતમાત્ર કી નિઃસ્વાર્થ સેવા મેં અપને કા ભુલા દેનેવાલે સેવાપટુ લેાગ ઇસ પ્રકાર કી સેવાએ સે સમસ્ત સેવા કે સ્વામી કી પૂજા કરતે હૈ. ઇસ બ્રહ્માવત મેં સ્વયં ભગવાન, જિનકા એકમાત્ર કાય` જીવાં કે કટાં કૈા હરણ કરના હૈ ઔર જો તન્મયતાયુક્ત સેવા કે પ્રાણ હૈ, અપને ઉન યજ્ઞક્રિયાદ્વારા આત્મવિસ્તૃત હા કર અર્ચા કરનેવાલે સેવાં કા કલ્યાણ કરતે હૈં ઔર સમસ્ત ચરાચર કી કામનાઓ કા પૂર્ણ કરતે હૈ, ક્યાંકિ વે વાયુ કે સદશ સખકે પ્રાણ હૈ ઔર સબકે બાહર–ભીતર સમાન રૂપ સે વ્યાસ હૈ.... અતઃ ભગવાન રામચંદ્રજી કી જીવની સખકે પ્રતિ યજ્ઞરૂપી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #197 -------------------------------------------------------------------------- ________________ ^^ ^ ^ ^/ ૧૮૪ શુભ સંગ્રહ-ભાગ ૭ મે ભૂતસેવા કી સચ્ચી ભાવના કો હમારે હૃદય મેં જાગ્રત કરે, જિસસે ઇસ પવિત્ર ભૂમિ પર પુનઃ પ્રભુ કા સામ્રાજ્ય હતું. તભી ભારતવર્ષ અંતરષ્ટીય શાતિ ઔર સમૃદ્ધિ કી કુછ સંસાર કે પ્રદાન કર અપને મિશન કે પૂરા કરેગા. (“કલ્યાણના રામાયણાંકમાંથી) ૦ ૯D૦ ३३-श्रीसीता के चरित्र से आदर्श शिक्षा (લેખક:-શ્રી. જયદયાલજી ગાયંદકા) યહ કહના અત્યુક્તિ નહીં હોગા કિ અખિલ વિશ્વ કે સ્ત્રીચરિત્રે મેં શ્રીરામપ્રિયા જગજજનની જાનકીજી કા ચરિત્ર સબસે ઉત્કૃષ્ટ હૈ. રામાયણ કે સમસ્ત સ્ત્રીચરિત્રે તો સીતાજી કા ચરિત્ર સર્વોત્તમ, સર્વથા આદર્શ ઔર પદ પદ પર અનુકરણ કરને યોગ્ય હૈ હી. ભારત–લલનાઓ કે લિયે સીતાજી કા ચરિત્ર સન્માર્ગ પર ચલને કે લિયે પૂર્ણ માર્ગદર્શક હ. સીતાછ કે અસાધારણ પતિવ્રત, ત્યાગ, શીલ, અભય, શાન્તિ, ક્ષમા, સહનશીલતા, ધર્મપરાયણતા, નમ્રતા, સેવા, સંયમ, સદ્વ્યવહાર, સાહસ, શૌર્ય આદિ ગુણ એકસાથ જગત કી વિરલી હી મહિલા મેં મિલ સકતે હૈં. શ્રી સીતા કે પવિત્ર જીવન ઔર અપ્રતિમ પતિવ્રતા ધર્મ કે સદશ ઉદાહરણ રામાયણ મેં તો કયા જગત કે કિસી ભી ઇતિહાસ મેં મિલને કઠિન હૈ. આરંભ સે લે કર અંત તક સીતા કે જીવન કી સભી બાતેં–-કેવલ એક પ્રસંગ કે છોડ કર પવિત્ર ઔર આદર્શ હૈ. ઐસી કઈ બાત નહીં હૈ, જિસસે હમારી મા–બહિનાં કે સતશિક્ષા ન મિલે. સંસાર મેં અબતક જિતની ઢિયાં ચુકી હૈ, શ્રી સીતા કે પતિવ્રત–ધર્મ મેં સર્વશિરોમણિ કહા જા સકતા હૈ. કિસી ભી ઉંચી સે ઊંચી સ્ત્રી કે ચરિત્ર કી સૂક્ષ્મ આલોચના કરને સે ઐસી એક ન એક બાત મિલ હી સકતી હૈ જે અનુકરણ કે યોગ્ય ન હ, પરંતુ સીતા કા ઐસા કેઈ ભી આચરણ નહીં મિલતા. જિસ એક પ્રસંગ કે સીતા કે જીવન મેં દોષયુક્ત સમઝા જાતા હૈ, વહ હૈ માયામૃગ કે મારને કે લિયે શ્રીરામ કે ચલે જાને ઔર મારીચ કે મરતે સમય “હા સીતે ! હા લમણુ! ” કી પુકાર કરને પર સીતાજી કા ધબડા કર લક્ષ્મણ કે પ્રતિ યહ કહના કિ મૈં સમઝતી હૂં કિ તૂ મુઝે પાને કે લિયે અપને બડે ભાઈ કી મૃત્યુ દેખના ચાહતા હૈ. મેરે લોલ સે હી તૂ અપને ભાઈ કી રક્ષા કરને કે નહીં જાતા.' ઈસ બર્તાવ કે લિયે સીતા ને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૧૮૫ આગે ચલ કર બહુત પશ્ચાતાપ કિયા. સાધારણ સ્ત્રીચરિત્ર મેં સીતાજી કા યહ બર્તાવ કોઈ વિશેષ દોષયુક્ત નહીં હૈ. સ્વામી કે સંકટ મેં પડે હુયે સમઝ કર આતુરતા ઔર પ્રેમ કી બાહુલ્યતા સે સીતાજી યહાં પર નીતિ કા ઉલ્લંઘન કર ગયી થીં. શ્રીરામસીતા કા અવતાર મર્યાદા કી રક્ષા કે લિયે થા, ઈસીસે સીતાજી કી યહ એક ગલતી સમઝી ગયી ઔર ઈસ લિયે સીતાજી ને પશ્ચાત્તાપ કિયા થા. નિહર (પિયરમાં) મં પ્રેમવ્યવહાર જનકપુર મેં પિતા કે ઘર સીતાજી કા સબકે સાથ બડે પ્રેમ કા બર્તાવ થા. છોટે બડે સભી સ્ત્રી-પુરુષ સાતાજી કો હૃદય સે ચાહતે થે. સીતાજી આરંભ સે સલજજા થી. લજજા હી સ્ત્રિયોં કા ભૂષણ હૈ. વહ પ્રતિદિન માતાપિતા કે ચરણે મેં પ્રણામ કિયા કરતી થી, ઘર કે નૌકર ચાકર તક ઉસકે વ્યવહાર સે પરમ પ્રસન્ન થે. સીતાજી કે પ્રેમ કે બર્તાવ કા કુછ દિગ્દર્શન ઉસ સમય કે વર્ણન સે મિલતા હૈ, જિસ સમય સીતાજી સસુરાર કે લિયે વિદા હે રહી હૈ– પુનિ ધીરજ ધરિ કુંઅરિ હંકારી, બાર-બાર ભેંટહિ મહતારી. પહુંચાવહિં ફિરિ મિલહિં બહેરી,બઢી પરસપર પ્રીતિન થેરી. પુનિપુનિસિલતિ સખિન્ડ બિલગાઈ,બાલબછજિમિ ધેનુ લવાઈ. પ્રેમબિબસ નર-નારિ સબ, સખિન્ડ સહિત રનિવાસ; માનહું કીન્હ બિદેહપુર, કરના–બિરહ-નિવાસ. શુકસારિકા જાનકી જયાયે, કનક પિંજરલ્ડિ રાખિ પઢાએ. વ્યાકુલ કહહિં કહાં હૈદેહી, સુનિ ધીરજુ પરિહરે ન કહી. ભયે બિકલ ખગમ્રગ એહિ ભાંતી, મનુજદસા કૈસે કહિ જાતી. બંધુ સમેત જનક તબ આએ, પ્રેમ ઉમંગિ લેચન જ છીએ. સીય બિલેકિ ધીરતા ભાગી, રહે કહાવત પરમ બિરાગી. લીલ્ડિ રાય ઉર લાઈ જાનકી, મિટી મહામરજાદ ગ્યાન કી. જહાં જ્ઞાનિયાં કે આચાર્ય જનક કે જ્ઞાન કી મર્યાદા મિટ જાતી હૈ ઔર પિંજરે કે પખેરુ તથા પશુપક્ષી ભી “સીતા સતા” પુકાર કર વ્યાકુલ હે ઉઠતે હૈ, વહાં કિતના પ્રેમ હૈ, ઇસ બાત કા અનુમાન પાઠક કર લેં ! સીતા કે ઈસ ચરિત્ર સે સ્ત્રિયોં કે યહ શિક્ષા ગ્રહણ કરની ચાહિયે કિ સ્ત્રી કે નૈહર મેં છોટે બડે સભી કે સાથ અસા બર્તાવ કરના ઉચિત હૈ જે સભીકે પ્રિય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા માતા-પિતા કા આજ્ઞાપાલન સીતા અને માતા-પિતા ી આજ્ઞા પાલન કરને મેં કભી નહી ચૂકતી થી. માતા-પિતા સે ઉસે જો કૃષ્ણ શિક્ષા મિલતી, શ્રી સીતા ઉસ પર ખડા અમલ કરતી થી. મિથિલા સે બિદા હાતે સમય ઔર ચિત્રકૂટ મે સીતાજી કેા માતા-પિતા સે જો કુષ્ઠ શિક્ષા મિલી હૈ, વહુ સ્ત્રીમાત્ર કે લિયે પાલનીય હૈ— ૮૬ ાયેહું સતત હિયહિ પિયારી, ચિર અહિબાત અસીસ હમારી. સાસુ સસુર–ગુરુ–સેવા કરેદૂ, પતિ–રુખ લખ આયત્તુ અનુસરેદૂ. પતિસેવા કે લિયે પ્રેમાગ્રહ શ્રીરામ કૈા રાજ્યાભિષેક કે બદલે યકાયક વનવાસ હે! ગયા. સીતાજી ને યહ સમાચાર સુનતે હી તુરત અપના કન્ય નિશ્ચય કર લિયા. નૈહર–સસુરાર, ગહને-કપડે, રાજ્ય-પરિવાર, મહેલ-ભાગ, દાસ-દાસી ઔર ભાગ-રાગ આદિ સે કુછ મતલબ નહીં. છાયા છી તરહ પતિ કે સાથ રહેના હી પત્ની કા એકમાત્ર કબ્ય હૈ. ઇસ નિશ્ચય પર આ કર સીતા ને શ્રીરામ કે સાથ વનગમન કે લિયે જૈસા કુછ વ્યવહાર કિયા હૈ, વહ પરમ ઉજ્જવલ ઔર અનુકરણીય હૈ. શ્રીસીતાજી ને પ્રેમપૂર્ણ વિનય ઔર હઠ સે વનગમન કે લિયે પૂરી કૈાશિષ કી. સામ, દામ, નીતિ સભી વૈધ ઉપાયેાંકા અવલખન કિયા ઔર અંત મેં વહુ અને પ્રયત્ન મેં સફલ હુઈ. ઉસકા ધ્યેય થા કિસી ભી ઉપાય સે વન મેં પતિ કે સાથ રહે કર પતિ કી સેવા કરના. ઇસીકેા વહ પરમ ધમ સમઝતી થી. સીમે ઉસે પરમ આનંદૅ ઙી પ્રાપ્તિ હેાતી થી. વહેં કહતી હૈ માતુ પિતા ભગિની પ્રિય ભાઈ, પ્રિય પરિવારુ સુહૃદ-સમુદાઈ. સાસ–સસુર-ગુરુ-સજન સહાઈ, સુત સુંદર સુસીલ સુખદાઈ. હલિંગ નાથ નેહ અરુ નાતે, પિય ખિત્તુ તિયહિ' તરનિહુ તે તાતે. તન-ધન-ધામ-ધરાન સુરરા, પતિબિહીન સબ સેાક સમાનૂ. ભાગ રાગ સમ, ભૃષન ભારુ, જમ જાતના સરિસ સંસારુ. વન કે નાના ક્લેશાં ઔર કુટુંબ કે સાથ રહને કે નાના પ્રલેાભનાં કા સુન કર ભી સીતા અપને નિશ્ચય પર અડગ રહતી હૈ. વહુ પતિસેવા કે સામને સબ કુછ તુચ્છ સમઝતી હૈ. નાથ સકલ સુખ સાચ તુમ્હારે, સરદ બિમલ બિધુ ખદન નિહારે. યહાંપર યહુ સિદ્ધ હાતા હૈ કિ સીતાજી ને એક ખાર પ્રાપ્ત હુઈ પતિઆજ્ઞા કૈં। બદ્લા કર દૂસરી ખાર અપને મને અનુકૂલ આજ્ઞા પ્રાપ્ત કરને કે લિયે પ્રેમાગ્રહ ક્રિયા. યહાંતક કિ જખ ભગવાન શ્રીસમ કિસી પ્રકાર ભી નહીં માને તેા હ્રદય વિદી હા! જાતે તક કા સંસ્ક્રુત કર દિયા— ઐસે ખગ્રન કંઠાર સુનિ, જો ન હૃદય બિલગાન; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૧૮૭ તૌ પ્રભુ બિષમ બિયાગ-દુઃખ, સહિહહિં પાવર પ્રા. અધ્યાત્મરામાયણ કે અનુસાર તે શ્રી સીતા ને યહાં તક સ્પષ્ટ કહ દિયા કિ – रामायणानि बहुशः श्रुतानि बहुभिर्द्विजैः । सीतां विना वनं रामो गतः किं कुत्रचिद्वद ॥ अतस्त्वया गमिष्यामि सर्वथा त्वत्सहायिनी । यदि गच्छति मां त्यक्त्वा प्राणांस्त्यक्ष्यामि तेऽग्रतः ॥ (અ૦ ર૦ ) મૈને ભી બ્રાહ્મણે કે દ્વારા રામાયણ કી અનેક કથાયેં સુની હૈ. કહીં ભી ઐસા કહા ગયા છે તો બતલાઈયે કિ કિસી ભી રામાવતાર મેં શ્રીરામ સીતા કે અયોધ્યા મેં છોડ કર વન ગયે હૈ. ઇસ બાર હી યહ નયી બાત કર્યો હોતી હૈ ? મેં આપકી સેવિકા બન કર સાથ ચલૂંગી. યદિ કિસી તરહ ભી આપ મુઝે નહીં લે ચલેંગે તો મેં આપકે સામને હી પ્રાણ ત્યાગ દંગી. પતિસેવા કી કામના સે સીતા ને ઇસ પ્રકાર સ્પષ્ટ રૂપ સે અવતારવિષયક અપની બડાઈ કે શબ્દ ભી કહ ડાલે. વાલ્મીકિ રામાયણ કે અનુસાર સીતાજી કે અનેક રેને, ગિડગિડાને, વિવિધ પ્રાર્થના કરને ઔર પ્રાણત્યાગપૂર્વક પરલેક મેં પુનઃ મિલન તેને કા નિશ્ચય બતલાને પર ભી જબ શ્રીરામ ઉસે સાથ લે જાને કે રાજી નહીં હુએ તબ, સીતા કે બડા દુઃખ હુઆ ઔર વહ પ્રેમકેપ આંખો સે ગમ ગર્મ આંસુઓ કી ધારા બહાતી હુઈ નીતિ કે નાતે ઈસ પ્રકાર કુછ કઠોર વચન ભી કહ ગયી, કિ--હે દેવ ! આપ સરીખે આર્ય પુરુષ મુઝ જૈસી અનુરક્ત, ભજા, દીન ઔર સુખદુઃખ કે સમાન સમઝનેવાલી સહધર્મિણ કો અકેલી છોડ કર જાને કા વિચાર કરે, યહ આપકે શોભા નહીં દેતા. મેરે પિતા ને આપકે પરાક્રમી ઔર મેરી રક્ષા કરને મેં સમર્થ સમઝ કર હી અપના દામાદ બનાયા થા.” ઇસ કથન સે યહ ભી સિદ્ધ હતા હૈ કિ શ્રીરામ લડકપન સે અત્યંત એક પરાક્રમી સમઝે જાતે થે. ઇસ પ્રસંગ મેં શ્રીવાલ્મીકિછ ઔર ગે. તુલસીદાસજી ને સીતારામ કે સંવાદ મેં જે કુછ કહા હૈ સો પ્રત્યેક સ્ત્રી પુરુષ કે ધ્યાનપૂર્વક પઢને ઔર મનન કરને યોગ્ય છે. સીતાજી કે પ્રેમ કી વિજય હઈ, શ્રીરામ ને ઉસે સાથે લે ચલના સ્વીકાર કિયા. ઇસ કથાનક સે યહ સિદ્ધ હતા હૈ કિ પત્ની કે પતિસેવા કે લિયે-અપને સુખ કે લિયે નહીં–પતિ કી આજ્ઞા કે દુહરાને કા અધિકાર હૈ, વહ પ્રેમ સે પતિસુખ કે લિયે ઐસા કર સકતી હૈ. સીતા ને તો યહાંતક કહ દિયા થા “ યાદિ આપ આજ્ઞા નહીં દેગે તબ ભી મેં તે સાથ ચલૂંગી. સીતાજી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે કે ઇસપ્રેમાગ્રહ કી આજતક કોઇ ભી નિંદા નહીં કરતા, ક્યાંકિ સીતા કેવલ પતિપ્રેમ ઔર પતિસેવા હી કે લિયે સમસ્ત સુખાં કે તિલાંજલિ દે કર વન જાને કૈા તૈયાર હુઈ થી, કિસી ઇંદ્રિયસુખરૂપ સ્વાસાધન કે લિયે નહીં ! ઈસસે યહ નહીં સમઝના ચાહિયે કિ સીતા કા વ્યવહાર અનુચિત યા પતિવ્રત– ધર્મ સે વિદ્ધ થા. સ્ત્રી કૈા ધર્મ કે લિયે હી ઐસા વ્યવહાર કરને કા અધિકાર હૈ. ઇસસે પુરુષાં કે ભી યહ શિક્ષા ગ્રહણ કરતી ચાહિયે કિ સહધર્મિણી પતિવ્રતા પત્ની કી બનાઈચ્છા ઉસે ત્યાગ કર અન્યત્ર ચલે જાના અનુચિત હૈ. ઇસી પ્રકાર સ્ત્રી કૈા ભી પતિસેવા ઔર પતિસુખ કે લિયે ઉસકે સાથ હી રહના ચાહિયે. પતિ કે વિરાધ કરને પર ભી કષ્ટ ઔર આપત્તિ કે સમય પતિસેવા કે લિયે સ્ત્રી કૈા ઉસકે સાથ રહના ઉચિત હૈ. અવશ્ય હી અવસ્થા દેખ કર કાર્યો કરના ચાહિયે. સભી સ્થિતિયેાં મેં સમકે લિયે એકસી વ્યવસ્થા નહી' હૈ। સકતી. સીતા ને ભી અપની સાધુતા કે કારણુ સભી સમય ઇસ અધિકાર કા ઉપયેગ નહી કિયા થા. પતિસેવા મે' સુખ વન મેં જા કર સીતા પતિસેવા મે` સબ કુછ ભૂલ કર સબ તરહુ સુખી રહતી હૈ. ઉસે રાજપાટ, મહલ-બગીચે, ધન-દૌલત ઔર દાસ-દાસિયાં કી કુ ભી સ્મૃતિ નહીં હૈ।તી. રામ કે। વન મે છાડ કર લૌટા હુઆ ચૂત સીતા કે લિયે વિલાપ કરતી હુઈ માતા કૌશલ્યા સે કહતા હૈ—‘સીતા નિર્જન વન મે... બર કી ભાંતિ નિય હા કર રહતી હૈ, વહ શ્રીરામ મેં મન લગા કર ઉનકા પ્રેમ પ્રાપ્ત કર રહી હૈ. વનવાસ સે સીતા । કુછ ભી દુ:ખ નહીં હુઆ, મુઝે તા ઐસા પ્રતીત હૈ!તા હૈ કિ (શ્રીરામ કે સાથ) સીતા વનવાસ કે સર્વથા યેાગ્ય હૈ. ચંદ્રાનના સતી સીતા જૈસે પહલે યહાં બગીચાં મે' જા કર ખેલતી થી વૈસે હી વડાં નિર્જન વન મે ભી વહુ શ્રીરામ કે સાથ ખાલિકા કે સમાન ખેલતી હૈ. સીતા કા મન રામ મે હૈ, ઉસકા જીવન શ્રીરામ કે અધીન હૈ; અતએવ શ્રીરામ કે સાથ સીતા કે લિયે વન હી અયેાધ્યા હૈ ઔર શ્રીરામ કૈ બિના અયેાધ્યા હી વન હૈ.' ધન્ય પાતિવ્રત ! ધન્ય! સાસસેવા સાસુ શ્રીસીતા પતિસેવા કે લિયે વન ગયી, પરંતુ ઉઢ્ઢા ઇસ ખાત કા બડા ક્ષેાલ રહા કિ કી સેવા સે ઉસે અલગ હેાના પડ રહા હૈ. સીતા સાસ કે પૈર છુ કર સચ્ચે મન સે રાતી હુઇ કહતી હૈ* ×, સુનિય માય મૈં પરમ અભાગી, સેવા–સમય દૈવ ખન દીન્હા, મેર મનેારથસુલ ન કીન્હીં. તજખ છેાલ નિ છાંડિ છે, કરમ કઠિન કછુ દાસ ન મેાદૂ. X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ • - • ^ ^ V v * * * * * * શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૧૮૯ સાસ-પદૂ કા યહ વ્યવહાર આદર્શ હૈ. ભારતીય લલનાએ યદિ આજ કૌશલ્યા ઔર સીતાકાસા વ્યવહાર કરના સીખ જાય તો ભારતીય ગૃહસ્થ સબ પ્રકાર સે સુખી હે જાય. સાસ અપની બંધૂઓ કે સુખી દેખને કે લિયે વ્યાકુલ રહે ઔર બહુ સાસ કી સેવા કે લિયે છટપટાવું તે દોને એર હી સુખ કા સામ્રાજ્ય સ્થાપિત હો સકતા હૈ. સંહિતા સીતા કી સહિષ્ણુતા કા એક ઉદાહરણ દેખિયે–વનગમન કે સમય જબ કૈકેયીજી સીતા કે વનવાસ કે યોગ્ય વસ્ત્ર પહનને કે લિયે કહતી હૈ તબ વસિષસરીખે મહર્ષિ કા મન ભી ક્ષુબ્ધ છે ઉઠતા હૈ, પરંતુ સીતા ઈસ કથન કે કેવલ ચુપચાપ સુન હી નહીં લેતી, આજ્ઞાનુસાર વહ વસ્ત્ર ધારણુ ભી કર લેતી હૈ. ઇસ પ્રસંગ સે ભી યહ શિક્ષા ગ્રહણ કરની ચાહિયે કિ સાસ થા ઉસકે સમાન નાતે મેં અપને સે બડી કેાઈ ભી સ્ત્રી જે કુછ કહે યા બર્તાવ કરે, ઉસકો ખુશી કે સાથ સહન કરના ચાહિયે ઔર કભી પતિ કે સાથ વિદેશ જાના પડે તે સચ્ચે હદય સે સાસુ કે પ્રણામ કર, ઉન્હેં સંતોષ કરવા કર, સેવા સે વંચિત હોને કે લિયે હાર્દિક પશ્ચાત્તાપ કરતે હુએ જાના ચાહિયે. ઈસસે વધૂઓ કે સાસુ કા આશીર્વાદ આપ હી પ્રાપ્ત હેગા. નિરાભિમાનતા સીતા અપને સમય મેં લોકપ્રસિદ્ધ પતિવ્રતા થી. ઉસે કોઈ પાતિવ્રત કા ક્યા ઉપદેશ કરતા? પરંતુ સીતા કો અપને પાતિવ્રત કા કોઈ અભિમાન નહીં થા. અનસૂયાજી કે દ્વારા કિયા હુઆ પતિવ્રતધર્મ કા ઉપદેશ સીતા બડે આદર કે સાથ સુનતી હૈ ઔર ઉનકે ચરણે મેં પ્રણામ કરતી હૈ. ઉસકે મન મેં યહ ભાવ નહીં આતા કિ મેં સબ કુછ જાનતી હું, બલિક અનસૂયાજી હી ઉસસે કહતી હૈ: સુનુ સીતા તવ નામ, સુમિરિ નારિ પતિવ્રત કરહિ; તોહિં પ્રાનપ્રિય રામ, કહેë કથા સંસારહિત. ઇસસે યહ શિક્ષા ગ્રહણ કરની ચાહિયે કિ અપને સે બડે બૂઢે જે કુછ ઉપદેશ દે ઉસે અભિમાન છોડ કર આદર ઔર સમ્માન કે સાથ સુનના ચાહિયે, એવં યથાસાણ ઉસકે અનુસાર ચલના ચાહિયે. અતિથિસેવા સીતાજી કી અતિથિસેવા કા ભાવ દેખિયે. વહ અપને ધાર પર આયે હુએ અતિથિ-અભ્યાગત કી સેવા કરને સે કભી નહીં ચૂકતી થી. કપટવેષ મેં દ્વાર પર ખડે હુએ રાવણ કે ભી સીતા ને બડે આદર સે ભિક્ષા દેના ચાહા થા. ઇસસે સ્ત્રિયાં કો યહ સીખના ચાહિયે કિ દ્વાર પર આયે હુએ અતિથિ કા પ્રેમ કે સાથ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #203 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે યથાશક્તિ સત્કાર કરના ઉચિત હૈ. ગુરુજનસેવા ઔર મર્યાદા બડે કી સેવા ઔર મર્યાદા મેં સીતા કા મન કિતના લગા રહતા થા, ઇસ બાત કે સમઝને કે લિયે મહારાજ જનક કી ચિત્રકૂટ-યાત્રા કે પ્રસંગ કે યાદ કીજિયે. ભરત કે વન જાને પર રાજા જનક ભી રામ સે મિલને કે લિયે ચિત્રકૂટ પહુંચતે હૈ. સીતા કી માતા શ્રીરામ કી માતાઓં સે–સીતા કી સાસુઓ સે-મિલતી હૈ ઔર સીતા કે સાથ લે કર અપને ડેરે પર આતી હૈ. સીતા કે તપસ્વિની કે વેષ મેં દેખ કર સબકે વિષાદ હતા હૈ, પર મહારાજ જનક અપની પુત્રી કે ઇસ આચરણ પર બડે હી સંતુષ્ટ હેતે હૈ ઔર કહતે હૈ - પુત્રિ પવિત્ર કિયે કુલ દઉ, સુજસ ધવલ જગ કહ સબ કેઉ. માતા-પિતા બડે પ્રેમ સે હદય સે લગા કર અનેક પ્રકાર કી સીખ ઔર આશિષ દેતે હૈ. બાત કરતે-કરતે રાત અધિક હે જાતી હૈ. સીતા મન મેં સેચતી હૈ કિ સાસુ કી સેવા છોડ કર ઈસ અવસ્થા મેં રાત કો યહાં રહના અનુચિત હૈ, કિંતુ સ્વભાવ સે હી જાશીલા સીતા સંકેચવશ મન કી બાત માબાપ સે કહ નહીં સકતી– કહતિ ન સીય સમુચિ મનમાહીં, છતાં બસબ રજની ભલ નાહીં. ચતુર માતા સીતા કે મન કા ભાવ જાન લેતી હૈ ઔર સીતા કે શીલ-સ્વભાવ કી મન હી મન સરાહના કરતે હુએ માતાપિતા સીતા કે કૌશલ્યા કે ડેરે મેં ભેજ દેતે હૈ. ઈસ પ્રસંગ સે .ભી સ્ત્રિોં કે સેવા ઔર મર્યાદા કી શિક્ષા લેની ચાહિયે. નિર્ભયતા સીતા કા તેજ ઔર ઉસકી નિર્ભયતા દેખિયે. જિસ દુર્દીત રાવણુ કા નામ સુન કર દેવતા ભી કાંપતે થે, ઉસીકે સીતા નિર્ભયતા કે સાથ કૈસે કૈસે વચન કહતી થી. રાવણ કે હાથ પડી હુઈ સીતા અતિ ક્રોધ સે ઉસકા તિરસ્કાર કરતી હુઈ કહતી હૈ “અરે દુષ્ટ નિશાચર ! તેરી આયુ પૂરી હો ગયી હૈ. અરે મૂર્ખ ! (શ્રીરામચંદ્ર કી સહધર્મિણ કે હરણ કર પ્રજ્વલિત અગ્નિ કે સાથ કપડા બાંધ કર ચલના ચાહતા હૈ. તુઝમેં ઔર રામચંદ્ર મેં ઉતના હી અંતર હૈ, જિતના સિંહ ઔર સિયાલ મેં, સમુદ્ર ઔર નાલે મેં, અમૃત ઔર કાંજી મેં, સોને ઔર લહે , ચંદન ઔર કીચડ મેં, હાથી ઔર બિલાવ મેં, ગરુડ ઔર કૌએ મેં તથા હંસ ઔર ગીધ મેં હોતા હૈ. મેરે અમિત પ્રભાવવાલે સ્વામી કે રહતે તૂ મુઝે હરણ કરેગા તે જૈસે માખી ઘી કે પોતે હી મૃત્યુ કે વશ હે જાતી હૈ, વૈસે હી તૂ ભી કાલ કે ગાલ મેં ચલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચિત્ર સે આદર્શ શિક્ષા ૧૯૧ જાયગા.' ઇસસે યહુ સીખના ચાહિયે કિ પરમાત્મા કે બલ પર કિસી ભી અવસ્થા મેં મનુષ્ય કા ડરના ઉચિત નહીં. અન્યાય કા પ્રતિવાદ નિર્ભયતા કે સાથ કરના ચાહિયે. પરમાત્મા કે ખલ કા સચ્ચા ભરેાસા હાગા । રાવણુકા વધ કર કે સીતા કે ઉસકે ચંગુલ સે છુડાને કી ભાંતિ ભગવાન હમેં ભી વિપત્તિ સે કુડા લેંગે.. ધર્મ કે લિયે પ્રાણત્યાગ કી તૈયારી વિપત્તિ મે પડ કર ભી કભી ધર્મો કા ત્યાગ નહીં કરના ચાહિયે. સ વિષય મેં સીતા કા ઉદાહરણ સર્વોત્તમ હૈ. લંકા કી અશાકવાટિકા મે` સીતા કા ધનાશ કરને કે લિયે દુષ્ટ રાવણુ ક એર સે કમ ચેષ્ટાએં નહી. હુઇ. રાક્ષસિયાં ને સીતા કે ભય ઔર પ્રલેાભન દિખલા કર બહુત હી તંગ કિયા, પરંતુ સીતા તે સીતા હી થી. ધર્મત્યાગ કા પ્રશ્ન તે વહાં ઉર્દૂ હી નહીં સકતા. સીતા ને તેા છલ સે ભી અપને બાહરી ખર્તાવ મેં ભી વિપત્તિ સે બચતે કે હેતુ કભી દોષ નહીં આને દિયા. ઉસકે નિર્દેલ ઔર ધ સે પરિપૂર્ણ મન મેં કભી ખુરી સ્ફૂરણા હી નહીં. આ સકી. અપને ધર્મી પર અટલ રહતી હુઇ સીતા દુષ્ટ રાવણુ ક। સદા તીવ્ર ઔર નીતિયુક્ત શબ્દોં મે તિરસ્કાર હી કરતી રહી. એક બાર રાવણ કે વાચ્યાણાં કે ન સહ સકને કે સમય ઔર રાવણ કે દ્વારા માયા સે શ્રીરામ-લક્ષ્મણ કા મરે હુએ દિખલા દેને કે કારણુ વહુ મરને તૈયાર હૈ। ગયી; પરંતુ ધર્મ સેડિંગને કી ભાવના સ્વપ્ન મેં લી કલી ઉસકે મન મેં નહીં ઉઠી. વહુ દિનરાત ભગવાન શ્રીરામ કે ચરાં કે ધ્યાન મેં લગી રહતી થી. સીતાજી ને શ્રીરામ કે! હનુમાન કે દ્વારા જો સંદેશા કહલાયા, ઉસસે પતા લગ સકતા હૈ કિ ઉનકી કૈસી પવિત્ર સ્થિતિ થી— નામ પાહરુ દિવસ નિસિ, ધ્યાન તુમ્હાર કપાટ; લેાચન નિજ પદ–ન્ત્રિકા, પ્રાન જાહિ`કેહિ ખાટ. ઈસસે સ્ત્રિયેાં કા યહ શિક્ષા ગ્રહણ કરની ચાહિયે કિ પતિ કે વિયેાગ મેં ભીષણ આપત્તિયાં આને પર ભી પતિ કે ચરણાં કા ધ્યાન રહે. મન મેં ભગવાન કે ખલ પર પૂરી વીરતા, ધીરતા ઔર તેજ રહે. સ્વધર્મ કે પાલન મેં પ્રાણાં કી ભી આહુતિ ને કા સદા તૈયાર રહે. ધમ` જા કર પ્રાણ રહને મેં કાઈ લાભ નહીં, પરંતુ પ્રાણ જા કર ધર્મ રહને મેં હી કલ્યાણુ હૈ ‘સ્વધર્મે નિધન થ।' સાવધાની સીતાજી કી સાવધાની દેખિયે. જબ હનુમાનજી અશેકવાટિકા મેં સીતા કે પાસ જાતે હૈં... તમ સીતા અપને બુદ્ધિકૌશલ સે સબ પ્રકાર ઉનકી પરીક્ષા કરતી હૈ. જબતક ઉસે યહુ વિશ્વાસ નહી હા જાતા કિ હનુમાન વાસ્તવ મેં શ્રીરામચંદ્ર કે દૂત હૈ, શક્તિસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શુભસંગ્રહ–ભાગ ૭ માં પન હૈ ઔર મેરી ખોજ મેં હી યહાં આયે હૈં તબ તક ખુલ કર બાત નહીં કરતી હૈ. દામ્પત્ય પ્રેમ - જબ પૂરા વિશ્વાસ હો જાતા હૈ તબ પહલે સ્વામી ઔર દેવર કી કુશલ પૂછતી હૈ, ફિર આંસૂ બહાતી હુઈ કરુણપૂર્ણ શબ્દ મેં કહતી હૈ–હનુમાન ! રઘુનાથજી કા ચિત્ત તે બડા હી કમલ હૈ. કૃપા કરના તો ઉનકા સ્વભાવ હી હૈ. ફિર મુઝસે વહ ઈતની નિષ્ફરતા કર્મો કર રહે હૈ ? વહ તો સ્વભાવ સે હી સેવક કે સુખ દેનેવાલે હૈ, ફિર મુઝે ઉનહોને કયાં બિસાર દિયા હૈ ? ક્યા શ્રીરઘુનાથજી કભી મુઝે યાદ ભી કરતે હૈ ? હે ભાઈ ! કભી ઉસ શ્યામસુંદર કે કેમલ મુખકમલ કે દેખ કર મેરી યે આંખે શીતલ હોંગી? અહો ! નાથ ને મુઝકો બિલકુલ ભુલા દિયા ! ઇતના કહ કર સીતા ને લગી, ઉસકી વાણી રુક ગયી ! બચન ન આવ નયન ભરિ બારી, અહહ નાથ! મોહિ નિપટ બિસારી. ઇસકે બાદ હનુમાનજી ને જબ શ્રીરામ કા પ્રેમસંદેશ સુનાતે હુએ યહ કહા કિ માતા ! શ્રીરામ કા પ્રેમ તુમસે દુગુના હૈ. ઉહેને કહલવાયા હૈ તવ પ્રેમકર મમ અરુ તેરા, જાનત પ્રિયા એક મન મોરા. સો મન સદા રહત તહિં પાહીં, જાનુ પ્રીતિરસ એનહિ માહીં. યહ સુન કર સીતા ગદ્ગદ્ હે જાતી હૈ, શ્રી સીતા-રામ કા પરસ્પર કૈસા આદર્શ પ્રેમ હૈ! જગત કે સ્ત્રીપુરુષ યદિ ઈસ પ્રેમ કે આદર્શ બના કર પરસ્પર ઐસા હી પ્રેમ કરને લગે તો ગૃહસ્થ સુખમય બન જાય ! પર-પુરુષ સે પરહેજ સીતાજી ને જયંત કી ઘટના યાદ દિલાતે હુએ કહા કિ કહે કપિવર ! તૂ હી બતા, મેં ઈસ અવસ્થા મેં કૈસે છ સકતી હેં ? શત્ર કે તપાનેવાલે શ્રીરામલક્ષમણ સમર્થ હોને પર ભી મેરી સુધિ નહીં લેતે, ઈસસે માલૂમ હોતા હૈ અભી મેરા દુઃખભોગ શેષ નહીં હુઆ હૈ.” કહતે કહતે જબ સીતા કે નેત્રો સે આંસુઓં કી ધારા બહને લગી, તબ હનુમાન ને ઉન્હેં આશ્વાસન દેતે હુએ કહા કિ “માતા ! કુછ દિન ધીરજ રક, શત્રુઓ કે સંહાર કરનેવાલે કતાત્મા શ્રીરામ ઔર લક્ષમણ છેડે હી સમય મેં યહાં આ કર રાવણુ કા વધ કર તુહે અવધપુરી મેં લે જાયેગે. તુમ ચિંતા ન કરે. યદિ તુમ્હારી વિશેષ ઈચ્છા હૈ ઔર મુઝે આજ્ઞા દે તો મેં ભગવાન શ્રીરામ કી ઔર તુમહારી દયા સે રાવણ કા વધ કર ઔર લંકા કે નષ્ટ કર તુમકો પ્રભુ શ્રીરામચંદ્ર કે સમીપ લે જા સકતા હં. અથવા હે દેવિ ! તુમ મેરી પીઠ પર બૈઠ જાઓ, મેં આકાશShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૧૯૩ માર્ગ સે હે કર મહાસાગર કે લાંધ જાઉંગા. યહાં કે રાક્ષસ મુઝે નહીં પકડ સકેંગે, મિં શીધ્ર હી તુહે પ્રભુ શ્રીરામચંદ્ર કે સમીપ લે જાઉંગા. હનુમાન કે વચન સુન કર ઉનકે બલ-પરાક્રમ કી પરીક્ષા લેને કે બાદ સીતા કહને લગી–હે વાનરશ્રેષ્ઠ! પતિભક્તિ કો સમ્યક પાલન કરનેવાલી મેં અપને સ્વામી શ્રી રામચંદ્ર કે છોડ કરી સ્વેછા સે કિસી ભી અન્ય પુરુષ કે અંગ કા સ્પર્શ કરના નહીં ચાહતી.” भभक्तिं पुरस्कृत्य रामादन्यस्य वानर । नाहं स्पष्टुं स्वतो गात्रमिच्छेयं वानरोत्तम ॥ | (વારા. ૫-૩૭–૬૨) દુષ્ટ રાવણ ને બલાત્કાર સે હરણ કરને કે સમય મુઝકે સ્પર્શ કિયા થા, ઉસ સમય તો મેં પરાધીન થી, મેરા કુછ ભી વશ નહીં ચલતા થા. અબ તો શ્રીરામ સ્વયં યહાં આવેં ઔર રાક્ષસ સહિત રાવણુ કા વધ કર કે મુઝે અપને સાથ લે જાયં, તભી ઉનકી જવલંત કીતિ કી શોભા હૈ.” ભલા વિચારિયે ! હનુમાન-સરીખા સેવક, જે સીતાજી કે સચ્ચે હૃદય સે માતા સે બઢકર સમઝતા હૈ ઔર સીતા-રામ કી ભક્તિ કરના હી અપને જીવન કા પરમ ધ્યેય માનતા હૈ, સીતા પતિવ્રતધર્મ કી રક્ષા કે લિયે, ઇતને ઘેર વિપત્તિકાલ મેં અપને સ્વામી કે પાસ જાને કે લિયે ભી ઉસકા સ્પર્શ નહીં કરના ચાહતી. કેસા અદ્દભુત ધર્મ કા આગ્રહ હૈ! ઈસસે યહ સીખના ચાહિયે કિ ભારી આપત્તિ કે સમય ભી સ્ત્રી કે યથાસાધ્ય પરપુરુષ કે અંગે કા સ્પર્શ નહીં કરના ચાહિયે ! વિગ મેં વ્યાકલતા ભગવાન શ્રીરામ મેં સીતા કા કિતના પ્રેમ થા ઔર ઉનસે મિલને કે લિયે ઉસકે હૃદય મેં કિતની અધિક વ્યાકુલતા થી, ઈસ બાત કા કુછ પતા હરણ કે સમય સે લે કર લંકાવિજય તક કે સીતા કે વિવિધ વચને સે લગતા હૈ. ઉસ પ્રસંગ કે પઢતે—પઢતે ઐસા કૌન હૈ જિસકા હદય કરુણ સે ન ભર જાય? પરંતુ સીતાજી કી સચ્ચી વ્યાકુલતા કા સબસે બઢકર પ્રમાણે તે યહ હૈ કિ શ્રીરઘુનાથજી મહારાજ ઉસકે લિયે વિરહવ્યાકુલ ઐણ મનુષ્ય કી ભાંતિ વિદ્યલ હે કર ઉન્મત્તવત્ રોતે ઔર વિલાપ કરતે હુએ, ઋષિકુમાર, સૂર્ય, પવન, પશુ-પક્ષી ઔર જડ વૃક્ષલતાઓ સે સીતા કા પતા પૂછતે ફિરતે હૈ आदित्या! भो लोककृताकृतज्ञ लोकस्य सत्यानृतकर्मसाक्षिन् । मम प्रिया सा क गता हुता वा शंसस्व मे शोकहतस्य सर्वम्॥ लोकेषु सर्वेषु न नास्ति किश्चिद्यत्तेन नित्यं विदितं भवेत्तत् । शंसस्व वायो! कुलशालिनी तां मृता हृता वा पथि वर्तते वा॥ છે. ૧૭, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #207 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ૭ માં લે કે કૃતાકૃત કો જાનનેવાલે હે સૂર્યદેવ ! તૂ સત્ય ઔર અસય કર્મો કા સાક્ષી છે. મેરી પ્રિયા કો કઈ હર લે ગયા હૈ યા વહ કહી ચલી ગઈ હૈ ઇસ બાત કે તૂ ભલીભાંતિ જાનતા હૈ; અતએ મુઝ શોકપીડિત કે સારા હાલ બતલા ! હે વાયુદેવ! તીને લોકો મેં તુઝસે કુછ ભી છિપા નહીં હૈ, તેરી સર્વત્ર ગતિ હૈ. હમારે કુલ કી વૃદ્ધિ કરનેવાલી સીતા મર ગયી, હરી ગયી યા કહીં માર્ગ મેં ભટક રહી હૈ, જે કુછ હો સો યથાર્થ કહ. હા ગુનખાનિ જાનકી સીતા, રૂ૫-નીલ-વ્રત–પ્રેમપુનીતા. લછિમન સમુઝાયે બહુ ભાંતી, પૂછત ચલે લતા અરુ પાંતી. હે ખગ-મૃગ! હે મધુકર શ્રેની, તુહ દેખી સીતા મૃગનની. એહિબિધિ બિલપત ખેજત સ્વામી, મનહું મહાબિરહી અતિકામી. ઈસસે યહ નહીં સમઝના ચાહિયે કિ ભગવાન શ્રીરામ “મહાવિરહી ઔર અતિકામી” થે. સીતાજી કા શ્રીરામ કે પ્રતિ ઇતના પ્રેમ થા ઔર વહ શ્રીરામ કે લિયે ઇતની વ્યાકુલ થી કિ શ્રીરામ કે ભી વૈસા હી બર્તાવ કરના પડા. ભગવાન કા યહ પ્રણ હે– ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । શ્રીરામ ને “મહાવિરહી ઔર અતિકામી કે સદશ લીલા કર ઈસ સિદ્ધાન્ત કે ચરિતાર્થ કર દિયા. ઈસસે યહ શિક્ષા લેની ચાહિયે કિ યદિ હમ ભગવાન કે પાને કે લિયે વ્યાકુલ હોંગે તે ભગવાન ભી હમારે લિયે વૈસે હી વ્યાકુલ હેગે; અતએ હમ સબકો પરમાત્મા કે લિયે ઇસી પ્રકાર વ્યાકુલ હોના ચાહિયે. અગ્નિપરીક્ષા રાવણુ કા વધ હો ગયા, પ્રભુ શ્રીરામ કી આજ્ઞા સે સીતા કે સ્નાન કરવા કર ઔર વસ્ત્રાભૂષણ પહના કર વિભીષણ શ્રીરામ કે પાસ લાતે હૈ. બહુત દિને કે બાદ પ્રિય પતિ શ્રી રઘુવીર કે પૂર્ણિમા કે સંસદશ મુખ કે દેખ કર સીતા કા સારા દુઃખ નાશ હે ગયા ઔર ઉસકા મુખ નિર્મલ ચંદ્રમા કી ભાંતિ ચમક ઉઠા. પરંતુ શ્રીરામ ને યહ સપષ્ટ કહ દિયા “મૈને અપને કર્તવ્ય કા પાલન ક્યિા, રાવણ કા વધ કર તુઝકો દુષ્ટ કે ચંગુલ સે છુડાયા; પરંતુ રાવણ કે ઘર મેં રહ ચુકી હૈ, રાવણને તુઝકે બુરી નજર સે દેખા ; અતએ અબ મુઝે તેરી આવશ્યકતા નહીં, તૂ અપની ઈઝનુસાર ચાહે જહાં ચલી જા. મેં તુઝે ગ્રહણ નહીં કર સકતા.” नास्ति मे त्वय्यभिष्वङ्गो यथेष्टं गम्यतामितः । (વા. ર૦ ૬, ૧૧૫, ૨૧.) શ્રીસમ કે ઇન અશ્રુતપૂર્વ કઠેર ઔર ભયંકર વચને કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૧૫ સુન કર દિવ્ય સતી સીતા કી જે કુછ દશા હુઈ ઉસકા વર્ણન નહીં હો સકતા ! સ્વામી કે વચનબાણે સે સીતા કે સમસ્ત અંગે મેં ભીષણ ઘાવ હે ગયે. વહ ફૂટ ફૂટ કર રોને લગી. ફિર કરુણ કે ભી કરુણાસાગર મેં ડૂબે દેનેવાલે શબ્દ મેં ઉસને ધીરે ધીરે ગગ૬ વાણી સે કહા- હે સ્વામી ! આપ સાધારણ મનુષ્ય કી ભાંતિ મુઝે કર્યો એસે કઠેર ઔર અનુચિત શબ્દ કહતે હૈ ? મેં અપને શીલ કી શપથ કર કે કતી દૂ હિ આપ મુઝ પર વિશ્વાસ રખેં. હે પ્રાણનાથ ! રાવણ ને હરણ કરને કે સમય જબ મેરે શરીર કા સ્પર્શ કિયા થા, તબ મેં પરવશ થી. ઇસમેં તો દૈવ કા હી દેશ હૈ. યદિ આપકે યહી કરના થા, તે હનુમાન કે જબ મેરે પાસ ભેજા થા તભી મેરા ત્યાગ કર દિયા હતા તે અબતક મૈ અપને પ્રાણ હી છોડ દેતી !” સીતા ને બહુતસી બાતેં કહીં, પરંતુ શ્રીરામ ને કોઈ જવાબ નહીં દિયા. તબ શ્રી સીતાજી દીનતા ઔર ચિંતા સે ભરે હુએ લક્ષ્મણસે બેલી–હે સૌમિત્રિ! ઐસે મિસ્કાપવાદ સે કલંકિત હે કર મેં જીના નહીં ચાહતી. મેરે દુઃખ કી નિવૃત્તિ કે લિયે તુમ યહીં અગ્નિ-ચિતા તૈયાર કર દે. મેરે પ્રિય પતિ ને મેરે ગુણોં સે અપ્રસન્ન હો કર જનસમુદાય કે મધ્ય મેરા ત્યાગ કિયા હૈ. અબ મેં અગ્નિપ્રવેશ કર કે ઇસ જીવન કી અંત કરના ચાહતી હું.” વૈદેહી સીતા કે વચન સુન કર લક્ષ્મણ ને કોપભરી લાલ-લાલ આંખ સે એક બાર શ્રી રામચંદ્ર કી ઓર દેખા, પરંતુ રામ કી રુચિ કે અધીન રહનેવાલે લમણ ને આકાર ઔર સંકેત સે શ્રીરામ કી સુખ સમઝ કર ઉનકી ઈચ્છાનુસાર ચિતા તૈયાર કર દી. સીતા ને પ્રજ્વલિત અગ્નિ કે પાસ જા કર દેવતા ઔર બ્રાહ્મણે કે પ્રણામ કર દેને હાથ જોડ કર કહા यथा मे हृदयं नित्यं नापसर्पति राघवास् । तथा लोकस्य साक्षी मां सर्वतः पातु पावकः ।। यथा मां शुद्धचारित्रां दुष्टां जानाति राघवः । तथा लोकस्य साक्षी मां सर्वतः पातु पावकः ॥ ( વા. રા. ૬, ૧૧૬, ૨૫-૨૬) હે સર્વલોકસાક્ષી અગ્નિદેવ ! યદિ મેરા મન કભી ભી શ્રી રામચંદ્ર સે ચલાયમાન ન હુઆ હે તો તુમ મેરી રક્ષા કરે. મેરા ચરિત્ર શુદ્ધ હોને પર ભી શ્રીરાધવ મુઝે દુષ્ટા માનતે હૈં. યાદ મેં વાસ્તવ મેં શુદ્ધ દૂ તો હે દેવ ! તુમ મેરી રક્ષા કરો.” | ઇતના કહ કર અગ્નિ કે પ્રદક્ષિણા કર સીતા નિઃશંક હૃદય સે અગ્નિ મેં પ્રવેશ કર ગયી. સબ એર હાહાકાર મચ ગયા. બ્રહ્મા, શિવ, કુબેર, ઇંદ્ર, યમરાજ ઔર વરુણ આદિ દેવતા આ કર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શુભસંગ્રહ–ભાગ ૭ મે શ્રીરામ કે સમઝાને લગે. બ્રહ્માજીને બહુત કુછ રહસ્ય કી બાતેં કહી. ઇતને મેં સર્વ લેકે કે સાક્ષી ભગવાન અગ્નિદેવ સીતા કે ગોદ મેં લે કર અકસ્માત પ્રકટ હે ગયે ઔર વિદેહી કે શ્રીરામ કે પ્રતિ અર્પણ કરતે હુયે બેલે– एषा ते राम वैदेही पापमस्यां न विद्यते ॥ नैव वाचा न मनसा नैव बुद्धया न चक्षुषा । सुवृत्ता वृत्तशौटीर्य न त्वामत्यचरच्छुभा ॥ रावणेनापनीतैषां वीर्योतिसक्तेन रक्षसा । त्वया विरहिता दीना विवशा निर्जनाद्वनात् ॥ क्रुद्धा चान्तःपुरे गुप्ता त्वच्चित्ता त्वत्परायणा । रक्षिता राक्षसीभिश्च घोराभिर्घोग्बुद्धिभिः ॥ प्रलोभ्यमाना विविधं तय॑माना च मैथिली । नाचिन्तयत तद्रक्षस्त्वद्गतेनान्तरात्मना ॥ विशुद्धभावां निष्पापां प्रतिगृह्णास्व मैथिलीम् । न किश्चिदभिधातव्या अहमाज्ञापयामि ते ॥ | (વા રા૦ ૬, ૧૧૮, ૬-૧૧) રામ! ઇસ અપની વૈદેહી સીતા કે ગ્રહણ કરે. ઇસમેં કાઈ ભી પાપ નહીં હૈ. હે ચરિત્રાભિમાની રામ ! ઇસ શુભલક્ષણ સીતા ને વાણી, મન, બુદ્ધિ યા નેત્રોં સે કભી તુમ્હારા ઉલ્લંઘન નહીં કિયા. નિર્જન વન મેં જબ તુમ ઇસકે પાસ નહીં થે તબ યહ બેચારી નિરૂપાય ઔર વિવશ થી. ઇસીસે બલગવિત રાવણ ઇસે બલાત્કારસે હર લે ગયા થા. યદ્યપિ ઈસકે અંતઃપુર મેં રખા ગયા થા ઔર રસે ક્રર સ્વભાવવાળી રાક્ષસિયાં પહેરા દેતી થી. અનેક પ્રકાર કે પ્રલેભન દિયે જાતે થે ઔર તિરસ્કાર ભી કિયા જાતા થા; પરંતુ તુમ્હારે મેં મન લગાનેવાલી, તુમહારે પરાયણ હુઈ સીતા ને તુમ્હારે સિવા દૂસરે કા કભી મન સે વિચાર હી નહીં કિયા. ઈસકા અંતઃકરણ શુદ્ધ હૈ, યહ નિષ્પાપ હૈ. મેં તુમહે આજ્ઞા દેતા હું, તુમ કિસી પ્રકાર કી ભી શંકા ન કર કે ઈસકા ગ્રહણ કરે.” અગ્નિદેવ કે વચન સુન કર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામ બહુત પ્રસન્ન હુયે, ઉનકે નેત્ર હર્ષ સે ભર આયે ઔર ઉન્હેને કહા “હે અગ્નિદેવ ! ઈસ પ્રકાર સીતા કી શુદ્ધિ આવશ્યક થી, મેં મેં હી ગ્રહણ કર લેતા તે લોગ કહતે કિ દશરથપુત્ર રામ મૂર્ખ ઔર કામી હૈ (કુછ લોગ સીતા કે શીલ પર ભી સંદેહ કરતે જિસસે ઉસકા ગૌરવ ઘટતા, આજ ઈસ અગ્નિપરીક્ષા સે સીતા કા ઔર મેરા દોને કા મુખ ઉજજ્વલ હો ગયા હૈ.) મેં જાનતા હૂં કિ જનકનંદિની સીતા અનન્યહુદયા ઔર સર્વદા મેરી ઇચ્છાનુસાર ચલનેવાલી છે. જેસે સમુદ્ર અપની મર્યાદા કા ત્યાગ નહીં કર સકતા, ઉસી પ્રકાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૧૭ યહ ભી અપને તેજ સે મર્યાદા મેં રહનેવાલી હૈ. દુષ્ટાત્મા રાવણ પ્રદીત અનિ કી વાલા કે સમાન અપ્રાપ્ત ઈસ સીતા કા સ્પર્શ નહીં કર સકતા થા. સૂર્યકાન્તિસદણ સીતા મુઝસે અભિન્ન હૈ. જૈસે આત્મવાન્ પુરુષ કીતિ કા ત્યાગ નહીં કર સકતા, ઉસી પ્રકાર મેં ભી તને લેકે મેં વિશુદ્ધ ઈસ સીતા કા વાસ્તવ મેં કભી ત્યાગ નહી કર સકતા.” | ઇતના કહ કર ભગવાન શ્રીરામ પ્રિયા સતી સીતા કે ગ્રહણ કર આનંદ મેં નિમગ્ન હે ગયે. ઇસ પ્રસંગ સે યહ સીખના ચાહિયે કિ સ્ત્રી કિસી ભી હાલત મેં પતિ પર નારાજ ન હો ઔર ઉસે સંતોષ કરાને કે લિયે ન્યાયયુક્ત ઉચિત ચેષ્ટા કરે. | ગૃહસ્થ ધર્મ સીતા અને સ્વામી ઔર દેવર કે સાથ અયોધ્યા લૌટ આતી હૈ. બડી બૂઢી સ્ત્રિ ઔર સભી સાસુઓ કે ચરણે મેં પ્રણામ કરતી હૈ. સબ એર સુખ છા જાતા હૈ. અબ સીતા અપની સાસુ કી સેવા મેં લગતી હૈ ઔર ઉનકી ઐસી સેવા કરતી હૈ કિ સબકે મુગ્ધ હે જાના પડતા હૈ. સીતાજી ગૃહસ્થ કા સારા કામ સુચારુ રૂપ સે કરતી હૈ, જિસસે સભી સંતુષ્ટ હૈ. ઇસસે યહ શિક્ષા ગ્રહણ કરની ચાહિયે કિ વિદેશ સે લૌટતે હી સાસ ઔર સભી બડી બૂઢી સ્ત્રિ કે પ્રણામ કરના ઔર સાસ આદિ કી સચ્ચે મન સે સેવા કરની ચાહિયે, એવં ગૃહસ્થ કા સારા કાર્ય સુચારુ રૂ૫ સે કરના ચાહિયે. સમાન વ્યવહાર શ્રી સીતાજી ભરત, લક્ષ્મણ ઔર શત્રુઘ ઈન દેવ કે સાથ પુત્રવત બર્તાવ કરતી થી, ઔર ખાનપાન આદિ મેં કિસી પ્રકાર કા ભી ભેદ નહીં રખતી થી. સ્વામી શ્રીરામ કે લિયે જૈસા ભોજન બનતા થા, ઠીક વૈસા હી સીતાજી અપને દેવ કે લિયે બનાતી થી. દેખને મેં યહ બાત છોટીસી માલુમ હોતી હૈ કિંતુ ઇસી બર્તાવ મેં દેષ આ જાને કે કારણ કેવલ ખાને કી વસ્તુઓ મેં ભેદ રખને સે આજ ભારત મેં હજાર સમ્મિલિત કુટુંબ કી બૂરી દશા હો રહી છે. સીતાજી કે ઈસ બર્તાવ સે ત્રિય કે ખાનપાન મેં સમાન વ્યવહાર રખને કી શિક્ષા ગ્રહણ કરની ચાહિયે. સીતાપરિત્યાગ એક સમય ભગવાન રામ ગુપ્તચર કે દ્વારા સીતા કે સંબંધ મેં લોકાપવાદ સુન કર બહુત હી શોક કરતે હુયે લમણસે કહને લગે કિ “ભાઈ ! મૈં જાનતા કિ સીતા પવિત્ર ઔર યશસ્વિની હૈ, લંકા મેં ઉસને તેરે સામને જલતી હુઈ અગ્નિ મેં પ્રવેશ કર કે અપની પરીક્ષા દી થી ઔર સર્વકસાક્ષી અગ્નિદેવ ને સ્વયં પ્રકટ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શુભસંગ્રહ–ભાગ ૭ મા હો કર સમસ્ત દેવતા ઔર ઋષિ કે સામને સીતા કે પાપરહિત હેને કી ઘોષણા કી થી; તથાપિ ઇસ લોકાપવાદ કે કારણ મને સીતા કે ત્યાગ કા નિશ્ચય કર લિયા હૈ. ઇસ લિયે – કલ પ્રાતઃકાલ હ સુમંત સારથી કે રથ મેં બેઠા કર સીતા કે ગંગા કે ઉસ પાર તેમસા નદી કે તીર પર મહાત્મા વાલ્મીકિ કે આશ્રમ કે પાસ નિર્જન વન મેં છેડ કર ચલા આ. તુઝે મેરે ચરણે કી ઔર જીવન કી શપથ હૈ, ઈસ સંબંધ મેં તૂ મુઝસે કુછ ભી ન કહના. સીતા સે ભી અભી કુછ ન કહના.” લક્ષ્મણને દુઃખભરે હદય સે મૌન હે કર આજ્ઞા સ્વીકાર કી ઔર પ્રાતઃકાલ હી સુમંત સે કહ કર રથ જુડવા લિયા. સીતાજી ને એક બાર મુનિયે કે આશ્રમે મેં જાને કે લિયે ત્રિીસમ સે પ્રાર્થના કી થી; અતએ લમણુ કે દ્વારા વન જાને કી બાત સુન કર સીતાજી ને યહી સમઝા કિ સ્વામી ને ઋષિર્યો કે આશ્રમે મેં જાને કી આજ્ઞા દી હૈ ઔર વહ ઋષિપનિર્યો કે બાંટને કે લિયે બહુમૂલ્ય ગહને કપડે ઔર વિવિધ પ્રકાર કી વસ્તુ લે કર વન કે લિયે વિદા હો ગયી. માર્ગ મેં અશકુન હોતે દેખ કર સીતા ને લક્ષ્મણ સે પૂછા–“ભાઈ ! અપને નગર ઔર ઘર મેં સબ પ્રસન્ન તો હૈ ન લક્ષમણને કહા-સબ કુશલ હૈ. યહાંતક તો લક્ષ્મણને સહન કિયા, પરંતુ ગંગા કે તીરપર પહુંચતે હી મમવેદના સે લક્ષ્મણ કા હૃદય ભર આયા ઔર વહ દીન કી ભાંતિ ફૂટ ફૂટ કર રેને લગા. સંયમશીલ ધર્મજ્ઞ લક્ષ્મણ કા રેતે દેખ કર સીતા કહને લગીભાઈ ! તુમ રોતે કર્યો હો ?હમલોગ ગંગાતીરપર ઋષિ કે આશ્રમે જ સમીપ આ ગયે હૈ. યહાં તે હર્ષ હોના ચાહિયે: તમ ઉલ્ટા ખેદ ર સહ હા. તુમ તો રાત-દિન શ્રીરામચંદ્રજી કે પાસ હી રહતે હા. કયા રાત્રિ કે વિયેગ મેં હી શોક કરને લગે? હે પુરુષ! મુઝકે ભી રામ પ્રાણાધિક પ્રિય હૈ, પર મૈં તો શક નહીં કરતી. ઇસ લડકપિન કેમ છોડા ઔર ગંગા કે ઉસ પાર ચલ કર મુઝે તપસ્વિય કે દર્શન કરીએ. મહાત્માઓ કે ભિન્ન ભિન્ન વસ્તુઓં બાંટ કર ઔર યથાયોગ્ય ઉનકી પૂજા કર એક હી રાત રહ હમ લોગ વાપસ લૉટ આગે. મેરા મન ભી કમલનેત્ર, સિંહસદશ વક્ષસ્થલવાલે, આનંદદાતા મેં શ્રેષ્ઠ શ્રીરામ કે દેખને કે લિયે ઉતાવલા હો રહા હૈ.” લક્ષ્મણને ઈન વચને કા કોઈ ઉત્તર નહીં દિયા ઔર સીતા કે સાથ નૌકાપક સવાર હે ગંગા કે ઉસ પાર પહુંચ કર ફિર ઉચ્ચ સ્વર સે શનઃ શુરુ કર દિયા. સીતાજી કે બારંવાર પૂછને ઔર આજ્ઞા દેને પર લક્ષ્મણને સિર નીચા કર કે ગદ્ગદ્ વાણું સે લોકાપવાર આ પ્રસંગ વર્ણન કરતે હુએ કહા“સીત ! તુમ નિર્દોષ હા, કિંતુ શ્રીરામ ને તુમકો ત્યાગ દિયા હૈ. અબ તુમ શ્રીરામ કો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા , હદય મેં ધારણ કર કે પતિવ્રતધર્મ કા પાલન કરતી હુઈ વાલ્મીકિ મુનિ કે આશ્રમ મેં રહો.' - લક્ષ્મણ કે ઇન દારુણુ વચને કે સુનતે હી સતા મૂર્ણિતહા કર ગિર પડી. થોડી દેર બાદ હાશ આને પર રો કર વિલાપ કરને લગી ઔર બોલી-“હે લક્ષ્મણ ! વિધાતા ને મેરે શરીર કે દુઃખ ભોગને કે લિયે રચા હૈ. માલૂમ નહીં, મિંને કિતની જેડિયું કે બિછુડાયા થા, જિસસે આજ મૈ શુદ્ધ આચરણવાલી સતી હોને પર ભી ધર્માત્મા પ્રિય પતિ રામ કે દ્વારા ત્યાગી જાતી હૈં. હે લક્ષ્મણ! પૂર્વકાલ મેં જબ મેં વન મેં થી તબ તે સ્વામી કી સેવા કા સૌભાગ્ય મિલને કે કારણ વન કે દુઃખ મેં ભી સુખ માનતી થી, પરંતુ હે સૌમ્ય ! અબ પ્રિયતમ કે વિયોગ મેં મેં આશ્રમ મેં કૈસે રહ સગી ? જન્મ-દુઃખિની મેં અપના દુખડા કિસકે સુનાઉંગી? હે પ્રભો ! મહાત્મા, ઋષિ, મુનિ જબ મુઝે યહ પૂછંગે કી તુઝકો શ્રીરઘુનાથજી ને ક્યાં ત્યાગ દિયા, કયા તુમને કઈ બૂરા કર્મ કિયા થા ? તે મેં ક્યાં જવાબ દંગી ? હે સૌમિ! મેં આજ હી ઇસ ભાગીરથી મેં ડૂબ કર અપના પ્રાણ દે દેતી, પરંતુ મેરે અંદર શ્રીરામ કા વંશબીજ હૈ, યદિ મેં ડૂબ મરું તે મેરે સ્વામી કા વંશ નાશ હો જાયેગા ! ઈસી લિયે મેં મર ભી નહીં સકતી. હે લમણ ! તુમકે રાજાજ્ઞા હૈ તે તુમ મુઝ અભાગિની કે યહીં છોડ કર ચલે જાએ પરંતુ મેરી કુછ બાતેં સુનતે જાઓ. મેરી ઓર સે મેરી સારી સાસુઓ કા હાથ જોડ કર ચ@– વંદન કરના ઔર ફિર મહારાજ કે મેરા પ્રણામ કહ કર કુશલ પૂછના ! હે લક્ષમણ! સબકે સામને સિર નવા કર મેરા પ્રણામ કહના ઔર ધર્મ મેં સદા સાવધાન રહનેવાલે મહારાજ સે મેરી ઓર સે યહ નિવેદન કરના– "जानासि च यथा शुद्धा सीता तत्त्वेन राघव । भक्त्या च परया युक्ता हिता च तव नित्यशः ॥ अहं त्यक्ता च ते वीर अयशो भीरुणा जने । यञ्च ते वचनीयं स्यादपवादः समुत्थितः ॥ मया च परिहर्त्तव्यं त्वं हि मे परमा गतिः । वक्तव्यश्चैव नृपतिर्धर्मेण सुसमाहितः ॥ यथा भ्रातृषु वर्तेथास्तथा पौरेषु नित्यदा । परमो ह्येष धर्मस्ते तस्मात्कीर्तिरनुत्तमा ॥ यत्तु पौरजने राजन् धर्मेण समवाप्नुयात् । अहं तु नानुशोचामि स्वशरीरं नरर्षभ । यथाऽपवादः पौराणां तथैव रघुनन्दन । पतिर्हि देवता नार्याः पतिर्बन्धुः पतिर्गुरुः॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શુભસંગ્રહ-ભાગ ૭ મિ प्राणैरपि पियं तस्मात्भर्तुः कार्य विशेषतः । (વા રા૦ ૭. ૪૮. ૧૨–૧૮) હે રાઘવ ! આપ જિસ પ્રકાર મુઝકે તત્ત્વ સે શુદ્ધ સમઝતે હૈ ઉસી પ્રકાર નિત્ય અપને મેં ભક્તિવાલી ઔર અનુરક્ત ચિત્તવાલી ભી સમઝિયેગા. હે વીર ! મેં જાનતી હૂં કિ આપને લોકાપવાદ કે દૂર કરને ઔર અપને કુલ કી કીતિ કાયમ રખને કે લિયે હી મુકે ત્યાગ દિયા હૈ; પરંતુ મેરે તો આપ હી પરમગતિ હં. હે મહારાજ! આપ જિસ પ્રકાર અને ભાઈ કે સાથ બર્તાવ કરતે હૈ, પ્રજા કે સાથ ભી વહી બર્તાવ કીજિયેગા. હે રાધવ! હી આપકા પરમ ધર્મ હૈ, ઔર ઇસીસે ઉત્તમ કીતિ મિલતી હૈ. હે સ્વામિન્ ! પ્રજા પર ધર્મયુક્ત શાસન કરને સે હી પુણ્ય પ્રાપ્ત હોતા હૈ. અતએ ઐસા કઈ બર્તાવ ન કીજિયેગા જિસસે પ્રજા મેં અપવાદ છે. હે રઘુનંદન ! મુઝે અપને શરીર કે લિયે તનિક ભી શેક નહીં હૈ, કયોંકિ સ્ત્રી કે લિયે પતિ હી પરમ દેવતા હૈ, પતિ હી પરમ બંધુ હૈ ઔર પતિ હી પરમ ગુરુ હૈ. નિત્ય પ્રાણાધિક પ્રિય પતિ કા પ્રિય કાર્ય કરના ઔર ઉસમેં પ્રસન્ન રહના, સ્ત્રી કા યહ સ્વાભાવિક ધર્મ હી હૈ.” ક્યા હી માર્મિક શબ્દ હૈ! ધન્ય સતી સીતા, ધન્ય ધર્મપ્રેમ ઔર પ્રજાવત્સલતા ! ધન્ય ભારત કા સતીધર્મ, ધન્ય ભારતીય દેવિયોં કા અપૂર્વ ત્યાગ. સીતાજી કહને લગી--“હે લક્ષ્મણ! મેરા યહ સંદેશ મહારાજ સે કહ દેના. ભાઈ ! એક બાત ઔર હૈ, મેં ઈસ સમય ગર્ભવતી દૂ, તુમ મેરી ઓર દેખ કર ઈસ બાત કા નિશ્ચય કરતે જાઓ, કહીં સંસાર મેં લેગ યહ અપવાદ ન કરેં કિ સીતા વન મેં જ કર સંતાન પ્રસવ કરતી હૈ.” સીતા કે ઈન વચન કે સુન કર દીનચિત્ત લક્ષમણ વ્યાકુલ હે ઉઠે ઔર સિર ઝુકા કર સીતા કે પરે મેં ગિર ફફકાર માર કર જોર જોર સે રોને લગે, ફિર ઉઠ કર સીતાજી કી પ્રદક્ષિણા કી ઔર દો ઘડી તક ધ્યાન કરને કે બાદ બોલે–“માતા ! હે પાપરહિતા સીતે! તુમ કયા કહ રહી છે? મૅને આજ તક તુમ્હારે ચરણે કા હી દર્શન કિયા હૈ, કભી સ્વરૂપ નહીં દેખા. આજ ભગવાન રામ કે પરોક્ષ મેં તુમહારી ઓર કેસે તાક સકતા હૂં.” તદનંતર પ્રણામ કર કે વહ રોતે હુયે નાવપર સવાર હે કર લૌટ ગયે ઔર ઇધર સીતા-દુઃખભાર સે પીડિતા આદર્શ પતિવ્રતા સતી સીતા-અરણ્ય મેં ગલા ફાડ કર રોને લગી. સીતાજી કે રુદન કે સુન કર વાલ્મીકિ ઉસે અપને આશ્રમ મેં લે ગયે. ઈસ પ્રસંગ સે જે કુછ સીખા જા સકતા હૈ વહી ભારતીય દેવિ કા પરમ ધર્મ હૈ. સીતાછ કે ઉપર્યુક્ત શબ્દ કા નિત્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૨૦૧ પાઠ કરના ચાહિયે ઔર ઉનકે રહસ્ય કે અપને જીવન મેં ઉતારના ચાહિયે. લક્ષમણ કે બર્તાવ સે ભી હમલોગે કે યહ શિક્ષા ગ્રહણ કરની ચાહિયે કિ પદ મેં માતા કે સમાન હોને પર ભી પુરુષ કિસી ભી સ્ત્રી કે અંગ ન દેખે. ઇસી પ્રકાર સ્ત્રિયાં ભી અપને અંગ કિસીકા ન દિખાવેં. વાલમીકિછે કે આશ્રમ મેં સીતા ઋષિ કી આજ્ઞા સે અંતઃપુર મેં ઋષિપત્ની કે પાસ રહી, ઇસસે યહ સીખના ચાહિયે કિ યદિ કભી દૂસરે કે ઘર રહને કા અવસર આવે તે સ્ત્રિ કે અંતઃપુર મેં રહના ચાહિયે ઔર ઇસી પ્રકાર કિસી દૂસરી સ્ત્રી કે અપને યહાં રખના હે તો સ્ત્રિ કે સાથ અંતઃપુર મેં હી રખના ચાહિયે. પાતાલપ્રવેશ જે સ્ત્રી અને ધર્મ કા પ્રાણુપન સે પાલન કરતી હૈ, અંત મેં ઉસકા પરિણામ અચ્છા હી હોતા હૈ. જબ ભગવાન શ્રીરામચંદ્ર અશ્વમેધ યજ્ઞ કરતે હૈં ઔર લવ-કુશ કે દ્વારા રામાયણ કા ગાન સુન કર મુગ્ધ હો જાતે હૈ, તબ લવ-કુશા કી પહચાન હતી હૈ ઔર શ્રીરામ કી આજ્ઞા સે સીતા વહાં મુલાયી જાતી હૈ. સીતા શ્રીરામ કા ધ્યાન કરતી હુઈ સિર નીચા કિયે હાથ જોડ કર વાલ્મીકિ ઋષિ કે પીછે–પી છે રેતી હુઈ આ રહી હૈ. વાલ્મીકિ મુનિ સભા મેં આ કર જે કુછ કહતે હૈ ઉસસે સારા લોકાપવાદ મિટ જાતા હૈ ઔર સારા દેશ સીતા-રામ કે જયજયકાર સે ઇવનિત હે ઉઠતા હૈ. વાલ્મીકિ ને સીતા કે નિષ્પાપ હોને કી બાત કહતે હુયે યહાં તક કહ ડાલા કિ “મૈને હજારો વર્ષો તક તપ કિયા હૈ, મેં ઉસ તપ કી શપથ ખા કર કહતા હૂં કિ યદિ સીતા દુષ્ટ આચરણવાલી હે તો મેરે તપ કે સારે ફલ નષ્ટ હો જાય. મેં અપની દિવ્ય દૃષ્ટિ ઔર જ્ઞાનદૃષ્ટિદ્વારા વિશ્વાસ દિલાતા હૂં કિ સીતા પરમ શુદ્ધા હૈ.” વાલ્મીકિ કી પ્રતિજ્ઞા કે સુન કર ઔર સીતા કે સભા મેં આયી હુઈ દેખ કર ભગવાન શ્રીરામ ગદ હો ગયે ઔર કહને લગે કિ “હે મહાભાગ! મેં જાનતા હૂં કિ જાનકી શુદ્ધા હૈ, લવ-કુશ મેરે હી પુત્ર હૈ. મેં રાજધર્મપાલન કે લિયે હી પ્રિયા સીતા કા ત્યાગ કરને કે બાધ્ય હુઆ થા. અતએ આપ મુઝે ક્ષમા કરે !” ઉસ સભા મેં બ્રહ્મા, આદિત્ય, વસુ, રુદ્ર, વિવેદેવ, વાયુ, સાધ્ય, મહર્ષિ, નાગ, સુપણું ઔર સિદ્ધ આદિ બૈઠે હુયે હૈં, ઉન સબકે સામને રામ ફિર યહ કહતે હૈં કિ “ઈસ જગત મેં વૈદેહી શુદ્ધ હૈ ઔર ઇસ પર મેરા પૂર્ણ પ્રેમ હૈ--શુદ્ધાથાં કલા મળે વૈલેહ્યાં છત્તિસ્તુ કે ' ઇતને મેં કાષાયવસ્ત્ર ધારણ કિયે હુયે સતી સીતા નીચી ગર્દન કર શ્રીરામ કા ધ્યાન કરતી હુઈ ભૂમિ કી એર દેખને લગી ઔર બોલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨૨ શુભસંગ્રહ-ભાગ ૭ મા यथाऽहं राघवादन्यं मनसापि न चिन्तये । तथा मे माधवी देवी विवरं दातुमर्हति ॥ मनसा कर्मणा वाचा यथा रामं समर्चये । तथा मे माधवी देवी विवरं दातुमर्हति ।। यथैतत्सत्यमुक्तं मे वेनि रामात्परं न च । तथा मे माधवी देवी विवरं दातुमर्हति ॥ | (વા રા૭. ૯૭. ૧૫-૧૭) “યદિ મૈને રામ કે છોડ કર કિસી દૂસરે કા કભી મન સે ભી ચિંતન ન કિયા હો તે હે માધવી દેવિ ! તૂ મુઝે અપને મેં લે લે, હે પૃથ્વી માતા ! મુઝે માર્ગ દે. યદિ મૈને મન, કર્મ ઔર વાણું સે કેવલ રામ કા હી પૂજન કિયા હો તે હે માધવી દેવી ! મુઝે અપને મેં લે લે. હે પૃથ્વી માતા ! મુઝે માગ દે. યદિ મૈં રામ કે સિવા ઔર કિસીકો ભી ન જાનતી હોઉં યાની કેવલ રામ કે હી ભજનેવાલી દૂ યહ સત્ય છે તો માધવી દેવી ! મુઝે અપનેમેં સ્થાન દે ઔર હે પૃથ્વી માતા ! મુઝે માર્ગ દે.” ઇન તીન શપથ કે કરતે હી અકસ્માત ધરતી ફટ ગયી, ઉસમેંસે એક ઉત્તમ ઔર દિવ્ય સિંહાસન નિકલા. દિવ્ય સિંહાસન કે દિવ્ય દેહ ઔર દિવ્ય વસ્ત્રાભૂષણધારી નાગે ને અપને મસ્તક પર ઉઠા રખા થા ઔર ઉસ પર પૃથ્વીદેવી બૈઠી હુઈ થી. પૃથ્વી દેવી ને સીતા કા દોને હાથે સે આલિંગન કિયા ઔર હે પુત્રી ! તેરા કલ્યાણ હે' કહ કર ઉસે ગોદ મેં બેઠા લિયા. ઇતને મેં સબકે દેખતે દેખતે સિંહાસન રસાતલ મેં પ્રવેશ કર ગયા. સતી સીતા કે જયજ્યકાર સે ત્રિભુવન ભર ગયા ! સીતા-પરિત્યાગ કે હેતુ યહાં યહ પ્રશ્ન હતા હૈ કિ “ભગવાન શ્રીરામ બડે દયાલુ ઔર ન્યાયકારી થે, ઉન્હોંને નિર્દોષ જાન કર ભી સીતા કા ત્યાગ કયાં કિયા ?” ઈસમેં પ્રધાનતઃ નિગ્નલિખિત પાંચ કારણ હૈ, ઇન કારણેપર ધ્યાન દેને સે સિદ્ધ હે જાયગા કિ રામ કા યહ કાર્ય સર્વથા ઉચિત થા-- ૧–રામ કે સમીપ ઇસ પ્રકાર કી બાત આયી થી– अस्माकमपि दारेषु सहनीयं भविष्यति । यथा हि कुरुते राजा प्रजा तमनुवर्तते ॥ કિ “રામ ને રાવણ કે ઘર મેં રહ કર આયી હુઈ સીતા કો ઘર મેં રખ લિયા ઇસ લિયે અબ યદિ હમારી સ્ત્રિયાં ભી દૂસરે કે યહાં રહ આવૃંગી તે હમ ભી ઇસ બાત કે સહ લેંગે; કોંકિ રાજા જે કુછ કરતા હે પ્રજા ઉસીકા અનુસરણ કરતી હૈ.' પ્રજ કી ઈસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીસીતા કે ચરિત્ર સે આદર્શ શિક્ષા ૨૦૩ ભાવના સે ભગવાન ને યહ સોચા કિ સીતા કા નિર્દોષ હેના મેરી બુદ્ધિ મેં હૈ. સાધારણ લોગ ઇસ બાત કે નહીં જાનતે. વે તો ઇસસે યહી શિક્ષા લેંગે કિ પરપુરુષ કે ઘર બિના બાધા સ્ત્રી રહી સકતી હૈ. ઐસા હોને સે સ્ત્રીધમ બિલકુલ બિગડ જાયગા, પ્રજા મેં વર્ણસંકરતા કી વૃદ્ધિ હેગી, અતએ પ્રજા કે ધર્મ કી રક્ષા કે લિયે પ્રાણાધિકા સીતા કા ત્યાગ કર દેના ચાહિયે. સીતા કે ત્યાગ મેં રામ કે બડા દુઃખ થા, ઉનકા હદય વિદીર્ણ હો રહા થા. ઉનકે હૃદય કી દશા કા પૂરા અનુભવ તો કઈ કર હી નહીં સકતા, કિંતુ વાલ્મીકિ રામાયણ ઔર ઉત્તરરામચરિત કે પઢને સે કિંચિત દિગ્દર્શન હો સકતા હૈ. શ્રીરામ ને યહાં પ્રજાધર્મ કી રક્ષા કે લિયે વ્યક્તિધર્મ કા બલિદાન કર દિયા. પ્રજારંજન કે યજ્ઞાનલ મેં આત્મસ્વરૂપા સીતા કી આહુતિ દે ડાલી ! ઇસસે ઉનકે પ્રજાપ્રેમ કા પતા લગતા હૈ. સીતા રામ હૈ ઔર રામ સીતા હૈ, શક્તિ ઔર શક્તિમાન મિલ કર હી જગત કા નિયંત્રણ કરતે હૈ, અતએવ સીતા કે ત્યાગ મેં કોઈ આપત્તિ નહીં. ઈસ લોકસંગ્રહ કે હેતુ સે ભી સીતા કા ત્યાગ ઉચિત હૈ. ૨ચાહે થેડી હી સંખ્યા મેં હે સીતા કો ઝૂઠા અપવાદ કરનેવાલે લોગ થે. યહ અપવાદ ત્યાગ કે બિના મિટ નહીં સકતા થા; ઔર યદિ સીતા વાલ્મીકિ કે આશ્રમ મેં રહ કર વાલમીકિ કે દ્વારા પ્રતિજ્ઞા કે સાથ શુદ્ધ ન કહી જાતી ઔર પૃથ્વી મેં ન સમાતી તે શાયદ યહ અપવાદ મિટતા ભી નહીં, સંભવ હૈ ઔર બઢ જાતા; ઔર સીતા કા નામ આજ જિસ ભાવ સે લિયા જાતા હૈ શાયદ વૈસે ન લિયા જાતા ઇસ હેતુ સે ભી સીતા કા ત્યાગ ઉચિત હૈ. ૩-સીતા શ્રીરામ કી પરમભકતા થી, ઉનકી આશ્રિતા થી, ઉનકી પરમ પ્યારી અર્ધાગિની થી, ઐસી પરમપુનીતા સતી કે નિષ્ઠરતા કે સાથ ત્યાગને કા દેષ ભગવાન શ્રીરામ ને અપને ઉપર ઈસી લિયે લે લિયા કિ ઈસસે સીતા કે ગૌરવ કી વૃદ્ધિ હુઈ, સીતા કા ખૂઠા કલંક ભી મિટ ગયા ઔર સીતા જગતપૂજ્યા બન ગયી. ભગવાન અને ભકત કા ગૌરવ બઢાને કે લિયે અપને ઉપર દોષ લે લિયા કરતે હૈં ઔર યહી યહાં પર ભી હુઆ. અનેક કારણે સે સીતા કા નિર્વાસન રામ કે લિયે ઉચિત હિી થા. અસલી બાત તે યહ હૈ કિ ભગવાન રામ ઔર સીતા સાક્ષાત નારાયણ ઔર શકિત હૈ. એક હી મહાન તત્વ કે દે રૂપ હૈ. ઉનકી લીલા વે હી જાને. હમ લોગોં કે આલોચના કરને કા કોઈ અધિકાર નહીં. હમેં તે ચાહિયે કિ ઉનકી દિવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે લીલાઓં સે લાભ ઉઠાવે ઔર અપને મનુષ્યજીવન કે પવિત્ર કરે. માનવલીલા મેં શ્રી સીતાછ ઇસ બાત કે પ્રમાણિત કર ગયી કિ બિના દોષ ભી યદિ સ્વામી સ્ત્રી કો ત્યાગ દે તો સ્ત્રી કા કર્તવ્ય હૈ કિ ઈસ વિપત્તિ મેં દુઃખમય જીવન બિતા કર ભી અપને પાતિવ્રતધર્મ કી રક્ષા કરે, પરિણામ ઉસકા કલ્યાણ હી હોગા. ઉપસંહાર સત્ય ઔર ન્યાય અંત મેં અવશ્ય હી શુભ ફલ દેંગે. સીતા ને અપને જીવન મેં કઠોર પરીક્ષામેં દે કર સ્ત્રીમાત્ર કે લિયે યહ મર્યાદા સ્થાપિત કર દી કિ જે સ્ત્રી આપત્તિકાલ મેં સીતા કી ભાંતિ ધર્મ કા પાલન કરેગી ઉસકી કીર્તિ સંસાર મેં સદા કે લિયે પ્રકાશિત હો જાયેગી. સીતા મેં પતિભક્તિ, સીતા કા ભરત-લક્ષ્મણ ઔર શત્રુદન કે સાથ નિર્દોષ વાત્સલ્ય...પ્રેમ, સાસુએ કે પ્રતિ સેવાભાવ, સેવકે કે સાથ પ્રેમ કા બર્તાવ, નૈહર ઔર સસુરાલ મેં સબકે સાથ આદર્શ પ્રીતિ ઔર સબકે સંમાન કરને કી ચેષ્ટા, ઋષિ કી સેવા, લવ-કુશ જૈસે વીર પુત્ર કા માતૃત્વ, ઉનકે શિક્ષા દેને કી પટુતા, સાહસ, પૈર્ય, તપ, વીરવ ઔર આદર્શ ધર્મપરાયણતા આદિ સભી ગુણપૂર્ણ વિકસિત ઔર સર્વથા અનુકરણીય હૈ. હમારી જે માતાર્યો ઔર બહને પ્રમાદ, મેહ ઔર આસક્તિ કે ત્યાગ કર સીતા કે ચરિત્ર કા અનુકરણ કરેંગી ઉનકે અપને કલ્યાણ મેં તે શંકા હી કયા હૈ, યે અપને પતિ ઔર પુત્રોં કો ભી તાર સકતી હૈ. અધિક યા, જિસ પર ઉનકી દયા હો જાયગી ઉસકા ભી કલ્યાણ હોના સંભવ હૈ. ઐસી સતીશિરોમણિ પતિવ્રતા સ્ત્રી દર્શન ઔર પૂજન કે યોગ્ય હૈ. મનુષ્ય કે દ્વારા હી નહીં બલિક દેવતાઓં કે દ્વારા ભી વહ પૂજનીય હૈ ઔર અપને ચરિત્ર સે ત્રિલોકી કે પવિત્ર કરનેવાલી હૈ. યદ્યપિ શ્રી સીતાજી સાક્ષાત ભગવતી ઔર પરમાત્મા કી શક્તિ થી, તથાપિ ઉસને અપને મનુષ્યજીવન મેં લોકશિક્ષા કે લિયે જે ચરિત્ર કિયે હૈ, યે સબ ઐસે હૈ કિ જિનકા અનુકરણ સભી સ્ત્રિયાં કર સકતી હૈ. સંસાર કી મર્યાદા કે લિયે હી સીતા-રામ કા અવતાર થા. અએવ ઉનકે ચરિત્ર ઔર ઉપદેશ અલૌકિક ન હ કર એસે વ્યાવહારિક થે કિ જિનકે કામ મેં લા કર હમલોગ લાભ ઉઠા સકતે હૈં. જે સ્ત્રી યા પુરુષ યહ કહ કર કર્તવ્ય સે છૂટના ચાહતે હૈ કિ “શ્રીસીતા-રામ સાક્ષાત શક્તિ ઔર ઈશ્વર થે: હમ ઉનકે ચરિત્ર કા અનુકરણ નહીં કર સકતે.” વે કાયર ઔર અભક્ત હૈં. વે શ્રીરામ કે ઈશ્વર કા અવતાર કેવલ કથનભર કે લિયે હી માનતે હૈ. સચ્ચે ભકર્તા કે તે શ્રીરામસીતા કે ચરિત્ર કા યથાર્થ અનુકરણ હી કરના ચાહિયે. | (“કલ્યાણના”ના રામાયણુંકમાંથી) - - - — Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ એક મુસલમાન રામભક્ત ૨૦૫ ३४-एक मुसलमान रामभक्त સિદ્ધ ફકીર શાહ જલાલુદ્દીન વસાલી (લેખક –શ્રી. જમુનાપ્રસાદજી શ્રીવાસ્તવ) જે વ્યક્તિ જતે-પરમાત્મા મેં મિલ જાતા હૈ ઉસે “વસાલી” કહતે હૈં. યહ શબ્દ ફારસી ભાષા કા હૈ. ઈસકી વ્યાખ્યા કવિ વલીરામજી ને અત્યંત સરલ ઔર સરસ ભાષા મેં ઈસ પ્રકાર કી હૈડેરા ડાલ ડીજે ઉઠિ રાહ લીજે જિસ રાહ મેં પીવ કે પાઈયે જૂહમ-તુમ સે ન્યારે હે રહિયે નિત્ય હસિમે, ખેલિયે, ગાઇયે ; મુએ મુક્ત મીત કી ચાહ કૈસી જે પૈ જીવતે પીવ ન પાઈયે જા; વલી અંત સમય જ જાવના હૈ તહં જીવતે કર્યો નહીં જાઈયે પૂ. ખુરાસાન કે શાહ જલાલ-ઉદ્દીન વસાલી “સૂરી હુસ્ન પરસ્ત અર્થાત “શુંગાર-નિષ્ઠા” કે ભક્ત થે. શ્રીરામચંદ્રજી કે ઉપાસક હોને કે અતિરિક્ત વે ઉનકી અલૌકિક મધુર છબિ પર મહિત ભી છે. ઉનકા વિશ્વાસ થા કિ શ્રીરામચંદ્રજી અત્યંત સુંદર, સ્વરૂપવાન ઔર સુકુમાર હૈ. ઉનકી ભક્તિ કરને તથા ઉનકા નામ જપને સે નિશ્ચય હી મુક્તિ મિલતી હૈ, જૈસા કિ કવિ “બુતર” ને ઉ– રામાયણ મેં કહા હૈ– કરે વરદે જબ જે કાઈ યહ “નામ', ગુલસ્તાને જહાંમેં પાય આરામ. નજાતે હર વશર ઇસ “નામ” સે હૈ, કિ આખિર કામ “સીતારામ” સે હૈ. ઈબાદતકા નહીં હૈ આજકલ કામ, ફકત કાફી હૈ “સીતારામ'કા નામ. મહાત્મા “વસાલી” ભ્રમણ કરતે હુએ પંજાબ પ્રાંત કે મુલતાનનગર મેં જા નિકલે થે. ઉસી નગર મેં પંડિત ટેકચંદજી કથાવાચક રહતે થે. વે બડે વિદ્વાન ઔર સુયોગ્ય વક્તા છે. પ્રતિદિન સંધ્યા સમય સમઈ માઈ કે ચબૂતરે પર રામાયણ કી કથા બચતે છે. ઉનકા સ્વર અત્યંત કામલ ઔર મધુર થા. શ્રોતાઓં કે વહ ખૂબ રિઝાતે થે, પદ-પદાર્થો કી વ્યાખ્યા સુંદર સરલ ઓર સરસ શબ્દોં મેં કરતે થે, જિસસે સ્ત્રિયાં ઔર છેટે છેટે-બચ્ચે ભી આસાની સે સમઝ લેતે થે. જિસ રસ કા વે વર્ણન કરતે ઉસકા તે ચિત્ર હી ખિંચ દેતે થે. ઈન સબ સામપ્રિય સે ઉનકી કથા ખૂબ જમતી થી. દૂર દૂર સે લોગ આતે ઔર કઈ સહસ્ત્ર શ્રોતા ઈકહે હ કર કથા સુના કરતે થે. રાજા જનક કી ફુલવારી કા પ્રસંગ થા. મિથિલાવાસી શ્રીરામચંદ્રજી કી અદ્દભુત છવિ પર મુગ્ધ થે, પંડિતજી ને ઉનકી શુ. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શુભસંગ્રહ–ભાગ ૭ માં અલૌકિક છવિ કા વર્ણન ઈતની સુંદર ઔર સરસ ભાષા મેં કિયા કિ શ્રોતાગણ સુન કર ગગદ્દ હો ગયે ઔર બેઈખ્તિયાર ઉનકી જબાન સે નિકલ ગયા– કિસીકી આંખ મેં જાદૂ તેરી જ મેં હૈ. કુછ રાત્રિ બીતે કથા સમાપ્ત હુઇ. શ્રોતાગણ આરતી લે કર અપને-અપને ઘર જાને લગે, પંડિતજી ને અપની પુસ્તક બાંધના આરંભ કિયા. ઇસી બીચ મેં શાહ સાહેબ ને આ કર કહા “પંડિતજી ! આપકી પદ-પદાર્થ કી વ્યાખ્યા સુન કર મેં અત્યંત પ્રસન્ન હે ગયા દૂ, કૃપા કર કે યહ બતલાયે કિ યહ કૌનસી બહુઅર્થ-ગૌરવાન્વિત પુસ્તક હૈ ઔર ઇસમેં કિસ યુસફ કે સમાન સુંદર વ્યક્તિ કે સૌંદર્ય ઔર લાવણ્ય કા વર્ણન હૈ.” “શાહ સાહેબ! હિમાલય સે કુછ દૂરી પર એક વિશાલ નગર બસા હૈ. ઉસકા નામ અયોધ્યા હૈ. વહ સૂબે અવધ કી રાજધાની હૈ. વહાં મહારાજા દશરથ રાજ્ય કરતે થે. વે બડે પ્રતાપી ઔર ધર્માત્મા છે. મહાપ્રભુ રામચંદ્રજી ઉન્હીં કે સુપુત્ર છે. તે અત્યંત સુંદર, શૂરવીર ઔર બુદ્ધિમાન – ગુણસાગર નાગર બરબીરા, સુંદર સ્યામલ ગૌર શરીરા. યહ રામાયણ હૈ. ઇસમેં ઉન્હીં કી મંગલમય લીલા કા વર્ણન હૈ. કહિયે, આપકે ઉનકી કથા અછી તો લગતી હૈ ?” પંડિતજી ! મેં કઈ દિનોં સે યહાં રોજ આ કર કથા સુનતા દૂ, બડા આનંદ આતા હૈ. મેં તે શાહજાદે અવધ કા આશિક હે ગયા દૂ. દીન વ દુનિયા સે મુંહ મોડ ઉન્હીકે કૂચે મેં મુકીમ હૂં.” “શાહ સાહેબ ! આપ કથા કે બડે પ્રેમી હૈ. કૃપા કર કે પ્રતિદિન આયા કીજિયે ! મેં અપને પાસ હી બૈઠા લિયા કરૂંગા.” “હાં, હાં! મેં તો રોજ સબસે પહલે આતા હૂં ઔર સબસે પીછે જાતા હું; લેકિન મુઝે યહાં કોઈ બેઠને નહીં દેતા. ખડે-ખડે સુન લેતા દૂ. અચ્છા અબ જાતા હૈં, કલ ફિર આઉંગા.” (૩). શાહ સાહેબ કી ઇસ પ્રેમવાર્તા કી ચર્ચા મુસલમાન કે કાને મેં પહુંચી. તે અત્યંત ક્રોધિત હુયે, સબને સલાહ કર કે મૌલવી અબદુલ્લા કે મકાન પર મજલિસ જેડી. સંપૂર્ણ મુસલમાને કે બુલાયા ઔર શાહ સાહેબ કે ભી પકડવા મંગાયા. મૌલવી સાહબ ને વાયજ દી, ઇસ્લામ ધર્મ કી વ્યાખ્યા તથા તરીકત ઔર શરિયત કી તલકીન કી. સબ લોગ ધ્યાન દે કર સુનતે રહે. શાહ સાહેબ એક કિનારે બૈઠે થે. ઉહેને ધ્યાન તક નહીં દિયા. પ્રેમ કે ઉમંગ મેં વે યહ ગાતે રહે-- કાફિરે ઈશ્કમ મુસલમાની મરા દરકાર નેસ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ એક મુસલમાન રામભક્ત ૨૦૭ અર્થાત્ મૈં પ્રેમ પથ કા પથિક.... મુઝે મુસલમાની કી જરૂરત નહીં હૈ. ઔર અત મેં યહ કહુ કર~ હારત મેરી ગૃહ હૈ, મેરા અરમાન હૈ યહી, આજાય તૂ નજર તેા તુઝે દેખતા ર ચુપકેસે કથા મેં ચલે આયે. વાજ હૈ। જાને પર શાહ સાહેબ કી ખેાજ હુઇ, પરંતુ વે થે હી નહીં, મિલે તે કૈસે મિલે. લેગ ઉન્હેં ઢુંઢતે હુયે કથા સેં આયે. વહાં 4 પંડિતજી કે પાસ બડે બડે પ્રેમ સે કથા સુન રહે થે. મૈત્રાં સે અશ્રુપાત હૈ। રહા થા. તન-મન કી સુધિ નહીં થી. ઉનકી યહ દશા દેખ કર મુસલમાનાં કે સંદેહ હુઆ કિ હૈ। ન હો, પોંડિતજી તે દીશાહ સાહેબ કે ગુમરાહ કર કે મુસલમાન સે કાફિર ખના લિયા હૈ. સખ લેગ ઉનકે ઉપર બિગડ પડે. મૌલવી સાહેબ ને ધૂમકા કર કહા— "" “પંડિતજી ! જો કુછ હુઆ સેા હુઆ. કલ સે કથા મત ખાંચા. અપના પાથી–પત્રા યહાં સે ઉઠા લે જાએ, વરના............. પંડિતજી ખેચારે સીધે–સાદે થે ઔર મૌલવી સાહેબ કે અચ્છી તરહ જાનતે થે, ખેાલે- “અચ્છા ! કલ સે મૈં કથા નહીં માંચૂંગા. આપ ઇતમીનાન રખે.” (૪) દૂસરે દિન કથા છંદ હૈ। ગયી. બાલકાંડ સમાપ્ત હૈ। ચુકા થા. પંડિતજી ને પ્રાતઃકાલ હવન કર કે દૂસરે શહર કા મા` પકડા. રાસ્તે મેં શાહ સાહેબ મિલે, ઉન્હાંને પહચાન કર કહા—— કહાં ચલે જા રહે હૈ! ? પંડિતજી ! જરા ઉસ દિલદાર કા પતા તા દેતે જાઓ.” પંડિતજી ને અશ્રુપૂર્ણ નેત્રો સે કહા- “શાહસાહેબ ! ઇસ સમય તે જાન લે કર ભાગા જા રહા હૂઁ. હરને સે પકડે જાને કા ડર હૈ, વરના મૈ આપકા પ્યારે પ્રભુ કા ચરિત્ર અવશ્ય સુનાતા.” શાહુસાહેબ સિદ્ધ કર થે, ઉન્હાંને કહ્રા- પંડિતજી ! ડરામત! મૈં તુમ્હે યહ અસા (છડી) દેતા હૈં'. પૃથ્વીપર પટક ફ્રેને સે વહુ અજદહા હા જાયગા ઔર સખ લેાગ ડર કર ભાગ જાયગે. ફૂલ મેં ડાલ દેાગે તેા વહ અપની અસલી સૂરત મેં આ જાયગા, ઉસે હાથ મેં લિયે રિના, તુમ તા મેરે દિલદાર કી હિકાયત સુનાતે હૈ।; તુમ્હેં ડર કિસ બાત કા હૈ ?”’– અહલે દુનિયા કાફિરાને મુતલકંદ,રાજ વવાદર જક જકાદરવક વ ક૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ શુભમ ગ્રહ–ભાગ ૭ મા અર્થાત્- મહામ્પલ જંગલ ભયંકર ભવ મૈ જૈન ક્ ́સેરે, મહામૂઢ એ મતલબ ઝક ઝક કરતે સાંઝ સખેરે. અચ્છા ! જરા ફિર તેા સમઝા દે કિ શાહજાદે અવધ કૈસે હસીન હૈ.” ૨૦૮ મેચારે પંડિતજી યા કરતે. પેાથી ખેાલ કર બૈઠ ગયે. રધુનાથજી કી અપાર શાભા કા વર્ણન કરને લગે. જનકપુર કી સ્ત્રિયાં કિસ પ્રકાર માહિત હા કર નિષ્ઠાવર હુઇ થીં ઔર ધનુષયજ્ઞ કે સમય દેશદેશ કે રાજા ઔર મહારાજા કિસ પ્રકાર ઉનકી અતુલિત છવિ પર મેદામ ખિક ગયે થે; ઇન્હી સબ ખાતાં કા સવિસ્તર વર્ણન કરતે રહે ઔર આનંદ મેં મગ્ન હૈા કર યહ ગાને લગે~~ ધરણી કા ભાર હરને, યહી રામ અા અને હૈ. પાપેાં કા ધન ઉડ્ડાને ધનશ્યામ વિષ્ણુ ! યહી વિશ્વભર ! યહી યહી પરબ્રહ્મ ઈશ્વર ! યહી હૈં અબ અને હું.... નીલકંઠધારી, રામ મુરારી. શાહ સાહેબ મસ્ત હૈ। ગયે, ઉત્ત્તાંને અપની સિદ્ધિયેાં સે પ્યારે કી કથા સુનાનેવાલે કી કુછ સેવા કરના ચાહા. ઔર ખેલે~-~‘વાહ ! પંડિતજી ! વાહ વાહ, ખૂબ સુનાયા.' અચ્છા ! માંગેા ક્યા માંગતે હૈા ?' પડિતજી ને ખૂબ સેાચ વિચાર કર તીન ચીજે માંગી–– (૧) મૈં પુત્રહીન સ્ક્રૂ, મેરે એક પુત્ર હા જાય. (૨) મેરી મૃત્યુ અનાયાસ હૈ, ઔર (૩) શ્રીરામજી કે ચરણાં મેં પ્રીતિ હૈ. “અચ્છા લે!, દે વરદાન અભી દેતા હૂઁ. તીસરા જખ ક્િર મિલેાગે ઔર દિલદાર કી ખાતે સુનામેાગે તબ દૂંગા.' યહી તે। અસલી ચીજ થી. પંડિતજી અપની ભૂલ પર પછતાતે હુયે કિ મૈને પહલે યહી ક્યાં ન માંગા, ઉનસે કહા, ફિર મૈ આપકા કહાં પાઉંગા ?” “યાર કે કૂચે મેં મેરા યાર તુમ્હેં ખિંચ કર્ મેરે પાસ પહુંચા દેગા. અચ્છા, અખ જાએ.” પંડિત ટેકચંદ બિદા હુયે. શાહ સાહેબ ઝૂમતે-ઝામતે નિશ્ર્વલિખિત મસ્તાના ગીત ગાતે હુયે યાર કે સૂચે કી તરફ ચલે-દિલદાર યારી પ્યારે ગલિયાં મેં મેરી આ જા, આંખે તરસ રહી હૈ સૂરત મુઝે દિખા જા. (૫) પાંચવે મહીને શાહ સાહેબ અવધ ધામ મેં પહુંચે ઔર ખાખર *ી મસ્જિદ મેં ઉતરે. ઈતિને દ્દિન કી પ્રખલ ઉત્કંઠા કે બાદ ધામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ એક મુસલમાન રામભક્ત મેં પહુંચને પર ઉન્હેં જે અસીમ આનંદ પ્રાપ્ત હુઆ ઉસકા વર્ણન કૌન કર સકતા હૈ ? વે ઉસી અપાર આનંદ મેં મગ્ન હે કર ઈષ્ટદેવ પ્યારે શ્રીરામ કી આરાધના મેં લગ ગયે. ઇતને મેં એક સજજન વહાં સે નિકલે. ઉન્હોંને શાહ સાહેબ કે અકેલા દેખ કર કહા-- “શાહ સાહેબ ! અકેલે કૈસે બૈઠે હે ?” મહાત્મા વસાલી કા ધ્યાન ભંગ હે ગયા. ઉન્હોંને કિસી પ્રકાર અપની વિરહ-વેદના કે રોક ઔર ક્રોધ કે શાંત કર કહા - “અભી તક હૈ અકેલા નહીં થા, અપને દિલદાર કે સાથ મજે ઉડા રહા થા. હાં, તુમ્હારે આ જાને સે અલબત્તા ધ્યાન ટૂટ ગયા ઔર મેં અકેલા હો ગયા.” યહ ઉપદેશ-ભરે વચન સુન કર વહ અત્યંત લજિજત હુઆ. હાથ જોડ કર ક્ષમા માંગને લગા ઔર પ્રણામ કર ચલા ગયા. અનંતર મહાત્મા વસાલી ને ઈષ્ટધામ કી પરિક્રમા કરને કા વિચાર કિયા. ભગવદ્ભકતાં કો યહ કાર્ય કિતના સુખકર હતા હૈ, સો તો કઈ ભક્ત હી જાનતા હૈ. આજકલ કે શૌકીને કે ઇસકા ક્યા પતા ? મૌલાના રૂમ સાહેબ ને કરમાયા હૈ ન મન વેહૂદા ગિરદે કૂચ, વા બાજાર મી ગરદમ. મજાકે આશ કી દારમ, પયે દીદાર મી ગરદમ. અર્થાત મેં મેં હી અસભ્ય કી ભાંતિ ગલિયે ઔર બાજાર મેં નહીં ઘૂમતા, મુઝે પ્રેમ કા ચસકા લગ ગયા છે, મેં પ્રિયતમ પ્રભુ કે જતા ફિરતા હૂં. એક દૂસરે સંત કા કથન હૈ-- આ જમીને કિ નિશાને કેફ પાયે તૂ કુઅદ, સાલા સિજદયે સાહેબ નજરા ખુઆહિદ ખૂદ. અર્થાત પરમ સુહાવન તવ પદ અંકિત ભૂમિ, સદા રહેંગે સજજન પ્રેમી ચૂમિ. (શરણજી) અર્થાત પ્રભુપદ-અંકિત ભૂમિ કી મહિમા કા ક્યા કહના હૈ! વહ તો ભગવદ્ભક્તોં કી સદા વંદનીયા હૈ. યહી સબ સોચતે આર યહ કહતે હુયે- નેહ-સરવર ધંસિકે કટિબે હંસિ ખેલ નહીં હૈ. આનંદપૂર્વક અયોધ્યાછ કી ગલિયાં મેં વિચરને લગે. ઉન દિને અયોધ્યા મેં મંદિર થોડે હી થે, પરંતુ ઉનકે ભીતર ઇનકા પ્રવેશ હેના એક અસંભવ બાત થી. ઇધર પ્રિયતમ કે દીદાર કી લાલસા, ઉધર પુજારિયોં કી દૂતકાર, ઇન દ પ્રતિદ્વન્દી સ્થિતિ કે સંધર્ષણ મેં વિરહી મહાત્માજી કે હૃદય મેં દર્શનલાભ કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શુભસગ્રહ-ભાગ ૯ મા જ્વાલા ઔર ભી જોર સે ધધક ઉડી. ઉન્હેં ખડા દુઃખ હુઆ, પરંતુ નિયમ હૈ જો જિસકી યાદ કરતા હૈ વહ ભી ઉસકી યાદ કરતા હૈ. કહા ભી હૈ તુલસી કમલન જલ જો જાકે મન મેં બસે, ઔર ભી– જિસકા હમ ચાહે દિલ સે લેકિન ખસે, રવિ શિશ બસે અકાસ; સેા તાહિકે પાસ. ન ચાહે કયા માલ. ચાહિયે, ઉસકા ચાહા ઔર ભી– અસર હૈ જવ-ઉલ્ફત મેં તે ખિ ંચકર આ હી જાવેગે, હમે પરવાહ નહી ઇસકી, અગર વહુ તનકે બેઠે હૈ. અંતમે' જબ ઉનકી ખેચેની બહુત બઢ ગયી તમ યહુ આકાશવાણી હુઇ ઐ વસાલી, જલ્દ આ ! મૈ તુઝસેમિલને કે લિયે તડપ રહા હૂઁ'' ઈસ આકાશવાણી કે સુનતે હી મહાત્મા વસાલી કા શરીર પુલકિત હૈ। ગયા. આનંદ કે મારે ઉનકે નેત્રાં સે આંસૂ લક પડે. ઉનકી જખાન સે અખસ નિકલ પડાવ ઐકિ દર્ હેચ જાનદારી જા ખુલ અજબ માંદઅમ કિ હરજાઈ. સરહિત સખ ઉર પુર ખાસી. અનંતર મહાત્મા વસાલી શ્રીસરયૂજી કે કિનારે ગયે. વિમલ વર વારિ કે। દેખ કર પ્રેમ સે પરિપૂર્ણ હા ગયે. જલ ઔર ચલ કી ઉન્હેં સુધિ નહીં રહી. ચુદડી પહને હુએ હી ખીચ ધારા મેં કૂદ પડે. ધાટ પર લેગ સ્નાન-ધ્યાન કર રહે થે, યહ દેખ ઉન્હેં આશ્રય હુઆ. સખેાંને જાના કિ શાહ સાહે! ડૂબ ગયે. કઈ મનુષ્ય ઝટપટ કૂદ પડે. સ્વર્ગદ્વારધાટ, લછમનધાટ આદિ સબ છાન ડાલે; પરંતુ ઉનકા પતા ન લગા. આષાઢ કા મહિના થા. સરયૂજી બડે વેગ સે અહ રહી થી'. સબ લેાગ નિરાશ હા કર બૈઠ રહે. અંત મે એક પહર કે પશ્ચાત્ વે ગુપ્તારધાટ પર નિકલે. ઉનકા સંપૂર્ણ શરીર ભીગા થા, પરંતુ ગુદડી સુખી થી ગર વરિયા ખદવ વજદએ ઇશ્ક,સ્તિએ દલકશાં ન ગરદહ્ નમ. અર્થાત્ પ્રેમ પગા જો મૂડઇ સરિતા માંહિ, એકહુ તાગ ગુડિ ા ભીજે નાંહિ. વિનાયક શાહ સાહેબ કિનારે ખડે હા કર ઇધર-ઉધર દેખને લગે. ઉન્હાના ઉસ સમય કે દૃશ્ય કા વર્ષોંન ઇસ પ્રકાર કિયા હૈઃ— દાશ રતમ વય હુમ્મામે, દીદમ આંજા ધેંકે દિલારામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ એક મુસલમાન સમભક્ત ર૧૧ ચાબુકે દિલાવરે ચ બેબાકે, નાજુકે મહરૂખે ગુલ અંદ મેં. સરે કદ્ર યા સમન બૂએ, સરકશે ખૂ ખુરે વખુદ કામે. કુન્દ ખેાયે વ મરદમ આજારે, મસ્ત ચમે વ સાગિરે આશામે. ગાહ દર વહસ હિલા પરદાજે, ગાહ દર ઈલમ ઇમ્પા અલ્લામેં. આશિકારા હમી નમૂદ અયાં, ઊ એ જુફ કુક્રો ઇસ્લામેં. ચું મરા દીદ એ ખદ તલબીદ, તાવર્ષાદ જય અન્યામે. મુત્તહૈયાર ચુના શુદમ કિન માંદ, વમન અજ હેશ દરગહે નામે. મી નદાનમ કી અંદરાં હેરત, વ “વસાલી' કે દાદ પૈગામે. કિવચમ્માને દિલ મુવી જુજ દોસ્ત, હરચે બીની વદાં કિ મજહર એસ્ત. અર્થાત્ ગયઉં કાહ મેં સરિતા તીર, દેખેઉ સુખદ એક મતિ ધીર. ચતુર મનહર વીર નિશંક, શશિન્મુખ કોમલ સારંગ અંક. સુઘર ઉઠાનિ સુવાસિત ગાતા, વય કિશોર ગતિ ગજ સુખદાતા. ચિતવત ચોખ ભ્રકુટ બર બાંકે, નયન ભરિત મદ મધુરસ છાકે. કબહૂ છબિયુત ભાવ જનાવૈ, કબહું કટાક્ષ કલા દરસાવૈ. પ્રેમિન ડંહ અસ પરે લખાઈ, મુખ છબિ વૈદિક ધર્મ સુહાઈ. મેચક કચ કુંચિત ઘુઘુરારે, જનુ ઇસલામ ધર્મ ઘુતિ ધારે. મમ દિશિ લખિ ભૂ બંક સંભારેઉ, છબિ પ્રસાદ જનુ દેન હંકારેઉ. ચકિત થકિત ચિત ભયઉં અચેતા, સુધ બુધ વિસરી ધર્મક–ખેતા. નહિં જાને તિહિ છિન મહિ જોહી, કે સંદેશ જતાયઉ મોહી. પ્રિયતમ પ્રભુ તજી આન, જનિ દેખિય હિમકી ચખનિ; જે દેખિય મતિમાન, તાસુ પ્રકાશહિં જાનિયે. મહાત્મા વસાલી કુછ દિન સ્વર્ગદ્વાર ઔર મણિપર્વત પર રહે. ફિર વે પ્રમાદ વન કે ચલે આયે ઔર વહીં રહને લગે. પંડિત ટેકચંદજી શાહ સાહેબ કે જાતે હુયે અયોધ્યા મેં આયે, પરંતુ તે નહીં મિલે. તબ ઉન્હોંને ઈસ અભિપ્રાય સે કિ ખ્યાતિ હેતે હી જહાં હેગે, આ જાયેંગે, રામાયણ કી કથા બાંચના આરંભ કર દિયા. કથા ખૂબ જમતી થી. સહસ્ત્રો મનુષ્ય ઈકહે હોતે થે. એક દિન જબ કથાસમાપ્તિ હે ચૂકી ઔર હવન હોને કે ઉપરાન્ત પૂજા ચઢ ચૂકી, તબ પંડિતજી ને ઉદાસ હે કર કહારંગ પીલે પડ ગયે જિનકે લિયે, વે શાહજી આયે ન દમભર કે લિયે.” ઇસી બીચમેં શાહ સાહેબ ભી આ પહુંચે. વ્યાસાસન છુ જાને કે ભય સે ઉન્હોને દૂર સે હી પાંચ દાને યવ કે પુસ્તક પર ફેંક દિયે. દાને ચમકદાર છે. પાર્શ્વવતિય ને બીન કર પંડિતજી કે દિયે. યથાર્થ મેં વે સોને કે થે. યહ દેખ કર લોગ દંગ રહ ગયે. પંડિતજી ને વ્યાસાસન સે ઉતર કર અભિવાદન કિયા ઔર અપને આને કા કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં કહ સુનાયા. શાહ સાહેબ ને કહા-– અચ્છા! યહાં સે નિપટ કર પ્રમોદ-વન મેં બેર કે વૃક્ષ કે નીચે આઓ !” યહ કહ કર શાહ સાહેબ ચલે ગયે. પંડિતજી ને પોથીયાત્રા બાંધ, શ્રોતાઓં સે વિદા હે પ્રમોદ–વન કી રાહ લી. કુછ શ્રોતાઓ ને પીછા કિયા; પરંતુ ઉન્હોને યહ કહ કર કિ, ઉનકે સાથ રહને સે શાહ સાહેબ કે દર્શન નહીં મિલેંગે, ઉન્હેં લૌટા દિયા. ઇસ પર ભી એક વ્યક્તિ ચુપકે-ચુપકે પીછે ચલા હી ગયા. પંડિતજી ને પ્રદ વન મેં પહુંચ, બેર કે વૃક્ષ કે નીચે બેજ કી; પરંતુ શાહ સાહેબ નહીં મિલે. તબ વે વહીં ઠહર ગયે. પરંતુ દૂસરા વ્યક્તિ જે પીછે પીછે આયા થા, નિરાશ હે કર લૌટ ગયા. ઉસકે જાતે હી શાહ સાહેબ બેર કે વૃક્ષ કે નીચે પ્રકટ હુયે. પંડિતજી ને હાથ જોડ કર વિનતિ કી ઔર કહા “શાહ સાહેબ ! આપકી કૃપા સે પુત્રરત્ન તે મિલ ગયા, અબ મેરા ઈચ્છિત તીસરા વરદાન દીજિયે.” અચ્છા! જે કુછ કલ કથા મેં પાયા હૈ, ઉસે દાન કર કે રાત કે ઈસી સ્થાન પર આ જાએ. પરંતુ આજ કી તરહ કિસી ઔર કે અપને સાથ મેં મત લાના.” પંડિતજી ને ઉસી દિન સબ કુછ દાન કર દિયા. સાંજ હેતે હી ભિખારી બન કર શાહ સાહેબ કે આશ્રમ મેં પહુંચે ઔર વિનતિ કી “મેં આપકા સેવક હાજર હું.” મહાત્મા વસાલી ઉસ સમય નેત્ર ખૂંદે હુયે ભગવાન શ્રીરામચંદ્રજી કી અતૂપ રૂપરાશિ કા અસીમ આનંદ લૂટ રહે થે. ઉનકી ઉસ સમય કી અવસ્થા કા વર્ણન કરતે હુયે કિસી કવિ ને કહા હૈતુઝ મેં ફના હૂં ઔર તુઝીમેં ફના રહૂં, આ જાય તું નજર તો તુઝે દેખતા રદ્દ. મહાત્માજી ને આંખેં મૂદે હી મૂદે કહા “ હાં! આ ગયે ? અછા, કહે ?” મામુકીમાને કર્યો દિલ દરેમ, રુખ વ દુનિયા વદીં નમી આરેમ. બુલ મુલાકેમ કજ કજા વ કદર, એફતાદા જુદા જ ગુલજારેમ. મુગે શાખ દરખ લાદૂ તેમ, ગેહરે દુરે ગંજ ઇસરારેમ. શાહ સાહેબ કહતે જાતે થે ઔર પંડિતજી દુહરાતે જાતે થે. અંત મેં શાહ સાહેબ ને કહા– “અચ્છા ! અબ વલી અલ્લાહ હે જા.” પંડિતજી ને કહા– “મેં આપકા સેવક ટેકચંદ ટૂં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ એક મુસલમાન રામભક્ત ૨૧૩ “હાં ! હાં, અછા, વલરામ હે જ. ” અબ પંડિત ટેકચંદજી ભી ઉન્હીં કી તરહ મસ્ત હે ગયે. ઉનકા નામ “વલીરામ” પડા. મામુકીમાં કી તીન શરે પઢ કર વે ફરસી ઔર અરબી કે બડે વિદ્વાન હે ગયે. ઉનકા બનાયા હુઆ દિવાને-વલીરામ” અબ ભી આદર કી દૃષ્ટિ સે દેખા જાતા હૈ. મહાત્મા વસાલી પ્રમોદ વન મેં રહતે થે ઔર પંડિત વલીરામજી મણિકૂટ પર વિચરતે થે. રાત્રિ કે જબ કભી દોને મિલ જાતે થે તબ ખૂબ બન આતી જે મિલ બૈઠતે દિવાને દો' વાલી કહાવત ચરિતાર્થ હોતી થી. કુછ દિન પશ્ચાત મહાત્મા વસાલી ને જીવનયાત્રા સમાપ્ત કર સાકેતવાસ કિયા, ઉનકી સમાધિ ઉસી બેર વૃક્ષ કે નીચે અબતક મૌજૂદ હૈ. મામુકીમાં' નામકી પ્રસિદ્ધ પુસ્તિકા મહાત્મા વસાલી હી કી નિર્માણ કી હુઈ હૈ. આધી રાત્રિ કે સમય યહ કવિતા અનાયાસ હી ઉનકે મુંહ સે નિકલ ગયી થી. દૂસરે હી દિન લખનઉ કે કીલકાલ કી મજલિસ મેં પીરજાદા નકશાહ ને ઇસે ગા કર સુનાયા. લોગો ને બહુત પસંદ કિયા. સબ જગહ પ્રચાર હે ગયા, યહાં તક કિ વહ મક્તબ મેં જારી હો ગયી ઔર પાઠશાલાએ મેં અબ ભી પઢાયી જાતી હિ. એક દિન મૌલાના નજીર, શાહ સાહેબ સે મિલને આયે. ઉનહોંને બડે પ્રેમ સે વહ કવિતા સુનાયી. શાહ સાહેબ ને કહા -મૈને તે કિસીકે ઇસે લિખાયા તક નહીં ! આપકે કૈસે પ્રાપ્ત હુઈ ? મૌલાના સાહેબ ને લખનઉ કીલકાલ કી મજલિસ મેં સુન કર યાદ કર લેને કા સંપૂર્ણ વૃત્તાંત કહ સુનાયા. શાહ સાહેબ કે બડા આશ્ચર્ય હુઆ. અપને પ્રિયતમ કા રહસ્ય સમઝ કર વે ચુપ હે રહે. એક દિન જનકપુર મેં સ્વામી જાનકીવરશરણુજી કે મુખ સે અનાયાસ હી યહ પદ નિકલ ગયે થે– ચિત લે ગયે ચુરાય જુલફે લલા. હમ જાની તે કૃપાસિંધુ હૈ, તબ ઉનસે ભઈ પ્રીતિ ભલા. વિરહી જન કે દુખ ઉપજાવત કરત નયે નયે અજબ કલા. પ્રીતિલતા ! પ્રીતમ બે દરદી છડિ હમેં કિત ગયે ચલા. ઉને યહ પદ કિસીકે લિખાયા ભી નહીં થા; પરંતુ જબ વે અયોધ્યાજી મેં આયે તો વહાં ભી યહી પદ લોગ કે ગાતે સુના. ઉન્હેં બડા આશ્ચય હુઆ. શ્રી માધવેન્દ્રપુરીજી જગન્નાથજી સે લૌટતે સમય માર્ગ મેં ગોપીનાથજી કે મંદિર મેં ઠહર ગયે. પ્રસાદ મેં ખીર ભી મિલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા થી. ઉસે પા કર વે અત્યંત પ્રસન્ન હુયે. જી ચાહા કિ કુછ ઔર મિલતી તે પાતે, પરંતુ સર્કાચ કે કારણે માંગ નહીં સકે. રાત્રિ કૈા શ્રીગેાપીનાથજી સ્વયં ભંડારે સે ખીર લે કર ઉનકે પાસ લાયે. વે અત્યંત લજ્જિત હુયે. અપની જીવા કા ધિક્કાર દેને લગે. અનતર હાથ જોડ કર પ્રાના કી—— જીવનધન ! ઈતના કષ્ટ કયાં ઉડાયા ?’’ ભગવાન ને કહા ક્યા તુમને નહીં સુના હૈ ભગવાન શ્રીકૃષ્ણજી તે અર્જુન સે કયા કહા થા— હમ ભક્તન કે! ભક્ત હમારે, સુન અર્જુન ! પ્રતિજ્ઞા મેારી; યત ત્રત્ત ટરત ન ટારે! હમ ભક્તન કે ! ભક્ત હમારે ! ઈતના કહ વે અંતર્ધાન હૈ। ગયે. માધવેદ્રપુરીજી પ્રતિષ્ઠા કે ભય સે રાત્રિ હી કે વહાં સે ભાગ ખડે હુએ. ભાર હેાતે હી વે દસ ાસ પર નિકલ આયે. વહાં ગાંવવાલાં કા યહ કહતે સુના કિ ગેાપીનાથજી ને રાત કે। ખીર ચુરા કર માધવેદ્રપુરીજી કા પવાઇ, ઇન્હેં ખડા આશ્ચર્ય હુઆ. ખંગાલિયાં મેં કહાવત હૈ— પ્રતિષ્ઠાર ભયે પુરી જાય પાલાયા, પુરી પ્રતિષ્ઠા આગે જાય ગાંડાઇયા. અર્થાત્ જિસ પ્રતિષ્ના કે ભય સે માધવેંદ્રપુરી” ભાગે વહ પ્રતિષ્ઠા ઉનકે આગે આગે દૌડી. પ્રાતઃકાળ મદિર ખુલા. ભગવાન કે વસ્ત્રો પર ખીર દેખ કર સકા આશ્ર` હુઆ. ભગવાન તે ખીર કી ચેારી ઔર ઉસ ચેારી કા કારણ પ્રકટ કર દિયા. ઉસી સમય સે ઉનકા ‘ખીરચાર’ નામ પડા. મહાત્માએ કે ચરિત્ર મેં ઐસી હી વિચિત્રિતાએ' હાતી હૈ. પ્રિયતમ પ્રભુ કે ઇન રહસ્યાં કૈ વહી સમગ્ર સકતા હૈ, જો જીન રહસ્યાં કી ખાતે જાનતા હૈ. ધન્ય હૈ મહાત્મા વસાલી. આપકા ઔર આપકે અલૌકિક પ્રેમ કા ! ઉસ યવનકાલ મે' ભી આપને ભગવાન શ્રીરામચંદ્રજી કી વિમલ ભક્તિ કા આસ્વાદન કર કે હિંદુ કી આંખે ખેાલ દી. ખાણુ હરિશ્ચંદ્રજી ને ડીક હી કહા હૈ- ઇન મુસલમાન હિરજનન પર કાટિન હિંદુન વારિયે. ખાલેા ભક્ત ઔર ઉનકે પ્યારે ભગવાન સિયાવર રામચંદ્રજી ( “ કલ્યાણ”ના રામાયણાંકમાંથી ) કી જય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ૧૫ ભારત કે કુછ અભુત પદાર્થ ३५-भारत के कुछ अद्भुत पदार्थ | (લેખક:-શ્રી. સંતરામ) સકલ પદારથ હૈ જગ માહીં, કમહીન નર પાવત નાહીં, યહ કથન જિતના હમ ભારતનિવાસિયે પર ચરિતાર્થ હોતા હૈ, ઉતના શાયદ હી કિસી દૂસરે દેશવાલો પર હોતા હે. ભારતમહી નાના દુર્લભ રન સે ભરી પડી હૈ, પર હમ લોગ અપની અજ્ઞતા કે કારણ ઉન રને કે પ્રાપ્ત નહીં કર સકતે. વિદેશી આતે હૈ, અટક ઔર બ્રહ્મા કે ભૂગર્ભ સે લાખોં મન મિટ્ટી કા તેલ નિકાલ લે જાતે હૈ. કાશ્મીર કી ભૂમિ તેલ ઔર કોયલે સે પરિપૂર્ણ હૈ; પર હમમેં ઉનકે પ્રાપ્ત કરને કી બુદ્ધિ નહીં. જે ભારતવસુંધરા આજ હમારે લિયે નરક બન રહી હૈ, અંગરેજે કી બુદ્ધિ ઔર વિજ્ઞાન કે પ્રતાપ સે વહી ઉનકે લિયે કામધેનુ હૈ. યહ ઉનકે લિયે મર્યલોક મેં હી સ્વર્ગ કા સુખ દેનેવાલી હૈ. કહને કા તાત્પર્ય યહ કિ ઇસ દેશ મેં અનેક અસે દુર્લભ પદાર્થ પાયે જાતે હૈ જિનકા જ્ઞાન હે જાને સે હમ અસીમ લાભ ઉઠા સકતે હૈ. ઈસ લેખ મેં મિં દે-તીન ઐસી હી વસ્તુઓ કે વર્ણન કરના ચાહતા દૂ. -વિષ ચૂસવાલા સાંપ કા મનકા અથવા મણિ | મેં તે મને બહુત દિનાં સે સુન રખા થા કિ સાંપ કે સિર મેં એક મનકા યા મણિ હોતી હૈ, વહ રાત કે દીપક કે સમાન પ્રકાશ દેતી હૈ. કિસીકે સાંપ કાટ જાય તો વહ મનકા ઉસકે વિષ કે ચૂસ લેતા હૈ ઔર રોગી ચંગા હો જાતા હૈ. પર મેં ઇસે એક કરી ગાપ હી સમઝતા થા. મુઝે ઈસકી સત્યતા પર વિશ્વાસ ન થા. પરંતુ હાલ મેં મુઝે સાંપ કા મનકા દેખને કા સૌભાગ્ય પ્રાપ્ત હુઆ હૈ. લાહૌર મેં પંજાબ પબ્લિક લાઈબ્રેરી નામ કા એક પુસ્તકાલય તથા વાચનાલય હૈ. ઉસકે સહાયક પુસ્તકાધ્યક્ષ શ્રીયુત રામલભાયા નામ કે એક સજજન હૈ. યહ મનકા ઉન્હીં કે પાસ હૈ. આપ ઉસે એક છોટી સી ડિબિયા મેં રખતે હૈં. ડિબિયા મેં મને કે કે અતિરિક્ત એક છોટાસા કાઠ કા ટુકડા ઔર ગીદડ-સીગી ભી રહતી હૈ. યે દન ચીજો ભી આપકે ઉસી સુપેરે ને (મદારીને) દી હૈં, જિસને સાંપ કા મનકા દિયા થા. ઈસ કાખંડ યહ વિશેષતા બતાઈ જાતી હૈ કિ જહાં સાંપ સે ઉસ ઘાવ કે ગિઈ ઈસસે લકીર ખિંચ દેને યા ઇસે બાંધ દેને સે વિષ ઉસી અંગ યા સ્થાન મેં બંદ હે જાતા હૈ–શરીર કે શેષ ભાગ મેં નહીં પ્રવેશ કરતા. મનકે કા રંગ શબૂતી હૈ. દેખને મેં વહ અંગૂઠી મેં જડને કા નગીનાસા માલૂમ હોતા હૈ. વહ અર્ધાગાકાર એક બહુમૂલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શુભસંગ્રહ–ભાગ હે મા સુંદર પથ્થર દેખ પડતા હૈ. બિલકુલ ઠેસ હૈ. વજન મેં કઈ છે? માશે હોગા. કેઈ સૂક્ષ્મ છિદ્ર નંગી આંખ સે ઈસમેં નહીં દિખાઈ દેતા. ઇસ બાત કા કૈસે વિશ્વાસ હે કિ યહ મનકા સર્પ કે વિષ કે ચૂસ લેતા હૈ ? ઈસ પ્રશ્ન કે ઉત્તર મેં શ્રીયુત રામલભાયાજી ને કહા કિ મુઝે સ્વયં ઈસકા વિશ્વાસ ન થા. મૈને સંપેરે સે ઇસકા પ્રમાણ માંગા. ઉસને એક વિકૈલા નાગ નિકાલા. વહ નાગ શું શું શબ્દ કે સાથ બહુત ઉછલ-કૂદ કર રહા થા. પરંતુ જ્યાં હી ઉસને ઉસ મનકે સે ઉસે છૂ દિયા વહ શાંત હો કર બિલકુલ લેટ ગયા. અબ ઉસને મનકા અપની હથેલી પર રખ કર ઉસ સાંપ કે ભી ઉસી હથેલી પર રખ લિયા. સાંપ બિલકુલ હિલા-ડલા નહીં. વહ મુદે કે સદશ વૈસા હી પડા રહા. ફિર ઉસને સાંપ કે ભૂમિ પર રખ કર મનકે કે ઉસસે દૂર થી મેં બંદ કર દિયા. અબ સાંપ મેં પહલીસી સ્કૂતિ આ ગઈ. વહ કુંકાર કરતા હુઆ ઈધર ઉધર દૌડને લગા. જબ સંપેરે ને ઉસે પકડને કી ચેષ્ટા કી તબ ઉસને ઉસકી ઉંગલી કે કાટ ખાયા. સંપેરે ને ઝટ વહી મનકા નિકાલ ઔર દૂસરે હાથ મેં પકડ કર સાંપ કે કાટે હુયે સ્થાન સે કુછ દૂર પર રખા. મનકા અપને આપ હાથ સે છૂટ કર ઉસ ધાવ પર જા ચિપકા. થેડી દેર બાદ વહ ફૂલ ગયા. અબ સંપેરે ને ઉસે ઉઠા કર નિચોડ ડાલા. નિચોડને પર ઉસમેં સે પાની કે રંગ કી દો-તીન બૂદે ગિરી. નિચોડને કે બાદ ઉસને દુબારા ઉસે ઘાવ પર લગાયા. અબકે ભી ઉસને થોડા–સા વિષ ચૂસા. પરંતુ આશ્ચર્યા કી બાત યહ થી કિ મનકે મેં કોઈ છિદ્ર નહીં થા ઔર ફિર ભી વહ વિષ ચૂસ લેતા થા. - સંપેરે ને શ્રીયુત રામલભાયા સે કહા કિ આપ સ્વયં ઇસકા પરીક્ષણ કર કે દેખિયે. મેં યહ સાંપ આપકે હાથ પર રખતા . યહ આપકે કાઠેગા. ફિર આપ મનકા લગાઈએ, આપકે પતા લગ જાયગા કિ વહ કૈસે વિષ ચૂસતા હૈ. પરંતુ ઐસા ભયંકર પરીક્ષણ કરને કા સાહસ ઉë ન હુઆ. શ્રીયુત રામલભાયાજી બહુત સજજન પુરુષ હૈં. ઉન્હેં ઈસ મનકે કે સંબંધ મેં જૂઠ બોલને કી કોઈ આવશ્યકતા નહીં. તે ચાહતે હૈ કિ કિસીકે ઇસકે અદ્દભુત ગુણે કે સંબંધ મેં કિસી પ્રકાર કા સંદેહ હો તો વહ પરીક્ષણ કર કે દેખ લે. દુર્ભાગ્ય સે કિસીકે સાંપ કાટ જાય તો તે અપના મનકા ઉસ પર લગાને કે તૈયાર હૈ. ઈસ મનકે કી ઉત્પત્તિ કે સંબંધ મેં સંપેરે ને ઉન્હેં બતાયા થા કિ હિમાલય મેં એક વિશેષ પ્રકાર કા સભક્ષી બકરા હોતા હૈ, વહ સાપ કે બિલ પર મુંહ રખ કર ઈસ જેર સે હવા ખિંચતા હૈ કિ સાંપ બાહર આ જાતા હૈ. સાંપ કે ખા કર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #230 -------------------------------------------------------------------------- ________________ ભારત કે કુછ અદભુત પદાર્થ ર૧૭ જબ બકરા જુગાલી કરતા હૈ તબ જુગાલી કા ઝાગ કભી કભી મુહ સે નિકલ કર પથ્થર પર ગિર જાતા હૈ. વહાં જમ કર વહ ઠેસ હે જાતા હૈ. વહી જમા હુઆ જુગાલી કા ઝાગ યહ મનકા હૈ. માલૂમ નહીં ઇસ કથન મેં કિતની સચાઈ હૈ. કમ સે કમ મનકે કે દેખ કર યહ કહના કઠિન હૈ કિ યહ ઝાગ કા બના હૈ. ૨-સજીવની બૂટી રામાયણ મેં કથા હૈ કિ જબ લક્ષમણજી બછી લગને સે મૂચ્છિત હે ગયે થે, તબ હનુમાનજી ઉનકે લિયે હિમાલય સે સંજીવની બુટી લાયે થે. ઈસ બ્યુટી મેં વિશેષતા યહ થી કિ વહ રાત્રિ કે સમય દીપક કે સમાન પ્રકાશ દેતી થી. ઈસકે પ્રયોગ સે લક્ષમણુજી કા ઘાવ થેડી હી દેર મેં ભર ગયા થા. મુઝે સન ૧૯૧૨ મેં રામપુર બશહર કી રિયાસત મેં જાને કા મૌકા મિલા થા. યહ રાજ્ય સીમલા સે કોઈ સૌ મીલ કી દૂરી પર હિમાલય કે ગર્ભ મેં હૈ. ઇસમેં બડેબડે ગગનચુંબી પર્વતશિખર હૈં. તે સદા બર્ફ સે ઢંકે રહતે હૈં. ઉન પર નાના પ્રકાર કી જડી-બુટિયાં ઉગતી હૈ. રાજધાની રામપુર બશહર મેં એક હાઈ સ્કૂલ હૈ, પર જિન દિન કી બાત મેં કરતા હું ઉન દિને વહ હાઈ નહીં, મિડલ થા. ઉન દિન ઉસમેં એક હિંદૂ અધ્યાપક છે. ઉનકા નામ હૈ ઇસ સમય મુઝે યાદ નહીં, લોગ ઉë નેગી” કહે કે બુલાતે થે. ઉનકે પિતા કિસી સમય રિયાસત મેં તહસિલદાર થે. ઈન નેગી મહદય ને મુઝે બતાયા થા કિ એક સમય કી બાત હૈ, એક લકડહારા ઉપર બફની ધાર કે નિકટ લકડી કાટ રહા થા. કાટતે કાટતે કુલ્હાડા ઉચટ કર ઉસકે પર પર જા લગા. ઇસસે પૈર કટ ગયા. લકડહારે કો ઉઠા કર ધર લાના પડા; પરંતુ જ્યાં હી વહ પર પહુંચા ઉસકા ઘાવ બિલકુલ ભરા હુઆ પાયા ગયા. કારણ ઢંઢને પર પતા લગા કિ જિસ લકડી કે વહ કાટ રહા થા ઉસકે હી રસ મેં ધાવ કે ઇતની જલદી ભર દેને કી તાસીર થી. કુલ્હાડે કે સાથ ઉસકા રસ લગા હુઆ થા. પર મેં જબ કુલ્હાડા ઘુસા તબ વહ રસ ભી સાથ હી ઘાવ કે ભીતર ચલા ગયા, ઈસસે વહ શીધ્ર હી ભર ગયા. | નેગી મહાશય ને મુઝે યહ ભી બતાયા કિ જે લકડી ઉસને કાટી થી જબ હમ ઉસે ઘર લાયે તબ વહ રાત કો ચમકને લગી. જિતને દિન વહ હરી રહી, બરાબર ચમકતી રહી; પરંતુ ઘર કી ઢિયાં ને ઉસે જાદૂ કી લકડી સમઝ કર કુછ દિન બાદ દૂર જંગલ મેં ફેંકવા દિયા. ૩-સાત દિન ભૂખ ન લગને દેનેવાલી બુટી ઉસી વર્ષ મુઝે કેટગઢ (સીમલા ) મેં મેકમિલન નામ કે . ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે એક ચેશિયન મહાશય મિલે થે. આપ ઈસાઈ પ્રચારક થે ઔર જડી-બટિ દ્વારા રોં કી ચિકિત્સા ભી કરતે થે. આપને મુઝે બતાયા કિ ડેડરા કુઆર કે હિમમય પ્રદેશ મેં એક બૂરી હતી હૈ. ઉસે ખા લેને સે છ-સાત દિન તક ભૂખ નહીં લગતી ઔર શરીર કી શક્તિ ભી જો કી ત્યાં બની રહતી હૈ. બર્ફીની ભાલૂ શીતકાલ મેં ઈસી ખૂટી કે ખા કર છતા હૈ. સન ૧૪ કી બાત હૈ, લાહૌર કી કચેહરી કે ડાકઘર મેં એક મુસલમાન સજન સબપેસ્ટ માસ્ટર થે. વે બહુત દિન તક વન ઔર પર્વતે મેં ઘૂમ ચુકે થે. ઉને એક બાર સુનાયા કિ આબુ પર્વત કે જંગલે મેં ઘુમતે ઘૂમતે એક દિન મેં રાસ્તા ભૂલ ગયા. ભટકતે ભટકતે મેં એક કુટિયા કે પાસ જ નિકલા. વહાં તીન સાધુ ધૂની રમાયે પડે કે નીચે બેઠે થે. મૈને જ કર પ્રણામ કિયા ઔર વન સે બાહર નિકલને કા માર્ગ પૂછા. સબસે વૃદ્ધ સાધુ ને કહા –જરા ઠહર જાઓ, હમારા શિષ્ય તુહે બાહર છેડ આયેગા. તુમ અકેલે બાહર ન જા સકેગે. મૈને કહા-મહારાજ ! મુઝે ભૂખ બહુત સતા રહી હૈ. સાધુ ને અપને એક સાથી કે ફલ લાને કે કહા. વહ શીધ્ર હી જા કર છેટે કેલે કે આકાર કે ચાર ફલ લે આયા. ઉનકે ઉસને આગ મેં દબા દિયા. થોડી દેર પક જાને પર ઉન્હેં નિકાલ લિયા. તબ એક ફલ એક ચૌડે પતે પર રખ કર ઉસને મુઝે દિયા. ફલ ભુન કર ફટ ગયા થા, ચીરને પર ઉસમેં સે ચાવલ કે દાને ઐસે નિકલે, મૈને ઉનકે ખાયા. વે બડે હી સ્વાદિષ્ટ થે. મેં સમઝતા થા કિ ઈન થડે સે ચાવલે સે મેરા કુછ ન બનેગા; પરંતુ જબ ખાને બઠા તબ વે ભી સારે ન ખાયે જા સકે. પેટ ભર ગયા. મૈને ઉન ફલે કે ઢુંઢને કા બહુતેરા યન કિયા, પર મુઝે ઉનકે પેડ કહી ન મિલે. - ઇસ પ્રકાર કે અનમોલ પદાર્થ ન માલૂમ ઇસ દેશ મેં કિતને હું; પર ખેદ હૈ, ઇનકા જ્ઞાન બહુત કમ લોગોં કે હૈ. યદિ યે વસ્તુયું સુલભ છે તો જનતા કા બહુત બડા ઉપકાર હે સકતા . (“સરસ્વતી”ના એક અંકમાંથી) કનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ માતા કા હૃદય ३६-माता का हृदय (લેખક-શ્રી. પ્રેમચંદજી બી. એ.) (1) માધવી કી આંખે મેં આજ સારા સંસાર અંધેરા હે રહા થા. કોઈ અપના મદદગાર ન દિખાઈ દેતા થા. કહીં આશા કી ઝલક ન થી. ઉસ નિર્જન ઘર મેં વહ અકેલી પડી રોતી થી ઔર કેઈ આંસુ પૂંછનેવાલા ન થા. ઉસકે પતિ કે મરે હુએ ૨૨ વર્ષ હે ગએ થે. ઘર મેં કોઈ સંપત્તિ ન થી. ઉસને ન જાને કિન કિન તકલીફ સે અપને બચ્ચે કે પાલ પિષ કર બડા કિયા થા. વહી જવાન બેટા આજ ઉસકી ગોદ સે છીન લિયા ગયા થા. ઔર છીનવાલે કૌન થે ? અગર મૃત્યુ ને છીના હતા તો વહ સબ્ર કર લેતી. મૌત સે કિસીકે દ્વેષ નહીં હોતા, મગર સ્વાર્થિ કે હાથ યહ અત્યાચાર અસહ્ય હો રહા થા. ઇસ ઘેર સંતાપ કી દશા મેં ઉસકા જ રહ રહ કર ઇતના વિકલ હો જાતા થા કિ ઇસી સમય ચલૂ ઔર ઉસ અત્યાચારી સે ઈસકા બદલા લં, જિસને ઉપર યહ નિઠર આધાત કિયા હૈ. મારૂં યા મર જાઉં. દેને હી મેં સંતોષ હો જાયેગા. કિતના સુંદર, કિતના હોનહાર બાલક થા ! યહી ઉસકે પતિ કી નિશાની, ઉસકે જીવન કા આધારે, ઉસકી ઉમ્રભર કી કમાઈ થી ! વહી લડકા ઇસ વક્ત જેલ મેં પડા ન જાને કયા કયા તકલીફે ઝેલ રહા હોગા ! ઔર ઉસકા અપરાધ ક્યા થા ? કુછ નહીં, સારા મુહલ્લા ઉસ પર જાન દેતા થા, વિદ્યાલય કે અધ્યાપક ઉસ પર જાન દેતે થે, અપને બેગાને સભી તે ઉસે પ્યાર કરતે થે, કભી ઉસકી કોઈ શિકાયત સુનને હી મેં નહીં આઈ. ઐસે બાલક કી માતા હાને પર અન્ય માતાએ ઉસે બધાઈ દેતી થી. કંસા સજજન, કૈસા ઉદાર, કંસા પરમાથી! ખુદ ભૂખો સે રહે મગર ક્યા મજાલ કિ દ્વાર પર આનેવાલે અતિથિ કે રૂખા જવાબ દે. ઐસા બાલક કયા ઈસ યોગ થા કિ જેલ મેં જાતા ! વહ કભી કભી અપને દુઃખી ભાઈ કા દુખડા સુનાયા કરતા થા, અત્યાચાર સે પીડિત પ્રાણિયે કી મદદ કે લિયે હમેશાં તૈયાર રહતા થા, ક્યા યહી ઉસકા અપરાધ થા ? દૂસરોં કી સેવા કરના ભી અપરાધ હૈ ? કિસી અતિથિ કે આશ્રય દેના ભી અપરાધ હૈ ? ઈસ યુવક કા નામ આત્માનંદ થા. દુર્ભાગ્યવશ ઉસમેં વે સભી સગુણ થે જે જેલ કા દ્વાર ખેલ દેતે હૈ, વહ નિભક થા, સ્પષ્ટવાદી થા, સાહસી થા, સ્વદેશપ્રેમી થા, નિઃસ્વાર્થ થા, કર્તવ્યપરાયણ થા, જેલ જાને કે લિયે ઈ-હીં ગુણે કી જરૂરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શુભસંગ્રહ–ભાગ ૭ મે હૈ. સ્વાધીન પ્રાણિ કે લિયે યે ગુણ સ્વર્ગ કા દ્વાર ખેલ દેતે હૈ, ઔર પરાધીને કે લિયે નરક કે ! આત્માનંદ કે સેવાકાર્ય ને, ઉસકી વકતૃતાઓ ને ઔર ઉસકે રાજનૈતિક લે ને ઉસે સરકારી કર્મચારિ કી નજરોં મેં ચઢા દિયા થા. સારા પુલીસ વિભાગ નીચે સે ઉપર તક, ઉસસે સતર્ક રહતા થા. સબકી નિગાહે ઉસ ૫ર લગી રહતી થીં. આખિર જિલે મેં એક ભયંકર ડાકે ને ? ઇચ્છિત અવસર પ્રદાન કર દિયા. આત્માનંદ કે ઘર કી તલાશી હુઈ, કુછ પત્ર ઔર લેખ મિલે, જિન્હ પુલીસ ને ડાકે કા બીજક સિદ્ધ કિયા. લગભગ ૨૦ યુવકે કી એક ટોલી ફાંસ લી ગઈ. આત્માનંદ ઇનકા મુખિયા ઠહરાયા ગયા. શહાદત્તે તૈયાર હુઈ. ઇસ બેકારી ઔર ગિરાની કે જમાને મેં આત્મા સે જ્યાદા સસ્તી ઔર કૌન વસ્તુ હે સકતી હૈ! બેચને કે ઔર કિસીકે પાસ રહ હી ક્યા ગયા હૈ. નામમાત્ર કા પ્રલોભન દે કર અચ્છી સે અચ્છી શહાદતે મિલ સકતી હૈ, ઔર પુલીસ કે હાથે મેં પડ કર તો નિકૃષ્ટ સે નિકૃષ્ટ ગવાહિયાં ભી દેવવાણું કા મહત્વ પ્રાપ્ત કર લેતી હૈ. શહાદતેં મિલ ગઈ, મહિનભર તક મુકદ્દમા ચલા, મુકદ્દમા ક્યા ચલા એક સ્વાંગ ચલતા રહા ઔર સારે અભિયુક્ત કે સાઍ દે દી ગઈ. આત્માનંદ કો સબસે કઠોર દંડ મિલા. ૮ વર્ષ કા કઠિન કારાવાસ! માધવી રાજ કચરી જાતી; એક કોને મેં મઠી સારી કારવાઈ દેખા કરતી. માનવી ચરિત્ર કિતના દુર્બળ, કિતના નિર્દય, કિતના નીચ હૈ, ઇસકા ઉસે તબ તક અનુમાન ભી ન હુઆ થા. જબ આત્માનંદ કે સજા સુના દી ગઈ ઔર યહ માતા કે પ્રણામ કર કે સિપાહિયાં કે સાથ ચલા તે માધવી મૂર્ણિત હે કર જમીન પર ગિર પડી. દે-ચાર દયાલુ સજજને ને ઉસે એક તગે પર બૈઠા કર ઘર તક પહુંચાયા. જબ સે વહ હેશ મેં આઈ હૈ ઉસકે હૃદય મેં શલસા ઉઠ રહા હૈ. કિસી તરહ શૈર્ય નહીં હતા. ઉસ ઘેર આત્મ-વેદના કી દશા, મેં અબ ઉસે અપને જીવન કા કેવલ એક લક્ષ્ય દિખાઈ દેતા હૈ ઔર યહ ઇસ અત્યાચાર કા બદલા હૈ. અબ તક પુત્ર ઉસકે જીવન કા આધાર થા, અબ શત્રુઓ સે બદલા લેના હી ઉસકે જીવન કા આધાર હોગા. જીવન મેં અબ ઉસકે લિયે કઈ આશા ન થી. ઇસ અત્યાચાર કા બદલા લે કર વહ અપના જન્મ સફલ સમગી. ઈસ અભાગે નરપિશાચ બાગચી ને જિસ તરફ ઉસે રક્ત કે આંસુ લાયે હૈ ઉસી ભાંતિ વહ ભી ઉસે સલાએગી. નારીહૃદય કમલ હૈ, લેકિન કેવલ અનુકૂલ દશા મેં, જિસ દશા મેં પુરુષ દૂસરોં કે દબાતા હૈ. સ્ત્રી શીલ ઔર વિનય કી દેવી હો જાતી હૈ, લેકિન જિસકે હાથે અપના સર્વનાશ હે ગયા હે ઉસકે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #234 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - માતા કા હૃદય પ્રતિ સ્ત્રી કે પુરુષ સે કમ ધૃણુ ઔર ક્રોધ નહીં હતા. અંતર ઈતના હી હૈ કિ પુરુષ શસ્ત્રોં સે કામ લેતા હૈ, સ્ત્રી કૌશલ સે. રાત ભીગતી જાતી થી, ઔર માધવી ઉઠને કા નામ ન લેતી થી. ઉસકા દુઃખ પ્રતિકાર કે આવેશ મેં વિલીન હતા જાતા થા યહાં તક કિ ઇસકે સિવા ઉસે ઔર કિસી બાત કી યાદ હી ન રહી. ઉસને સાચા કૈસે યહ કામ હોગા ? કભી ઘર સે નહીં નિકલી. વૈધવ્ય કે ૨૨ સાલ ઈસી ઘર મેં કટ ગએ; લેકિન અબ નિકલંગી, જબરદસ્તી નિકલંગી; ભિખારિની બનંગી, ટહલની બન્ગી, મૂઠ બોલ્ગી , સબ કુકર્મ કરુંગી. સત્કર્મ કે લિયે સંસાર મેં સ્થાન નહીં. ઈશ્વર ને નિરાશ હે કર કદાચિત ઈસકી ઓર સે મુંહ ફેર લિયા હૈ. જભી તે યહાં ઐસે એસે અત્યાચાર હોતે હૈ ઔર પાપિયાં કે દંડ નહીં મિલતા ! અબ ઈન્હીં હાથે સે ઉસે દંડ દૂગી. સંધ્યા કા સમય થા. લખનઉ મેં એક સજે હુએ બંગલે મેં મિત્રો કી મહફિલ જમી હુઈ થી. ગાના બજાના હે રહા થા. એક તરફ આતશબાજિયાં રખી હુઈ થીં. દૂસરે કમરે મેં મેજે પર ખાના ચુના જા રહા થા. ચારે તરફ પુલીસ કે કર્મચારી નજર આતે થે. યહ પુલીસ કે સુપરિન્ટેન્ડેન્ટ મિ. બાગચી કા બંગલા હૈ. કઈ દિન હુએ ઉન્હોંને એક મારકે કા મુકદ્દમા છતા થા. અફસરે ને ખુશ હો કર ઉનકી તરકકી કર દી થી, ઔર ઉસી કી ખુશી મેં યહ ઉત્સવ મનાયા જા રહા થા. યહાં આયે દિન એસે ઉત્સવ હેતે રહતે થે. મુફત કે ગવૈયે મિલ જાતે થે, મુફત કી આતશબાજી, ફલ ઔર મેરે ઔર મિઠાઈયાં આધે દામેં પર બાજાર સે આ જાતી થી ઔર ચટ દાવત હો જાતી થી. દૂસરે કે જહાં સૌ લગતે, વહાં ઈનકા દસ મેં કામ ચલ જાતા થા. દૌડધૂપ કરને કે સિપાહિ કી ફૌજ થી હી ! ઔર યહ મારકે કા મુકદ્દમા કયા થા ? વહી જિસમેં નિરપરાધ યુવકે કે બનાવટી શહાદત સે જેલ મેં સ દિયા ગયા થા. ગાના સમાપ્ત હોને પર લોગ ભજન કરને બૈઠે. બેગાર કે મજદૂર ઔર પલ્લેદાર જે બાજાર સે દાવત ઔર સજાવટ કે સામાન લાએ થે રોતે યા દિલ મેં ગાલિયાં તે ચલે ગયે થે; પર એક બુઢિયા અભી તક દ્વાર પર બૈઠી હુઈ થી. અન્ય મજૂરે કી તરહ વહ ભુનભુના કર કામ ન કરતી થી. હુકમ પાતે હી ખુશદિલ મજૂર કી તરહ દૌડ દૌડ કર કામ કરતી થી. યહ માધવી થી, જે ઇસ સમય મજાની કા ભેષ ધારણ કર કે અ૫ના ઘાતક સંકલ્પ પૂરા કરને આઈ થી. મહેમાન ચલે ગયે, મહફિલ ઉઠ ગઈ. દાવત કા સામાન સમેટ દિયા ગયા. ચાર એર સન્નાટા છા ગયા; લેકિન માધવી અભી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં તક મહી બેઠી થી. સહસા મિલ બાગચી ને પૂછા-બુઠ્ઠી ! તૂ યહાં કર્યો બૈઠી હૈ? ઝે કુછ ખાને કો મિલ ગયા. માધવી–હાં હજૂર! મિલ ગયા. બાગચી–તે જાતી કે નહીં ? માધવી-કહાં જાઉં સરકાર! મેરા કેઈ ઘર ઠાર થોડે હી હૈ! હુકમ હે તે યહીં પડ રહું. પાવભર આટે કી પરવસ્તી હે જાય હજૂર. બાગચી-નૌકરી કરેગી ? માધવી-ક ન કરૂંગી સરકાર? યહી તે ચાહતી હું. બાગચી-લડકા ખેલા સકતી હૈ ? માધવી–-હાં હજૂર! યહ મેરે મન કા કામ હૈ. બાગચી--અચ્છી બાત હૈ. તૂ આજ હી સે રહ. જા, ઘર મેં દેખ; જે કામ બતાએં વહ કર. (૩) એક મહિના ગુજર ગયા. માધવી ઇતના તન મન સે કામ કરતી હૈ કિ સારા ઘર ઉસસે ખુશ હૈ. બહૂજી કા મિજાજ બહુત હી ચિડચિડા હૈ, વહ દિનભર ખાટ પર પડી રહતી હૈ ઔર બાત બાત પર નૌકર પર ઝલાયા કરતી હૈં. લેકિન માધવી ઉનકી ઘુડકિયાં કો ભી સહર્ષ સહ લેતી હૈ. અબ તક મુશ્કિલ સે કઈ દાઈ એક સપ્તાહ સે અધિક ઠહરી થી. માધવી હી કા કલેજા હૈ કિ જલી કટી સુન કર ભી મુખ પર મલ નહીં આને દેતી. મિ. બાગચી કે કઈ લડકે હે ચુકે થે, ૫ર યહી સબસે છોટા બચ્ચા બચ રહા થા. બચ્ચે પૈદા તે હષ્ટ પુષ્ટ હોતે, કિન્તુ જન્મ લેતે હી ઉન્હેં એક ન એક રેગ લગ જાતા થા ઔર કેાઈ દો ચાર મહિને, કઈ સાલભર છ કર ચલ દેતે થે. માં-બાપ દેને ઇસ શિશુ પર પ્રાણ દેતે થે. ઉસે જરા જુકામ ભી હો જાતા તો દેશનો વિકલ હે જાતે. સ્ત્રી-પુરુષ ને શિક્ષિત છે, પર બચ્ચે ફી રક્ષા કે લિયે ટોના ટોટકા, દુઆ તાવીજ, જંતર મંતર, એક સે ભી ઉન્હ ઇન્કાર ન થા. માધવી સે યહ બાલક ઈતના હિલ ગયા કિ એક ક્ષણ કે લિયે ભી ઉસકી ગોદ સે ન ઉતરતા. વહ કહીં એક ક્ષણ કે લિયે ચલી જતી તે રે રે કર દુનિયા સિર પર ઉઠા લેતા. વહ સુલાતી તે સેતા, વહ દૂધ પિલાતી તે પીતા, વહ ખેલાતી તો ખેલતા, ઉસકે વહ અપની માતા સમઝતા. ઉસકે સિવા ઉસકે લિયે સંસાર મેં ઔર કેઈ અપના ન થા. બાપ કે તે વહ દિનભર મેં કેવલ દે ચાર બાર દેખતા ઔર સમઝતા યહ કોઈ પરદેસી આદમી હૈ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #236 -------------------------------------------------------------------------- ________________ Annan ARAMAAANAAAAAANANANAM માતા કા ઉદય ૨૩ મેં આલય ઔર કમજોરી કે મારે ઉસે ગોદ મેં લે કર ટહલ ન સકતી થી. ઉસે વહ અપની રક્ષા કા ભાર સંભાલને કે યોગ્ય ન સમઝતા થા ઔર નૌકર-ચાકર ઉસે ગોદ મેં લેતે તો ઇતની બેદર્દી સે કિ ઉસકે કમલ અંગે મેં પીડા તેને લગતી થી. કોઈ ઉસે ઉપર ઉછાલ દેતા થા, યહાં તક કિ અબાધ શિશુ કા કલેજા મુંહ કે આ જાતા થા. ઉન સર્ભે સે વહ ડરતા થા. કેવલ માધવી થી જે ઉસકે સ્વભાવ કો સમઝતી થી. વહ જાનતી થી કિ કબ યા કરને સે બાલક પ્રસન હેગા. ઇસી લિયે બાલક કે ભી ઉસસે પ્રેમ થા. માધવી ને સમઝા થા યહાં કંચન બરસતા હેગા, લેકિન ઉસે યહ દેખ કર કિતના વિસ્મય હુઆ કિ બડી મુશ્કિલ સે મહિને કા ખર્ચ પૂરા પડતા હૈ. નૌકરે સે એક એક પૈસે કા હિસાબ લિયા જાતા થા ઔર બહુધા આવશ્યક વસ્તુઓં ભી ટાલ દી જાતી થીં. એક દિન માધવી ને કહા–બચ્ચે કે લિયે કેાઈ સેજગાડી કર્યો નહી મંગવા દેતી ? ગોદ મેં ઉસકી બાઢ મારી જાતી હોગી. મિસેજ બાગચી ને કુંઠિત હે કર કહા-કહાં સે મંગવા દૂ ? કમ સે કમ ૫૦-૬૦ મેં આએગી. ઇતને રૂપ કહાં હૈ? માધવી–માહિકન, આપ ભી ઐસા કહતી હૈ ! મિસેજ બાગચી–મૂઠ નહીં કહતી. બાબુજી કી પહલી સ્ત્રી સે પાંચ લડકિયાં ઔર હૈ. સબ ઈસ સમય ઇલાહાબાદ કે એક સ્કૂલ મેં પઢ રહી હૈ. બડી કી ઉમ્ર ૧૫–૧૬ વર્ષ સે કમ ન હોગી. આધા વેતન તો ઉધર હી ચલા જાતા હૈ. ફિર ઉનકી શાદી કી ભી તે ફિક્ર હૈ. પાંચ કે વિવાહ મેં કમ સે કમ ૨૫ હજાર લડેંગે. ઇતને રૂપિયે કહાં સે આયેંગે ? તે ચિંતા કે મારે મરી જાતી દૂ. મુઝે કોઈ દૂસરી બેમારી નહીં હૈ, કેવલ યહી ચિંતા કા રોગ હૈ. માધવી–ઘૂસ ભી તો મિલતી હૈ. મિસેજ બાગચી–બૂઢી! ઐસી કમાઈ મેં બરકત નહીં હતી. યહી કર્યો, સચ પૂછો તો ઇસી ઘૂસ ને હમારી યહ દુર્ગતિ કર ૨ખી હૈ. ક્યા જાને ઔરે કે કૈસે હજમ હોતી હૈ. યહાં તો જબ અસે રૂપએ આતે હૈં તે કોઈ ને કોઈ નુકસાન ભી અવશ્ય હો જાતા હૈ. એક આતા હૈ તો દો લે કર જાતા હૈ. બાર બાર મના કરતી હું, હરામ કી કૌડી ઘર મેં ન લાયા કરો; લેકિન મેરી કૌન સુનતા હૈ! બાત યહ થી કિ માધવી કે બાલક સે સ્નેહ હતા જાતા થા. ઉસકે અમંગલ કી કલ્પના ભી વહ ન કર સકતી થી. વહ અબ ઉસીકી નિંદ સેતી ઔર ઉસીકી નિંદ જાગતી થી. અપને સર્વનાશ કી બાત યાદ કર કે એક ક્ષણ કે લિયે ઉસે બાગચી પર ક્રોધ તો હે આતા થા ઔર ઘાવ ફિર હેરા હે જાતા થા; પર મન પર કુત્સિત ભાવ કા આધિપત્ય ન થા. ઘાવ ભર રહા થા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૪ શુભસંગ્રહ–ભાગ ૭ મે કેવલ ઠેસ લગને સે દર્દ હો જાતા થા. ઉસમેં સ્વયં ટીસ યા જલન ન થી. ઈસ પરિવાર પર અબ ઉસે દયા આતી થી. સોચતી બિચારે યહ છીન ઝપટ ન કરે તો કૈસે ગુજર હો ! લડકિયાં કા વિવાહ કહાં સે કરેંગે! સ્ત્રી કો જબ દેખો બિમાર હી રહતી હૈ. ઉસ પર બાબુજી કે એક બાતલ શરાબ ભી રાજ ચાહિયે. યહ લોગ તો સ્વયં અભાગે હૈ, જિસકે ઘર મેં ૫-૫ કવારી કન્યાએં હોં, બાલક હો હે કર મર જાતે હે, ઘરની સદા બિમાર રહતી હો, સ્વામી શરાબ કા લતી હૈ, ઉસ પર તો ય હી ઈશ્વર કા કાપ હૈ, ઇનસે તો મેં અભાગિની હી અછી ! | દુર્બલ બાલકે કે લિયે બરસાત બુરી બલા હૈ. કભી ખાંસી હૈ, કભી વર, કભી દસ્ત. જબ હવા મેં હી શીત ભરી હો તે કોઈ કહાં તક બચાયે! માધવી એક દિન અપને ઘર ચલી ગઈ થી. બચ્ચા રને લગા તે મા ને એક નૌકર કે દિયા-ઇસે બાહર સે બહલા લા. નૌકર ને બાહર લે જા કર હરી હરી ઘાસ પર બેઠા દિયા. પાની બરસ કર નિકલ ગયા થા. ભૂમિ ગીલી હો રહી થી. કહીં કહી પાની ભી જમા હો ગયા થા. બાલક કે પાની મેં છપકે લગાને સે જ્યાદા પ્યારા ઔર કૌન ખેલ હો સકતા હૈ ? ખૂબ પ્રેમ સે ઉમક ઉમક કર પાની મેં લોટને લગા. નૌકર બેઠા ઔર આદમિયાં કે સાથ ગપ શાપ કરતા રહો. ઇસ તરહ ઘટi ગુજર ગયે. બચ્ચે ને ખૂબ સરદી ખાઈ. ઘર આયા તો ઉસકી નાક બહ રહી થી. રાત કે માધવી ને આ કર દેખા તે બચ્ચા ખાંસ રહા થા. આધી રાત કે કરીબ ઉસકે ગલે સે ખુર ખુર કી અવાજ નિકલ રહી થી. માધવી કા કલેજા સન સે હો ગયા. સ્વામિની કો જગા કર બોલી–દેખે , બચ્ચે કે ક્યા હો ગયા હૈ? કયા કહી સદ વદ તો નહીં લગ ગઈ? હાં, સદી હી તો માલૂમ હોતી હૈ. | સ્વામિની હકબકા કર ઉઠ બૈઠી ઔર બાલક કી ખુરસ્કુરાહટ સુની તે પાંવ તલે સે જમીન નિકલ ગઈ. યહ ભયંકર આવાજ ઉસને કઇ બાર સુની થી ઔર ઉસે ખૂબ પહચાનતી થી. વ્યગ્ર હે કર બેલી–જરા આગ જલાઓ. થોડાસા ચકર લા કર એક પિટલી બનાઓ. સેકને સે લાભ લેતા હૈ. ઇન નૌકરે સે તંગ આ ગઈ. આજ કહાર જરા દેર કે લિયે બાહર લે ગયા થા. ઉસીને સદ મેં છોડ દિયા હેગા. સારી રાત દોને બાલક કે સેંકતી રહીં. કિસી તરહ સવેરા હુઆ. મિ. બાગચી કે ખબર મિલી તે સીધે ડૉકટર કે યહાં દૌડ. બરિયત ઈતની થી કિ જલદ હી એહતિયાત કી ગઈ થી. તીન દિન મેં બચ્ચા અચ્છા હૈ ગયા; લેકિન ઇતના દુર્બલ હો www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #238 -------------------------------------------------------------------------- ________________ માતા કા હૃદય રર૫ ગયા થા કિ ઉસે દેખ કર ડર લગતા થા. સચ પૂછો તો માધવી કી તપસ્યા ને બાલક કે બચાયા. માતા સતી, પિતા સો જાતા; કિંતુ માધવી કી આંખે મેં સિંદ ન થી. ખાનાપીના તક ભૂલ ગઈ. દેવતાઓં કી મનૌતિયાં કરતી થી, બચ્ચે કી બલાએ લેતી થી, બિલકુલ પાગલ હો ગઈ થી. યહ વહી માધવી હૈ, જે અપને સર્વનાશ કા બદલા લેને આઈ થી. અપકાર કી જગહ ઉપકાર કર રહી થી. વિષ પિલાને આયી થી, સુધા પિલા રહી થી. મનુષ્ય મેં દેવતા કિતના પ્રબલ હૈ! પ્રાતઃકાલ કા સમય થા. મિ. બાગચી શિશુ કે ઝુલે કે પાસ બૈઠે હુયે થે. સ્ત્રી કે સિર મેં પીડા હો રહી થી, વહ ચારપાઈ પર લેટી હુઈ થી, ઔર માધવી સમીપ બેઠી બચ્ચે કે લિયે દૂધ ગર્મ કર રહી થી. સહસા બાગચી ને કહા–બૂઢી ! હમ જબ તક જિયેંગે તુમહારા યશ ગાયેંગે. તુમને બચ્ચે કે જિલા લિયા. - સ્ત્રી-યહ દેવી બન કર હમારા કષ્ટ નિવારણ કરને કે લિયે આ ગઈ. યહ ન હતી તો ન જાને ક્યા હે જાતા. બૂઢી તુમ સે મેરી એક વિનતિ હૈ. મેં તો મરના જીના પ્રારબ્ધ કે હાથ હૈ, લેકિન અપના અપના પૌરા ભી બડી ચીજ હૈ. મેં અભાગિની . અબ કી તુમ્હારે હી પુણ્ય પ્રતાપ સે બચ્ચા સંભલ ગયા. મુઝે ડર લગ રહા હૈ કિ ઈશ્વર ઈસે હમારે હાથ સે છીન ન લેં. સચ કહતી હૂ બૂઢી ! મુઝે ઇસે ગોદ મેં લેતે ડર લગતા હૈ. ઇસે તુમ આજ સે અપના બચ્ચા સમઝો. તુમ્હારા હે કર શાયદ બચી જાય. હમ તે અભાગે હૈ. હમારા હે કર ઈસ પર નિત્ય કાઈ ન કોઈ સંકટ આતા રહેગા. આજ સે તુમ ઇસકી માતા હો જાઓ. તુમ ઇસે અપને ઘર લે જાઓ. જહાં ચાહે લે જાએ. તુમહારી ગોદ મેં દે કર મુઝે ફિર કઈ ચિંતા ન રહેગી. વાસ્તવ મેં તુહીં ઇસકી માતા હો. મૈં તો રાક્ષસી લૂં. માધવી–બહૂજી! ભગવાન સબ કુશલ કરેગે. કર્યો છે ઇતના છટા કરતી હો? | બાગચી–નહીં નહીં બૂઢી માતા ! ઇસમેં કાઈ હરજ નહીં હૈ. મેં મસ્તિષ્ક સે ત ઇન બાતેં કે ઢકોસલા હી સમઝતા હું, લેકિન હદય સે ઈન્ડે દૂર નહીં કર સકતા. મુઝે સ્વયં મેરી માતાજી ને એક બિન કે હાથ બેચ દિયા થા. મેરે તીન ભાઈ મર ચુકે થે. મેં જે બચ ગયા તો મેં-બાપ ને સમઝા બેચને હી સે ઈસકી જાન બચ ગઈ. તુમ ઈસ શિશુ કે પાલો પાસે. ઈસે અપના પુત્ર સમઝો. ખર્ચ હમ બરાબર દેતે રહે ગે. ઈસકી કોઈ ચિંતા મત કરના. કભી કભી જબ હમારા જી ચાહના આ કર દેખ લિયા કરેંગે. હમેં વિશ્વાસ હૈ કિ તુમ ઈસકી રક્ષા હમ લેગે સે કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં અછી તરહ કર સકતી હૈ. મેં કુકર્મી દૂ. જિસ પશે મેં દૂ ઉસમેં કુકર્મ કિયે બગેર કામ નહીં ચલ સકતા. જૂઠી શહાદતે બનાની હી પડતી હૈ, નિરપરાધે કે ફંસાના હી પડતા હૈ. આત્મા ઇતની દુર્બલ હો ગઈ હૈ કિ પ્રલોભન મેં પડ હી જાતી હૈ. જાનતા હૂં કિ બુરાઈ કા ફલ બુરા હી હોતા હૈ, પર પરિસ્થિતિ સે મજબૂર દૂ. અગર ઐસા ન કરું તે આજ નાલાયક બન કર નિકાલ દિયા જાઉં. અંગ્રેજ હજારે ભૂલેં કરે, કોઈ નહીં પૂછતા. હિંદુસ્તાની એક ભૂલ ભી કર બૈઠે તે સારે અફસર ઉસકે સિર હા જાતે હૈં. હિંદુસ્તાનિય છે તો કોઈ બડા પદ ન મિલે વહી અચ્છા. પદ પા કર તો ઉનકી આત્મા કા પતન હે જાતા હૈ. ઉનકે અપને હિંદુસ્તાનિયત કા દોષ મિટાને કે લિયે કિતની હી ઐસી બાતે કરવી પડતી હૈ જિનકા અંગ્રેજ કે દિલ મેં કભી ખયાલ હી નહીં પૈદા હો સકતા. તે બાલ સ્વીકાર કરતી હે? માધવી ગદ્ગદ્ હો કર બાલી–બાબુજી ! આપકી યહ ઈચ્છા હૈ તો મુઝસે ભી જે કુછ બન પડેગા આપકી સેવા કર દૂગી. ભગવાન બાલક કો અમર કરેં મેરી તે ઉનસે યહી બિનતિ હૈ. માધવી કે ઐસા માલૂમ હો રહા થા કિ સ્વર્ગ કે દ્વાર સામને ખુલે હૈ ઔર સ્વર્ગ કી દેવિયાં ઉસે અંચલ જૈલા ફેલા કર આશીર્વાદ દે રહી હૈ, માન ઉસકે અંતસ્થલ મેં પ્રકાશ કી લહરેંસી ઉઠ રહી હૈ. ઈસ સ્નેહમય સેવા મેં કિતની શાન્તિ થી. - બાલક અભી તક ચાદર ઓઢે સે રહા થા. માધવી ને દૂધ ગર્મ હે જાને પર ઉસે ઝૂલે પર સે ઉઠાયા, તે ચિલ્લા પડી. બાલક કી દેહ ઠંડી હો ગઈ થી ઔર મુખ પર વહ પીલાપન આ ગયા થા, જિસે દેખ કર કલેજા હિલ જાતા હૈ, કંઠ સે આહ નીકલ આતી હૈ ઔર આંખ સે આંસૂ બહને લગતે હૈં. જિસને ઉસે એક બાર દેખા હૈ ફિર કભી નહીં ભૂલ સકતા. માધવી ને શિશુ કે ગેદ સે ચિમટા લિયા, હાલાં કિ નીચે ઉતારી દેના ચાહિયે થા. મિ. બાગચી ઉસકા રાતે દેખ કર ઉઠે ઔર બચ્ચે કે દેખા. માં ને બચ્ચે કે ગેાદ લે લિયા ઔર ઉસકી એાર દેખ કર રોને લગી. કુહરામ મચ ગયા. મેં બચ્ચે કે ગલે સે લગાયે રાતી થી, પર ઉસે જમીન પર ન સુલાતી થી. ક્યા બાતેં હો રહી થી ઔર ક્યા હો ગયા ! મૌત કો દેખા દેને મેં આનંદ આતા હૈ. વહ ઉસ વક્ત કભી નહીં આતી, જબ લોગ ઉસકી રાહ દેખતે હેતે હૈ. રોગી જબ સંભલ જાતા હૈ, જબ વહ પથ્ય લેને લગતા હૈ, ઉઠને બૈઠને લગતા હૈ, ઘર પર ખુશિયા મનાને લગતા હૈ, સબકે વિશ્વાસ હે જાતા હૈ કિ સંકટ ટલ ગયા. ઉસ વક્ત ઘાત મેં બેઠી હુઈ મૌત સિર પર આ જાતી હૈ. યહી ઉસકી નિહુર લીલા હૈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગાવિન્દ્રસિંહ કી જયન્તી ૨૨૯ આશાએ કે ખાગ લગાને મેં હમ કિતને કુશલ હૈ. યહાં હમ રક્ત કે ખીજ એ કર સુધા કે લ ખાતે હૈ'. અગ્નિ સે પૌધાં કા સિંચ કર શીતલ છાંડુ મેં ખેતે હૈ. હા મંદ બુદ્ધિ ! દિનભર માતમ હેાતા રહા, આપ રાતા થા, મૈં તડપતી થી ઔર માધવી ખારી ખારી સે દેનાં કે સમઝાતી થી. દિ અપને પ્રાણ દેકર વહુ બાલઢ કા જિલ્લા સકતી તે ઇસ સમય વહ અપના ધન્ય ભાગ્ય સમઝતી. વહુ અહિત કા સકલ્પ કર કે યહાં આઈ થી ઔર આજ જબ ઉસકી મનેાકામના પૂરી હૈ। ગઇ ઔર ઉસે ખુશી સે ફૂલા ન સમાના ચાહિયે થા, ઉસે ઉસસે કહી ધાર પીડા હેા રહી થી, જો અપને પુત્ર કી જેલયાત્રા સે હુઇ થી. ફ્લાને આઇ થી ઔર ખુદ રેાતી જા રહી થી. માતા કા હૃદય દયા કા આગાર હૈ. ઉસે જલાએ તેા ઉસમે* સે દયા કી હી સુગધ નિકલતી હૈ, પીસેા તે! દયા કા હી રસ નિકલતા હૈ. વહુ દેવી હૈ. વિત્તિ કી ક્રૂર લીલાયે ભી ઉસ સ્વચ્છ ઔર નિલ સ્રોત કા મલિન નહીં કર સકતી...! ( જુલાઇ—૧૯૨૫ ના ‘ચાદ’માંથી) ३७ - गुरु गोविन्दसिंह की जयन्ती સ'સાર કે સભી ધર્મી' તે કિસી ન કિસી રૂપ મેં ગુરુવાદ કા સ્વીકાર કિયા હૈ. સિખ–સંપ્રદાય કી સસ્થાપના કે મૂલ મેં ભી યહી પવિત્ર ગુરુવાદ થા ઔર ઇસમે સ ંદેહ નહી કિ સિખ સંપ્રદાય મેં ઇસ ગુરુવાદ કા ખડા સુંદર, મધુર ઔર પવિત્ર વિકાસ હુઆ થા. સિખ ગુરુએ ને તેજ ઔર ત્યાગ કે સાથ ઈસ પવિત્ર ગુરુપદ કી મહિમા ઔર મર્યાદા કી રક્ષા કી થી. ગુરુવ` નાનકદેવ ઇસ સંપ્રદાય કે આદિગુરુ થે. ગુરુદેવ નાનક ને જિસ સમય ઇસ સોંપ્રદાય કી સસ્થાપના કી થી, ઉસ સમય ભારત મેં મુગલ રાજ્ય કી સંસ્થાપના હૈ। રહી થી ઔર સમગ્ર ભારત હિંદુ નરેશાં ક પરસ્પર ઈર્ષ્યા કા ખીભત્સ ક્ષેત્ર બના હુઆ થા. હિંદૂ ધર્મ કી ભી ખડી શાચનીય દશા હૈ। રહી થી ઔર ઉસકે અનુયાયી અંધ-પરંપરા ઔર કુસંસ્કાર કે પ્રભાવ સે મેહાંધ ઔર નિલ હેા રહે થે. ગુરુદેવ નાનક ને તત્કાલીન પરિસ્થિતિ કા દેખ કર યહ ભલી ભાંતિ જાન લિયા થા કિ હિંદૂ ધર્મ કે અનુયાયી યદિ પ્રાચીન પરંપરા કે પ્રબલ મેાહ કા નહી. છેડે ંગે ઔર ઉંચ-નીચ કે અનુચિત ભેદ ઔર ઉસકે પરિણામસ્વરૂપ ઈર્ષ્યા ઔર વિદ્વેષ કૈા શૈલાનેવાલી જાતિ-સંસ્થા । નષ્ટ નહીં કરે ંગે, તેા હિંદુ-ધમ કા અસ્તિત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શુભસંગ્રહ–ભાગ ૭ મે શીધ્ર હી વિલુપ્ત હો જાયેગા. ઇસી ઉદ્દેશ સે આચાર્ય નાનક ને સિખ સંપ્રદાય કી સંસ્થાપના કી. ઉન્હોંને જાતિ ઔર વર્ણ કે વિભેદ કે હટા દિયા ઔર પ્રત્યેક સમાનતા કે સિદ્ધાંત પર ઉહેને મનુષ્ય કે પદ કી પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત કી. ઇસી લિયે સિખ માત્ર એકદૂસરે કે “ભાઈ' કહતે હૈ ઔર સિખ માત્ર પરસ્પર વિવાહ, ખાનપાન કર સકતે હૈ. કહને કા તાત્પર્ય યહ હૈ કિ ગુરુદેવ નાનક ને જાતિ ઔર વર્ણ કે વિષમય પ્રભાવ સે મૂર્ણિત પડી હુઈ હિંદુજાતિ કે ફિર સે સચેત ઔર સજગ બનાને કે લિયે સિખ સંપ્રદાય કી સંસ્થાપના કી થી. સ્વયં ગુરુદેવ નાનક ને અપને પુત્ર કે ગદ્દી ન દે કર અપને શિષ્ય કે અપના ઉત્તરાધિકારી બનાયા થા ઔર ઈસ પ્રકાર ઉન્હોંને મેગ્યતા હી કે ઉચ્ચ પદપ્રાપ્તિ કા એકમાત્ર અધિકાર અંગીકાર કિયા થા. સિખ ધર્મ કા ઈતિહાસ ઇસ બાત કા સાક્ષી હૈ કિ સિખ ને અપૂર્વ તેજસ્વિતા ઔર અદમ્ય સાહસ કે સાથ ધર્મ ઔર માનવ અધિકાર કી રક્ષા કી હૈ. ગુરુદેવ નાનક ને જિસ વૃક્ષ કે લગાયા થા, ઉસે પરવત ગુરુઓ ને અપને સ્વાર્થત્યાગ ઔર તપ સે સિંચ કર બડા કિયા. ગુરુ ગોવિંદસિંહ સિખસંપ્રદાય કે અંતિમ ગુરુ . કહા જાતા હૈ કિ સ્વયં આચાર્યદેવ નાનક ને ગુરુવર ગોવિંદસિંહ કે રૂપ મેં અવતાર લે કર સિખ–ધર્મ ઔર સીખ-જાતિ કી મુસલમાને કે અત્યાચાર સે રક્ષા કી થી. કુછ ભી હૈ, પર ગુરુ ગોવિંદસિંહ કા જીવન ત્યાગ, તેજ ઔર તપ કા મૂર્તિમાન આદર્શ ઔર ઉજજવલ ઉદાહરણ હૈ. વૈસે તે સભી ગુરુઓ ને અપૂર્વ ત્યાગ ઔર તેજ કે દ્વારા સિ કી શક્તિ કે બઢાયા થા; પરંતુ અંતિમ ગુરુ ગોવિંદસિંહજી ને જિસ પ્રકાર અપને સર્વસ્વ કે સિખ સંપ્રદાય કી રક્ષા મેં ઉત્સર્ગ કર દિયા થા, ઉસે દેખ કર યહ કહના હી પડતા હૈ કિ વે સિખે કે અંતિમ ગુરુ હે કર ભી સબકે શીર્ષસ્થાનીય થે. સંભવ હૈ ઇસી કારણસે ઉનકે ઉપરાંત ફિર કોઈ ગુરુ ન હુઆ હે. કહા જાતા હૈ કિ ગુરુ ગોવિંદસિંહજી ને સારી “ગુસઆઈ સમાપ્ત કર દી થી. સચ પૂછા જાય તો ઈસ કથન મેં અતિશયોક્તિ નહીં હૈ. વાસ્તવ મેં ઉન્હોને અપને અપૂર્વ ત્યાગ, અખંડ તપ એવં સમજજવલ તેજ સે સિખગુરુ કે પવિત્ર પદ કો ઔર ભી મહિમામય એવં ગૌરવમય બના દિયા થા. ગત પૌષ શુક્લ સપ્તમી કે ઈસી પરમ પૂજ્ય ગુરુવર્ય ગોવિંદસિંહ કી જન્મતિથિ થી. ઇસી લિયે ઈસ પુણ્ય અવસર પર હમ ઉનકી પવિત્ર મહિમામયી સ્મૃતિ કે ચરણતલ પર અપની શ્રદ્ધા કી અંજલિ સમર્પણ કર કે અપનેક કૃતકૃત્ય કરના ચાહતે હૈ. ગુરુ ગોવિંદસિંહ મેં ઉન સમસ્ત ગુણોં કા પૂર્ણ પ્રકાશ થા, જે ભગવાન કૃષ્ણ કી વ્યાખ્યા કે અનુસાર એક નિષ્કામ કર્મગી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગેવિન્દસિંહ કી જયન્તી રર૮ ~ ~ મેં તેને ચાહિયે. તે પ્રકાંડ વીર થે, અચૂક લક્ષ્યવેધી થે, સુયોગ્ય સેનાપતિ થે; પરંતુ કેવલ ઈનહીં ગુણ કે કારણ કે, ગુરુ કે આસન કે અલંકૃત કરને કે યોગ્ય નહીં હો સકતા હૈ. સંસાર મેં ઔર ભી ઐસે પુરુષ હે ગયે હૈ, પરંતુ ઇતિહાસ મેં ઉનકે વીરત્વ ઔર વિજય કી કથા કે હેતે હુયે ભી ઉન્હેં કોઈ ગુરુ અથવા આચાર્ય માનને કે પ્રસ્તુત નહીં હૈ. ગુરુ ગોવિંદસિંહજી કે જીવન કે દિવ્ય શ્રી સે સમજવલ બનાનેવાલે દે વિશિષ્ટ ગુણ થે. વે થે અપૂર્વ સ્વાર્થ ત્યાગ એવં સત્ય કી વિજય મેં અખંડ વિશ્વાસ. ઈન દોર્નો ગુણે કા ઉનમેં ચરમ વિકાસ હુઆ થા. ઉનકા સમસ્ત જીવન ઈસી સ્વાર્થ ત્યાગ કી અવિચલ સાધના સે સમુજલ થા. હમારે શાસ્ત્રો મેં કહા હૈ કિ મહાપુરુષો મેં દિવ્ય ગુણે કા પરિક્રુટન બાલ્યકાલ હી સે પ્રારંભ હો જાતા હૈ. એક દિન કી બાત હૈ–ગુરુ ગોવિંદસિંહ ઉસ સમય કેવલ ૯ વર્ષ કે થે. એક દિન સાયંકાલ કો જબ આપ ખેલ કર ઘર લૌટે, તબ આપને દેખા કિ દ્વાર પર મનુષ્યોં કા એક બહુત બડા સમૂહ એકત્રિત હૈ. ઉન્હોંને યહ ભી દેખા કિ ઉનકે પૂજ્ય પિતા ગુરુવર તેગબહાદુરજી ભી વ્યાકુલ ઔર ચિંતાગ્રસ્ત હૈં. ઉન્હોંને જબ પિતાજી સે ઇસકા કારણ પૂછા, તો ઉહ ને કહા–“પહાડી રાજાઓં કા ધર્મ ક્ષીણ હો રહા હૈ.” આપને પૂછા–“તબ યા હોના ચાહિયે ?” પિતા ને કહા–“યદિ કોઈ મહાપુરુષ અત્યાચારિયોં કી રાજધાની દિલ્હી મેં જા કર અપના શીશ અર્પણ કરે, તે અત્યાચારી કા વિનાશ હો સકતા હૈ.” ઉસી સમય, નિર્વિકાર હદય સે, મંદ મુસ્કાન કે સાથ ઉસ મહાબાલક ને ઉત્તર દિયા–“આપસે બઢ કર કૌન મહાપુરુષ હો સકતા હૈ?” પિતા ને કહા–“તબ તુમ્હારા રક્ષક કૌન હોગા ?” બાલક ગોવિંદસિંહ ને હંસ કર કહા – જબ થે માતા કે પેટ મેં, તબ તો સહાઈ હોય; અબ તો ભયે નૌ બરસ કે કયાં ન સહાઈ હેય.” કૈસા નિભક ઉત્તર હૈ ! કેાઈ ભી વસુંધરા ઐસે દાર્શનિક, નિભક બાલક કી જનની હેને કે કારણ ગર્વ કર સકતી હૈ! ઇસ પ્રકાર યહ માનવ સ્વતંત્રતા કી બલિવેદી પર પિતા કા પહિલા બલિદાન દે કર ગુરુ ગોવિંદસિંહ ને ભગવાન કી કરુણું પર અખંડ વિશ્વાસ પ્રકટ કિયા; પરંતુ યહ પહિલા બલિદાન અંતિમ બલિદાન નહીં થા. ગુરુદેવ કા જીવન નહીં બલિદાન કી વિમલ આત્મા સે દેદીપ્યમાન હૈ. સિખોં કી રક્ષા કે લિયે, હિંદુઓ કી રક્ષા કે લિયે ઉહને સબ કુછ સહા ઔર પ્રસન્નચિત્ત હો કર સહા. ધન ઔર રાજ્ય કી તો બાત હી યા હૈ ? ઉનકે દો પુત્ર કે નિર્દયી શાસક ને દિવાલે પર ચુનવા દિયા ઔર દો પુત્રોં કે ઉન્હોંને અપને હાથ શુ. ૨૦ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #243 -------------------------------------------------------------------------- ________________ vvvv vvvvvvv - ૪ * * * * * * * -vvvvvvvvvvvvv ૨૩૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે સે કવચ પહિના કર યુદ્ધક્ષેત્ર મેં ભેજ દિયા. વે ને ભી અપને ધર્મ ઔર દેશ કા નામ સમુજજવલ કર કે પરમાત્મા કી ગોદ મેં ચલે ગયે ઔર, ઉન ચાર પુત્રે કે પિતા ને આંખો સે એક ભી આંસૂ ન બહા કર, મુખ સે એક ભી આહ ન નિકાલ કર, નિર્વિકાર હૃદય મેં, ઉમુક્ત આકાશ કે નીચે, ઉપર કી એર ભગવાન કે ઉદ્દેશ્ય કર કે હાથ જોડ કર, ઘુટને ટેક દિયે ઔર કહા–“વિશ્વપિતા ! આજ તેરા ઋણ ચુકા દિયા, તૂને જે દિયા થા સે તુઝે લૌટા દિયા ! મેરા મુઝ મેં કુછ નહીં જ કુછ હૈ સે તેરા, | તેરા તુઝકા સૈપતે કહા લગત હૈ મેરા.. કૈસા સમજજવલ ત્યાગ હૈ ઔર કૈસા હિમાચલ સે ભી અચલ પૈર્ય હૈ. ઉસ વૈર્ય કી ઉસ સમય તો પરાકાષ્ઠા હે ગઈ, જબ માતાજી ને (અર્થાત ગુરુ ગોવિંદસિંહજી કી ધર્મપત્ની ને) સંગત મેં અપને પ્યારે પુત્રોં કો ન દેખ કર પૂછા--“આજ મેરે ચાર પુત્ર સંગત મેં દિખાઈ નહીં પડતું.” તબ ઉસ નિષ્કામ કર્મયોગી ને સ્થિર સ્વર મેં ઉત્તર દિયા–“જિસકી ચીજ થી, ઉસને વાપિસ લે લી. દુઃખ કરને કી કયા બાત હૈ ?” ઔર સામને શ્રેણીબદ્ધ ખડે હુયે વીર સિખ કી ઓર સંકેત કર કે ઉસ વિશ્વપ્રેમી ગુરુ ને અસીમ સંતેષ ઔર અગાધ સ્નેહભરે શબ્દોં સે કહા -- ઇન પુત્ર કે શીશ પર, વાર દિયે સુત ચાર; ચાર મુયે તો ક્યા હુઆ, જીવત કંઇ હજાર યહ હૈ વિશ્વપ્રેમ કી સકલ સાધના કી સમુજજવલ સજીવ સ્વરૂપ ! યહ હૈ ત્યાગ કી તેજોમયી એવં તપોમયી મહામૂર્તિ ! ગુરુદેવ કે ઈસી સમુજજવલ ત્યાગ કા યહ પરિણામ હુઆ કિ સિખ એક સજીવ તિ બન ગઈ ઔર ઉન્હોંને અવિચલ ધૈર્ય ઔર અખંડ વિશ્વાસ કે સાથ અત્યાચારી કી સેનાઓ સે યુદ્ધ કિયા. ગુરુદેવ કે સમાધિ લિયે હુયે યદ્યપિ આજ લગભગ ૨૫૦ વર્ષ હુયે, પરંતુ યહ ઉહીં કે તમય ત્યાગ કી બલિહારી હૈ કિ આજ ભારત કે ઇસ દુદિન મેં ભી સિખે કી અજય શક્તિ ને ભારત કે ગૌરવ કી રક્ષા કી હૈ. કહાં મિલતા હૈ ઐસા સમજવલ ત્યાગ ! પૂજ્યપાદ પિતા કે, પ્રિયપાત્ર પુત્રો કે, અતુલ ધનરાશિ કે, રાજભોગ ઔર રાજસુ કે માનવ સ્વતંત્રતા ઔર નિર્બલ કી રક્ષા કે લિયે હંસતે હંસતે બલિદાન કરનેવાલે ઇસ મહાપુરુષ ગોવિંદસિંહ કી સમતા કરનેવાલે કિતને પુરુષ ઇતિહાસ કે અગાધ સમુદ્ર કે મંથન કરને પર મિલેંગે? ધન્ય ગુરુદેવ ! ધન્ય યોગીવર ગાવિંદાસહ! ઔર ઇસી અપૂર્વ ઉજજવલ સ્વાર્થ ત્યાગ કે પાસ હી ઉનકા સત્ય ઔર પરમાત્મા પર અખંડ વિશ્વાસ ભી અલૌકિક આભા કે * આપકી જન્મતિથિ પૌષ શુક્લા સપ્તમી, સંવત ૧૭૨૩ હૈ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #244 -------------------------------------------------------------------------- ________________ - ~ ગુરુ ગોવિન્દસિંહ કે જયન્તી ૨૩ સમાન દેદીપ્યમાન હૈ. એક નહીં, અનેક બાર ઉન્હેં મુઠ્ઠીભર સિ સે વિશાલ મુગલ સૈન્ય કા સામના કરના પડા, પર ઉન્હેં ક્ષણભર કે લિયે ભી કિસી ને ચિંતિત નહીં દેખા. ઇસ છેટે સે સંપાદકીય નોટ મેં યહ સંભવ નહીં કિ હમ ઉનકે સમસ્ત યુદ્ધ કા વર્ણન કર સકૅ; પર ઉનકે જીવનચરિત્ર કે અધ્યયન સે યહ કોઈ ભી જાન સકતા હૈ કિ ઉનકા સમસ્ત જીવન એક યુદ્ધા કા જીવન થા; પરંતુ ઉસમેં ન વિજય કા ઉલ્લાસ હૈ, ન પરાજય કા દુઃખ. નિર્વિકાર ભાવ સે ઉન્હોંને નિર્બલોં કી રક્ષા ઔર સત્ય કે પક્ષપાત કે લિયે યુદ્ધ કિયા થા. કેવલ ૪૦ સિખે કે લે કર ઉહાંને ચમકૌર કે મૈદાન મેં અસંખ્ય મુગલોં કે સાથ યુદ્ધ કિયા ઔર ઉસી યુદ્ધ મેં એક એક કર કે જબ ૩૩ સિખ ઔર ઉનકે ૨ પુત્ર યુદ્ધસ્થલ મેં સદા કે લિયે સો ગયે, તબ ભી ઉન્હેં કિસી ને અધીર હેતે હુયે નહીં દેખા. કહને કા તાત્પર્ય યહ હૈ કિ ઉનકા સત્ય કી વિજય પર ઔર ભગવાન કી કરુણ પર અવિચલ અખંડ વિશ્વાસ થા. યહીં પર હમ એક બાત ઔર કહેગે. બહુતસે ઉત્ક્રાંત ઈતિહાસલેખકે ને ગુરુ ગોવિંદસિંહ કે મુસલમાન જાતિ કા પરમ શત્રુ કહ કર ઉલ્લેખ કિયા હૈ ઔર દુઃખ કી બાત હૈ કિ ભારત કે કિતને હી હિંદુ ઔર મુસલમાન ભી ઉન્હીં ઉબ્રાંત ઈતિહાસલેખકે કી બાત કે સચ માનતે હૈ; પર નિષ્પક્ષ દૃષ્ટિ સે ઉનકે પવિત્ર જીવન કા અધ્યયન કરને સે યહી વિદિત હોતા હૈ કિ વે મુસલમાન કે અત્યાચાર કે વિરોધી થ; મુસલમાને કે નહીં. સ્વયં કિતને હી મુસલમાને કો ઉનને સમય સમય પર સહાયતા દી થી.. બહાદુરશાહ કો ઉન્હોંને સહાયતા દી; ઔર ઉસે દિલ્હી કે સિંહાસન પર આસીન કરવાયા. કિતને હી મુસલમાનોં ને ભી ઉનકે સહાયતા દી થી. દ પઠાને ને, જિનકે નામ થે નબીખાં ઔર ગનીખાં, બડે આડે સમય પર ઉનકે પ્રાણ બચાયે થે. સૈયદ બુધૂશાહ તે ગુરુજી કે પરમ સહાયક થે. સ્વયં બાદશાહ બહાદુરશાહ ને ભી ગુરુજી સે મિલને પર બડી ભક્તિ ઔર શ્રદ્ધા દિખાઈ થી. કહને કા તાત્પર્ય યહ હૈ કિ ગુરુદેવ મુસલમાન કે વિકટ શત્રુ નહીં થે; તે તો સમસ્ત માનવજાતિ કે એકાંત હિતકર્તા ઔર પ્રેમી છે. બાત યહ થી કિ વહ અત્યાચાર કે વિરોધી થે ઔર સારી માનવજાતિ કે સ્વતંત્ર ઔર સબલ દેખના પસંદ કરતે થે. પ્રસંગવિરોધ હાને પર ભી હમ યહ કહના ચાહતે હૈં કિ વે સંસ્કૃત, અરબી, ફારસી ઔર હિંદી કે પ્રકાંડ વિદ્વાન થે ઉન્હોંને હિંદી મેં અપૂર્વ કવિતા કી હૈ. તે સમસ્ત માનવજાતિ કો એક હી પરમાત્મા કી સંતાન માનતે થે, સબ ધર્મો કે ઈશ્વરપ્રાપ્તિ કા સાધન સ્વીકાર કરતે થે; ઉનકા હૃદય એકાંત શુદ્ધ ઔર પવિત્ર થા. ઉન્હને સ્વયં એક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૧ * * * * * * * * * ૦૦૧A SAAAAAAAAAAAA AAAA ર૩ર શુભસંગ્રહ-ભાગ ૭ માં કવિત્ત મેં કહા -- કેઊ ભ મુંડ યા સંન્યાસી કેઊ જેગી ભય, કેઊ બ્રહ્મચારી કે જતી આન માનિયો, હિંદૂ અરુ તુર્ક કેઊ રાફઝ ઇમામ સાફી, માનુષ કી જાતિ સબ એક પહિચાનિયે કર્તા કરીમ સેઈ રાજક રહીમ એહી, દૂસરે ન ભેદ કેઊ ભૂલ ભ્રમ માનિયે એક હી કી સેવ સબ હી કે ગુરુદેશ એક, એક હી સ્વરૂપ સ એ પેતિ જાનિ.” માનવજાતિ કી સમાનતા ઔર સમતા કા જૈસા સુંદર, સરસ એવં સરલ વર્ણન હૈ ઔર યહી ગુરુ ગોવિંદસિંહજી કા દિવ્ય સંદેશ હૈ. ઇસી સંદેશ કી આજ હમ આવૃત્તિ કરતે હૈ. ભારત કે લિય ઇસ સમય ઈસ સંદેશ કે હૃદયંગમ કરને કી અતીવ આવશ્યકતા હૈ. હિંદુ સમાજ કે યહ જાન લેના ચાહિયે કિ ગુરુદેવ કે ઇસ દિવ્ય સંદેશ એવં આદેશ કે ન માનને હી સે આજ ઉસકી દશા અસી ક્ષીણ ઔર મલિન હો રહી હૈ. સિખ જાતિ ને ઈસ સંદેશ કે સુના થા ઔર ઉસકે અનુસાર અનુગમન કર કે ઉસને દિવ્ય શક્તિ ઔર સંસ્કૃતિ પ્રાપ્ત કી થી. જાતિબંધન સે ઉત્પન્ન હોનેવાલે ઉચ્ચ નીચ કે વિભેદ કે દૂર કર કે, સમસ્ત મનુષ્યો કે “ભાઈ' માન કર, હિંદુ સમાજ કો અપને ઉદ્ધાર મેં સંલગ્ન હોના ચાહિયે, યહી દિવ્ય ગુરુ કા આદેશ હૈ. ઈસ સંદેશ અથવા આદેશ કે પરિપાલન કરને સે વિકી હિંદુ જાતિ કે વહી દિવ્ય શકિત પ્રાપ્ત હોગી, જે સમસ્ત શિતાની શક્તિ કે સામને અવિચલ હિમાચલ કે સમાન ખડી હોને મેં સમર્થ હો સકેગી. યહી સંદેશ સમાજસુધાર કા બીજમંત્ર હૈ; યહી સંદેશ સ્વરાજ્ય કા સિદ્ધ સાધન હૈ ઔર યહી સંદેશ વિશ્વશાનિત કા મૂલ રહસ્ય હૈ. ઈસિ લિયે હમ, આજ ગુરુવર્ય ગોવિંદસિંહ કી જન્મજયંતિ કે મંગલમય અવસર પર, પ્રાચીન પરંપરા એવં કુસંસકાર કે પીછે મહાધ હે કર પ્રધાવિત હોનેવાલી હિંદુ જાતિ સે સાદર અનુરોધ કરતે હૈ કિ વહ દિવ્ય ગુરુ કે ઈસ દિવ્ય સંદેશ કો અપના ભૂલ મંત્ર બના કર સમાજસુધાર કે પુણ્ય કાય મેં અગ્રસર હવે. સિમેં કી અજેય શક્તિ ઈસ મહામંત્ર કી સફલતા કા સમુજજવલ ઉદાહરણ હૈ. મંત્ર ઔર ઉસકી મહિમા કા ઐસા સુંદર ચમત્કાર દેખ કર ભી યદિ હમ ઉસકી સાધના મેં સંલગ્ન ન હૈ, તો યહ માનના હી હોગા કિ હમારે દુર્ભાગ્ય કી રજની કે સમાપ્ત હોને મેં અભી વિલંબ હૈ; અભી હમારે સૌભાગ્ય પ્રભાત કે અરુણોદય મેં બહુત દેર છે. પર નહીં; સમાજસુધાર કે કઠિન પથ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ - .-.. -.- - - - - - - - - - - - એક હયાત સિદ્ધ યોગી સ્વામી વિશુદ્ધાનંદજી ર૩૩ ચલનેવાલોં કે ભી સત્ય કી વિજય ઔર પરમાત્મા કી કરુણા પર અખંડ વિશ્વાસ રખના હેગા ઔર ગુરુદેવ ગોવિંદસિંહ કે પાંચ પ્યારે' કી ભાંતિ ઉન્હેં ભી અપને જીવન એવું જીવન સર્વસ્વ તક ઇસી સાધના કે ચરણતલ મેં ઉસર્ગ કર દેને હોંગે. કોંકિઃ એક ૐકાર શ્રી વાહ ગુરુજી કી ફતહ. (ફેબ્રુઆરી-૧૯૨૬ના “ચાદ”માંથી) ३८-एक हयात सिद्ध योगी स्वामी विशुद्धानंदजी (લેખકશ્રી. લલ્લીપ્રસાદ પાડેય.) જિસ પર શ્રીહરિ કી કૃપા હતી હૈ વહી સદાચાર કા સોલહે આને પાલન કરને મેં સમર્થ હતા હૈ, ઔર જિસકે આચરણ અચ્છે હૈં ઉસકે પ્રારબ્ધ કી પ્રશંસા હી ક્યા કી જાય ! જિસ પર દૈવ અનુકૂળ હૈ ઉસ પર સંતે કી કૃપા હોની હી ચાહિયે. કિંતુ ઐસે ભાગ્યવાન સંસાર મેં ઇન-ગિને હી જન્મ ગ્રહણ કરતે હૈ જે અપની કરની સે અપના તો ઉદ્ધાર કર હી લેતે હૈ, સાથ હી દૂસરોં કો બેડો પાર કરીને મેં ભી પૂરે પૂરે સહાયક હેતે હૈં. યહાં જિન મહાત્માજી કી કુછ જીવનઘટનાઓ કા ઉલલેખ કિયા જાતા હૈ ઉનકી ગણના ઐસે હી ઉપકારી પુરુષ મેં હૈ. શ્રીવિશુદ્ધાનંદજી કા બાલ્યકાલ કા માતૃપિતૃદત્ત નામ ભેલાનાથ ચટ્ટોપાધ્યાય હૈ. આપકી જન્મભૂમિ હોને કા શ્રેય બર્દવાન જિલે કે અંતર્ગત બંડૂલ ગાંવ કે પ્રાપ્ત હૈ. આપકે પિતા કા નામ અખિલચંદ્ર ચટ્ટોપાધ્યાય ઔર માતા કા રાજરાજેશ્વરીદેવી થા. આપકે બડે ભાઈ કા નામ ભૂતનાથ થા. જિસ સમય બાલક ભોલાનાથ છે: મહિને કે થે ઉસી સમય આપકે પિતાજી કા દેહાંત હો ગયા. ફલતઃ આપકે કાકા ને હી આપકા પાલન-પેષણ કિયા. જિન ભોલાનાથ કે અપને ભવિષ્ય જીવન મેં લેકોત્તર કામ કરના થા ઉનકા બચપન ભી વિચિત્રતાવિહીન ન થા. લડકપન મેં જહાં ઔર લડકે ખિલૌને ચાહતે હૈ, તરહ તરહ કે ખેલ ખેલતે હૈ, વહાં ભેલાનાથજી પૂજા-પાઠ કા ખેલ ખેલા કરતે થે. ઉહે ઉસ દશા મેં ઠાકુરજી કી મૂર્તિ સે હી પ્રેમ થા. વે ઉહીં સે ખેલતે થે. ઈસ બાલ્યાવસ્થા મેં હી આપકો યેગીજનસુલભ સિદ્ધિયાં પ્રાપ્ત થી ઔર વિચિત્રતા યહ કિ ઉનકા પતા આપકે તે બાલ્યકાલ કે કારણ હોના હી ન ચાહિયે, ઔરોં કો ભી ન થા. ઉસ સમય કે આપકે સિદ્ધિમાહામ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે કી બહુતની ઘટનાયે આપકે સમ્પર્ક કે માલૂમ હૈ. યહાં, લેખવિસ્તાર કે ભય સે, એક આધ કા હી ઉલ્લેખ કિયા જાયેગા. બચપન મેં આપ લગભગ ૧૨-૧૩ વર્ષ તક બિલકુલ નંગ-ધડંગ રહા કરતે થે, છેતી તક ન પહનતે થે. યાદ કઈ પહના ભી દે તે ઉતાર ડાલતે યા કિસીકે દે દેતે થે. એક બાર આપકે કાકા ને આપકો નઈ ધોતી પહના દી તો આપને ઉતાર કર ઉસકી ચિબ્ધિયાં કર ડાલી. ઇસ પર કાકા બહુત બિગડે. તબ આપને ક્યા કિયા કિ ઉન ચિધિયાં કે એકત્ર કર કે ફિર સમૂચી દેતી કે રૂપ મેં પરિણત કર દિયા. લેગ દેખ કર દંગ હે ગયે. તનિકસા બચા ઔર યહ કરામાત ! એક બાર કા ઔર હાલ સુનિયે. આપ ખેલ કી ધૂન મેં બાલૂ કે પાર્થિવેશ્વર બના કર પ્રેમ સે ઉનકી પૂજા કર રહે થે કિ એક સાથી બાલક ને વિન કર દિયા. ઈસ પર આપને અસંતુષ્ટ હે કર શાપ દિયા કિ “મેરી પૂજા મેં વિન ડાલને કે કારણ તુહે સાંપ સેગા'. ખેલ કી પૂજા થી ઔર ખેલ કા હી થા શાપ. કિસીને કુછ પરવા ન કી; પરવા તબ કી જબ સચમુચ સાંપ ને ઉસે કાટ લિયા. અંત મેં આપકે હાથ ફેર દેને સે હી વહ બાલક બચ ગયા. શાપ ઔર શાપાનુગ્રહ દોને કે લોગોં ને પ્રત્યક્ષ દેખ લિયા. અસલ મેં યે યોગ કી સિદ્ધિયાં હૈ, જે પૂર્વજન્મ કે અનુછાને કે કારણ આપકે પ્રાપ્ત થી. અસ્તુ. કાકા ને આપકે અંગ્રેજી પઢાને કા ઉદ્યોગ કિયા, કિન્તુ આપને કિસી તરહ ઉસમેં મન નહીં લગાયા. તબ આપ સંસ્કૃત પઢને કે લિયે એક પંડિતજી કી પાઠશાલા (ટલ) મેં ભત કિયે ગયે. યહાં અપને કુછ દિને તક અભ્યાસ કિયા. ભોલાનાથ ૧૩–૧૪ વર્ષ કે હોંગે કિ ઉન્હેં એક પાગલ ફત્ત ને કાટ લિયા. કુત્તે કે કાટે કા ઈલાજ કઈ જગહ કરાયા ગયા, કિંત લાભ ન હુઆ. ઉન દિને પાચૂર સાહબ કી સંસ્થા સ્થાપિત હુઈ ન થી કિ ઉસકી શરણ લી જાતી. અંત મેં બહુત હી વ્યથિત હે કર આપ કલકત્તે ગયે કિ વહાં બડે નામી નામી ચિકિત્સક હૈં, ઉનકી ચિકિત્સા સે અવશ્ય હી લાભ હેગા; કિંતુ હુઆ કુછ નહીં. સભી ઓર સે નિરાશ હે કર વ્યથા કે મારે આ૫ આત્મહત્યા કરને કે વિચાર સે ચિનસુરા મેં હુગલી-કિનારે પહુંચે. વહાં આપકે એક સાધુ કે દર્શન હુયે, જે કભી તે નદી કી ધારા મેં ડૂબ જાતા થા ઔર કભી પાની કે ખંભે પર ખડા દેખ પડતા થા. ઉસકી ઇસ વિચિત્રતા પર આપ અચંભા કર હી રહે થે કિ ઉસને પાસ આ કર ઇહું આત્મહત્યા કરને સે રોકો. જ્યાં રહી સાધુ ને ભેલાનાથ કે સિર પર હાથ ફેરા કિ ઈનકી દેહ કી સારી જલન જાતી રહી. ખાસી ઠંડક માલૂમ હેને લગી. વ્યાધિ લે છૂટકારા પાને કી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #248 -------------------------------------------------------------------------- ________________ એક હયાત સિદ્ધ યોગી સ્વામી વિશુદ્ધાનંદજી ૨૩૫ પ્રસન્નતા મેં આપને સાધુ સે દીક્ષા દેને કી પ્રાર્થના કી તે ઉત્તર મિલા-તુમ્હારે ગુરુ એક દૂસરે મહાત્મા ગે. તુહે દીક્ષા દેને કા અધિકાર હમકે નહીં. તુમ ઘર જાઓ. હમ વહીં આ કર મિલેંગે. આગે, દીક્ષા પ્રાપ્તિ કે પશ્ચાત, જ્ઞાત હુઆ કિ ઉન મહાત્મા કા નામ સ્વામી નીમાનંદ હૈ. ચંગે હે કર ભોલાનાથ અપને ઘર આ ગયે. ઉન્હોંને અપની માતા કે મહાત્મા કો સબ હાલ બતલા દિયા. ૧૦-૧૨ દિન મેં નીમાનંદ ભી બંડૂલ પધારે. ઉોને ભેલાનાથ કી માતા સે કહા કિ અપના યહ બેટા હમેં દે દો. માતા ને પ્રસન્નતા સે અંગીકાર કર લિયા, કાંકિ ઈહીંકી કૃપા સે તે ભોલાનાથ કી જાન બચી થી. કિંતુ પુત્રદાન કરતે સમય માતા ને યહ શર્ત કર લી કિ “સાલ મેં એક બાર મુઝસે ભેટ કર દિયા કરના’. નીમાનંદજી ને ઇસકે સ્વીકાર કિયા ઔર બરાબર પાલન કિયા. બંડૂલ સે બિદા હેતે સમય વે ભોલાનાથ સે કહ ગયે કિ તુમ ખટકે રહે, હમ આ કર તુમકો લે ચલેંગે. કોઈ એક વર્ષ બીતને પર ભેલાનાથ ઢાકા ગયે. વહાં સુના કિ એક સાધુ કભી તો નદી મેં ડૂબ જાતા હૈ ઔર કભી જલસ્તંભ કે ઉપર દેખ પડતા હૈ. યહ ચમત્કાર દેખને કે લોગ જ રહે થે. ભેલાનાથ ભી ગયે. પહુંચતે હી ઇન્હોને નીમાનંદજી કે પહચાન લિયા. ઈનકે પ્રાર્થના કરને પર નીમાનંદજી ને કહા કિ હમ તુહે સાથ લે ચલને કો યહાં આયે હૈ. સંધ્યા–સમય ઈનકા હાથ પકડ કર નીમાનંદજી ઢાકે કે પાસ હી ગંડેરિયા નામક સ્થાન મેં લે ગયે. વહાં ઇનકી આંખ પર પટ્ટી બાંધ કર કહા કિ બિના કુછ કહે-સુને હમારા હાથ થામે ચલે આઓ. ભોલાનાથજી કી આંખ પર પટ્ટી બંધી રહને સે ઔર તો કુછ દેખ નહીં પડા, ઇતના હી માલૂમ હુઆ કિ બડી તેજી સે ચલે જા રહે હૈં. પટ્ટી ખેલને પર એક તીર્થ મેં પહુંચ ગયે. પીછે સે જ્ઞાત હુઆ કિ યહ વિંધ્યાચલ હૈ. અબ સુર્યોદય હા આયા થા. સ્વામી નીમાનંદજી ભોલાનાથ કે વહીં છેડ કર ચલ દિયે. છતના કહ ગયે કિ ફિર મિલેંગે. ભોલાનાથજી બડે સંકટ મેં પડે. હિંદી જાનતે ન થે કિ કિસીસે બાતચીત કર સકતે. પૂરા પરદેશ થા. ઘડી ઉમર થી. ઘબરાહટ કે મારે રોને લગે. ભૂખગ્રાસ અલગ સતા રહી થી. સંધ્યા-સમય ભોલાનાથ ને દૂર પર એક જ્યોતિમંડલ દેખા. કુછ સમીપ આને પર ઉસમેં એક મૂર્તિ દેખ પડી. મતિ સમાપ આઈ તો ભરવી નિકલી. ઉસને ઈë ગોદ બિઠા કર દિલાસા દેતે હુએ કહા-ડરે મત, તુહે દોને સમય ભજન મિલતા રહેગા, કઈ જતુ તુમ્હારા બાલ ભી બાંકા ન કર સકેગા. હમ ઔર સ્વામીજી એક હી સંપ્રદાય કે હૈ. ભૈરવી કે જાતે હી, થોડી દેર મેં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ શુભસંગ્રહ-ભાગ ૭ એક મનુષ્ય ભોજન, જલ ઔર પાન દે કર ચલા ગયા. છ-સાત દિન ઈસી પ્રકાર વિંધ્યાચલ મેં બીતે. અબ ફિર સંધ્યા સમય નીમાનંદ આયે, ઔર પૂર્વોક્ત પ્રકાર સે આંખે પર પટ્ટી બાંધ કર ભોલાનાથજી કા હાથ પકડ કર આગે બઢે. પ્રાત:કાલ હોને પર એક નયે સ્થાન મેં પહુંચ ગયે. પીછે સે જ્ઞાત હુઆ કિ યહ “જ્ઞાનગંજ' હૈ, જે જાલંધર સે દો ઢાઈ સૌ મીલ પર હિમાલય મેં અવસ્થિત હૈ. યહાં પર ભેલાનાથ કે બહુત સે ગિયે ઔર બ્રહ્મચારિયોં કે દર્શન હુયે. ભીડ. ભાડ થી. ઉપયુક્ત પાત્રો કે “સૂર્યવિજ્ઞાન* કી શિક્ષા દી જા રહી થી. વિજ્ઞાન-જગત મેં સૂર્યવિજ્ઞાન કે શિરોમણિ સમઝિયે. સ્વામી વિશુદ્ધાનંદજી ને યદ્યપિ ચંદ્રવિજ્ઞાન, નક્ષત્રવિજ્ઞાન, વાયુવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન પ્રભૂતિ કા અનુશીલન કર કે અસાધારણ સામર્થ્ય પ્રાપ્ત કર લિયા હૈ, કિંતુ યે સભી વિજ્ઞાન સૂર્યવિજ્ઞાન કે હી અંગ હૈ. ઇસ કારણ સૂર્યવિજ્ઞાન કે હી સંબંધ મેં કુછ બાત કા યહાં ઉલલેખ કિયા જાયગા. હિંદુ શાસ્ત્ર મેં સુર્ય કા નામ “સવિતા' હૈ. ઇસસે પ્રકટ હોતા હૈ કિ હિંદૂઓ કે વિશ્વાસ થા કિ વિશ્વ જગત કી સૃષ્ટિ સૂર્ય સે હી હોતી હૈ. તબ યહ સ્પષ્ટ હી હૈ કિ સૌર શક્તિ સે જગત કા પાલન હોતા હૈ ઔર ઉસસે જગત કા સંહાર ભી. વેદ, તંત્ર ઔર જ્યોતિષ પ્રભૂતિ મેં ઇસકે પિષક પ્રમાણુ પાયે જાતે હૈ. યહાં ઉસકી આલોચના કા કુછ પ્રયોજન નહીં; કિંતુ પ્રમાણ વિદ્યમાન રહતે હુયે ભી સાવિત્રીવિદ્યા કા પ્રત્યક્ષ જ્ઞાન કિસીકો હૈ, યહ અબ તક અવિદિત થા. શાસ્ત્ર મેં જિસકા ઉલ્લેખ હૈ ઉસીકે સ્વામીજી પ્રત્યક્ષ દિખલા દેતે હૈં. સૂર્યકિરણો કે સહારે ચાહે જે ચીજ બના લી જા સકતી હૈ. કિરણ કી રંગમાલા કી પહલે પહચાન હોની ચાહિયે. પ્રત્યેક રંગ સે એક એક જાતીય પરમાણુ કા સંબંધ હૈ. પરમાણુઓ કી સંગ-વિયોગક્રિયા સે હી દુનિયા કી સારી ચીજે યથાક્રમ બનતી બિગડતી રહતી હૈ. સાધારણ દૃષ્ટિ કે લિયે પરમાણુ કા દર્શન સંભવ નહીં, ફલતઃ ઉનકી યોજના ભી અસંભવ હૈ. ઈસીસે પરમાણુનિછ રંગ કી પહચાન કર લેની ચાહિયે. રંગ કી પહચાન ઔર પરમાણુ કી પહચાન અસલ મેં એક હી ચીજ હૈ. જિન જિન પરમાણુઓ કી સમષ્ટિ સે જે જે વસ્તુ બનતી હૈ, ઉન્હીં પરમાણુઓ કા રંગ યદિ એકત્ર કર લિયા જાય તે ફલસ્વરૂપ વહી ચીજ બન જાયેગી; કયોંકિ રંગે કે એકત્ર કરને કા મતલબ હી પરમાણુ સંયોગ હુઆ. ઇસ સંયોગ સે વસ્તુ બન કર તૈયાર હે જાયગી; કિંતુ એક બાત હૈ. આવશ્યકીય રંગે કે એકત્ર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #250 -------------------------------------------------------------------------- ________________ એક હયાત સિદ્ધ યોગી સ્વામી વિશુદ્ધાનંદજી ૨૩૭ નીમાનંદજી ને ભેલાનાથ કા બતલાયા કિ “મેં યહીં રહતા દૂ: બહુતેરે યોગી ઔર મેરે ગુરભાઈ લોગ ભી યહીં રહતે હૈં. તુહે યહીં રહના હોગા”. એક દિન યહીં રહે. દૂસરે દિન ઔર આગે બઢે તે તિબ્બત મેં પ્રાતઃકાલ હુઆ. વહાં, માનસરોવર સે કુછ આગે, રાજરાજેશ્વરી મઠ મેં મહાતપા અચલાનંદજી નિવાસ કરતે હૈ. ઉન્હીકે આગે ભોલાનાથ ઉપસ્થિત કિયે ગયે. ઇન મહાત્માજી કી આયુ કઈ સૌ વર્ષ કી હૈ યે કુછ ભી ખાતે–પીતે નહીં, અપને સ્થાન સે હિલતે તક નહી હૈ. ઇન્હીં મહાપુરુષ સે ભેલાનાથ કે કર દેને સે હી કુછ વસ્તુ બન કર તૈયાર ન હો જાયેગી; કકિ રંગ કે સમુદાય મેં એક આનુપૂર્વિક સંબંધ હૈ. ઉસકી પરખ કે અનુસાર રંગે કા વિન્યાસ કરના હોગા. અંતિમ રંગ કા વિકાસ હોતે હી અભીષ્ટ વસ્તુ બન જાયેગી. એક બાર પદાર્થ કી ઉત્પત્તિ હે જાને પર ફિર રંગે કી યોજના કી એર ધ્યાન દેને કી આવશ્યકતા નહીં રહતી. ઉસ સમય તે સિફ ઉન રંગ કી મિલાવટ સે ઉદભૂત અભિનવ-મિશ્ર રંગ કી ઓર ધ્યાન દેના હોગા. જે કિ બિંદુરૂપ સે મૂલ મેં પ્રકટ હોતા હૈ: ધ્યાન રખના હોગા જિસમેં બિંદુ કિસી સૂરત મેં હિલે-ખૂલે નહીં; કિસી પ્રકાર એકાગ્રતા મેં વિધ્ર ન હે. એકાગ્રતા રહને પર વસ્તુ કી ક્રમવૃદ્ધિ અપને આપ હોતી રહેગી. કપૂર કા એક બિંદુ બન જાને પર, એક સેર બનાને કે લિયે, નયા ઉદ્યોગ નહીં કરના પડતા. એક સે અનેક કી ઉત્પત્તિ તે પ્રાકૃતિક નિયમ સે સિદ્ધ હૈ–અપને આપ હોતી રહતી હૈ. જબ તક ચંચલતા ન હોગી, જબ તક રંગે કી પરિપાટી મેં વ્યતીક્રમ નહીં પડેગા, તબ તક ઉક્ત પદાર્થ બરાબર બઢતા ચલા જાયેગા. માત્રાવૃદ્ધિ કે લિયે કુછ ઉદ્યોગ નહીં કરના પડતા. ઈસી પ્રકાર ચાહે જિસ પદાર્થ કે પરિવર્તિત કર કે અન્ય પદાર્થ મેં પરિણત કિયા જા સકતા હૈ. લોહે કે સોના યા કુલ કો પથ્થર બના દેના એક હી પ્રણાલી કે અંતર્ગત હૈ. સંયોગકાર્ય મેં તાપાંશ અથવા શક્તિ કે પ્રયોગાસંબંધ વિશેષ જ્ઞાન ઔર અવધાન કા પ્રયજન હૈ. જિસ પદાર્થ કી ગઠનપ્રણાલી અથવા રંગ કા વિન્યાસ માલૂમ ન હૈ ઉસકે વિશ્લેષણ દ્વારા ઉક્ત પાદર્થ બના લિયા જા સકતા હૈ. વિશ્લેષણ સે મતલબ રંગે કે વિશેષણ સે હૈ. ઇસકે લિયે બહુત અધિક સમય કા પ્રયોજન નહીં હતા. સ્વામીજી ઇસ વિજ્ઞાન કી શક્તિ કે પ્રત્યેક સ્થાન મેં પ્રત્યક્ષ દિખલા કર સમઝા દેતે હૈં કિ ઈસ પર અધિકાર કર લેને તે મનુષ્ય પ્રકૃતિ કે કિતને હી નિગૂઢ ત કા આવિષ્કાર કર સકતા હૈ. દૂર કી વસ્તુ દેખના, દૂર કી ધ્વનિ સુન લેના, મરણ કે પશ્ચાત જીવ કી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શુભસ’ગ્રહું-ભાગ ૭ મા દીક્ષા પ્રાપ્ત હુઇ, ગુરુદેવ ને નીમાનંદ કા આજ્ઞા દીપક વિશુદ્ધાનંદ (ભાલાનાથ) કૈા શિક્ષા કે લિયે જ્ઞાનગ ́જ લે જાએ’. અતએવ યે વહી લાયે ગયે. વહાં લગાતાર ખારહ વ તક પરમહંસ ભૃગુરામ ઇન્હેં ચેાગ-શિક્ષા દેતે રહે.... ભૃગુરામજી બડે સિદ્ધ યોગીશ્વર હૈ. યહી એક ઐસે મહાત્મા હૈ' જો સ્થૂલશરીર સે સૂર્યમંડલ તક જા સકતે હૈં. સૂર્યવિજ્ઞાન કી શિક્ષા વિશુદ્ધાનંદજી કે પરમહંસ શ્યામાનંદ સે પ્રાપ્ત હુઇ. યેાગશિક્ષા બ્રહ્મચ અવસ્થા મેં હુઈ. ઇસ દશા મેં વિશુદ્ધાનંદ અપને ગુરુભાઇયાં કે સાથ, ખીચખીચ મેં, હિમાલય પ્રકૃતિ અનેક સ્થાનાાં કી યાત્રા કરતે રહે. બ્રહ્મચય -અવસ્થા મેં અસ્તી મેં રહને કા નિષેધ હૈ; પ્રતિદિન તીન ધર સે અધિક ભિક્ષા નહીં માંગ સકતે; દિ તીન ધરેાં મેં ભિક્ષા ન મિલે તે। કુછ કંદ-મૂલ, સે।ભી પરિમિત માત્રા મે, ખાને કા વિધાન હૈ. ઈસ બ્રહ્મચ કી અવસ્થા મેં હી આપકે! અષ્ટસિદ્ધિયાં પ્રાપ્ત હૈ। ચૂકી થીં. યહ સંપ્રદાય બહુત પુરાના હૈ. ઇતના પુરાના કિ સઈ જોડ કે સંપ્રદાય કા પતા નહીં લગતા. ઈસમે પાંચ અવસ્થયે બ્રહ્મચારી, દંડી, સંન્યાસી, તીસ્વામી ઔર પરમહંસ—હૈ. પ્રત્યેક અવસ્થા કિ કઠેર પરીક્ષા હાતી હૈ. પરીક્ષક વિભિન્ન મડૅાં કે યેાગી હુઆ કરતે હૈં. પરીક્ષા મેં અનુત્તીહાને પર ક્િર પૂરે ક્યા ગતિ હાતી હૈ ઉસકા જ્ઞાન, પ્રેતાત્મા કી પૂર્વીદેહ કા નિર્માણ ઔર ઉસસે ખાતચીત, મંત્ર ઔર દેવતા કે સ્વરૂપ કા જ્ઞાન, માનસિક ભાવ કા પરિવર્તન, ભયંકર રાગે કા ઉપશમન ઔર મનેાવિદ્યાયે સબ એક સૂવિજ્ઞાન સે હી પ્રાપ્ત હો જાતે હૈ. સ્વામીજી એક સ્ફટિકનિર્મિત લેન્સ દ્વારા રંગેગાં કા સયેાગ ઔર વિયેાગ ક્રિયા કરતે હૈ. વિશેષ આવશ્યકતા હાને પર એક તાંએ કે તાર સે કામ લેતે હૈ. તીવ્ર તાપ કી આવશ્યકતા હૈાને પર હી ઈસકા વ્યવહાર કિયા જાતા હૈ. જર્મની, ઇંગ્લેડ, અમરીકા પ્રકૃતિ સ્થાનાં કે ઔર ભારત કે બહુતેરે વિજ્ઞાનવેત્તા એવં શિક્ષિત લેગ ઇસ અભિનવ વિજ્ઞાન કે દેખ કર દંગ હેા ગયે હૈ.... ને સભી મુક્ત કહૈ સે સ્વીકાર કરતે હૈ કિ યદિ ઇસ વિજ્ઞાન કા પ્રચાર હા જાય તા સમગ્ર વિજ્ઞાનજગત મેં એક ઐસે વિરાટ્ વિપ્લવ ક સૂચના હેાગી જો પૃથિવી કે ઇતિહાસ મેં બિલકુલ નઈ હેાગી. ઈસ વિજ્ઞાન કી શિક્ષા દેને કે લિયે સ્વામીજી ભી ઉત્કંઠિત હૈા રહે હૈ, કાશી મેં એક વિજ્ઞાનાગાર નિમિ`ત હૈા રહા હૈ. જખ વહ પૂર્ણ હા કર સુસજ્જિત હૈ। જાયગા તબ સંસાર કા એક પ્રધાન દર્શનીય સ્થાન હૈ। જાયગા; સભી ખંડ-વિજ્ઞાન એક મહાવિજ્ઞાન મે' પરિસીમિત હુએ હૈ. ઉસે પ્રત્યક્ષ દેખ કર ઔર સમઝ કર સભ્ય જગત વિસ્મિત ઔર આનંદિત હૈગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ એક હયાત સિદ્ધ ચાગી સ્વામી વિશુદ્ધાન દ્રજી ૨૩૯ સમય તક પરીક્ષાથી કા સાધન કરના પડતા હૈ. બ્રહ્મચ કી પરીક્ષા મેં ઉત્તી' હા કર વિશુદ્ધાન દછ દડી હુયે. ઇસમે ચાર સાલ તક આપને યેગ કી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કી. અનેક સ્થાનાાં મેં ભ્રમણ કિયા. ઈસ દશા કી પરીક્ષા ઔર ભી કઠેર હૈતી હૈ. ઇસકે પશ્ચાત્ ચાર વર્ષોં કે લિયે આપને સન્યાસ ધારણ કિયા. ઈસ દશા મેં દિગંબર રહના હૈાતા હૈ. સન્યાસ કી અવધિ પૂર્ણ` હૈ। ચૂકને પર ખડે ગુરુભાઇ પરમહંસ ભૃગુરામજી ને કહા કિ વિશુદ્ધાનંદ! તુમને અપના કામ તે સફલ કર લિયા, અબ જા કર જીવાં કા ઉદ્ઘાર કરેા. બસ્તી મેં જાએ, વિવાહ કર કે લાગાં કે બીચ રહેા.’ વિશુદ્ધાનંદજી તે ઇસ આજ્ઞાકા પાલન કરના ઉચિત સમઝા. ઇસકે દે। કારણુ થે, એક તેા ભૃગુરામજી ને હી વાસ્તવ મેં ઇન્હે સંપૂર્ણ શિક્ષા દી થી; ઔર દૂસરે યે દેખ ચૂકે થે કિ ઇસી પ્રકાર કી આજ્ઞા કા પાલન ન કરને-ગૃહસ્થ ધ અસ્વીકાર કરને કે કારણ નિકે એક સિદ્ધિપ્રાપ્ત ગુરુભાઈ કા ભૃગુરામજી તપેાભ્રષ્ટ કર ચૂકે થે. તબ ઇન્હોંને યહ નિવેદન કિયા કિ વવાહ તેા કર લિયા જાયગા, કિ ંતુ નિર્વાહ કિસ પ્રકાર હાગ્ગા ? યેક જં ગલાં કે ખીચ યેાગશિક્ષા મેં લગે રહને કે કારણ હમને તે કુછ જીવિકા કા ઉપાય સીખા હી નહીં.' ભૃગુરામજી ને કહા—સકી ચિંતા ન કરેા. તુમ જા કર ડોટરી કરને લગેા, આજકલ દેશી ભાષા મે કુછ પુસ્તકે તૈયાર હૈા ગઇ હૈં જિનકા થાડાસા અભ્યાસ કરને સે તુમ ઇસ વ્યવસાય ! કર સકેગે ઔર મેરે આશીર્વાદ સે તુમ્હારે હાથ મેં યશ રહેગા, કિંતુ કિસીસે કાઈ નિશ્ચિત પ્રીસ ન માંગના જો મિલ જાય લે લેના.' આપને બડે ગુરુભાઇ કી આના કા પાલન કિયા. વે દેશ ચલે આયે. ખેાલપુર કે સમીપ ગુશકરા એક ગાંવ હૈ, યહુ ઈ આઇ રેલ્વે કી લૂપ લાઇન કા સ્ટેશન હૈ. ઇસી ગાંવ મેં વિશુદ્ધાનંદજી તે ચિકિત્સાલય ખેાલા, યહાં કે જમી દાર સ્વર્ગીય બાપુ હરિશ્ચન્દ્ર ચેાગદાર આપકા બહુત માનતે થે. યહાં ૧૯૦૯-૧૦ તક એલેાપેથી ચિકિત્સા-દ્વારા લેગાં કા ઇસ કાર્યાં મેં આપકેા અસીમ સફલતા પ્રાપ્ત હુઇ. એક તા પરમહંત ભગુરામજી કે આશીર્વાદ સે આપકે હાથ મેં યશ થા, ઇસ લિયે જિસે દવા દેતે ઉસે અવશ્ય લાભ હાતા થા; દૂસરે રાગી કા અને તત્ત્વાવધાન મે લેને સે પૂર્વ આપ‘યેાગ-જ્યાતિષ' કે દ્વારા જ્ઞાત કર લેતે થે કિ યહ ચંગા હોગા યા નહી. લતઃ આપ ક્ષીણુ આયુવાલે રેગિયાં કેા ચંગા કરને કા ભાર હી ન લેતે થે. કાઈ ૧૮ વર્ષ તક આપ ઘર પર ગૃહસ્થી મેં રહે. સિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આપને સન ઉપકાર કિયા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શુભસગ્રહ-ભાગ ૭ મા દશા મે' આપકે દે! પુત્ર ઉત્પન્ન હુએ, જિનમેં એક કા તા દેહાંત હૈ। ગયા ઔર દૂસરે ઇસ સમય બદવાન આશ્રમ' કી દેખરેખ કરતે હૈ.... ગુશકરા મેં રહતે સમય આપકે અનેક ચમત્કાર લાગેાં તે દેખે હૈ, કિ ંતુ ઉનકા યહાં વન ન કિયા જાયગા. જિસ સમય આપ જ્ઞાનગંજ સે ખિદા હૈને કે થે, પરમહંસ ભૃગુરામજી ને પ્રસન્ન હૈ। કર્ આપકા એક દિવ્ય શિવલિંગ પુરસ્કાર મે` દિયા થા. અન્ય યાગિયાં ને વિરાધ કિયા થા કિ સંપ્રદાય કા યહ શિવલિંગ સદા સે હિમાલય મે` રહા હૈ, યહ કહાં બંગાલ મે' ભેજા જા રહા હૈ! કિ ંતુ ગુરુકૃપા સે યહ મિલ હી ગયા, ઇસકે દ્વારા યોગિયાં કા આશ્રમપરીક્ષા હુઆ કરતી હૈ. યહ શિવલિંગ સ્વામીજી કે ગાંવ ખડૂલ મેં પ્રતિષ્ઠિત હૈ ઔર ગાંવ કે નામાનુસાર ઇસકા નામ ખડૂલેશ્વર રખા ગયા હૈ. સ્વામીજી ઇસી (યા ઇસી શ્રેણી કે) શિવલિંગ કી પૂજા કરતે હૈં. દૂસરે કી પૂજા કરે તેા વહ ખડિત હૈ। જાતા હૈ. ખડૂલેશ્વર મહાદેવ મે કઇ વિશેષતાયે હૈં. ઉનકી જ્યેાતિ દે। દે તીન તીન ટે મેં બદલતી રહતી હૈ; ઔર યહાં પ્રાયઃ પરમહ`સ ભૃગુરામજી કે દર્શન સંપ્રદાય કે બાહરી લે!ગેાં કે ભી હા જાયા કરતે હૈં, યદ્યપિ ઉનકા શરીર અગાચર રહા કરતા હૈ. ઔર ઔર મહાત્મા ભી આયા કરતે હૈં. ઈસ શિવલિંગ કી પ્રતિષ્ઠા સન ૧૯૦૫ મેં હુઈ થી. શિવાલય સે સટી હુઈ એક ગુફ઼ા ભી હૈ. સન્ ૧૯૧૧ કે લગભગ અવાન–આશ્રમ' કી સ્થાપના હુઈ. સન્ ૧૯૧૭ મેં કાશી મે હનુમાનઘાટ કે સમીપ આશ્રમ પ્રતિષ્ઠિત હુઆ; સન્ ૧૯૧૮ કે લગભગ વૈદ્યનાથ મેં ઔર ઉસી સાલ ઝાલદા (જિલા માનભૂમ) મેં ‘સૂવિજ્ઞાન’ સિખાને કે લિયે આશ્રમ બનાયા ગયા. સન્ ૧૯૨૬૨૧ કે લગભગ પુરી મેં આશ્રમ સ્થાપિત હુઆ થા. યાં આશ્રમ તા કઈ હૈ, કિ ંતુ સ્વામીજી પ્રાયઃ પુરી ઔર કાશી કે આશ્રમ મેં હી નિવાસ કરતે હૈ. કાશી કા આશ્રમ અખ મલદહિયા મેં સ્ટેશન કે રાસ્તે પર હી હૈ. યહ સન્ ૧૯૨૨ મેં બના ઔર સન્ ૧૯૨૫ મેં ઇસમેં શિવ કી પ્રાંતષ્ઠા હુ હૈ. ઇસ આશ્રમ મેગોપાલજી કી ઔર ચરણચિહનાં કી પ્રતિષ્ઠા ઔર હાની હૈ. ઈસ લેખ મેં સ્વામીજી કી એક ભી અલૌકિક શક્તિ કા વર્ણન નહી કિયા ગયા હૈ. ઉસકી આવશ્યકતા ભી નહી. જિન્હ આપર્ક સાન્નિધ્ય મેં રહને કા અવસર મિલ જાતા હૈ વે આપકી કરામાતાં કે, આપકે યાગસામર્થ્ય કે લિહાજ સે, સાધારણ સમઝતે હૈ'. જખ સ્વામીજી ઇસકી આવશ્યકતા સમઝતે હૈં તખ પાત્ર વ્યક્તિયાં કે સામને ઉન્હેં કર લી દિખતે હૈ. આપકે બહુત સે શિષ્યાં તે આપકે દ્વારા વિજ્ઞાન સે પ્રાપ્ત ‘ચ્યવનપ્રાશ' આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww xvvvvvvvvv એક હયાત સિદ્ધ યોગી સ્વામી વિશુદ્ધાનંદજી ૨૪૧ ઔષધિયાં ખાઈ હૈ ઔર વહ સુગંધી દ્રવ્ય શશિ મેં ભર લિયા હૈ, જિસકી સુગંધ શ્રીકૃષ્ણ કી દેહ સે નિકલને કા વર્ણન ચિતન્યચરિતામૃત “ગેવિંદલીલામૃત” પ્રભૂતિ પુસ્તક મેં હૈ. છોટે સે લેન્સ દ્વારા સ્વામીજી કા ગંધહીન સાફ ફાહે મેં, બાત કી બાત મેં, સૂર્યકિરણ સે હિના, ગુલાબ, ખસ, દાલચીની, ફિનાઇલ આદિ કી ઉત્કટ ગંધ લા દેના, ઉસી રીતિ સે કપૂરનિર્માણ; બાયોકેમિક રીતિ સે બનાઈ ગઈ ઔષધિવિશેષ કા પ્રસ્તુતીકરણ આદિ ઇન પંક્તિ કે લેખક ને અપની આંખે દેખા ઔર ઉસ ઉપાદેય સુગંધી કા આમોદ પ્રાપ્ત કિયા હૈ. એક દિન તે સ્વામીજી ની કુપા સે સંદેશ (બંગાલી મિઠાઈ) કા થડા સા અંશ ચખને કે ભી મિલ ગયા થા, જે સૂર્યવિજ્ઞાન સે પ્રસ્તુત કિયા ગયા થા. ઉસ સંદેશ કી ચિત્તમનોહર સુગંધ ઔર સ્વાદ કા વર્ણન ભલા લોહ-નિર્મિત લેખની કયાં કર કર સકતી હૈ. ઉસ મજે કે તો જિહુવા ઔર નાસિકા યાદ કર રહી હૈ. આપકે અનેક શિષ્ય હૈ. ઉનમેં ઑફેસર, ડાકટર, વકીલ, જમદાર, એકઝકયુટિવ ઈજીનિયર ઔર જજજ પ્રભૂતિ સભી શ્રેણી કે લોગ હૈ. સભી સજજન સદાચારી હૈ. અધ્યાત્મમાર્ગ મેં લગે હુએ હૈં, ઇનમેં એક આધ ને તો યહાં તક આધ્યાત્મિક ઉન્નતિ કર લી હૈ કિ વે, કુછ અંશ મેં, સ્વામીજી કે સમકક્ષ હો ગયે હૈ. આપકા શરીર બંગાલી હોને ઔર અધિકતર બંગાલ મેં રહને કે કારણ શિષ્યમંડલી ભી અધિકાંશ ઉસી દેશ કી હૈ. આપકે દર્શન કે યોર૫ ઔર અમરીકા તક કે નિવાસી આ જાતે હૈં. એક બાર એક ઐસે હી અમરીકન દર્શક ને આપકા ચિત્ર ઔર થોડા સા વર્ણન બંબઈ કે પ્રસિદ્ધ અંગ્રેજી સાપ્તાહિક “ટાઈમ્સ' મેં પ્રકાશિત કરાયા થા. સર જેનકિન્સ લોરેન્સ, જિન દિને કલકત્તા-હાઈકોર્ટ કે ચીફ જસ્ટિસ થે, આપકે દર્શનાર્થી ગયે થે. બહુતેરી મેમેં ઔર સાહબ જે આપકે દર્શનાર્થે ગયે ઉનકી ભાવના કે આપને અચ્છા બતલાયા, સો ઠીક હી હૈ. અછી શ્રેણ કે વ્યક્તિ હી તો હીંદુ-મહાત્મા કે દર્શન કરને જાયેંગે. ઇસ લેખ કી સામગ્રી સંસ્કૃત કાલેજ-બનારસ, કે પ્રિન્સિપાલ શ્રીમાન પંડિતવર ગોપીનાથજી કવિરાજ, એમ. એ૦, મહદય કી અશેષ કૃપા કા ફલ હૈ. અએવ લેખક આપકે નિકટ ચિરકૃતજ્ઞ હૈ.* (“સરસ્વતી”ના એક અંકમાંથી) ૪ આ મહાત્માજી હયાત હોવાથી તેમના વિશે કોઈ સજન પુરી ચેકસીપૂર્વક વિશેષ ઉંડી તથા પૂર્ણ સાચી માહિતી કોઈ પત્ર દ્વારા પ્રસિદ્ધ કરશે તે આ પોલંપોલના તથા અંધશ્રદ્ધાના સમયમાં જનસમાજ ઉપર વિશેષ ઉપકૃત થશે. ભિક્ષ-અખંડાને શુ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ શુભસ મહુ-ભાગ ૯ મા ३९ - बेकारीनुं दर्द (એક નાની વાર્તા) [લેખકઃ—શ્રી. રમણીક વી. મહેતા] વર્ષાઋતુના વખત છે. બહાર ધેાધમાર વરસાદ પડી રહ્યો હતા. એક મા તેના ૯ વર્ષના પુત્રને લઈને ધરમાંની તાપણી સમક્ષ કાકડું વાળીને બેઠી છે. માળ વિનાનું ઘર એટલે વરસાદનાં ફેારાં છાપરાં ઉપર પડે છે તેથી બહારના અવાજ સુદ્ધાં સંભળાતા નથી. એટલામાં ધરનું આગલું બારણું કાઈ જોરથી ખખડાવે છે. “અરે સાંભળ !'’દ્વાર તરફ માં ફેરવી તે ખાળકની માતા ખેલી. “ અરે ! એ તેા મારા બાપુ આવ્યા હશે '' એમ ખેાલતા તે નાના શકરા બારણા તરફ્ ગયા. ( બારણું ઉધાડે છે.) બારણું ઉધડયું કે તરતજ પાણીથી તરખેાળ કપડે તે બાળકને પિતા અંદર આવ્યેા. ઠંડીથી તે ધ્રૂજતા હતા. ધણા થાક લાગ્યા હાય એમ દીસતું હતું; કારણ કે તે ઘણા હાંફતા હતા. “તમને હું કહી કહીને થાકી કે તમે આમ ઉતાવળા ધેાંસભર્યો ચાલેા નહિ. બન્યું કદાચ અર્ધો કલાક મેાડા અવાય તેની પીકર નહિ, પણ આમ ઉતાવળે ચાલવાથી ક્રમ ભરાઈ જાય અને મૂળમાં છે. તે દમિયેલ અને તેથી ન કરે નારાયણુ ને કાંઇ આધુપાછું થાય તે મારી શી વલે થાય ! ” જરાક કઠોર પણુ વહાલભર્યાં શબ્દોમાં બાળકની માતાએ એક પછી એક ઉપરનાં વચને ઉચ્ચાર્યાં. (જરાક દમ બેસતાં) આજે મારા વાંક નથી. તું જાણે છે કે ત્રણ ગાઉ ચાલવાનું તથા વરસાદ અને પવન એ બંને કહે કે મારૂં કામ. (અટકીને) કદાચ હું ધીમે આવું અને રસ્તામાં રાત પડે તે આવા ધોધમાર વરસાદમાં જ્યાં દિવસે પણ રસ્તા દેખાતા નથી તે રાત્રે તે મારી શી વલે થાય?”” તે બાળકના પિતા ખેા. આટલું ખેલતાંમાં તે તે થાકી ગયા. બાળકની માતાએ તાપણીમાં બે લાકડાના કટકા મૂકી ભડકા કર્યાં અને બાળકના પિતાને પલળી ગયેલાં કપડાં બદલી નાખવા પાસે પડેલુ એક કાટલુ ધાતિયુ આપ્યું. ગરીબ ધરમાં સારાં અને વધારે કપડાં તા ક્યાંથી મળે! બાળકના પિતા પાસેના ત્રણ ગાઉ દૂર એક શહેરમાં પંદર રૂપિયાની એક મીલમાં કામદારતરીકેની નેાકરી કરે છે. સવારના છ વાગે તા એ ઘેરથી ાટલા ખાઇને નાકરીએ જવા નીકળી પડે છે. સાથે એક કડકામાં એક રેટલા અને થાડુ મીઠું અને કાઈ વખતે વળી ગામની કાડીએથી કાઠું' પાડી લાવ્યેા હાય અને તેની ચટણી બનાવી રાખી હાય તેા ઘેાડી તે પણુ લઇ જાય છે. સાંજના સાડાસાત આઠ વાગેજ એ ધરભેગા થવા પામે છે. કાપડની મીલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ર૪ર www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧ - - - બેકારીનું દર્દ ર૪૩ રૂ ઉરાડવાના કામ ઉપર એને મૂકેલો હોવાથી એ રૂની 9ણથીજ એનું અધું પેટ તે ભરાઈ જતું. આખરે એને ક્ષયને રોગ લાગુ પડ્યો; પણ પાપી પેટ માટે મજૂરી કર્યા સિવાય છૂટકો નથી. ગામમાં કેટલા તે બેકાર છે. એના માથા ઉપર પણ બેકારીને ભય ઝઝૂમે છે. એનાથી પૂરતું કામ થતું નથી એટલે એને ઉપરી અમલદાર એને રાજ કાઢી મૂકવાની ધમકી આપે છે. આથી “નેકરીમાંથી કાઢી મૂકે તે” એ પ્રશ્ન જ એને એટલે ભયભીત બનાવે છે કે કોઈ કોઈ વખતે તો એ ટી પિકે રસ્તામાં રડી પડે છે. ઘેર પત્ની અને પુત્રના દિલને આઘાત ન થાય એટલા ખાતર એ ઉભરે દબાવીને બેસી રહે છે. આ ગરીબ કામદારના જીવનને આ ભયંકર અને હૃદયભેદક ઇતિહાસ છે. આજે એના હૃદયમાં અસહ્ય વેદના થતી હોય એમ જણાય છે. વારેવારે આમ તેમ બેબાકળાની માફક જુએ છે. કોઈ વારે હદય ઉપર હાથ મૂકે છે. વળી પાછો પાસે બેઠેલા પોતાના પુત્રના ગાલમાં હાથ નાખી એક ધીમું પણ મીઠું ચુંબન કરે છે અને વળી પાછો એક ઉંડો નિ:શ્વાસ નાખી લમણે હાથ દઈ બે પગ વચ્ચે માથું મૂકી આંખમાં આવેલાં અશ્રુ કેઈ ન જુએ તેમ છેતીઆથી લૂછી નાખે છે. બાળકની માતાએ ખાવાનું કરવા માટે ચૂલો સળગાવ્યો. ગામના એક પટેલને ઘેર આજે વલોવ્યું હતું એટલે તેને ત્યાંથી એક પૈસાની એક દાણુ છાશ લાવી હતી. એ છાશની કઢી બનાવી અને જુવારના લેટના રોટલા બનાવ્યા. બાપદીકરે ખાવાને ઉઠયા. “ આજ મારું શરીર સારૂં નથી” એમ કહી ખાધું ન ખાધું કરીને તે બાલકને બાપ ભાણા ઉપરથી ઉડી ગયો. પંદર રૂપિયા જેટલી નાની રકમમાં પણ એ ત્રિપુટી રોજ આનંદથી જીવન વ્યતીત કરતી. “ઈશ્વરને જે ગમે તે ખરૂં” એમ કહી સંતોષ માનતાં અને દુઃખને મૂંગે મોઢે સહન કરતાં હતાં. એ બિચારા કામદારને કયાં ખબર હતી કે જે દુ:ખ આજે તે મૂંગે મોઢે સહન કરી રહ્યો છે તેને સરજનહાર ઈશ્વર નથી, પણ આજની સમાજરચના છે. સવારથી સાંજ સુધી પેટે પાટા બાંધી, રોગોથી પીડાતા હોય તોપણ, જીવન ટકાવી રાખવા આટલી મહેનત કરે તોપણ દુઃખ અને દરીદ્રતા તો નસીબમાં હાયજ. મનુષ્યસર્જિત આવા અન્યાય અને અત્યાચાર તળે એ આજે અસહ્ય યાતના ભોગવી રહ્યો છે. ભાણું ઉપરથી ઉડીને તે ફરી પાછો તાપણું આગળ બેઠે. થોડી વારે પુત્ર પણ પિતા સમક્ષ આવીને બેઠે. પિતાને ઉદાસીન ચહેરો જેમાં તેણે પૂછયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www Page #257 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મો “બાપુ! આજ તમે બોલતા કેમ નથી ? તમને બહુ દુ:ખ થાય છે ? મારી બા તમને રાજ કહે છે કે તમારે બહુ ઉતાવળે ચાલવું નહિ.” બાપની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં, પુત્રને પાસે ખેંચી લઈ છાતી સરસો ચાં અને એક વહાલભર્યું ચુંબન કર્યું. જા, હવે સૂઈ જા,” (મનમાં) “કાલથી મારે ક્યાં જવું છે.” તે બાળક ઓરડામાં મૂકેલી એક પેટી ઉપર પડેલી એક ફાટી તૂટી ગોદડી લઈ સૂઈ ગયો. તેની માતા પરવારીને તાપણું આગળ આવી બેઠી. પિતાના પતિની દુઃખદ સ્થિતિ જોઈ તેનું પણ હદય ભરાઈ આવ્યું. “કાલથી તમે કામે જશે નહિ. તમારે ચઢેલો પગાર જે શેઠ આપશે તો હું જઈને લઈ આવીશ. અને કાલથી તમારી જગ્યાએ મને રાખશે તો હું તે કામ કરીશ. તમે ફિકર કરશે નહિ. વખત તે જોતજોતામાં નીકળી જશે અને એટલામાં તે આપણે માધુ (બાળકનું નામ) મોટો થશે અને કમાતો પણ થઈ જશે !” પત્નીએ લાગણુભર્યા શબ્દોમાં કહ્યું. એ બિચારીને પણ ક્યાં ખબર હતી કે, કાલથી એના પતિને નોકરીમાંથી રૂખસદ મળી ગઈ છે. એણે તો એના પતિપ્રેમનું દર્શન કરાવ્યું. કેશુ કહે છે કે ગરીબની ઝુંપડીમાં સાચા દાંપત્યપ્રેમને અભાવ હોય છે ? તે કામદારને કમકમી આવી, તેનું હદય ભરાઈ ગયું અને પત્નીના ખેાળામાં માથું મૂકી બાળકની માફક ફૂટી પિકે રડી પડયો. ગરીબ બિચારી પત્નીએ પણ રડી દીધું. “તમે શા માટે રડે છે? આમ ગભરાવ છો શાને? કહો હું મરી જાઉં, તમને મારા સમ તમે ના કહો તો.” આટલાજ શબ્દો તે રડતી જાય અને બોલતી જાય. પતિનું કલ્પાંત જોઈ એ ગભરાઈ ગઈ હતી, એટલે બીજું શું બોલવું અને શું કરવું તેને એને ખ્યાલ જ ન હતો. થોડી વાર પછી તેણી પાણી લેવા ઉઠી. , આ પાણી પીઓ, તમે જરા પણ ગભરાશો નહિ. એમાં શું? શું બારે દહાડા આપણું આમજ જવાના છે? લે, આ પાણી, જરા કાગળો કરી પાણી પીઓ.” પત્નીએ કાળ કઠણ કરી સાંત્વન આપતાં કહ્યું. મોઢું ધોઈ જરાક પાણું પીધું અને એક ઉંડે નિઃશ્વાસ નાખી પાછો તાપણું આગળ આવીને કામદાર બેઠે. પ્રભુ! તને આખરે આજ ગમ્યું? સૂકો રોટલો આપતો તે પણ તે લઈ લીધે ! મેં એવાં તે શું પાપ કર્યો છે અને કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ બેકારીનું દદ ૨૫ vvvvvvvvvvvvvvvvvvvvvvvv મેં પાપ કર્યો હોય તે પણ આ મારી નિર્દોષ બૈરી અને પેલા મારા કુમળા નિર્દોષ બાળક સામું પણ તેં ના ભાવું?” ગળગળા અવાજે તે બોલી ઉઠય. અસહ્ય દુઃખ ક્યાં સુધી છાનું રાખી શકાય ? પત્ની તરતજ સમજી ગઈ કે આ સઘળા દુઃખનું મૂળ તેના પતિને મળેલી રૂખસદ છે. આટલા દુઃખને જવાબ વાળવા તે તૈયાર હતી. પોતાને પતિ જેણે કેટકેટલાં દુઃખ સહન કરી આજસુધી નભાવ્યું, અને આજે જ્યારે તે કામ કરવા છેક અશક્ત થઈ ગયા છે તે પતિ માટે તે ગમે તે કરવા તૈયાર હતી. તમને કાલથી કામ ઉપર રજા મળી છે એટલું જ ને! એહે, એમાં શું ? મેં તો તમને કયારનું એ કહી દીધું છે કે હવે તો કામ પર જવાનું બંધ કરે. આપણે માધુ મોટો થાય ત્યાં સુધી હું કામે જઈશ અને જે બે ચાર આના મળશે તેનાથી સૂકો પાકે રોટલો ખાઈ આનંદ કરીશું. જ્યારે ઈશ્વરેજ આપણી ઉપર આ દુઃખ નાખ્યું છે ત્યારે તો આપણે સહન કર્યા સિવાય છૂટકેજ નથી.” તે પત્નીએ પતિને સાંત્વન આપતાં કહ્યું. પતિ પત્નીની ભવિષ્ય ઉજળું દેખવાની એકજ આશા થડે દૂર સૂતેલા તે નાના બાળક ઉપર હતી. “માધુ મોટો થશે અને આપણું દુઃખ જશે ” એ વિચારેજ આજે તેમને સાંત્વન આપતા હતા. એટલું પણ સંતોષનું કારણ આજે તેમની સમક્ષ ન હોત તો એ ગરીબ ઘરમાં આજે દુઃખને પારજ ન રહેત. પત્નીના આ વહાલભર્યા સાંત્વનસૂચક શબ્દોથી તે કામદાર ગળગળો થઈ ગયો અને એક આભારની લાગણુથી તેણે પોતાની પત્ની સામે એક નજર નાખી. માધુ હજુ બાળક હતો એટલે પત્નીને કામે મોકલ્યા સિવાય એને છૂટકે ન હતો. એક બે ગાઉ ચાલીને જવાની હવે એની શક્તિ ન હતી. નિસાસા નાખી નાખીને તે કામે જતો, ત્યાં કામ કરતો, એનું ચિત્ત પણ ત્યાં ઠેકાણે રહેતું નહિ; પણ એમાં એને શો વાંક ? પચીસ પચીસ વર્ષ સુધી પ્રમાણિકપણે પેટે પાટા બાંધીને પેટ માટે એણે એ મીલમાં મજૂરી કરી હતી. એજ મીલમાં રૂ ઉરાડવાના કામમાં રૂની ઝણથી એના શરીરમાં ભયંકર રોગે ઘર ઘાલ્યું હતું, અને એજ રોગને લીધે એ કામ કરવાને અશક્ત બન્યો. કામ કરવાને અશક્ત બનતાં એને નોકરીમાંથી રજા મળી. સમાજમાં આને ન્યાય ગણવામાં આવે છે ! આ કામદારની માફક એવા કેટલા જ આવી જાતના ન્યાય તળે યાતના ભેગવતા હશે? છે તું મનષ્ય છે કે કોઈ દેવી છે ?” એકાએક તે કામદાર લાગણીના આવેશમાં બોલી ઉઠયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ -- - - - - - - - - - - -- -- - - - - - - - -- - - - - - - - - - -- - -- - - - - - - - શુભસંગ્રહ-ભાગ ૭ મે આજે તેણે પિતાની બૈરીને કઈ નવા સ્વરૂપમાં નિહાળી. દુઃખ એ દાંપત્યપ્રેમની ખરી કસોટી છે. પિતાની બૈરીને આજે એ દાંપત્યપ્રેમની સીમા ઓળંગતી જોઈ ઘડી વાર તે પિતાનું સઘળું દુઃખ ભૂલી ગયા હોય તેમ જણાયું. રાત બહુ વીતી ગઈ હતી અને પત્નીએ જોયું કે હવે પિતાના પતિને બહુ બેલાવવામાં તેના શરીરને વધારે હાનિ પહોંચશે. તેણે ઉઠીને એક ગોદડું પાથર્યું. “ હવે તમે સૂઈ જશે? રાત ઘણું થઈ ગઈ છે. તમારા શરીરને સારું નહિ અને તેમાં વળી આજે વરસાદમાં આવા શરીરે ચાલતા આવ્યા છે. એટલે આરામ લે; ફિકર કરશે નહિ. સૌ સારાં વાના થશે. ભગવાનનું નામ લઈ હવે સૂઈ જાઓ તો સારું. (બગાસું ખાય છે.) ચાલે, મને પણ હવે તે બગાસાં આવે છે. હું પણ હવે સૂઈ જઈશ.” તે કામદારપત્નીએ કહ્યું. “ તું સૂઈ જા, આ તાપણું આગળ હું બેઠે રહીશ, આજે મને દમ ચઢયો છે એટલે સૂતાં સૂતાં મને વધારે ગભરામણ થશે. જરાક દમ બેસશે એટલે હું પણ સૂઈ જઈશ. મારે કાલે ક્યાં વહેલું ઉઠવું છે ?'' તેણે જવાબ વાળ્ય. એ કામદારને જ્યારે દમ ચઢે છે ત્યારે એનાથી વાતું નથી તેમ ઉંઘ પણ એની શત્રુ બને છે તે એ કામદારપત્નીથી અજાણ્યું ન હતું. તેને ઉંધ આવતી હોવાથી તે ઉઠી. કદાચ પાણીની જરૂર પડે તેટલા માટે એક પાણીનું પવાલું ભરી પિતાના પતિ આગળ મૂકી તે સૂવાને ગઈ. આજના આ કરુણ બનાવથી તેને પણ આઘાત પહોંચ્યો હતો. તે સૂતી ખરી, પણ નિદ્રાએ તેની ઉપર કૃપા કરી નહિ. ભયંકર ભાવના ભણકારા તેને સંભળાવા લાગ્યા. આપત્તિનાં વાદળ તેના ચક્ષુ સમક્ષ જણાવા લાગ્યાં. મનને કાબુમાં રાખવાને ઘણેએ પ્રયત્ન કર્યો, ભવિષ્યના વિચાર મનમાંથી કાઢી નાખવા માટે તેણે બીજા વિચારોને મનમાં સ્થાન આપવા ઘણાં ફાફાં માર્યા; પણ એ સર્વે પ્રયતને મિથ્યા ગયા. કેમે કરી તેને ઉંધ આવી નહિ, છતાં પણ આંખ મીંચી તે પથારીમાં પડી રહી. (તા. ૧૫-૭-૧૯૩૦ના દૈનિક “હિંદુસ્થાન”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ માદ્ધ તીર્થસ્થાન પર એક ઐતિહાસિક દ્રષ્ટિ ૨૪૭ ४० - बौद्ध तीर्थस्थानों पर एक ऐतिहासिक दृष्टि (લેખકઃ-શ્રી. લક્ષ્મીનાથ મિશ્ર ) રાજગૃહ ભારતવર્ષ કે પ્રાચીનતમ નગરેાં મેં સે હૈ. ઇસકા ઇતિહાસ બહુત હી પ્રાચીન હૈ, ઔર વહ દે। ભાગોં મેં વિભક્ત ક્રિયા જા સકતા હૈ— (૧) પૂર્વી—ઐતિહાસિક કાલ, ઔર (૨) ઐતિહાસિક કાલ. પૂર્વ-ઐતિહાસિક કાલ મેં ઇસકા નામ ગિરિત્રજ થા. ઇસકા દૂસરા નામ રાજગૃહ બૌદ્ધુ સમય મેં પ્રખ્યાત હુઆ. રામાયણ મેં ચે દાનાં નામ મિલતે હૈં, કિંતુ યહ સ્પષ્ટ નહીં હાતા કિ યહુ મગધ કી રાજધાની થી. રામાયણ કા ગિરિત્રજ ભરત કે નાના અશ્વપતિ કી રાજધાની થી. યે દેનાં નામ એક હી સ્થાન કે સૂચના પ્રયાગ ક્રિયે ગયે હૈ, કિંતુ યહ સ્પષ્ટ હૈ કિ રામાયણુ કા ગિરિત્રજ મગધ કે ગિરિત્રજ સે ભિન્ન થા. ક્યાંકિ રામાયણ કા ગિરિત્રજ વિપાસા નદીપાર પંજાબ મેં થા. રાજગૃહ કૈકય દેશ કી રાજધાની થી, યહુ નિમ્નલિખિત ક્ષેાક સે વિદિત હૈ— उभौ भरतशत्रुघ्नौ केकयेषु परंतपौ । पुरे राजगृहे रम्ये मातामहनिवसने ॥ (રામા॰ ૨, ૬૭, ૭) ચૂકી કૈકય–રાજ્ય પંજાબ મેં વિપાસા નદી પાર સ્થિત થા, ઈસ કારણ યહ દૂસરા હી રાજગૃહ હૈ. મહાભારત મેં ગિરિત્રજ કા નામ બહુધા આતા હૈ. ઉસ સમય યહ નગરી ભગદેશ કી રાજધાની થી. યહાંકા રાજા જરાસંધ બડા હી સમૃદ્દેશાલી હુઆ. ઉસને બહુતસે રાજાએ કા પરાસ્ત કર અપના પ્રભુત્વ સ્થાપિત કયા. અપની શક્તિ કે હી અભિમાન સે ઉસને યુધિષ્ઠિર કે યજ્ઞ મેં શ્રીકૃષ્ણે ક્રાસ પ્રથમ અધ્ય` દિયે જાને મે આપત્તિ કી થી, ઔર અપનેક હી સર્વોત્તમ સમઝા થા. મહાભારત મેં જરાસંધ ભી લડા ચા. જરાસંધ ઔર ભીમ કા યુદ્ધ તે! બહુત પ્રસિદ્ધ ધટના હૈ. મહાભારત મેં જરાસધ કી રાજધાની કા વણુન ઈસ પ્રકાર -મગધનરેશ કા નગર ધનધાન્ય સે સપન્ન હૈ. સુંદર વૃક્ષ ચારેાં એર સે નગર કી શાલા બઢાતે હૈં. જલ ઔર પશુ લી પર્યાપ્ત હૈ. બહુતસે પ્રાસાદ હૈં. નગર હર પ્રકાર સે સુરક્ષિત હૈ. પાંચ પહાડિયાં–વૈભાર, વરાહ, વૃષભ, ઋષિગિરિ ઔર ચૈત્યક-ઇસ નગર કી રક્ષા કરતે હૈ. નગર ચારેાં આશ્રમાં કે પુરુષાં સે યુક્ત ૐ....... જરાસધ કા નામ અબ તક ઇસ સ્થાન કી જનશ્રુતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શુભસગ્રહ-ભાગ ૭ મા મેં વિદ્યમાન હૈ, ઔર ઉસકે ગઢ કે ભગ્નાવશેષ અબ ભી સત્રિકટ કી પહાડિયાં મેં સ્પષ્ટ હૈં રાજગૃહ કે ઐતિહાસિક કાલ કા પ્રારંભ રાજનબિંબસાર કે રાજ્યકાલ (લગભગ ૫૮૨ ઈસ્વી પૂર્વ સે ૫૫૪ ઇસ્વી પૂર્વ તક ) સે હાતા હૈ. રાજા બિંબસાર ને નયા રાજગૃહ, પ્રાચીન ગઢ કે સમીપ હી, પહાડિયાં કે બાહર બસાયા. કૃાહિયાન કે વનાનુસાર ઈસ નયે રાજગૃહ કા રાજા અજાતશત્રુ તે બનવાયા થા; કિ ંતુ હુયનંગ ને ઇસકે નિર્માણ કે વિષય મેં એક કથા લિખી હૈ, જિસસે સિદ્ધ હાતા હૈ કિ યહ નગર રાજા બિબસાર તે હી ખનવાયા થા. કથા ઈસ પ્રકાર હૈ—રાજા બિબસાર કી રાજધાની કુશાગ્રપુર મેં બહુધા આગ લગા કરતી થી. અગ્નિ કે પ્રાપ સે બને કે લિયે રાજા તે યહુ નિયમ બનાયા કિ જિસકે ધર સે આગ લગેગી, વહુ નગર સે નિર્વાસિત કર દિયા જાયગા. સયાગ સે સ્વય' રાજા કે હી ધર સે પ્રથમ આગ લગી. અસ્તુ. રાજ્યભાર અપને લડકે અજાતશત્રુ કે! સૌપ કર, વહુ નગર છેડ કર, બાહર રહને લગે. ઐસા અવસર પા કર વૈશાલી દેશ કે રાજા નેÙસ નગર પર આક્રમણ કિયા. નગરવાસિયોં કા જબ અપની રક્ષા કા કાઈ ઉપાય સુગમ ન જાન પડા, તેા કુશાગ્રપુર કા છેડકર, જહાં રાજા બિંબસાર વાસ કરતે થે, વહાં આ બસે; યેાંકિ ઇસ સ્થાન મે રાજા પહલે સે હી નિવાસ કરતે થે. ઈસ કારણ ઇસ સ્થાન કા નામ ‘રાજગૃહ' રખા ગયા.” દર્દીનાં ચીની યાત્રિયેાં કે વહુનાં મે’ મતભેદ હૈ. બૌદ્ધ ધર્માં સબધી ગ્રંથાં સે જો કુછ પતા ચલતા હૈ, ઉસસે સ્પષ્ટ હૈ કિ યહ નગર બહુત હી પ્રાચીન હૈ. અજાતશત્રુ તે કૈવલ સે સુદૃઢ ક્રિયા, ઔર્ નગર ખુદ્દ ભગવાન બહુત પહલે સે થા. જૈન તથા બૌદ્ધ ધર્મ કે યુગ મેં ઈસ સ્થાન ને બહુત હી ઉન્નતિ કી, ઔર ખ્યાતિ પ્રાપ્ત કી. મહાવીરજી ને અપના બહુતસા સમય ઇસી સ્થાન કે સમીપ વ્યતીત ક્રિયા. કહા જાતા હૈ કિ યહી' પર ઉન્હાંને બિસાર કા જૈન ધર્મ કી દીક્ષા દી થી. મહાવીરજી કે એકાદશ ગણુધાં ને યહી પર શરીરત્યાગ કિયા થા. ઈસી કારણ યહ જૂનિયાં કા તીર્થસ્થાન હૈ. ભગવાન મુદ્ધ રાજા બિંબસાર ઔર અજાતશત્રુ કે સમકાલીન થે. બુદ્ધ ને રાજગૃહ મેં બહુત દ્વિનાં તક નિવાસ કિયા, ઔર લેગાં કા ઉપદેશ ક્રિયા. ઇસી સ્થાન પર ઉન્હાંને રાજ્યસુખ છેડ કર પ્રથમ બાર શિક્ષાયાચના કી થી. નગરવાસિયાં ને ગૌતમ કી અવસ્થા ઔર રૂપ પર મુગ્ધ હા કર ઉનકી ચર્ચા રાજા બિસાર સે કી. ઉત્ત્તાંને ગૌતમ ક્રા ભિક્ષા કે લિયે અપને મહલ મે' ખુલાયા. ઉનકા રૂપ ઔર અવસ્થા દેખ કર મહારાજ બિંબસાર કા યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvv vy / ૧/vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv બૌદ્ધ તીર્થસ્થાને પર એક ઐતિહાસિક દષ્ટિ ૨૪૦ આઈ. વહ રાત કે સમય ગૌતમ કે સ્થાન પર ગયે, ઔર પ્રાર્થના કી કિ આપ ઇસ અલ્પાવસ્થા મેં સંન્યાસ ગ્રહણ કરને ઔર કષ્ટ ઉઠાને કે અયોગ્ય હૈ. કૃપયા આપ મેરે ઈસ રાજ્ય કા ભેગ કીજિયે. ગૌતમ અપને નિશ્ચય સે કબ હટનેવાલે થે! ઉહેને રાજા કે ઇસ ઉદારતા કે લિયે ધન્યવાદ દિયા, ઔર ઉત્તર દિયા-“મહારાજ, મુઝે ઐશ્વર્યભોગ કી આવશ્યકતા નહીં. યહ કામના વિષતુલ્ય હૈ. ઇસસે કભી તૃપ્તિ નહીં હો સકતી– अहमपि विपुलान् विजा कामान् तथापि च स्त्रिसहस्रान्दशनीयान् अनभिरनुभवेषु निर्गतोह परमाशवां वरबोधिप्राप्तुकामः ।। અર્થાત “મેં સ્વયં વિપુલ ઐશ્વર્ય, રૂપવતી દર્શનીય સ્ત્રિ ઔર અન્યાન્ય આમોદપ્રમોદ કી સામપ્રિય કા સ્વામી થા; કિંતુ મેં સબકે ત્યાગ પરમ મંગલમય નિર્વાણપદપ્રાપ્તિ કે લિયે નિકલા ç.” ગૌતમ કે ઈતને ઉચ્ચ વિચાર સુન કર રાજા લજિજત હે ગયે. જબ ઉન્હેં માલુમ હુઆ કિ યહ મહારાજ શુદ્ધોદન કે પુત્ર હૈ, તે ઉનસે ક્ષમાપ્રાર્થના કી, ઔર અનુરોધ કિયા કિ “બુદ્ધત્વ પ્રાપ્ત હે જાને પર અવશ્ય મેરે નગર મેં પધારિયેગા, ઔર મુઝે ઉપદેશ દે કૃતાર્થ કીજિયેગા.” એસા કહ, ગૌતમ કી વંદના કર બિંબસાર અપને મહલ કે લૌટ ગયે. ગૌતમ ભી જ્ઞાન પ્રાપ્ત કરને કે લિયે ગયા કી ઓર ચલે ગયે. કઠિન તપસ્યા કે પશ્ચાત ગૌતમ કે ગયાજી મેં બોધત્વપદ પ્રાપ્ત હુઆ. તભી સે ઇહેને ઉપદેશ દેના પ્રારંભ કિયા. સર્વપ્રથમ ઉપદેશ સારનાથ મેં દિયા. ઉપદેશ દેતે હુયે યહ ફિર રાજગૃહ પહુંચે, ઔર વહાં બહુત દિને તક વાસ કિયા, તથા લોગ કે ઉપદેશ દિયા. યહીં પર બુદ્ધજી ને પમ્બજા સૂત્ર કે ઉપદેશ દિયે. જબ પૃદ્ધકૂટ પર્વત પર વાસ કરતે થે, તો ઉન્હોંને ધર્મ કી વ્યાખ્યા કરતે હુયે માધ કે માઘસુત્ત કે ઉપદેશ દિયે. વેણુવન મેં નિવાસ કરતે હુયે પરિવ્રાજક સભિય કે સલિયસુત્ત કે ઉપદેશ દિયે. મહાપરિનિખાન સુર કા ભી ઉપદેશ યહીં કી વૃદ્ધફૂટ પહાડી પર હુઆ થા. બુદ્ધ ને સ્વયં અપને પ્રિય અનુયાયી આનંદ સે કહા થા–“......વાં ઢાછું આવરમાં નાના विहरामि गिज्झकूटे पब्बते । तत्रापि खो ताहं आनंद आमंतसिं, રમચં સાર , મયં નિજા પકવતો.........” અર્થાત “હે આનંદ! એક સમય મેં રાજગૃહ મેં ગૃહકુટ પર્વત પર વિહાર કરતા થા. મૈને વહાં તુમસે કહા થા-હે આનંદ! રાજગૃહ કિતના રમણીય હૈ, ઔર કિતના રમણીય ગૃદ્ધફૂટ પર્વત હૈ ......” ઈસી પ્રકાર ઉન્હોને અનેકૅ બાર રાજગૃહ કી પ્રશંસા અપને શિષ્ય આનંદ સે કી થી. રાજગૃહ કા પ્રત્યેક સ્થાન સ્વયં ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શુભસંગ્રહ–ભાગ ૭ મા બુદ્ધજી કે ચરણે સે પવિત્ર કિયા ગયા હૈ. યહાં પર ઉનકે ઉપદેશ કા બહુત બડા પ્રભાવ પડા, ઔર અનેક પુરુષ ને સંન્યાસ ગ્રહણ કિયા. ઇસ કારણ સ્ત્રિયાં બડી ભયભીત હુઈ. જબ બુદ્ધ ગ્રામ મેં ભિક્ષા કે લિયે જાતે, તે સ્ત્રિયાં ડર કર આપસ મેં કહતી થી– "अगतो खो महासयणो मगधानं गिरिब्बजं । सब्बे संचये नीत्वा न कंसुदानि नयिस्मति ॥" અર્થાત “ માગ કે ગિરિવજ મેં મહાશ્રમનું આયે હૈ. સબ લાગે કે ધીરે ધીરે ઉહેને સંન્યાસ દિયા, ઔર અપને સાથે લે ગયે. આજ વહ પુનઃ આયે હૈ. દેખું, અબ કિસે લિયે જાતે હૈ.” બુદ્ધ ભગવાન કે નિર્વાણ (૫૪૪ યા ૫૪૩ ઈસ્વી પૂર્વ) કે પશ્ચાત રાજા અજાતશત્રુ કે સમય મેં, બૌદ્ધ સંપ્રદાય કી પહલી સભા બુદ્ધિજી કે સિદ્ધાંત કે એકત્ર કરને કે લિયે રાજગૃહ મેં સપ્તપણે (સત્તપની) ગુહા મેં, મહાશ્રમણ કરૂપ ( કશ્ય૫) કે સભાપતિત્વ મેં હુઈ થી. કુછ સમય પહલે સપ્તપણું ગુહા કે વિષય મેં બડા વાદવિવાદ હે રહા થા, ઔર નિશ્ચયપૂર્વક યહ નહીં કહા જા સકતા થા કિ સપ્તપણું ગુહા કૌનસી હૈ. જનરલ કનિંઘમ સ્વર્ણભાંડાર–ગુહા કે હી સપ્તપણું–ગુહા સમઝતે થે. સર આરલ સ્ટીન ને સન ૧૮૯૯ મેં ઇસકે પાસ વૈભારગિરિ પર જનમંદિર આદિનાથ સે લગભગ ૧૦૦ ફીટ નીચે એક દૂસરી ગુહા કે સપ્તપણું બતલાયા. ટીન સાહબ ને જે પ્રમાણ સપ્તપણું કે સિદ્ધ કરને કે લિયે દિયે હૈ, યે અકાટય હૈ, ઔર અબ નિશ્ચયપૂર્વક યહી કહા જા સકતા હૈ કિ ઈન્ડીંકી બતલાઈ હુઈ ગુહા સપ્તપણું ગુહા હૈ. ઈસ મતભેદ કા ઔર સપ્તપણુ ગુહા કા ઠીક ઠીક પતા ન લગને કા કારણ યહ થા કિ યહાં પર અનેક ગુફાયૅ હૈ, જે અબ સિંહવ્યાધ્ર કે રહને કે સ્થાન હૈ. એક ગુફા મેં હમ લેગ ઘુસે, તે ભીતર સિંહ કે ગર્જન કા શબ્દ સુનાઈ દિયા. હમ લોગ ડર કર બાહર ભાગ નિકલે; કાંકિ સાથ મેં કઈ શસ્ત્ર નહીં થા. ગુફાઓ કે ભલી ભાંતિ અવલોકન સે વિદિત હતા હૈ કિ અવશ્ય કિસી સમય ઇનમેં તપસ્યા કે લિયે મનુષ્ય રહા કરતે થે. અજાતશત્રુ કે પૌત્ર તથા રાજા દર્શક કે પુત્ર ઉદય ને રાજગૃહ છેડ કર પાટલિપુત્ર કે અપની રાજધાની બનાઈ, તભી સે રાજગૃહ કી અવનતિ તથા પાટલીપુત્ર કી ઉન્નતિ દિનાંદિન હતી ગઈ. તો ભી તીર્થસ્થાન હે જાને કે કારણ રાજગૃહ કા માહામ્ય જ્યાં કા ત્યાં બના રહા. સમ્રાટું અશોક કે પુત્ર મહેન્દ્ર ને રાજગૃહ મેં ગૃહકુટ પર્વત પર રહી તપશ્ચર્યા કી. એસા અનુમાન હૈ કિ અશોક કી મૃત્યુ ભી ( ૨૩૭ યા ૨૩૬ ઇસ્વી પૂર્વ ) યહીં કી કિસી પહાડી પર હુઈ થી. ખારવેલ (લગભગ ૧૭૧ વર્ષ ઈસવી પૂર્વ ) કે હાથિગુંદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ તીર્થ સ્થાને પર એક એતિહાસિક દષ્ટિ ૨૫૧ શિલાલેખ મેં એક “રાજગહનપ” (રાજગૃહ-નૃપ) કા પ્રસંગ આયા હૈ. પરંતુ ઈસકા ઠીક ઠીક પતા લગાના કિ યહ રાજગૃહ-નૃપ કૌન હૈ, બહુત કઠિન હૈ. હાં, યહ નિશ્ચય હૈ કિ ઈસ રાજા કી રાજધાની રાજગૃહ મેં થી, ઔર વહ ખારવેલ કે સમકાલીન થે. પાંચવી શતાબદી મેં ચીની યાત્રી ફાહિયાન ને ઇસ સ્થાન કી યાત્રા કી થી. ઉસકે વર્ણનાનુસાર ઉસ સમય પુરાના રાજગૃહ જનશુન્ય થા, કિંતુ નયે રાજગૃહ મેં કઈ એક વિહાર થે, ઔર અજાતશત્રુ કા બનવાયા હુઆ સ્તૂપ તબ તક વર્તમાન થા. સન્ ૬૩૭ ઇવી મેં હ્યુએનશંગ ને ઈસ સ્થાન કી યાત્રા કા, ઉસ સમય નગર કી બાહરી દિવાલેં તો નષ્ટ હે ગઈ થી, કિંતુ ભીતરી શેષ થીં. નગર કે સબ નિવાસી બ્રાહ્મણ છે. બૌદ્ધ લોગોં કા યહ તીર્થસ્થાન થા. ઉસ સમય રાજગૃહ કી ખ્યાતિ ભારત કે બાહર ભી થી, કાંકિ બલખ દેશ મેં એક નગર “છોટા રાજગૃહ' કે નામ સે થા, જહાં પર લગભગ ૧૦૦ વિહાર ઔર ૩૦૦૦ હીનયાન-સિદ્ધાંત કે અનુયાયી બૌદ્ધ થે. આજકલ રાજગૃહ મેં તીર્થયાત્રી પ્રચુર સંખ્યા મેં આતે હૈ, જિનમેં અધિકતર જૈની હૈં; કયોંકિ જૈસા પહલે કહા જા ચુકા હૈ, મહાવીરજી ને ભી અપના બહુતસા સમય રાજગૃહ કે આસપાસ હી વ્યતીત કિયા થા. જૈનિયોં કે મંદિર થી પાંચ પહાડિયા પર બને હુયે હૈ. કેવલ વૈભાર ગિરિ પર પાંચ જૈન મંદિર હૈ. હિંદુઓ કા ભી યહ તીર્થસ્થાન હૈ; કાંકિ યહાં પર કઈ એક ગરમ પાની કે કુંડ હૈ, જિનકે હિંદૂ લોગ ઈશ્વર કે વિભવ કા પ્રકાશક સમઝ કર પૂજતે હૈ. યહ ગરમ જલ કે કુંડ સરસ્વતી નદી કે દોનાં તટ પર સ્થિત હૈ, જિનમેં સે સાત વૈભાર ગિરિ કે કિનારે ઔર છેઃ વિપુલગિરિ કે કિનારે પર હૈ. વૈભારગિરિવાલે કુંડ કે નામ હૈ– ગંગાકુંડ, યમુનાકુંડ, અનંત ઋષિકુંડ, સપ્તર્ષિકુંડ, વ્યાસકુંડ, માર્કડેયકુંડ ઔર બ્રહ્માકુંડ. ઇન કુંડે કે ચારે એર હિંદુઓ કે મંદિર બને હુયે હૈ. વિપુલગિરિ કે કુંડે કે નામ હૈ–સીતાકુડ, સૂર્યકુંડ, ગણેશકું, ચંદ્રમાકુંડ, રામકુંડ ઔર શૃંગી ઋષિકુંડ. શૃંગી ઋષિકુંડ પર મુસલમાન ને અપના અધિકાર જમા લિયા હૈ, જિસકે વે અબ મખદુમકુંડ કહતે હૈ. ઇન કુંડ પર હર તીસરે સાલ મેલા લગતા હૈ, જિસમેં સહસ્ત્રોં કી સંખ્યા મેં લોગ એકત્રિત હેતે હૈ. ઇન કુંડે કા જલ પીના સ્વાથ્ય કે લિયે અત્યંત લાભદાયક હૈ. કુંડે મેં સ્નાન કરને સે ભી બહુતસે રોગ નષ્ટ હેતે હૈં. બહુધા લોગ જલવાયુ પરિવર્તન કે લિયે ઇસ સ્થાન મેં આયા કરતે હૈ. યદિ ઇસ સ્થાન મેં એક અચ્છા સૈનીટેરિયમ બનાયા જાય, તો જનતા કા બહુત ઉપકાર હો સકતા હૈ. યાત્રિય કે ઠહરને કે લિયે યહાં જૈનિ કી કઈ ધર્મશાલામેં ભી હૈ. બૌદ્ધોં કા ભી એક છોટા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #265 -------------------------------------------------------------------------- ________________ પપપપ - પ » * રપર શુભસંગ્રહ-ભાગ ૭ એ સા વિહાર હૈ, ઔર એક ડાકબંગલા ભી બના હુઆ હૈ. રાજગૃહ મેં ખુદાઈ (એકસમાવેશન) પૂર્ણરૂપ સે નહીં હુઈ. સન ૧૯૦૬ સે ૧૯૦૯ તક જે ખુદાઈ હુઈ, ઉસસે કેાઈ સંતેષજનક અન્વેષણ કા કાર્ય નહીં હુઆ; કેવલ સૂક્ષ્મ રૂપ સે પરીક્ષા હુઈ. ભારતવર્ષ કે પ્રાચીનતમ સ્થલ કે રહસ્ય અબ ભી ગુપ્ત પડે હૈ. ઈસ કારણ ઇસ સ્થાન કી ગવેષણપૂર્ણ ખુદાઈ કી આવશ્યકતા હૈ. પુરાતત્ત્વવેત્તાઓ કા ધ્યાન ઇસ ઓર અવશ્ય આકૃષ્ટ હુઆ હૈ. પરંતુ ધનાભાવ કે કારણ કે ભી કુછ નહીં કર રહે હૈં. આશા હૈ સરકાર કા ખોજવિભાગ ફિર સે ઈસ સ્થાન કી ખુદાઈ કરાને કા પ્રબંધ કરેગા. | ( “માધુરી”ના એક અંકમાંથી) ४१-पटने की ओरियंटल लाइब्रेरी (લેખક-શ્રીગિરીનારાયણસિંહ) પટને કી એરિયંટલ લાઈબ્રેરી સચમુચ એક ગૌરવ કી ચીજ હૈ. યદ્યપિ વહ મુસ્લિમ સાહિત્ય કા ભાંડાર હૈ ઔર વિશેષતા મુસ્લિમ ઐશ્વર્ય કે ચિત્રોં કા હી ચિત્રાધાર હૈ, ફિર ભી વહ સારે સંસાર કે સાહિત્યપ્રેમિ કે લિયે આદરણીય લાઇબ્રેરી હૈ. વિદ્યા કા વહ વિમલ સ્ત્રોત ઔર જ્ઞાન કા વહ શાંતિદાયી વિશ્રામાગાર સચમુચ દો-દો ડૂબકિયાં લગાને ઔર એક ઘડી ઠહર કર જીવન કો સફલ કર લેને હી લાયક હૈ. કિંતુ સાધન કે રહતે હુએ ભી, હમ સાધારણ પ્રાણિયું કે લિયે, ઉનકા યથોચિત ઉપયોગ કરના કઠિન હૈ. યહાં ન તે અરબી ઔર ફારસી કી યેગ્યતા હૈ, ન ઉનસે પ્રેમ, ઔર ન ઉન્હેં અપનાને કી ઉત્કંઠા હી ! મગર ફિર ભી, યહ કૌન કહ સકતા હૈ કિ અરબી-ફારસી કા યહ સર્વાંગસુંદર સંગ્રહાલય હી ઉપેક્ષણય હૈ? યહી કર્યો, ઉન સાહિત્ય પર શ્રદ્ધાભક્તિ ન રખતે હુએ ભી મેં ઈસ સંગ્રહાલય કા કાયલ હૈં. ઇસકી સહજ સુંદર સજાવટ, બહુમૂલ્ય પુસ્તકે ઔર નયનાભિરામ ચિત્રાં ને મુઝે સૈકડે બાર અપની એર આકર્ષિત કિયા હૈ. ઉપર્યુક્ત પુસ્તકાલય જિસ મહાપુરુષ કી અમર કીતિ હૈ, ઉનકા નામ હૈ ખુદાબક્ષખાં. આપકા જન્મ એક બડે હી કુલીન ઔર કૃતવિઘ કુલ મેં, બિહાર પ્રદેશ કે છપરાનામક નગર મેં, સન ૧૮૪૬ ૪૦ કી દૂસરી અગસ્ત કે હુઆ થા. આપકે પિતામહ મરતે સમય ૩૦૦ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકે છોડ ગએ છે. આપકે પૂજ્ય પિતા ને ઉન ૩૦૦ મેં ૧૨૦૦ ઔર જેડ કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ પટને કી આરિયંટલ લાયબ્રેરી ૨૫૩ = હસ્તલિપિયાં કી કુલ સંખ્યા ૧૫૦૦ કરી દી. ઈતના હી નહી”, આપમે જાતીયતા ઔર સાહિત્યપ્રેમ ફૂટ ફ્રૂટ કર ભરા થા. ચારેાં એર અગ્રેજી જ઼ી આગ લગી દેખ કર આપકા હૃદય ક્ષુબ્ધ હા રહા થા. આપા ભય હા રહા થા શાયદ યહ અગ્રેજી કી આગ પૂર્વી સાહિત્યાં કા ભસ્મસાત્ કર ડાલે ! અતએવ આપ ઈસ આક્રમણ કે અવરોધ કી તૈયારી મેં થે; કિંતુ કાલ કા કુછ ઔર હી સૂઝા. આપ મરણાસન્ન હૈ। ગએ. સમય નિકટ દેખ કર આપને અપને પુત્ર ખુદાબક્ષ કૈા ખુલા ભેજા. પુત્ર કે આને પર આપને ઉન્હે અપની સંગ્રહિત હસ્તલિખિત પુસ્તકાં મે ઔર જોડ-ખટાર કર સબકે! એક પુસ્તકાલય કા રૂપ દેને કી આજ્ઞા અંતિમ આજ્ઞા—દી. સઝિયે તેા, એરિય’ટલ લાઇબ્રેરી કા ઉસી દિન શિલાન્યાસ હુઆ. ખુદાબક્ષ કા પઠન-પાઠન કલકત્તે મેં હૈ। રહા થા, કિંતુ પિતા કી અસ્વસ્થતા કે કારણ આપ કલકત્તે સે યુલા લિયે ગયે. ઇસકે બાદ હી આપકે પૂજ્ય પિતા સ્વર્ગવાસી હૈ। ગએ. બસ, પિતા કી મૃત્યુ ક્યા હુઇ, આપ પર વિપત્તિ કા પહાડ ફ્રૂટ પડા. પઢના–લિખના છૂટ ગયા. અખ પેટ કી સૂઝી. અતએવ આપને પટને કી મુસિક્ી મેં નાયબપદ કે લિયે આવેદનપત્ર દિયા; કિ ંતુ આપા નિરાશ હેાના પા. ઇસકે કુછ દિન બાદ આપા કિસી ન કિસી તરહ, પટને મેં ડિસ્ટ્રિક્ટ જજ્જ કે દતર મેં, પેશકાર કા પ૬ મિલ ગયા; કિ ંતુ યહાં આપસે ન પટી. આપને ત્યાગપત્ર દે દિયા. ઇસકે બાદ આપ પહ મહિને કે લિયે ડિપ્પી આફ્ સ્કૂલ્સ નિયુક્ત હુએ; કિંતુ યહાં ભી આપ ન રહે. અખ આપકા વકાલત કી સૂઝી. સન ૧૮૬૮ ઈસ્વી મેં આપને પટને મે, વકાલત શુરૂ કર દી, વકાલત ખૂબ ચલ નિકલી. બસ, આપકે ઉપયેાગી જીવન કા દુ:ખદ પ્રસંગ યહી સમાપ્ત àાતા હૈ, ઔર સુખદ તથા સારયુક્ત જીવન કા પ્રારંભ. આપ ખૂબ કમાને ઔર હસ્તલિખિત પુસ્તકમાં તથા ચિત્રાં કે સંગ્રહ મેં સંલગ્ન હુએ. સન ૧૮૭૭ ઇસ્વી કે દિલ્લી દરબાર મેં આપકા સિલિકેટ આક્ આનર' મિલા. સન ૧૮૮૩ ઇસ્વી મે... આપ ખાનબહાદુર' અને. ક્િર સન્ ૧૮૬૪ મેં નિજામ-હૈદરાખાદ કે યહાં હાઈકા કે ચી જસ્ટિસ કા ૫૬ સુશાભિત ક્રિયા. સન્ ૧૮૯૮ ઈસ્વી મેં આપ હૈદરાબાદ સે લૌટ આએ ઔર પટને મેં ફિર વકાલત શુરુ કર દી. સન ૧૯૦૩ ઇસ્વી મેં આપ સી॰ આઈ ૪૦ હુએ. આપ કલકત્તા યુનિવર્સિટી કે ફેલેા ભી થે. ડિસ્ટ્રિકટ ખા` ઔર મ્યુનિસિપૈલિટિયેાં કા જન્મ હાને પર પટને કે પહલે વાઈસ ચેરમૅન આપ હી હુએ થે. કહને કા તાત્પ યહ ક આપકા જીવન સફ્લ’ થા. દરિદ્રતા ઔર અવિદ્યા કી ગોદ સે નિકલ કર આપ અપને ૩. રર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા આપ સમ્માન, એશ્વર્યા ઔર કીતિ તથા વિદ્યા કે સુંદર સિંહાસન પર વિરાજમાન હુએ; કિંતુ મૃત્યુ ને ઈન બાતોં કા કબ ખયાલ કિયા હૈ? તીસરી અગસ્ત, સન ૧૯૦૮ ઇસ્વી કે દિન, ૬૬ વર્ષ કી અવસ્થા મેં, ખાનબહાદૂર ખુદાબક્ષ સી. આઈ. ઈ. સંસ્થાપક પટના-એરિયંટલ લાઈબ્રેરી, ઇસ સંસાર મેં અપની ધવલ કીતિ છેડ કર સ્વર્ગવાસી હો ગએ. ખુદાબક્ષખાં અબ ઇસ સંસાર મેં નહીં રહે, કિંતુ ઉનકી કીતિ અમિટ હૈ વહ કભી મિટનેવાલી નહીં. આપકે વકાલત સે ઔર ફિર જજીસે કાફી રૂએ મિલે. ઉત્સાહ ઉમડા હી પડતા થા. પિતા કી પ્રતિજ્ઞા ભૂલી હી નથી. ફલતઃ દેખતે-દેખતે આપકા ઉદ્યોગ સફલ હુઆ, ઔર આજ ઉસકા મીઠા ફલ તૈયાર હૈ. એરિયંટલ લાઇબ્રેરી કી પૂર્વ ઢગ પર બની હુઈ ઇમારત આજ પટને મેં મેડિકલ કોલેજ–હાસ્પિટલ કે સનિકટ હી સાભિમાન ખડી હૈ. ઈસ ભવન કે પ્રાય: તીન ભાગ ખુદાબક્ષખાં ને નિજ કે વ્યય સે બનવાએ થે. ઇસકે બાદ સરકાર ને ઉસમેં એક વાચનાલય બનવા કર ઉસે પૂર્ણ કર દિયા. ભવન બનને મેં પ્રાયઃ એક લાખ રૂપએ વ્યય હુએ હૈં. ફર્શ સંગમરમર કા બના હુઆ હૈ, ઔર દિવાલેં ખૂબસૂરતી સે રંગી ગઈ હૈં. કિંતુ નહીં– મેં ભૂલતા દૂ, ઉન બહિરંગ સજાવટે સે કઈ હજારગુના અધિક મૂલ્યવાન, સુંદર ઔર સજીલી, ઉન ફશ પર આમારિયાં મેં સજા કર રકખી હુઈ ચુપચાપ પડી પુસ્તકે ઔર દિવાલો પર ટૅગે–અબ હસે, તબ હસે-જેસે ચિત્ર હૈ ! ખુદાબક્ષખાં કે પૈતૃક સંપત્તિસ્વરૂપ જે હસ્તલિપિયાં મિલીં ઉનમેં ઉન્હોને પ્રાયઃ ૩,૫૦૦ ઔર જેડ કર હસ્તલિપિ કી સંખ્યા કુલ મિલા કર પ્રાયઃ ૫૦૦૦ કર દી. ઇહે પ્રાપ્ત કરને કે લિયે ભગીરથ પ્રયત્ન કિયે ગયે, ઔર માને હારું કા હી ખજાના લૂંટાયા ગયા ! આપને મુહમ્મદ મક્કી નામક એક પુસ્તકે કે શિકારી કે પ્રાયઃ ૧૮ વર્ષે તક ૫૦) વેતન તથા કમીશન, પુરરકાર ઔર રાહખર્ચ દે કર રખા થા. ઉસને સીરિયા, અરબ, સિજર, ફારસ તથા અન્યાન્ય દેશે મેં ઘુમ-ધુમ કર પુસ્તકે ઈકહી કર ઠીં. ઇસકે અતિરિક્ત ખાનબહાદૂર ને ઉસ સમય યહ વિજ્ઞાપન દે દિયા થા કિ જિસકે પાસ કોઈ ભી હસ્તલિખિત પુસ્તક હા, લે આવે. ઉસે પુસ્તક કે ઉચિત મૂલ્ય કે સાથ હી રાહખર્ચ ભી દિયા જાયેગા. ઇસ તરહ આપકે પાસ પુસ્તકે કે વર્ષા-સી હેને લાગી. કુછ ઉદાર સજજન ને પુસ્તકૅ ભેંટ ભી કીં. ઇસકે અતિરિકા આપને ઈગ્લેંડ મેં એક પૂરે પુસ્તકાલય કે નીલામ મેં ૬૦,૦૦૦ દે કર ખરીદ લિયા થા. કુછ હસ્તલિપિમાં ઉન્હેં હૈદરાબાદ મેં, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #268 -------------------------------------------------------------------------- ________________ પટને કી આશ્યિલ લાઈબ્રેરી ૫૫ જાં આપ જજ્જ હેા કર ગયે થે, મિલી થીં. ઇનકે અલાવા આકા કુછ ન પ્રાચીન પુસ્તકમાં કી પ્રતિયાં કિસી તરહ પ્રાપ્ત ઢા ગઇ, જો સ્પેન કે સરડાવા વિશ્વવિદ્યાલય મેં સુરક્ષિત થી, ઔર મૂર જાતિ કે સ્પેન સે નિકાલ બાહર કિયે જાને કે સમય નષ્ટ હૈાને સે ખચ ગઇ થી. મેટે તૌર પર આરિયંટલ લાઈબ્રેરી કી પુસ્તકાં કે પ્રાપ્ત હને કા યહી ઇતિહાસ હૈ. આજ ઈસ પુસ્તકાલય મેં ૫૦૦૦ હસ્તલિપિયાં ક્રા છેક કર પ્રાયઃ ૪૦૦૦ અરખી ઔર ફારસી કી પ્રકાશિત પુસ્તકે મૌજૂદ હૈ. ઇન પુસ્તકાં મેં ચેરપ, મિસર ઔર ભારતવર્ષ કી છપી હુઇ પુસ્તકે હી વિશેષ કર હૈં. અગ્રેજી કી ભી પ્રાયઃ એક લાખ રૂપયે લાગત કી ૨,૫૦૦ પુસ્તકે મૌજૂદ હૈ. અંગ્રેજી પુસ્તાં મેં અધિકતર ઐતિહાસિક, સાહિત્યિક તથા પુરાતત્ત્વપ્રધાન પુસ્તકે હી હૈ.. ઇન પુસ્તકાં મેં ભી ખેાજ કા કામ કરનેવાલેાં ા હી અધિક પુસ્તકે' મિલે‘ગી, ઔર વિશેષતઃ ઉન્હીકે લિયે વે સંગૃહીત ભી કી ગઈ હૈ. ઈન ગ્રંથા મેં ત્રિક્રિય કા અજંટા-કેવ’, મેસી કા ‘સાંચી’ કનિધમ કા ‘ભરદૂત', řગુસન કા ધારવાર' ઔર ટાયલર ‘મસુર’ પ્રકૃતિ વિશેષ ઉલ્લેખનીય હૈં. અરખી ફારસી કી હસ્તલિપિયાં મેં તેા એક સે એક બઢકર પુસ્તકે હૈ. યદિ ઉનકી સૂચિ હી દી જાય, તે એક પૂરી પુસ્તક તૈયાર હૈ। જાય. અસ્તુ. ઉનમે કુછ કે નામ નીચે દિયે જાતે હૈ— ફા ‘યૂસુફ વ જુલેખા', ‘સફીનત-ઉલ-ઔલિયા', અમીર ખુસરુ કા ‘મસનવી', જહાંગીર બાદશાહ કા આત્મચિત (સે જહાંગીર ને સ્વયં લિખ કર ગાલપુડા કે બાદશાહ કા ભેંટ કિયા થા), હાજિ કા ‘દિવાન’, ગુલબદન બેગમ કે સંસ્મરણ, હિંદુસ્થાન કા ઇતિહાસ (યહ મહારાજ રજિતસિંહ કે લિયે લિખા ગયા થા), મુલ્લા જન્મી કા આત્મચરિત (લેખક કે અપને હાથ કી લિપિબદ્ધ કી હુઈ ઈસ પુસ્તક કે ધ્રુવલ દે। ભાગ હૈ. એક લેનિનગ્રેડ કે રાજકીય પુસ્તકાલય મેં ઔર દૂસરા યહાં), ‘દાસ્તાન-એ-મસીહ' (યહ પુસ્તક વિલક્ષણુ ધર્મસહિષ્ણુ બાદશાહ અકબર કી આજ્ઞા સે જીરાનીને ઝેવિયર નામક પેાગીજ દ્વારા બાબિલ સે અનુવાદ કી ગઈ થી), જાવેરી *ી ચીર-ફાડ-વિષયક હકીમી પુસ્તક ઇત્યાદિ. ઇનકે અતિરિક્ત પદ્ય મે' ભી એક–સે–એક રત્ન ભરે પડે હૈ. ઈનકી સખ્યા પ્રાયઃ ૫૦૦ હૈ. ઇનમેં બહુતસી પુસ્તકે સચિત્ર તથા સ્વર્ણાંકિત હૈં. સ્વાઁકિત તથા સચિત્ર પુસ્તકમાંં મે ‘તવારીખએ-ખાનદાન–એ–તીમૂર' (ઇસમે ૧૩૩ સ્વર્ણાંકિત પૃષ્ટ હૈ). પાદશાહનામા' (યહ શાહજહાં કે રાજ-કાલ કા ઇતિહાસ હૈ. સિકા અંતિમ ચિત્ર ‘શાહજહાં કી પરલેાકયાત્રા'-શીક હૈ), હુસૈની ફા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શુભસંગ્રહ–ભાગ ૭ મા “શાહાશાહનામા” (યહ પુસ્તક સેલહવી શતાબ્દી કે અંતિમ વર્ષો મેં, કુસ્તુનતુનિયાં મેં, લિખી ગઈ થી, ઔર વહીં કે રાજકીય પુસ્તકાલય મેં સુરક્ષિત થી; કિંતુ કિસી ભાંતિ શાહજહાં કે રાજત્વકાલ મેં યહ ભારતવર્ષ પહુંચી. ઈસ પુસ્તક મેં ઔર ઔર લાગે કે સાથ રાજકુમારી જહાનારા કી ભી એક મુહર લગી હૈ. સમસ્ત સંસાર મેં ઇસ પુસ્તક કી યહી એક પ્રતિ હૈ. અતએવ પુસ્તકાલય કી યહ એક બેજોડ નિધિ હૈ. ઇસકે ચિત્ર ભી ન તો ભારતીય ઔર ન ફારસી હી શૈલી પર બને હૈ, ઔર ફિરદૌસી કા “શાહનામા” (ઈસકી દો સ્વર્ણકિત પ્રતિયાં યહાં મૌજૂદ હૈ) આદિ હૈ'. ઈનકે અલાવા ઇસ પુસ્તકાલય મેં વિષ્ણુપુરાણ તથા રામાયણ કી અનુવાદિત પ્રતિયાં ભી સુરક્ષિત હૈં. - પટનારિયંટલ લાઇબ્રેરી મેં હસ્તલિખિત ચાર ચિત્રો કા ભી બડા હી સુંદર સંગ્રહ હૈ. યહાં ભારત, ચીન, ફારસ, મધ્યએશિયા, મિસર, ટક (રપ), સ્પેન આદિ કે કુશલ કારીગરે કે કમનીય ચિત્રો કે કાબિલેદીદ નમૂને મૌજૂદ હૈ. ચિત્ર એક-સે-એક બઢ કર હૈ દેખને હી લાયક હૈ. ઇનમેં રણજિતસિંહ કે સંગ્રહ કે ચિત્ર, મુગલ રાજકીય ચિત્રશાલાઓ કે ચિત્ર તથા લખનઉ, દિલી, આગ્રા એવં હૈદરાબાદ પ્રભૂતિ સ્થાન કે નવાબે ઔર રઇસ સે પ્રાપ્ત અથવા ક્રીત ચિત્ર ભી સંમિલિત હૈ. ઇનકે અતિરિક્ત કુછ ચિત્ર અંગરેજ કર્મચારિયોં દ્વારા ભેટ સ્વરૂપ દિયે હુયે હૈ. ઈન ચિત્ર કે દેખ કર દેખનેવાલે દંગ રહ જાતે હૈં. પ્રસિદ્ધ લલિતકલાવિશારદ મિ. હેવેલ તક ને ઇનકી મુક્તકંઠ સે પ્રશંસા કી હૈ, ઔર અધિક ક્યા, જિતને દેશ ઔર સમય-સમય કે ચિત્રોં કા યહાં સંગ્રહ હૈ, ઉનકે વિભિન્ન પ્રકાર કે કાગ પર હી એક અછી સી મેટી-તાજી પુસ્તક, ઉનકે વિવરણ તથા વિવેચના પર, લિખી જા સકતી હૈ. અસ્તુ. ઇન ચિત્રોં મેં મુઝે તો બાબૂ કુંઅરસિંહ ક શિકારી ચિત્ર, આરા હાઉસ કા ચિત્ર તથા મુગલ-સમ્રાજ્ઞિયાં કે હી ચિત્ર ન–જાને કર્યો બહુત પસંદ આયે. બાબુ કુંઅરસિંહ કા શિકારી ચિત્ર પ્રાચીન હોને પર ભી બહુત સુંદર, મને મેહક તથા ઐતિહાસિક હોને કે કારણ અપના એક નિરાલા હી સ્થાન રખતા હૈ. આરા-હાઉસ કા ચિત્ર, હતાહ સે ભરે મૈદાન એવં ચીલકૌએ કે શવ-કેલિ કા અચ્છા દિગ્દર્શન કરાતા હૈ. મુગલ–સમ્રારિયોં કે ચિત્ર તે બરબસ હી હદય કે હરે લેતે હૈ. સગ્રાસિયોં કી સ્વર્ગીય રૂ૫-છવિ, નયનાભિરામ વેશભૂષા ઔર સર્વાગીણ રૂ૫સૌષ્ઠવ દેખને, સરાહને ઔર “વાહ-વાહ' કરને લાયક હૈ. સચમુચ ઇન ચિત્રોં કે દેખતે હી ઉન સુંદરિય કે સૌંદર્ય પર “બેશક ઔર ચતુર ચિતારે કે સફલ પ્રયત્ન પર “વાહ !' શબ્દ આપ હી આ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ પટને કી સ્વિંટલ લાઇબ્રેરી ર૫૭ મુંહ સે નિકલ પડતે હૈ. ઇન ચિત્રોં કે અલાવા દૂસરે-દૂસરે ચિત્ર ભી બહુત હી સુંદર હૈ. કિંતુ યદિ ઉન સબકા વર્ણન કિયા જાય, તે એક પુસ્તક હી તૈયાર હે જાય. અતએ ઇસ છેટેસે પરિચય મેં ઉનકે લિયે સ્થાન નહીં. ખુદાબક્ષખાં ને ઉપર્યુક્ત પુસ્તકાલય કે ભવન ઔર બાગ કે સાથ હી, સન ૧૮૯૧ ઇસ્વી મેં એક ટ્રસ્ટડીડ કર કે દ્રસ્ટિ કે સિપુર્ઘ કર દિયા. ઉસ ડીડ કી એક શર્ત યહ હૈ કિ કુછ ખાસ કારણે કે છોડ કર પુસ્તકાલય કી કોઈ ભી પુસ્તક કહીં બાહર નહીં લે જાઈ જાયગી. એક બાર બ્રિટિશ મ્યુઝિયમ કે અધિકારિયોં ને સમસ્ત એરિયંટલ લાઈબ્રેરી કે ખરીદ લેને કે અભિપ્રાય સે એક બડી રકમ કો પ્રલોભન દિખાયા; કિંતુ ખુદાબક્ષખાં ને સાફ નાહીં કર દી. ઈસ તરહ ઈસ પુસ્તકાલય કે સાથ ઉનકા નામ જુડવાને કી ભી લોગ ને બડી કેશિસેં કીં; લેકિન આપને અસ્વીકાર કર દિયા. આપકે નિઃસ્વાર્થ ભાવ કા યહ દૂસરા પ્રમાણુ હૈ; કિંતુ ઈસસે ક્યા ? આપકી કીતિ કભી કવલિત હોનેવાલી નહીં. આજ ઈસ જગત્રસિદ્ધ પુસ્તકાલય કે બગલ મેં હી આપકી કબ્ર– અત્યંત સીધી-સાદી ઈટો કી બની કબ્ર–પુસ્તકાલય કે પ્રત્યેક દર્શક કે હૃદય મેં આપકે પ્રતિ શ્રદ્ધા-ભક્તિ ઉત્પન્ન કરી દેતી હૈ. આજ સંસાર કે બઢે-બડે વિદ્વાને ઔર વિઠભંડલિયોં મેં આપકી ચર્ચા શ્રદ્ધા ઔર ભક્તિ કે સાથ હોતી હૈ, ઔર ઈ પુસ્તકાલય કોઇસકા નામ એરિયંટલ લાઈબ્રેરી તેને પર ભી–શાયદ શ્રદ્ધાભકિત કે કારણ હી ઉત્સાહિત હે કર લોગ ખુદાબક્ષખાં-લાઇબ્રેરી કહ દેતે હૈં. યહ હૈ આપકી નિઃસ્વાર્થ ઔર લોકસેવા કા પુરસ્કાર! યહ પુસ્તકાલય જિતના હી પ્રસિહ, સુંદર ઔર ઉપયોગી હૈ, ઉતના હી મૂલ્યવાન ભી હૈ. આજ ઇસકી સંપત્તિ સબ મિલા કર પ્રાયઃ ૯ લાખ રૂપિયે કી હૈ. ઇસ પુસ્તકાલય પર સંસાર કે બડે બડે વિદ્વાન મુગ્ધ હૈ. સમ્રા પંચમ જોર્જ, વર્તમાન પ્રિન્સ ઓફ વેલ્સ તથા લૈર્ડ કર્ઝન ને ઈસકે દર્શન કરના અપના કર્તવ્ય સમઝા થા. કિંતુ હમેં તો ઇસ પરાઈ વસ્તુ પર શ્રદ્ધા રખતે હુએ ભી, ઉસ પર ગૌરવ કરતે હુએ ભી, ઉસસે ન–જાને કર્યો ઈર્ષા હોતી હે; સાથ હી અપની દુરવસ્થા પર રહમ ભી આતા હૈ. હમારે યહાં લાઑ લખપતિ હૈ, હજારો હિંદી કે હિમાયતી હૈ, ઔર સૈકડે સંગ્રહ તથા સાહિત્યસેવા મેં સંલગ્ન હૈ; કિંતુ ક્યા હમેં ભી કુછ વૈસી હી, સંસાર કો ચકિત કરનેવાલી, દશક પર જાદૂ ડાલનેવાલી ઔર વિદ્વાને કે લિયે આદર ઔર શ્રદ્ધા કી ચીજ પ્રાપ્ત હૈ? | ( “માધુરી”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સુસ ગ્રહ-ત્સાગ ૭ મા ४२ - संसार में सबसे अधिक अपराधी देश ! (લેખકઃ–શ્રી. આનંદભિન્નુ સરસ્વતી) માડન રિવ્યૂ કે ગતાંક મેં ડૅાકટર સુધીન્દ્ર ખેાસ ને સભ્યતા કી ડીંગ હાંકનેવાલે અમેરિકા દેશ મેં હૈાનેવાલે અપરાધાં કા જો ચિત્ર ખિ’ચા હૈ ઉનકા પઢ કર રાંગટે ખડે હૈ। જાતે હૈં ઔર આધુનિક સભ્યતા ઠ્ઠી એર સે ઉદાસીનતા ઉત્પન્ન હૈાને લગતી હૈ. યુરેાપ તથા અમેરિકાવાલે અપનેકે સ્વર્ગીય પ્રાણી સમઝતે હૈ. એશિયાવાસિયેાં કા તે વે નિતાંત જંગલી ઔર અસભ્ય માનતે હું. ઉતકે સ્પર્શી સે હી અપવિત્ર હોને કા ઉન્હેં ડર લગતા રહેતા હૈ. અમેરિકા જિતના સભ્ય દેશ હૈ પાપ કરને કે ઉતને હી નીચ ઢંગ ઉસને ઢૂંઢ નિકાલે હૈં. ડા. એસ કે લિખે કુછ અપરાધેાં કી સૂચી યહાં પર દેતે હૈં. ૧—એક સ્ત્રી કે પતિ કા ૩૦,૦૦૦) ખીમા કંપની મે જમા થા. ઉસમેંશ લગી હુઈ થી કિ યદિ યહ શાંતિપૂર્વક અટ જાય તેા ઉસકી સ્ત્રી કે। કૈવલ ૧૦૦૦) મિલે; પરંતુ યદિ કિસી દુધના સે મૃત્યુ હાને કી દશા મેં સ્ત્રી ૩૦,૦૦૦) પાને કી અધિકારિણી થી. સ્ત્રી ને અપને પતિ કા વિષ દે કર માર ડાલા ઔર ૩૦,૦૦૦) પા લિયે. અત મેં હમ પુનઃ વૈદિક પ`ચસકારાં કે (સંધ્યા, સ્વાધ્યાય, સંસ્કાર, સ્વયંવર ઔર સ્વરાજ્ય) પ્રચાર કે લિયે સહસ્રશઃ નિવેદન કરતે હૈ. ૨-એક સ્ત્રી કા ૧૫ દિન કા બચ્ચા બહુત ચિલ્લાતા ઔર રાતા થા. મા ને ઉસ્તરે સે ગલા ઔર હાથ કાટ કર ઉસકે રાને સે પીછા ઘુડા લિયા. ર. ૩-એક બડે શહર મેં સલાહનેવાલી થી. વિધિયાં તે ઉસકા જબરદસ્તી ખંદ કરના ચાહા. ઇંટ, પથ્થર ઔર ૐૐાં આદિ કી ખૂબ વાં હુઇ. થાનેદાર કી હથકડિયાં, રિવાલ્વર ઔર ડે આગ્નિ છીન લિયે ઔર ઉસકેા ખૂબ પીટા. ૪—ચિકાગા કે રાધની વિદ્યાર્થિયાં કા પૂર્ણ અપરાધ કરને કી સૂઝી. એક છે ખચ્ચે કા ખાતાં મેં લગા કર અપની મેટર મે બૈઠા કર શેહર કે બાહર લે ગયે ઔર હથેાડે સે ઉસકે મસ્તિષ્ક કા કુંચલ કર લાશ કા ફેંક ક્રિયા. પ—એહિયેાનિવાસિની મહિલા ને અપને ડેઢ માસ કે બચ્ચે કા ડુંગ મેથઢા કર નીચે આગ જલા દી. કંઈ થી આદ ઉસ પતિ ને આ કર દેખા કિ અચ્ચા ઉખલ ગયા હૈ. ૬-ઈલીનૌષનિવાસી એક નવયુવક જબ યુરોપ કે સ્વત ંત્રતા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #272 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv4 સંસાર મેં સબસે અધિક અપરાધીશ! ૨૫૯ કે યુદ્ધ સે લૌટ કર ઘર આયા તે અપને બૂઢે બાપ કી સૂરત ઉસે ન સુહાઈ ઔર ઉસકે ગલે મેં ભાલા ભૌક કર, ઉસે યમપુર પહુંચા અને ક્રોધ કે શાંત કિયા. ૭–દક્ષિણું અકોટા કે બેંક મેં દ સશસ્ત્ર મહિલામેં ઘુસ ગઇ. એક તે ખજાનચી કે સામને ભરી પિસ્તૌલ લે કર ખડી હે કહને લગી કિ મુઝે દૂસરોં કી જાન લેને મેં દુઃખ હેતા હૈ, કર્તવ્યપાલન કે સમય મુઝે ઈસકી જરા પરવા નહીં હોગી. યદિ તુમ જરા ભી હિલે તો યહી પર કામ તમામ કર દૂગી. છતને મેં દૂસરી ને સારા રૂપિયા હથિયા લિયા ઔર દેને મેટર મેં બિઠ કર ચલતી બની. ૮–એક ન્યૂર્ટનિવાસી કિસી સ્ત્રી પર આસક્ત થા. ઉસકે બહુત કહને સુનને પર ભી વહ અપને પતિ કે છાડ કર ઉસકે સાથ ભાગ જાને પર સહમત નહીં હુઈ ઉસ સ્ત્રી કે સિર કે હથડે સે કુચલા યહાં તક કિ વહ બેહોશ હે કર ગિર પડી. વહ પિશાચ ટાંગ પકડ ઉસ અબલા કે નીચે ઘસીટ લાયા ઔર ભઠ્ઠી મેં ડાલ કર બાહર સે કિવાડ બંદ કર દિયે. બેચારી જલ ભુન કર રાખ હે ગઈ. ઇન ઉદાહરણે સે માલૂમ હે જાવેગા કિ સભ્યતાભિમાની અમેરિકા કિ આંતરિક અવસ્થા ક્યા હૈ. આબાદી કે લિહાજ સે જિતને અધિક પાપ યહાં પર હેતે હૈ ઉતને શાયદ હી કિસી અન્ય સભ્ય દેશ મેં હોતે હૈ. ચેર, ઠગ ઔર ગુંડે તથા લટેરાં કી દેશ મેં ભરમાર હૈ. અમેરિકન ઘર મેં હુકકે કે સમાન રહી બંદૂક ભી એક સાધારણ ચીજ હે ગઈ હૈ. કે ડર સે લગ કે પ્રતિ સમય સશસ્ત્ર રહના પડતા હૈ. આબાદી કે લિહાજ સે શિકાગો કા સંસાર મેં તીસરા નંબર હૈ. પરંતુ વહાં પર કતલ કી સંખ્યા દિને દિન બઢતી જાતી હૈ. ઐસે અપરાધે કા ઔસત એક પ્રતિદિન સે ભી અધિક હૈ. ઉસકે અમેરિકા હી નહીં સારે ઈસાઈ દેશે મેં અપરાધે કી રાજધાની કહના અત્યુક્તિ ન હોગી. અમેરિકા મેં અપરાધે કી લહર હી નહીં એક પ્રકાર કા તૂફાન આયા હુઆ હૈ. ગત ૨૪ વર્ષે મેં યહાં પર કલોં કી સંખ્યા દુની હે ગઈ છે. ગત રોપીયન મહાયુદ્ધ મેં ૪૦,૦૦૦ અમેરિકન હતાહત હુયે થે, પરંતુ ઉસ મહાયુદ્ધ કે બાદ કલ હુ કી સંખ્યા ઇસસે કહીં બઢ કર છે. અતઃ ૫ વર્ષો મેં ઈનકી સંખ્યા કા ઔસત ૮૦ સે ૧૦૦ પ્રતિ લાખ રહી હૈ; પરંતુ જાપાન, ગ્રેટબ્રિટેન આયલેંડ, સ્વીટઝર્લે ઔર નાર્વે મેં એક લાખ પીછે કેવલ ૩ સે ૯ તક કલ્લ હેતે હૈ. અમેરિકા મેં મેટર ગાડિયાં ભી નરસંહાર મેં કિસીસે પીછે નહીં હૈ. ઇનસે દબ કર હેનેવાલી મૃત્યુસંખ્યા કા ઔસત પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં ધંટે દો તક પહુંચ ગયા હૈ. ઇસ બાત મેં ભી અમેરિકા સંસાર કે સભ્ય દેશો સે આગે બઢા હુઆ હૈ. લોગ અપને આનંદ કે સામને મનુષ્યજીવન કી કુછ ભી પરવાહ નહીં કરતે. અકેલે ન્યૂયેક નગર મેં પ્રતિવર્ષ ૩૦૦ બચ્ચે મોટર કી ભેંટ ચઢ જાતે હૈં. શિકાગે મેં પ્રતિવર્ષ ૨૫૦ કા ઔસત હૈ. ઇસ હિસાબ સે ૭૦૦૮ બચ્ચે સારે દેશ મેં મોટાં કે શિકાર હે જાતે હૈ. ડકૈતિયાં ઔર દિન દહાડે લૂટ ભી ખૂબ બઢ રહી હૈ. ડાકગાડિ પર સશસ્ત્ર પહિરેદારે કી આવશ્યકતા રહતી હૈ. ડાકખાને કે કલાર્કો કે પાસ ભરી બંદૂક રાખી રહતી હૈ. કેવલ રેલ વ જહાજ આદિ સે હી તીન કરોઢ રૂપયે કા માલ પ્રતિવર્ષ ચુરાતા હૈ. પ્રાયઃ પ્રાતદિન હી કિસી ન કિસી બેંક લૂંટાને કે સમાચાર આતે હૈ. ઇન સબ અપરાધે સે ભી ઘણિત જીવિત મનુષ્ય કે જલાને કી પ્રથા હૈ. પહિલે ઇસકા બહુત પ્રચાર થા, પરંતુ નીગ્રા લેગાં કે આંદોલન સે ઇનકી સંખ્યા દિન પર દિન કમ હતી જ રહી હૈ. ઇસ ધૃણિત કર્મ કે અંગ્રેજી ભાષા મેં લિનચિંગ કહતે હૈ. ઇસકા વર્ણન ઇસ પ્રકાર હૈદશ બારહ નકાબપોશ મનુષ્ય ને કિસી નીગ્રો કે પકડ લિયા. રેલવે સ્ટેશન સે એક ફર્લોગ કે ફાસલે પર એક વૃક્ષ સે જંજીરાં દ્વારા કસ કર બાંધ દિયા. દો જગહ આગ જલાઈ ગઈ. એક મેં લેહે કી બડી સલાખ ગરમ કરને કે લગા દી. વહ જબ લાલ હો ગઈ તો ઉનમેં સે એક આદમી ઉસે નિકાલ કર નીગ્રો કે પાસ લે ગયા. બેચારે ને ડર કે મારે ઉસે હાથ મેં પકડ લિયા ઔર ઉસકા માંસ ઔર ચમડા જલ ગયા. ફિર ઉસકે શરીર કો ચહકાયા ગયા. નીચે રેતા ચિલ્લાતા થા. દશ કલેગ મુંહ બના કર ઉસે ચિઢાતે થે. ઈસ પ્રકાર ઉસકે સતાને કે બાદ ઉનમેંસે એક મનુષ્ય ને ઉસકે કપડે પર તેલ ડાલ કર આગ લગા દી. બેચારા છટપટા કર દર્શક સે પ્રાર્થના કરતા થા કિ મુઝે ગોલી માર દી જાય, પરંતુ ઈસકા ઉત્તર દર્શકલગ મુહ બના કર દેતે થે. ઇસ પ્રકાર સતા સતા કર ઉસક પ્રાણ હરણ કિયે ગયે. યહ સંસાર મેં સબસે અધિક સભ્ય દેશ કી બાત હૈ. માને કિ પ્રકૃતિ પર આધિપત્ય જમા કર અમેરિકા ને બહુત ઉનતિ કી હૈ. આજ વહ સંસાર મેં સબસે અધિક ધની દેશ હૈ; પરંતુ ધાર્મિકતા, ઉદારતા ઔર સહનશીલતા કી દૃષ્ટિ સે તો ઉસકા દેવાલા હી નિકલ ચુકા હૈ. વિચારશીલ પુરુષ પાપે કી ઇસ બઢતી હુઈ લહર કા નિદાન સોચ રહે હૈ, પરંતુ મર્જ અભી બઢતા હો જાતા હૈ. શાયદ ભારત કી આધ્યાત્મિકતા ઈસકે દૂર કરને મેં કભી સફલ હે સકે. | (સાર્વદેશિક”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ vvvvvv v v //w www w w , ,5 v /vv' v vvvvv v * - V * - * - - - * * * * * * * * * * * * * દેશદ્રાહી દેશભક્ત ४३-देशद्रोही देशभक्त (લેખક:-શ્રી. ગિરિજાદત્ત શુક્લ) અસહયોગ-આન્દોલન કે પ્રચાર કે લિયે મહાત્મા ગાંધી દૌરા કર રહે થે. ઉનકે સાથ કુછ મુસલમાન ઔર કુછ હિંદૂ નેતા ભી થે. વે જહાં કહીં જાતે થે વહીં જનતા મેં સનસની ફેલ જાતી થી ઔર બહુતસે વિદ્યાર્થી સ્કૂલ ઔર કાલેજો સે અસક્યોગ કર ઐતે થે. આજ કાનપુર મેં ઉનકા વ્યાખ્યાન સુનને કે લિયે સભાલ પર બહુત બડી ભીડ ઇકઠ્ઠી હુઈ થી. ડી. એ. વી. કાલેજ કે બેડિગ હાઉસ કે પ્રાયઃ સભી લડકે બહુત ઉત્સાહપૂર્વક ઇસ સભા મેં સમ્મિલિત હુએ થે. યદિ રાધવશરણ ભી આ ગયા હતા તો હમેં “પ્રાયઃ” શબ્દ કા પ્રયોગ કરને કી આવશ્યકતા ન પડતી. લેકિન વહ લડકાં કે જાને કા સમય છેને કે બહુત પહલે હી અપની પુસ્તકે લે કર યા જાને કહાં ખિસક ગયા થા. લડકે તાડ ગયે કિ સભા મેં ન જાને કે લિયે રાઘવ કહીં ઔર જગહ ચલા ગયા હૈ. બોડિગ સે સભાસ્થલ કે રાસ્તેભર સભી વિવાથી રાધવશરણ કી નિંદા કરતે રહે-કિતના નીચ આદમી હૈ, મહાત્માજી કા દર્શન તક નહીં કરને આયા, અંગ્રેજ-પ્રોફેસરે કી ચાપલૂસી કરને કે કહ દો તો ઉસકી છવા ન થકે. રામદીન ને કહા “હમ સભી તો ઘર સે પઢને કે લિયે આયે હૈં. કુછ રાધવશરણુ હી તો અકેલે ઐસે નહીં હૈ જિન્હોંને પઢને કા ઠેકા લે લિયા હે.” સર્વ સંમતિ સે યહ માન લિયા ગયા કિ રાધવશરણ નીચ ઔર દેશદ્રોહી હૈ. - વ્યાખ્યાન દે ચુકને કે બાદ મહાત્માજી ને ઉન લોગોં સે હાથ ઉઠાને કે કહા જિહેને અસહયોગી હેના નિશ્ચિત કર લિયા હે. રામદીન ને ભી હાથ ઉઠા દિયા, ઉસકે સાથિયે કે બડા આશ્ચર્ય હુઆ. રજીસ્ટર મેં ઉસકા નામ લિખ લિયા ગયા. ઉસકે મિત્ર બડી ધૂમધામ કે સાથ ઉસે બોડિગ મેં લાયે. રાધવશરણ અપના કમરા બંદ કર કે અંગ્રેજી યાદ કર રહા થા. જબ શેર-ગુલ સુનાઈ પડા તો ઇસ ભય સે કિ કહીં લડકે આ કર તંગ ન કરે વહ ભી રામદીન કે સ્વાર્થત્યાગ કી ભૂરિ ભૂરિ પ્રશંસા કરનેવાલી મંડલી મેં સંમિલિત હે ગયા. ઉસે દેખ કર સબને ઉસે બનાના શુરૂ કર દિયા. એક ને કહા “રાધવશરણુ! યુનિવર્સિટી મેં ઈસ સાલ તુમહીં ફસ્ટ આગે કયા ?” દૂસરે ને કહા, “તહસીલદાર સાહબ કા લડકા હૈ, ક્યા ડિટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૬ર શુભસંગ્રહ-ભાગ ૭ મે કલેકટરી સે ભી ગયા ?” તીસરે ને કહા, “ભાઈ રાઘવશરણ! ડિપ્ટી કલેકટર હો જાના તે મુઝે ભી યાદ રખના.” એક આદમી કહનેવાલા હો તે ઉસકા જવાબ ભી દિયા જાય. રાધવશરણ કે લજિજત હોને કે સિવા સરા ચારા ન રહ ગયા. રામદીન કે ઉત્સાહી પ્રેમિયો ને રામદીન કી વિદાઈ મેં પ્રીતિભેજ દેના નિશ્ચિત કિયા. પ્રતિ વિદ્યાથી પર એક રૂપિયા ચંદા લગા દિયા ગયા. વિદ્યાથીઓ મેં એક મહાદય કવિતા ભી કરતે થે. અભિનંદનપત્ર મેં દેને કે લિયે ઉહેને એક કવિતા બનાઈ, જિસકી કુછ પંક્તિમાં નિમ્નલિખિત થીં – “ધન્ય તુમ્હારી દેશભક્તિ હૈ હે પ્રિય ભ્રાતૃ હમારે, ભારત–માતા કી સેવાહિત તન-મન-ધન સબ વારે. જ મેં આતા હૈ અનુગામી હમ ભી બનેં તુમહારે, કિન્તુ, પરિસ્થિતિ વિફલ બનાતી યત્ન હમારે સારે. હે છાત્રાલયગૌરવવર્ધક જાઓ દેશ જગાએ, ભારત કા ઉદ્ધાર કરો નવ નિર્મલ કીતિ કમાઓ.” દૂસરે દિન કોઈ આઠ બજે સબેરે પ્રીતિ–ભેજ ઔર અભિનંદનપત્ર દેને કો નિશ્ચય કિયા ગયા. રાધવશરણ ને લોકમત કે દબાવ મેં ૫ડ કર ૧) ચંદા તે દે દિયા, લેકિન ક્લાસ કે બહુત સે આવશ્યક કાર્યો કે કારણ વહ વિદાઇ કે જલસે મેં સંમિલિત ન હે સકા. એક ઘંટા આધ ઘંટા તો વહ દિલ બહલાવ કે ખ્યાલ સે ભી ઈસ મંડલી મેં વ્યતીત કર સકતા થા, પરંતુ ઉસે યહ વિશ્વાસ થા કિ અભિનંદનપત્ર કા મામલા બારહ બીજે દિન કે પહલે સમાપ્ત નહીં હો સકતા થા ઔર જબ તક ઉતની દેર રહને કા નિશ્ચય ન કર લિયા જાય તબ તક વહાં જાના વ્યર્થ હી હૈ. યહ સોચ કર પ્રીતિભેજ કે પહલે હી ભોજન બનાનેવાલે મહારાજ સે ચાલી લગાને કે લિયે કહ કર વહ બેડિંગ સે ચલા ગયા. ડેઢ બજે કાલેજ કી છુટ્ટી હો ગઈ. રસોઈ–ભવન મેં ઉસને મહારાજ સે પૂછા તો માલુમ હુઆ કિ દૂસરે બાબૂ લોગ ઉસકે હિસે કા ભજન સફાચટ કર ગયે. રાધવશરણ કે ભૂખ લગી હુઈ થી, ઉસને ઝલા કર પૂછી “કિસ બાબૂ ને હમારા ખાના ખાયા?” મહારાજબાબુજી ! એક બાબૂ ને ખાના ખાયા હો તે નામ ભી બતાઉં, સભી બાબૂ ને તે ખાયા, અબ કિસકા કિસકા નામ બતાઉં ? ગુસ્સે મેં ચૂર હો કર રાધવશરણુ અપને કમરે મેં આયા ઔર દરવાજે કી ભીતરવાલી સાંકળ બંદ કર કે ઈંટ વગેરહ પહને યે હી ચદર ઓઢ કર ચારપાઈ પર પડ રહા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ દશદ્રોહી દેશભક્ત એક વિદ્યાર્થી કે પતા લગ ગયા કિ રાઘવશરણુ કાલેજ સે આ ગયા હૈ, ઉસને મહારાજ સે સબ બાતેં પૂછ કર અન્ય લાગે સે બતલાયા. ઇસ સમય તક રામદીન કે બેડિગ છોડને કી પૂરી તૈયારી હો ગઈ થી, મિત્રો ને ઉસે અભી ઈસી લિયે રોક રકખા થા કિ રાઘવચરણ સે મિલ કર વહ જાય. - રાઘવશરણુ અપને કમરે મેં લેટા હુઆ હૈ, યહ પતા લગતે હી રામદીન કે પ્રેમ ઔર ઉત્સાહપૂર્વક આગે ઠેલતે હુયે કુછ લડકે રાઘવશરણ કે કમરે કે સામને આ પહુંચે. લડકાં ને કિવાડે ખટખટાઈ, લેકિન ખિડકી સે દિખાઈ પડનેવાલે રાધવશરણ ને બડી દેર તક નિંદ કા બહાના કિયે રખા. એક લડકે ને કહા, “અજી ચલો, રાઘવ સે રહા હૈ, બેચારે કે સોને દો, રાત રાત જગ કર પઢતા હૈ.” દસરે ને કહા “સેને કર્યો દે, હમ તો જગાવેંગે, રામદીન અબ સદા કે લિયે જા રહા હૈ, દેને કી ભેટ તો હે જાની હી ચાહિયે.” ઇસી બીચ મેં એક તીસરે વિદ્યાર્થી ને જે બાતોં મેં ન લાગે રહ કર દરવાજે કી ભીતરી સાંકલ ખોલને કી હિકમત કર રહા થા, સફળતા પ્રાપ્ત કર લી ઔર સબકે સબ લડકે ધીરે સે ભીતર ચલે આયે. રાધવશરણું ચુપચાપ પડા હી રહા, અબ વહ કર રહા થા કિ કહીં ઉસકી કલાઈ ખુલ ન જાય. કમરે મેં પઠતે હી લડકાં કે અચાનક એક ખ્યાલ સૂઝારાધવશરણુ કા સામાન કિસી કુતૂહલવર્ધક દ્વેગ સે સજાયા જાય. રામદીન કી મૌન તથા અન્ય સમસ્ત વિદ્યાર્થેિ યા કી પ્રકટ સંમતિ સે યહ કાર્ય શરુ યિા ગયા. મસરી કી લકડિયાં મેં કેટ ઔર પટ વગેરહ પહના કર તથા એક કાગજ કા વિશાલ ચેહરા, જિસકે માથે પર બડે બડે અક્ષરે મેં દેશદ્રોહી રાધવશરણ ફર્સ્ટ ક્લાસ ડિટી કલેકટર” લિખા થા, કીલો કે સહારે સ્થાપિત કર વહ મૂર્તિ એક કુસ પર બૈઠા દી ગઈ. કુસ કે સામને એક મેજ પર કુછ સરકારી કાગજાત રખ દિયે ગયે. મેજ કે ઉસ તરફ એક દસરે આદમી કી શરીર ભી ઇસી તરહ બનાઈ ગઈ, કેવલ અંતર ઈતના થા કિ વહ ખદર-પિતા કે રૂપ મેં ખડા રખા ગયા. ઈસ કામ કે લિયે મેજ કે પાયે કે સાથ વહ અછી તરહ બાંધ દિયા ગયા. ઇસ આદમી કા ચહેરા ભી કાગજ કા બનાયા ગયા ઔર ઉસકે માથે પર લિખા ગયા દેશભક્ત રામદીન.” ડિપ્યી સાહબ કે હાય મેં એક કાગજ રખ દિયા ગયા જિસમેં લિખા થા, “ જનતા મેં રાજદ્રોહ કૈલાને કે અપરાધ મેં તુહે છઃ મહિને કી કડી .” સબ કુછ ઠીક હે ગયા થા, લેકિન મેજ પર રખને કે લિયે કોઈ કપડા નહીં થા. લકે કી દષ્ટિ ઉસ ચદ્ર પર ગઇ જિસે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #277 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે રાધવશરણ ઓઢે હુયે થા. એક ને કહા “રાઘવ સે રહા હૈ, સાથ હી જડે કી ઋતુ હૈ નહીં, ઈસ દશા મેં યદિ કોઈ ધીરે સે ઇસકી ચર કે ખિંચ સકે તો કામ બન જાય.” દૂસરે ને કહા “ખિંચ તો મેં લૂં, પર ડરતા હૂં કિ કહ યહ જગ જાય ઔર સબ મામલા હી બિગડ જાય.” ઈધર યે બાતેં હે રહી થી ઉધર જિસ લડકે ને સાંકલ ખાલી થી ઉસને ધીરે ધીરે ચદર ખિંચ લી. સભી લડકે બહુત પ્રસન્ન હુયે. ચદર મેજ પર બિછા દી ગઈ. અબ દશ્ય પૂરી તૌર પર તૈયાર હે ગયા ઔર આવશ્યકતા રહ ગઈ કેવલ ઇસ બાત કી કિ રાધવશરણુ જાગે ઔર અપના રૂપ દેખ કર જલે. રામદીન ને દબી જબાન સે અપને મિત્રો સે કહા “ નાહક મેં કિસી કા હદય કર્યો દુખાતે હો. | રામદીન કી બાત સુન કર ભી અનસુની કર કે લડકે ને રાઘવશરણુ કે જગાને કો નિશ્ચય કિયા. એક ને કહા “ અજી રાઘવ જાગ રહા હૈ, ઔર તુમહારી સારી કરતૂત દેખ રહા હૈ.” દૂસરે ને કહા “દિ વહ સેતા હતા તો અબ તક અવશ્ય જાગ જાતા. ઈતને શોરગુલ કે હેને પર ભી વહ નહીં જગા, ઇસીસે યહ પ્રમાણિત હોતા કિ વહ જાગ રહા હૈ; કાંકિ કહાવત હૈ “સનેવાલા જાગ ભી જાતા હૈ, કિંતુ જાગનેવાલા નહીં જાગ સકતા.” તીસરે ને કહા “જગને-સોને કી પહચાન કરની હે તો મેં બતાઉં, રાધવશરણુ કી ચારપાઈ કે ઉઠા કર ટેઢી કર દો, યદિ વહ જાગતા હોગા તો આપ હી ગિરને કે ડર સે ઉઠ કર ખડા હે જાયગા ઔર યદિ સેતા હોગા તો જમીન પર ગિર પડેગા.” રામદીન ઇસ મામલે કે ઈતના નહીં બઢને દેના ચાહતા થા; લેકિન અબ મનોરંજન કી પ્રગતિ કે રોકના ભી કઠિન થા. એક લડકે ને એક એર ઔર દૂસરે ને દૂસરી ઓર હાથ લગાયા, ઔર ચારપાઈ કા ઉઠના તથા રાધવશરણ કા જમીન પર ગિરના અબ પ્રાયઃ કુછ હી મિન કી બાત થી, છતને હી મેં કૃહ, ઉત્તેજિત ઔર છે. ગયે ભુજંગ કી તરહ રાધવશરણ ઉઠ કર ખડા હો ગયા ઔર તડપ કર બાલા “રામદીન! તુમને અસહયોગ કિયા હૈ તે યા દૂસર કે રહને નહીં દાગે?રામદીન ચુપ રહા, કિંતુ ઉસકે સાથિ ને ચિહ્યા કર કહા “ જાગતે થે, જાગતે થે, અરે યાર ઈતના અધિક કયાં બનતે હે? કયા ભૂખ કે મારે નિંદ નહીં આતી થી?” રાધવશરણ ચુપ રહા. એક લડકે ને કહા “કુછ લોગ ઇતને નીચ હેતે હૈ કિ સ્વયં તો સ્વાર્થ ત્યાગ નહીં સકતે, સાથ હી સ્વાર્થ–ત્યાગ કા આદર ભી નહીં કર સકતે. આજ દો ઘંટો મેં તુમને કિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ દેશદ્રોહી દેશભક્ત ૨૬૫ પઢ લિયા ઔર હમારા યા બિગડ ગયા ? લેકિન યહ તે હૃદય કી ખાત હૈ, કિસીકા હૃદય દુલ હેતે હુયે ભી સ્વચ્છ હેાતા હૈ ઔર કિસીકા દુલતાપૂરૂં હૈને કે સાથ સાથ ઈર્ષ્યાદ્વેષપૂછ્યું ભી હોતા હૈ.” રાધવશરણુ કુછ ઉત્તર ન દે સકા રામદીન ને અપને સાથિયાં સે કહા “ ચàા, યહ ઝગડા હટાઓ.” સબ લેગ રાધવશરણુ કે નીચ ઔર દેશદ્રોહી કહતે હુયે બાહર ચલે ગયે. ધીરે ધીરે ચાર પાંચ સાલ ખીત ગયે. અસહયે ગઆન્દેલન વમાન કે સ્થાન મેં ભૂતકાલ કી બાત હૈ। ગઈ. ઈસ ખીચ રામદીન મે જો કુછ પરિવર્તન હુઆ હૈ ઉસકા પતા પાઠક કા પ્રાચીન ભારત’ નામક સમાચારપત્ર કે નિમ્નલિખિત અવતરણુ સે લગ જાયગા— “ત્યાગી, દેશભક્ત અથવા અસહયેાગી વ્યક્તિયાં સે અખ જનતા કે। સાવધાન રહને કી આવશ્યકતા હૈ, ક્યાંકિ ધારે ધીરે યહ ભી એક પેશા હાતા જા રહા હૈ ઔર જિનકેા કાઇ દૂસરા વ્યવસાય નહીં મિલતા વે કાંગ્રેસ કે દેશભક્તો કી સૂચિ મેં અપના નામ લિખા કર જનતા કા ઠગને કા કામ આરંભ કર દેતે હૈ'. અભી હાલ મેં રામદીન નામક એક કાષાધ્યક્ષ ને કાંગ્રેસ કે કાષ કા કઇ હજાર રુપયા હજમ કર લિયા હૈ ઔર એક પ્રાંતીય કાંગ્રેસ કમિટિને વિવશ હૈા કર મહાત્મા ગાંધી કે સિદ્ધાંતાં કે વિરુદ્ધ અદાલત મેં ઉક્ત કાષાધ્યક્ષ કે ઉપર નાલિશ દાયર્ કી હૈ. ઈશ્વર દેશ કા ઐસે સ્વાયિાં સે બચાવે.” જબલપુર કે જોઇન્ટ ઐજિસ્ટ્રેટ કે સામને યહ મુકદ્દમા પેશ હુઆ. (૨) રાધવશરણુ ખી. એ. મેં કહા કર ઈંગ્લેડ ચલા ગયા થા. વહાં ઉસને સમાનપૂર્વક આઈ. સી. એસ. કી પરીક્ષા પાસ કી ઔર અબ ઉન્નાવ મેં અપને ધર પર ઉસ દિન કી પ્રતીક્ષા કર રહા હૈ જબ ઉસે સરકાર કહી જોઈન્ટ મેજિસ્ટ્રેટ ખના કરી ભેજેગી. તહસીલદાર, ડી કલેકટર, થાનેદાર, ડી સુપરિન્ટેન્ડેન્ટ સભી ઉસસે મિલને કે લિયે આતે હૈં. પતા નહીં, પિછલી ખાતે ઉસે યાદ હૈ યા નહીં, કિંતુ આજ ‘લીડર્’ મેં રામદીન કે સંબધ મે... એક દોષારાપણુપૂર્ણપત્ર પદ્મ કર વહ ચકિત રહ ગયા. પત્રપ્રેરક સે અનેક પ્રમાણેણં કે આધાર પર યહ સિદ્ધ કિયા થા કિ રામદીન ને કાંગ્રેસ કે રૂપયે સે એક નિજી મકાન ભી બનવા લિયા હૈ. રાધવશરણુ ફ્રે। વિશ્વાસ નહીં હુઆ, ક્યાંકિ વહુ વાસ્તવ મેં શુ. ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શુભસ’મહુ-ભાગ ૭ મા રામદીન 'કૈા સચ્ચા, ઇમાનદાર ઔર દેશભક્ત સમઝતા થા. રાધવશરણુ ને ‘લીડર' કે સંપાદક કે પાસ એક પત્ર લિખ કર કુછ અધિક જાનને કી ઇચ્છા પ્રકટ કી. દૂસરે હી દિન ઉસે સરકારી આજ્ઞાપત્ર મિલા જિસમેં જબલપુર કે જોઇન્ટ મેજિસ્ટ્રેટ સે ચાર્જ લેને કે લિયે ઉસે લિખા ગયા થા. (3) રાધવશરણુ તે જબલપુર કે લિયે પ્રસ્થાન કર દિયા ઔર ડાકખાતે કે। હિંદાયત કર દી કિ ઉસકી ચિઠ્ઠિયાં ઉન્નાવ સે વહાં કા ભેજ દી જાયા કરે. ચાર્જ લેને કે બાદ જબ ઉસને ઉન અભિયેગાં કે! દેખના શુરૂ કિયા જિનકા નિય ઉસે કરના હૈાગા તમ વહુ એકાએક આશ્ચય મેં ડૂબ ગયા~~‘લીડર’ મે' જો કુછ નિકલ સુકા થા વર્ષ સર્ચ થા, રામદીન કે ઉપર મધ્યપ્રાંતીય કાંગ્રેસ કિમિટ ને ગમન કા મુકદ્દમા દાયર કિયા થા. ઘેાડી હી દેર ખાદ બ્લીડર' કાર્યાલય સે ભી ઉત્તર આ ગયા. રાધવશરણ કે આશ્રય મે` પ્રસન્નતા ભી મિલી હુઈ થી. રામદીન હી કે કારણુ એક દિન ઉસને ધેર અપમાન સહન કિયા થા. ઉસ દિન ઉસે સભી નીચ ઔર દેશદ્રોહી સમગ્ર રહે થે. ઉસકા બદલા લેને કા મૌકા આજ આ ગયા થા. ઇસી લિયે વહુ રામદીન કા દેખને કે લિયે વ્યાકુળ હૈાને લગા. ઉસને બહુત પતા લગાયા, કિંતુ માલૂમ હુઆ કિ વહ કહીં બાહર ગયા હૈ. રાધવશરણુ ઉત્કંઠાપૂર્વક રામદીન કે મુકદ્દમે કી તારીખ કી ખાટ જોહને લગા. રાત કે કાઈ આર્ટ ખજે હેાંગે. રાધવશરણુ ભેાજન કર રહા થા. કિસીને ખબર પહુંચાઈ કિ એક આદમી મિલને આયા હૈ. ઉસે સંદેહ હુઆ કિ કહી રામદીન હી ન હેા. એક નૌકર કા ભેજ કર નામ પુછવાયા તા માલૂમ હુઆ કિ રામકીન હી હૈ. યથાશીઘ્ર ભેજન સમાપ્ત કર કે વહુ બેઠક મે` પહુ'ચા. બદલા લેને કા એક મૌકા મિલને સે ઉસે જિતની પ્રસન્નતા હુઈ થી વહે સબ રામદીન કા દેખને પર્ નષ્ટ હૈ। ગઈ. ઉસને આશા કી થી કિ યહ રામદીન કિસી હૃદ તક અપની પુરાની અકડતા રખતા હી હૈગા, કિંતુ ઝુક કર સલામ કરનેવાલે રામદીન ને ઉસકી યહુ સારી ધારા નિર્મૂલ કર દી. ઉસને દેખા કિ દેશભક્ત, ત્યાગી ઔર્ અસહયાગી રામદીન કા યદિ કુછ ભી અશ વર્તમાન રામદીન મેં રહ ગયા હૈ તા યહી કિ ખદ્દર કા કુર્તા ઔર ટાપી અબ ભી બેઢયાદ કે સાય વહુ ધારણ કર રહા હૈ. મસ્તિષ્ક મેં ઈન વિચારાં કે આતે રહને પર ભી રાધવશરણુ ને ઉસસે કુશલવાર્તા પૂછી ઔર કહા, કહિયે, મેરે યાગ્ય કાઇ સેવા-કાય હૈ ?” રામદીન ને નમ્રતા કે સાથ કહા ઇસ સમય તા મેરી લાજ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #280 -------------------------------------------------------------------------- ________________ wwuuuuuuuuuuuuuuuuwwww w દેશદ્રોહી દેશભક્ત આપ હી કે હાથ મેં હૈ.” રાઘ૦–– કૈસે? રામ –-આપ હી કી ઇજલાસ મેં તો મેરા એક મુકદમા હૈ, રાઘ---કેસા ? રામ –યહાં કી પ્રાંતીય કોંગ્રેસ કમિટિ ને મુઝ પર ગબન કી નાલિશ કી હૈ, અનેક પત્ર દ્વારા ઉસને મુઝે બદનામ ભી કર દિયા હૈ. રાઘ–યહ તે બડી નીચતા કી બાત હૈ. અવૈતનિક દેશસેવકે કી સેવા કા ક્યા યહી પુરસ્કાર હૈ? અપને સ્વાર્થ ત્યાગી દેશભકોં કા આદર ક્યા યહ દેશ ઈસી પ્રકાર કરેગા? રામ –મેરી કુછ સહાયતા કીજિયેગા ? રાઘ–ભલા ઇસકે કહને કી ભી જરૂરત હૈ ? આખિર બાત યા હૈ ? રામ –બાત યહ હૈ કિ યહાં કે કુછ લોગ ઈષ્ય ઔર ઠેષ કે વશીભૂત હે કર મુઝે હાનિ પહુંચાને કા ઉદ્યોગ કર રહે હૈ. રાઘ૦–ઔર કુછ નહીં ? રામદીન ને દબી જબાન સે કહા “ઔર કુછ નહીં.” રાઘવ. શરણ કે રામદીન કા યહ ઘેર પતન અસહ્ય હો ગયા, કિંતુ અપને ભાવ કે દબાયે રખ કર વહ થોડી દેર તક ચુપ રહા. રામદીન ને ફિર કહા “આપકે ઉપર મેરા થોડા સા અધિકાર હૈ, ઈસીસે ઈસ સમય આપણે વિશેષ સહાયતા કી આશા કરતા દૂ. રાઘવ શરણ ને ઉત્તર દિયા “મૈં આપકી સહાયતા કરને કા ઉદ્યોગ અવશ્ય હી કરંગા.” યહ કહ કર વહ કસી સે ઉઠ, ખડા હુઆ, ઔર વિદા લે કર વિશ્રામભવન મેં ચલા ગયા. રામદીન ભી અપને સ્થાન કો રવાના હો ગયા. દૂસરે દિન સે મુકદ્દમા શુરૂ હુઆ. રામદીન કી ઓર સે એક બૅરિસ્ટર સાહબ ઇલાહાબાદ સે આયે થે. દેશને પક્ષો કી બાહસ સમાપ્ત હોને પર ઈન્ટ મેજિસ્ટ્રેટ ને રામદીન કે દ વર્ષ કી કડી કેદ સુનાતે હુયે અપને ફૈસલે મેં નિગ્નલિખિત બાતેં ભી કહીં: યહ બડે ખેદ કી બાત હૈ કિ જિન લોગ સે સ્વાર્થસાર, દેશભક્તિ ઔર સદાચાર કી આશા કી જાતી હૈ યે હી સાર્વજનિક સંસ્થાઓ મેં પ્રવેશ કર કે નીચ સે નીચ શ્રેણું કે સ્વાર્થ કી ઉપાસના મેં રત હોતે ઔર દેશદ્રોહ કરતે હૈં. કાર્યકર્તાઓ કી યહ સ્થિતિ કિસી ભી દેશ કે લિયે શોચનીય હૈ; કિંતુ ભારતવર્ષ મેં તે ઉસસે બહુત બડી હાનિ કી સંભાવના છે. વર્તમાન અપરાધી ઉચ્ચ કેટી કા શિક્ષા પ્રાપ્ત હૈ ઔર ઇસી કારણ કિસી ની પ્રકાર કી સહાનુભૂતિ કા પાત્ર નહીં હૈ. (“સરસ્વતીના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શુભસંગ્રહુ-ભાગ ૭ મા ४४ - दिव्य प्रकाश में आत्मनिरिक्षण (લેખકઃ–શ્રી. આનંદ) પ્રભુ! મ ખડા પાપી ક્રૂ', મેરે પાપ કી કથા કા અંત નહીં. મેરે ગુનાહાં કી સૂચી ખડી લખી હૈ. મને અડે ખેાટે ક્રમ ક્રિયે હૈં. મુઝે જખ કભી અપને પિલે ક` યાદ આતે હૈ તા મેરા હૃદય કાંપ ઉઠતા હૈ. લજ્જા ઔર ભય સે જૈસા મેરા મુરા હાલ હૈ। જાતા હૈ, ઉસકા વર્ણન કરના કઠિન હૈ. મૈને હમેશા અપને અવગુણ ઔર બુરે ક કા છિપાને કી કાશિશ કી. સમકા ભલા ર, મેરી ખુરા ભી ભલાઇ કે રૂપ મેં પ્રકટ હા; મેરી કમજોરિયાં કે કાઈ ન દેખે, હર જગહ મેરા આદર ઔર સત્કાર હેા, યહી મેરી ઈચ્છી રહી; ઔર મૈને ઇસકે લિયે જૈસા કુછ યત્ન કિયા, પાપ સમેટે, દંભ ઔર આડંબર કી સૃષ્ટિ ફી, યહુ મૈં હી જાનતા હૂઁ. સભા ઔર સાસાઈટિયેાં મે—જšા ભી મેરા પ્રવેશ હુઆ—— મૈંને અપના પક્ષ પ્રશ્નલ બનાએ રખને મેં ઉચિત ઔર અનુચિત કા કભી ભી વિવેક નહી કિયા. પાટી–પાલિટિક્સ વ લખન્દી સે સભા કે ઉદ્દેશ કા ધક્કા લગેગા, સાજનિક કાર્યોં કા હાનિ પહુચેગી, ઈસ એર ભી મૈને ધ્યાન નહીં દિયા. મેરા લક્ષ્ય-મેરા ઉદ્દેશ, કેવલ અપના આધિપત્ય જમાના રહા હૈ. જિસસે મુઝે સુખ મિલે, મેરા કામ સિદ્ધ હૈા, મુઝે સફલતા પ્રાપ્ત હૈ!, લેગાં મે' મેરી ધાક જમે, યહી મૈં ચાહતા રહા હૂઁ. જાતિ, દેશ તથા સમાજસેવા કે કા` મેં ભી મૈને ઈન્ડી ભાવાં સે કામ ક્રિયા હૈ. સ્વાત્યાગ ઔર નિષ્કામ સેવા કે આધારભૂત ભી યહી ભાવના રહી. દાન-પુન્ય, જપ-તપ, ધ્યાન–યાગ, ક–ઉપાસના ઇત્યાદિ કાઇ ભી ઐસા કામ નહીં હુઆ, જિસમેં મૈંને અપને સ્વામુદ્ધિ કે પ્રધાન ન રખા હૈ।. અપને જ્ઞાન ઔર બુદ્ધિ કે પ્રકાશ મેં ભી મૈને કાષ્ઠ ફૂટ નીતિ નહી' છે।ડી. અને સુખ ઔર સંપત્તિ કે બઢાને મેં કિસી દૂસરે કે દુઃખ, સુખ, હાનિ, લાભ કી એર તનિક બી ધ્યાન નહીં દિયા. મેરે સામને સત્યાસત્ય, ધર્મ-અધમ કા કાષ્ઠ વિવેક નહી થા. મેરી દૃષ્ટિ અપને કામ થ્રી સલતા પર થી. મને જીવન કા ઉદ્દેશ્ય સફલતા સમઝ રખા થા. હક નાહક મેરે નજદીક ક્રાઇ વિચાર કી ચીજ નહી થી. યા ઔર ધ', ન્યાય ઔર સત્ય કા મેરે સાથ વહી' તક સંબધ થા, જહાં તક ઉનકે દ્વારા મેરા કામ બનતા હેા. પ્રેમ ઔર સિદ્ધાંત કી દુહાઈ દેના મુઝે ખૂબ આતા થા. ધર્મ-કર્મ કે નામ પર શાર્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય પ્રકાશ મેં આત્મનિરીક્ષણ રહે મચાના મેં અરછા જાનતા થા. સચ્ચા વ્યવહાર ઔર સચ્ચી બાત મુઝે બહુત પસંદ થી, સમતા ઔર ભ્રાતૃભાવ કા મેં બડા પક્ષપાતી થા; પર યે સબ મેરે કહને કી બાતેં થી, લોગે કે અપની ઓર આકર્ષિત કરને કી ઘાતે થીં. હદય મેં ઇનકે લિયે કેવલ ઇતની હી ગુંજાયશ થી કિ ઇનકે આડ મેં મેં અપના કામ નિકાલ લેતા થા. દયાનિધિ ! મેં તુમહારે સામને અપને ઇન વૃણિત પાપે કી લીલા કહાં તક બખાન કરૂં ! મને અપને ઈસ જીવન મેં અપની સફલતા ઔર સુખ-સંપતિ તથા યશ ઔર કીતિ કે લિયે જે કુછ ઔર જૈમા કુછ ભી કિયા, ઉસકે લિયે મુઝે ઇસ સમય પ્રસન્નતા નહીં હૈ, સંતોષ નહીં હૈ, બરિક દુઃખ હૈ, લજજા હૈ, ભય હૈ ઔર હૈ ઘેર પશ્ચાત્તાપ! મેરે જીવન કા સબસે બડા ઔર સબસે ઉત્તમ ભાગ ઈ-હીં દુર્બસ ઔર કુવૃત્તિયાં કો સંતુષ્ટ કરને મેં હી વ્યતીત હુઆ હૈ. મુઝે ઈસકે લિયે ક્યા દુઃખ ભોગના પડેગા? કંસા પ્રાયશ્ચિત્ત કરના હેગા વહ જે કુછ હેગા, ભગતના હી હોગા; પર ઈસ સમય તે જે મુઝે મેરે કર્મો કે સ્મરણમાત્ર સે વેદના હૈ રહી હૈ, જસા કુછ મુઝે ડર લગતા હૈ, વહ પ્રકટ નહીં કર સકતા. સંસાર ઇસ સમય મુઝે બડા ભયાનક ઔર અંધકારમય પ્રતીત હૈ રહા હૈ. ચંદ્રદેવ કા દિવ્ય પ્રકાશ ભી ધુધલા હે ગયા હૈ. જેલ કી કાલકોઠરી મેં બૈઠે હુએ એક “તપસ્વી આત્માને કભી અપને વિશુદ્ધ આચરણે ઔર સહવ્યહાર સે જેલ કી કાલી ઔર ભયાનક દિવા કે હી “પ્રકાશ સ્તંભ' નહીં બના દિયા થા, બલિક સારે સંસાર મેં આશા ઔર વિશ્વાસ કા જીવન સંચાર કર દિયા થા. પરંતુ આજ એક મેં હૈં, જે . ભવન કી ખુલી હુઈ છત પર બેઠા હુઆ, ઈસ છિટકી હુઈ ચાંદની રાત મેં, અપને હદય કે અંધકાર કો ભી નહીં દૂર કર સકતા ! આહ! સુકર્મ ઔર દુષ્કમ મેં ઇતના અંતર ! કર્મભેદ સે મનુષ્ય મનુષ્ય મેં ઇતના ભેદ!! શિવ ! શિવ ! યજુર્વેદ મેં મનુષ્ય કે લિયે ઉપદેશ હૈ “ સ્મા કિયે હુએ કર્મો કા સ્મરણ કર !” અપને કિયે હુએ કર્મો કો યાદ કરના બડા લાભદાયક હૈ. અપને જીવન પર દૃષ્ટિ ડાલના, અપને આચરણે ઔર વ્યવહાર કી આલોચના કરના બહુત હી શુભાસ્પદ હૈ; પર હૈ યહ કઠિન કામ ! બહુત હી કઠિન કામ ! કૌન કરતા હૈ? મનુષ્ય દૂસરે પર ટીકા-ટિપ્પણું કરના ખૂબ જાનતા હૈ, પર અપને લિયે એક શબ્દ ભી ખુદ કહના યા દુસરોં સે સુનના ઉસે કભી નહી ભાતા. મુઝે અપને કિયે હુએ કર્મો પર નિત્ય વિચાર કરના ચાહિયે ઔર તદનુકૂલ ઉસકે સુધાર કે લિયે આ લાભ કી આદિ કઠિન કરતા અને સતત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Ge. શુભસંગ્રહ-ભાગ ૭ માં યત્નવાન ચાહિયે; પરંતુ મેં ઇસ ઓર ભી સદા ઉદાસીન રહા હું. લગે કે દિખાને કે લિયે ભલે હી મેં કભી કુછ કહ તા, યા કુછ આંખ મૂદ કર મૌન બૈઠ જાતા, પરંતુ ઉન્હીં બૂરે ભાવે કે ઉધેડ-બુન મેં, ઉસી સ્વાર્થ ઔર ધૃણિત પ્રપંચ મેં લગા રહતા; આત્મસમીક્ષા ન હતી ! - ભગવન ! અબ દયા કરો ઔર મુઝે અભયદાન દે. મેરી ઈસ સમય બૂરી હાલત હૈ. ચિરકાલ કી પરાધીનતા ઔર દાસતા કે ભાવ ને મેરી બુદ્ધિ ભ્રષ્ટ કર દી હૈ. મૈં અપના બૂરા ભલા સોચને સમઝને મેં અસમર્થ હે ગયા દૂ. સંસાર કે અનેક ભય ઔર બાધા ને મુઝે બેતરહ ઘેર રખા હૈ. ઇસ ભયાનક પરિસ્થિતિ મેં મુઝસે કુછ નહીં દેતા. મુઝે સંસાર કે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ પ્રતીત હોતે હૈ ઔર મુઝે હાથ-પૈર હિલાને કા ભી સાહસ નહીં હતા. શરણાગત કી લાજ અબ તુમ્હારે હાથ હૈ. “અમારે મિત્રામમિત્રમાં વાતાવમ ક્ષા भयं ममयं दिवा नः सर्वा आशा मम मिन्नं भवन्तु ॥" મુઝે ન મિત્ર કા ભય હો ન શત્રુ કા, ન જાનકાર કા ન અનજાન કા, ન દિન કા ન રાત કા, ન ઉત્તર કા ન દક્ષિણ કા, ન પૂરવ કા ન પશ્ચિમ કા, ને આગે કા ન પીછે કા, ન ઉપર કા ન નીચે કા. મેં સર્વત્ર અભય દૂ. મેં ઇસ અભયપદ કે તુમ્હારી શરણ મેં હી પ્રાપ્ત કર સકતા દૂ. સાંસારિક શક્તિમાં દ્વારા યહ અભયાનંદ દુર્લભ છે. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, પુત્રવધૂ આદિ નિકટ ઔર રક્ત સંબંધિયાં મેં ભી યહ આનંદ કહાં? (“સાર્વદેશિકના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ Vtv w w vvvvvvvvvvvvvvvvwww કર કે જાનના સી. ४५-कर के जानना सीखो. (લેખકઃ-સાધુ ટી. એલ. વાસ્વાની. અનુવાદક- શ્રી. વિયોગી જગદીશ) બહુત દિન હુયે ઈટલી મેં એક આજોલન ચલા થા. ઉસકા નેતૃત્વ હેગનીઝેરિયે કે હાથે મેં થા. ફોગનીઝેરિયા ને એક બડી સુંદર પુસ્તક લિખી હૈ, જિસકા અનુવાદ અનેક ભાષાઓ મેં હે ચુકા હૈ. પુસ્તક કા નામ “ઋષિ” હૈ. યહ ઉન ઉપન્યાસ મેં સે સબસે ઉચ્ચ કોટિ કા આધ્યાત્મિક ઉપન્યાસ હૈ, જે મેંને પઢે હૈ. ઇસમેં એક અત્યંત હી ધાર્મિક વિદ્વાન ઔર જ્ઞાનવાન મનુષ્ય કા વર્ણન કિયા ગયા હૈ. દેશી, દેશવાસી, દેશ કી આદર્શ સંસ્કૃતિ કે લિયે ઇસકે હૃદય મેં અગાધ પ્રેમ ઔર અપાર ભક્તિ થી. ઇસ મહાત્મા કે નવયુવક બડે હી નેહ ઔર શ્રદ્ધા કી દષ્ટિ સે દેખતે થે, યહ ભી ઉન્હેં બહુત પ્યાર કરતા થા. ઇટલી કે કેને કેને સે નવયુવક ઈસકે પાસ આતે ઔર પ્રાચીન ઇતિહાસ, ધર્મ આદિ પઢા કરતે. યહ ભી ઉનસે ભિન્ન ભિન્ન વિષય પર પ્રશ્ન કરને કે કહા થા. પ્રતિદિવસ નવયુવક આતે ઔર અનેક પ્રકાર કે પ્રશ્ન કિયા કરતે થે; પરંતુ યહ ઉત્તર સદા સ્થગિત કર દિયા કરતા થા, કહતા “અચ્છા, તુમ્હારે પ્રમૈને કા ઉત્તર દૂગા.” એક દિન કિસીને કહા–“પ્રભો ! હમને નાના પ્રકાર કે પ્રશ્ન કિયે હૈં, પરંતુ આપ ઉત્તર સદા હી સ્થગિત કર દેતે હે. યહ ક્યા બાત હૈ ” યહ મહાત્મા બોલા “અછા, આજ તુમ્હારે પ્રશ્ન કા ઉત્તર દૂગા. તુમને ભિન્ન ભિન્ન વિષ પર પ્રશ્ન કિયે હૈ, પર મેં સબકા એક હી ઉત્તર દૂગા.” યહ સુન કર વે બડે આશ્ચર્યચકિત હે એકદૂસરે કા મુંહ દેખને લગે, ઔર બોલે “ભગવાન ! યહ સે હે સકતા હૈ? હમારે પ્રશ્ન તે ભિન્ન ભિન્ન વિષ પર હૈ; કઈ ઈતિહાસ પર હૈ તો કેાઈ તત્ત્વજ્ઞાન પર, કઈ રાજનીતિ પર હૈ તો કોઈ મને વિજ્ઞાન પર; આપ સબ કે લિયે એક હી ઉત્તર કસે દેગે?” ગંભીરતા સે ઇસને કહા “હાં, તુમહારે પ્રશ્ન અનેક પ્રકાર કે અવશ્ય હૈ, પર મેરા ઉત્તર કેવલ દો શબ્દ મેં હૈ ઔર વે દો શબ્દ હૈં–કર કે જાનના, હર કામ કો કર કે જાનના. | નવયુવકે ! ભારત કે લાલ ! તુમને ભી મુઝસે અને પ્રશ્ન કિયે હૈં, પરંતુ મુઝે ભય હૈ કિ તુમસેંસે અધિકાંશ કેવલ બાતેં હી બનાવે છે. પ્રશ્ન પૂછને કે લિયે પ્રશ્ન કરતે હો. કચ્છ કામ નહીં કરતે. સ્મરણ ર, બિના કુછ કિયે-બિના સેવા કે-જ્ઞાન નહીં આતા. કિસી વૈજ્ઞાનિક કે યદિ આવિષ્કાર કરના હેતા તે વહ સર્વપ્રથમ પ્રગશાલા મેં પ્રયોગ કરતા હૈ. ઠીક ઇસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ મા દીના ની અન્ય વિગી. ૧ ર૭૨ શુભસંગ્રહ-ભાગ ૭ મેં પ્રકાર જ્ઞાન વિના કુછ કિયે કભી નહીં હતા. તુમ નહીં જાનતે કિ ભારત કે અભી કિતના જ્ઞાન પ્રાપ્ત કરના હૈ. ઇસ જ્ઞાનપ્રાપ્તિ કે લિયે તુમ કયા કર રહે હો? બતાઓ, બતાઓ, ભારત કે નવયુવકે ! તુમ ક્યા કર રહે હો ? દેશ ઔર જાતિ કે લિયે તુમ ક્યા કર રહે છે? અપને ભૂખે, ગરીબ ભાઈ કે લિયે કયા કર રહે છે? દીના, હીના, દુખિયા મેં કે લિયે ક્યા કર રહે છે? આહ! મત સમઝે કિ સ્વરાજ્ય કઈ જાદુ કી પુડિયા હૈ, જે કેવલ બાતેં બનાને સે હી તુમ્હ મિલ જાયેગી. સ્વરાજ્ય પાને કે લિયે વર્ષે સેવા કરવી પડતી હૈ. સૈકડે, હજાર, લાખે કે રક્ત મેં સ્નાન કરવા પડતા હૈ; પ્યારી સે પ્યારી વસ્તુ કે ભી ત્યાગના હેતા હૈ; કઠિન સે કઠિન તપસ્યા કા જીવન વ્યતીત કરના હતા હૈ; તબ કહીં જ કર સ્વરાજ્ય કી ઝલક દિખાઈ દેતી હૈ. બતાઓ ભારત કે વીર પુત્ર ! બતાઓ, તુમ ક્યા કર રહે હો ? તુહે દેશ કા યા હુઆ ગૌરવ લાના હૈ, મેં કા લૂંટા હુઆ યૌવન લૌટના હૈ. બતાઓ, બતાઓ તુમ કયા કર રહે હે બતાઓ, કયા તુમ્હારે હદય મેં અભી ભગ કે લિયે પ્યાસ હૈ ? સંસાર, ધન, માન, યશ કી અભિલાષા હૈ? બતાઓ ! ક્યા તુમ્હારે સ્મૃતિપટલ પર સે ઋષિ કે વહ સંજીવ-સન્દ મિટ રહે હૈ ? તુમ્હારે અંદર સે આત્મવિશ્વાસ કમ હે રહા હૈ? યદિ ઐસા હૈ તે મત લો સ્વરાજ્ય કા નામ ! ભૂલ જાઓ, ભૂલ જાઓ, સદા કે લિયે ભૂલ જાઓ ! સ્વરાજ્ય ઐસે નહીં મિલા કરતા ! જિસ દિન તુમ્હારે હૃદય મેં કર કે જાનને કા ભાવ ભલે પ્રકાર જમ જાયગા, જિસ દિન તુમ “સત્ય” કે “રૂઢિ સે ઊંચા સમઝોગે, જિસ દિન ભગવાન કે સબસે બડા ઔર સર્વશક્તિવાન સમઝોગે, જિસ દિન જ્ઞાન કે લિયે હદય મેં સચ્ચી ખાસ રખેગે, જિસ દિન માતૃપ્રતિમા કે હૃદયમંદિર મેં પ્રતિષ્ઠિત કર તન, મન, ધન સે ઉસકી પૂજા કરેગે, ઉસી દિન-ઉસી ઘડી, સ્વતંત્રતાદેવી આ કર તુમહારે ગલે મેં જયમાલ ડાલ દેગી. ઉઠે, ઉઠે, ભારત કે સપૂતે ! ઉઠે, હર બાત કે “કર કે જાનના સીખે. યહી દેશ, રાષ્ટ્ર ઔર આત્મા કી ઉન્નતિ કા મૂલમંત્ર હૈ. (પ્રતાપ”ના એક અંકમાંથી) — - seeeeeee Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ - અમેરિકા કી કુછ આતતાયી સંસ્થાએ ૨૭૩ ४६-अमेरिका की कुछ आततायी संस्थाएँ (કૂ-કલકસ-કલાન) (લેખક-બાબુ વૃન્દાવનદાસ બી. એ. એલ. એલ. બી.) પ્રજા કા સ્વાતંત્ર્ય, શાસન એવં સુવ્યવસ્થા કા સંસ્થાપન, અલ્પસંખ્યક જાતિય કા સંરક્ષણ, કાર્યક્ષેત્ર, વાણું એવં ધર્મ કી સ્વાધીનતા આદિ સભ્ય શાસન કે મુખ્ય અંગ હૈ. સ્વાધીનતા ઔર પ્રજાસત્તા (સેવરીન્ટી ઑફ ધ પીપલ) પ્રજાતંત્ર કે પ્રધાન સ્તંભ હૈ. સાધારણતયા યહ વિશ્વાસ કિયા જાતા હૈ કિ અમેરિકા સંસાર કા સબસે બડા પ્રજાતંત્ર-પ્રધાન દેશ હૈ; પરંતુ (અમેરિકન) કોંગ્રેસ કે અનુસંધાને સે પતા ચલા હૈ કિ દુનિયા કે કિસી અન્ય દેશ મેં શાસન કી ઇતની અવજ્ઞા નહીં કી જાતી હૈ, સ્વાધીનતા કે ઈતના નહીં કુચલા જાતા હૈ, શાસનવ્યવસ્થા, જાનમાલ કી રક્ષા કે નિયમ કા ઇતના ઉલંધન નહીં કિયા જાતા હૈ, જિતના કિ અમેરિકા મેં. ઈન અનુસંધાને સે પતા ચલા હૈ કિ સંયુક્ત રાજ્ય (યુનાઈટેડ સ્ટેટસ) મેં આતતાયી સંસ્થાઓ કા સામ્રાજ્ય હૈ. જનતા મેં દલબંદિયાં હો ગઈ હૈ. પ્રત્યેક દલ અપને સંગઠન એવં શક્તિ કે અનુસાર અપના આતંક સ્થાપિત કરતા હૈ. પરિણમ યહ હતા હૈ કિ જનતા કે એક સુદઢ શાસન કે નીચે રહને કે બજાય વિભિન્ન દલો કી નિરંકુશતા કે અધીન રહના પડતા હૈ. ઈસ વિષય મેં અમેરિકા કી મુખ્ય સંસ્થા “કૂ-કલકસ-કલાન’ વિશેષ ઉલ્લેખનીય હૈ. ઇસ સંસ્થા કે લોગ એક પ્રકાર કા સફેદ લબાદા પહનતે હૈ. ઈન લોગે કા યેય વેતાંગ જાતિ કે પ્રભુત્વ કે, આતંક દ્વારા, સ્થિર રખના હૈ. ઈસ સંસ્થા કે સદસ્ય સ્ત્રીપુરુષ કે ચુરા લે જાતે હૈં, અલગ લે જા કર ઉન્હેં પીટતે હૈ, ઉનકે શરીર પર કોલટાર મલતે હૈં, ઉન્હેં ગોલી સે માર ડાલતે તથા ફાંસી પર લટકા દેતે હૈ. ઇસ ગુપ્ત સંસ્થા કે ૧૮૬૬ ઈસ્વી મેં કુછ યુવકો ને જારી કિયા થા. કુછ કાલ શાંત રહને કે બાદ સન ૧૯૧૫ મેં કર્નલ વિલિયમ જેમ્સ સાઈમન ને ઈસ સંસ્થા કે જાગ્રત કિયા. પિછલે દિન સમાચારપત્રો સે જ્ઞાત હુઆ કિ ઇસકી અભિનેત્રી એક મહિલા હૈ, જિસકા નામ એલિઝાબેથ ટાઇલર હૈ. યહ ઇસ સંસ્થા કી “મહારાની' કહલાતી હૈ. ઇસકી અધ્યક્ષતા મેં હી સબ નિષ્ફર કર્મ કિયે જાતે હૈ. સંસ્થા મેં અમેરિકા કે ઉચેસે-ઉંચે પદાધિકારી ગુપચુપ સંમિલિત હૈ. ૫ લાખ કે લગભગ ઇસ સંસ્થા કે સદસ્ય હૈ, જિનમેં ડેઢ લાખ કે કરીબ સ્ત્રીમાં હં. A -ક્લકસ–કલાન” તીન ધૃણાઓ પર અવલંબિત હૈ -(૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શુભસંગ્રહું-ભાગ ૭ મા રામન ગ્રંથલિક સે ઘૃણા, ક્યાંકિ યહ પાપ થ્રી સત્તા સ્વીકાર કરતા હૈ. (૨) જ્યૂ (યહૂદી) સે ઘૃણા, ક્યાંકિ યહ અમેરિકા કા આર્થિક સ્વામી સમઝા જાતા હૈ. (૩) દેશી અથવા નિગ્રા સે ઘૃણા, ક્યાંકિ ઇસસે સંયુક્ત રાજ્યાં મે શ્વેતાંગાં કે એકછત્ર આધિપત્ય કા ધક્કા લગને કી સંભાવના હૈ. ક્લાન કે લેગ રાત્રિ કે સમય ભયાવહ, જધન્ય એવં રૌરવ દુષ્કૃત્ય ક્રિયા કરતે હૈં. ઉનકે આતંક કા સબ સે અચ્છા પ્રમાણુ ઇસ બાત સે પાયા જાતા હૈ કિ એક દા લુસિયાના કે શાસક કે ક્લાન કે ભીષણુ જુલ્માં સે પરિત્રાણા સહાયતા લેને કા વાશિંગ્ટન જાના પડા થા. યુનાઇટેડ સ્ટેટ્સ ક ઇડિયાના સ્ટેટ કિસી જમાને મે' ક્લાન કે આતંક કે કારણુ રાજનૈતિક ભ્રષ્ટતા કા જ્વલત ઉદાહરણ થી. અહુતસે રાજ્યાં મેં લાન કે લેાગાં દ્વારા કાડે લગાએ જાને ફી પ્રથા અડી ભયંકર થી. ન કૈવલ નીગ્રેા લેગાં કા વરન શ્વેતાંગ સ્ત્રિયેાં કા કાર્ડ લગા કર મેહેાશ કિયા ગયા, ઔર વે ઉસી તરહ અચેતન અવસ્થા મેં મરને કા છેડ દી ગઈ. એક છેાકરે કાપેઢ કી હની સે ઐસી મારી દી ગઇ કિ ઉસકી પીઠ સચમુચ માંસ કા લેાથડા બન ગઇ. એક નીચેા કે પેટ સે બાંધ કર કડે લગાયે ગયે ઔર ઉસી તરહ બધા હુઆ ચોડે મૈદાન મે` છેડ દિયા ગયા. મૈદાન મેં પડે-પડે સિસકને સે ઉસે નિમેનિયા હા ગયા ઔર વહ મર ગયા. એક નિચે નૈ, જિસકેા કિ કાડે લગામે ગયે થે, અપની જમીન કે। એક શ્વેતાંગ કે હાથ ભૂમિ કે વાસ્તવિક મૂલ્ય કે બજાય ઉસકે અંશ પર હી મેચ દિયા. (ન્યુ એજ” મા ૧૯૨૮) ફૅક્લક્સ-ક્લાન દ્વારા લેાગાં કે! જીતે જી જલા દેને કી પ્રયા ખડી ભયાવહ હૈ. ઐસી પાવિક બરતા સૌંસાર કે શાયદ હી કિસ્સ અન્ય ભાગ મેં હૈ. યહ પ્રથા ‘લીન્ચીંગ’ કે નામ સે કહલાતી હૈં. સન્ ૧૯૨૫ તક ૪૦ વર્ષોં મેં ૪૦૦૦ મનુષ્ય અગ્નિસાત્ કિયે ગયે, જિનમે ૩૦૦૦ કૃષ્ણાંગ ઔર ૧૦૦૦ શ્વેતાંગ થે-અર્થાત લગભગ ૧૦૦ હત્યાયે પ્રતિવર્ષ ઇસ પ્રકાર કી ગઈ. ઇતના યહાં પર અમેરિકન અ`રતા કે કુષ્ઠ ઉદાહરણ દિયે જાતે હૈં. સન ૧૯૨૩ મી એક રાત્રિ મેં મુહ–પે હુયે મનુષ્યાં કે એક સમૂહ ને એક ભ્રમણુશીલ વિક્રેતા ખરલેનસન ! ચુરા લિયા. વે લેગ ઉસે જંગલેલું મે લે ગયે ઔર વહાં ઉસકે રસ્તે સે ખાંધ કર પાંટા કિ વહ એહાશ હા ગયા.......ફિર ઉસ કે બાવેાં પર નમક છિંડક કર ઉસે વહી મરને કેા છેડ દિયા. (“ન્યુ એજ” મા` ૧૯૨૮) આટામન એકલા મેં એક કૃષ્ણાંગી સ્ત્રી કેા ઉસકે ચતુ વર્ષીય બાલક કે સાથે એક જનસમૂહ ઉઠા લે ગયા ઔર ઉન દામાં કા પુલ સે લટકા કરી ફ્રાંસી કે દી. ફાર્ટસવિલા મે એફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા કી કુછ આતતાયી સંસ્થાએ ર૭૫ મનુષ્ય કે અસ્પતાલ સે ચારપાઈ પર સે ઉઠા કર લે ગયે, ઔર ઉસકે છ-છ અગ્નિસાત કર દિયા. ઉન સબ લોગોં કે જે કિ ઈસ “તમાશે” કે સંબંધ મેં પકડે ગયે થે, કૌરન હી છેડ દિયા ગયા. (“ન્યુ એજ” માર્ચ ૧૯૨૮) ચેટનૂગા શહર કે ડેલી ટાઈમ્સ ( ૧૩ ફરવરી, ૧૯૧૮ ) મેં સે કૂ-કસ-કલાન” કે સદસ્ય દ્વારા જીવિતદાહ કા વર્ણન કિતના દિલ દહલાનેવાલા હૈ–“ જિમ મકલહાર્ન નીગ્રો કે લબાદા પહને હુયે લોગ ને સતા-સતા કર જલા દિયા. હજારોં સ્ત્રી-પુરુષ–બચ્ચે દશ્ય દેખ રહે થે. નીગ્રો કા ખૂન લેને કી અવાજં આસમાન કે ફાડ રહી થી. નીગ્રો કે એક વૃક્ષ સે બાંધ દિયા ગયા ઔર ઉસકે સમીપ એક અગ્નિ કી ઢેરી તૈયાર કરી ગઈ. પ્રજવલિત અગ્નિ મેં લોહે કી શલાકા ગર્મ હોને કે ડાલ દી ગઈ. જબ યહ જલ કર લાલ હો ગઈ, તો જનસમૂહ મેં સે એક ને ઉસે ઉઠા કર ની કે શરીર મેં ઘુસેડ દિયા. વહ નો ભય સે વિક્ષિપ્ત હો ગયા. ઉસને શલાકા કે અપને હાથ સે સ્પર્શ કર લિયા. વહ ઉસકે હાથ કે પાર કર ગઈ.......લોહે કી ગર્મ શલાકા શરીર કે કઈ ભાગે પર લગાઈ ગઈ. કઈ મિનટે તક યહ કાન્ડ કરને કે બાદ એક ને ઉસકે કપડાં પર તેલ ડાલ દિયા ઔર આગ લગા દી. લપટાં મેં હન્શી જલને લગા. ઉસને બુલંદ આવાજ સે કહા--“મુઝે ઇસ યાતના કી અપેક્ષા ગલી સે ઉડા દો.” પરંતુ ઈસ પર તિરસ્કારપૂર્ણ પરિહાસ હી સુનાઈ દિયા. નિર્દય અગ્નિશિખાઓ ને ઉસે ભસ્મ કર કે હી છેડા.” (“મન રિવ્યુ” ફેબ્રુઆરી ૧૯૨૬) કલાક સડેલ, મિસીસીપી મેં એક કાલે આદમી કી અદાલત દ્વારા મુક્તિ પર રોષ પ્રકટ કરતે હુયે એક નિરંકુશ જનસમૂહ ને ઉસ મનુ ય કે, જે નિર્દોષ સિદ્ધ હો કર મુક્ત કર દિયા ગયા થા, અદાલત સે લે જા કર વધ કર દિયા. ૨૫ જનવરી, ૧૯૨૧ ઈસ્વી કે નડેન, આર્કન્સાસ મેં હૈનરી લારી કે છતે-છ જલા દિયા ગયા. સમાચારપત્રોને નિરંકુશ જનસમૂહ (લીન્ચીંગ માબ) દ્વારા ઉસકે કદિ પર કી ગઈ જધન્ય નૃશંસાઓ કા રોમાંચકારી વર્ણન કિયા હૈ. એક વર્ણન ઈસ પ્રકાર હે-“એક એક ઈંચ કર કે હશી કે સંપૂર્ણ શરીર કો અગ્નિસાત કર દિયા ગયા. એક નીગ્રો ને યહ કેશિશ કી કિ થેડીસી અગ્નિ ઉઠા કર અપને મુંહ મેં રખ લે, જિસસે શીધ્ર પ્રાણ-પખે ઉડ જયં; પરંતુ પ્રત્યેક બાર મનુષ્ય ને ઉસકે ગમ રાખે તેને સે રોક દિયા.” ઇસ ભીષણ હત્યાકાંડ કી હમ “મનુષ્ય-આખે' કે અતિરિક્ત ઔર માં સંજ્ઞા દે સકતે હૈં ? એહ! ઉન મનુષ્યો કી, જે ઇન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શુભસંગ્રહું-ભાગ ૭ મા ભીષણુ અત્યાચારાં કામનેવિનેદ માત્ર સમઝતે હૈ, અથવા જો ઇન જઘન્ય કૃત્યાં કા બગૈર ઉતમે કરુણુભાવ જાગ્રુત્ હુયે દેખતે હૈ, પાવિકતા કા હમ ક્યા કહું ? ઐસે અત્યાચારપૂર્ણ બર્ કૃત્યાં મેં સમાજ કે ગણ્યમાન્ય મહાનુભાવેાં, ઉચ્ચ પદાધિકારિયોં ઔર ન્યાયાધીશે કા ભી હાથ હૈ. એક અમેરિકન વિદ્વાન કા કથન હૈ કિ વિનમ્ર, સાફ-સુથરા ભદ્ર પુરુષ, જિસસે કિ આપ ખાતે કર રહે હૈ, સ ંભવતઃ એક હત્યાકારી હૈ, જો કિ રાત્રિ કે સમય જગલેાં મેં એક આદમી કી હત્યા કરને કે લિયે સકડાં-હજારાં મનુષ્યાં કે સાથ ગયા થા ઔર ઉન મનુષ્યાં મેં બહુત-સે આપકે મિત્ર હેાંગે. ,, ખડે આશ્ચય કી બાત તે। યહ હૈ કિ ઇન જનસમૂહેાં (માખ્સ) કી નિર'કુશતા કે આગે ન્યાયવિભાગ કે અધિકારી વર્ગ કી અસમતા કઇ ખાર ઇન થાડે વર્ષોં મેં હી પ્રકાશ મેં આ ચુકી હૈ. ૨૫ જૂન ૧૯૧૯ ઇ॰ મેં ન્યૂ એલીસ સ્ટેટ્સ' ( સમાચારપત્ર) તે પહલે પૃષ્ઠ પર માટે અક્ષાં મેં લિખા થા તીન હજાર મનુષ્ય એક નીગ્ના કા જલાયેગે.” “જૅસન મિસીસીપી ડેલી ન્યૂસ” ને ઉસી રાજ ધેાષિત કિયા——-એલિસવિલ કા ઉચ્છ્વ ંખલ જનસમૂહ જાન હાપીડ કા સબ્યા કે પાંચ બજે અગ્નિસાત્ કરેગા.” ઉસી પુત્ર કે ઉસી પૃષ્ઠ કી દૂસરી લાઈન મેં લિખા થા .....ગવર બિહ્વા કહતા હૈ કિ વહુ ઇસકેા રેશકને મેં અસમ હૈ. હારેાં મનુષ્ય ઇસ દૃશ્ય કા દેખને કા એલિસબિલ મેં એકત્રિત હેા રહે હૈ. શરિક ઔર અધિકારીવ ઇસકેા રેશકને મેં અસમ હૈ.” つ ઇસ લેામહ ણુ મનુષ્યવધ કે પક્ષ મેં શ્વેતાંગ લેાગ ય કહતે હૈં કિ ઈસકી અમેરિકન મહિલા સમાજ કે સમ્માનરક્ષા આવશ્યકતા હૈ; પરંતુ યહ બાત બિલકુલ નિર્મૂ`લ હૈ, જેસા કિ સ્વયં શ્રિયાં કે પ્રસ્તાવાં સે, જો ઉન્હાંને ઈસ પ્રથા કે વિરુદ્ધ પાસ કિયે હૈં, વિદિત હાતા હૈ. ઉન્હોંને સ્પષ્ટ શબ્દોં મેં કહ દિયા હૈ કિ ઇસ ખબર પ્રથા કી સ્ત્રિયાં કે સમ્માનરક્ષા કાઈ આવશ્યકત્તા નહીં હૈ, ઇસસે તેા શાસન કી હી બદનામી હાતી હૈ. દૂસરા બહાના શ્વેતાંગ જાતિ કા યહ હૈ કિ બલાત્કાર વ્યભિચાર કા રાકને કે લિયે અભિયુકત કા ઇસી પ્રકાર કા દંડ દેના ચાહિયે.” પરંતુ ફિર સ્ત્રિયાં કૈં ઐસી ભીષણુ સા દેને કા કયા કારણુ હૈ ? સન્ ૧૯૨૬ કે એક મહિને મેં દે। સ્પ્રિંયાં અગ્નિસાત્ કી ગઇ. વસ્તુતઃ ૯૨ સ્મિયાં સયુક્ત રાજ્યાં મેં ૪૦ વર્ષોં મેં જીતેછ જલાઇ ગઇ હૈ. હમારી સંમતિ મેં ઈસ દુષ્ટ પ્રથા કા મુખ્ય કારણ હૈ વહાં કા જાતિ-પ્રશ્ન (રેસ ગ્રાબ્લેમ). ઇસકા પ્રમાણુ યહ હૈ કિ ૪૦૦૦ મનુષ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ ધમરહસ્થ મેં, જે સંયુક્ત રાજ્ય મેં અબ તક અગ્નિસાત કિયે ગયે હૈ, બહુત અધિકાંશ ભાગ હન્સિયે કા હી હૈ. યદિ હમ અમેરિકા કે સામાજિક પ્રશ્ન કે વિશેષ રૂ૫ સે સમઝને કી ચેષ્ટા કરેં, તો હમકે સહજ મેં હી પતા ચલ જાયેગા કિ વેતાંગ દુર્દમનીય જનસમૂહ કૃષ્ણવર્ણ મનુગૅ પર કર્યો અત્યાચાર કરતે હૈ. અમેરિકા કે દક્ષિણું પ્રદેશ મેં યદિ કઈ કૃષ્ણ વર્ણ મનુષ્ય ફેર્ડ કે અતિરિક્ત દૂસરી મોટર રખતા હૈ, તો શ્વેતાંગ ઇસમેં અપના અપમાન સમઝતે હૈ. સામાજિક કાયદે કે યહ બાત વિરુદ્ધ સમઝી જાતી હૈ કિ કોઈ કાલા આદમી અપની મોટર વેતાંગ કી મેટર કે પાસ હો કર ગુજારે. એસી દશા મેં કાલે આદમી કે અપની મેટર કુછ કદમ પીછે હટાની ચાહિયે. અલિખિત કાનૂન કે ઇન નિયમેં કા ઉલંધન કરને પર બહુનસે હન્સિ ને મૃત્યુદંડ પાયા હૈ. એક હમ્મી એક વેતાંગી મહિલા કે મકાન કે દરવાજે પર, બગેર ઇસ બાત કે જાને હુયે કિ યહ મકાન શ્વેતાંગ કા હૈ, કેાઈ વસ્તુ માંગને ગયા. નીચે કે દરવાજે પર આયા દેખ કર વહ સ્ત્રી, જિસકે વાતન્માદ કા રોગ થા, યહ ચિલા કર ભાગ ખડી હુઈ–“યહ નીગ્રો મુઝ પર આક્રમણ કરના ચાહતા હૈ.” બસ, ઈસી બાત પર નિરપરાધ નીગ્રો કો અપને પ્રાણું સે હાથ ધેને પડે. વસ્તુતઃ કૂ-કલકસ-કલાન કી કાર્યવાહિયાં અમેરિકન લોગોં કી સફેદ ચાદર પર કાલે ધમ્બે હૈં. અમેરિકન પ્રજાતંત્ર કી વિફલતા કા ઇસસે બઢકર ઔર ક્યા પ્રમાણુ હે સકતા હૈ ? (સુધા”ના એક અંકમાંથી) ४७-धर्मरहस्य (લેખક –શ્રી. રામદત્ત ભારદ્વાજ) કતિપય વિજ્ઞાનતાઓ ને અપને વિજ્ઞાન કે બલ પર ઈશ્વર મેં અવિશ્વાસ કિયા હૈ ઔર ધર્મ કે જીવન મેં એક નિરર્થક પચડા સમઝા હૈ, યદ્યપિ કુછ વૈજ્ઞાનિક લેગ પકકે ધાર્મિક ઔર ઈશ્વરભક્ત હૈ. જે સાધારણ જન અપને કે કદર ધાર્મિક બતાને કા સાહસ કરતે હૈં, વે વાસ્તવ મેં ધર્મ કા તત્વ નહીં સમઝતે. હિંદુમુસ્લીમ કે પરસ્પર મનમાલિન્ય કા આદિસ્રોત ધર્માનભિજ્ઞતા હી હૈ. અમુક વ્યક્તિ કો મુસલમાને ને મુસલમાન બના લિયા, અથવા આર્યસમાજિયાં ને અમુક મુસલમાન કે શુદ્ધ કર લિયા, અથવા ઇસાઇ ને અમુક જયકૃષ્ણ (જૈકિશન) કે શુ. ૨૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શુભસ ગ્રહ-ભાગ ૭ મા જસન કર લિયા—આદિ ખાતાં કે સુન કર તુંસી આતી હૈ. રાજનીતિ કે નાતે સે, રેાટી-કપડે કે નાતે સે ચે ખાતે ભલે હી ઠીક હાં; કિ ંતુ ધર્મ કે નાતે સે યે ખાતે બિલકુલ ખેહુદા પ્રતીત હાતી હૈં. યા કોઇ કિસીકા ધમ ખલપૂર્વક ખદલ સકતા હૈ ? ક્યા ધમ કાઇ કપડા હૈ, જો ખલપૂર્વક ઉતારા ઔર પહના જા સકતા હૈ? ધર્મોં કા સંબંધ મન સે હૈ, ઔર મન ખલપૂર્ણાંક છીના નહીં જા સકતા. મુસલમાનસમાજ મેં રહતા હુઆ વ્યક્તિ યુિ પ્રબલ ઇચ્છા કરે, તેા કિસી અશ તક હિંદૂ ધર્માં કા પાલન કર સકતા હૈ ઔર મુસલમાન ભી હિન્દૂ સમાજ મેં મુસલમાન ધ કા પાલન કિસી અશ તર્ક કર સકતા હૈ. ધ કી એટ મે જો કુછ અત્યાચાર હેાતા હૈ અથવા ઉસકે નામ પર જે કુછ ઝગડા હાતા હૈ, ઉસ સબકા કારણુ યહી હૈ કિ ઝગડાલુ ધમપ્રચારક વાસ્તવ મેં ધર્મો કા અહી નહી' સમઝતે. આજકલ ધ ક્રાઇ ગંભીર વસ્તુ નહીં સમઝા જાતા, વહ તે! એક મનેવિનેદ કી વસ્તુમાત્ર હૈ। ગયા હૈ. મહાકવિ અકબર ને ઇસી ખાત કા સક્ષેપ સે અપને શબ્દોં મેં ઇસ પ્રકાર કહા હૈઃકુરમા ગયે હૈ ચે ખૂબ ભાઇ ઘૂરન, દુનિયા રોકી હૈ ઔર મજહબ ચૂરન. વાસ્તવ મેં આજકલ સાધારણ જનતા મજહુબા ચૂરન’ કે ખરાખર હી સમઝતી હૈ. જૈસે ચૂરન કા અજીણું કે સમય અથવા સ્વાદ કે લિયે જબ જી ચાહે તમ લેગ ખાતે હૈ, ઉસી પ્રકાર વે જન્મ, મરણ, વિવાહ આદિ કે અવસરેાં પર આવશ્યકતા પડને પર અથવા હાલી ભૈડે મનેવિનાદ કે લિયે, અથવા જથ્ય હાથ ખુજાતે હૈાં, તખ ધર્મ કે ભક્ત અન જાતે હૈં. ગૂઢ દૃષ્ટિ સે દેખા જાય, તેા પ્રતીત હાતા હૈ કિ ધર્મો કા ઔર જીવન કા ગહન સંબંધ હૈ. ધર્મ જીવન ! કિસી વિશેષ અવસ્થા કા નામ નહી હૈ. જીવન કા કાઇ ક્ષણુ ઐસા નહી. હાતા હૈ, જો ધવિહીન હૈા. ધર્માં મન કા ગુણુ હૈ, અતએવ શારીરિક અલ કા પ્રભાવ ધમ કા બદલ નહીં સકતા. તએવ ધર્મપ્રચાર મેં નમ્રતા, સરલતા, સજ્જનતા, વિદ્રત્તા કી આવશ્યકતા હૈ. મહામના સમ્રાટ્ અશાક ને સંસારભર મે' બૌદ્ધ્ધ કા પ્રચાર કૈવલ પ્રેમ' કે બલ પર ક્રિયા, તલવાર કે અલ પર નહી'. ઇસાઇ લેાગ લી ઇસ અહિંસાત્મક ધર્મપ્રચાર–સિદ્ધાંત કા અનુસરણ કરતે હૈ. ધમ કે નામ પર કિયે ગયે અત્યાચારેાં હી દેાષી હૈ ? ક્યા પઢે–લિખે લેાગ, સુધારક સમઝતે હૈ, દાષી નહી હૈ ? સચ ખાત યહ હૈ કિ બહુત સે અહંમન્ય સુધારક લેાગ હી સુધાર કરના નહી' જાનતે; ક્યાંકિ વે સ્વયં ધર્મોં કા મ` નહીં સમઝતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કિ ંતુ ક્યા વાસ્તવ મેં કે લિયે સાધારણ જનતા જો અપને કા વિદ્વાન ઔર Page #292 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રહસ્ય ૨૭૯ ઉનકા સબ ધાર્મિક પ્રયાસ ધર્મ કે લિયે નહીં હેતા, કિંતુ સ્વાર્થ કે લિયે, કીતિ કે લિયે, દુકાન ચલાને કે લિયે, વકાલત ચલાને કે લિયે. અસ્તુ. ઈન મૂકે ધર્મસુધારકે કા ભી ક્યા દેશ હૈ, જબ કિ સ્વયં મહર્ષિય ને ભી ધર્મ કે મર્મ કે અતિ ગૂઢ બતાયા હૈ. લિખા હૈ तर्कोऽप्रतिष्ठः श्रुतयो विभिन्ना, नैको मुनिर्यस्य वचः प्रमाणम् । धर्मस्य तत्त्वं निहितं गुहायाम् ।। તર્ક દ્વારા ધર્મ કા અંતિમ નિરૂપણ નહીં હો સકતા. શ્રુતિ કે વચન ભી ભિન્ન ભિન્ન હૈ. અનેક મુનિ કે અનેક વચન હૈ, અતએ ધર્મ કા રહસ્ય બતાના અત્યંત કઠિન કાર્ય હૈ. | કિંતુ ઋષિલોગ આલસી નહીં થે. ઉન્હોંને બડે પરિશ્રમ સે ધર્મ કા વિવેચન કિયા હૈ. ભગવાન વેદવ્યાસજી ધર્મ કી વ્યાખ્યા ઇસ પ્રકાર કરતે હૈં– धारणाद्धर्ममित्या हुर्धर्मो धारयते प्रजाः । यस्याद्धारणसंयुक्तं स धर्म इति निश्चितः॥ ધર્મ શબ્દ “છું' ધાતુ સે બના હૈ. વહ શક્તિ વ ગુણ જે ઇસ સંસાર કે ધારણ કિયે હુએ હૈ, જે પ્રજા કે ધારણ કરતી હૈ, જિસકે કારણ પૃથ્વી, ચંદ્ર, સૂર્યાદિક અપના અપના કાર્ય કરતે હૈ—વહી નિશ્ચય રૂ૫ સે ધર્મ હૈ. મહર્ષિ પતંજલિ ઈસી બાત કે અપને શબ્દ મેં ઇસ પ્રકાર કહતે હૈ– ચાઇનાં ધાર્મિઃ શિવ ધર્મા. ધર્મ કી ગ્યતાયુક્ત શક્તિ હી ધર્મ હૈ. જડ અથવા ચેતન મેં જિસ ગુણુ વ શકિત કે નષ્ટ હોને સે ઉસ વસ્તુ કિ સત્તા હી નષ્ટ હો જાય, વહી ધર્મ હૈ. જલ કા ધર્મ શીતસ્પર્શવ, પૃથ્વી કા ગંધવતીત્વ ઇત્યાદિ. શાસ્ત્રકારે ને ઉપરિલિખિત ભાવ કે ઔર ભી અધિક સ્પષ્ટ કિયા હૈ– या बिभर्ति जगत्सर्व ईश्वरेच्छा हलौकिकी। सैव धर्मो हि सुभगे नेह कश्चन संशयः॥ અર્થાત ઈશ્વર કી અલૌકિકી ઈચ્છા, જે ઈસ સારે સંસાર કે ધારણ કિયે હુએ હૈ, જે ઇસકા પાલન-પોષણ કર રહી હૈ, વહી નિશ્ચયરૂપ સે ધર્મ હૈ. સૃષ્ટિ કે પૂર્વ નિરાકાર નિર્ગુણ બ્રહ્મ અકેલા હી થા. ઉસને એક સે અનેક હેને કી “gs૬ વદુસ્થા ઇછા કી. ઈચ્છામાત્ર સે વહ નિર્ગુણ સે સગુણ, બ્રહ્મ સે ઈશ્વર હો ગયા; તથા ઉસને મકડી કે જાલે કિ તરહ અપનેમેં સે હી જીવ ઔર પ્રકૃતિ રચ દિયે. ગુણસામ્યાવસ્થાવાલી પ્રકૃતિ સત, રજ, તમ, આદિ કે તારતમ્ય સે અવ્યક્ત સે વક્ત હતી ગઈ; ઔર ઉસમેં અહંકાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં મન, બુદ્ધિ, ઈદ્રિય આદિ ચૌબીસ ત કા પ્રાદુર્ભાવ હુઆ. જીવ ઔર પ્રકૃતિ કા પાદુર્ભાવ સબ બ્રહ્મરછા કે કારણ હુઆ હૈ, ઔર ઉસી ઈચ્છા કે કારણ પ્રલય હોતા હૈ. પ્રકૃતિ વ્યક્ત સે અવ્યક્ત અવસ્થા કે પ્રાપ્ત હતી હુઈ જીવ કે સાથ બ્રહ્મ મેં લીન હે જાતી હૈ. યહી બ્રછા ધર્મ હૈ. ઇસી બાત કે સરલ કર કે શ્રીપૂજ્યપાદ મહર્ષિ કણાદ કહતે હૈં यतोऽभ्युदयनि श्रेयससिद्धिः स धर्मः। જિસકે દ્વારા અનંત ઉન્નતિ હે ઔર અંત મેં મેક્ષ પ્રાપ્ત હો, વહી ધર્મ હૈ. હિંદુ દર્શને મેં પ્રકૃતિ કી વ્યક્તાવસ્થા સે અવ્યતાવસ્થા કે પ્રાપ્ત હોના હી ઉન્નતિ હૈ, ઔર પ્રકૃતિ સે છૂટ કર બ્રહ્મ મેં લીન હે જાના મેક્ષ હૈ. યે વિચાર દાર્શનિક હૈ, અતએ સાધારણ જન ઇનકે સરલતયા નહીં સમઝ સકતે. ઈસી કારણ સે શાસ્ત્રકારો ને સાધારણ જનતા કે હેતુ ધર્મ કા ચોદના લક્ષણ ઇસ પ્રકાર બતાયા હૈ. वेदप्रतिष्ठितं कर्म धर्मस्तन्मङ्गलं परम् । प्रतिषिद्धक्रियासाध्यः स गुणोऽधम उच्यते ॥ અર્થાત્ વેદવિહિત કર્મ ધર્મ હૈ ઔર વેદનિષિદ્ધ કર્મ અધર્મ હૈ. મુસલમાન લોગ ઔર ઇસાઈ લોગ ભી અપની-અપની ધાર્મિક પુસ્તક કે વચને સે બદ્ધ છું. જે બાઇબિલ મેં વિહિત હૈ, વહી ઇસાઈ કે લિયે ધર્મ ઔર જે અવિહિત હૈ વહી અધમ હૈ. જિસકા કુરાન શરીફ મેં વિધાન હૈ, વહી મુસલમાને કે લિયે ધર્મ હૈ ઔર જિસકા નિષેધ હૈ, વહી અધર્મ હૈ. કિંતુ ઋષિલોગ જાનતે થે કિ બેપઢે-લિખે મનુષ્ય વેદાદિ કે વિધિ-નિષેધ કે કિસ પ્રકાર જાન સકતે હૈ, વિશેષતઃ વે લેગ જિનકે વેદાધ્યયન નિષિદ્ધ હૈ. અતઃ ઉન્હોંને ઐસે લોગ કે હેતુ લિખા – महाजनो येन गतः स पंथाः । અર્થાત મહાપુરુષ જે કાર્ય કરતે આયે હૈ, વહી કાર્ય છોટાં કે ભી કરના ચાહિયે. બડે લોગે કે જીવનચરિત્ર તથા ઉપદેશ જે ધર્મ બતાતે હૈ, વહી નિમ્ન–શ્રેણી કે મનુષ્ય કે લિયે પર્યાપ્ત છે. મહર્ષિ લોગ ઇસ પ્રકાર સૂમ સે સૂમ ઔર સ્થૂલ સે સ્કૂલ ધર્મ કે લક્ષણ બતા કર ધર્મ કે દો પ્રધાન પ્રકાર બતાતે હૈ– સાધારણ ઔર વિશેષ. સાધારણ ધર્મ વહ હૈ, જે મનુષ્યમાત્ર કે લિયે આવશ્યક હૈ. ક્યા હિંદ, ક્યા મુસલમાન, કયા ઈસાઈ સભી સાધારણ ધર્મ કે • પશ્ચિમી પંડિત પ્રકૃતિ કે અવ્યક્ત એ વ્યક્તિ હોને કે “ઈવાલ્યુશન” માનતે હૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ધમ રહસ્ય ૨૮૧ લક્ષણ પર એકમત હૈં. કોઈ ભી મૂઠ બોલને કો અચ્છા નહીં બતાતા. સભી અસ્તેય કી પ્રશંસા કરતે હૈ. અએવ ઋતિકાર ને મુક્ત કંઠ સે કહ દિયા હૈ–આવા પ્રશ્નો વા (ગામના રાતિ મારા) આચાર સે મનુષ્યો કે પરસ્પર વ્યવહાર કા જ્ઞાન હેતા હૈ. ઇસકે આંગ્લ ભાષા મેં “મેરેલિટી’ કહતે હૈં ઔર પાશ્ચાત્ય દર્શન મેં યહ અથિસ' કે વિષય હૈ. મનુછ ને ઈસ સાધારણ ધર્મ કે દશ લક્ષણ બતાયે હૈधृतिः क्षमादमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धीर्विचासत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ।। જૈન બૌહોં ને અહિંસા કે અંતર્ગત હી સબ ધર્મ બતાવે હૈ– હિંસા પામે ધર્મ' સાધારણ ધર્મ કા વિષય સરલ હૈ; કિંતુ ઇતના સરલ નહીં હૈ, જિતના વહ પ્રતીત હતા હૈ. શ્રી લોકમાન્ય તિલક ને અપને ગીતા-રહસ્ય મેં બતાયા હૈ કિ કર્તવ્યાકર્તવ્ય કા જ્ઞાન સરલ નહીં હૈ, કિંતુ અધિક બુદ્ધિ વ અધ્યયન કી આવશ્યકતા હૈ–યથા કબ સચ બેલના યુક્ત હૈ, કબ અયુક્ત; ક્ષમા ઔર દબૂપન મેં ક્યા અંતર હૈ; અહિંસા કા વાસ્તવિક સ્વરૂપ ક્યા હૈ; ક્યા આક્રમણ કરતે હુયે હિંસ્ત્ર પશુ કે માર ડાલના હિંસા છે; ઇત્યાદિ પ્રશ્ન કે ઉત્તર અતિ સરલ નહી હે. કર્તવ્યાકર્તવ્ય કા વિવેચન કિસ પ્રકાર હે, ઈસ પ્રશ્ન કા ઉત્તર ભિન્ન પ્રકાર સે ભિન્ન લેગાં ને દિયા હૈ. યથા––વહી કાર્ય કરના ચાહિયે, જિસકે કરને સે સુખ છે, અથવા અંત મેં સુખ નિકલે, અથવા જે અંતરાત્મા કે અનુકૂલ હે, અથવા જે ઉપયોગી હે ઇત્યાદિ. શ્રીકૃષ્ણજી ગીતા મેં લિખતે હૈ-- ધ વાવિવાર Rા જ જલાવર ” અર્થાત કાર્ય કો ફલ કી વિના ઈચ્છા કિયે હુયે હી કરના ચાહિયે અથવા કર્તવ્ય કે કર્તવ્ય કી દષ્ટિ સે હી કરના ચાહિયે ઔર ઉસકે ફલ કે ઈશ્વરાધીન કરના ચાહિયે. સાધારણ ધર્મ કે અતિરિક્ત વિશેષ ધર્મ ભી વિહિત હૈ. મન, અવસ્થા, કાલ, દિફ આદિ ભેદ કે કારણ નિરાસાધારણ ધર્મ અપર્યાપ્ત હૈ. અએવ વિશેષ ધર્મ કી અત્યંત આવશ્યકતા હૈ. યહ ધર્મ દે પ્રકાર કા હેતા હૈ–નૈમિત્તિક ઔર નિત્ય નૈમિત્તિક ધર્મ કે અંતર્ગત કાર્ય હૈ જે નિત્યપ્રાય કરને કે યોગ્ય નહી હૈ, કિંતુ કભી કભી કરને ચાહિયે; યથા--પાપ કા પ્રાયશ્ચિત્ત, આપહર્મ, અશ્વમેધાદિ યજ્ઞ નૈમિત્તિક કાર્ય હૈ. નિત્ય કાર્ય ને હૈ, જે નિત્ય કરને ચાહિયે યથા–સંધ્યાવંદન, ભેજન આદિ. નિત્ય ધર્મ ભી ચાર પ્રકાર કા હૈ–વર્ણધર્મ, આશ્રમધર્મ, વર્ણાશ્રમધર્મ ઔર ગુણધર્મ. વર્ણધર્મ (યથા બ્રાહ્મણ અધ્યાપન કાર્ય કરે) કે અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઔર શુદ્ધ આદિ કે કાર્ય ભિન્ન-ભિન્ન હં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં આશ્રમધર્મ (યથા બ્રાહ્મણ બ્રહ્મચારી વીર્યરક્ષા કરે) કે અનુસાર બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી ઔર સંન્યાસી કે કાર્ય ભિન્ન હૈ; ઔર વર્ણશ્રમ-ધર્મ (યથા બ્રાહ્મણ બ્રહ્મચારી ઢાકા કા દંડ ) કે અનુસાર ગ્રહણ કરે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, બ્રહ્મચારિ, ગૃહસ્થિય, વાનપ્રસ્થી ઔર સંન્યાસિયે કે ભિન્ન-ભિન્ન ધર્મ હેતે હૈ. ગુણધર્મ (યથા રાજા પ્રજા કા પાલન કરે ) કે અનુસાર રાજધર્મ, પ્રજધર્મ, નારીધર્મ આદિ અનેક પ્રકાર હે જાતે હૈં. ઇન સબ ધર્મો કા સવિસ્તર વર્ણન સ્મૃતિ મેં મિલતા હૈ. ધર્મ કા માર્ગ ત્રિવિધ હૈ–જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ ઔર કર્મમાર્ગ. મીમાંસા-શાસ્ત્ર કે આચાર્ય શ્રીમહર્ષિ જૈમિનિ ઔર ભરદ્વાજ કર્મમાર્ગ કે પિષક હૈ. કર્મમાગી કહતે હૈં, “સામે ત” ઔર ભી– प्राप्नुवन्ति यतः स्वर्गमोक्षौ धर्मपरायणाः। मानवा मुनिभिर्नेनं स धर्म इति कथ्यते ।। सत्त्ववृद्धिकरो योऽत्र पुरुषार्थोऽस्ति केवलम् । धर्मशीले तमेवाहुर्धमै केचिन्महर्षयः॥ મહર્ષિ શાંડિલ્ય, મુનિ નારદ આદિ ભક્તિમાર્ગ કે ભકત હૈ. વે ગાયન, કીર્તન રૂપ મેં પરા-અપરા નવધા ભક્તિ દ્વારા ભગવદ્દર્શન વ સાલોક્ય મુક્તિ કી પ્રશંસા કરતે હૈ. યાજ્ઞવલ્કયાદિ જ્ઞાનમાર્ગિયે કા કથન હૈ “અચં તુ પરમો ધર્મો ચોનાલ્મન મૂ”યે લેગ બ્રહ્મચિંતન કો હી ધ્યેય સમઝતે હૈ. બહુધા લોગ સમઝતે હૈ કિ ઉપર્યુક્ત તને માર્ગ અલગઅલગ તથા પ્રતિકૂલ અથવા એક દૂસરે કે અનાશ્રિત હૈ. વાસ્તવ મેં તીનાં માર્ગ હી કા અવલંબન કરના ચાહિયે. હાં, કિસી એક કે પ્રધાન માન કર–કેવલ એક માર્ગ પર્યાપ્ત નહીં. યહી બાત શાંડિલ્ય ઋષિ ને અપને ભક્તિસૂત્રોં બડી યોગ્યતાપૂર્વક સ્પષ્ટ કી હૈ. ક્યા ધર્મ ઔર મેક્ષ એક હી વસ્તુ હૈ? નહીં. ધર્મ, અર્થ, કામ ઔર મેક્ષ યે ચાર પદાર્થ હૈ, જિનકે લિયે મનુષ્ય કે અપને જીવન મેં ઉદ્યોગ કરના ચાહિયે. પ્રથમતઃ ઉસકે ધર્મ કા રહસ્ય સમઝના ચાહિયે, તદનંતર ધનપ્રાપ્તિ કે લિયે અર્થશાસ્ત્ર કા અધ્યયન ઔર ઉસકી પ્રાપ્તિ કે ઉપાય કરને ચાહિયે; કકિ અધર્મ દ્વારા પ્રાપ્ત કિયા હુઆ ધન ચિરસ્થાયી અથવા શુભ ફલ દેનેવાલા નહીં હોતા. અર્થપ્રાપ્તિ કે અનંતર હી કામશાસ્ત્ર કા અધ્યયન ઔર વિવાહ આદિ દ્વારા કામપ્રાપ્તિ હોની ચાહિયે. તદનંતર ઉસકી નિવૃત્તિ કે પશ્ચાત બ્રહ્મજ્ઞાન ઔર મેલ કે લિયે પ્રયત્ન કરના ચાહિયે. અતએ પ્રતીત હતા હૈ કિ ધર્મ મેક્ષ કા સાધન વ ઉપાયમાત્ર હૈ. ધર્મ વ્યકિતગત હ અથવા જાતિગત? ધર્મ દેને પ્રકાર કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ધરહસ્ય હૈ. યોગસાધન વ્યક્તિગત હૈ. યજ્ઞ કરના, મસ્જિદ મેં બૈઠ કર નમાઝ પઢના, ગિરિજાઘર મેં ઈશપ્રાર્થના કરના આદિ જાતિગત બાતેં હેં; કિંતુ બાત યહ હૈ કિ ભારતવાસિયોં ને અધિકતર, વ્યકિતગત ધર્મ કે હી અપનાયા હૈ. મુસલમાન ઔર ઈસાઈ જાતિગત કી ઓર વિશેષતઃ મૂકે હૈં. સૂકમ દષ્ટિ સે દેખા જાય, તો વ્યક્તિગત ભાવ હી મુખ્ય હૈ. ઈશ્વર કે બારે મેં કુછ જાન લેના પ્રત્યેક વ્યક્તિ કા કામ નહીં. સબ નમાઝી એક-સે ધાર્મિક નહીં હોતે. જ્યોતિષ, ગણિત કે સભી લોગ અધિકારી નહીં હોત. ઇસી પ્રકાર ઈશ્વરજ્ઞાન કે ભી વાસ્તવિક અધિકારી કઈ કઈ હી હોતે હૈ. કહ દેના ઔર અનુકરણ કરના એક બાત હૈ ઔર ઉસીકા અનુભવ કરના દૂસરી બાત હૈ. હાં, સાધારણ દષ્ટિ સે વિચાર કિયા જાય, તો સંસારયાત્રા કે હેતુ જાતિગત ધર્મ અથવા સાંપ્રદાયિક ધર્મ હી બહુત કુછ હે; કિ દેખાદેખી (લાં ઑફ ઇમીટેશન્સ) ધર્મ કી એર રુચિ ઔર પ્રવૃત્તિ હોતી હૈ. મંદિર મેં મૂર્તિદર્શન કરને જાના, ગંગાસ્નાન આદિ કી ઉપાદેયતા સિદ્ધ હી હૈ. - પ્રથા ઔર રીતિયાં કા ધમ પર બહુત પ્રભાવ પડતા હૈ. હમ આસ્તિક હૈ ઔર મુસલમાન ભી આસ્તિક હં; કિંતુ જૈન ઔર બૌદ્ધ ધર્મ કે નાતે હમસે દૂર હૈ, તો ભી હમ મુસલમાને કે યવન કહ કર ઉનકે નીચાતિનીચ (ની ચાના) માનતે હૈં ઔર વે ભી હમકે કાફિર સમઝતે હૈ. ઇસકા કારણ ક્યા હે ? કેવલ યહી કારણ હૈ કિ જૈન ઔર બોદ્ધોં કા રહન-સહન હમારે સમાન હી હૈ, મુસલમાન કે સમાન નહીં. યદિ ભાષા, કપડે ઔર રીતિપ્રથાઓ કા વિચાર ન હતા, તો યવન કભી કે હિંદૂ હે ગયે હેતે અથવા અનેક મુસલમાન ન બતલા કર મુહમ્મદપંથી બતલાયા કરતે– જૈસા કિ બહુત–સે અપને કબીરપંથી, દાદૂપથી બતલાતે હૈ. મુસલમાનકા–સા આચાર કરનેવાલે સેંકડે હિંદુ વિદ્યમાન હૈ, કિંતુ એક ભાષાભાષી ઔર એક-સે રહન-સહન કે કારણ હમ ઉનકે કદર હિંદૂ હી સમઝતે હૈ. મેરે એક ઇસાઈ મિત્ર કહતે થે કિ ભારતીય કે યોરપપ્રદર્શિત ખ્રિસ્તમત (ક્રિશ્ચિયાનીટી) ઇતના ઉપયુક્ત નહીં જિતના કિ ઇસાપંથ (ભારતીય કે અનુકૂલ ખ્રિસ્ત મત). પશ્ચિમી પંડિત ને ધર્મ કા સ્ત્રોત વ પ્રારંભ બતાને કા પ્રયત્ન કિયા હૈ. તે કહતે હૈ–ધર્મ કા પ્રારંભ તબ સે હતા હૈ, જબ હમ અપનેકે અપૂર્ણ સમઝને લગતે હૈ, જબસે કિસી વિલક્ષણ કમી કા અનુભવ કરને લગતે હૈ, જબસે અપને કે કિસીકા કૃપાપાત્ર વ આશ્રિત સમઝને લગતે હૈ–આશ્રિત વ કૃપાપાત્ર કિસી મનુષ્ય હી કા નહીં, કિંતુ ઉસસે ભી પરે કિસી અન્ય કા, અસભ્ય જાતિ કા ભી ધર્મ હોતા હૈ. આતિકતા કે ભેદ સે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મિ ઉસમેં ઔર સભ્ય જાતિ મેં કઈ ભેદ નહીં હૈ. યદિ હૈ ભી, તે કેવલ નામમાત્ર કા. જિસકે હમ કૃપાપાત્ર હૈ, વહ કૌન હૈ–બસ ઇસીકે વર્ણન મેં હમ ઔર વે ભિન્નભિન્ન હૈ. અસભ્ય કી વહ વસ્તુ પેડ મેં, પહાડ મેં, નદી મેં એવં અન્ય ઈસી પ્રકાર કી વસ્તુઓ મેં હૈ. સભ્ય કી વહ વસ્તુ ઈશ્વર અથવા બ્રહ્મ કા રૂ૫ ધારણ કર લેતી હૈ. મૂર્તિપૂજા, પશુપૂજા, પિતૃપૂજા, બહુદેવવાદ, એકદેવવાદ, ઈશ્વરવાદ, બ્રહ્મચિંતન આદિ ઉસી એક વસ્તુ કી પૂજા કે ભિન્ન ભિન્ન રૂ૫ હૈ. બહુધા યહ પ્રશ્ન પૂછા જાતા હૈ કિ ધર્મ ત્રિકાલ મેં એક-સા છે અથવા પરિવર્તનશીલ હૈ. કઈ કઈ કહતે હૈં કિ ધર્મ કા ૨૫ ભૂત, ભવિષ્યત ઔર વર્તમાન મેં એક-સા હી હૈ. વહ કભી નહીં બદલતા. દૂસરે કહતે હૈ કિ ધર્મ બદલતા રહતા હૈ ઔર શબદ આપદ્ધર્મ' હી ઇસકા પ્રમાણ છે. સાધારણતઃ મુસલમાન લોગ ધર્મ કે નિશ્ચિત તથા હિંદૂ ઔર એરપનિવાસી ધર્મ કે ગતિશીલ સમઝતે હૈ. પહલપહલ વૃક્ષ ઔર પશુ આદિ; તદનંતર બડે બડે નદી, પર્વત; ફિર સ્પર્શાતીત, રૂપાતીત, આકાશ, મસ્ત અદિ પદાર્થ હમારે ધર્મભાવ કી પૂતિ કરતે પ્રતીત હુયે. કિંતુ સમયવશ ધર્મ વૃદ્ધિ કે પ્રાપ્ત હુઆ ઔર ઈદ્રિયાતીત ૩૩ કોટિ દેવતા, શિર પંચદેવ, ત્રિદેવ આદિ ઉસી ભાવ કી પૂર્તિ કરને લગે. અંતતઃ વહ ભાવ ઈશ્વર ઔર બ્રહ્મ મેં લીન હે ગયા. આનંદકંદ ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર શ્રીમદ્દભગવદગીતા મેં કહતે હૈ– थदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ જબ જબ ધર્મ મેં રૂકાવટ આતી હૈ, તબ તબ મેં ધર્મ કી ઉન્નતિ કે લિયે પ્રકટ હેતા હૂં. મહર્ષિ કણાદ કી ધર્મવ્યાખ્યા ભી ચોદવિ છે: શિક સ ધ વિકાસવાદ કા પિષણ કરતી હૈ. હું ને બાદિ કેનોપનિષદ કે વચન ભી પરિવર્તનશીલતા કે દ્યોતક હે. ઉપનિષદોં મેં બ્રહ્મ કી ચર્ચા નકારાત્મક હૈ. યથા नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च । यो नस्तद्वेद नो न वेदेति वेद च । (केन०१०) અર્થાત મેં નહીં માનતા કિ મેં બ્રહ્મ કે ભલી પ્રકાર જનતા ઉં, ઔર મેં યહ ભી નહીં માનતા કિ મેં ઉસે નહીં જાનતા. હમસેંસે જે વ્યક્તિ કહતા હૈ કિ મેં બ્રહ્મ કે ભલી ભાંતિ જનતા , વહ વ્યક્તિ વાસ્તવ મેં ઉસે નહીં જાનતા ઔર જે યહ કહતા હૈ કિ મેં ઉમે નહીં જાનતા વહ વાસ્તવ મેં ઉસે જાનતા હૈ. વિકાસવાદાનુસાર હી દશાવતાર કી સંખ્યા ગિનાઈ જતી હૈ. યથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રહસ્ય w मत्स्यः कूर्मो वराहश्च नरसिहोऽथ वामनः।। रामो रामश्च कृष्णश्च बुद्धः कल्की च ते दश ॥ ધર્મ મન કા ગુણ હૈ, મન પ્રકૃતિ હૈ ઔર પ્રકૃતિ પરિવર્તનશીલા હૈ. અતએવ ધર્મ ભી પરિવર્તનશીલ હેના ચાહિયે. ધર્મ ઔર રિલીજીઅન ધર્મ વિસ્તૃત શબ્દ હૈ ઔર રિલીજીઅન સંકુચિત. અંગ્લભાષા મેં ધર્મ કે જેડ કા કોઈ શબ્દ નહીં હૈ. પશ્ચિમી વિદ્વાન ને કહા હૈ કિ સાધારણતઃ રિલીજીઅન કા અર્થ સગુણ ઈશ્વર, આત્મા ઔર સંસાર તથા ભવિષ્ય મેં પાપપુણ્ય કા ફલ આદિ મેં વિશ્વાસ હૈ. બિશપ બટલર કે અનુસાર સંસાર કે કર્તા તથા નિયામક ઈશ્વર મેં તથા ભવિષ્ય મેં પાપ-પુણ્ય કે ફલ મેં વિશ્વાસ કો હી રિલીજીઅન કહતે હૈં. ડ૦ માર્ટિને કા મત હૈ કિ સર્વદા રહનેવાલે ઈશ્વર અર્થાત ઉસ દૈવીય મન-ઔર ઈચ્છા મેં વિશ્વાસ રિલીજીઅન હૈ, જે માનવ-જાતિ સે સદાચાર સંબંધ રખતા હૈ. મેક્ષમૂલર કા મત હૈ કિ રિલીજીઅન ઉસ અનંત શક્તિ કે પ્રાદુર્ભાવ મેં વિશ્વાસ છે, જે મનુષ્ય કે સદાચાર પર પ્રભાવ ડાલતી હૈ. ડૉ. એલન કા મત હૈ કિ આવશ્યકતા કે દબાવ સે ઉન્નત શક્તિ કી પૂજા કા નામ હી રિલીજીઅન હૈ. સર કેજર કા મત હૈ કિ ઉન મનુષ્યતર ઉન્નતતર શક્તિ કે પ્રસન્ન કરના અથવા ઉનસે મેલ કરના હી રિલીજીઅન છે, જે માનવજીવન ઔર પ્રકૃતિ કે પ્રભાવિત ઔર નિયમિત કરતે હૈ. ઈન કતિપય વ્યાખ્યાઓં સે વિદિત હોતા હૈ કિ ધર્મ શબ્દ બહુત વિસ્તૃત હૈ! ઉસમેં “રિલીજીઅન મેટાફિઝિક્સ (પરમાતિપરમ ચિંતન), ઐથિસ (સદાચાર–શાસ્ત્ર), લૅ (દંડનીતિ), પાલીટિસ (રાજનીતિ) આદિ કા સમાવેશ છે. હિંદુઓ કા સનાતનધર્મ કયા હૈ ? હમ ઈશ્વર કી વ્યાખ્યા નહીં કર સકતે; કોંકિ વહ અનંત હૈ. ઈશ્વર કી વ્યાખ્યા કરના માને સાગર કે ગાગર મેં ભર દેને કાસા પ્રયત્ન માત્ર હૈ. ઇસી પ્રકાર સનાતન ધર્મ કી જે બહુત વિસ્તૃત હૈ, વ્યાખ્યા કરના વિફલ પ્રયત્ન હૈ; તથાપિ ઉસકે મૂલસિદ્ધાંત બતાના અસંભવ નહીં હૈ, કઠિન અવશ્ય હૈ. સનાતન ધર્મ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ મેં, સગુણ સૃષ્ટિકર્તા ઈશ્વર મેં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાકાર ઈશ્વરશક્તિ મેં; ઉનકે ચૌબીસ અવતાર મેં; તેંતીસ કોટિ દેવતાઓં મેં; સ્વર્ગ, નરક આદિ અનેક લોકે કી સત્તાઓ મેં; ઋષિ-પિતૃ તર્પણ ઔર શ્રાદ્ધાદિ મેં; કર્મસિદ્ધાંત, પુનર્જન્મ ઔર મેક્ષ મેં; ૪ વેદ, ૧૮ પુરાણ, પદ્દર્શન, ૧૧ ઉપનિષ૬, ૧૮ સ્મૃતિ આદિ ગ્રંર્થો કી પ્રમાણતા મેં; ફલિત જ્યોતિષ આદિ વૈજ્ઞાનિક વિદ્યાઓ મેં; ઉચ્ચ કોટિ કે પતિવ્રત-ધર્મ મેં; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Annmannnnnnnnn AAAA ૨૮૬ શુભસંગ્રહ-ભાગ ૭ મા તીર્થયાત્રા ઔર મૂતિ પૂજા કી લૌકિક આવશ્યકતા મેં; જાતિ, ગુણ, કર્માનુસાર સમાજશ્રેણિયોં ઔર ષોડશ સંસ્કાર મેં; વૈજ્ઞાનિક શુદ્ધિ મેં; તથા અહિંસાત્મક ધર્મપ્રચારાદિ મેં વિશ્વાસ સનાતનધર્મ કે અનુકૂલ હૈ. - સનાતન ધર્મ કા પ્રત્યેક સિદ્ધાંત વૈજ્ઞાનિક હૈ ઔર ઉસકે પૂર્ણ રીતિ સે સમઝાના ઈસ લેખ કે અભિપ્રાય સે બાહર હૈ. (“માધુરી” પિષ-૧૯૮૬ માંથી) ૪૮-વ૬ શૌન થા? (લેખક-શ્રી. અજાતશત્ર) મેં કહતા હું યતીન–પ્રેમ સે, આપ કહેગે વીર શહીદ શ્રીયુત યતીન્દ્રનાથ દાસ–શ્રદ્ધા સે; કિંતુ ઉસકે પરિવારવાલે ઉસકો કહતે થે, ખે દૂ-દુલાર સે. | આજ ભારત કે કાને-કોને મેં ઉસકે નામ કી, ઉસકે કામ કી ધૂમ છે. શહર મેં, દેહાત મેં, બાજાર મેં, ગલી મેં ઉસ “બંગાલી બાબ કી ચર્ચા હૈ, જિસને ૬૩ દિનોં કા ઉપવાસ કર જેલ મેં આત્મવિસર્જન કર દિયા હૈ. વહ અમૃત-પુત્ર થા, અમર હે ગયા ! યતીન કે પિતા કા નામ હૈ શ્રીયુત બંકિમ બિહારી દાસ. આપ અભી જીવિત હૈં ઔર અબ તો ઉનકે યશસ્વી પુત્ર ને ઉન સદા કે લિયે જીવિત બના દિયા હૈ—વે ઐતિહાસિક વીર પિતા બન ગયે હૈં. પ્યારે પુત્ર કી બલિદાનવાર્તા ને ઉન્હેં કાતર જરૂર બનાયા; કિંતુ વે વિચલિત ન હુએ. આપને કહા–હિંદુ ઔર મુસલમાન દેને ને મિલ કર નવાબ સિરાજુદ્દૌલા સે ષડયંત્ર કિયા ઔર દેશ કે વિદેશિ કે હાથ બેચને કા પાપ કિયા; મેરે પુત્ર ને ઉસી પાપ કા પ્રાયશ્ચિત્ત કિયા હૈ ! યતીન કી મેં ૧૯૧૪ ઈસ્વી મેં, જબ કિ વહ કુલ દસ વર્ષ કા થા, મર ગઈ થી. ઉનકે કેખ સે તીન રન પૈદા હુએ થે-એક ઔર પહલા યહી મેરા યતીન, દૂસરા મંઝલા કિરણ; ઔર તીસરી સંતાન એક કન્યા થી, જે મર ચુકી હૈ ઔર જિસકા વિયોગ યતીન મરતે દમ ભી નહી ભૂલા થા. યતીન કા રંગ બિલકુલ કાલા થા-ઠેઠ બંગાલિયું કે જૈસા; કિંતુ કિરણ ગોરા હૈ, ઔર યતીન સે કહી સુંદર. દેને કે એક જગહ દેખ કર શાયદ હી કઈ અનુમાન કર સક્તા કિ વે દોને સહેદર-એક કેખ કે ભાઈ હું. અપને માતા-પિતા ઔર પરિવાર–પાસ કા યહ મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ વહ કૌન થા? બચપન સે હી અપની મહાનતા કી સૂચના દેતા થા. ઉસકા ૮૮ નિશ્ચય, ઉસકી અર્થવિરક્તિ બચપન સે હી પ્રગટ થી. ઉસકે દાદાપિતામહ-મુન્સિફ થે. જબ ઉન્હે અપના વેતન મિલતા, ઉસે ઘર કે બોં કે નિકટ રખ દેતે ઔર કહતે કિ જિતના લે સકે, લે લો. બચે મુઠ્ઠિયાં મેં ઉન ચમચમાતે ચાંદી કે ટુકડે કે લેતે ઔર અપની મૈ કો દેતે, કિંતુ “ અપને દોર્ને હાથે કે લિયે કેવલ દો રૂપયે લેતા–પ્રત્યેક મેં એક એક. મેં કિતના સિખાતી, ઇશારે કરતી; કિંતુ દ સે તીન ઉસને કભી નહીં લિયે. અપની જિદ ઔર હઠ કે લિયે વહ બચપન સે હી બદનામ થા, કોઈ ઇસકે કારણ ઉસે અધિક પ્યાર કરતે, કુછ લેગ કૃદ્ધ હેતે ઔર કઈ કઈ ભય ભી ખાતે. વહ થડા “બુધ્ધ' ભી સમઝા જાતા થા. ખેંદૂ કે પિતા એક બડે હી કર્તવ્યનિષ્ઠ પુરુષ હૈ. જબ ખંદ ભવાનીપુર કે મિત્ર ઇન્સ્ટીટયુશન મેં પઢતા થા, તો ઉસકી શરાર કે કારણ હેડમાસ્ટર ને ઉસે સજા દેને કે સાથ હી સ્કૂલ સે અલગ કર દિયા. ઉસ સમય વે અપને પુત્ર કે લિયે એક શબ્દ ભી હેડમાસ્ટર સે કહને નહી ગયે, સિફારિશ કરને કે કૌન કહે. ઉલટે ઉહેને દૂ કે હી હેડમાસ્ટર સે ક્ષમા માંગને કે ભેજા. હેડમાસ્ટર ને ફિર ઉસે ભી કર લિયા ઔર વહીં સે ખેં ને ફર્સ્ટ ડિવિઝન મેં મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કી. ઉસકે બાદ વહ સાઉથ સબર્બન કૅલેજ મેં–જે ઇસ સમય આશુતેષ કોલેજ કહલાતા હૈ–ભરતી હુઆ. ઇસી બીચ મેં અસહયોગ-આદોલન કે બાઢ આઇ. વહ ભી ઇસમેં છ–ાન સે કુદ ૫ડા. બંકિમ બાબુ–ઉસકે પિતાવહ નહી ચાહતે થે. ઈસ કારણું ઉન્હોંને પહલે ઉસે બહુત મના કિયા-લાખ સમઝાયા, કિંતુ ઉસ પર નશા ચઢ ગયા થા, જે ઉતરનેવાલા છેડે થા! ઉનકા સબ સમઝાના વ્યર્થ હુઆ. ઉસને રાજનીતિ સે અલગ હેના સ્વીકાર નહીં કિયા ઔર ઈસ કારણ ઉસે ઘર છોડ દેના પડા. ઉસકે બાદ વહ શ્રી. પારિતેષ બેનઈ કે સાથ કોગ્રેસ કા કાર્ય કરને લગા. ઉસકે ઉસ સમય કે સાથી યા અંતરંગ મિત્ર હી યહ બાત જાનતે હૈ કિ ઉન દિને વહ કિતની ગરીબી સે દિન બિતાતા થા. કભી કભી તે ઉસે કેવલ બ્જા ખા કર હી રહ જાના પડતા થા. ઘર સે કુછ સરકાર નહીં, કોંગ્રેસ કે કામ સે કુસંત નહીં મિલતી થી, કિસી તરહ સમય બચા કર એક ટયુશન કરતા થા, વહાં સે દસ રૂપયે માસિક મિલતે થે. ઉસમેં સે ભી અધિકાંશ કોંગ્રેસ કે કામ મેં હી ખર્ચ કર દેતા થા. ફિર ભૂજ ફાંકને કી નૌબત ક્યાં નહીં આવે છે કિંતુ ઐસી અવસ્થા મેં ભી યતીન ને પારિતોષ કે સાથ મિલ કર જે કામ ક્રિયા, વહ સરાહનીય હૈ. દિનભર કામ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #301 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં કરતા થા ઔર રાત મેં વહીં કોંગ્રેસ-ઓફિસ મેં હી સે રહતા થા. ઔર ઉસી મચ્છ3 સે ભરે ઔર અસ્વાથ્થકર સ્થાન મેં વહ કિસી તરહ રાત બિતા લેતા થા. યતીન બડા હી સાહસી ઔર સ્પષ્ટવાદી થા. જબ શ્રીમતી હેમનલિની ઘેાષ પર હમલા કિયા ગયા થા, તો એક પુલિસ અફસર કી છડી કિસી સ્વયંસેવક ને છીન લી થી, યતીન કે મિત્રો ને ઉસી સંબંધ મેં ઉસકે સાહસ કી પરીક્ષા લેને કી ઠાની. ઉન લોગ ને કહા કિ, તુમ યહ છડી મિસ્ટર કિડ કે દે આઓ; કાંકિ વે સમઝતે થે કિ મિસ્ટર કિડ ને હી ઉસ મહિલા પર છડી ચલાઈ થી. યતીન ને ઇસે સહર્ષ સ્વીકાર કિયા. વહ એલેશિયમ રો મેં મિ. કિડ કે પાસ, ઉનકે આફિસ મેં ગયા. વહાં ઉસને યહ કહ કર છડી વાપિસ કર દી કિ કલ યહ આપસે છીન લી ગઈ થી. દેખા આપને, ઇસે કહતે હૈં સાહસ ! એક યહી કામ પુલિસ કી નજર મેં ચઢ જાને કે લિયે કાફી થા. બસ, યા થા ? ઉસકે બાદ હી વિદેશી કપડે કે બહિષ્કાર કે લિયે પિકેટિંગ કરીને કે કારણુ ઉસે છ મહિને કી સખ્ત સજા હુઇ. છ મહિને કી સજા ભુગત કર હુગલી જેલ સે છૂટને કે બાદ ઉસકે પિતા ને ઉસે ફિર કાલેજ મેં ભતી કરવા દિયા. વહાં વહ યૂનિવર્સિટી કેર મેં ભતી હે ગયા. ફસ્ટ ડિવીજન મેં આઈ. એ. પાસ કર કે વહ બંગવાસી કાલેજ મેં ભાત હુઆ. ૨૪ નવેમ્બર ૧૯૨૫ કે વહ બંગાલ ઑર્ડિનન્સ કે અનુસાર ગિરફતાર કિયા ગયા ઔર લગભગ તીન બરસ તક નજરબંદ રહને કે બાદ ૧૯૨૮ અકયુબર મેં ઉસે છુટકારા મિલા. ઈન તીન વર્ષો કે બીચ વહ અલીપુર, મિદનાપુર, મિમનસિંગ આદિ વિભિન્ન જેલ મેં રખા ગયા વિદ્વતાપુર જેલ મેં ગમી કી અધિકતા સે વહ એક દિન બેહોશ તક હો ગયા થા. અબ ઉસકે સાહસ કી એક ઔર બાનગી દેખિયે. જબ વહ મૈમનસિંગ જેલ મેં થા, એક દિન લેફટનેંટ કર્નલ એબ્રાયન ને ઉસસે કહા–“તુમ મેરે સામને ખડે હો.” યતીન ને કહા–“તુમ કૌન હોતે હૈ, જિસકી ઈજ્જત કે લિયે મેં ખડા હૈઉં.” એબ્રાથન આગબબુલા હો ગયા, ચિલ્લા ઉઠા-“મેં તુમ્હારા બાપ .” ભલા, યતીન યહ અપમાન બર્દસ્ત કર સકતા થા ? વહ ચિલ્લા ઉઠા- “ બ્રાયન ! ચુપ રહ, નહીં તે તેરી ખોપડી ઉડા દૂગા.” ઇસકે ફલસ્વરૂપ યતીન ઔર ઉસકે એક સાથી કેદી શ્રી. પન્નાલાલ મુકર્જ પર મુકદ્દમા ચલા. યતીન ને ઈસ અન્યાય કે વિરોધ મેં ઉપવાસ કરના શુરુ કિયા. યહ ઉપવાસ કરીબ બીસ દિન તક કલા. ખૂબ ખલબલી મચી. બાદ મેં કર્નલ એબ્રાયન કે મારી www.umaragyanbhandar.com , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #302 -------------------------------------------------------------------------- ________________ २६८ વહ કૌન થા? માંગને પર ઉસને ઉપવાસ તોડા. ઇસ મુકદમે મેં ઈસ તરહ સુલાહ હુઇ. ઉસકે બાદ વહ મિયાંવાલી જેલ મેં ભેજ દિયા ગયા. વહાં ઉસે બડબડી મુસીબતેં ઔર દિકકોં કા સામના કરના પડા. ઇસકે બાદ કાકા ઔર ચટગાંવ કે જેલ મેં ઘુમાયે જાને કે બાદ ઉસે છૂટકારા મિલા. ઔર વહ ભી છેડા ગયા કબીર જબ જેલ કી યાતનાઓ કા પ્રભાવ ઉસકે મસ્તિષ્ક પર ૫ડ ચુકા થા, ઉસકી મરણશક્તિ ક્ષીણ હે ગઈ થી; સાથ હી આંખોં કી દૃષ્ટિ મેં ભી ફક આ ગયા થા ઔર છોડે જાને કે લગભગ દો સપ્તાહ પહલે ઉસકી એકમાત્ર બહિન કી-જિસે વહ બહુત હી પ્યાર કરતા થા-મૃત્યુ ચુકી થી. વહ યતીન કે શેક મેં–ઉસી કે અભાવ મેં–મારી. યદિ યતીન જેલ કી દિવાર સે ધિરે રહને કે બદલે અપની ઉસ એકમાત્ર ભગિનીકે પાસ મૌજૂદ રહતા શાયદ ઉસકે અંતકી બારી નહીં આતી; પર વહ તો પહલે હી, વર્ષો પહલે, અપની બહિન કે પાસ સે જબર્દસ્તી હટા કર જેલકી હદયહીન દિવાકે ભીતર હુસ દિયા ગયા થા, અપની ઇસ બહિનકા શોક યતીન મરતે-દમ નહીં ભૂલા. આડિનન્સ કે પંજે સે સ્ટ કર વહ ફિર બંગવાસી કાલેજ મેં ભર્તા હુઆ થા, ઔર ઉસી સમય ઉસને વિભિન્ન દેશે કી રાજનીતિ કે સાહિત્ય કા અરછા અધ્યયન કિયા થા. ગત કલકત્તા કોંગ્રેસ કે સમય સ્વયંસેવકે કે સંગઠન કે લિયે ઉસને બહુત કામ કિયા. ઉસ અવસર પર ભી ઉસકા એક ત્યાગ દેખિયે–વહ ખુદ સ્વયંસેવકે મેં એક દલ કા મુખિયા થા. ઉસે કોંગ્રેસ કે ભીતર-બાહર સભી જગહ જાને કી પૂરી આઝાદી થી; કિંતુ વહ કેંગ્રેસ કે ભીતર નહીં આયા. ઉસકા કહના થા કિ અગણિત ગરીબ કાર્યકર્તા એસે હૈ, જે કોંગ્રેસ એક નજર દેખના ચાહતે હૈ, કિંતુ યહ સૌભાગ્ય નહીં પ્રાપ્ત કર સકતે. તબ ઐસે હાલત મેં મેં હી કયે દેખું ? દક્ષિણ કલકત્તા કે રાષ્ટ્રીય વિદ્યાલય મેં વહ છ મહિને તક અવૈતનિક રૂપ સે ડીલમાસ્ટર ભી થા. વહ સાઉથ કલકત્તા કેંગ્રેસ કમિટિ કા અસિસ્ટેન્ટ સેટરી ભી થા, કિંતુ ઇધર ઉસકા ધ્યાન સ્વયંસેવકે કે સંગઠન કી ઓર અધિક થા ઔર વહ ઈસ કામ કી બડી લગન સે ઔર બહુત કષ્ટ ઉઠા કર કર રહા થા. ઈસી બીચ મેં સૌન્ડર્સ હત્યાકાંડ કે સુપ્રસિદ્ધ જયંત્ર–કેસ મેં વહ ગિરફતાર કર કે લાહૌર ભેજા ગયા. વહ સ્વયં ભૂખ_હડતાલ (હંગર સ્ટ્રાઈક) કે પક્ષ મેં નહીં થા. ઉસને ગિરફતાર હેતે સમય કહા ભી થા કિ મેં ઉપવાસ નહીં કરૂંગા ઔર યદિ મુઝે ઉપવાસ કરને કે લિયે મજબૂર કિયા જાયગા, શુ. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ v - શુભસંગ્રહ-ભાગ ૭ મે તો અંત તક ડટા રહૂંગા. જૈસા ઉસને કહા થા વૈસા હી કિયા; જાન દે દી, લેકિન આન રખી. | સ્વાર્થ તો ઉસે છુ નહીં ગયા થા. કોઈ ભી કામ ઉસને અપને લિયે અપની પ્રસિદ્ધિ ઔર બડાઇ કે લિયે નહીં કિયા. જે કુછ કરતા થા-અપની પાટ કે લિયે, અપને દલ કે લિયે, જિસમેં ઉસકે દલવાલે કુછ કામ કર સકં–આગે બઢ સકે. યહી ઉસકી નીતિ થી: ઔર ઇસકે લિયે વહ સબ કુછ કરને કે તૈયાર રહતા. એક બાર બંગાલપ્રાન્તીય કોંગ્રેસ કમિટિ કે ચુનાવ કે અવસર પર રિટનિંગ ઑફિસર કે હાથ સે ઉસને જબર્દસ્તી નૌમિનેશન પેપર છીન લિયે થે, ફિર એક બાર અપને પિતાની જેબસે ચુના વિષયક એક ગુપ્ત કાગજ ઉડા લાયા થા. ઉસકે પિતા કોંગ્રેસધારા મોતીત સજજનકે ખિલાફ કામ કર રહે થે, વહ રાજનીતિકા બહુત પ્રેમી નહીં થા. વહ રાજનીતિક બહુત હી સડી-ગલી ચીજ સમઝતા થા. - યદ્યપિ વહ સાધારણત: ખદર હી પહનતા થા, પર એકમાત્ર ચરખે સે સ્વતંત્રતા પ્રાપ્ત હોગી-ઇસ પર ઉસકા વિશ્વાસ નહીં થા. વહ પ્રાયઃ ચરખે કી હંસી ઉડાયા કરતા થા. મેં હી વહ ઈશ્વર કી સત્તા ભી નહીં માનતા થા. વહ કહતા, યદિ ઈશ્વર નામક કોઈ જીવ હતા, તો બેકસૂર ગરીબ પર અત્યાચાર કર્યો હોને દેતા ? જાતિપક્ષ કે ભેદવિભેદ કા વહ જાતી દુશ્મન થા. વહ અંતજાતીય વિવાહ કા પક્ષપાતી થા, મુસ્ટડે સાધુઓ સે વહ ચીઢતા થા ઔર ઉન્હે રાજનીતિક ક્ષેત્ર મેં કામ કરને કે લિયે ફટકારતા થા. ભય કા હૈ વહ નામ ભી નહીં જાનતા થા. વહ નિભક થા, ગુલામ દેશ મેં રહો ઔર એક ગુલામ હોને પર ભી વહ સ્વતંત્ર થા. વહ પૈદા હુઆ, તે સ્વતંત્ર રહા ઔર મર કર તે સદા કે લિયે સ્વતંત્ર હો ગયા. ઉસકી સ્વતંત્રતા મેં બાધા નહીં થી, વિધ નહી થા, વહ બાધાઓ સે પરે થા. ઉસે બચૅ સે બડા નેહ થા, ઔરોં કે ભી વહ પવિત્ર પ્રેમ કી દૃષ્ટિ સે દેખતા થા કિંતુ ઉસકી વિવાહ કરને કી કભી ઇચ્છા નહીં હુઇ, ઉલ્ટ જબ ઉસે અપને એક મિત્ર કે વિવાહ કરને કા સમાચાર મિલા, તે વહ બહુત દુઃખી હુઆ થા. સતે-જાગતે, ઉઠતે-બઠત વહ આઝાદી કા હી સપના દેખા કરતા થા, ઉસીકી બાત સોચતા થા. માતૃભૂમિ કે સ્વતંત્ર બનાને કે લિયે ઉસકા પ્રાણુ લાલાયિત રહતા થા, વહ સ્વતંત્રતા કા દિવાના થા, વહ ઇસીકે લિયે જતા રહા ઔર ઇસકે લિયે મરા. કૌન જનતા હૈ, અભી ઐસે કિતને હરે–ભરે, છતે-જાગતે, બિના ખિલે ગુંચે કી ભેંટ પા કર વહ દેવી પ્રસન્ન હેગી ! | (સપ્ટેમ્બર-૧૯૨૯ ના “યુવક”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯. મા દુર્ગ! ૪૬-મ ટુ! (લેખક–શ્રી. ભગવાનદાસ કેલા, ભારતીય ગ્રંથમાલા, વૃંદાવન) ૐ ! જગદંબે દુર્ગે ! ભવહિતાભિલાષિણી, દૈત્યવિમર્દની, મહિષાસુર ચંડ મુંડ શુંભ નિશુભ આદિ અનેક અસુરસંહારિણી, દિવ્ય અસ્ત્રધારિણી, ચંડી, ભગવતિ, વિજયકારિણી, ભવ્ય ભાવપૂર્ણ, વીરશાભિતવષુધારિણું, સિંહવાહિની મેં ! તુમહું નમસ્કાર. સબ પ્રાણિ મેં ઔર સબ પદાર્થો મેં શક્તિરૂપ સે વિરાજમાન દેવિ ! તુઝે બારંબાર નમસ્કાર ! શક્તિ દેવિ ! વિશાલ બ્રહ્માંડ કા આધાર તુ હી હૈ, તેરે વિના સૃષ્ટિ કા નિર્માણ તથા ઉસકી સ્થિતિ સંભવ હી નહીં. ઉભિ જજ, ખેણિજ આદિ જગત કા છોટે સે છટા કણુ ભી અપની શકિત રખતા હૈ ઔર ઇસ પ્રકાર તેની વ્યાપકતા કા દિગદર્શન હે. તારા, ચંદ્ર, સૂર્ય આદિ પ્રત્યેક અપને અપને દંગ સે તેરી મહિમા કે બખાન કર રહા હૈ. તેરી યથેષ્ટ સ્તુતિ-પ્રાર્થના કરને મેં કૌન સમર્થ હૈ? તુઝે સભક્તિ નમસ્કાર ! મેં ! તુ જમવાદિય હોને પર ભી પાત્ર અપાત્ર કે ભેદ સે દે પરસ્પર વિરોધી સ્વરૂપ ધારણ કેસે કર લેતી હૈ? દૈવી શક્તિ ઔર આસુરી શક્તિ મેં કિતના અંતર હૈ? તેરે એક રૂપ કે ઉપાસક દેવતા હોતે હૈ. રામ, કૃષ્ણ, ગૌતમ બુદ્ધ, હજરત ઈસા, લિંકન, અહિલ્યાબાઈ ઔર દેવી જેન આદિ હોતી હૈ. ઈન્હ લેગ મહાપુરુષ, દેવી, દેવતા, અવતાર યા પૈગમ્બર કહતે હૈં. યે સગુણે કે ગ્રહણ કરતે હૈ. ઈનકી બુદ્ધિ, ઈનકા આચારવ્યવહાર, ભજનવત્ર, રહન સહન, સાવિક હતા હૈ. યે ઔર કી સેવા-સુશ્રષા ઔર કલ્યાણ કરના હી અપના કર્તવ્ય સમઝતે હૈ. ઉસે પાલન કરને મેં યે અપના તન, મન, ધન સહર્ષ ન્યૌછાવર કરતે હૈં. યે સબસે દયા ઔર અહિંસા કા બર્તાવ કરતે હૈ. ઇનમેં સત્ય કા આગ્રહ હેતા હૈ ઔર યે સ્વયં સ્વાધીન રહતે હુયે, ઔર કે લોકતંત્ર યા સ્વરાજ્ય પ્રાપ્ત કરીને મેં દત્તચિત રહતે હૈ. તેરે દૂસરે રૂ૫ કે ઉપાસક રાક્ષસ, અસુર, દૈત્ય, દુષ્ટ જન હેતે હૈ–રાવણ, કંસ, મહિષાસુર, હિરણ્યકશ્યપ આદિ હોતે હૈ. યે દુર્ગુણે કે હી ગ્રાહક હોતે હૈ, અભક્ષ્ય પદાર્થ ખાતે હૈં, મિથ્યાચાર–વ્યવહાર કરતે હૈ, ઇનકી બુદ્ધિ તામસિક હતી હૈ; ઈનેમેં અહિંસા, ઇંદ્રિયલિસા, લોભ, અહંકાર આદિ કા હી પ્રાબલ્ય હેતા હૈ. ઔર કે કષ્ટ પહુંચાને, ઉન્હેં અપને દાસ યા ગુલામ બનાને, દમન કરને, અપને પ્રભુત્વ કી ડીંગ હાંકને ઔર અપને સામ્રાજ્ય કા જૈસે બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મો ન્યાય અન્યાય, જેર જૂલ્મ સે વિસ્તાર કરને મેં યે અપના જીવન સફલ માનતે હૈ. દેવિ ! તેરે ઈન દેને સ્વરૂપે મેં જમીન આસમાન કા, પૂર્વ ઔર પશ્ચિમ કા, ધનવિદ્યુત ઔર ઋણવિદ્યુત કા, આગ ઔર પાનીકાસા અંતર હૈ. ૐ દુર્ગે ! તેરે ઈન દેને સ્વરૂપે કા પ્રત્યેક યુગ મેં, પ્રત્યેક સમય મેં, પ્રત્યેક જાતિ યા સમૂહ મેં ઔર અનેક વાર એક હી વ્યક્તિ મેં ઘેર યુદ્ધ રહતા હૈ. બહુધા ઐસા ભી હોતા હૈ કિ શેતાનસ્વરૂપ આસુરી શક્તિ કી વિજય હતી દિખાઈ દેને લગતી હૈ, ધર્માત્મા ક્ષક્તજન સંકટ ભગતે હુએ નિરાશ હો જાતે હૈ, જનતા ત્રાહિ ત્રાહિ કરતી યમલોક કી યાત્રા આરંભ કર દેતી હૈ; પરંતુ ઇતિહાસ બતલાતા હૈ કિ પાપ કે ઘડે કા ભરના ઉસકે ફૂટને કા હી પૂવયાસ હૈ ઔર ઉસકે પૂર્ણતયા ભર જાને તક ઘેર્યું કે તિલાંજલિ દેના ઉચિત નહીં. હાં, વ્યક્તિ કે એક એક જન્મ મેં યા જાતિ કી દો ચાર શતાબ્દિ મેં હી ઈસ સત્ય કી ઘોષણા સર્વથા અનિવાર્ય નહીં હૈ. ન્યાય હોગા, અંતતઃ દેવી શક્તિ કી વિજય હેગી, યહ તો નિશ્ચિત હૈ; પર જિતની જલદી માનવી મૃદ્ધિ યુદ્ધ કા નિર્ણય કર લેના ચાહતી હૈ સંભવ હૈ વસી જલદી ન હે સકે, દેર લગે; અધીર હોને કી આવશ્યકતા નહીં હૈ. સવણુ આર કંસ આદિ અપની મુદ્ર વિજયે સે મદોન્મત્ત હેતે ગયે, અપના આસુરી કૃત્ય ન છોડા. સચ્ચી બાત કહનેવાલ કે અપના શત્રુ સમઝા ઔર દંડ દિયા; પરંતુ અંત મેં ફલ ભી કયા હુઆ ? અપમાન, વિનાશ ઔર મૃત્યુ ! ચંગેઝખાં, તૈમૂરલંગ, નીરે, અબદાલી, ધારી ઔર ગજનવી અબ કહાં હૈ ? દારા, સીઝર, સિકંદર, લઈ ઔર નેપોલિયન ભી ચંદરોજ અપની અપની ધાક જમા કર ચલે ગયે; યહી કર્યો, ભૂતકાલીન બડે બડે સામ્રાજ્ય અબ કહાં હૈ ? ફારિસ, મિશ્ર, બેબિલોનિયા, યુનાન ઔર રામ કી કથા ક્યા બતા રહી હૈ? યહ ઠીક હૈ કિ ઇસ સમય દૂસરોં કે પદદલિત કર કે અપની શાન દિખાનેવાલી કુછ શાસનસત્તાયે વિદ્યમાન છે. પરંતુ કૌન જાને કિ યદિ યે રાહે રાત ૫ર ન આયી તો કે ધડી કી મેહમાન છે. હાં, જાતિયાં કે જીવન મેં દશાબ્દિયોં કા સમથ ઐસા હી હોતા હૈ, જૈસા કિસી વ્યક્તિ કે જીવન મેં કુછ ઘડી ઔર ઘટે કા. દેવિ ! પ્રભુતાપદ મેં માન્ય વ્યક્તિ ઔર જાતિયાં ઈસ મહાન સચ્ચાઈ કે બારેબાર ભૂલ જાતે હૈ; પર બસ ભૂલ સે અપના હી તે અનર્થ કરતે હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ મ દુગ! મેં દુર્ગે ! તેરે દૈવી રૂ૫ કી યથાર્થ મહિમા ભૂલ કર, અપને દુર્બલ અંગે પર જ્યાદતિયાં કર કે તથા કઈ શક્તિનાશક કુરીતિ કો અપના કર હિંદુ જાતિ કૈસી ગતભવ હે ગઈ! હિંદ તેરી કથા કા પાઠ કરતે હૈ. દેવતા ઔર અસુર દોનોં અમૃત લે કર શક્તિશાલી હોના ચાહતે થે; અતઃ અમૃત કે લિયે દેને આપસ મેં લડ પડે. દેવાસુર સંગ્રામ હો ગયા. દેવતાઓ ને અમૃત પ્રાપ્ત કર લિયા, અસુર ને ઉન્હેં ખૂબ તંગ કરના ઔર મારના પીટના શુરૂ કિયા. ઇસ પર દેવતાઓ ને સાચા કિ જબ તક હમ ભલી ભાંતિ સંગઠિત ન હો જાયેંગે, યે અસુર વશ મેં ન આયેંગે. અંતતઃ સબકા એકમત–એકભાવ હે ગયા. સબકે સમેલન સે દેવિ ! તેરા શક્તિરૂપ પ્રકટ હુઆ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇદ્ર, વરુણ, કુબેર, અગ્નિ ઈત્યાદિ સબને અપની અપની સંપત્તિ, અસ્ત્ર, શસ્ત્ર તુમહે સૌ૫ દિયે ઔર તુમને મહિષાસુર આદિ દૈત્યોં કો દેખતે દેખતે હૃદય વિદીર્ણ કર ડાલા. ઉનકે રક્ત કી બલિ લે કર હી તુમહારી તૃપ્તિ હુઇ. હિંદુ યહ ભી માનતે હૈ કિ તુમહારી ઉત્પત્તિ કી કથા સુન કર ઔર તુઝે પ્રસન્ન કર કે સુરથ નામક રાજા જંગલી આદમિયાં સે અપના રાજ્ય તેને મેં સફલ હુઆ થા. ઈસ કથા કે વૈજ્ઞાનિક રીતિ સે મેં કહ સકતે હૈ કિ જ્ઞાનવિજ્ઞાનયુક્ત સંગઠિત શક્તિ કી સબ સહાયતા કરતે હૈ. યહ શક્તિ હવા, પાની, પૃથ્વી, અગ્નિ આદિ પર સહજ હી વિજય પા સકતી હૈ. ઇસકે આગે પશુઓ ઔર મૂઓં કી ક્યા ચલે. નિદાન જબ આર્યજાતિ ઈસ પ્રકાર કી શક્તિ સે સુસજિત હે વિંધ્યાચલ સે દક્ષિણ કી એર બઢને લગી તે ઉસકા મહિષ (જંગલી ભેંસા) તથા અન્ય અસુર (જંગલી આદમિયાં કેલ, ભીલ આદિ) એ સામના હુઆ; પરંતુ ઉસને સબકે પરાસ્ત કર દુર્ગમ માર્ગ કે નિષ્કટક કર લિયા. ઉસકા સર્વત્ર આધિપત્ય હે ગયા. છે! તેરી ઉત્પત્તિ-શક્તિઉત્પત્તિ ઔર સંગઠન કા મર્મ રાણા પ્રતાપ ને, શિવાજી ને ઔર ગુરુ ગોવિંદસિંહજી ને સમઝા થા. વે માતૃભૂમિ કે ઉદ્ધાર કે લિયે અપના સર્વસ્વ ચૌછાવર કરને, સ્વયં અપના બલિદાન કરને કે ઉદ્યત હુયે થે; તભી તો તે બી સીમા તક સફલ ભી હુયે; જે સચ્ચે શાક્ત છે. પર હમ તો કેવલ કુછ ગા બજા કર, પૂજા કા આડંબર કર, બકરે ઔર ભેસે કાટ કર, મદ્યમાંસ કો ભક્ષણ કર કે હી શાક્ત કહલાના ચાહતે હૈ. શાક્ત બનને કે લિયે શારીરિક, માનસિક ઔર નૈતિક શક્તિ પ્રાપ્ત કરની હોગી, ઔર સંગઠન કા મહત્ત્વ સમઝના હેગા; શ સે બંધુત્વ કા વ્યવહાર કરના હેગા; સ્બિયાં કે યથેષ્ઠ અધિકાર ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શુભસંગ્રહ ભાગ ૭ મે હોંગે, ઉનકી માતૃશક્તિ કે સન્માન કરના ગા: સૈનિક તથા અન્ય સર્વાગપૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરની હોગી; અપને દેશ કી સ્વતંત્રતા કરને ઔર પ્રાપ્ત સ્વતંત્રતા કી રક્ષા કરને કે જી-જાન સે જૂઝ જાના હાગા; સ્વયં સ્વતંત્ર રહતે હુયે યહ વ્રત ધારણ કરના હેગા કિ સંસાર મેં જહાં કહીં આસુરી શક્તિ કા પ્રાબલ્ય હોગા ઉસે સર્વથા નિર્મલ કર કે હી હમ દમ લેંગે. એહ ! હમ સચ્ચે શાક્ત કબ બનેંગે? શાક્ત ધર્મ કા પ્રચાર બંગાલ મેં હી નહીં, ભારતવર્ષ મેં ઔર વિશ્વભર મેં કબ હોગા ? (મે-૧૯૨૯ના “સાર્વદેશિકમાંથી) ५०-बच्चों के बच्चे (લેખક શ્રી એફએલ. બ્રેની એમ. સી., આઈ. સી. એસ.) (પ્રસ્તુત લેખ, લેખક મહોદય કી વિદ્વત્તાપૂર્ણ પુસ્તક દેહાતીસુકરાત' (સોક્રેટીસ ઈન એન ઈન્ડિયન વિલેજ) કા એક અધ્યાય હૈ. સુકરાત પ્રાચીન યુનાન કે એક આત્મજ્ઞાની મહાત્મા, પ્રકાશ્ય વિદ્વાન આર કુશલ તાર્કિક થે. ઉનકી તર્કપ્રણાલી અનૂઠી થી. તે અપને શ્રોતાઓ સે કેવલ સવાલ-જવાબ કર કે વિચારણય વિષય કે ઇતની ચતુરાઈ સે, સમઝા દેતે થે કિ ઉનકે નિર્ણય કે અસ્વીકાર કરના અસંભવ જાતા થા. ઉનકી તર્કપ્રણાલી ઇતની પ્રબલ થી કિ બડે બડે તાકિ કાં ને ભી ઉનસે હાર માન લી થી. સાથ હિી, વહ ઈતને બડે સ્વતંત્ર વિચારવાલે થે કિ ઉન્હોંને તત્કાલીન યુનાન મેં પ્રચલિત અનેક ભ્રમાત્મક વિચારે ઔર રૂઢિયે કી બડી નિર્ભીક ઔર કઠોર સમાલોચના કી થી. ઇસી નિર્ભીકતા ઔર વિચાર-સ્વાતંત્ર્ય કે કારણ, અંત મેં ઉન્હેં પ્રાણ તક દેને પડે. ઇન પર યુવક કે બહકા કર, ઉનહે ધર્મ ઔર સમાજ-નીતિ સે ભ્રષ્ટ કરને કા અભિગ લગાયા ગયા ઔર ઉન્હે વિષપાન કરને કે લિયે વિવશ કિયા ગયા. યહ આત્મજ્ઞાની મહાત્મા મૃત્યુ સે આધ ઘંટા પહલે તક બડી નિશ્ચિતતા સે અપને શિષ્ય ઔર મિત્રો કે સાથ જીવન, મૃત્યુ ઔર આત્મા કે વિષય મેં તર્ક-વિતર્ક કરતે રહે; તથા નિશ્ચિત સમય આને પર હલાહલ કા પ્યાલા પી કર ચિરકાલ કે લિયે અમર હે ગએ. ઇસ લેખ કે લેખક ને ઉ-હી વિકટ તાર્કિક મહાત્મા સુકરાત કે બડે કૌશલ સે ભારત કે એક ગાંવ મેં લા ખડા કિયા હૈ, ઔર ઉનકે મુંહ સે ભારતીય સમાજ મેં પ્રચલિત, અનેક કુરીતિયાં કા ખંડન કરાયા છે. દેહાતી-સુકરાત' નામ કી પુસ્તક મેં મહાત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ખાં કે મચ્ચે ૨૯૫ સુકરાત રાજ–રાજ ગાંવ મેં જાતે હૈં ઔર ગાંવવાલાં કે સાથ ભિન્ન-ભિન્ન પ્રથાઓ, રૂઢિયાં ઔર રીતિ-રિવાજો પર ઉનકી ખાતચીત હાતી હૈ. પ્રસ્તુત લેખ એક ઐસી હી ખાતચીત કા પરિણામ હૈ. —સંપાદક “ચાંદ”) સુકરાત સડક પર ચલે જા રહે થે કિ ઉન્હેં એક ખારાત મિલી. ઉન્હાંને વર કે પિતા કા અભિવાદન કિયા ઔર ઉસે બધાઈ દી. ખેાલે—આપકા લડકા તે ખડા ભાગ્યવાન હૈ ચૌધરીજી ? ચૌધરી—યહ કૈસે મહાત્મન ? સકરાત—ઈન ગાડિયાં ઔર જવાહરાતાં કે દેખિયે ન ! કિતને ઐશ્વય` કે સાથ યહ અપના વૈવાહિક જીવન પ્રારંભ કરતે જા રહા હૈ ! ચૌધરી—અરે ! નહી. પ્યારે સુકરાત, યહુ સબ તા ધાર ધન લે કર કિયા ગયા હૈ. ઇસ શાદી કે લિયે મૈતે ટ્વા હજાર રૂપયે ક લિયે હૈ. સુકરાત—તમ ક્યા આપકા લડકા કે સે લદ કર અપના વૈવાહિક જીવન પ્રારંભ કરને જા રહા હૈ? ચૌધરી—હાં, ખાત તા અસી હી હૈ; ઔર મૈને ભી ઐસા હી કિયા થા, તથા મેરે પિતાજી ને ભી ઐસા હી. સુકરાત—લેકિન ઐસા કરના ક્યા સૂતા નહીં હૈ ? ચૌધરી—મહ તા હમારે યહાં કી પરિપાટી હૈ સુકરાતજી ! સુકરાત—ઐસી પરિપાટી કે, જો આપકે બચ્ચાં કે જીવનભર કે લિયે ક મે'ડુખા દેતી હૈ, છેડ દેના ક્યા બુદ્ધિમાની કી બાત નહી હૈ ? ચૌધરી—હૈ તા, લેકિન ઇન રીતિ-રિવાજે કા તાડના કિતના મુશ્કિલ હૈ ! સુકરાત—લેકિન આપકા લડકા—વ ક્યા ન મૂર્ખતા જ઼ી ખાતાં મેં આપત્તિ નહીં કરતા ? જરૂર હી વહુ પઢા—લિખા ઔર નઇ ાશની કા આદમી હેાગા. જબ આપ ઉસકી શાદી મે... ઇતના ખર્ચો કર રહે હૈં, તેા ઉસકી પઢાઇ મેં જરૂર હી ઈસકા દુગુના ખ` કિયા હૈાગા, તાકિ વહ ઇસ ક કા ચુકા તે। સકે, જો આપ ઉસકે સિર પર લાદ રહે હૈ.. ચૌધારી—આપને ભી અચ્છા કહા ! વહ તા અભી સિક્ દૂસરે હી દરે` મેં પઢતા હૈ, જિસમેં કાઈ ખ` નહીં લગતા. સુકરાત—આપ કહતે ક્યા હૈ. ચૌધરીજી ? આપકા લડકા બડા હુઆ, વહુ ભલા અબ તક દૂસરે હી જે મે' પૈસા પઢતા હૈ ક્યા વહુ નિરા ખુલ્લૂ હૈ ? ચૌધરી—નહી. સુકરાત, મેરી ખેઇજ્જતી ન કીજિયે. મેરા બેટા બહુત હી ચાલાક લડકા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શુભ ગ્રહ-ભાગ ૭ મા સુકરાત–મેં આપકા મતલબ નહીં સમઝા, અભી આપને કહા હૈ કિ ઉસકી શાદી હેને જા રહી હૈ, ઔર અભી ઉસે આપ હી બચા ભી બતા રહે હૈ ! ! ચૌધરી- ઈસસે ક્યાં ? સુકરાત–લેકિન છોકરે તો નહીં ખ્યાહે જાતે, ચૌધરીજી ! ચૌધરી-કર્યો નહીં ? મેરી શાદી બારહ બરસ કી ઉમર મેં હુઈ થી ઔર મેરે પિતાજી કી ભી બારહ હી મેં. ઈસસે હુઆ ક્યા ? સુકરાત–કૈસા ઘાતક વિચાર હૈ ! પાઠશાલા છોડને કે પહેલે હી લડકેલડકિ કી શાદી ? ચૌધરી-ક બૂઢે મિયાં ! મુઝે તે ઇસ રિવાજ મેં કે બુરાઈ નહીં દીખતી; ઈસસે હમ લોગ મરને કે પહલે પોતે કા ભી મુંહ દેખ લેતે હૈં. સુકરાત–જી હાં, ઔર શાયદ યહી કારણ હૈ કિ આપ લોગ ઇતની જલ્દી મર ભી જાતે હૈ, ઔર ચાલીસ વર્ષ કી અવસ્થા હોને કે પહલે હી બુદ્દે ભી હો જાતે હૈ. અગર આપ લોગ અવસ્થા બડી હેને કે પહલે વિવાહ ન કરતે તે શાયદ ઇસસે અધિક દિન જી સકતે. ચૌધરી–ઐસા હો સકતા હૈ, સુકરાત! મૈને સ્વયં બુ કે મુંહ સે અસા સુના હૈ, લેકિન જહાં હમારી રીતિરિવાજો સે સંબંધ હતા હૈ, વહાં હમ લોગ બુઠ્ઠાં કી બાત પર ધ્યાન નહીં દેતે. સુકરાત-ઈસમેં તો કોઈ શક હી નહીં કિ બાલવિવાહ બચ્ચે કી બાત રેક દેતા હૈ ઔર ઉન્હેં ઉતના બડા ઔર મજબૂત નહીં બનને દેતા, જિતના કિ વે બિના ખ્યાહ બન સકતે. ચૌધરી–કોઈ શક નહીં. સુકરાત–ઔર ઇસસે ઉનકી પઢાઈ મેં બાધા પડતી હૈ? ચૌધરી–બેશક પડતી હૈ. સુકરાત–ઔર ઉનકે મસ્તિષ્ક કા વિકાસ ભી રૂક જાતા હૈ? ચૌધરી–જરૂર રૂક જાતા હૈ. સુકરાત–ઔર ઇસસે ઉન્હેં આત્મસંયમ કી શિક્ષા ભી નહી મિલ પાતી, જે બહુત જરૂરી હૈ ? ચૌધરી-નહીં, કદાપિ નહીં મિલતી. સુકરાત–મેં સમઝતા દૂ, ઇન વિવાહિત બચેંકે ભી બચ્ચે હેગે? ચૌધરી–હાં, મુઝે ભી યહી આશા હૈ. સુકરાત–ઔર બચ્ચે કે બચ્ચે ઉતને બડે ઔર મજબૂત કભી નહીં હો સકતે, જિતને જવાન આદમિયાં કે બચ્ચે? ચૌધરી-નહીં. સુકરાત–આપ લોગ જે યહ કહા કરતે હૈં કિ આજકલ લોગ કમજોર હોતે જા રહે હૈ, ઉસકા કારણુ ભી શાયદ યહી હૈ? www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #310 -------------------------------------------------------------------------- ________________ ખમ્યા કે મચ્ચે ૨૩૭ ચૌધરી—હાં, યહ કારણુ હૈ। સકતા હૈ; સાંભવતઃ અનેક પીઢિયેાં સે હૈાનેવાલે ખાવિવાહ તે હી હમારી જાતિ । કમજોર બના દિયા હૈ. સુકરાત—ઔર બચ્ચાં કે બચ્ચાં કે પાલન–પેાષણુ મેં અધિક ઢાશિયારી કી જરૂરત હૈ ? ચૌધરી—નિશ્ચય હી. સુકરાત—દૂસરી ઓર, ઉનકે માતા-પિતા સ્વય' ખચ્ચે ઔર અશિક્ષિત હેતે હૈ, ઈસ લિયે ઉન્હેં ઇન ખાતાં કા કુછ ભી જ્ઞાન નહી હાતા હૈ ? ચૌધરી—નહીં, બિલકુલ નહીં. સુકરાત—ઇસ લિયે, ઉનકે બચ્ચાં કે ખચપન મે' હી સર જાને કા દેાહરા મૌકા રહતા હૈ; ક્યાંકિ એક તે વે બચ્ચાં કે અચ્ચે હાતે હૈ', દૂસરે ઉનકે માતા-પિતા ક્રાઉન} પાલન-પોષણ કા કુછ ભી જ્ઞાન નહીં હૈાતા. ચૌધરી—સચ હૈ સુકરાત! આપકા કહના બિલકુલ સચ હૈ. સુકરાત—ઈસ લિયે જખ તક ઇન બચ્ચાં કી મા, ઇનકા પાલન—પેાષણ કરના સીખેગી, તબ તક ઇનમેંસે બહુતસે અભાગે અચ્ચે ઇસ દુનિયા સે ચલ ખસેગે ચૌધરી—ઐસા તેા પ્રાયઃ હાતા હૈ. સુકરાત—ઔર, ખેચારી માતાએ કે પ્રતિ યહ કિતના વ્યવહાર હૈ કિ પહલે તે। ઉન્હેં બચપન થ્રી કચ્ચી ઉમર મેરી ગર્ભ ધારણ કરને કે લિયે વિવશ કિયા જાય, ઔર ફિર ખચ્ચે પૈદા કરને તથા ઉનકે પાલન—પાષણ કે સભી કટ ઝેલને કે ખાદ નિ માતાએ કાઉન્હેં એક-એક કર કે મરતે હુયે દેખના પડે; ગૃહ સખ ઇસ લિયે કિ વે અને માં-બાપ ક઼ી મૂર્ખતા પર અલિદાન કર દી જાતી હૈ, ઔર ઉન પર યે ભારી જિમ્મેદારિયાં ઉસ સમય લાદ દી જાતી હૈ, જિસ સમય ઉનકા શરીર ન તે ઇનકે લિયે તૈયાર રહતા હૈ, ઔર ન ઉન્હેં ઝંન જિમ્મેદારિયોં કા પૂરા કરને કી તાલીમ હી મિલી રહતી હૈ ? ચૌધરી—મુઝે દુઃખ હૈ, સુકરાત ! આપકે સભી આરેાપ સચ્ચે હૈં. સુકરાત——ઔર અભી એક બાત ઔર ભી હૈ, ચૌધરીજી ! આપકા લડકા અભી બચ્ચા હૈ; વહુ ખિલૌના ચાહતા હૈ, ન કિ પત્ની. ચૌધરી—ઐસા ! સુકરાતઔર ઐસી અવસ્થા મેં આપને એક ઔર પ્રાણી ઉસકે જિમ્મે સૌપ દિયા હૈ. ક્યા આપને યહ ભી સાચા હૈ કિ ઇસકા પરિણામ અચ્છા હૈાગા યા ખુરા ? ચૌધરી—હાંહાં, કયાં નહીં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શુભસંગ્રહ ભાગ ૭ મા , સુકરાત–ઔર ન પતિને આત્મસંયમ સીખા હૈ ઔરન શિષ્ટાચાર; ઔર ન ઉસે યહી માલૂમ હૈ કિ આત્મ-સંયમ કહતે કિસે હૈ? ચૌધરી—યહ તે ઠીક હૈ. સુકરાત–ઔર, ઉસને અપની મેં કે બારે મેં ક્યા દેખા હૈ? ઘર મેં ઉસકી મેં કી કોઈ ઈજજત નહીં. આપ ઉસે અપની લૌડી જ્યાદા સમઝતે હૈ, સહધર્મિણી કમ. ચૌધરી–મેં ભી યહી સમઝતા દૂ, સુકરાત ! આપકે અભિયાગ કઠેર હૈ, લેકિન સચ્ચે હૈ. સુકરાત–ઔર, વહ છેદી નાદાન બચ્ચી, જિસે આપને અપને બચ્ચે કે ગલે મઢ દિયા હૈ, ન શિક્ષિત હૈ, ન સભ્ય હૈ, ન પઢી-લિખી; ઉસકા સંમાન ન કઈ કર સકતા હૈ, ન વહ કિસી સમ્માન કે 5 હૈ? * ચૌધરી–નહીં, સચમુચ હી નહીં. સુકરાત–તબ, આપકા લડકા આરંભ સે હી અપની સ્ત્રી કા સંમાન નહીં કરેગા. આગે ચલ કર ભી વહ ન કભી ઉસકા સન્માન કરના સીખેગા ઔર ન વહ સમ્માન પાગી. અધિક સે અધિક વહ ઉસકે આમેદ કી સામગ્રી બન જાયેગી ઔર બેચારા બચ્ચા, જબ ઉસસે ખેલતે-ખેલતે થક જાયગા, ઉસકી ઉપેક્ષા કરને લગેગા. ઔર આત્મસંયમ કી શિક્ષા ન મિલી હેને કે કારણ વહ અપની સ્ત્રી કે અનેક પ્રકાર સે તંગ કરને ઔર મારને-પીટને મેં ભી કુંઠિત નહીં હેગા? ચૌધરી–મેં ઇન સારી બા કે સ્વીકાર કરતા હું, સુકરાત! સુકરાત–હાય રે! અભાગી બચ્ચિયાં ! અભાગે બએ !! ઔર અભાગા દેશ, જિસમેં ન જાને કિતની સદિય સે યહ પ્રથા ચલી આ રહી હૈ! !! (મે-૧૯૩૦ ને “ચાદમાંથી) - જ 2 * */ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ કે સાધુ ५१-भारतवर्ष के साधु (લેખક:-શ્રી. આનંદીપ્રસાદ શ્રીવાસ્તવ) ઔર દેશ કી અપેક્ષા ભારતવર્ષ મેં સાધુ બહુત આધક હૈ. ઉનમેં કુછ ઐસે ભી હોંગે જિનકી માનસિક ઉન્નતિ કુછ હુઈ હૈ. પરંતુ ઈતને સાધુઓં કે રહતે હુએ ભી–અર્થાત ઇતને ઐસે મનુર્વે કે રહતે હુએ ભી-જિનકે ન સ્ત્રી હૈ; ન બચ્ચે હૈ; ન ઘર કી ફિક્ર હૈ; ન ઋણ કા સેચ હૈ; જે સર્વથા નિશ્ચિંત હૈ ઔર મૃત્યુ કે લિયે સર્વદા પ્રસ્તુત હૈ–ભારતવર્ષ કી યહ દશા હૈ, વહ પરતંત્રતા કી બે િસે જકડા હુઆ હૈ, સામાજિક બુરાઈયોં કા કેંદ્ર છે; દરિદ્રતા કા ઘર હૈ; અજ્ઞાન કા અડ્ડા હૈ, ઈસકા ક્યા કારણ હૈ? ક્યા ભારતવર્ષ કે સાધુ જૈસા અપનૈકે સમઝતે હૈ, નિતાંત નિઃસ્પૃહ છવ હૈ? ક્યા ઉન્હેં સચમુચ કઈ મોહમમતા નહીં હૈ ? ક્યા વે કામ-ક્રોધ આદિ કે છતે હુએ હૈં ? ક્યા સચમુચ સાંસારિક વૈભવ કે અસાર સમઝતે હૈં? કયા વે સચમુચ ઇતને ઉંચે ઉઠ ગએ હૈ કિ ઉન્હેં સારે સંસાર કી રાજનૈતિક સમસ્યાઓં લડકે કે ખેલ કે સમાન ઉપેક્ષણય સમઝ પડતી હૈ? કયા વે સચમુચ ઐસે હૈ કિ યદિ ઉન્હેં સારે સંસાર કી સંપત્તિ મિલ જાય તો ઉસકા તૃણ કે સમાન ત્યાગ કર દે ? ઇન પ્રૌં કા ઉત્તર ઇતના સ્પષ્ટ હૈ કિ ઉસકે લિખને કી આવશ્યતા નહીં. યદિ ઐસા હોતા તે ભારતવર્ષ મેં ગૃહસ્થ સે બઢકર હજાર અખાડે ન હોતે. ઇન અખાડે મેં દ સે કૌડિયાં પકડી જાતી હૈં, એક બડા ધર્મપત્ની-વિહીન કુટુંબ રહતા હૈ, જિસકે સદસ્ય આપસ મેં એક દૂસરે સે મમતા રખતે હૈ, આપસ મેં એક દૂસરે કા પક્ષપાત કરતે હૈ—ઉનકે ઉચિત યા અનુચિત કાર્યો મેં ઉનકા સાથ દેતે હૈં. યદિ ઐસા હોતા તો હજાર કી સંખ્યા મેં સાધુ યા મહંત વ્યભિચારદેષ સે દૂષિત ન પાએ જાતે—મહંત કી રખેલિયાં, ઉનકી તરણ ચેલિયાં ન હતી, ઔર ન હતી ઉનકે યહાં ભૃણહત્યા આદિ, જિનકા નામ લેને મેં ભી લજજા આતી હૈ. યદિ યહી બાત હતી તો ભારતવર્ષ મેં હજારો-લાખે ની સંખ્યા મેં સાધુઓ મેં મુકદ્દમેબાજી ન હતી; છોટે-છોટે ભૂમિખંડે કે લિયે ઉનમેં લઠ્ઠબાજી ન હતી, એક-એક પૈસે કે લિયે ઉનમેં તકરાર ન હતી. જબ યહાં કે સાધુ ઘરેલૂ, છોટે-છોટે ઝગડે કે ઇતના મહત્વ દેતે હૈ, તબ તે સંસાર કી સમસ્ત રાજનૈતિક સમસ્યાઓ કે ખેલ યા સમર્ઝેગે ? ઇન સબ બા પર ધ્યાન દેને સે ઐસા જાન પડતા હૈ કિ ભારતવર્ષ કે અધિકાંશ સાધુ ધર્મ કા ઢોંગ કરનેવાલે, કપટી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ momovina શુભસંગ્રહ-ભાગ ૭ મો અનાચારી, ઉદંડ આદિ વિશેષણે સે વિભૂષિત કિયે જાને યોગ્ય હૈ. હમ પૂછતે હૈ કિ જબ યે સાધુ ભારતવર્ષ કી રાજનૈતિક સ્થિતિ કી ઉપેક્ષા કરતે હૈં–કહતે હૈં કિ હમ તો પારલૌકિક યા આધ્યાત્મિક ઉન્નતિ કરનેવાલે જીવ હૈ, હમકે ઈન ઝગડે સે કઈ સરકાર નહીં; તબ ઈનહે જનતા કે ધન પર–સાર્વજનિક સંસ્થાઓ કી જાગીર પર-ઈસ બેદરદી સે લડું-પૂડી ઉડાને કા કયા અધિકાર હૈ ? ઇતના હી નહીં, ઇનકે જનતા સે ભિક્ષા માંગને કા ભી કોઈ અધિકાર નહીં હૈ, જિસ દેશ મેં આધે આદમિ સે અધિક કે દિનભર મેં આધા પેટ ભજન નહીં મિલતા, જિસ દેશ કે પુરુષ ઔર સ્ત્રિયાં કે તન ઢકને કે લિયે વસ્ત્ર પ્રાપ્ત નહીં હોતે, જે દેશ સામજિક બુરાઈ કે રોગ સે પીડિત હે કર અત્યંત કાતરતા કે સાથ કરાહ રહા હૈ, ઉસ દેશ કી દશા સુધારને સે જિન્હ મતલબ નહીં હૈ ઉનકે ઉસ દેશ કી અકાલ-પીડિત, વસ્ત્રહીન, દુઃખી જનતા સે ભિક્ષા માંગને કા ક્યા અધિકાર હૈ ? ભિક્ષા માંગના તે દૂર રહા, ઉન્હેં ઉસકે જંગલ કી એક પત્તી તોડને તક કા અધિકાર નહીં. અએવ ઈન સાધુઓ કે ચાહિયે કિ પારલૌકિક યા સૂક્ષ્મ આધ્યાત્મિક ભેજન સે અપના ઉદરપિષણ કરતે હુએ ઔર સૂક્ષ્મ પારલૌકિક વસ્ત્રો સે ગરમી-સરદી સે અપને શરીર ની રક્ષા કરતે હુએ હમ લોગોં કી આંખોં સે ઓઝલ હે કર હી અપને ગૌરવમય જીવન કે વ્યતીત કરે. હમ ઉનકી દંભમય ગક્તિ , ઉનકે કપટપૂર્ણ વ્યવહાર, ઔર ભારતવર્ષ કી દરિદ્ર જનતા પર ભાર સ્વરૂપ ઉનકે નિકમે જીવન સે તંગ આ ગયે હૈ. હમ બહુત દેખ ચુકે ઔર સુન યુકે, અબ હમારા યહી પ્રયત્ન હોના ચાહિયે કિ હમ ઉનકે નૃશંસ સંગઠન કા નાશ કરને કે લિયે ઉધત હો જાયેં ઔર એકસ્વર હે કર જનતા સે યહ પ્રાર્થના કરેં કિ વહ ઈનકે પાલનપષણ કો ભાર ગ્રહણ કર કે ઇન્હેં નિકમ્મા, આલસી ઔર અનાચારી બનાને કા ભીષણ પાપ અપને સિર પર ન લે. ભારતવર્ષ કે સાધુ પારલૌકિક કલ્યાણ ઔર આધ્યાત્મિક જીવન કી દુહાઈ દે કર ભારતવર્ષ કે ઠગના ચાહતે હૈં. જિસ સમય રાજ્ય મેં અનાચાર કી વૃદ્ધિ હોતી થી, ઉસ સમય ઔર સબ કામ છાડ કર રાજ્યવ્યવસ્થા કા પરિમાર્જન કરના હમારે યહાં કે સાધુઓં કા સનાતન નિયમ રહા હૈ. વેણુ-વધ કી ભીષણ ઘટના હમ લેગ ભૂલ નહીં ગયે હૈ. મહર્ષિ જનક કા સબસે બડે સંન્યાસિયાં મેં હેતે હુએ ભી રાજકાર્યસંચાલન હમેં સ્મરણ હૈ. હમ મૂઠે સંન્યાસ કે શબ્દ સે અબ પ્રભાવિત નહીં હે સકતે. કલ્યાણ કે પ્રકાર કા હેતા હૈ, એક ઐહિક ઔર દૂસરા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #314 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ કે સાધુ ૩૦૧ પારલૌકિક. પ્રેય ઔર શ્રેય દે હમારે સાધ્ય હૈ. યહ સ્પષ્ટ હૈ કિ જિસમેં પ્રેય–સાધન કી શક્તિ નહીં હૈ, ઉસમેં શ્રેય-સાધન કી શક્તિ કા હોના અસંભવ હૈ. હમારે યહાં કે સાધુઓ કા યહી ભ્રમ હૈ કિ વે પ્રેય-સાધન મેં અશક્ત હોતે હુએ ભી અપને કે શ્રેયસાધન કે યોગ્ય સમઝને લગતે હૈં. જિસકે હમારે સાધુનામધારી પુરુષ ત્યાગ સમઝતે હૈ વહ ત્યાગ નહીં હૈ—વહ હૈ નિતાંત અભાવ. તે અપની તુલના કરતે તે ઉન પ્રાચીન મહર્ષિયોં સે હૈ, જિનમેંસે કિસીને અર કી સંપત્તિ પર લાત મારી થી, કિસીને રાજપાટ કા પરિત્યાગ કિયા થા, કિસીને અપની અપૂર્વ અર્જનશક્તિ કે તાક પર રખ કર સંન્યાસ ગ્રહણ કિયા થા; પરંતુ અબકે સાધુ એસે હૈ કિ ઉને એક કૌડી નહીં ત્યાગી; ત્યાગ કી બાત તો દૂર રહી, ઉનમૅસે અધિકાંશ મેં ચોરી કે ભાવ ગુપ્તરીતિ સે વિદ્યમાન રહતા હૈ. વે ચાહતે હૈ દૂસરે કા ધન હડપ કરના, દૂસરે કી સ્ત્રી કે હથિયા લેના. જહાં તક હમ સમઝતે હૈં ઉનમેં સે અધિકાંશ ઐસે હૈ જિનસે સભી નૃશંસ કાર્ય હો સકતે હૈં. ઈસ લિયે જનતા કે ચાહિયે કિ અબ વહ ગેરુઆ વસ્ત્ર કા આદર કરના છોડ દે, જટા સે સાંક રહે ઔર દાનસ્વરૂપ ઉહે એક પાઈ ભી ન દે. યદિ યે સાધુમહંત વાસ્તવ મેં સાધુ હોતે તો વે ભારતવર્ષ કો ઈસ દીન-દશા મેં ન રહને દેતે. સાધુ યદિ પારલૌકિક યા આધ્યાત્મિક ઉન્નતિ મેં ભી દત્તચિત્ત રહે તે ઉસકા હદય સાધુ હી હોગા, ઉસમેં દયા ઔર સેવા કા ભાવ ભરા હેગા. વહ અપની સાધના સે બચા હુઆ સમય સેવાકાર્ય મેં હી વ્યય કરેગા. યદિ ભારતવર્ષ કે સાધુઓ મેં સાધુ-હદય હતા તે ભારતમાતા કે વે ઈસ ઉપેક્ષા કી દૃષ્ટિ સે ન દેખતે-જબકિ વે ઉસકે વાયુ, અન્ન ઔર જલ સે જીવનયાપન કર રહે હૈ, તે તે અવશ્ય હી ઉસકી સહાયતા કરને પર કટિબદ્ધ હે જાતે, ઉનકી સંખ્યા પર્યાપ્ત હૈ. તે લગભગ પૌન કોડ હૈ. ઉનકે શિર પર કિસી પ્રકાર કા બેઝ નહીં હૈ. યદિ વે સંગઠિત હે કર ઇસ બાત કે લિયે તત્પર હો જાય કિ હમ ભારતવર્ષ કી રાજનૈતિક અવસ્થા સુધારેંગેહમ ઉસકી સામાજિક બુરાઈમાં દૂર કર દેગે તે વે બહુત-કુછ કામ કર કે દિખલા સકતે હૈ. સાધુઓ પર જનતા કા અબ ભી બહુત વિશ્વાસ હૈ. ઉસી વિશ્વાસ કા લાભ ઉઠા કર યદિ વે જનતા સે કહે કિ તુમહારે ભીતર અમુક સામાજિક બુરાઇયાં હૈ, તે જનતા ઉનકી બાત કે અવશ્ય માનેગી. ઉનકે વેશ મેં વહ શક્તિ હૈ કિ વે જનતા સે જે ચાહે, કરા સકતે હૈં. મહાત્મા ગાંધી કે જનતા ને જે આદર દિયા હૈ, શુ. ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ vv ૩૦૨ શુભસંગ્રહ–ભાગ મો વાસ્તવ મેં ઉસકા એક મુખ્ય કારણ યહ હૈ કિ વહ ઉહે મહાત્મા સમઝતી હે. જિસ સમય પૌન કરેડ સાધુઓં કા સંગઠિત સમુદાય ભારતવર્ષ કી વર્તમાન દુર્દશા કા ચિત્ર ઉસકી દુખિત જનતા કે સામને રખેગા–જબ વહ અપને કરુણ સ્વર સે ભારત–માતા કી દુઃખગાથા ઉસકે સુનાયેગા, તબ ઉસકે લિયે કયા ન હે સકેગા ? | હમ ભારતવર્ષ કે સાધુઓ કે વિરોધી નહીં. હમ દેખતે હૈ કિ વે કુમાર્ગ પર જા રહે હૈં, ઇસી લિયે હમેં યહ અપ્રિય-સત્ય કહના પડા. હમ ચાહતે હૈં કિ હમારે સાધુ અપની શ્રેષ્ઠતા કી રક્ષા કરેં. જે એક સમય હમ લોગ કે શિર કે મુકુટ થે, તે આજ વસે નહીં રહે હૈં. ઉનકે ચાહિયે કિ સંસાર કે દિખલા દૈ કિ વે જનતા કે ઠગને કે લિયે ગેરુઆ વસ્ત્ર નહીં ધારણ કિયે હૈ, વરન વે સચ્ચે સાધુ હૈ ઔર ઉનકે સંગઠિત સમુદાય કે એક ભી પ્રાણી કે જીવનધારણ કરતે હુયે સંસાર મેં ઐસી કઈ શક્તિ નહીં, જે ભારતવર્ષ પર અત્યાચાર કર સકે. કોઈ ઐસી સામાજિક બુરાઈ નહીં જે હિંદૂ-સમાજ કા રક્ત-શોષણ કર સકે. ઇતના હી નહીં, ઉન્હેં તો ઇસ બાત કી મહત્ત્વાકાંક્ષા હોની ચાહિયે કિ વે ભારતવર્ષ કી દશા કે પૂર્ણ રૂપ સે સુધાર કર અપને અપૂર્વ આધ્યાત્મિક પ્રકાશાસે સારે સંસાર કો ભર દેગે–ભારતવર્ષ કે આધ્યાત્મિક સંદેશ કે સંસાર કે કેને-કેને મેં પહુંચા દંગે. | (સપ્ટેમ્બર-૧૯૨૯ ના “ચાદ” માંથી) ५२-नामधारी साधु (લેખક-શ્રી. જયગૌરીશંકર સીતારામ) સધુઇયા દેખ લી તેરી સધુવાઈ. બાના બડે—બડે કા સિરપર રાખત સંગ લુગાઈ, નિઠુર હૃદે કછુ છિમા ન રાખત નિપટે નિહુર કસાઈ ભેષ બનાય સાધુ કહવાવત પાપ કે ખાત કમાઈ, ગાંવ ગાંવ ફિરિ દેત ભભુતિયા ગોદ ભરે તેરિ માઈ. જૈઠે લાલચ દેઈ દેઈ જગ વ્યર્થ સમ ભરમાઈ કવલવાસ રામ-ભજનવાં જનમ સફલ હૈઈ જાઈ. (“કલ્યાણના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ભારતીય મહિલાએ અર ફેશન ૩૦૩ ५३-भारतीय महिलाएँ और फैशन (લેખક:-શ્રી. પ્રતાપચંદ્ર જૈન) આજકલ હમારે દેશ કી મહિલાયે ભી અપની વિલાયતી બહિનોં કી દેખાદેખી દિનબદિન અપને કે ફેશનેબુલ બનાને કી ચેષ્ટા કર રહી હૈ. યે અપને પુરાને પહનાવ કે અબ પસંદ નહીં કરતી, બલિક નઈ–નઈ ચટકલી-ભડકીલી શાકે પસંદ કરતી હૈ. ઓઢની અથવા સાડી અબ ઉન્હેં નહીં રૂચતી. ઈસ તરહ નકલ કરને મેં દેશ કા લાખ રૂપિયા વિદેશ કે ચલા જા હા હૈ. વિદેશી લેગ તે રોજ નયે રંગ-દ્વેગ ઔર ફેશન કે કપડે ઔર પોશાકે નિકાલ કર ભારત કે ભૂખા ઔર મેહતાજ બનાના ચાહતે હૈ. બડે ધરોં કી ત્રિય કી પોશાકે તો વિલાયતી મહિલાઓ કે વાં સે ભી કહીં જ્યાદા મંહગી હો ગઈ હૈ. આજ દેશ કે સામને યહ એક બડા પ્રશ્ન હૈ, જિસકે કાણુ વ્યાપારી, જમીંદાર ઔર નૌકર સભી પરેશાન ઔર ચિંતિત હૈ; કકિ ઉનકી ગાઢી કમાઈ કા એક બહુત બડા હિસા સ્ટિયાં કી સજાવટ મેં હી ખર્ચ હો જાતા હૈ. લેગ અપને બચ્ચે કે અચછી તરહ શિક્ષા દેને કે લિયે તથા અન્ય આવશ્યક બાતે કે લિયે કાફી ધન નહીં બચા પાકે. ફલ યહ દેતા હૈ કિ ન તો બચ્ચે અરછી તરહ પઢાયે-લિખાયે હી જા સકતે હૈં ઔર ન ઉનકા સ્વાસ્થ હી ઠીક રકખા જા સકતા હૈ. ઇસસે ભારત કે ભવિષ્ય પર ભારી અસર પડતા હૈ. - બહુતસી સ્ત્રિયાં ફેશન મેં અમીરે કી હેડ કરતી હૈ ઔર કાકી આમદની ન હેતે હુયે ભી અપને સ્વામિ સે યહાં તક જિદ્દ કરતી હૈ કિ ઘર કે કલહ કી કોઠરી બના લેતી હૈ. વે જિતના અપને ઓઢને-પહનને કા ખ્યાલ રખતી હૈં, ઉતના અપને પ્યારે બચ્ચે કી લિખાઈ-પાઈ ઔર તંદુરસ્તી કા ધ્યાન નહીં રખતીં. ઉનકી યહ સજાવટ બાહરી લોગો કે દિખાને કે હેતી હૈ. ઘર મેં તો ફટે-પુરાને ઔર મૈલે-કુલે કપડે પહને રહતી હૈ પર બાહર જબ કિસી મેલે–તમાશે કે લિયે નિકલતી હૈ યા રેલ મેં બૈઠ કર કહી જાતી હૈ તો બઢિયા સે બઢિયા સેરે જેવાર લાદ કર ઔર બડી બારીક ઔર ચટકીલી સાડિયાં આદિ પહન કર નિકલતી હૈ. ઇસ તરહ કા પહનાવ કભી-કભી બ્રિાં કે ભારી સંકટ મેં ડાલ દેતા હૈ. ઇસ પિશાકી હોડ કી જગહ યદિ ઇસ દેશ કી મહિલાયે ઉન વિલાયતી બહિને કી હેડ સાફ સુથરા રહને મેં ઔર શિક્ષિત તથા કાર્યપરાયણ બનને મેં કરે તો કહના હી ક્યા હૈ. ઇસ નકલી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શુભસંગ્રહ-ભાગ ૭ મા સૌન્દર્યાં સે તા સિવાય નુકસાન કે કૈાઇ લાભ નહીં હૈ. યાંદે વે અપને દેશ કી ભલા ચાહતી હૈ, અપને પ્યારે બચ્ચોં કા સ્વસ્થ ઔર શિક્ષિત દેખના ચાહતી હૈં, તે। યહ ચટકીલી પોશાક છેડ દેં ઔર સાદા ઔર સસ્તા પહનાવ પહને. અપને હાથ સે ખૂબ ખારીક સૂત કાત કર શુદ્ધ ખર તૈયાર કરાયે, ઉસકે બને હુયે કપડે ખુદ પહને ઔર અપને સ્વામી ઔર બચ્ચાં કૈા પહનાયે. (સપ્ટેમ્બર-૧૯૨૯ ના ચાદ”માંથી) ५४ - सिनेमा और शिक्षा - प्रचार ભારત મેં સિનેમા કેવલ મનેારંજન કી સામગ્રી હૈ. પરંતુ સંસાર કે કુ ઉન્નત દેશાં મેં ઇસસે શિક્ષા કે પ્રચાર કા ભી કાય· લિયા જાતે લગા હૈ. ઇસ સંબધ મેં જની સબસે આગે હૈ. ઉસને ઇન તસ્વીરૢાંકી ઉપયેાગિતા પહચાન લી હૈ. ઇસીસે વહાં કે કાઈ ૧,૧૦૦ ફૂલોં મેં ચલને કિરનેવાલે ચિત્ર દિખલા કર વિદ્યાર્થિયોં કા ઉનકે પાઠ્ય વિષયેમાં કિ શિક્ષા દી જાતી હૈ. સ્કૂલાં કે ઉપયાગ મેં આનેવાલી ચલતી-ક્િરતી તસ્વીરે ખનાને કે લિયે અલિન મે' એક સધ હી સ્થાપિત હૈ. ઈસ સધક કાર્યાંલય કા સચાલન એક વિશેષજ્ઞ ગ્રેજ્યુએટ કે દ્વારા હોતા હૈ. ઇસ સધ મે ઇસકે ૨૪ સદસ્યાં કે અલાવા કાઇ ૭૫ અસે વ્યક્તિ હું જો સ્વતંત્ર રૂપ સે શિક્ષા સબંધી ફ્િલ્મ બનાને કા કામ કરતે હૈ. જર્મની ી ભિન્ન ભિન્ન પ્રાદેશિક સરકારે ભી ઈસ નૂતન પ્રણાલી કે સમક હૈ. આર્થિક સહાયતા તથા દૂસરે ઉપાયમાં સે વ શિક્ષા સંબંધી ફિલ્મ બનાને તથા ઉનકા ઉપયાગ કરતે કા પ્રાત્સાહન દેતી હૈં. યહી નહીં, સિનેમા-થિયેટરાં આદિ પર વહાં જો કર લગતા હૈ, વહુ શિક્ષા સંબંધી ક્લ્મ પર કમ કર દિયા ગયા હૈ. છઃ સૌ છુટ લખે શિક્ષા સબંધી ફ્િલ્મ કે દિખલાને મે કૈવલ ૭ મિનટ લગતે હૈં. ઐસે ફિલ્મ પર કર કા પંચમાંશ ક્રમ કર દિયા ગયા હૈ. યદિ ઇસસે ભી કાઈ ખડા શિક્ષા સંબંધી ફિલ્મ પ્રાપ્ય હા ઔર ઉસમેં મનેારંજન કી કારી સામગ્રી હા, તેા વહુ ભી દિખાયા જા સકતા હૈ; ઔર લંબાઇ કે અનુપાત સે ઉસ પર કા કર ઔર ભી અધિક કમ ક્રિયા જા સકેગા. કિંતુ જન લેાગ શિક્ષા કા મહત્ત્વ હી નહીં જાનતે હૈ, વૈ ઉસકે પ્રેમી ભી હૈં, જિન બચ્ચાં ઔર ૧૪ સે ૧૮ વર્ષ તક કે લડકાં ક્રા પઢને-લિખને કે સાથ સાથ વિકાપાર્જન ભી કરના પડતા હૈ, ઉન્હે વહાં હપ્તે મે એક દિન એક પ્રકાર કે ટેક્નિકલ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૩૦૫ સ્કૂલ મેં જાના પડતા હે. વહાં ઉન્હેં ઉનકે વ્યવસાય કી શિક્ષા દી જાતી હૈ. યદિ કિસી લડકે કે કિસી સિનેમા-કંપની મેં ચિત્ર દિખલાનેવાલે કે સહાયક કા પદ મિલ જાતા હૈ તો ઉસકો ઉસ સ્કૂલ મેં કયા કરના હેગા ઈસકી શિક્ષા નહીં દી જાતી હૈ, કિંતુ “જે વહ કરતા હૈ ઉસકી શિક્ષા દી જાતી હૈ. ઉસે ફિલ્મ કી મશીન કે ખેલને ઔર જેડને કી વિધિ બતલાઈ જાતી હૈ. ઇસકે સિવા ઉસે ઇજિનિયરી ઔર રસાયનશાસ્ત્ર કી ભી આવશ્યક શિક્ષા દી જાતી હૈ, જિસસે ઉસે ફિલ્મ કે બનાને કા ભી થેડા બહુત જ્ઞાન હે જાય. જર્મની મેં એસે અનેક સ્કૂલ હૈ ઔર ઉનમેં ચાર સૌ એસે હૈ જિનમેં ફિલ્મ દ્વારા ભિન્ન ભિન્ન વિષય કી શિક્ષા દી જાતી હૈ. ઔર ઇધર જબસે બોલનેવાલે ફિલ્મ કા આવિષ્કાર હુઆ હૈ, તબ સે તો શિક્ષા સંબંધી ફિમેં કી ઉપયોગિતા ઔર ભી બઢ ગઈ હૈ. સિનેમા-ધરો કે પ્રદર્શન હમારે દેશ કે ભિન્ન-ભિન્ન બડે નગર મેં લોગ નિત્ય હી દેખતે રહતે હૈં; પરંતુ ખેદ કે સાથ કહના પડતા હૈ કિ ઉનકા યહાં ઉપયોગ મનોરંજન તક હી પરિમિત હ. પરીક્ષા કે લિયે ભી ઉનકા ઉપયોગ ભારત કે કિસી ભી પ્રાંત કે શિક્ષા-વિભાગ ને અભી તક નહીં કિયા હૈ. યહ વાસ્તવ મેં ખેદ કી બાત હૈ. (“સરસ્વતી” ના એક અંકમાંથી) ५५-श्री महावीर स्वामी (શ્રી. ટી. એલ. વસવાણીના એક લેખ પરથી લેખક: શ્રી. મણિલાલ કેશવલાલ પરીખ). ચૈત્રનો પરમ પાવન મહિને શ્રી મહાવીરનું સ્મારક છે. આ પુણ્ય માસમાં આજથી ૨૪ સિકા પહેલાં તેમનો પ્રાદુર્ભાવ થયો. તેમણે પટણાની નજીકના એક સ્થાનને પિતાની જન્મભૂમિ બનાવી. સમ્રાટુ અશોક અને ગુરુ ગોવિંદસિંહનાં પણ ત્યાં સ્મારક સેવાને કારણે પટના પવિત્ર છે. પરંપરાથી આ મહાપુરુષની જન્મતિથિ ચૈત્ર શુકલ ત્રયોદશી માનવામાં આવે છે. આ દિવસ–શ્રી મહાવીરની વર્ષગાંઠને દિવસ યુવકેની નોંધપોથીમાં સ્મરણીય છે. યુવાનને યાદ રહે કે, એ તિથિ આપણુ અનેક મહાવીરની જનની છે. જો કે ભારતવષ દરિદ્ર છે છતાં પણ તે શ્રીસંપન્ન છે. તેની આ શ્રી તેનાં મનુષ્યમાં રહેલી છે. તેનાં કરડે મનુષ્ય જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ૭ મો કંઈ કરવાનો સંકલ્પ કરે તો શું ન કરી શકે ? અને પ્રત્યેક શતાબ્દિમાં ભારતવર્ષમાં એવા કેટલા મહાપુરુષો ઉત્પન્ન નથી થયા કે જેઓ આત્મશક્તિમાં મહાન હતા? કારણ જેની કીતિન પ્રસાર આ ચૈત્ર શુકલ ત્રયોદશી કરી રહી છે તેવા આપણા ઈતિહાસમાં એકલા માત્ર મહાવીરજ નથી થયા, અન્ય મહાવીર પણ થયા છે. તે બધા થયા છે બીજા યુગમાં. તેઓ આત્મિક ક્ષેત્રના યોદ્ધા હતા. તેમણે ભારતભૂમિને પુણ્યભૂમિ બનાવી દીધી; તેને આધ્યામિક આદર્શવાદરૂપી શ્રીથી સંપન્ન કરી દીધે. આ મહાવીર–અર્થાત વિજયી–જ ઈતિહાસના સાચા મહાપુરુષ છે. તે ઉદ્ધતતા અને હિંસાના નહિ પણ નિરભિમાનતા અને પ્રેમના મહાવીર હતા. રૂશિયાના મહાન ઋષિ ટેસ્ટોયે એ વચને વારંવાર આલાપ્યાં છે કે “જે પ્રકારે અગ્નિ અગ્નિનું શમન નથી કરી શકતા, તેજ પ્રમાણે પાપ પાપનું શમન નથી કરી શકતું.” કહેવાય છે કે, આ ઉપર ઈસુ ખ્રિસ્તે એક પ્રવચન કર્યું છે કે “પાપનો પ્રતીકાર ના કરો.” પરંતુ ખ્રિસ્તથી પણ પાંચ શતાબ્દિ પૂર્વે અહિંસાને આ ઉપદેશ ભારતને બે આત્માઓ અને ઋષિઓ-બુદ્ધ અને મહાવીર-દ્વારા મળેલો અને આચારમાં મૂકાઈ ગયેલો. જૈન લોકો ભગવાન, ઈશ્વર, મહાભાગ ઇત્યાદિ કહીને શ્રી મહાવીરને અનન્યભાવે પૂજે છે. તેઓ તેમને તીર્થકર પણ કહે છે, જેને અર્થ હું સિદ્ધપુરુષ કરું છું. મહાવીરનું સ્મરણ તેમને ૨૪મા તીર્થકર માનીને કરવામાં આવે છે. તેમના પ્રથમ તીર્થકરનું નામ ઋષભનાથ અથવા આદિનાથ છે, જે અયોધ્યામાં જન્મ્યા અને કેલાસ પર્વત પર મહત્તમઆત્મજ્ઞાન-કેવલજ્ઞાનના અધિકારી થયા. તેઓ એ ધર્મના સૌથી પ્રથમ પ્રવર્તક હતા, જેને ઈતિહાસમાં જૈન ધર્મ કહેવામાં આવે છે. શ્રી મહાવીર જૈન ધર્મના પ્રવર્તકેની લાંબી સૂચિમાં ૨૪ મા આવે છે. તેમણે જ આ બૌદ્ધ ધર્મથી પણ પ્રાચીનતર ધર્મની પુનઃ ઘોષણા કરી એનું પુનઃનિર્માણ કર્યું. શ્રી મહાવીરના સંબંધમાં જે કંઈ મારા જાણવામાં આવ્યું છે, તેની મારા પર ઘણું ઊંડી છાપ પડી છે. તેમનું જીવન અદ્વિતીય ઉદારતા અને અદ્વિતીય સૌદર્યથી પરિપૂર્ણ હતું. બુદ્ધના સમકાલીન હોવાના કારણે તે બુદ્ધના ત્યાગનું, બુદ્ધના તપનું અને બુદ્ધના માનવપ્રેમનું સ્મરણ કરાવે છે. તે ઈસુ ખ્રિસ્તનાં ૪૯૮ વર્ષ પૂર્વે બિહાર પ્રાંતના એક શહેરમાં જન્મ્યા હતા. તેમના પિતા સિદ્ધાર્થ એક ક્ષત્રિય રાજા હતા. તેમની માતા વિશલાવજિજએના પ્રજાતંત્રના મુખી, ચેટકની પુત્રી હતી. મહાવીરને અન્ય છોકરાઓની માફક શાળામાં મોકલવા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામી 3019 માં આવતા; પરંતુ સમજાયું કે એમને શિક્ષણની આવશ્યકતા નથી. તેમના હૃદયમાં એ જ્ઞાન વિદ્યમાન છે, કે જેનુ ક્રાઇ પણ વિદ્યાલય દાન નથી કરી શકતુ. મુદ્દતી માફક તેઓ પણ આ જગતના ત્યાગ કરી દેવા માટે વ્યાકુળ થઇ જતા હતા. ૨૮ વર્ષની ઉંમર સુધી તેઓ કુટુબમાંજ રહ્યા હતા. જ્યારે તેમનાં માતપિતા ગુજરી જાય છે અને તેમને સન્યાસમા માં પ્રવેશ કરવા માટે અંતરપ્રેરણા થાય છે, ત્યારે તેએ પાતાના જ્યેષ્ઠ બંધુ પાસે અનુમતિ મેળવવા જાય છે. તેમના ભાઈ કહે છે—ધા હજી તાજા છે, થેાશી જાએ.” તેઓ બે વર્ષ સુધી થાભી જાય છે. અત્યારે તે ૩૦ વર્ષના છે. ઈસુ.ખ્રિસ્તની માફક હવે તેમને અંતઃપ્રેરણા થાય છે કે હવે સર્વ કાંઇ છેડી દઈને સેવાના સુમામાં પ્રવેશ કરવા જોઇએ.” બુદ્ધની માફક તેએ પેાતાની સઘળી સંપત્તિ દ્રોને દાન કરી દે છે, કુટુંબને ત્યાગવાના દિવસે તેઓ પેાતાનું આખું રાજ્ય પેાતાના ભાઇઓને અને સઘળી સંપત્તિ ગરીમાને આપી દે છે. પછી તેઓ તપશ્ચર્યાં અને ધ્યાનમાં જીવન વ્યતીત કરે છે. મુદ્દતે ૬ વર્ષની સાધના પછી પ્રકાશનાં દન થયાં હતાં. શ્રીમહાવીરને એ જ્યાતિ ખાર વર્ષનાં અંતર્યંન અને તપસ્યા બાદ દેખાય છે. ઋજુકુલા નદીને કાંઠે જીમ્મક ગામમાં તેએ પરમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. ગ્રંથાની ભાષામાં હવેજ તે તીથંકર, સિદ્ધ, સન અથવા મહાવીર બની રહે છે. તેઓ હવે એ અવસ્થાને પ્રાપ્ત કરે છે, જેને ઉપનિષદામાં કૈવલ્યદ્રષ્ટાની અવસ્થા કહે છે. જૈન ગ્રંથા પ્રમાણે હવે તેમનું નામ વલી” થઈ જાય છે. ત્યારે તેઓ બુદ્ધની માફ્ક ધ પ્રચારને માટે એક મહાન મિશન લઈને લેાકાને જ્ઞાનને ઉપદેશ આપવાને નીકળી પડે છે. ત્રીસ વર્ષ સુધી તેઓ અહીંથી તહીં ઘૂમતા ક્રે છે. બંગાળ અને બિહારમાં તે સાચા સુખની વાત(ગ સ્પેલ)ના સદુપદેશ આપે છે. પેાતાના દેશને તે જંગલી જાતિએ સુધી પહોંચાડી દે છે અને તેમ કરતાં તેઓ તેમના ક્રૂર વનની પરવા નથી કરતા. તે પેાતાના મિશન માટે હિમાલય સુધી જાય છે. અનેક પીડા વચ્ચે પણ તેઓ કેવા ગંભીર અને શાંત બની રહે છે અને આ ગાંભી અને શાંતિમાં કેટલુ બધું સૌદર્યાં છે ! તેઓ ગુરુ હાવા સાથે ઉત્તમ વ્યવસ્થાપક પણ છે. તેમના અગિયાર મુખ્ય શિષ્યા છે. ચારસાથી વધારે મુનિઓ અને અનેક શ્રાવક્રા તેમના ધર્મને ધારણ કરે છે. બ્રાહ્મણ અને અબ્રાહ્મણ બન્ને તેમના સમાજમાં સામેલ થાય છે, તેમની શ્રદ્દા વણુ અને જાતિમાં નથી. તેઓ દિવાળીને દિવસે પાવાપૂરી(બિહાર) માં ૭૨ વર્ષોંની વચે ખ્રિસ્તનાં પર૦ વર્ષ પૂર્વે નિર્વાણ પ્રાપ્ત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શુલસપ્રહ–ભાગ ૭ માં આ મહાવીરનું–જૈનીઓના આ મહાપુરુષનું-ચરિત્ર કેટલું સુંદર છે ! તેઓ ધનવાન ક્ષત્રિયકુળમાં જન્મ લે છે અને ગ્રહને ત્યાગ કરી દે છે. તેઓ પિતાનું ધન દરિદ્રોને દાન કરી દે છે અને વિરક્ત થઈ જઈને જંગલમાં અંતર્યાન અને તપસ્યાને માટે ચાલ્યા જાય છે. કેટલાક લોક તેમને ત્યાં પીડા દે છે, પરંતુ તેઓ તો શાંત અને મૌન જ રહે છે. તપસ્યાની અવધિ પૂરી થયા પછી તેઓ બહાર આવે છે, તે પિતાના સિદ્ધાંતને ઉપદેશ કરવા સ્થળે સ્થળે ફરે છે અને ઘણુએ માણસે એમની મજાક ઉડાવે છે. સભાઓમાં તેઓ એમને તંગ કરે છે, એમનું અપમાન કરે છે; પરંતુ પોતે તો શાંત અને મૌન જ રહે છે. એક શિષ્ય તેમનો ત્યાગ કરી જાય છે, અને તેમની વિરુદ્ધ લોકમાં મિથ્યા વાર્તા ફેલાવે છે. તેઓ એક મહાવીર-એક વિજેતા-એક સાચા મહાપુરુષબની જાય છે, કારણ તેઓ શાંતિની શક્તિનો વિકાસ કરતા રહે છે. નિઃસંદેહ તેમના જીવનને તેમના ભકત પર ઘણે સારો પ્રભાવ પડયો. તેમણે પોતાના સંદેશને સર્વે બાજુ ફેલાવ્યો. કહેવામાં આવે છે કે, પાયરે નામક યુનાની વિચારક જિમિનેસેફિસ્ટના ચરણોમાં બેસીને દર્શનશાસ્ત્ર શીખે. જણાય છે કે, જિમિનસક્રિસ્ટો જૈન ભેગી હતા, જેમ એમનું આ નામ નિર્દેશ કરે છે. બચપણમાં તેમનું નામ વીર રાખવામાં આવેલું. તે સમયે તેમને વર્ધમાન પણ કહેતા હતા, પરંતુ આગળ જતાં તેઓ મહાવીર કહેવાયા. મહાવીર શબ્દનો મૂળ અર્થ મહાન યોદ્ધો થાય છે. કહેવામાં આવે છે કે, એક દિવસ જ્યારે તેઓ પિતાના મિત્રો સાથે ગમ્મત કરી રહ્યા હતા તે વખતે એમણે એક મેટા કાળા નાગને એની ફણા પર પગ મૂકીને ઘણું ગૌરવથી વશ કર્યો હતો અને ત્યારથી જ તેમને એ વિશેષણ પ્રાપ્ત થયું. મને તો આ વાર્તા રૂપક લાગે છે. કારણ કે મહાવીરે ખરી રીતે તો કષાયરૂપી સર્ષને વશમાં કર્યો હતો. તેઓ મૂળથીજ એક મહાન વીર–મહાન વિજેતા હતા. એમણે રાગ અને દ્વેષને જીતી લીધા હતા. તેમના જીવનને મુખ્ય ઉદ્દેશ ચૈતન્ય હતો. એ જીવન પરમ શક્તિનું હતું. પીતવર્ણ” અને “સિંહ” એ બે તેમનાં પ્રિય ચિહ્ન છે. આધુનિક ભારતવર્ષને પણ મહાન વીરેની આવશ્યકતા છે, માત્ર ધન અથવા જ્ઞાન ઘણું જ ઓછું ઉપયોગી છે; આવશ્યકતા છે આવા પુરુષાથી પુની કે જેઓ પોતાના હદયમાંથી ડરને દેશવટો આપી સ્વાતંત્ર્યની સેવા કરે. મહાવીરની વીરતા એમના જીવન અને ઉપદેશમાં પ્રતિબિંબિત છે. એ જીવન અદ્વિતીય આત્મવિજયનું છે. તેમને ઉપદેશ પણ વીરતાપૂર્ણ છે. “સર્વે જીવોને પિતાના સમાન સમજે અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામી ૩૦e કોઈને પણ કષ્ટ ન આપો.” આ શબ્દોમાં અહિંસાના બેવડા સિદ્ધાંતનું પ્રતિપાદન છે. એક સ્પષ્ટ છે અને બીજે ગૂઢ અર્થમાં સ્પષ્ટ' તો ઐક્યના સિદ્ધાંતનું અનુસરણ કરે છે અર્થાત “પિતાને સર્વેમાં જુઓ.” અને “ગૂઢ તેમાંથી વિકાસ પામે છે–અર્થાત કેઈની પણ હિંસા ના કરો. સૌમાં પિતાનાં દર્શન કરવાની મતલબ એ છે કે, કોઈને પણ કષ્ટ આપવાથી રોકવાને ઉદ્દેશ છે. અહિંસા સર્વ જીવોમાં અદ્વૈતના આભાસથીજ વિકાસ પામે છે. આપણું ઈતિહાસના આ મહાન વીરનું જીવન અને તેમને સંદેશ ત્રણ મુદ્દા પર ભાર મૂકે છે – | (૧) બ્રહ્મચર્ય—ઘણુંખરા સાધુએ ગોશાળના નેતૃપદે નીતિભ્રષ્ટ જીવન વ્યતીત કરતા હતા. તેઓ સ્ત્રીઓના ગુલામ હતા અને ગશાળ તેમને એક નાસી ગયેલો શિષ્ય હતો જે પાછળથી દિવાને થઈને મરી ગયે. જે લોક સાચું આમિક જીવન વ્યતીત કરવા ચાહે તેમને માટે મહાવીરે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય ઠરાવી દીધું છે. એટલા માટે જે યુવકે ભારતવર્ષનું પુનર્નિર્માણ એક મહાન દેશના રૂપમાં કરવા ચાહતા હોય તેમણે બ્રહ્મચર્યની શક્તિમાં પૂર્ણ બનવું જોઈએ. (૨) અનેકાંતવાદ અગર સ્યાદ્વાદ:–મહાવીરે શીખવ્યું કે, વિશ્વનું કોઈ પણ એક સ્વરૂપ સત્યનું પૂર્ણ પ્રતિપાદન નથી કરી શકતું. કારણ કે સત્ય અનંત છે. આ સ્થળે મને આઈન્સ્ટનના સાપેક્ષવાદ(ડોકટોન્સ ઑફ રિલેટીવિટી)ના આધુનિક પ્રયાગનું સ્મરણ આવે છે. મહાવીરની વાણું યુવકવર્ગ સાંભળે અને તેને સહાનુભૂતિ અને સમાનતાને સંદેશ ગામ અને શહેરોમાં લઈ જાય. ભિન્ન ભિન્ન ધર્મોએ ભેદો અને ઝઘડાનાંજ ઝાડ ઉછેર્યા છે. તેઓ આધ્યાત્મિક જીવન સંબંધી નવા વિચાર, નૂતન દેશભકિત અને નવીન રાષ્ટ્રીય જીવનને સરજાવે; કારણ કે સત્ય અસીમ છે અને ધર્મને ઉદેશ ભિન્નતા અને ઝઘડાને ઉત્પન્ન કરવાનો નહિ પરંતુ ઉદારતા અને પ્રેમને પાઠ શીખવવાને છે. (૩) અહિંસા:–આ વસ્તુ આળસ અને કાયરતાથી પર છે. અહિંસા સત્તાત્મક છે, ખાલી કલ્પના નથી. એ તે સામાન્ય ગુણથી ઉચ્ચ શ્રેણીની વસ્તુ છે. એ એક શક્તિ છે, એ શક્તિ શાંતિની છે. આ ઝગડાળુ દુનિયામાં શાંતિની અંત:પ્રેરણ છે. ઘણા વખતથી યુરોપમાં નિત્ય બળાત્કાર અને હિંસાના નવા નવા કાર્યક્રમને સ્વીકાર થતું જાય છે. આજે ભારતમાં પણ ઘણું લોકો માટે તે આકર્ષક પૂરવાર થયા છે. એક ચમેને હાલમાં પ્રગટ કરેલા એક પુસ્તકમાં જણાવ્યું છે કે “અમારે જર્મનીના નાશની આવશ્યકતા છે.” એક ભારતવાસીએ પણ રશિયાના ઉદ્ધાર કુંડમાં સહાયતા આપવા માટે આગ્રહ કરવામાં આવતાં કહ્યું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે કે “અમારે આવશ્યકતા છે યુરોપીયનના નાશની.” આવી આવી વાતાથી મારા હૃદયમાં તીવ્ર પીડા થાય છે. પછી હું ભારતના જ્ઞાની મહાત્માઓનું ચિંતન કરું છું અને મારું હૃદય તેમના મંગલમય મહાવીરની તરફ આકર્ષાય છે. જેણે આજથી ૨૫ શતાબ્દિ પહેલાં ભારતના લોકોને તે મહાન સંદેશ –“ષને સહાનુભૂતિ અને નિ:સ્વાર્થતાથી છત” આપ્યો હતો. ઇતિહાસનાં પાનાંને નાશ અને ક્ષયથી આચ્છાદિત થયેલાં જોઉં છું. યુહ, નાશ, ધાર્મિક અત્યાચારરૂપે આપણું જીવનયાત્રામાં આપણે અહિંસાને આપણું લક્ષ્ય નથી રાખ્યું ? આપણું જીવનમાં, આપણું વ્યાપારમાં અને આપણું સામાજિક જીવનમાં શું અહિંસાના કરતાં હિંસા વધારે નથી ? અને વર્તમાન રાજનીતિમાં આપણે શું જોઈએ છીએ? કષાયની મંત્રણા કે અહિંસાની શક્તિ એક વાતને મને બીજો પણ અનુભવ થાય છે અને તે એ કે, રાષ્ટ્રીય આંદોલનને એક નવીન ઉદાર આધ્યાત્મિક સ્પન્દન (પ્રોત્સાહન) મળી જવું જોઈએ. એક ભ્રાતૃત્વમય સભ્યતાનું નિર્માણ થવું જોઈએ. દેષ આપણને સહાય નહિ કરે. આજકાલ રાષ્ટ્ર પિતાની માનસિક શક્તિઓની સંપત્તિ લડાઈ-ઝગડામાં ખચી રહ્યાં છે. આપણે છીએ કે આપણે ઈશ્વરને આપણા રાષ્ટ્રીય જીવનમાં ખેંચી લાવીએ, માનવવિશ્વના પુનઃનિર્માણ માટે આપણે આધ્યાત્મિક શક્તિની આવશ્યકતા છે. જે કોઈ મને એકજ શબ્દમાં ઉત્તર પૂછે કે, ભારતને આત્મા શું છે? તો હું કહીશ-અહિંસા. ભારતનાં અનંત અન્વેષણ અહિંસાને વિચાર, કળા, ઉપાસના અને જીવનમાં સહાયતા કરતાં રહ્યાં છે. અહિંસાના સિદ્ધાંતે ભારતવર્ષના સાંસારિક સંબંધો પર પણ ઠીક પ્રભાવ પાડયો છે. તેણે સામ્રાજ્ય અને વિજયોનાં સ્વપ્ન ન જોયાં અને તે જાપાન અને ચીનનું પણ ગુરુ બની ગયું. આપણું આધ્યાત્મિક ઉન્નતિના કારણે આ અપરિચિત દેશ તે દેશોને ઈર્ષાપાત્ર બની ગયા. ભારતવર્ષ સૈનિકવાદીઓને દેશ નહોતે. મનુષ્યવ પ્રત્યેની આદરબુદ્ધિએજ તેને સામ્રાજ્યવાદની આકાંક્ષાઓથી બચાવી લીધે. તે મહાન રાજનૈતિક સત્ય હતું, જેને બુહે પોતાનાં વચનેમાં વ્યકત કર્યું હતું કે “વિજેતા અને વિજિત બને અસુખી છે. વિજિત અત્યાચારના કારણે અને વિજેતા એવા ડરને માર્યો કે વિજિત કંઇ ફરી ઉભે ન થાય અને તેના પર વિજય પ્રાપ્ત કરી લે” ભારતવર્ષે કદી કોઈ પણ દેશને ગુલામ બનાવવાનો પ્રયરન નથી કર્યો. ગુલામ બનાવવા એ હિંસાનું જ એક આચરણ છે. યુરોપ આ પ્રકારે પીડાય છે અને ક્ષોભમાં ભટકતું કરે છે, અને કેટલાક લોક તેની શક્તિને ભૂલથી સ્વતંત્રતા સમજી બેઠા છે. સાધન વિતા અને નૈતિક નિયમેના અભ્યાસ વિના સ્વાતંત્ર્ય પ્રાપ્ત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ–માટુંગા ૩૧૧ નથી થઈ શકતું. યુરોપ હજી સુધી રાષ્ટ્રીય જાતીય નિયમથી વધારે મહત્વના અન્ય કોઈ પણ નિયમને નથી માનતું, તેનું જ પરિણામ છે. રાષ્ટ્રીય ઘર્ષણ અને પશ્ચિમને રાષ્ટ્રવાદ, તેનાજ પરિણામે બન્યું જગદ્દવ્યાપી યુદ્ધ અને તે યુદ્ધને હજુ સુધી અંત નથી આવ્યો. મને માલમ છે કે, યુવકોને અહિંસાના મૂલ્યની બાબતમાં સંદેહ છે. તેઓ પ્રકૃતિથીજ શક્તિમદમસ્ત અનિયંત્રિત શાસન દ્વારા પોતાના દેશને કરવામાં આવેલા અસત્ય અપમાનના કારણે સંક્ષુબ્ધ થઈ ગયેલા છે. પરંતુ સ્વાતંત્ર્યના યુદ્ધમાં શક્તિનું રહસ્ય, ધૈર્યયુક્ત ઉદ્યમ અને આત્મયજ્ઞને અભ્યાસ છે. જે અહિંસાની ચર્ચા હું અહીં કરી સ્પો છું તે નિર્બળતા નથી. સાચી અહિંસામાં મૃત્યુનો ડર નથી, પરંતુ મનુષ્યત્વ પ્રતિ આદરભાવ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભારત સ્વતંત્ર થઈ જશે, જે તે પોતાના પ્રત્યે સાચું હશે. અને ઉપનિષદોના આ ઉપદેશ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે, અહિંસા યજ્ઞ છે અને યજ્ઞ અથવા બલિદાન મહાન બળ છે. જ્યારે હું મારા કામ પર જાઉં છું, ત્યારે ગીતાના એક વાકયને હમેશાં ગેખ્યા કરૂં છું કે “હે કૌતેય! મારું ભારત કદી નષ્ટ નહિ થાય.” (ઓકટોબર-૧૯૩૦ ના “ચિત્રમય જગત'માંથી) ५६-श्रद्धानंद अनाथ महिलाश्रम-माटुंगा અનાથાશ્રમે ઔર સંરક્ષણ-ગૃહ કા ખુલના યદ્યપિ સમાજ કે લિયે કેાઈ ગૌરવ કી બાત નહીં હૈવાસ્તવ મેં યહ સમાજ કી ઘોર દુર્દશા કા હી પરિચાયક હૈ–તથાપિ હિંદુ પરિવાર મેં સ્ત્રિ કે ઊપર હેનેવાલે અમાનુષિક અત્યાચાર ઔર ઉનસે તેનેવાલી સમાજ કી ભયંકર ક્ષતિ કે દેખતે હુએ આજ દેશ મેં હજારે કી સંખ્યા મેં અનાથાલયે ઔર સંરક્ષણ-ગૃહ કે ખેલને કી, ન કેવલ અનિવાર્ય આવશ્યકતા ઉપસ્થિત હો ગઈ હૈ, વરન અસી સેવાપરાયણ સંસ્થાઓ કા નિર્માણ કરના ઔર ઉનકે દ્વારા જાતીય ફાસ કે રોકને કા પ્રયત્ન કરતા પ્રત્યેક સચ્ચે દેશ-હિતષી ઔર ધર્મ પ્રાણુ હિંદૂ કા પરમ કર્તવ્ય હો ગયા હૈ. હમ પાઠકે કે એક એસી હી સંસ્થા કા પરિચય દેના ચાહતે હૈં. બંબઈ (માટુંગા ) કા શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ ભારતવર્ષ કી ઉન ઇની–ગની સંસ્થાઓ મેં એક હૈ, જે અત્યાચારપીડિત, સમાજ કે દ્વારા ત્રસ્ત ઔર જબર્દસ્તી પાપ કે માર્ગ પર હોલ દી જાનેવાલી હિન્દુ સિયે ઔર અસહાય બચ્ચે કી રક્ષા કર કે દેશ કી અમૂલ્ય સેવા કર રહા હૈ. આશ્રમ કી પ્રથમ વાર્ષિક રિટે (૧ માર્ચ, સન ૧૯૨૮ ૪૦ સે ૩૧ ડિસેમ્બર સન ૧૯૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શુભસંગ્રહ-ભાગ ૭ મે ઈ તક) હમારે સામને હૈ. રિપોર્ટ સે પતા લગતા હૈ કિ ઉક્ત સંસ્થા ને નૌ મહીને મેં ૨૯ ઢિયે ઔર ૨૧ બચ્ચે કા ઉદ્ધાર કિયા. ઇન પ્રાણિ કે યદિ ઉપયુક્ત અવસર પર આશ્રમ કી સહાયતા ન મિલી હતી તે ઈનસેંસે અધિકાંશ ઢિયાં યા તો ઇસાઈ યા મુસલમાન હો જાતી થા પાપ કે ગહરે પંક મેં ફસ કર આજન્મ કલુષિત જીવન વ્યતીત કરને કે લિયે બાધ્ય હતી. ઇસી પ્રકાર સંરક્ષિત બાલકે મેં સે અનેક બાલક ભૂખ ઔર પ્યાસ સે તડપ કર પ્રાણુ ગંવા દેતે. આશ્રમ કે દ્વારા રક્ષિત પ્રાણિ મેં સભી જાતિયાં કી સ્ત્રિયા ઔર બચ્ચે હૈ, પર બડે દુઃખ ઔર પરિતાપ કે સાથ કહના પડતા હૈ કિ ઉનમેં બ્રાહ્મણ કી–જે અપને સબકા પૂજ્ય ઔર વ્યવસ્થાપક કહને મેં લજિજત નહીં હેતે–સ્ત્રિયોં કી સંખ્યા સબસે અધિક હૈ. ઇનમેં સે કઈ સ્ત્રિયા કી દશા તે ઇતની દર્દનાક થી કિ ઉસે સુન કર કિસી ભી આત્મસમ્માનયુક્ત પુરુષ કા મસ્તક લજજા ઔર ખેદ સે અવનત હુએ બિના નહીં રહ સકતા. એક બ્રાહ્મણી યુવતી કી મેં ઉસકી બાલ્યાવસ્થા મેં હી પરલોક સિધાર ગઈ. ઉસકે બાદ ઉસકે પિતા ને ઘર મેં એક દૂસરી સ્ત્રી રખ લી ઔર ઉસકી બડી બહિન, જે વિધવા હે ગઈ થી, પિતા કે છેડ કર એક મુસલમાન કે સાથ રહને લગી. ઉસ યુવતી કા વિવાહ ૧૫ વર્ષ કી અવસ્થા મેં હુઆ; પર એક દિન કે લિયે ભી વહ સુખ ઔર શાન્તિપૂર્વક જીવન ન બિતા સકી. સસુરાલ મેં ઉસે પતિ તથા સાસ–સસુર કે અત્યાચાર સહને પડતે ઔર પિતા કે ઘર મેં પિતા તથા ઉસકી પ્રેમિકા કે અસહ્ય દુર્વ્યવહારે કા શિકાર હોના પડતા. ઉસે પ્રાયઃ ભૂખે રહના પડતા ઔર વહ નિર્દયતાપૂર્વક પીટી જાતી. જબ યે અત્યાચાર એકબારગી અસહ્ય હે ઉકે, તબ એક દિન વહ અભાગિની ભાગ કર અપને એક રિસ્તેદાર કે ઘર ગઈ; પર હિન્દુ-સમાજ કે ધિક્કાર હૈ ! ઔર શત-શત ધિક્કાર હૈ હિન્દુ-સમાજ કી વ્યવસ્થાપક બનનેવાલી બ્રાહ્મણ જાતિ કે !! ઉસ હત્યારે રિસ્તેદાર ને યુવતી કે બડી ખાઈ ઔર ધૃણા કે સાથ ઉસી સમય અપને ઘર સે બાહર નિકાલ દિયા. અકેલી, ભયાતુર, ભૂખ ઔર પ્યાસ સે છટપટાતી હુઈ બેચારી અસહાય રમણી રેલવે સ્ટેશન પર પહુંચી ઔર ભૂખ કે મારે જબ ઉસસે ન રહી ગયા, તબ વિવશ હે કર ઉસને રેલવે કે એક ચપરાસી સે કુછ ખાને કે માંગા. ચપરાસી મુસલમાન થા, ઉસને સતાઈ હુઈ રમણું કે સાથ સહાનુભૂતિ દિખાઈ; ઉસે ખાને કે લિયે ભેજન ઔર રહને કે લિયે ઘર દિયા. વહ યુવતી ઉસકે સાથ શાતિપૂર્વક રહને લગી. જિસ સમય યુવતી કે ભાઈ કે ઈન બાતે કા પતા લગા, ઉસ સમય ઉસે બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ uuuuuuuuuuuuuuuuuuuuuuuuu u us શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ-માટુંગા ૩૧૩ જાતિ કી “લખી નાક કી રક્ષા કરને કી સુધ આઈ ! વહ દૌડા હુઆ સ્ટેશન ગયા ઔર અપની બહિન કે લા કર ઉસને પુનઃ ઉસી અત્યાચારમય વાતાવરણ મેં ધૃણા, લજજા, અપમાન ઔર ઉપવાસ સહન કરને તથા નિર્દયતાપૂર્વક પીટે જાને કે લિયે છોડ દિયા. ફલ યહ હુઆ કિ બેચારી યુવતી પુનઃ ઘર સે ભાગ કર રેલવે કે મુસલમાન ચપરાસી કે યહાં ચલી ગઈ. શ્રદ્ધાનંદ અનાથ મહિલાશ્રમ કે એક કાર્યકર્તા ને યુવતી કી દયનીય દુર્દશા દેખી ઔર ઉસકા ઉદ્ધાર કિયા. ઈસ સમય વહ આશ્રમ મેં પવિત્રતા ઔર પ્રસન્નતાપૂર્વક નિવાસ કરી રહી હૈ ઔર શિક્ષા પ્રાપ્ત કર કે અપને જીવન કે સુધારને કા પ્રયત્ન કરી રહી હૈ. યહ હૈ હિન્દુ-સમાજ કા નગ્ન તાણ્ડવ ! ઔર ઇતના કલુષિત હૈ ઇસ સમાજ કા વ્યવસ્થાપક બનનેવાલી બ્રાહ્મણ-જાતિ કા આંતરિક જીવન !! ક્યા કાશી કા બ્રાહ્મણ “મહાસંમેલન” પત્ર બ્રાહ્મણ-જાતિ કે પતિત કુપૂત કે દ્વારા હોનેવાલે ઈસ નિન્દનીય ઔર રાક્ષસી કર્મ કો ભી શાસ્ત્રાનુદિત ઠહરાવેગા ? આશ્રમ ઇસ પ્રકાર કી અત્યાચારપીડિત હિન્દુ-મહિલાઓ ઔર અનાથ બાલક કા ઉદ્ધાર કર કે દેશ કી જો અમૂલ્ય ઔર પ્રશંસનીય સેવા કર રહા હૈ, ઉસકે લિયે હમ આશ્રમ કે હદય સે બધાઈ દેતે હૈ, ઔર આશા કરતે હૈ કિ પ્રત્યેક સચ્ચા સમાજસેવી ઔર શુદ્ધ -હૃદય સે હિન્દુ જાતિ કા હિત ચાહનેવાલે સ્ત્રી ઔર પુરુષ આશ્રમ કી સહાયતા કરને મેં અપની શકિતભર કુછ ભી ઉઠા ન રખેંગે. આશ્રમ મેં સ્ત્રિય કે પઢાતેલિખાને ઔર ઉન્હ સિલાઈ તથા મજા બુનને કી કલા સિખાને કા બહુત હી ઉત્તમ પ્રબંધ છે. આશ્રમ હિન્દુ જાતિ કી આપગ્રસ્ત સ્ત્રિય કી, ચાહે ઉનકી સંખ્યા કિતની હી અધિક કર્યો ન , રક્ષા ઔર ઉદ્ધાર કરને કે લિયે સદા પ્રસ્તુત હૈ. પ્રસવ કરાને કા ભી પ્રબંધ કિયા જાતા હૈ. ઐસી ઉપયોગી સંસ્થા કી સહાયતા કરના પ્રત્યેક હિન્દુ કો પરમ કર્તવ્ય હૈ. જિન મહાશયે કે આપગ્રસ્ત સ્ત્રિયે ઔર અનાથ બાલકે કા પતા લગે, ઉન્હેં આશ્રમ કે મંત્રિ કે શીધ્ર હી ઉનકી અવસ્થા કી સૂચના દેની ચાહિયે. લક્ષ્મી કે સુપુત્ર કા યહ ભી કર્તવ્ય હૈ કિ વે આશ્રમ કી પ્રબંધસમિતિ કે સહાયક, સંરક્ષક આદિ બન કર ધન સે આશ્રમ કી સહાયતા કરે. ઇસ આશ્રમ કા પ્રબંધ બંબઈ કી હિંદૂ વીમેન્સ રેસ્કયુ હમ સેસાઈટી કી ઓર સે કિયા જાતા હૈ. ઐસી ઉપયોગી ઔર સેવાપરાયણ સંસ્થા કા પ્રબંધ કરને કે લિયે હમ ઉકત સંસાઈટી કે સદસ્ય ઔર ઉત્સાહી કાર્યકર્તાઓ કે ભી હૃદય એ બધાઈ દેતે હૈ. (જાન્યુઆરી-૧૯૩૦ ના “ચાદ”માંથી) શ. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શુભસંગ્રહ ભાગ ૭ મેં ५७-नारायणी सेना! (લેખક:-શ્રી. બેજનાથજી મહદય) પરમાત્મા કે પ્રતિ અનન્ય પ્રેમ કા નામ હી ભક્તિ હૈ. ભક્ત અપને આરાધ્ય દેવ કે કેવલ સિંહાસન પર હી નહીં દેખતા, વહ તો સારી જડચેતન સૃષ્ટિ મેં ઉસકા દર્શન કરતા હૈ. ભક્ત સર્વસખા હોતા હૈ, દલિત-પીડિઓં કા વહ બંધુ હૈ, કૃપણ કી તરહ વહ આધ્યાત્મિક સંપત્તિ કો એકત્ર કરતા હૈ, પર ઉસકી ભાંતિ વહ કેવલ અકેલા હી ઉસકા ઉપભોગ નહીં કરતાં, વહ ઉસે અપને ભાઈ મેં બાંટને કે લિયે અપને જ્ઞાન ઓર દિવ્ય દૃષ્ટિ દ્વારા ઉનકી સેવા કરને કે લિયે માતા કી ભાંતિ વ્યાકુલ રહતા હૈ. ગજ કી પુકાર સુન કર ભગવાન શેષશયા કો છોડ, ગરુડ કી પરવા ન કર પૈદલ હી દૌડ પડે. દેશ મેં જબ કિ ચારોં ઓર દારિઘ ઔર દુઃખ કા સમુદ્ર ઉમડ રહા હૈ, ઉસ પરમાત્મા કે સચ્ચે ભકત કે કેસે ચેન પડ સકતી હૈ ? હમારે દેશ મેં ધર્મ ઔર કર્મ કા નાશ હો રહા હૈ. ઇસકા કારણ ક્યા હૈ? યહી કિ લોગે કે પેટભર ભેજન તક નહીં મિલતા. “ભૂખે ભજન ન હોઈ ગોપાલા. સમાજ અનેક વ્યસન ઔર વ્યભિચાર મેં આકંઠ ફંસા હુઆ હૈ. સર્વ કૃપાલુ સાધુઓ કે છેડ કર ઉસે ઇસ દુઃખગ સે કૌન ઉઠા સકતા હૈ? ભારત કે અપને વીતરાગી સાધુ-સમુદાય કા અભિમાન છે. યહ લા કી સંખ્યા મેં નારાયણી સેના અગર ચાહે તે ક્ષણભર મેં હી સાથે સંસાર કી કાયાપલટ કર દે; પર આજ ઉસકા પ્રાણ ભક્તિ નહીં, ભિક્ષા ઔર ભાગગાંજા હો રહા હૈ, ઔર ભી અનેક બુરાઈયાં ઉસમેં હૈ. ઈસ નારાયણ સેના કો જગાને કે લિયે હી આજ યહ પુકાર કી જ રહી હૈ. હે અમેઘવીર્યશાલિની નારાથણી સેના! અપની મેહનિદ્રા સે જાગ. ભક્તિ કા દૂસરા નામ અકર્મણ્યતા નહીં હૈ, ગાંજે ઓર ભાંગ કે બલ પર કિયા ગયા મનોવિજય આત્મહત્યા નહીં તે આત્મવિસ્મૃતિ અવશ્ય હી હૈ. અપને કર્તવ્ય કે પહચાન ! મેહધ હો અપને માલિક કે છોડ કર તૂને દુર્યોધન કા પક્ષ ગ્રહણ કર લિયા હૈ. સમય પર. જાગ, પહલી નારાયણી સેના કી ભાંતિ ઈસ બાર તૂ ભી ગલતી ન કર. (“કલ્યાણના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ * * * * * * , , + પ + + + પ પ પ 5 જન્મમરણમાંથી છૂટવાને ઉપાય ૩૧૫ ५८-जन्ममरणमांथी छूटवानो उपाय (લેખકમ મેહનદાસ કરમચંદ ગાંધીજી) આ અઠવાડિયે અપરિગ્રહવ્રત વિષે લખતાં ગાંધીજી પરવડા મંદિરમાંથી લખે છે – “અપરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરી નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક-અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને જોઈતી” વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે, એટલે જે આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે, આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયા અને ભકતોનો આ અનુભવ છે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણતા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખ અનુભવીએ છીએ. ધનાઢયને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સૌ પિતાને જોઇ તેજ સંગ્રહ કરે તે કોઈને તંગી ન આવે તે સૌને સંતોષ રહે. આજ તે બને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તો તેને સંતોષ નથી રહેતો. કંગાલ કરોડપતિ થવા ઈચ્છે છે, કંગાલને પટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતે જોવામાં નથી આવતે; પણ કંગાલને પેટપૂરતું મેળવવાનો અધિકાર છે અને સમાજને તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પિતાના સંતેષને ખાતર ધનાઢયે પહેલ કરવી ઘટે. તે પિતાને અત્યંત પરિગ્રહ છોડે તો કંગાલને પિતા પૂરતું સહેજે મળી રહે તે બંને પક્ષ સંતેષને પાઠ શીખે.” “આદર્શ—આત્યંતિક અપરિગ્રહ તે મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય; એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાને, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે; પણ આ અવધૂત સ્થિતિને તો કોઈકજ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણે પરિગ્રહ તપાસીએ ને એાછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહને વધારે નથી, પણ તેને વિચાર-અને ઈછાપૂર્વક ઘટાડે છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ, તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે. આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઇશું કે, આપણે આશ્રમમાં ઘણે સંગ્રહ એવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શુભસંગ્રહું-ભાગ ૭ મા કરીએ છીએ, કે જેની આવશ્યકતા સિદ્ધ નહિ કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડેાશીને ચેારી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પેાતાની હાજતા ઘટાડી શકે છે, તે જેમ ઘટાડતા જાય છે તેમ તે સુખી, શાંત અને બધી રીતે આરેાગ્યવાન થાય છે.” .. કેવળ સત્યની-આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભેગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઉભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ, ભેગેચ્છા અત્યંત ક્ષીણ થાય તેા શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હાઇ શરીરરૂપી પાંજરામાં કેમ પૂરાય ? એ પાંજરાને ટકાવવા સારૂ અનર્થાં કેમ કરે ? બીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આયંતિક ત્યાગને પહાંચીએ છીએ, અને શરીર છે ત્યાંલગી તેના ઉપયેાગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ. તે એટલે લગી કે, તેના ખરેા ખારાકજ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઉધે છે તે બધું સેવાનેજ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરૂં સુખ છે, ને આમ કરતાં મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સૌ આપણા પરિગ્રહ વિચારી લઇએ. આટલું યાદ રાખવા યેાગ્ય છે કે, જેમ વસ્તુને તેમ વિચારના પણ અપરિગ્રહ હાવા જોઇએ. જે મનુષ્ય પેાતાના મગજમાં નિરક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે ને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને ૧૩ મા અધ્યાયમાં જ્ઞાનની આપી છે, તે આ પ્રસ ંગે વિચારી જવી ધટે છે. અમાનિત્વ ત્યાદિને ગણાવીને કહી દીધુ કે, તેની બહારનું જે બધુ તે અજ્ઞાન છે. આ ખરૂ વચન હાય-તે એ ખરૂં છેજ-તે આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંગ્રહીએ છીએ તે અજ્ઞાનજ છે તે તેથી લાભને બદલે હાનિ થાય છે. મગજ ભમે છે, છેવટે ખાલી થાય છે, અસતેષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કાઈ મંદતાને તે। નહિજ ધટાવે. પ્રત્યેક ક્ષણુ પ્રવૃત્તિમય હાવી જોઇએ; પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હાય, સત્ય તરફ લઇ જનારી હાય. જેણે સેવાધમ સ્વીકાર્યો છે, તે એક ક્ષણ પણ મંદ રહી શકેજ નહિ. અહીં તે। સારા નરસાના વિવેક શીખવાના છે, સેવાપરાયણને એ વિવક સહેજે પ્રાપ્ત છે.” ( તા. ૭–૯–૧૯૩૦ ના “નવજીવન”માંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ભારત મે' સુખસમૃદ્ધિ કા સમય ५९ - भारत में सुखसमृद्धि का समय ૩૧૭ ( શ્રીયુત ચિ ંતામણિ વિનાયક વૈદ્ય ને મધ્યયુગીન ભારત કા અગરેજી મે' કૃતિહાસ લિખા હૈ. યહ તીન ભાગેાં મેં સમાપ્ત હુઆ હૈ. ઇસકા હિંદી મેં ભાષાંતર ભી હૈ। ગયા હૈ. ઇસકે દૂસરે ભાગ મેં સન્ ૭૫૦ સે સન્ ૧૦૦૦ તક કે ભારત કા ઇતિહાસ વિષ્ણુ ત હૈ. ઇસ કાલ મેં સન ૮૦૦ સે સન ઇતિહાસ કા વૈદ્ય મહેાદય ને ભારત કા સુવણૅ કાલ બતાયા હૈ. ઇસ કાલ મેં ભારત મેં સુખસમૃદ્ધિ કી કયા અવસ્થા થી, ઉસકા વધ્યું ન ઇસ ગ્રંથ કે જિસ પ્રકરણ મેં આયા હૈ ઉસીકા કુછ સંગ્રહિત અશ યહાં (‘‘સરસ્વતી” અગસ્ત ૧૯૭૦ મે') દિયા ગયા હૈ. ) ૧૦૦૦ કે કાલ કે ભારત કે ભારત કે આજ તક કે ઇતિહાસ મે` ૪૦ સ૦ ૮૦૦-૧૦૦૦ (વિ॰ ૮૫૭–૧૦૫૭) ઇન દા શતાબ્દિયાં જૈસા વૈભવ-સંપન્ન, સમૃદ્ધિ ઔર સુખ કા કાલ કિસી અન્ય શતાબ્દી મે દેખ નહી પડતા. ન શતાબ્દિયાં મેં ભારત પૂર્ણ સ્વતંત્ર થા ઔર દેશભરમે સમૃદ્ધિ ઔર શાન્તિ કા સામ્રાજ્ય થા. ધામિક પરિસ્થિતિ નિર્દોષ થી. સમગ્ર દેશ મે એક હી ધર્મ પ્રચલિત હૈાને સે જનતા મે` વૈમનસ્ય કા અભાવ ઔર એકતા દેખ પડતી થી. વિભિન્ન જાતિયાં ગે ભેદભાવ ન હેાને કે કારણુ વિરેધ કી ગુ ંજાશ નહીં થી. સેના કા પ્રબંધ ઉત્તમ થા. ઇસ કારણ વિદેશી આક્રમણ કા ભય નહી થા ઔર રાજ્યવ્યવસ્થા ભી પ્રશ્ન કે લિયે સુખકર થી. ઐસી સમૃદ્ધિ ઔર શાન્તિ કા સમય કદાચિત વૈદિક યુગ અથવા મુદ્દે કે પૂર્વ રહા હા. પરંતુ બૌદ્ધ કાલ સે લે કર આજ તક કે ખીચ મેં ઇસ પ્રકાર કે સુવર્ણ કાલ કા પતા નહીં ચલતા. ઇસ સર્વાંગ–સુંદર સમય કે હર એક પહલૂ પર વિચાર કરના આવશ્યક હૈ. ઇસ સમય કી સબ સે અધિક મહત્ત્વ કી બાત યહુ હૈ કિ સમગ્ર દેશ મે` એક હી ધમ કા પ્રભાવ થા. કુમારિલ ભટ્ટ ઔર શકરાચાય । વૈદિક ધર્મો કા (વૈદિક વિધિ ઔર વૈદિક તત્ત્વજ્ઞાન દેનેાં કા) પુનરુજ્જીવન કર દિયા થા. ઈસ નવીન ધ– મત .મેં સાંપ્રદાયિક મત-ભેદ ભી ઉત્પન્ન નહી. હુયે થે. ઈસસે સમસ્ત જનતા કી એક હી વૈદિક ધર્માં મે' અટલ શ્રદ્ધા થી. વહુ ઇસ ૯૬ તક પહુંચ ગઇ થી કિ દેશ મેં કહી બૌદ્ધ દેવાલય નહીં દેખ પડતે થે. બૌદ્ધ ધર્મ કી તરહ જૈન ધમ કા પૂરા પતન નહી' હુઆ થા. ઈસ કારણ ઉસકા પ્રભાવ કહી કહી દેખ પડતા થા. ગુજરાત, દક્ષિણ મહારાષ્ટ્ર, પંજાબ અથવા રાજપૂતાના મેં પ્રખ્યાર ન હેાને સે ઉસકા ક્રાઇ મહત્ત્વ નહીં થા. સારાંશ, ઉસ સમય ભારતવર્ષીભર મે’એક હી ધર્માં કા—વૈદિક ધર્મ ફા— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે પ્રભાવ થા; સાંપ્રદાયિક પંથ, મતભેદ યા કલહ ઉત્પન્ન નહીં હુઆ થા. શંકરાચાર્ય કા અદ્ભત મત સર્વમાન્ય થા ઔર સમાજ મેં યદ્યપિ શિવ, વિષ્ણુ, ભગવતી, આદિત્ય અથવા ગણપનિ કી વિભિન્ન ઉપાસનાર્થે પ્રચલિત થી, તથાપિ વિભિન્ન દેવતાઓ કે ઉપાસકે મેં ઠેષબુદ્ધિ અથવા અપને હી ઉપાસ્યદેવ કે વિષય મેં હઠ યા દુરાગ્રહ ઉત્પન્ન નહીં હુઆ થા. હિંદુધર્મ કી વર્તમાન ઔર તત્કાલીન પરિસ્થિતિ મેં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભેદ હૈ, જિસકે કારણ તત્કાલીન લેગ હમારી અપેક્ષા અધિક સુખી થે. હિંદુ ધર્મ કી સામાજિક ઇમારત બહુત પ્રાચીન કાલ સે વર્ણાશ્રમ-વ્યવસ્થા કી ભિતિ પર ખડી કી ગઈ હૈ. પરંતુ ઉસ વ્યવસ્થા કા સ્વરૂપ ઈસ સમય બહુત અવ્યવસ્થિત ઔર ઉગજનક હો ગયા હૈ. ઉસ સમય બ્રાહ્મણે-બ્રાહ્મણ અથવા ક્ષત્રિ-ક્ષત્રિયે મેં કોઈ ભેદભાવ નહીં થા. વે મેં ભી ભેદભાવ ઉત્પન્ન નહીં હુઆ થા. હમ પહલે બતા ચૂકે હૈ કિ ઉત્તરભારત કે રાજપૂત ક્ષત્રિય ઔર દક્ષિણ કે મહારાષ્ટ્રીય ક્ષત્રિયો મેં બરાબર રેટી-બેટી કા વ્યવહાર પ્રચલિત થા. યહી નહીં, તબ રાજપૂત કે ૩૬ કુલોં કી ગિનતી તક નહીં હુઈ થી. જાતિય મેં ભેદભાવ ન હોને ઔર ઉનકી અનેક ઉપજાતિયાં ન બનને સે ઉસ સમય દેશ મેં સુખશાંતિ વિદ્યમાન થી. ઉસ સમય બ્રાહ્મણગણ ક્ષત્રિય-વૈ ઔર ક્ષત્રિય ગણુ કી બેટી ખ્યાહ સકતે થે. અનુલેમ વિવાહ સે ઉત્પન્ન હુઈ સંતાન માતા કે વણું કી સમઝી જાતી થી, ઉસકી કઈ સ્વતંત્ર જાતિ નહીં બની થી. યદિ ઐસી જાતિયાં બનતી તો ઉસી સમય કિતની હી ઉપજાતિમાં હો જાતી. કહીં કહીં તે એક હી વિપ્ર કી બ્રાહ્મણ, ક્ષત્રાણ ઔર વૈશ્ય જાતિ કી સ્ત્રિયા ઔર ઉનકી તીને વણે કી સંતાન દેખ પડતી થી. સબ સંતાન એકત્ર લાલિત–પાલિત હોને સે ઉનમેં ભેદભાવ નહીં ઉત્પન્ન હોતા થા. સબ કુટુંબી એકસાથે બૈઠ કર ભજન કરતે થે. માંસભક્ષણ કા નિષેધ ન હોને સે સબકા આહાર એક થા. એક હી પાત્ર સે સબ પાની પીતે થે, અતઃ સ્પર્શાસ્પર્શ કા ભી વિચાર નહીં થા. સબ સંતાન કે વ્રતબંધન આદિ સંસ્કાર એકત્ર ઔર સમાન રૂપ સે હેતે ઔર સબ વેદાધ્યયન કરતે થે. તબ લોગે કી ધારણા નહીં થી કિ વેદાધ્યયન કા અધિકાર કેવલ બ્રાહ્મણે કે હી હૈ. આજ-કાલ બ્રાહ્મણે કે છૂઆછૂત, વેદાધિકાર આદિ કે હઠ સે ક્ષત્રિયાદિ ઉનસે ભીતર હી ભીતર વિદ્વેષ રખતે હૈ, ચાહે ઉપર સે ભલે હી આદર પ્રકટ કરતે હે. તબ ઐસી દશા નહીં થી. તબ તીને જાતિય કે વેદાધિકાર થા, તને કા ખાનપાન એક થા, અનુલોમ વિવાહ પ્રચલિત થે ઔર છૂઆછૂત કા આડંબર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #332 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - - - - - — - - -- * * * * * * * 000A0AAAAAAAAA ભારત મેં સુખસમૃદ્ધિ કા સમય ૩૧૯ નહીં થા. ઇસસે વૈર-વિરોધ કે લિયે કહીં અવકાશ નહીં રહ ગયા થા ઔર સમાજ કે પ્રેમબંધન સુદ તથા સુસ્થિર થે. ઉસ સમય શકો કે સાથ સામાન્યતઃ વિવાહ-સંબંધ નિષિદ્ધ હોને પર ભી કુછ શોં કે સાથ ત્રિવોં કા ખાનપાન-સંબંધ થા. શક બહિષ્કૃત નહીં સમઝે જાતે થે. આજકલ પવિત્ર બ્રાહ્મણ થક કી છાયા ભી સ્પર્શ નહીં કરતા, ખાન-પાન કી તો બાત હી દૂર હૈ. તબ યહ બાત નહીં થી. પંચમ અથવા અતિશુદ્રો કે છોડ, અન્ય શકો કે સાથ,--જિનકા કૃષિકર્માદિ કે અવસર પર નિકટ સંબંધ આતા થા, – તીને વર્ણો કે લેગ ખાન-પાનાદિ વ્યવહાર કરતે થે. જિસ સમય કા હમ વિચાર કર રહે હૈ, ઉસ સમય ભિક્ષાવૃત્તિ સે જીવિકા–નિર્વાહ કરનેવાલોં કા અભાવ થા. કયા યહ ઉસ સમય કી સુસ્થિતિ કા નિદર્શક નહીં હૈ ? બૌદ્ધ ધર્મ કે ઉદય સે દેશ મેં જે ભલી-બુરી પ્રથાર્થે પ્રચલિત હુઈ, ઉનમેં સબસે બુરી પ્રથા ભિક્ષાવૃત્તિ કી થી. બૌદ્ધ ધર્મ કે ઉત્કર્ષકાલ મેં બૌદ્ધ વિહાર મેં ભિક્ષુ બસને ઔર ગાંવ મેં ભિક્ષા માંગ કર ઉદરપૂર્તિ કરતે થે. બૌદ્ધોં કે સમય મેં જહાં તહાં ભિખારિયે કી ભરમાર હો ગઈ થી. બૌદ્ધ ભિક્ષુઓ કા પંથ નષ્ટ હુયે એક દે શતાબ્દિમાં ભી નહીં બીતી થી કિ શિવ ઔર વૈષણવ ગુસાઈ તથા વૈરાગિ કે પંથ કા ઉદય હુઆ.યે લેગ ભી બૌદ્ધ ભિક્ષુઓ કી તરહ અવિવાહિત રહ કર મઠો ઓર મંદિરે મેં નિવાસ કરતે થે ઔર ભિક્ષાવૃત્તિ સે જીવિકાનિર્વાહ કરતે. વિચારણીય સમય મેં ઇન પંથ કા દૌર-દૌર નહીં થા ઔર બૌદ્ધ ભિક્ષુઓ કા અંત હો ગયા થા. ઈસ કારણ દેશ મેં ભિક્ષાચર્ય કા ઉપદ્રવ બહુત હી કમ થા. પ્રાચીન સમય સે ભિક્ષાવૃત્તિ નિંદનીય માની ગઈ હૈ. કુછ વિશિષ્ટ બ્રાહ્મણો કે હી ભિક્ષા કા અધિકાર દિયા ગયા થા, કિંતુ ઉનકી ભી ધાર્મિક વૃત્તિ દેખી જાતી થી. સબ બ્રાહ્મણ ભિક્ષા નહીં માંગ સકતે થે. અધમ યા અશિક્ષિત બ્રાહ્મણ ભિક્ષા માંગને કે અધિકારી નહીં થે. એક સ્મૃતિ મેં એસે બ્રાહ્મણે કે ભિક્ષા દેનેવાલે ગ્રામ કે દંડ દેને કી વ્યવસ્થા હૈ કિ ઈસ પ્રકાર કી ભિક્ષા યા દાન સે ચોર કા સમર્થન હોતા હૈ “તં ગ્રામ સુહાના રોમોકો હિ સઃ જબ બ્રાહ્મણો કે લિયે ઈતના કડા નિયમ થા, તબ અન્ય વોં કે લિયે તો કહના હી ક્યા હૈ. ભિક્ષાવૃત્તિ કે સંબંધ મેં ઈતના કડા બંધને હેને કે કારણ હી સબ વર્ણો કે લોગ અપને પૂર્વ પરંપરાગત ધંધે સે હી જીવિકા નિર્વાહ કરતે થે; ઉન્હેં અન્ય કેઈ ઉપાય નહીં થા. બ્રાહ્મણ પ્રાયઃ ધર્માચરણ મેં હી અપના કાલક્ષેપ કરતે થે, નહીં તે છાત્રવૃત્તિ સે જીવિકા-નિર્વાહ કરતે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ શુભસંગ્રહ–ભાગ માં ઔર વિવશ હે કર હી ખેતી કરતે થે. અસ્તુ. ઉસ સમય ભિક્ષાવૃત્તિ નિષિદ્ધ માની જાને કે કારણ કેઈ નિકમ્મા નહીં રહને પાતા થા. જિસ દેશ મેં નિઘોગિયોં કા આદર કમ હોતા હૈ, ઉસ દેશ કે ઉત્કર્ષ મેં સ દેહ હી ક્યા રહ જાતા હૈ ? બૌદ્ધ ધર્મ સે હિંદૂ સમાજ કો લાભ ભી કમ નહીં હુયે હૈં. હિંદુ ધર્મ કે હી કુછ મૂલ સિદ્ધા પર બૌદ્ધ ધર્મ ને ઇતના અધિક જેર દિયા કિ લોગ ઉë બૌદ્ધ સિદ્ધાંત હી સમઝને લગે. બહુત પ્રાચીન કાલ સે હિંદૂ તત્ત્વજ્ઞાન મેં પુનર્જન્મ ઔર કર્મવાદ કે સિદ્ધાંત રૂઢ હૈ. બૌદ્ધ ધર્મ ને દોને કા એસા સુંદર ઔર પ્રભાવશાલી મેલ મિલાયા કિ યહ નીતિ કે સંવર્ધન મેં બહુત હી ઉપયોગી સિદ્ધ હુઆ. ઇન દ ત કી હી નીંવ પર બૌદ્ધ ધર્મ ને નીતિ કા ભવ્ય મંદિર નિર્માણ કિયા, જિસસે હિંદૂ સમાજ નીતિ કે અત્યુચ્ચ શિખર પર બિરાજમાન હૈ. તત્કાલીન વિદેશી વ્યાપારિયે ઔર પ્રવાસિયોં ને હિંદૂ કી ઈમાનદારી કી ભૂરિ ભૂરિ પ્રશંસા કી હૈ. યહ કહને કી આવશ્યકતા નહીં કિ સર્વસાધારણ લોગોં કી ઉત્તમ નીતિમત્તા હી સમાજ કા બહુમૂલ્ય સગુણ સમઝી જાતી હે. બૌદ્ધધર્મ ને હિંસાયુક્ત યાગ–ય કા નિષેધ કિયા, યહ ઉસકા દૂસરા ચિરંતન ઔર અનુકુલ પરિણામ હૈ. બૌદ્ધધર્મ કા અંત હે ગયા, પરંતુ ઉસકે અહિંસા ધર્મ કા લોગ પર ઇતના અધિક પ્રભાવ પડા કિ અબ હિંસાયુક્ત યાગ કા પુનઃ પ્રચાર હેના અસંભવ હે ગયા હૈ. બૌદ્ધધર્મ ને વેદ કે સંબંધ મેં લોગો કી શ્રદ્ધા શિથિલ કી થી, વહ મીમાંસકે ને ફિર દઢમૂલ કર દી; પરંતુ ઉનસે વેદપ્રણીત હિંસાયુક્ત યાગ-યજ્ઞ કા પુનરુજજીવન કરતે ન બના. હમારે કથન કા યહ તાત્પર્ય નહીં કિ અગ્નિહોત્રસહિત સભી યજ્ઞાદિ કર્મ લુપ્ત હો ગયે થે. હમારે કથન કા આશય યહ હૈ કિ હિંસાપ્રધાન વૈદિક કર્મો કા બૌદ્ધોં કે સમય મેં જે હાસ હુઆ, ઉસકા ફિર ઉદય ન હો સકા. અગ્નિહોત્રાદિ કર્મો કા વ્યક્તિ સે સંબંધ રહતા હૈ, સમાજ કે લિયે ઉનકા કુછ ભી મહત્વ નહીં; કિંતુ બડે બડે ય કે સંબંધ મેં યહ બાત નહીં હૈ. બડે ય કા બડા આડંબર હોતા હૈ. ઉનમેં શક્તિ ઔર ધન કા બહુત વ્યય હોતા હૈ. ઉનકી ક્રિયાયે (વિધિમાં) ભી બહુત પેચીલી હતી હૈ, કેવલ ધની લોગ હી યથાસા યાગયજ્ઞ કર સકતે હૈં. અશ્વમેધ, રાજસૂય જૈસે યજ્ઞ રાજાઓં કે સિવા કેઈ કર હી નહીં સકતા. ઇન યજ્ઞ કે લિયે સંગ્રામ ભી હે જાતે ઔર સમાજ મેં અકારણ અશાન્તિ ઉત્પન્ન હોતી હૈ. પરલોક મેં ઈન યજ્ઞોં સે જિતના પુણ્યલાભ હેના સંભવ હૈ, ઉસસે કહી અધિક લોગ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #334 -------------------------------------------------------------------------- ________________ ભારત મેં સુખસમૃદ્ધિ કા સમય ૩૨૧ કી પ્રાણહાનિ યહી હૈા જાતી હૈ. એસે યાગયનાાં કે બદ હું।તે સે દેશ કા નિર્ક ધન-વ્યય ઔર હિ‘સાકર્મી રૂક ગયા ઔર ઇસસે દેશ મેં સુખસમૃદ્ધિ કી વૃદ્ધિ હુઇ. યહાં યહ ખાત ધ્યાન મેં રખને યેાગ્ય હૈ કિ ઉસ સમય કે નયે રાજપૂત રાજાએ તે અશ્વમેધાદિ યજ્ઞ નહી કિયે થે. સારાંશ યહ હૈ કિ સમસ્ત સમાજ કા એક હી ધમહાને ઔર પથેાં તથા સંપ્રદાયાં કી ઉત્પત્તિ ન હેાને કે કારણુ ધાર્મિક ફૂટ કે લિયે અવકાશ નહી થા. જાતિધન વર્તમાન કાલ કે સમાન અધિક કાર ન હોને કે કારણુ ઉસ સમય જાતિદ્વેષ તિના તીવ્ર નહીં થા. સમાજ કા• શોષણ કરનેવાલા નિરુદ્યોગિયાં કા દલ નષ્ટ હૈ। જાતે ઔર સમાજ કી નીતિમત્તા ઉચ્ચ શ્રેણી કી હેાને કે કારણ સમાજ કી પરિસ્થિતિ સમ તરહ સે વિભવાનુકૂલ થી ઔર રાજસૂર્ય, અશ્વમેધાદિ ઝગડેવાલે યનાં કે અંદ હૈ। ાને કે કારણુ દેશ મેં અકારણ યુદ્ધ નહી હોતે થે. સ`તેાષજનક દિ વૈભવ તત્કાલીન સમાજ કી આર્થિક અવસ્થા ભી થી. ઉસ સમય કે વૈભવ કા વન કરને કે બદલે ધાતક ખાતાં કે અભાવ કા વર્ણન કિયા જાય તે વર્તમાન સમય મે' વૈભવ નષ્ટ કરનેવાલી કૌનસી ખાતે પ્રચલિત હૈં, ઇસકા જ્ઞાન પાડાં કા હૈ। જાયગા. સંસાર કે ઇતિહાસ કા અલેકન કરને પર એક યહી સિદ્ધાંત અબાધિત રૂપ સે નિકલતા હૈ કિ જિસ દેશ પર કિસી દૂસરે દેશ કે લાગોં કા કિસી રૂપ મેં અધિકાર હા જાતા હૈ, ઉસ દેશ કી સંપત્તિ ક્ષીણુ હૈ। જાતી હૈ. ક્રૂિર વહ દેશ યા તે! ધીરે ધીરે દુશાગ્રત હા જાતા હૈ યા એક બાર હી નષ્ટ હા જાતા હૈ. પરંતુ જિસ સમય કા હમ વિચાર કર રહે હૈ, ઉસ સમય સિધ પ્રાંત કે અતિરિક્ત ભારત કે કિસી ભાગ મે ઐસા અન્યાય નહીં થા. ઉત્તર, દક્ષિણ ઔર પૂર્વ મે સ્વતંત્ર રાજ્ય થે. કન્નૌજ, માલખેડ ઔર મુંગેર્ કે સામ્રાજ્ય સ્થાનીય વશેાં કે હી અધિકાર મેહાને કે કારણ ઉન પ્રાંતાં કે હિતસંવર્ધક છે. મરાઠાં કા પ્રભુત્વ અગાલ પર અથવા ગાલ કા પ્રભુત્વ આસામ પર નહીં થા. કાફિયાવાડ ઔર્ ઉત્તર ગુજરાત કન્નૌજ કે અધિકાર મે' થા, કિ ંતુ અંત મે' ગુજરાત મેં “ચાવડા” રાજપૂત ધરાને કી સ્વતંત્ર સ્થાપના હાને પર કાઠિયાવાડ ગુજરાત કા ભી સ્વાધીન રાજ્ય હૈ। ગયા. કન્નૌજ કા પ્રભુત્વ અન્યત્ર ભી નિકટવર્તી સ્થાનાં પર થા, પર ઉસે કાઇ પરાયા નહીં સમઝતા થા. દક્ષિણ કે રાજ્યાં કી ભી યહી અવસ્થા થી. દક્ષિણ મે... રાષ્ટ્રકૂટાં કા સમ્રસ્કુલ થા ઔર ઉસકા પ્રભુત્વ સમસ્ત દક્ષિણ પ્રાંત પર થા. ઉસી છત્રછાયા મે અનેક માંડલિક રાજા થે, પર વે આંતરિક રાજ્યપ્રબંધ મેં પૂર્ણતઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩રર શુભસગ્રહું-ભાગ ૭ મા સ્વતંત્ર ચે. ઉન્હેં કૈવલ વિશેષ અવસર પર સમ્રાટ્ કે દરબાર મે ઉપસ્થિત હાના ઔર યુદ્ધ કે સમય સમ્રાટ્ કી સહાયતા કરની પડતી થી. એક અરખી પ્રવાસી ને તે યહાં તક લિખા હૈ કિ ભારત ક્ર પ્રત્યેક પ્રાંત મેં ઉસ પ્રાંત કે રાજા હી રાજ્ય કરતે હૈ. દેશભર મેં જિસ પ્રકાર પરાઇ સત્તા કા કહી અંધન નહી યા, ઉસી પ્રકાર જનતા કા ક્લેશ મેં ડાલનેવાલી અવ્યવસ્થિત રાજ્યપ્રણાલી ભી નહીં થી. ઈસકા પ્રધાન કારણ ઉસ સમય કી કર્-ગ્રહ કી સુંદર રીતિ હૈ. કૃષક ઉત્પન્ન હુયે ધાન્ય કા છઠ્ઠા ભાગ સરકાર કા દેતે થે ઔર સલ તૈયાર હૈને પર સરકારી અધિકારી ઉસે વસૂલ કરતે થે. અવળુ આદિ કે કારણ યદિ પૈદાવર કમ હુઇ, તે સરકાર કા ભી ઉસા હિસાબ સે અન્ન મિલતા થા. નકદ કર વસૂલી મેં સરકાર કે સુભીતા રહતા હૈ, કિંતુ ધાન્ય કે રૂપ મેં કર દેના કિસ્સાનાં કે નહીં. અખરતા ઔર વે નગે–ભૂખે નહીં રહને પાતે. ઉસ સમય કૃષિ કે અતિરિક્ત અન્ય કાઈ કર નહી થા. યહ હમ કહે ચુકે હૈ કિ જંગલ યા આબકારી કા વિભાગ તબ નહીં ખના થા. અન્ય કરેાં કે ન હોને સે જનતા કરભાર કે તલે દુખી નહીં થી. ઉસ સમય મેગાર ઠ્ઠી પ્રથા અવશ્ય થી, કિંતુ ઉસસે કૃષકાં ા કાઈ કષ્ટ નહી થા. અરી પ્રવાસિયેાં કે વણુનાં સે સબ સે મહત્ત્વ કી બાત યહ માલૂમ હેાતી હૈ કિ રાજ્ય કે અંતઃરથ શત્રુ ચેર-ડાકુએ કા દેશ મેં ભય નહી થા. કન્નૌજ રાજ્ય મેં ઇનકા કડે દોડ ક્રિયે જાતે થે. અતઃ વહુ રાજ્ય ઇન ઉપવિયોં સે બિલકુલ નિશ્ચિંત થા. ઇનકે ઉપદ્રવ સે અચને કા પ્રબંધ પૂર્વ ઔર ક્ષણુ કે રાજાએ તે બી કન્નૌજ કે અનુકરણ પર હી કિયા થા. દેશ કે અનર્થ કા સબસે અલ કારણ ઉસ પર હૈાનેવાલા વિદેશિયેાં કા આક્રમણ હૈ. ભારતવ પર અનાદિકાલ સે ગાજ તક બરાબર વિદેશિયાં કે આક્રમણ હેતે આયે હૈં. પરંતુ ઇસા ક નવવી. ઔર દશવા શતાબ્દી કી વિશેષતા યહ હૈ કિ ઇન દેશનાં શતાબ્દિયાં મેં કિસી ભી વિદેશી ને ભારત પર ચઢાઈ નહીં કી. અરખે ને સિંધ પ્રાન્ત અપને અધિકાર મેં કર લિયા થા, પરંતુ વે આગે નહીં બઢ સકે; યાંકિ ઉનકી શક્તિ આપ હી ક્ષીણુ હે! ચલી થી. તખ તુ મધ્ય-એશિયા મેં હી થે. ઉન્હેં ભારત કી અદ્રેટ સંપત્તિ કા પતા નહીં થા. પરચક્રો સે ઉસ સમય ભારત બિલકુલ ખયા હુઆ થ. રાષ્ટ્રકૂટ અથવા પાલેાં કે બીચ જો યુદ્ધ યા આક્રમણ હુયે ઉનમેં કિસીકા યહ ઉદ્દેશ્ય નહીં થા કિ વિપક્ષી કા રાજ્ય હી હડપ લિયા જાય અથવા પ્રશ્ન કા પીડા પહુંચાઈ જાય. વે એક દૂસરે પર કેવલ અપના પ્રભુત્વ સ્થાપન કરના ચાહતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ હજરત મુહમ્મદ કા જન્મદિવસ ૩ર૩ છે. એક દલ જબ હાર સ્વીકાર કરી લેતા તો યુદ્ધ ઉસી સમય બંદ હો જાતા થા. ર૫ મેં ઇસા કી પંદ્રહવી ઔર સેલહવી શતાબ્દી મેં ઈગ્લેંડ, ફ્રાંસ, જર્મની ઔર પેન મેં અપના અપના પ્રભુત્વ સ્થાપિત કરને કે લિયે કૈસે યુદ્ધ હુયે, ડીક વૈસે હી યુદ્ધ ભારત મેં નવી ઔર દશવી શતાબ્દી મેં હુયે થે. યહ બાત નહીં કિ પ્રાચીન યુદ્ધનીતિ કા કભી ઉછેદ નહીં હતા થા. કભી કભી હોતા બી થા. કૃષિ કી હાનિ હાતી હી થી ઔર કભી કભી કદાચિત વિજિત પ્રદેશ ભી ઉદ્વસ્ત હે જાતે છે; પરંતુ ગ્રીકો કે આક્રમણ કે પશ્ચાત્ હી યહાં ઐસી બાતે હુઈ થીં. બહુત પ્રાચીન કાલ સે ભારતીય યુદ્ધો મેં અનીતિ કા બર્તાવ અપવાદ કે રૂપ મેં હી હોતા થા. શત્ર કો જજર કરના, ઉસકે પ્રાન્ત કે ઉદ્ધવસ્ત કર ઉસકી શકિત નષ્ટ કરી દેના, આદિ બાતેં ભારતવાસિયાં ને ગ્રીક સે સીખી થીં. રાષ્ટ્રકૂટ કે ગોવિંદરાજ ને કનૌજ કે એસા પ્રસ્ત કિયા કિ વહાં કે સુંદર પ્રસાદ કે સ્થાન પર ઘાસ કા જંગલ હો ગયા ઔર ઉસકા કુશસ્થલી નામ સાર્થક (અન્વર્થક) હો ગયા. ધ્યાન મેં રખને યોગ્ય બાત યહી હૈ કિ એસી ઘટનાર્થે પહલે નહીં, મુસલમાન કે આક્રમણ કે પશ્ચાત હી હુઇ. યુદ્ધોં સે અનેક હાનિયાં હૈં, પરંતુ ઇસ બાત કા ભી ન ભૂલના ચાહિયે કિ મર્યાદિત યુદ્ધ રાષ્ટ્ર કે અસ્પૃદય ઔર ઉન્નતિ કે કારણ હેતે હૈં. છેટે મોટે યુદ્ધોં સે જનતા મેં વીર્યક્રૂતિ બની રહતી ઔર શૌર્યવૃત્તિ જાગરિત રહતી હૈ. લેગ મેં બૈર્યાદિ ગુણો ઓર કલ્પનાશકિત કી વૃદ્ધિ હતી હૈ. પરંતુ યુદ્ધ મેં અનુદારતા અથવા ક્રૂરતા ન હોની ચાહિયે. ઈસા કી નવી ઓર દશવી શતા બ્દી મેં ઇસ પ્રકાર કે ( અનુદાર ઔર કર ) યુદ્ધ વિશેષ નહીં હુયે, ઇસ કારણ હમ ઈન દિને શતાદિયા કા કાલ તેજસ્વી ઔર બલશાલી માન સકતે હૈ. (“સરસ્વતી”ના એક અંકમાંથી) ६०-हजरत मुहम्मद का जन्मदिवस એક મુસલમાન લેખક અપને પત્ર મેં લિખતે હૈં: “સુપ્રસિદ્ધ અરાજકવાદી બેકુનિન ધર્મ-બહિષ્કાર કે લિયે સબસે બડી દલીલ યહ પેશ કરતા થા કિ ધમ કા ઉદ્દેશ્ય તો સંસાર મેં શાનિત કા રાજ્ય સ્થાપિત કરના હૈ, લેકિન ઉસકે સબબ સે જિતની અશાતિ હુઈ હૈ, ઉતની ઔર કિસી સબબ સે નહીં. ઈતિહાસ ઈસ દાવે કી સચાઈ કા સાક્ષી હૈ. લેકિન હમ પૂછેગે કિ યા વહ ચીજ ધર્મ થી? યદિ શાન્તિ કે પૂજારી હજરત ઇસા કે નામ માત્ર કે અનુયાયી ઈસાઈયતકી આડ લે કર ગરીબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શુભસંગ્રહ–ભાગ ૭ મે આદમિ તથા નિર્બલ જાતિય પર અત્યાચાર કરે, તે કયા ઇસસે ઈસાઈ ધર્મ પર ધક્કા લગ સકતા હૈ? દર અસલ બાત યહ હૈ કિ રૂઢિ, કુરીતિ, કટ્ટરતા તથા સંકીર્ણતા ને ધર્મ કે નામ પર બહુત જુલમ ઢાયે હૈ. ઈસી પ્રકાર હમ પૂછ સકતે હૈં કિ વહ કૌનસી ચીજ થી, જિસને માનવપ્રેમ કે અવતાર હજરત મુહમ્મદ કે અયાયિયોં કો ઈતના સંકીર્ણ હૃદય બના દિયા કિ વે તમામ ગિર-મુસલમાનોં કા વધ્ય સમઝને લગે ? ઔર કિસ વસ્તુ ને ભગવાન રામ ઔર કૃષ્ણ, બુદ્ધ ઔર મહાવીર કે વંશજો કે ઈતના અનુદાર બના દિયા કિ વે અપને હી ભાઈ કે અછૂત ઔર પશુતુલ્ય માનને લગે ? ફિર ભી યહી કહના પડતા હૈ કિ દર અસલ ગલતી યહ હુઈ કિ લોગ ધર્મ ઔર રૂઢિવાદ કો એક હી ચીજ માનને લગે, ઔર ઇસી કારણ ઉનકા ધર્માધમ કા જ્ઞાન જાતા રહા. કિતને અફસોસ કી બાત હૈ કિ એક હજાર વર્ષ સે સાથસાથ રહને પર ભી હિંદૂ ઔર મુસલમાન એક દૂસરે કી સંસ્કૃતિ કે વિષય મેં બિલકુલ અનભિજ્ઞ હૈ. હિંદુ મુસલમાન કે મહમૂદ ગજનવી તથા તૈમુર કે અનુયાયી માનતે રહે ઔર ઉધર મુસ્લિમ ઉન્હેં ફિર ઉનકે વંશજ કહતે રહે. નાનક ઔર કબીર ને અવશ્ય હિંદૂ-મુસલમાનોં કે મિલાને કા પ્રયત્ન કિયા, પર ઉનકે ઉચ્ચ સિદ્ધાંત કી નદી પંથવાદ કે રેગિસ્તાન મેં જ કર વિલીન હે ગઈ. અબુલ ફઝલ ઔર ફેજીને “દીને ઈલાહી મજહબ ઇસી ભાવ સે પ્રેરિત હે કર પ્રચલિત કિયા, પર વહ ભી મનપને ન પાયા. સરમદ ઔર દારા શિકોહ કી ઉદારતા મુલ્લાઓ કી કપાગ્નિ મેં ભસ્મ હે ગઈ. ઇસ કહાની કે દો-સૌ વર્ષ બીત ગયે, પર આજ તક સાંસ્કૃતિક એકતા કે મહત્ત્વ કો હમ લોગ ને ન પહચાના. કાંગ્રેસ આદિ સંસ્થાએં, રાજનીતિક એકતા કે લિયે છ-તોડ કેશિશ કરતી રહીં, પર સાંપ્રદાયિકતા કી જડ પર કુઠારાઘાત કરનેવાલી સાંસ્કૃતિક એકતા કે લિયે ઉહેને ભી પ્રયત્ન નહીં કિયા. સાંપ્રદાયિક્તા કે દૂર કરને કા એક ઉત્તમ ઉપાય યહ હૈ કિ હિંદૂ-મુસલમાન એક દૂસરે કે ધર્મ કા ધ્યાનપૂર્વક ઔર સહાનભૂતિ કે સાથ અધ્યયન કરે, ઔર એક દૂસરે કે મહાત્મા કે ચરિતાં કે પઢે. મુસલમાનોં કો ભગવાન શ્રીકૃણુ કે જોત્સવ મેં ભાગ લેના ચાહિયે ઔર હિંદુઓ કે હજરત મુહમ્મદ કે જન્મદિવસ કે જલસે મેં શરીક હેના ચાહિયે. જિસ તરહ ગીતા કા સંદેશ કેવલ હિંદૂઓ કે લિયે હી નહીં, વરનું સમસ્ત સંસાર કે મનુષ્ય કે લિયે હૈ, ઈસી પ્રકાર હજરત મુહમ્મદ સિર્ફ મુસલમાને કે હી નહીં, બહિક સમસ્ત માનવજાતિ કે અપની વાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ -- વાયુયાને કા મુકેટમણિ ૩૨૫ સુનાને આયે થે. આગામી સાત યા આઠ અગસ્ત (૯ રબીઉલ અવ્વલ) કો સંસાર કે ભિન્ન ભિન્ન સ્થાને મેં ઉનકા જન્મોત્સવ મનાયા જાયેગા. ક્યા હી અચ્છા હો, યદિ હિંદૂ ભાઈ ઉસ અવસર પર સંમિલિત હો કર ઉસ મહાત્મા કે પ્રતિ અપની શ્રદ્ધાંજલિ અર્પિત કરેં ઔર ઇસ પ્રકાર ઉસ સાંસ્કૃતિક એકતા કી નીંવ ડાલેં, જિસકે આધાર પર સુખી ઔર સમૃદ્ધ સ્વાધીન રાષ્ટ્રીયભવન તૈયાર કિયા જા સકે.” લેખક કે પ્રસ્તાવ કા હમ હદય સે સમર્થન કરતે હૈ. ઇસ વિષય પર હમ અપને વિચાર અન્યત્ર પ્રકાશિત કર ચુકે હૈં, ઇસ લિયે અધિક લિખને કી આવશ્યકતા નહીં. | (જૂન-૧૯૩૦ના “વિશાલ ભારતમાંથી) ६१-वायुयानों का मुकुटमाण પદદલિત જર્મની સંસાર કા સર્વપ્રધાન વિજ્ઞાનવિદ્યા-સંપન્ન દેશ હૈ. અભી ઉસને એક સબસે બડા ઔર અત્યંત વિચિત્ર વાયુયાન બનાયા હૈ. ઉસ વાયુયાન કા નામ “ડી. એ. એસ.” રખા ગયા હૈ. ઇસકે નિર્માણકર્તા ડાનિયર બંધુ . લગભગ ૨૦ વર્ષો સે વાયુયાન સંબંધી વિષયો સે આપકા સંબંધ હૈ. ઇસ વાયુયાન કી સબસે બડી વિશેષતા તો યહ હૈ કિ ઇસકા આકાર બહુત બડા હૈ. જિસ જહાજ કે દ્વારા કોલંબસ ને અટલાંટિક મહાસાગર પાર કર કે નઈ દુનિયા કા પતા લગાયા થા ઉસસે યહ ૪૦ ફુટ અધિક લંબા હૈ. ઉસકે પંખ કી લંબાઈ ૧૪૭ ફુટ હૈ ઔર ૬,૩૬૦ હોર્સપાવર કી શક્તિ કે ઇજિન ઇસકા સંચાલિત કરતે હૈ. ઈસકે અતિરિક્ત યહ યાન બહુત-સા સામાન ભી લે જા સકતા હૈ. ૧૩૬ મનુષ્ય કો લાદ કર લે જાનેવાલા યહી સર્વપ્રથમ વાયુ યાન હૈ. અભતક જેપલિન કે દ્વારા કેવલ ૮૪ આદમી જા સકે થે. બડે હી આશ્ચર્ય કી બાત હૈ કિ ન કેવલ સમુદ્ર પર હી બલિક વાયુમંડલ મેં ભી જર્મની ને સંસાર કે અન્ય દેશ કે હરા દિયા. અભી અધિક દિન નહીં હુયે જબ જર્મની કે “બ્રીમન” નામક જહાજ ને અપની તીવ્ર ગતિ સે સમુદ્ર કી સતહ પર પ્રતિકન્દ્રિતા મેં વિજય પાઈ થી. “ગ્રાફ જેલિન ” નામક જર્મન હવાઇ જહાજ સંસાર કા એકમાત્ર હવાઈ જહાજ હૈ, જિસને ૨૦ દિન મેં સંસાર કી પરિક્રમા કર દિખાઈ હૈ ઔર અબ ડાનિયર જર્મન-બંધુઓ ને સંસાર કે બાજાર મેં સબસે બડા, સબસે ભારી ઔર સબસે અધિક મનુષ્ય કો લે જાનેવાલા વાયુયાન બન ડાલા. ઈસકે અધ્યવસાય કહતે હૈં. (“સરસ્વતી”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શુભસંગ્રહ-ભાગ ૭ મા ६२ - आ ते ज्ञातिवरा के आबरूना कांकरा ? ક્યાં છે યુવાના? યુવાન એટલે આવતી કાલના વારસા! ધરડાએ એટલે ગઇ કાલનાં માનવી. આવતી કાલે શું થશે? આ સવાલના જવાળ આજના કામ ઉપર છે. જેણે આજ ગુમાવી તેણે કાલ ગુમાવી. ધરડાએ આજ ગુમાવવા બેઠા છે, યુવાનને તેમ કરવું નહિ પાલવે ! જગત સૂઝે છે, દેશભરના યુવાને આગળ ધપે છે, ત્યારે હિંદુસમાજનાં જાળાં ક્રાણુ ખંખેરશે? કાણુ સા* કરશે? મસીદના હાજનું પાણી બળાકારે હાઠે અડે એટલે વટલાવાય ! કાલેરા, મરકી, ઇન્ફ્લુએન્ઝાના રાગે ધણી અકસ્માતથી મરણ પામે એટલે ચૂડા ભાગવાના શરૂ થાય! પાડાને દુઃખ અને પખાલીને ડામ ! પ્રભુનાં એ પગ, એ કાન, એ હાથવાળાં બાળકોને ન અડકાય અને કૂતરાં, બિલાડાં, મુસલમાન, ખ્રિસ્તી જેવા ગાયલક્ષ¥ાની નીરાંતે પગચ’પી થાય અને આ બધું શાસ્ત્રને નામે! હિંદુધર્મને નામે ! પિતૃક્ષેાકને સ્વર્ગમાં અનામત ડખ્ખા (રીઝ) મળે, પાપના ઢગલામાં દટાયેલા પૃથ્વી ઉપર ઝંપવાવારે। નહિ પણ બાપડાને પરભવના સુખ સારૂ પાછળ રહેલાં ‘ઘી-દૂધ’ની ધારાના અભિષેક જેવા જ્ઞાતિવરાના છંટકાવ કરે ! અને આ બધું શાસ્ત્રને નામે ! ઉજળા હિંદુ ધર્મને નામે! આ બધા દંભ, પેાપલીલા, ન્યાયના નામનાં નાટક ક્યાં સુધી નભવાનાં યાંસુધી ટકવાનાં? ક્યાં સુધી આવા સેતાની ચરખામાં સમાજને પીલાતા જોયાં કરવાના ? વેદ-ઉપનિષદ્ઘ ધાળુ પૂરું કે કાળુ પૂઠું છે તેનું ભાન નહિ, સ્ત્રીની લાજ લૂંટાતાં ધરખૂણે ખાળે, મંદિરના દેવને પ`પાળવાના બહાને માલમલીદાનાં સંગ્રહસ્થાન રચવા માંડે, આવા શામજી રામજી ભુટ્ટાચારાની કંપની શાસ્ત્રની, ધર્મની વાતા કરે તેમને ક્યાં સુધી બરદાસ કરવાના છે? બધા દુ:ખનું મૂળ ગરીબાઇ છે. આર્થિક મુશ્કેલી છે. ધનની વિટંબણા છે. દૂધ-ઘી ખાવા નથી. દિવસમાં એ ટક પેટપૂર જમાતું નથી. શરીરમાં હાડકાની હારમાળા થઇ છે; છતાંયે શસ્ત્રો અને ધમ ! શરીરની રક્ષા કરવા, ધર્મની ધજા ફેરવવા અને સાચાં શાસ્ત્રોની આંખી કરવા રાક્ષસી જ્ઞાતિવરા બંધ કરા! શું આટલે! સહેલેા ઉપાય પણ નથી સૂઝતા ? તે એમજ કહાને અમારે મરી જવું છે. દુનિયામાં મરદ થવાનું મન નથી, નપુંસક થવામાં રસ આવે છે. યુવાનાની આંખમાંથી અગ્નિના તણખા ઝરે, કાપવાની તુમાખી આવે, પાપલીલાના પાખડીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રૂઢિનાં જાળાં પૂરા કરવાનુ www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા ? ૩૨૭ બાહુબળ આવે, અને હિંદુત્વની સડી રડી પડેલી ભાવન ને જાગ્રત કરવાને જીસ્સા આવે એજ પ્રભુ ઈશ્વરને પ્રાના અને એજ પૃચ્છા ! ડાઘાઓના ખારાક મૂર્ખા !” 64 હિંદુસ્તાનના લેકને આજકાલ કેટલીક જળેા વળગી છે કે જે નિરંતર લેહી ચૂસવાના ધંધા આદરી રહી છે. કાલેરા, મરકી, ઇન્ફ્લુએન્ઝા, તાવ, મેલેરિયા, કાગળિયું, પ્લેગ આ સૌ એક પ્રકારની જળેાજ ગણાય. આમાં જ્ઞાતિવરાની ‘રૂઢિ' મેરી જળેા છે. આપણાં પુરાણામાં એક કથા છે કે, ભસ્માસુર નામના રાક્ષસને દરરાજ એક હરીફ લડવા જોઇએ. આને સારૂ તેણે તપ કર્યું. આખરે શિવજી પ્રસન્ન થયા. તેણે વરદાન મેળડ્યું કે “જેના માથા ઉપર હું હાથ મેલું તે બળીને ભસ્મ થાય. શિવજી સાથેજ તે પછી ખાટયે, અને શિવજીને માથેજ હાથ મેલવા આવ્યેા. શિવજી નાસીને શ્રીકૃષ્ણ પાસે ગયા. શ્રીકૃષ્ણે મેાહિનીનુ રૂપ લીધું, અને નાચવા માંડયું. ભસ્માસુર મેાહમાં પયેા. તેને મેાહિનીના રૂપવાળા શ્રીકૃષ્ણને પરવાનું મન થયું. શ્રીકૃષ્ણે કહ્યું ‘તું મારા જેવા હાથ મૂકી નાચે એટલે પરણું.' આમ કરતાંજ ભસ્માસુરના હાથ પેાતાનાજ માથા ઉપર મેલાયેા. ભસ્માસુર શિવજીના વરદાન અનુસાર બળીને ભસ્મ થયેા. આમ ભસ્માસુર પેાતાની રચેલી ભૂલભુલ મણીમાં સાયે અને મરણ પામ્યા. આજે હિંદુસમાજની સ્થિતિ કઈ આવીજ થઇ રહી છે, એટલે હિંદુસમાજ પાતેજ પેતાને ખાઈ રહ્યો છે. હિંદુસમાજની ચઢતી સારૂ કરવામાં આવેલા નીતિનિયમના કાયદા કેટલાક સ્વાર્થી લેભાગુ ઉદરભરી પંડિતાએ વિપરીત અમાં સમાજ સમક્ષ રજુ કરી દીધા છે. આનું પરિણામ એ આવ્યું છે કે, સાયાં શાસ્ત્રો, સાચેા ધર્માં અને સાચી ધર્મપ્રણાલિકાને નામે મીડું થતું જાય છે, અને પાપટિયાં શાસ્ત્રો, કપેાલકલ્પિત ધમ અને જૂની એ ત્રણ સૈકાની ધરેડવાળી અર્થવિહીન રૂઢિના ગુલામ આખા સમાજ થઇ રહેલા છે. શાસ્ત્રમાં શું લખ્યું છે કે, સવારમાં આઠ વાગે ઉઠેવુ, બીડીએ પીવી, ચાહ પીવે, ગાંજો ફૂંકવે, તેર વર્ષથી ઓછી ઉમ્મરની કન્યા સાથે લગ્ન કરવાં, તુરત ગૃહસ્થાશ્રમ માંડવેા, ગૃહસંસારના *સરામાં બાપડી સ્રને મેએ પેાતાને પરાણે પતિદેવ' કહેવરાવવાનેા લહાવા લઈ લેવા ? વળી શાસ્ત્રમાં એવું ક્યાં લખ્યું છે કે, ખારમાં તેરમાં ખૂબ અચ્છી રીતે કરી મરણ પાછળ મેાજશેાખતા એરિયા મરનારને ભાગવવાના બાકી રહ્યો હોય તેા તેમની પાછળ જમણવારને રાક્ષસી ખ કરી પૂરા કરી દેવા ? વળી શાસ્ત્રમાં એવુ કયે સ્થળે લખ્યુ છે કે, ક્ાંસીની સજા કરતાં પણ વધારે દુઃખ સહન કરવાની તૈયારી ઉપર જતી, યા તા પેાતાના પ્રાણનું પડીકું બાંધી સુવાવડના યમદ્વારમાં દાખલ થતી સ્ત્રીના સીમંત ઉપર ખૂબ ચૂરમાં અને માદકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શુભસંગ્રહ-ભાગ ૭ મા મહાપ્રસાદ ઉડાવવા અને પેટ ઉપર હાથ ફેરવી એડકાર આવે અથવા વાછૂટ થાય ત્યાંસુધી ગેણિયા ગળામાં ઝીકેજ રાખવા? ખરૂં કહીએ તેા હિંદુ ધ`શાસ્ત્ર એટલે વેદ, ઉપનિષદ્, શ્રુતિ, સ્મૃતિ અને મીમાંસાને ગણી શકાય. આમાંય કાઇએ પાછળથી ધાલઘૂસલ કરી શ્વેાક લખી લીધા હૈ।ય તે। ભગવાન જાણે ! તે છતાં આ ગ્રન્થેમાં કેવળ વિધિસકાર અને ધાર્મિક ક્રિયા સિવાય લાડુ-જમણ-ઘીની ધાર–ચૂરમાં-દૂધપાક'નાં કાઇ ઠેકાણે દર્શન થતાં નથી. જેમને દશ ન થતાં હેાય તેમને ચેલેંજ કરૂ છું કે, એકાદ સંસ્કૃત લીટી Àાક અને પેરા તે બતાવે ! પછી આપણે શાસ્ત્રની વાર્તાના વિચાર કરીશું. શાસ્ત્રની ફિલ્મ્સીને નામે ભેળા લેાકેાની અંધશ્રદ્ધાના લાભ લઇ બાપડાં ઘેટાંઓને કતલખાનામાં ધકેલવાં હોય તે તેવા ઘીયા ગુરુ મહારાજોની સાથે અમારે કજીયેા નથી ! જે દેશમાં દગલબાજીવાળા ડાહ્યાએને ખારાક મૂર્ખાઓ છે, ત્યાં મૂર્ખાએને સમજાવનાર જગતમાં કૈાઇજ નથી. સિવાય તેમની જાગ્રત ખુદ્ધિની જિજ્ઞાસા ! શાસ્ત્ર'ની વ્યાખ્યા આપણાં હિંદુ ધર્મશાસ્ત્ર કેવળ સત્ય અને અહિંસાના પાયા ઉપર રચાયાં છે. વળી તેમાં વ્યાવહારિક ધર્મ અને શાશ્વત–સનાતનસદાના ધમ એવા એ વિભાગ રાખેલા છે. જેએની નજર આ રીતે શાસ્ત્ર વાંચવાની હાય છે, તેમને કેવળ સત્ય`જડી આવે છે. પરંતુ જેએ ખાલી દેખાવ,મિથ્યા પાંડિત્ય અને વિવાદકળાના શાખની ખાતર શાસ્ત્રોને ઉપરટપકે વાંચવાની તસ્દી લે છે; તેઓને કાં તે! ધને નામે ધતિંગનું અજીણુ થાય છે, અથવા કાં તે ધર્મને નામે પેપલીલા ચલાવી પાખંડના પૂજારી બની જઇ પ્રસાદના પડિયા ઉડાવવા લતાને ભંભેરવાના ધંધા લઇ બેસે છે. આપણા શાસ્ત્રમાં કહેલું છે કે, સયાજ્ઞાાત વો ધર્મઃ । (સત્ય સિવાય બીજો કાઇ ધમ નથી.) અથવા ાિ પરમો ધર્મઃ । (અહિંસા સૌથી મેાટા ધમ છે.) આ એ દાખલાઓમાં સાચીજ રીતે ખરા ધર્મનું રહસ્ય છે. અને તે રહસ્ય સનાતન–સદાસ દા-હમેશને સારૂ છે. અને તેથી તે શાશ્વત ધર્મના સિદ્ધાંત થયેા. પરંતુ પ્રાચીન કાળના ઋષિમુનિએ આજકાલના ભૂદેવા જેવા ઉલ્લુ ન હતા અથવા તેમને પાપી પેટને સારૂ ટેક મૂકીને પાધડીને વળ ફેરવવાના હતા નહિ. તેમને સરવણીના ખાટલાના સરસામાન જોઇતા ન હતા. અથવા તેમને જીવતાં જાગતાં ગરીમાનાં ગળાં ઉપર છરી ફેરવનારાઓને સારૂ મરણ પામ્યા પછી બ્રહ્મભાજન કે પિતૃભાજન કરી સ્વર્ગનાં દ્વાર ઉધાડાં નહાતાં રાખવાં. એટલે વ્યવહારમાં અનુકૂળ, ઉપયેગી અને સતે ભદ્ર, સૌને સરખી રીતે લાભદાયી થઇ પડે તે સારૂ સિદ્ધાંત ચ્યા ૪ઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા ૩૨૯ सत्यं ब्रूयात् प्रियं बयात् न ब्रूयात् सत्यमप्रियम् । प्रियं च नानृनं यात् एष धर्मः सनातनः ॥ (સાચું બોલવું પણ સામાને પ્રિય લાગે તેવું બોલવું. અને સામાને ખરાબ લાગે તેવું સત્ય હોય તે પણ ન બોલવું. વળી સામાને સારું લાગે છતાં જૂઠું હોય, તો તે પણ ન બેલવું, એ સનાતન ધર્મ અર્થાત હમેશાં આચરણમાં મૂકવાની એ રીત-નિયમ.) આમ વ્યાવહારિક દષ્ટિએ સાચું બોલવાની શાશ્વત ધર્મની આજ્ઞાને લોકકલ્યાણ ખાતર ઘટાવી અને ઠસાવી. અહિંસા અને પ્રેમને નામે રાવ સર્વ ભૂતપુ (સૌ પ્રાણીમાત્રને પિતાના આત્મા સમાન માન.) આમ કહ્યા છતાંય હિંસક પશુ, વાઘ, સિંહ વગેરેને મારવાની આજ્ઞા કરી. અને જૂ, ચાંચડ, મછર, સર્પ, વિંછીથી ડરી જવાનું લખ્યું નહિ. અથવા વૈદ્યક શાસ્ત્રમાં વંદ, ગોકળગાય, ઘરેળી વગેરે પ્રાણુઓનો વિધિ અનુસાર વધ કરી દેવામાં ઉપયોગમાં લેવાનું સૂચવ્યું. દિલીપ જેવા રાજાએ ગાયની રક્ષા ખાતર સિંહને આત્મબલિદાન દેવાની તૈયારી બતાવી. મહારાજા મયૂરધ્વજે પોતાના શરીરનું માંસ ખવા માંડયું અને હરિશ્ચંદ્ર રાજપાટ લૂંટાવ્યાં. ગુરુ તેગબહાદૂરે શિર રણમાં રોળાવ્યું; સીતાજીએ અશોકવનમાંથી રાવણથી છાનામાના રામ પાસે આવવા ના પાડી. આવા આદર્શ સિદ્ધાંતવાદી સત્ય અહિંસાના ઉપાસકો હમેશાં યાવચેંદ્રદિવાકરૌ પૂજાપાત્ર છે; પણ તેથી વ્યવહારમાં જે ધર્મ આચરવાને લખ્યો છે તેની કિંમત જરાએ ઓછી સમજવાની નથી. આજે હિંદુ ધર્મશાસ્ત્રો એટલે બાળબોધ લિપિમાં સંસ્કૃત ભાષામાં જેટલું લખ્યું તે સર્વ અથવા તો ચંડીશાસ્ત્રમાંના દારૂપ્રશંસાના શ્લોકથી માંડીને બ્રાહ્મણે “સોમરસ” પીતા હતા, અને શિવજીને ચલમ, ભાંગ, ગાંજો, પ્રિય હતો તેથી ધૂમ્રપાનની જરૂર બતાવનારા પોતાને મનમાને તેમ અર્થ કરે એ તે છે જ નહિ. શ્રીકૃષ્ણની રાસલીલાને આધ્યાત્મિક અર્થ– રહસ્ય-“શરીરની ઇંદ્રિયોને સંયમ બાજુએ મૂકી કેઈ અક્ષરશન્ય ગોટીલો રૂપસુંદરીઓ સાથે મસ્તી કરવા મંડે તો તમાચો ખાય. તેમ હિંદુશાસ્ત્રોને માખણનો લોચો બતાવી મૂખરજશિરોમણિ મહારાજે મનગમતા અર્થની મેજે ઉડાવે તો તેમને ગરુડપુરાણમાં લખેલી સજા ધર્મરાજાના દરબારમાં ચિત્રગુપ્તના ચોપડે નોંધાયેલી થશે ત્યારે થશે, પણ આજે તો આખો હિંદુસમાજ આવા ભૂખડીબારસ ભામટાએના પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે. બુદ્ધિથી પર હેય અકલમાં આવે નહિ, સામાન્ય વ્યવહારક્રમથી વિવિધ રીતનું ભિન્ન વર્તાને હોય એવું શાસ્ત્રમાં કદી લખેલું હોયજ નહિ. ધોળે દિવસે ઘીની મશાલ લઇ ફરવાનું કાઈ કહે તો તે જેમ ગધેડે છે, તેવી જ આબેહૂબ હાલત શાસ્ત્રને નામે ઠગી મઠ-મંદિરમાં રહેનારા ગોલંદાજ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શુભસંગ્રહ-ભાગ ૭ માં ગજરામારૂ ગેલખ સેતાન સાધુઓની છે. પુરાણ હિંદની સ્થિતિ કદાચ દલીલની ખાતર એક વખતે માની લઈએ કે, મરણ પાછળને બારમાં–તેરમાં વગેરેનો ખર્ચ, સીમંતને ખર્ચ, બ્રાહ્મણમાં જનાઈ દેતી વખતનો ખર્ચ શાસ્ત્રમાં કરવાનું કહેલું છે તે પણ તેથી શું ? જે સમયે શાસ્ત્રો લખાયાં તે સમયની હિંદુસ્તાનની હાલત શી હતી અને આજે શી છે તે તો તપાસો! મહાભારતમાંના મયદાનવે રચેલા મહેલનું વર્ણન વાંચે, યા તે પાંડવોના અશ્વમેધ યજ્ઞ સમયની ભારતની સંપત્તિ તપાસે ! અથવા તો સીતાસ્વયંવરની જાહોજલાલીનું ચિત્ર જુઓ ! અને રામરાજ્યારોહણને વૈભવ વિચારો તો જણાશે કે, પ્રાચીન ભારતની ધનવૈભવવિલાસ સામગ્રી અખૂટ અને અતુલ હતી. મહમદ ગિઝનીની હિંદનું જવાહર લૂટવા કરેલી બાર સવારીએ, સોમનાથ પ્રભાસપાટણના શિવલિંગમાંથી નીકળેલી અઢળક દોલત ક્યાં ? નાદિરશા, તૈમુર અને દુરાનીએ લૂટેલું હિંદ ક્યાં ? અને કયાં આજની હિંદની ગરીબાઈ ? અશોકના સમયમાં ઈ. સ. પૂર્વે ૩૨૨ માં એટલે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં એક રૂપિયાનું રોસઠ મણ અનાજ, ચોસઠ મણ દૂધ, ચાર મણ ઘી, આઠ આનાને ઘેડ, છ રૂપિયાને હાથી અને નેકરને ત્રણ પિતાને માસિક પગાર મળતા હતા. અને એક તેલો સેનાની કિંમત ફક્ત ત્રણ આના જેટલી હતી. આજે આ વસ્તુઓની મેંઘવારી કેટલા પ્રમાણમાં વધી ગઈ છે ? ઈસ. ૩૯૪ થી ઈ. સ. ૪૧૩ સુધીમાં હિંદની મુસાફરીએ આવેલા હું આનસિંગ અને ફાસ્થાન નામના ચીના બુદ્ધિસ્ટ મુસાફરોએ હિંદમાં ચાલતી અતિશય સેંઘવારી અને કાને સારૂ “મફત દવાખાનાની સગવડ હતી, એમ લખ્યું છે. વળી આ સમયમાં કેટલેક ઠેકાણે બહુધા વસ્તુઓની અદલા બદલી થતી; એટલે કે જેને ભેંસ જોઈએ તે પિતાને ત્યાં ગાય હોય તો આપે. લેટાની જરૂરતવાળો પવાલું આપે. ઘઉંવાળે બાજરી આપે એટલે વસ્તુની આપ-લેથી સાંધવારી બહુ ટકી રહેતી. વળી એમ કહેવાય છે કે, લોકે નાણાંનો ઉપયોગ જવલે કરે તે માટે ગ્રીસ દેશમાં એક રાજાએ રૂપિયા, અડધા, પાવલાં વગેરે ગાડાના પૈડાં જેવા લાંબા પહોળા, દશ શેર અધમણ વજનના બનાવ્યા હતા, કે જે સહેલાઈથી ફેરવાઈ શકાય નહિ, અને સંગ્રહ કરતાં બહુ વિશાળ જગા રેકે ! ઇ. સ. ૯૪૨ માં કલ્યાણરાય નામના વણિકે ખંભાત શહેર કબજે કર્યું, તે શહેર વસાવ્યું અને ચોરાશી ગામડાં તેણે પિતાને પૈસે બાંધ્યાં, છતાં દોલત ખૂટી નહિ. તેને માટે એવી કહેવત ચાલી કે – માન સરોવર માદળું, મહાકાળેશ્વરને આરે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૩૧ ઢીંગલે (પૈસે) પાંચ શેર બાજરી, કલ્યાણરાયનો આર. એ સમયે એક પિતાની પાંચ શેર બાજરી વેચાતી હતી. ઈ. સ. ૧૫૩૦ ની સાલમાં એક રૂપિયાનું સાડીબાવીશ શેર ઘી મળતું. ઈ. સ૮ ૧૬૦૫ માં અકબર બાદશાહના મરણ પહેલાંને ઇતિહાસ વાંચતાં “આઈને અકબરી'માં બાર આને અઢી મણ મગ તથા મઠ, અને છ આને મણ ઘઉં તથા આઠ આને ચોખા મળતા હતા. વળી એક રૂપિયાનું સાડા આઠશેર ઘી મળતું હતું. એમ કહેવાય છે કે, દર શ્રાવણ સુદી પૂનમને રાજ બિંદુસાર મહારાજા પિતાને ખજાને લૂંટાવતા હતા. વળી પુરાતન વણઝારાની પોઠેનાં વાવ, તળાવ, કુવા, ધર્મશાળા વગેરે સાર્વજનિક કામમાં ઇમારતો પાછળ કેટલે અઢળક પૈસે ખર્ચાય છે ! પાવાગઢ ઉપરને ખાપરા ઝવેરીને મહેલ, આબુનાં વિમળશાનાં દહેરાં, પાલીતાણુનું જૈન મંદિર, અમદાવાદની હઠીસિંગની વાવ, દિલ્હીની જુમ્મા મજીદ, આગ્રાનો તાજમહેલ, અશોકને લોહસ્તંભ વગેરે જોતાંજ જણાય છે કે આમાંનું કશુંય આપણાથી હાલમાં થઈ શકે એમ છે? હિંદુસ્તાન આજે હિમાલયથી રક્ષાયેલ અને સમુદ્રથી વિંટળાયેલો સુરક્ષિત સ્વરાજ ભગવતે દેશ નથી. આજે હિંદુસ્તાન કેવળ આર્ય જાતિથી વસાયેલે અખંડ જ ખૂદ્દીપ નથી. આજે હિંદુસ્તાનમાં રામચંદ્ર, હરિશ્ચંદ્ર, અશોક, કુમારપાળ, શાલિવાહન જેવા ત્યાગી પ્રજાપ્રેમી રાજાધિરાજે નથી. આજનું હિંદુસ્તાન કંઈક જુદું જ છે. આજે હિંદમાં પરદેશીઓ ઘુસ્યા છે. પરદેશીઓએ પિતાને પગદંડે જમાવવા હિંદુ વિ. મુસલમાન, બ્રાહ્મણ વિ. અબ્રાહ્મણ, સ્પસ્થ વિઅપચ્ચે આમ તેખડાં ઉભા કર્યા છે. રેલવે, તાર અને વિમાન દ્વારા પરદેશી યાંત્રિક કળાના પ્રભાવે દેશનું હીર ઝપાટાબંધ ચૂસાવા માંડયું છે. આજે દેશના રાજામહારાજાઓને વિલાયતના વાયરા વાવા માંડયા છે અને પરદેશનાં હવાપાણી ચતાં થઈ જઈ ત્યાંનીજ પરદેશી ચીજો પ્રિય થઈ પડી છે. આજે દરેક હિંદીની વાર્ષિક સરાસરી આવક ફક્ત રૂપિયા સત્તાવીસ જેટલી થઈ રહી છે. જીવનમર્યાદા સરાસરી ૨૪.૫ (સાડીચોવીસ) વર્ષ જેટલી છે. તેવા સમયે જ્ઞાતિવરને નામે શાસ્ત્રને એથો લઈ, કલ્પિત સ્વર્ગ મેળવવાની ઝંખનામાં પડી, હજાર રૂપિયા ખર્ચી નાખવા તે આપણુ જેવા ગરીબ દેશને પાલવે તેમ નથી. કદાચ અસલના વખતમાં ધનધાન્યની સેંઘવારી હતી ત્યારે ભાઈઓ ભેગા થઈ જમે એ આશય ભલે રાખ્યા હોય, પરંતુ આજે સગા ભાઈઓમાં સંપ રહ્યો નથી, અને કાકા ભત્રીજાએ સરકાર દેવડીએ ચઢી ન્યાય માગે છે; ત્યાં જ્ઞાતિના ભાઈઓ ભેગા બેસી સંપથી અને શાંતિથી જમે એ તે લગભગ દુર્લભજ થઈ પડયું છે. આજે રૂપિયાનું એક-શેર સવાશેર ઘી મળતું હોય ત્યાં જ્ઞાતિવરા પાછળ ખર્ચ કરી દેશના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં અનાજ પાણીનો જ એક રાત્રિના વાળુ ખાતર વેડફી નાખ એ ગરીબના મેંમાંથી કળિયે ખુંચવી લેવા બરાબર છે. જ્ઞાતિગંગાનો પ્રવાહ (?!) આપણે અત્યાર સુધી જોયું કે, શાસ્ત્રોને સાચી રીતે જોઈએ તે કઈ સ્થળે રાક્ષસી જ્ઞાતિવરાની પ્રથાને પિષવા સારૂ, બારમાંતેરમાં, સીમંત, જનઈ કે બીજા પ્રસંગે ધર્મની ખાતર ખર્ચ કરવાનું જરાએ લખ્યું નથી. કેવળ ધર્મની ક્રિયા ખાતર કેટલેક ઠેકાણે અમુક વિધિ લખેલ છે. તેમાં “અન્ન' એ ઉત્તમ વસ્તુ છે, એમ માની કેટલાકએ તે વિધિસમયે જમાડવાનું નક્કી કર્યું હશે, અને તેમાં પુણ્ય માન્યું હશે. પરંતુ આજે अन्नदान महादानम् विद्यादानमविशिष्यते । अन्नाय क्षणिका तृप्तिर्यावत् जीवंत विद्यया ॥ (અન્નદાન મેટું દાન છે, પરંતુ તે કરતાં અધિક મોટું દાન વિદ્યાદાન છે. અન્નથી તે જીવને થોડાક સંતોષ થાય છે, પરંતુ વિદ્યાથી આખે જન્મારે માણસને તૃપ્તિ થાય છે.) અનદાન કરતાં વિદ્યાદાનનું વધારે મહત્વ ગણવાનો વખત આવી લાગે છે. હિમાલયમાં ગંગેત્રીનું મૂળ છે, તેમ ગરીબાઈમાં આપણી પડતીનું મૂળ છે. શું યુવાનને પૂરતી કેળવણી મેળવવાનાં સાધનો આપણી પાસે છે ? શું તેઓને પૌષ્ટિક ખોરાક આપવાના ફાજલ પૈસા આપણી પાસે છે? શું તેમને દૂધ-ઘી ખવરાવવાના પણ સાંસા પડતા નથી ? પછી શરીરે શિથિલ થાય, મગજે સણુકા નાખે, પરીક્ષાના દિવસમાં લથડી ખાય અને આખરે નાપાસ થાય તો તેમાં વાંક કોને છે ? આપણા સામાજિક વ્યવહારને નામે ધૂળમાં ઢળી જતાં, જ્ઞાતિવરામાં ખર્ચાતાં નાણુંને કે બીજા કોઈનો ? એક રાત્રિના વાળમાં નાણુને દુરૂપયોગ કરે, તે તો દિવાળીનું દારૂખાનું ફેડી મલકાવું એના જેવું થયું. હવે જ્ઞાતિવરાના હિમાયતીઓની દલીલો એક પછી એક લઈએ. (૧) પ્રથમ દલીલ એ છે કે, જ્ઞાતિ એ તો ગંગાનો પ્રવાહ છે. જ્ઞાતિજનો જમે અને આશીર્વાદ આપે તો પિતૃઓ સ્વર્ગમાં બિરાજે અને તેમનાં સગાંવહાલાં ઉપર અમી વરસાદના છાંટા નાખે, આ દલીલ કરનારા ડહાપણના ઈજારદારને કાં તો જીભનો હરામ ચસ્કો લાગ્યો હોય છે; અથવા તે જેમને આગળ બેઠે ઉલાળ નથી, પાછળ બેઠે ધરાળ નથી, એવા બાયડી છોકરાં મરી ગયા પછી પરવારીને બેઠેલા હોય છે; અથવા જેઓ ઘરને આંગણે ધંધા સિવાય બેસનારા હેઈ જેમના છોકરા પરદેશ કમાવા ગયા હોય છે, અને ખાવાને સારૂ પરસેવાનાં ટીપાં પાડેલા રૂપીઆના મનીઑર્ડર મોકલે છે; અથવા તે જેમને જીવનવ્યવહાર કેવળ પરાયું અન્ન ખાઈને તાગડધીન્ના કરી લોક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #346 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવા કે આબરૂના કાંકરા ૩૩૩ નિંદા કરવામાં શ્રીપૂરી’ એવી જીભડીને ચલાવવામાં ખતમ થાય છે; એવા જડભરત આત્મા(!)ઓ જ આવી દલીલ કરે છે. તેમને ખબર નથી કે, આજની જ્ઞાતિ સંસ્થાઓ ગંગાને પ્રવાહ નથી, પણ ગટર કરતાં પણ ભૂંડી થઈ ગઈ છે. કારણ કે ગટરના પાણીથી તો શાક. ભાજી પાકે છે, જ્યારે જ્ઞાતિ સંસ્થાથી અદેખાઈ સિવાય કશું પાકતું નથી. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓએ ચાર વર્ણ રચી. બ્રાહ્મણમાં આજે ચેરાશી કરતાં વધારે જાતના બ્રાહ્મણો ક્યાંથી ઘૂસ્યા ? બ્રાહ્મણ ને છોકરો દારૂ પીએ તોપણ બ્રાહ્મણજ, એ “ઈજારો-કંટ્રાકટ ક્યાંથી આવે ? ત્રિકાળ સંધ્યા કરવાનીજ જેને બાધા (3) હાય, બીડી પીધા સિવાય ઘર બહાર નીકળવું નહિ એવીજ ભીમપ્રતિજ્ઞા હેય, તે બ્રાહ્મણ નામને લાયક છે ખરા ? ગ્રંક્ષિો ગ્રાહi B શ્યાનવ જુથ-બ્રાહ્મણ બ્રાહ્મણને સામે મળે તે કૂતરા પ્રમાણે ભસવા માંડે; આટલી બધી તો તેમની હૈયાની હોળી નિરંતર સળગતી જ હોય છે. વળી कायस्था करटुपा काका यवनाश्च जातिबन्धनः । चतुर्थ जाति विनश्यन्ति श्वानो सर्पो हिजो गजः ॥ [કાયસ્થ (નાગર મુત્સદ્દી), કુકડે, કાગડે અને યવન, એ ચાર જાતિ પિતાનું હિત સમજે છે; જ્યારે કૂતરે, સાપ, બ્રાહ્મણ અને હાથી પોતાની જાતિનું જ નખેદ કાઢે છે.] વર્ણાશ્રમશિરોમણિ બ્રાહ્મણની આ દશા, પછી બીજાનું તે કહેવાનું જ શું હોય ? સ્વર્ગનો દરવાજો ખોલવાને ઈજારે ધરાવનાર બ્રાહ્મણવર્ગની આ ગંગાપ્રવાહ (!) જેવી જ્ઞાતિ સંસ્થાનું કાઠું તે જુઓ! જ્યાં થડમાંજ હિંગ ભરાઈ છે, પછી ઝાડ લીલું શી રીતે રહેવાનું! એને તે પજ છૂટકે; તેમ વર્ણાશ્રમ ધર્મના અગ્રમુખી બ્રાહ્મણે જ વ્યસન, આળસ અને વહેમની ગળથુથી જન્મથીજ ખાઈ ચૂક્યા છે, ત્યાં ચઢતી ક્યાંથી હોય? તેથી આજે ખરા બ્રાહ્મણે તે તેમને જ ગણવાના છે, કે જેઓ જનસમૂહના કલ્યાણ ખાતર શાસ્ત્રને સાચાં સ્વરૂપે પ્રજા સમક્ષ રજુ કરી, શયતાની રૂઢિબદ્ધ જ્ઞાતિવરા સામે માથું ઉચકી ઝુંબેશ ચલાવવા બહાર મેદાને આવે ! આ તો જ્ઞાતિસંસ્થાને “ગંગાને પ્રવાહ માનનારા બ્રાહ્મણનું વર્ણન થયુંપણ હજુ “ગંગાના પ્રવાહ” (!) જેવી જ્ઞાતિનું વર્ણન તો બાકી છે. આજની જ્ઞાતિ એ મુખ્ય વર્ણાશ્રમના ભિન્ન ભિન્ન વિભાગ માત્ર છે. વર્ણાશ્રમની ભાવનાને આજે મુખ્યત્વે જ્ઞાતિસંસ્થામાં લેપ થયો છે. દાખલા તરીકે એક જ્ઞાતિમાં પાંચસે ઘર હોય તો તેમાં ત્રણ તડ પડે. એક તડવાળા બીજા તડવાળાને ત્યાં જમે નહિ, કન્યા ન આપે; આ “ગંગાના પ્રવાહ (!) જેવી જ્ઞાતિની દશા ! વળી અમુક અમુક નેત્રને છે, અમુક કુળવાન છે, અમુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ vvvvvvvuwuuuuuuuuuuuuu શુભસંગ્રહ-ભાગ ૭ મે તે હલકે છે એવી નીચ વૃત્તિથી એકબીજાની ખોદણ નિંદાનાં જીવડાં સિવાય જ્ઞાતિના ખાબોચીઆમાં આજે બીજું કશું જ ખદબદતું નથી. બ્રાહ્મણે બ્રાહ્મણ માત્ર એક થઈ રોટીબેટી વ્યવહાર શરૂ ન કરે, ત્યાં સુધી કન્યા આપવાવાળાનું ક્ષેત્ર બહુ ટુંક થવા માંડ્યું છે. એટલે અભણ, અક્ષરશૂન્ય જથ્થા સાથે કદળી જેવી કુમળી કન્યાને પરણાવવામાં આવે છે. નથી સંસ્કાર, નથી કેળવણી, નથી સ્વભાવમાં સમાનતા, નથી ઉંમરપ્રમાણુ કે નથી જીવનરહસ્યની ચિંતા. કેવળ લાકડે માંકડું વળગાડવાની કળા કરવામાં શૂરાપૂરા જ્ઞાતિના પટેલિયાએ, કેઈને જ્ઞાતિ બહાર મૂકે, પંકિત બહાર કાઢે, એક ઘર જ્ઞાતિમાં ઘટાડે; વધારવાનું તો સ્વપ્નમાં ન સૂઝે; ભૂલની દરગુજરની વાતજ નહિ, પણ કીડીના છેડાને કેહાળાનું રૂપ આપી, રજનું ગજ કરી, કાગને વાઘ બનાવી, ગરીબને ગરદન મારી, તફાવાળાને ત્રાજવે બેસી જઈ, પૈસાદારની શરમમાં અંજાનારા ન્યાયાધીશ બની બેસે અને “પીઠ ઉપર માર પડવા છતાંય” કાચબાની ઢાલ જેવી પીઠ બનાવી મેધા પૈસા જ્ઞાતિજનેને જમણ આપવામાં ખર્ચવા છતાંય જેઓ લાગ આવે ડસવાનાજ છે, તેમને ખવરાવવાથી આશીર્વાદ મળ્યા જાણ્યા છે? પ્રથમ જ્યારે વર્ણાશ્રમ ધર્મની વિશાળ મર્યાદા અંકાતી ત્યારે વિશાળતા, ઉદારતા, ક્ષમા અને ધીરજના ગુણે સંસ્થાઓમાં હતા. પહેલાં વર્ણાશ્રમ હતો, જ્ઞાતિસંસ્થાઓ તો ન હતી. એટલે જ વાલમીકિ ઋષિ ભીલ છતાં ગુણકર્મને લીધે બ્રાહ્મણ થઈ શકતા. જાબાલી ઋષિ અજ્ઞાત કુલના હતા. માતંગ ચાંડાલ હતો. વસિષ્ઠ વેશ્યાપુત્ર હતા. વિદુરજી દાસીપુત્ર હતા. દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુન બ્રાહ્મણવેશે આવેલા. સીતાના સ્વયંવરમાં રાવણ બ્રાહ્મણ છતાં ક્ષત્રિય કન્યાનું પાણિગ્રહણ કરવા આવેલો. ગર્ગ, શાંડિલ્ય અને કાત્યાયિની ગેત્રો આજે બ્રાહ્મણોનાં છતાં ક્ષત્રિયોમાંથી ઉતરી આવેલાં છે. અગ્નિવંશના રાજપૂતો બ્રાહ્મણપ્રજા છે. નાગકન્યા ઉલૂપીને અર્જુન સાથે, અને ગ્રીસના સેલ્યુકસની પુત્રીને ચંદ્રગુપ્ત સાથે વિવાહ થયો હતો. આ પ્રમાણે દૂણ, સાથિયન, યવન, ક્ષત્ર, તુરષ્ક, મૈત્રિક વગેરે લોકો વિદેશથી આવી હિંદુ પ્રજામાં ભળી ગયા. ક્ષત્રિયવંશી ઋષભદત્તને સંગમિત્રો સાથે વિવાહ થયો હતો. ઇ. સ. ના ૧૩ મા સૈકામાં કનોજના બ્રાહ્મણ રાજા રાજશેખરને વિવાહ ચેહાણ કન્યા અવંતીસુંદરી સાથે થયો હતો. આજે આમાંનું શું છે? આવા દાખલાએથી હિંદનો ઇતિહાસ સોના જેવો ઝળકયો ! “અભડાવું” અને “વટલાવું ' શબ્દ ઘુસ્યા કે હિંદની પરતંત્રતા શરૂ થઈ. પ્રેમની ગંગા ગઈ, સંપની સરિતા સરી ગઈ, એકતાનાં મોજાં ઉડી ગયાં. હુંકાર વધ્યો, વાડાઓ વધ્યા, તફા વધ્યા. તડ વધ્યાં, તાઈફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ •* ^^ ^*-*^^^ ^ • • • • • w w ".vv , v - .... . . -------- ---- -- - * આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૩૫ જાગ્યા અને આર્યવની ભાવના ભ્રષ્ટ થઈ. પરદેશી યવન સામે લડવા નીકળતાં ગાય અને બ્રાહ્મણે યુદ્ધને મેખરે મૂકે એટલે રજપૂત ભાગવા લાગ્યા. સમૂડ ટુંકો થયે, જો નાને થયો, સંખ્યાબળ ઘટયું; એટલે અદેખાઈ જાગી, ઈર્ષ્યા આવી, ઠેષ પેઠે, વેર વધ્યાં, ઝેર જામી ગયાં, કેઈ ઉચા ચઢયો તો તેને પછાડયો. એક આગળ આવ્યો તો તેને પાછો ધકેલ્યો. આમ સંતાકૂકડીની ડાકડારીની રમત જ્ઞાતિના હવાડામાં દેડકાંઓએ આરંભી ! કહે ઘરનાં છોકરાંને ઘીને છાંટો નહિ, નિશાળમાં ભણવાને ફી આપવાના ઠેકાણાં નહિ, પરદેશમાં કમાવા મેકલવાને સગવડ સારૂ ટિકિટના પૈસાની તાણતાણ, તેમાં દેવું કરી વરા કરવામાં આશીર્વાદ આવવાને હતો ? અને કયા પિતૃઓ સ્વર્ગમાંથી આશીર્વાદ મેકલવાના હતા ? વળી ધૂળ૪ વિતા રાફુ તેમ દેવું કરનારે બાપ શત્રુતુલ્ય છે, તો પોતાનાં છોકરાં પિતાને સ્વર્ગમાં પહોંચાડવા દેવું કરે તે પુણ્યશાળી પિતાને રૂચે ખરું ? વળી દેવું કરીને જ્ઞાતિવરે કરવાથી સ્વર્ગો મળવાનું જ છે, એવું ચોક્કસ તો કઈ કહેતું જ નથી. કોઈના કાગળ-પત્ર, તારટપાલ, સંદેશ કે વાયરલેસ કંઈ સ્વર્ગથી પૃથ્વી ઉપર અત્યાર સુધી આવેલું જણાતું નથી. માટે જ્ઞાતિને “ ગંગાને પ્રવાહ ” માની પિતૃઓને સ્વર્ગ અપાવવાની લાલચે જમણવાર કરનારાઓ ધૂણુમાં બાચકા ભરે છે, યા તો પાણીમાં ડાંગ મારે છે, એમજ માનવું. એમ સ્વર્ગ સસ્તાં નથી, અને “ગંગાના પ્રવાહ’ ગલીકુંચીએ ઉભરાઈ જતા નથી. એ બધી વાતો સાચી હોત તો આજે હિંદુસ્તાનમાં એટલું બધું પુણ્ય જમા બાજુએ થઈ ચૂકયું હોત, કે અંગ્રેજોને સ્વરાજ આપી દઈ વિલાયત વિદાયગોરી લેવાની ફરજ પડી હોત. ઉતાવળ એટલે શું? બીજી દલીલ જ્ઞાતિવરાના હિમાયતીઓ એવી કરે છે કે, ભાઈ! ધીરે ધીરે સૌ થશે. ઉતાવળ કરશે તો બાજી બગડશે. જેની પાસે પિસા હોય તે કરે, ના હોય તે ના કરે. તેને ઘેર કેઈ લાંધવા બેઠું છે ? જમાડીને જમવું છે. ધંટી ઉપર ઘઉં મૂકીને ખાવું છે. લાત મારવી અને લાત ખાવી છે તેમાં કાંઈ સપાડું છે? વગેરે આ દલીલ ઉપરટપકે ઠીક દેખાય છે, પણ તેમાં પાપબુદ્ધિ, સ્વાર્થવૃત્તિ અને ગરીબને છુંદવાની કળા સિવાય બીજું કંઈજ નથી. વળી જમવાની ખાતર જમાડવું એનો અર્થ શું? “ધીરે ધીરે શું અને “ઉતાવળ” શું એનો અર્થ જ આપણે સમજતા નથી, એમ કહીએ તો ચાલે. વડોદરાના શ્રીમંત મહારાજા સાહેબે એક વખતે કહેલું કે “ આપણું એક દિવસની આળસ “એમાં શું ? “આવતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ શુભસગ્રહું-ભાગ ૭ માં પચાસ કાલે થશે’ એટલા સમયમાં તે વિલાયત-અમેરિકાવાળા વર્ષોં જેટલા આગળ વધી જાય છે.' કહે! ક્યાં એક દિવસ ખરાખર પચાસ વર્ષનું પ્રમાણ ? આજે અભૂત, વીજળી અને આગગાડીની ઝડપે જમાને આગળ ધપે છે, ત્યારે ઉતાવળની' ગણત્રી કયે। ઘડિયે। ત્રિરાશી માંડી કરશે? ગામડાંમાં ગાડાં ચાલતાં જોનારા ગામિડયા, વડેદરા શહેરની ઘેાડાગાડી'ને ઉતાવળા' કહે એમાં કંઇ નવાઈ લાગે ખરી? શહેરના ધેાડાગાડી'વાળાને મુંબઈની મેટર ‘ઉતાવળી’ લાગે, મુબઇની મેટરવાળાને વિલાયતની વીજળીની ઝડપવાળી આગગાડી ‘ ઉતાવળી ’ લાગે, વિલાયતવાળાને અમેરિકાજર્મનીનું ‘બલૂન ઝેપલીન' ઉતાવળું લાગે. વળી સ ંદેશા લઇ જનારી કાસદ ‘ટપાલી’ને ‘ઉતાવળા’ કહે, ટપાલી તારવાળાને ‘ ઉતાવળે’ કહે, તારવાળા વગર દારડાંથી જનારા સંદેશાને ઉતાવળ” માને તે તેમાં કેાઈની ગણત્રફેર કે બુદ્ધિભેદ યા તે મૃગજળતી શકા છે એમ ગણાય ? વાસ્તવિક રીતે તે ઉતાવળ’નેા અર્થ આમાં તે ધીમાશ’ એવાજ ગણાય ! યુવાનેાની ગણત્રી અનુસાર, જૂના જમાનાના રૂઢિદાસા પણ આંકડા તપાસી શાંતિથી વિચારશે તે તેમને પણ જણાશે કે, યુવાનેાનું જ્ઞાતિવરા સામે । પગલું બરાબર વખતસરનું, નીચેાવાઈ ગયેલી આર્થિક સ્થિતિને બંધબેસતું અને આત્મશુદ્ધિનું વાતાવરણ તૈયાર કરનાજ છે. ૮ મુખ મેં રામ બગલ મેં છુરી, રૂપ સાધુકે એર દાનત બુરી’ તેમ સૌ કહે છે; યથાશક્તિ ખર્ચ કરવાં, છતાં પરિણામ એ પ્રમાણે નથીજ આવ્યું. વધારે મળે તે વધારે ખ કરે અને એધુ મળે તે એન્ડ્રુ ખ^ કરે, તે સિદ્ધાંત ખેલવાનેા સાવ સહેલા છે, પણુ સામાજિક જીવનમાં તેને અમલ કરવા મુશ્કેલ જણાયે છે; એટલે આજે તા જ્ઞાતિમાં રડયા ખડયા પૈસાદાર યા તેા કુળવાનેએ પેાતાને ત્યાંથીજ દાખલેા ખેસાડી ખર્ચ કમતી કરી પેાતાના બીજા ગરીબ પણ ઉમરાવ દિલના જ્ઞાતિજનાના લાભ માટે રૂઢિને ઉંચી મૂકવી જોઈએ. દેશ દળાયા છે ! આજે આપણા દેશમાં રૂ. ૧૦૦૦ ની આવક ઉપર સરકારવેરા લે છે, જ્યારે અમેરિકામાં એછામાં ઓછી રૂ. ૧૫૦૦૦ ની આવક હાય તાજ આવકવેરા ચેાટે છે. કહેા, પૈસાદારી અમેરિકામાં છે કે હિંદુસ્તાનમાં ? હિંદમાં સાચા પૈસાદારા છેજ ક્યાં ? પરદેશી કંપનીઆના દલાલે એટલે વેપારીઓની ફેાજ. અત્રેથી કાચી ધાતુ વિલાયત જાય ત્યારે આપણે જીવી શકીએ, એવી સ્થિતિ છે. હાડકાં પરદેશ ચઢે, તેમાંથી ચપ્પુના હાથા, બટન, કાંસકી, રમકડાં, છત્રીના હાથા, કમરપટા, ઇન્ડીપેને વગેરે અને, વિલાયતથી આવ્યાં એટલે પવિત્ર થાય; અને બિચારાં હાડકાં હિંદુસ્તાનમાં-કૃષ્ણ ભગવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ - - - -- - -- - - - -- - - -- - -- - ------ - -- - - - - - - - - - - - - - - - - - - - - - આ તે જ્ઞાતિવર કે આબરૂના કાંકરા? ૩૭૭ જન્મભૂમિમાં-રહે તો અપવિત્ર થાય ! કપાસ પરદેશ ચઢે, ત્યાં લૂગડાં વણાય અને ખરીદાય. અત્રે વણાયેલી ખાદી પૈસાદારેથી ના પહેરાય ! ઊન પરદેશ જાય ત્યાંથી બનસ, ટોપીઓ બને અને તે આ દેશમાં પહેરાય. ચામડાં પરદેશ જાય તેમાંથી ફીનીશ ચઢાવી પાવન થઈ ચામડાની ટૂંક, કોથળી, બૂટ, ચોપડી બાંધવાને સામાન બને; હિંદના વેપારીઓને આ ન સૂઝે. આમળાં, ડાં, અરીઠાં વગેરે પરદેશ જાય તેમાંથી રંગ બને; આપણે ત્યાં ઉકરડે નંખાય તો ફિકર નહિ! આપણા દેશની નદીઓમાં હજારે ટન રેતી મફત પડી રહે છે, પરંતુ જર્મને રેતીમાંથી લખેટેલાં વાસણ બનાવે છે. અમેરિકાના ધનાઢયે પાસે કૂતરાની કિંમત રૂ. ૩૦,૦૦૦ સુધી બેસે છે. મિ. ફોર્ડ, મિ. રોકફેલર જેવા અબજપતિની સ્ત્રીઓનું બાર મહિનાનું સેંટ-લવંડર ખર્ચ રૂ. બે લાખ ત્રણ લાખ થઈ જાય છે. આના હિસાબે આપણે પૈસાદારો તે કેવળ ગરીબમાં ગરીબ જેવા જ છે. જ્ઞાતિવરા પાછળ ખર્ચા પૈસાને ઘેધ જે આવા કોઈ હુન્નર-ઉદ્યોગના કામમાં પૈસાદારે વાપરે તો હજારો ગરીબોને પોષણ મળે. એક જ્ઞાતિની સંકુચિત સંસ્થામાં કહેવાતો પૈસાદાર, ખર્ચ કરીને હરિફાઈ અને હાંસાતુસીનું વિષમય વાતાવરણ ઉભું કરે છે. ગરીબની ઈચ્છા ન છતાંય સમાજની કક્ષામાં રહેવા ખાતર અથવા તે પોતાની પાસે પણ કંઇક છે, તેમ જણાવવા ખાતર (પેટમાં પાશેર પાણી નહિ પણ મારું નામ દરિયાખા) થઈને દેવાના ડુંગર કરીને જ્ઞાતિવરે કરવું પડે છે. શ્રીમંત જે પહેલ કરે તે ગરીબ પણ નૈતિક હિંમત બતાવતાં શીખે. જે દેશ પરાધીન છે, જ્યાં અરધેઅરધ લોકોને માત્ર એક જ વખત ભાગ્યેજ ખાવાનું મળે છે, જે દેશના કેાઈ ભાગમાં નિરંતર દુકાળ, મહામારી, રેલસંકટ આવ્યાજ કરે છે, જ્યાં બેકારીને લઈ લાખો નિરાધારને અન્નવસ્ત્રનાં ફાંફાં છે; ત્યાં શાસ્ત્રની ખેતી બાંગને નામે રાક્ષસી નાણાંને વ્યય ન શોભે, ન ઘટે, ન યોગ્ય ગણાય. આજે પરદેશીએની શાસનચક્કીમાં દેશ દળાય જાય છે. એક જ્ઞાતિમાં તો સૌ એક માતાપિતાનાં અમુક પેઢીએ સહેદર ગણાઈએ ત્યાં ઉંચનીચ, કુળવાન હલકે, પૈસાદાર ગરીબ એવા “પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વરના વિચાર શું શેભે? વળી ખવરાવીને ખાવું છે એ સાટાને ધમ પણ શા કામને ? પ્રભુની રચેલી સૃષ્ટિમાં કોઈને સાધન વધારે હોય તો તે ઓછા સાધનવાળાને મદદ કરવા સારૂ જ છે, એમ માનવામાંજ લાભ છે. વધારે સાધનવાળો, એાછા સાધનવાળાની પજવણી કરશે તો જરૂર એક વખત રૂશિયાનું બેલ્શીઝમ' હિંદમાં ઘુસી જશે, અને ગરીબો ભેગા થઈ પૈસાદારોને લૂંટી લેશે, એ ચોક્કસ છે. માટે પણ પૈસાદારેએ સાવધ થઈ ગરીબોને સાથ દેવાનો છે. શુ. ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શુભસંગ્રહ-ભાગ મો અંદગીને સાટે જાતિજમણું જ્ઞાતિવરાના હિમાયતીએ વળી એવી દલીલ કરે છે કે “હવે કમાવાની તાકાત ન રહી, માટે નવરાઓએ જ્ઞાતિવરા બંધ કરવાનો ધંધો આપે છે. અમે આટલા વ્યવહાર ચલાવ્યા, અમ તે કંઈ થાક્યા નથી અને તમારે (યુવાનોએ) અત્યાર થીજ “શઠમ કરવાની દાનત રાખવી છે.” આ હસવા જેવી વાતને સણસણાટભર્યો રદિયો તૈયારજ છે. આપણે જોયું કે પિસાદારે પિતાને પૈસાદાર માને પણ વાસ્તવિક રીતે ગુલામી ભોગવતા દેશમાં સૌ ગુલામ. કેઈની બેડી ચળકતી તે કોઈની બેડી કાટ ચઢેલી. ખરો. પૈસાદાર જેવો હોય તે મુંબઈમાં જાઓ અને ગગનમાં ગાજતી હવેલીઓ જોઈ મેંમાં આંગળાં ધાલો. “કમાવાની તાકાતવાળા જીભના સ્વાદાને પૂછે કે “તમે કયે કરડેનો વેપાર કરી, લાખોની દોલત ભેગી કરી, હજારોની બક્ષીસ કરી સેંકડોને ગુજારે ચલાવ્યો ? જ્ઞાતિવરા બંધ કરવાની હિમાયત કરનારા યુવાનો નવરા નથી, પરંતુ “ઢીકણું ભાઈ ઉતારત, ફલાણાનું આવું અને ઢીકણનું પેલું” એ વાતાવરણ ના નાશમાંજ જ્ઞાતિનું હિત સલામત છે, તેવું તેમને હૈડે વસ્યું છે. માંખ, પતંગીઓ અને ભમરાંને ઉડતાં જોઈ અરધા કલાક ઠરી ઠામ થઈ રહેનારા જૂના જમાનાના ઠઠ્ઠાઓને થાક નથી લાગ્યો તો તેમણે જીવનમાં જીવતાં છતાં મરવાની આળસેજ જીવવાનું પસંદ કર્યું છે, એમજ માનવાનું છે. યુવાનની તાકાત, પેટે પાટા બાંધી, મીઠું મરચું રોટલો છાશ સાથે ખાઈ, સુદામાની ચીંદરડીએમાં ઢબુ પૈસા સલામત રીતે સાચવી રાખી મરણ પછી બાર તેર દિવસમાં જ સફાચટ્ટ થવાના સદાસટ્ટા કરવામાં નથી વેડફી નાખવાની એ તે ચોકકસ છે જ. એવી તાકાત તેમને જોઇતી નથી. બાપ મરે ત્યારે પ્રેમથી રડવાને બદલે, માણસની ખોટ પડી તે જાણી જોઈ હૈયું કકળાવવાને બદલે, બાર દિવસમાં જ નાણાંની ત્રેવડ કરવી પડશે, એ ચિંતામાં યુવાનને સળગતી ચિતામાં કૂદી પડવાને મેહ નથી. એ મેહ મહાન (!) માણસને સારૂ ભલે અનામત રહે. બંટીબાવટાને રોટલે શાંતિથી ખાઈ, પ્રભુસ્મરણ કરી, દેશનાં કકળતાં સંતાનોને દિલાસાના બે શબ્દો કહી કોઈ અંગત જનના મરણપ્રસંગે અથવા કઈ ટાણે “ફૂલ નહિ તે ફૂલની પાંખડી' તેના આત્માના કલ્યાણ ખાતર વિદ્યાદાનમાં ખર્ચે એ જ્ઞાતિવરાની ધમાલ કરતાં, અને “એક ઘાલ ઉઠી, બે ઘાલ ઉઠી’ એમ પિકાર કરી તેની આખી જીવનયાત્રાને ઉઠાડી દેવા કરતાં હજાર દર જજે સારું છે. બિચારાં વસવાયાં!! સાતિવરાના હિમાયતીઓ એક ચોથી દલીલ કરે છે અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #352 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૩૯ જણાવે છે કે “જ્ઞાતિવરા અટકી જાય તો બિચારા બેબી, હજામ, અંત્યજ વગેરે વસવાયાને રોટલો જાય, અને ભૂખમરાનો વખત આવે.” જ્ઞાતિવરા કરનારા, કેટલા દયાના દેવતા છે, તે તો એઠું” આપતી વખતે તેમના મુખમાંથી “ચ-મમ્મ” સિવાય બીજી ગાળોજ નીકળતી નથી, એ દેખાવ જેમણે જોયો હશે, તેઓ જીદગીભર ભૂલે તેમ નથી. જેઓ “વસવાયાને રોટલો નહિ મળે” એવું બકે છે; તેઓને આર્થિક શાસ્ત્રનું બહુજ ઓછું જ્ઞાન છે. ધનસંપત્તિ જેમ એક સ્થળે એકત્ર થાય અને પરિણામે એકહથ્થુ મુડીવાદનું જોર વધતાં, જગતની પાયમાલી સંભવે, તેમ અનાજને જ એક સ્થળે અમુક સંયોગમાં થઈ જાય તેથી સમાજને લાભ કરતાં નુકસાનને ઝાઝો સંભવ છે. યુરોપમાં મુડીવાદીઓની સંખ્યા વધી, પરિણામે આજે ત્યાં સમાજવાદીઓની-મજૂરોની ચળવળ જેસમાં આવી છે. આના છાંટા એટલે સુધી ઉડયા છે કે કાલ માર્કસના સિદ્ધાંતનો પ્રચાર આજે યુરોપમાં મોટા પાયા ઉપર થઈ રહ્યો છે, અને સેશિયાલિસ્ટ ચળવળે બહુ જોર પકડયું છે. રશિયામાં તો મુડીવાદીઓનાં એકહથ્થુ નાણુને સરકારે બળજેરીથી કબજે કરી “સોવિયેટ-મજૂર સરકાર” સ્થાપી છે. સુભાગ્યે આપણા દેશમાં મુડીવાદીઓની સંખ્યા બહુ થોડી છે, તો પણ શ્રમ જીવીઓને સંતોષ થાય એટલે “રેટલો” નહિ મળે, અને જ્ઞાતિવરાની હાલની પદ્ધતિ ચાલુ રહેશે તે આપણા દેશના “વસવાયા વર્ગો એક દિવસ જરૂર બળવો જગાવશે. અંત્યજે બાપડા કૂતરાં બિલાડાં હિંદમાં જમ્યાં નથી, નહિ તે તેમને અડકવામાં બાધ ન હતો! તેમના ભાગ છે કે તેઓ માણસ થયા, નહિ તે એક પૂછડાના પ્રાણી બન્યા હોત તે અડકવામાં વાંધો ન નીકળત ! આવી દયા આ વસવાયાં કેમ પ્રત્યેની ! તુળસીયારે પૂજે, શ્રીકણનું નામ દે માટે ન અડકાય; પરંતુ તે હિંદુ મટી “અલ્લા અલા” પુકારે અને રોમાંસ ભક્ષણ કરે, અથવા તે ક્રિશ્ચિયન બની વિલાયતવાળાના “ચર્ચમાં ઘુસી ભાખરી, ચા અને શરાબ પીએ એટલે તેને અડકવામાં વાંધે નહિ; આટલી બધી દયા હિંદુસ્તાન સિવાય બીજે ક્યાં શોભે ? વળી અંત્યજે જ્ઞાતિવરાને લીધે પાપરૂપે બીજે દિવસે હાજત વધી પડે' તો વાળવાને તૈયારજ છે. તેમને અપાય છે તે મજૂરીના બદલામાં, કંઇ દયાદાનમાં કે વસવાયાં તરીકે નહિ! જે ગુલામીની આપણા દેશમાં પ્રથા હોત, અને વેઠબંધીને કાયદા ન હોત તો જરૂર અંત્યજે પાસે “ઍડુ' આપ્યા સિવાય મજૂરી કરતાં કરાવતાં આપણુ બુદ્ધિસાગર (1) વરાના હિમાયતીઓ પાછા હકે તેમ નથીજ. બેબી–ગાંયજાઓને તે સવારના પહોરથી મરેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે હોય છે. તેમની મજૂરીને જાણે હિસાબજ હેય નહિ, અને થોડું લોચે ધાન’ આપવાનો રિવાજ એ વસવાયાં તેમને સારૂ કામધેનું ગાય હોય એવો ઢોંગ કર વીસમી સદીમાં નભે તેમ નથી. વળી લ ધાન’ વસવાયાંના બહોળા કુટુંબને ઓછું મહિનાઓ સુધી ચાલવાનું હતું? થોડા દિવસમાંજ વળી તેમને “એઠું લેવા આવવાની ગરજ તો ખરીને! શું આ દાસ્યવૃત્તિ-ગુલામીની એક જડ પ્રથા ઈચ્છવા ગ્ય છે? વળી એઠું, ઉતરેલું અનાજ ખાઈને તેમની શારીરિક તંદુરસ્તી શી રીતે ટકવાની હતી ? જ્ઞાતિવરાના ભજનની પત્રાળી ઉપર બિરાજેલા ગજાનન સ્વરૂપ પલાંઠીધરના પેટમાં અપાતી આહુતિઓની ગણત્રી કરે, તેમને થતા આગ્રહ-વિવિધ ખેંચતાણલાલાટેકની યાદી તરફ નીધા કરે, અને પછીથી તેની સાથે વસવાયાને ઉંચેથી બટેરામાં ઠલવાતાં જુઓ. માંડવા મુહૂર્તથી ગાળાની શરૂઆત કર્યા પછી માંડ છોડતાં સુધી ગાળેજ ગાળો એ દયાના ઢાળા છે? અથવા તો વસવાયાની આર્થિક સ્થિતિ ઉકેલવાના રસ્તા છે? યા તો તેમની મુશ્કેલીભરી સ્થિતિમાં મદદના રસ્તા છે? અથવા તો તેમના પ્રત્યેને ઉચ્ચ કોમને કૃપાકટાક્ષ છે કે તેમની દયામણી, ચુસાયેલી, દબાયેલી–ચંપાયેલી હાલતને વધારે કરુણું બનાવવાના રસ્તા છે ? તેને ખ્યાલ કદીએ પાષાણું દિલમાં આવ્યો છે? દલપતરામે કહ્યું છે તેમ “રોટલી નાખી ભીખારી ન રાખો” એટલે તેમને સારૂ કાંઈ ધંધારેજગારની વ્યવ સ્થા કરો. (આ વ્યવસ્થા તમારા જ્ઞાતિવરાનાં નાણાંમાંના હિસ્સામાંથી આબાદ રીતે થઈ શકશે.) તેમને કંઈ જીંદગીભરના નિર્વાહનું સાધન કરી આપે, પરંતુ તેમને “ટુકડો રોટલો” નાખી વળી પાછું “ટુકડો” ફરીથી લેવા આવવાની સ્થિતિમાં ચાલુ નિભાવે રાખવું, એ સેતાનીયત અને હેવાનીયતની પરાકાષ્ઠા છે! એટલે જ્ઞાતિવરા અટકવાથી વસવાયાં ભૂખે મરશે, એ તો દારૂના પીઠાં બંધ થવાથી દારુડીઆઓ ટળવળી મરશે, એવી દયાના જેવી રાક્ષસી દયા (!) થઈ, જેની સમાજને તલભાર પણ જરૂર નથી. વળી આટલાં વર્ષોથી વસવાયાં પ્રત્યેની દયાને ડુંગર ફાટવા છતાંય દિનપ્રતિદિન તેમની સ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે, તે વધુ નહિ તે કેવળ એક અખતરા તરીકે પણ વસવાયાં પ્રત્યેની દયા-જે ખરેખર દયાના રૂપમાં જ હોય–કેઈ સારે રસ્તે દોરી તેમનો જીવનભવ વધુ મોડું થાય તે પહેલાં બગડતાં અટકાવે. આ અટકાવવાનો ઉપાય ઉપર બતાવ્યો છે. એમ છતાં તેમના પ્રત્યે પ્રેમ હોય તો એ પ્રેમ (હડધૂત-છીઃ છીઃ અડશે મા ! અભડાશે !) એવો તો નજ રાખો! આબરૂ શામાં છે? વળી જ્ઞાતિવરાની તરફેણ કરનારાઓ એક પાંચમી દલીલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આમના કાંકરા ? ૩૪૧ કરે છે અને જણાવે છે કે: “અમે અમારે ત્યાં આવેલા જ્ઞાતિવ્યવહાર–વરા ન કરીએ તે। અમારા ખપદાદાની આબરૂ જાય એટલે ગમે ત્યાંથી ઉછીનાં પાછીનાં નાણાં કરીને ધેર આવેલું કારજ કર્યું જ ટકા.” હવે જમાને એવે આવ્યેા છે કે, આપણી પેાતાની આબરૂા કે બાપદાદાની આબરૂ' સાચવવાના કાથી ઈજારા રાખી શકાય એમ નથી. ધાયું" તેા ધરણીધરનું થવાનુંજ છે. ‘બાપદાદાની આબરૂ' રાખવાવાળા વળી આપણે કાણુ? વળી જે આબરૂ સાચવવા ખાતર પેાતાની જાતને દેવામાં ડુબાડવાની હાય અથવા તેા ભાવી પ્રજાના માથા ઉપર દેવાના ડુંગર રચવાના હોય, તા તેવી આબરૂને ક્યાંસુધી વળગી રહેવુ છે? નજીકમાં લાય લાગી છે અને ખળતું પાસે આવ્યુ છે. કપડાંને ઝાળ લાગવાના વખત થયેા છે, છતાં કાઈ કહે કે, મારે ખળી જવું છે' તેા તેને બચાવનાર કાણુ નીકળશે? તેમ આપણે જોયું કે, જે વસ્તુને શાસ્ત્ર સાથે સબંધ નથી; જે આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે; જેને લીધે જીવનપર્યંત કે જીસાઇથી પેટે પાટા બાંધવાના શરૂ થવાના છે; તે વસ્તુને બાપદાદાની આબરૂ'ને નામે વળગી રહેવામાં કશાજ સાર નથી. વળી જ્યારથી હિંદુસ્તાન પરદેશીઓના પંજામાં જકડાયું છે, ત્યારથી હિંદુસ્તાનની ‘આબરૂ’ શીક્ષકમાં છે, એવુ માનવાતે જરાએ કારણ નથી. હિંદુની સાચી આબરૂ આજે સ્વરાજ હાથ કરવામાં છે. વળી જે આબરૂ આપણે અમુક વરેશ–વ્યવહાર’ નહિ કરીએ તેા જતી રહેવાની છે, તેા તેવી તકલાદી, લેભાગુ, કાગળની હેાડી જેવી આબરૂની આપણને જરૂર પણ શી છે? આપણે તા કાઈ એવી સંગીત સીમેન્ટ જેવી ‘આબરૂ' શોધી કાઢવાની છે કે જે ‘જ્ઞાતિવરા ન કરીએ' તેાપણુ નાસી જ ન શકે, અને જે જીવતાં સુધી અને મરણ પછી પણ ટકી શકે. જે નીતિને રસ્તે ચાલે છે, જે ધરસÖસાર કજીયા સિવાય શાંતિથી ચલાવે છે, જે પેાતાના પૈસાના ઉપયાગ આપ્ત કુટુબીઓને વિદ્યાદાન આપી ભરણુપાષણમાં કરે છે, જે ફાજલ પૈસાને ઉપયોગ ગામના કે દેશના હિતમાં કરે છે, તે પાતાની આબરૂ વધારે છે; એટલુંજ નહિ પણ પેાતાના ‘બાપદાદાની આબરૂ' હજાર દરજજે વધારી મૂકી, પેઢીની કીર્તિ ઉપર સેાનાના કળશ ચઢાવે છે. સેતાની ચક્કર જ્ઞાતિવરાના હિમાયતીએ છઠ્ઠી દલીલ એવી કરે છે કે “પણુ બીજાને ત્યાં આટલી ઉંમર ન્યાતા જમી આવ્યા તેનું શું? અમારે ઘેર પ્રસંગ આવ્યે અમે જમાડવાની ના પાડીએ એ કેમ ચાલી શકે? લાક અમારી સામે આંગળી ન કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શુભસંગ્રહ ભાગ ૭ માં (આ દલીલને ઉત્તર આપણે શ્રી. કાકાસાહેબ કાલેલકરના સુંદર સચોટ શબ્દોમાં આપીએ.) “આ દલીલમાં કાયરતા છે. દરેક સુધારાની વેળાએ સુધારો કરનારને કેટલીક વસ્તુઓ જતી કરવી જ પડે છે. કેટલીક લોકનિંદા ખમવીજ પડે છે. એટલા માટેજ સુધારકોને બહાદૂર કહેવામાં આવે છે. જેમાં પુરુષાર્થ નથી, તેવા કામની કિંમત પણ તેટલી જ. હું તમને કહું છું કે, તમે ન્યાતો જમી આવ્યા છે તેના બદલામાં ન્યાતના સાચા કલ્યાણાર્થે બીજી રીતે તમે ન્યાતની સેવા કરે. પૈસે ખર્ચો. તમારે ત્યાંની રાષ્ટ્રીય શાળાને એક વર્ષને ખર્ચ આપે. વિદ્યાદાન કરી તે મારફતે આ જન્મ અન્નદાન કર્યાનું પુણ્ય મેળો, અને ન્યાતો ભેગી કરે ત્યારે સાદા સ્વચ્છ અને સાત્ત્વિક ખાનપાનની તજવીજ રાખે.” શ્રી. કાકાસાહેબના આ ઉત્તર પછી આ દલીલ ઉપર વધારે વિવેચન કરવાની જરૂર નથી, છતાં લોચા ધાનને પેટમાં નાખ્યું તેના ઉરને આફરો ચઢતો હોય અને પ્રતિઉપકાર કરવાનું મન થઈ જતું હોય તે આ કુંડાળું ક્યાં સુધી ચલાવ્યે રાખવું છે ? તેને કંઈ અંત આવવાને ખરો? વળી અન્ન જેવી બાબતમાં સાટાં શાં? સામને શે ? આવી ઝીણું ઝીણી બાબતમાં ઉપકાર માનવાની ટેવ પડી ગઈ હોય તો બેશક દેશના ઉદ્ધાર થવાના છે, પરંતુ કેવળ દેખાદેખીથી અને દલીલની ખાતર દલીલ કરી ગુંચવણના માર્ગો શોધવામાં ઉંચી ગતિ નથી થવાની. જ્ઞાતિના જમણવારમાં જવાનું બંધ કરો, પીરસણના ટોપલા લેવાનું માંડી વાળા, ઠઠારો મઠારો કરી બૈરક બુદ્ધિને તિલાંજલિ આપે એટલે આપોઆપ “આંખમાં આંગળી કરનારાઓનું જોર નરમ પડશે. આમ છતાં મીણબત્તી બેઉ બાજુથી બળવા માંડી છે, એટલે ટીકા કરનારાઓ તમારા ઘરનાં તળિયાં તપાસાય તેની રાહ જોઇને બેઠા છે. એટલે વળિયા, વાંસડા નળિયાં વેચીને પણ જ્ઞાતિવરે કરવાની તમને સલાહ આપવાનાજ છે. તમે સાફ થઈ જશે, એટલે ટીકા કરનાર પણ “આવ હરખા, આપણે બે સરખા’ કરી તમને ભેટી પડશે. અત્યારથી ચાદર ઓઢવાને બદલે પગ ન પહોંચે ત્યાં સુધી રાહ જોવી હોય તે, બેશક “જમે અને જમાડે’નું સેતાની ચકર ચલાવ્યે રાખો. ખૂટશે ત્યારે પરસેવો છૂટશે, એ છેલ્લે જવાબ સાચા ! મડદાની ચિંતા જ્ઞાતિવરાના હિમાયતીઓ સાતમી દલીલ કરે છે કે, મરી જઇએ અને ઠાઠડી ઉંચકે તેમને ખવરાવ્યા વિના કેમ ચાલે? અને આમ જમાડીએ નહિ તે મડદો ઉંચકવા કેણ ઉભું રહે ? આ દલીલ કરનારાઓએ હવે ધ્યાન રાખવું જરૂરી છે કે, તેઓ ઇ. સ. ૧૯૨૯ ની સાલમાં જીવે છે. “મરી જવુ” “ઠાઠડી ઉંચકવી' www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #356 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૪૩ અને “જમવું' ત્રણે વાતનો પૂર્વાપર સંબંધ ઠીક જોડી દીધે જણાય છે ! મરનારની ઠાઠડી ઉંચકનારે જમવાની લાલચેજ એ પુણ્યકૃત્ય કરે છે, એમ માનવું તે બિલકુલ નીચ અને આર્ય માતાની કુખને લજાવવા જેવું છે. મરનાર પ્રત્યેની સદ્દવૃત્તિ અને મરનાર પ્રત્યેની ઉચ્ચ માનની લાગણી અથવા તો અંગત પ્રેમ-સ્નેહસંબંધ સિવાય કાઈ ઠાઠડી ઉંચકવા આવતું જ નથી. ઠાઠડી ઉંચકવા આવનાર ઉપર જાણે અજાણે પણ “જમવાની લાલચનું દષારોપણ કરવું એ હડહડતી હરામ વિદ્યા સિવાય બીજું કાંઈજ નથી. વળી આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા” “મરનારને કંઈ ઉંચકનારને સંતાપ છે ?” આ કહેવત શું સૂચવે છે ? આમ છતાં ઠાઠડી ઉંચકનારને ખવરાવવું જ હોય તો ઘરને ખૂણે સાદુ ભોજન ખવરા; પણ તેને સારૂ પ્રદર્શન શાં? ઘીની છાલકે શી? એ તે મરણને શોક છે કે મરણ પાછળને શૈખ છે? દિલગીરીની લાગણી છે કે માતાની ઉજાણી છે ? આજનાં પ્રેતભોજન-મરણભોજન તે મૂએલા મડદા ઉપર બેસીને સ્મશાનમાં લાડુ ખાવા જેટલી અધમતા સૂચવે છે. આમાં નથી જમાડનારની શોભા, નથી જમનારની શોભા. અને ઘરધણુને ખોટા મોભા ખાતર પૈસે ટકે ખુવાર થઈ નાહકની એભામણ છે. આ સંબંધમાં લોકમાન્ય તિલક જી વિષે સુંદર વાત છે. ન્યુ ઇગ્લિશ સ્કૂલ શરૂ થઈ ત્યારે લોકમાન્ય ત્રિીસ રૂપિયા પગાર લેતા. એક સાથીએ કહ્યું “મરી જઈએ ત્યારે પ્રેતદહન કરવા જેટલા પૈસા પણ આપણે ન બચાવી શકીએ?” લોકમાન્ય જવાબ આપે તેની પંચાત આપણું કરતાં સમાજને વધારે હેવી જોઈએ. માન આપવા નહિ તે ગંદકી અટકાવવા ખાતર પણ તેઓ આપણું મડદું કી બાળશે જ ! આપણા મરી ગયા પછી “મડદું રઝળશે ! કોણ ઉંચકશે? એવી ચિંતા રાખનારાઓને લોકમાન્યને સચોટ માર્મિક જવાબ બસ છે. વળી આત્માને અમર માનનારી હિંદુ પ્રજા, આત્માના મોક્ષની વધારે ચિંતા કરે કે આત્માવિહીન શરીરની વધારે ચિંતા કરે ? બચતમાં શન્ય “o” આજે કુટુંબમાં એક પુરુષ, એક સ્ત્રી અને એક બે સંતાન હોય. પુરુષને સામાન્ય માસિક રૂા. ૩૦ મળતા હોય (જે કે હિંદુસ્તાનના પ્રત્યેક માણસની સરાસરી આવક વાર્ષિક રૂા. ૨૭ જેટલી થવા જાય છે, ત્યાં આવી ગણત્રી કરવાને આપણને હકકજ નથી, છતાં દલીલ ખાતર લખ્યું છે.) ત્યાં તેનું માંડ માંડ પૂરું થાય છે. ઓછામાં ઓછું એક વ્યક્તિ સરાસરી રેજ ના શેર અનાજ ખાય તો ચાર વ્યકિતવાળા કુટુંબને એક માસે ઓછામાં ઓછું જા મણ થાય. એટલે ઘઉં, બાજરી, ચેખાની સરાસરી ૧ મણની કિંમત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શુભસગ્રહ-ભાગ ૭ મા રૂા. ૩ લઇએ તે રૂા. ૧૩ા જેટલા ખર્ચે અનાજના આવે. અનાજ પછી ખીજી જરૂરિયાત કપડાંની છે; પ્રત્યેક વ્યક્તિ દીઠ સરાસરી માસિક કપડાંને ખર્ચ રૂ।. ૧ ગણીએ તે રૂા. ૪-૦-૦ થાય. પૌષ્ટિક તત્ત્વ શરીરને પેાષણ આપે તે ખાતર ચાર વ્યક્તિનું કુટુંબ એછામાં ઓછું મહિને રૂા. ૨ તું ઘી તથા રૂા. ૨ નું દૂધ ખાય તા તેણે ખર્ચાળપણું કર્યુ. એમ ભાગ્યેજ મનાય. ગામડા ગામમાં ખળતણુ શહેરના પ્રમાણમાં સાંધુ પડે છે, તેાપણુ સામાન્ય રીતે માસિક રૂા. ૨) બળતણ ખર્ચા વધારે ન ગણાય. ધેાખી, હજામતના આપણે મહિને ચાર આનાજ ગણીએ. મીઠું, મરચું, હળદર, આમલી વગેરે સારૂં આપણે ફક્ત ચાર આનાજ ગણીએ. તેલ, દીવેલ, ધાતેલ સારૂ આપણે ફક્ત આઠ આનાજ ગણીએ. હવે ટપાલખ પણ પેડે છે તેા માસિક ચાર આના ટપાલખ ગણીએ. હવે રેલ્વે પણ આવી ગઇ છે, તેથી સરાસરી ચાર આના રેલ્વે ભાડુ પણ માસિક ગણી લઇએ તેા વાંધા નથી. હવે દવાખાનાં પણ દાખલ થઈ ગયાં છે. શરીર પણ તકલાદી બની ગયાં છે. ડૉક્ટરેા વધ્યા છે. શ્રી પણ વધી છે. ધરગથ્થુ દવા જાણનાર વૃદ્ધ ડેાસી-ડાસા એછાં થવા માંડયાં છે. તે દવાનેા પણ માસિક ખ` ચાર આના ગણીએ તા કાઈ ના નહિ પાડી શકે. ઘેર ઘેર ચ્હાદેવી (!) રાક્ષસી હિંદમાં ઘૂસી છે. રાજનું ૧ તાલા દૂધ, ૧ તાલે! ખાંડ, અને ચ્હા રૂપિયાની ૧ શેર કરતાં પણ ઘેાડી મળે છે, તેની ગણત્રી કરીએ તેા નિદાન માસિક ખર્ચ રૂ।. ૩ Àા ચાર માણુસના કુટુંબને થાયજ. બીડી પણ ધડાકાબંધ હિંદુ સંસારમાં પેડી છે, અને સદેહે માં ઉપર આગ મૂકવાના લહાવા સૌ લેતા થયા છે, (કારણ કે તેમને અશ્રદ્ધા ઉત્પન્ન થઇ છે કે કદાચ મરણ પછી પુત્ર આગ મૂકશે કે કેમ અને આગ નહિ મૂકે તેા સ્વ પમાશે કે કેમ તેની શંકા રહી છે.) એટલે બીડી પાછળ પણ માસિક રાજ એક પૈસા ગણતાં લગભગ આઠ આના થવા જાય છે. બાર માસે એક પગરખાના જોડા જોઇએ. (સુભાગ્યે કે દુર્ભાગ્યે મેાટા પુરુષો જોડા પહેરે છે, પગરખાં સ્ત્રીઓને ન હૈય એવું ઘેલાએ માનીને મનાવવાની કેાશિષ કરે છે. અને બાળકાનું તેા નાનકડા કાચ, કાંકરી કે વિંછી છીથી પ્રભુ રક્ષણ કરનાર છે, એટલે તેમને તેા જોડા જોઇએજ નહિ, એવી તામ્રલેખની કંઈ ગણત્રી હશે ?) તેનેા માસિક ચાર આના જેટલેા તેા હક્ક ખરા ને ! હવે એક છત્રી જોઇએ. (કુટુંબના પ્રત્યેક માણસ વાર નાખી ગણુત્રી ગણી નથી, કારણ કે એટલું સ્વરાજ-સ્વતંત્રતા' હજી આપણા ધરામાં દાખલ નથી થઈ, તેથી સૌ વચ્ચે ‘એક’ની ગણત્રી કરી છે.) તા માસિક તેના સારૂ પણુ ચાર આના અનામત રાખવા રહ્યા. હવે ફક્ત રૂા. ૩૦ ની માસિક કમાણીમાંથી આટલુ ખર્ચ જતાં ફક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૪૫ બાર આના બાકી રહ્યા. આ બાર આનામાં ઘરવખરા સારૂ વાસણકુસણ, રાચરચીલું, ગોદડાં, પાથરણું, સાધારણ ફર્નિચર, સાવરણી, કાંસકી, ઘરભાડું હોય તો તે વગેરેનો સમાવેશ કરીએ તે ભાગ્યેજ તેમાં પૂરેપૂરું થઈ રહે! એટલે રૂા. નો મેળ બેસી ગયો, અને “મીયાં નૂરાં અને લેખાં પૂરાં” તેમ માસ આખરે કશુંજ બાકી ન રહે છે વળી આ ઉપરાંત ગૃહસ્થાશ્રમને તે ઉચ્ચ કેટીનો આશ્રમ ગણ્યો છે; કારણ કે તેનાથી અતિથિ, મહેમાને, સંન્યાસી વગેરે વર્ગનું પષણ થાય છે. તો આપણે ત્યાં મહેમાન આવે તો એછું કંઈ બારણે તાળું દેવા જવાનું હતું ! અથવા બારણાની સાંકળ ચઢાવવાની હતી ! વળી ઘરડાં માબાપ હોય તો તેમને કંઇ ઓછો ગોળીબાર થવાનું હતું ? ! એટલે આ ઉપરથી એટલું તો ચેકસ સાબીત થાય છે કે, માણસની પાસે બચતની વાત આ મેંધવારીના ખર્ચાળ જમાનામાં શી રીતે કરવી ? કળિયુગમાં અકસમાત તે સહેજ થઈ પડયા છે, તે તે વખતે તેણે કેને આધાર રાખવો ? જ્ઞાતિવરા “અનીતિનું મૂળ !' હવે આપણે એક બીજી સાધારણ ગણત્રી કરીએ! બચત રહેતી નથી, સીલક વધતી નથી, તળિયાં સાફ છે. પરાણે પેટ પૂરાય છે. નાડીઓમાં લેહીના ધબકારા ચાલુ રાખતાં રાખતાં કંઠે પ્રાણુ આવે છે. આંકેશિયાં ઉંચાં થાય છે, લોહીને પરસેવો થાય છે. એટલે પછી બીજા સાંસારિક વ્યવહારને સારૂ ખર્ચ કરવાને નાણાં ક્યાંથી લાવવાં? કોઈને ત્યાં ચોરી કરવી? શું કેઈનું ઘર ફાડવું? શું કોઈ સગાને ત્યાં તફડંચી કરવી ? અથવા જે આપણામાં વિશ્વાસ મૂકે તેને ઘેરજ ગાદો ઘાલી, હરામ દાનત કરી, વિશ્વાસઘાત કરાશે ગમે તેમ પણ સંસ્કૃતમાં એક ઠેકાણે લખ્યું છે તેમ કુમુક્ષિત જતિ પાપા ભૂપે કયું પાપ નથી કરતો? અર્થાત જ્યારે માણસની પાસેનાં સાધને પૂરાં થાય છે, ત્યારે પેટને ખાડા પૂરવા ખાતર ગમે તે પાપ કરતાં પાછું વાળી જેતેજ નથી. એક માણસના જીવનવ્યવહારમાં ઓછામાં ઓછા ચાર જ્ઞાતિવરા આવે (૧) પોતાની માનું બારમું તેરમું-મરણક્રિયા, (૨) પિતાના બાપનું બારમું તેરમુંઉત્તરક્રિયા, (૩) પોતાની સ્ત્રીનું સીમંત અને (૪) પિતાને ત્યાંના ફરજંદ(પુત્ર કે પુત્રી)નું લગ્ન. (આમાં બ્રાહ્મણ કોમને જોઇને એક વરો વધારે થાય છે. જે ઈતર કેમેમાં ન હોવાથી ગણત્રીમાં લીધે નથી.) આ ચાર વરામાં સરાસરી રૂ. ૪૦૦ ખર્ચ ગણુએ તો એક વ્યક્તિની પાસે ઓછામાં ઓછા રૂ. ૧૬૦૦ તો બચત હોવી જ જોઈએ. હવે આપણે પ્રથમની ગણત્રીમાં જોયું કે, બચત તો રહેવાનાં ફાંફાં છે, તેથી રૂ. ૧૬૦૦ ને વ્યાજે કાઢેજ છૂટકે. હવે દરવર્ષે દર સેંકડે આઠ આનાની તેરીખનું વ્યાજ ગણુએ તો રૂ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #359 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા ૯૬-૦-૦ વ્યાજના થવા જાય. એટલે મુડી આપવાની વાત તે બાજુએ રહી, પણ વ્યાજ ચૂકવવા પૂરતા પણ એક માણસને ફરજીઆત રૂ. ૮-૦-૦ આઠ બચત માસિક કરવી પડે. આ બચતને સારૂ તેને અનીતિનો રસ્તો લેવોજ પડવાને, એ વાત દીવા જેવી ચેખી છે. પાટીદાર સિવાય બીજી કેમમાં કોઈ મોટી જમીનવાળા આસામી એ નથી; એટલે આડકતરી આવકના અભાવે ખર્ચની સેર પૂરાવી મુશ્કેલ પડે છે. શિક્ષકનો ધંધે કરતા હોય તે બે ચાર ટયૂશન–છોકરાં ભણાવવાનાં રાખે. બે ચાર વિદ્યાર્થીએને તે બિચારો શું ભણાવી શકવાને હતો? એટલે બાર માસે પરીક્ષા વખતે પ્રશ્નપત્રો આવે તે પિતાના વિદ્યાર્થીઓને સવાલના જવાબ લખાવવા સારૂ “કોપી કરાવે–ચેરી કરાવે-માર્ક સુધરા' વગેરે અનીતિમૂલક રસ્તાઓ લેતાં જરાએ ન ખચકાય. તલાટી હોય તો મેં બદલા વખતે, ગણવતપટા સમયે અથવા જમીન માપણીના બાણ વખતે કંઈક પડાવવાની દાનત રાખે અને અનીતિ આદરે! પોલિસ હોય તો અનેક લાંચના કિસ્સા ઉભા કરે ! રેલવે નોકરોની લાંચને ઇતિહાસ તે બરાં મશહુર છે. આમ પ્રત્યેક પિતતાના ધંધાને અનુસરતી લાગુચીએમાં પારંગત થઈ ગરીબનાં અથવા જરૂરિયાતવાળાએના ગજવા ઉપર કાતર ચલાવવાની યુક્તિ પ્રયુક્તિઓ રચે. “દયા ધર્મનું મૂળ છે એ બધું પિથીમાંનાં રિંગણ જેવું થયું. ઘરનાં છોકરાં ટળવળે, અન્નપાણીનાં દાંતીયાં થાય, હાડકાની હારમાળા થાય, ઘરની હરરાજી બેલાય યા તે બાયડીની જણસે ગીરે મૂકાય અથવા તે નાણાંના અભાવે કુમળાં છોકરાંઓને ભણતરમાં ભમરડો ફેરવવાની સ્થિતિમાં રાખી, જ્ઞાતિવરે થાય, જ્ઞાતિ જનનાં કાળજાં ઠંડાં થાય. કહો આ દયા છે ? ધર્મ છે? સ્વર્ગનું નાકું છે કે અધર્મ અને પાપ છે ? વળી કન્યાવિક્રયની તૈયારી કરે, સીધી રીતે ન થાય તે આડકતરી રીતે માંડવાનું ખર્ચ” વરપક્ષને માથે નાખે; આમ કન્યાવિક્રયનો બાપ થાય! કહે આ તે કહાવા કે સળગતા હાળા ! સૌને કંકુને વહાલ છે, કોને મેંશને ચાંલ્લે રૂચે છે ? સૌને જશ જોઈએ છે, અપજશ કોને ગમે છે ? સૌને મોટાભા થવું છે. નાનામાં ખપવાનું કેને મન છે? સૌને પિતાનાં છોકરાં ઘડીઆમાંથી ઝડપાય” એવો એરિયા–ઉમળકા-ઉલ્લાસ છે. કેને (જૂના વિચારવાળાઓને) આથી વિરુદ્ધ આચાર ગમે છે ? સૌને જ્ઞાતિના પટેલ થઈ ઘરાં કાપવાં, નેતરાં કાપવાં, ગરીબને હેરાન કરવાનું ગમે છે. કેને ક્ષમા કરવી, દરગુજર કરવી, ભૂલને ભૂલી જઈ ગરીબની આંતરડી ઠારવાને અમીછાંટે નાખવાનું સૂઝે છે? એટલે આ બધાને સાર એ છે કે, પિતાની કહેવાતી આબરૂને લહાવો લેવા ખાતર અને આંગણે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #360 -------------------------------------------------------------------------- ________________ આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૪૭ આવેલો વ્યવહાર ચૂકવવા ખાતર કંજુસાઈ, કરજ, નીતિવિરુદ્ધ કરપીણુ કામ કરવાની કુટેવ તેને મન સહજ થઈ જાય છે. એવો સ્વભાવજ ઘડાઈ જાય છે. અને ચોરની મા કેડીમાં પેસીને રડે યા તો એક નાકકટ્ટ બધાને બુચિયા બનાવે તેમ જ્ઞાતિસંસ્થામાં એક વ્યક્તિ ઘરબાર ઘરાણે મૂકી ખલાસ થઈ, તેવી જ બીજી વ્યક્તિઓ થાય તેની નિરંતર તજવીજમાંજ રહે છે. કોઈ કોઈની ચઢતી સહન જ નથી કરતું. સૌ બીજે પોતાનાથી વધી ન જાય તેનું નિરંતર રટણ કરે છે. પરિણામે સામાના અણું જેટલા છિદ્રને, ઉણપને મેટું ટોપલા જેવું રૂપ આપીને ચાડીયુગલી-નિંદામેણા-ટાણામાં બિચારાને કચરી નાખે છે, અને તેની સામે એક એવું પ્રચંડ દુ:ખદ વાતાવરણ ઉત્પન્ન કરે છે કે પૈસેટકે ખુવાર થયેલો ગરીબ માણસ ઘરબાર વેચીને વર કરવો કે તીર્થ કરવું એ સ્થિતિએ પહોંચ્યા પછીયે તેને આત્મઘાત સિવાય બીજે મેલનો માર્ગ જણાતોજ નથી. અથવા જેમ તેમ જીવનને આવરદા પૂરો કરવા સિવાય દિશા દેખાતી જ નથી. પિતાની ભૂલો જેતા થઈ જવાની ટેવ જરાએ બંધાતી નથી. જીવનના આનંદનો નાશ થાય છે, શાંતિનો ભંગ થાય છે, સુખને અંત આવે છે, ઉંઘ વેચીને ઉજાગરે લેવાનો વારો આવે છે. શિવ ! શિવ ! છતી આંખે પાટા બાંધી દીવો લઈ જ્ઞાતિવરાને નામે ખર્ચ કરી કરજના કૂવામાં ઉતરી સ્વર્ગમય સંસારને શૂળીમય ન બનાવે. સદેહે સળગતી ચિતામાં પગ મૂકતાં બચે ! અને રાક્ષસી જ્ઞાતિવરા બંધ કરી આત્માનું કલ્યાણ કરે! સીમંત ઇત્યાદિના વરાવિષે ગાંધીજી જંબુસરથી શ્રી. મણિલાલ છત્રપતિ લખે છે કે તેમના કુટુંબમાં સીમંતને પ્રસંગ આવવાથી એમણે છેવટે ન્યાતવો નહિ કરવાની હિંમત કરી છે. આને સારૂ હું તેમને ધન્યવાદ આપું છું. મહાસભાનું કામ કરનાર સેવકેમાં આટલી હિંમત એ નવાઈની વાત ગણાવી જ નહિ જોઈએ. એવી હિંમત આવવાને સારૂ એકજ વસ્તુની જરૂર હોય છે, એટલે કે ન્યાતબહાર થવાને વિષે નીડરતા. ન્યાત બહાર થવું એટલે તેના જમણ ઈત્યાદિમાં ન જવાય ને છોકરા છોકરીની લેવડદેવડ તે ન્યાતમાં ન થાય. જમણોને જ જ્યાં બહિષ્કાર કરે છે ત્યાં જમણમાં નોતરૂં ન મળે એ તે “ભલું થયું ભાંગી જજાળ.” અને દીકરા દીકરીની સગાઈ તે ન્યાતમાં ન થાય એટલે સહેજે ન્યાતના વાડા ભાંગી શકાય. જે દેશનો ઉદય થવાને હોય તો તે વાડા તે ભાંગવાનાજ છે. એટલે શ્રી. મણિલાલ છત્રપતિ જેવા સુધારાએ કશી વસ્તુને ડર રાખવાનું કારણ નથી. આ જમણવાર સભ્યને જંગલી બનાવે છે, ગરીબને કચરે છે, દેશને કલંક પહોંચાડે છે. પૈસેટકે સુખી લેકે પણ જમણઘેલા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શુભસંગ્રહ-ભાગ ૭ મો થાય એ આપણને મુદ્દલ ન શોભે એવી વસ્તુ છે. એટલે શ્રી. મણિલાલ છત્રપતિ જેવા સુધારકે જેમ જેમ વધતા જશે, તેમ તેમ કુરિવાજ મેળ પડતો જશે. આવા વરાથી બચતાં નાણાંને કંઇક ભાગ સુધારકાએ જાહેર કામમાં ને ન્યાતના વાડામાં રહેવા માગતા હોય તેમની સાત્વિક સેવામાં વાપરવો ઘટે છે. જ્યાં મહાજન અજ્ઞાનવશ વર્તે છે, ત્યાં તે પિતાનું મહાપદ છોડી દે છે ને માનને પાત્ર નથી રહેતું. તેથી ન્યાતના સુધારાને સારૂ યોજેલું દ્રવ્ય પણ સીધી રીતે વપરાય તેની ચોકસી દાન કરનારે કરવી ઘટે છે” (ગાંધીજી) જાપાનમાં જ્ઞાતિવરા નથી ! ! ઘરમાં મરચું ને રોટલે ખાઈને જમણમાં ઉપર ઘીની ધાર કરવી અને બે પિટ કરીને બીજે દિવસે પૂછડું છૂટી જાય ત્યાં સુધી ખાવું, આ ટેવ શરીર સુધારવામાં આરોગ્યની નજરે પણ આડે આવે છે. ન્યાતવરામાં દેવું કર્યું હોય તે ચૂકવવાની ફિકરમાં અને વળી ઘરમાં ચાર વખત “ચાહજ’ પીવાનો. પછી શરીરમાં જુસ્સો કંઈ મંતર માર્યો આવે નહિ. બારમાં અને સીમંતની નાતો ઘણી જ્ઞાતિમાંથી નીકળી ગઈ છે, અને હવે બીજી જ્ઞાતિઓ પણ સમજાવવાથી નહિ પણ માર ખાઈને તેનું અનુકરણ કરતી જશે, એ એકકસ છે. અહીં (જાપાન દેશમાં) નાતવરાનું તોફાન નથી. શરીરે સુખી રહેવું એને પોતાનું પ્રથમ કર્તવ્ય સમજે છે. ( જાપાન દેશની વસ્તુસ્થિતિ નજરે જોયા બાદ આપણું વાતાવરણ સંબંધી શ્રી. ફૂલશંકર નાથાભાઈ (વસે) કેબે(જાપાન)થી તા. ૪-૧૨-૨૬ ના પત્રમાં લખે છે. ) (મહમદવાડી યુવક મંડળ-વડોદરાની પત્રિકામાંથી) ६३-वचनामृत જ “જ્ઞાતિની મહત્તા વિશેનાં શાસ્ત્રવચનો ટાંકયે કે સુધારાવાળાએને ગાળો દીધે જ્ઞાતિ ટકવાની નથી.” X “જબરદસ્તીનું તત્વ કાઢી નાખી જે આપણે સહકારનું તત્ત્વ કેળવીએ તોજ જ્ઞાતિને પુનરુદ્ધાર થાય.” પણ હું જોઉં છું કે, ન્યાતો સામે લેકીને જેટલો અસંતોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત ૩૪૯ છે, તેટલા પ્રમાણમાં ન્યાત સુધારવાના કે મટાડવાને પ્રયત્ન કાઇ કરતું નથી. નિષ્ફળ અસ'તેષ સમાજનેા સડેા કાઢી નાખવાને બદલે વધારવાનું જ કામ કરે છે. ન્યાત જેટલી છૂટ આપે, અથવા ખાનગી રીતે જેટલી છૂટ લેવાય તેટલી લને સ્વચ્છંદ કરવા એ કોંઇ સમાજને સુધારવાને રસ્તા નથી.’’ * × × × બહાર “આજે ન્યાતજમણે જે રૂપ પકડયું છે એ જોઇને તે! ક'પારી છૂટે છે. આ જમણના પ્રસંગજ ભૂલી જવાય છે. ન્યાત કાને મૂકવ', કાનુ` વેર લેવું, કૈાની કેવી ઠેકડી કરવી વગેરેનેાજ જાણે એ એક મહાત્સવ હાય છે.’’ * * X “ગુજરાતને જમણવારના રિવાજ સુધારવાની જરૂર છે ખરી. જ્ઞાતિબંધન અને જ્ઞાતિપ્રેમ પાષવાની ખીજી કાઇ તે કોઈ રીત શેાધી કાઢવી જોઇએ. ન્યાતને નામે ‘અણુઆચાર્’ને ઉત્તેજન નજ મળવુ જોઇએ. કેટલીક ન્યાતામાં હુક્કા-પાણી એજ ન્યાતમધનનું લક્ષણ થઈ ગયુ છે, અને કેટલીકમાં કસુખે. વ્યસનેાને જે ન્યાત પ્રેમધનની પ્રતિષ્ઠા અર્પે છે તે ન્યાતની વિવેકશક્તિનું દેવાળું નીકળ્યું છે, એમજ દુઃખ સાથે કહેવુ પડે છે.'' (અધ્યાપક કાલેલકર) X મ × × “ખારમાં તેમાં જમવાં એ પાપ છે.” (દરબાર શ્રી, ગાપાળદાસ) યુવાના મરણુભાજનના ત્યાગ કરે એ સાચી સેવા છે.” (મા. ત. અમીન) “સરકારના કરવેરા સાથે સામાજિક કરવેરા બહુ સાલે છે.” (સા. શારદા મહેતા) ‘‘જ્ઞાતિવરાના મેાજશાખ આપણા ગરીબ દેશને પાલવે તેમ નથી.” (ર્ડા. સુમંત મહેતા) દેખાદેખીથી થતાં ભારે ખર્ચો નુકસાનકર્તા છે.” ૩.૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * “સામાજિક સુધારણા સિવાયનું “અછૂતાના ઉલ્હાર સિવાય હિંદની “મરણભેાજન કે સીમંતને વરે। “મારા પુત્રનું લગ્ન કેવળ અગિયાર (ઇકીલ પુરહિત) સ્વરાજ શા કામનું?” (પંડિત માલવીયાજી) ચઢતી નથી.” (સ્વામી શ્રદ્ધાન૭) શાસ્ત્રમાં ક્યાંયે નથી.” ( પડિત માકાન્ત ) રૂપીયામાં કર્યુ” (સરદાર વલ્લભભાઇ) www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શુભસંગ્રહ-ભાગ ૭ મા “જ્ઞાતિવરા પાછળ ખર્ચાતા પૈસા કેળવણીમાં વપરાવા જોઇએ.” (તા. ગાયકવાડ) જ્ઞાતિવરાના ખર્ચે એટલે ઉગતી પ્રજાને દૂધ-ઘીના સાંસા.” (ડૉ. ચંદુલાલ.) ‘મરણ પાછળનાં ખર્ચ, લગ્નના વરધાડા અને દિવાળીનુ દારૂખાનું હિંદુને સ્વરાજ મળતાં સુધી મુલત્વી રાખેા.” (સ્વ. લાલા લજપતરાય) આપણાં ખાટાં ખર્ચો બંધ કર્યા સિવાય આર્થિક સ્થિતિ નહિ સુધરે !” (શ્રી, દૃયાળજીભાઇ) “ખારડેાલી સરકાર સામે જીત્યું, પણ હજી તેટલીજ ખહાદુરી સામાજિક સડે। દૂર કરવામાં બતાવવાની છે.” (શ્રી. મહાદેવ.) (મહમદવાડી યુવક મડળ-વડાદરાની પત્રિકામાંથી.) ६३ - भूतकाळनी एक वात નિરીક્ષણ એક સૈકાથી ઓછા સમયની વાત છે. રાજપૂતાનાના જોધપુર રાજ્યની વાત છે. એ રાજ્યના એક નરેશનું અવસાન થયું ત્યારે એમના પાટવી કુમારની ઉંમર સાત વર્ષની હતી. હાલ સરકાર તરફથી સગીર ઉંમરમાં રાજ્યવહીવટ થાય છે, તેમ તે વખતે સરકારી અધિકારીઓ દ્વારા કરવાના રિવાજ શરૂ થયેા ન હતેા. કેમકે તે વખતે રાજ્યાની સાથે કરારાથી અધાતામિત્રતાના સંબધ જન્મ પામતા હતા, એટલે રાજ્યામાં ડખલગીરી થઇ શકતી ન હતી. તે વખતે ભાયાતાનું રાજ્યમાં જોર હતું. રાજા અને ભાયાત જાણે એક કુટુંબના હાવાથી એમના સ્વાર્થીની પણ એકતા હતી અને તેથી સુખમાં જેમ સ` સાથે આનંદ લેતા હતા, તેમ દુઃખમાં સર્વે એકખીજાને પડખે ઉભા રહેતા હતા. હિંદનાં રાજ્યેા રીતેજ આટલા લાંખા સૈકાથી ટકી રહ્યાં છે. આ એવા એક કાળમાં જોધપુરનરેશની નાની ઉંમરમાં તેમના સગા કાકાએ રાજ્યની સંભાળનેા ખેાજો પેાતાના ઉપર લીધે. રાજ્યની સંભાળ રાખી તે કરતાં વિશેષ સભાળ તેમણે બાળનરેશ ની રાખી. રાજપૂતીને યાગ્ય ઉછેર થવા માંડયા. રાજ્ય ચલાવવાને પૂરતી કેળવણી માટે એ જમાનાના ધેારણ પ્રમાણે એમને કુલગુરુને સાંપવામાં આવ્યા. તે વખતની રાજપૂતાણીએ શૂરવીર સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvuwuw u ભૂતકાળની એક વાત ૩૫૧ હતી. એટલે તેની ગોદમાં ઉછરતાં ઉછરતાં બાળક સહદય, શરાતનવાળો અને કેળવણીના પ્રભાવે ઉદારચરિત તથા સારી સમજણવાળો થવા લાગ્યો. પોતાના પુત્રથી પણ અધિક પાળે એવા કાકાની સંભાળ નીચે તે ખૂબ આનંદમાં અને તંદુરસ્તીમાં રહેતો હતો. ઉછેરની આ વ્યવસ્થામાં કયું બાળક સુંદર રીતે ન ઉછરે ? સારા ઉછેરના કોઈ પણ સાધનની ખોટમાં સ્વાર્થ જેમ કેટલેક ઠેકાણે ઉછેરને બગાડે છે, તેમ આ જગાએ સ્વાર્થ તે લેશ પણ ન હતો. વર્ષો વીતતાં ગયાં, તેમ લાયકાતમાં કુમાર આગળ વધતા ગયા; અને તેમની ઉંમર વધતી ગઈ તેમ તેમ કાકાની જવાબદારીઓ વધતી જતી છતાં “હવે થોડાજ કાળમાં એનું હું એને મેંપી દઈશ” એ વિચારની હોંશથી કાકાનું જવાબદારીવાળું જીવન આશાના વહનમાં ને વહનમાં આનંદમાં રહેતું. કાકા સમર્થ રાજપૂત હતા. રાજવીને સગો ભાઈ હોવાથી રાજવીના બધા ગુણે તેનામાં હતા; એટલે ભાયાતોને પિતાની સાથે રાખવામાં, અધિકારીઓને બરાબર પોતાના અધિકારની હદમાં રાખવામાં, ખટપટ અને તોફાનને દબાવવામાં તે સુચતુર હતા. પિતાનાજ વખતને માટે નહિ પણ બાળક ઉંમરલાયક થઈ ગાદીએ આવે ત્યારે કેાઈ જાતની ઉપાધિ રાજ્યમાં રહે નહિ એવો એણે પ્રબંધ કર્યો હતો. જે સગીર નરેશને આ સંભાળ રાખનાર મળે તે નશીબદાર છે. હાલમાં ઉંચી કેળવણીના સમયમાં તેવા હૃદયને કોણ જાણે કેમ કયે કમનસીબે અભાવ છે. જોધપુરને તે વખતે તેવો એક નર સાંપડયો હતો, કે જેણે પોતાની જવાબદારીના વખતમાં રાજ્ય સારૂં ચલાવ્યું અને બાળકને ઉછેરવામાં એવો બનાવવાનો પ્રયત્ન કર્યો, કે જે પિતાની જીંદગી સુખરૂપ ભેગવતાં ભોગવતાં રાજ્ય તરફ ભક્તિભાવથી વર્તે. જ્યાં આવી જાતનો પ્રબંધ હોય છે, ત્યાં વર્ષો જતાં વાર લાગતી નથી. સાત આઠ વર્ષની ઉંમરમાં બાળરાજ્યવહીવટ થયો હતો તે અગિયાર વર્ષ પૂરાં થયાં ત્યારે બાળજીંદગી પૂરી થઈ. અને રૈયત હર્ષથી નીરખી શકે એવો રાજ્યાભિલાષી યુવાન તૈયાર થયો. કાકાની જીંદગી તો તેને માટે જ હતી. એટલે તેમને વિચાર થયો કે ભત્રીજો હવે પરણીને ગાદીએ બેસે તે મારી આંખો ઠરે. સારું મુહૂર્ત જોઈને રાજ્યાભિષેકનો દિવસ ઠરાવ્યું. રાજ્યોમાં, ભાયાતોમાં, રૈયત વર્ગમાં એ શુભ દિવસનાં આમંત્રણ મોકલાવ્યાં. બીજે દિવસે સવારે રાજ્યાભિષેક થવાને હતો. તેને આગલે દિવસ કાકાએ ભત્રીજાને કહેવરાવ્યું કે, આજ આપણે બંનેએ સાથે એકલા શિકારે જવું છે. નેહમાં ઉછરેલ, આંખની કીકીના જેવી સંભાળથી પોષાયેલો અને બાળપણથી જ કાકાના ખોળામાં રહેલ એવા એ કુમારે એ કહેણ માથે ચઢાવ્યું. રાજા થયા પહેલાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉપર શુભસંગ્રહ-ભાગ ૭ મા દીકરાતરીકે કાકા સાથે છેલ્લો શિકારને આનંદ લઈ લઉં એવો તેને ઉત્સાહ થયો. શિકારે જવાનો વખત ૧૧ વાગ્યા હતા. કાકેભત્રીજે સફેદ અશ્વ ઉપર સજજ થઈને નીકળ્યા. ઉનાળાના દિવસો હતા. મારવાડ એટલે મભૂમિ. રેતીનું રણ અને ઉનાળાને સૂર્ય. પછી ગરમી માટે શું પૂછવું હોય ? વિશ્રામને માટે ઝાડ આ સુધરતા જમાનામાં પણ મારવાડમાં થોડાં છે, તે એ કાળમાં છાયાની આશા શાની હોય? ત્રણેક ગાઉ ગયા પછી સૂર્ય બરાબર મધ્યાહને માથા ઉપર આવ્યો હશે ત્યારે કાકાએ કુમારને હુકમ કર્યો “ભાઈ ! ઘોડા ઉપરથી નીચે ઉતરી જાઓ.” વિશ્વાસુ કુંવરે તેમ કર્યું. નીચે ઉતર્યા પછી હુકમ થયે “પગરખાં કાઢી નાખો.” આશ્ચર્યચકિત કુંવરે તે પણ કર્યું. મહેલમાં પણ ઉઘાડે પગે ન ચાલનાર બાળકને ધગધગતી રેતીમાં પગ મૂકતાં શા ભા થયા હશે તે એવી સ્થિતિ ન ભોગવી હોય એવા માણસો અટકળ પણ ન કરી શકે. પગરખાં પગમાંથી નીકળી ગયાં. જમીન ઉપર પગ મૂકતાં એક પગ મૂકે અને એક પગ અદ્ધર લે તેમ વારાફરતી ઘોડાના થનથનાટ માફક બાળક થનથનાટ કરવા લાગ્યો. કાકાના હાથમાં ચાબૂક હતા. એક ચાબૂક ફટકાવી કાઢીને કાકાએ કહ્યું “મારા ઘોડાની આગળ દોડ.” આગળ ભાવિ નરેશ અને પાછળ ઘોડા ઉપર સવાર થયેલો કાકે. ઘેડો દોડતો જાય અને કુમાર આગળ ભાગતો જાય અને ભાગતાં ભાગતાં ચાબૂકના સોટા વાંસામાં પડતા જાય, આંખમાંથી અશ્રુ વહેતાં જાય, પગનાં તળિયાંમાં ફેલ્લા પડતા જાય, રાજપૂતી હિંમત છતાં મુખમાંથી રડવા જેવો અવાજ નીકળતો જાય; એવું દશ્ય ત્યાં થઈ રહ્યું. લગભગ માઇલેક દોડાવ્યો હશે, પછી ઉભો રાખી સાથે લઈ લીધેલાં પગરખાં પહેરાવી કાકાએ સાથે દરવેલા ઘોડા ઉપર કુમારને ચઢી જવા હુકમ કર્યો. થરથર બ્રિજતે શરીરે રીસને દબાવી અને મારે અધિકાર થશે ત્યારે કાકાને ધાણીમાં ઘાલી તેલ કાઢીશ એ નિશ્ચય કરતાં કરતાં કુમાર ઘોડા ઉપર ચઢો. શહેર કાંઈ બહુ દૂર ન હતું. દોડતે ઘોડે થોડાક વખતમાં બધા રાજદરબારમાં આવી પહોંચ્યા. મહેલમાં દાખલ થયા પછી શિકારથી આવીને જેમ માણસ સ્નાન કરી સ્વચ્છ થાય, તેમ કાકો ભત્રીજે સ્નાન કરી પોતપોતાના આગારમાં ગયા. યુવાન રાજા મનમાં ને મનમાં સમસમી ગયે. ગાદી ઉપર આવવાને હજુ ૮ દિવસની વાર હતી. એટલે શું કરવું તે બાબત કોઈની સલાહ લેવાની તેને જરૂર લાગી નહિ. પણ પડેલું દુઃખ કેાઈને કહ્યા વગર કે એકલું બેસીને રડી લીધા વગર એ હું થતું નથી. તેની મા પાસે જઈને તે દિવસે બનેલ હકીકત યથેચ્છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળની એક વાત ૩૫૩ બની હતી તેવી કહી સંભળાવી અને ઉમેર્યું કે “મા ! મને એ વખતે તો એમ થયું કે ૧૧ વર્ષ સુધી પાળીષીને મેટો કર્યો પરંતુ ૧૧ વર્ષ સુધી કાકાએ યથેચ્છ રાજ્ય કર્યાને લીધે મને રાજ્ય સેવાની એની ઇચ્છા નહિ હોય તેથી એકલો જંગલમાં આ રીતે લઈ જઈને જાણે મને મારી નાખવાનો ઈરાદો હોય એવું મને લાગ્યું હતું. હું પાછો કેમ આવવા પામ્યો તે હું જાણી શકતા નથી.” એમ કહેતાં બાળક, બાળકની માફક રડી પડ્યો. માએ માથે હાથ ફેરવી શાંતિ આપી અને સ્નેહથી માથું સૂયું. મજબૂત પાળથી બંધાયેલું તળાવ હેય અને ધાર્યા કરતાં વિશેષ વરસાદ આવે અને તે છલછલ ભરાઈ જાય ત્યારે કોઈ વખત એ ભય ઉત્પન્ન થાય છે કે પાળ ફાટશે અને નીચેનાં ગામોને નુકસાન કરશે. એવે સમયે તળાવની એકાદ પાળ તોડીને પાણુના પ્રવાહને રસ્તો આપવામાં આવે છે, ત્યારે ગામમાં શાંતિ થાય છે. એ જ પ્રમાણે જ્યારે અતિશય શોક કે દિલગીરીથી હૃદય ફાટી જાય એવું દુઃખ થાય છે, ત્યારે કોઈ સ્નેહીની ગોદમાં કે પછી એકલા રહીને માણસ પોતાના ચિત્તને સાંત્વન આપે છે. પડતાં એ અશ્રુ, જેમ હદય ફાટવાના ભયને દૂર કરે છે, તેમ આ બાળક મહારાજાએ માના ખોળામાં કર્યું. રાજ્યાભિષેકને વીસ કલાકથી પણ ઓછા કલાક બાકી રહ્યા હતા. સવારે સાડા આઠ વાગતે મુહૂર્ત હતું. દરબારની સઘળી તૈયારી થઈ રહી હતી. અભિષેક માટે કાવડમાં કાશીથી ગંગાજળ પણ આવી ગયું હતું. આખા મેવાડ અને મારવાડના રાજાએની બેઠકો ગોઠવાઈ ગઈ હતી. એવું કાંઈ બાકી ન હતું કે જે આવા શુભ પ્રસંગ માટે તૈયાર હેય નહિ. બીજા દિવસની સવારે શહેરમાં આનંદ પ્રસરી રહ્યો. સાડાઆઠ વાગે રાજ્યાભિષેક થયો. રાજ્યની સીલ એક પણ શબદ બોલ્યા વગર કાકાએ નરેશ થયેલા ભત્રીજાના હાથમાં ઘણાજ નમન સાથે મૂકી અને પછી જાતે નમીને પગનું ચુંબન લીધું. પાછા ઉભા થતા લોકોએ કાકાની આંખમાં અશ્વની નદીઓ વહેતી દીઠી. એકજ શબ્દ કહ્યો “ભાઈ ! તમારૂં તમને સે પીને આજ હું કૃતાર્થ થયો. સુખેથી ભોગવજે. પ્રજાને નેહથી પાળજે, જેમ મેં તમને આજ સુધી પાળ્યા હતા તેમ.” એટલું બોલતાં ત્યાંજ બેસી જવાયું. નવા રાજાને આશ્ચર્ય થયું. એને થયું કે કાલે હું અનુભવતા હતા તે સાચું કે આજ હું જોઉં છું તે સાચું. અગિયાર વર્ષનું વહાલ આજ રાજ્યાભિષેક વખતે તેમણે ફરીને જોયું, ત્યારે એમને થયું કે કાલને બાર વાગ્યાને અર્ધો કલાક આ બધા જીવનથી સાવ ને કેમ તરી રહેતો હશે ? એ વિચાર થતાં થતાં પણ બાળક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #367 -------------------------------------------------------------------------- ________________ A vvvvvvvvvvvvvvvvvvvvvvvvv ૩૫૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે ઉપર, અનુભવનું અજ્ઞાન અને નવા અધિકારને મેહ એને એમ કહી રહ્યો કે “ ના ના, એ માફ થઈ શકે એવું નથી. ” એ વિચાર આવતાં જ નેત્રમાં સહેજ ફેરફારની સાથે, હમેશની ટેવ પડી ગયાને લીધે નરમાશથી તે ખરૂં પણ સહેજ કડકાશથી ગાદીનશીન નરેશે કહ્યું –“ મને કાંઈ ખુલાસો કરશે ? કાલના પ્રસંગને કાંઈ ખુલાસો થશે ? તે અસહ્ય વાત હતી. હું સમજી શકતું નથી કે કાલે તમે એજ કાકા હતા કે જેણે મારા પિતા કરતાં પણ વિશેષ અગીઆર વર્ષ સુધી મને પાળ્યો અને પિળે ?” એ નેત્રની કડકાશમાં પણ કાકાને વિશ્વાસનો આનંદ આવ્યો. એને થઈ ગયું કે એને શ્રમ સફળ છે. કાકાએ ઘણુજ વિનીતભાવે (કેમકે આજ તે ભત્રીજો નહિ પણ ધણું હતો ) કહ્યું કે “મહારાજ ! આપ ન સમજી શકે એવું હું માનતો નથી; છતાં ખુલાસો કરવાની રજા લઉં છું કે, આખી ઉંમર મેં ફૂલની માફક આપને રાખ્યા હોવાથી ગરીબ માણસોની સ્થિતિનું આપને ભાન થાય નહિ, તો રાજ્ય હાથમાં આવ્યા પછી રૈયત તરફની વતણુંક શી હોવી જોઈએ તે સમજાય નહિ. આપને પાળવામાં જેમ મેં મહેનત કરી છે, તેમ આપને ભણાવવામાં પણ તનતોડ મહેનત કરી છે. કેાઈ પાઠ એ રહી ગયો નથી કે આપને ભણાવવામાં નહિ આવ્યો હોય. મને લાગ્યું કે, એક પાઠની ઉણપ છે, અને તે પાઠ મારે આપને કાલે ભણાવવો હતો તે ભણાવ્યો. ” માણસના પિતાના ઉપર જ્યાં સુધી દુઃખ પડતું નથી ત્યાં સુધી બીજાનાં દુઃખનું મનુષ્યને ભાન થતું નથી. જે નરેશને ગરીબ લોકોના ઉપર પડતી હાડમારી પડી હોતી નથી, તેઓને લોકોનાં ખરાં દુઃખને ખ્યાલ પણ આવતો નથી. ઘણું રાજ્યોમાં લોકોની પીઠ ઉપર ચાબુકના માર પડતા મેં જોયા છે તે વખતે મને થયું કે, તે વાગનારને કેવું દુઃખ થાય છે તેનું ભાન ન થવાનું મારનારને એજ કારણ હોવું જોઈએ કે તે મારા પિતાને નથી પડતો.” “આપની રૈયતના સુખ માટે, આપના રાજ્યના સ્થાયીપણા માટે કોઈ પણ પાઠ ભણ્યા વગર ન રહી જાય માટે તમને ઘણું દુઃખ થયું હશે છતાં અને મારું તો મેં જે કાલે કર્યું તે માટે હદય ચીરાઈ જતું હતું; છતાં આ છેલ્લો પાઠ આપને જણાવી દઉં તે મારા અવસાન પછી પણ મારી હયાતીમાં જેવા સુરક્ષિત છે તેવા આપની પ્રજામાં રહી શકે તેટલા માટે તે સાહસ મેં કર્યું.” હાથ જોડીને ખુલાસો કરતાં કરતાં તેનાં નેત્રમાંથી આંસુ ઢળતાં હતાં. બાળરાજા નરેશ થયા હતા, પણ એવા ઉછેરમાં ઉછર્યો હતા કે કાકાના આ શબ્દો, કાકાનાં અશ્રુ, અને કાકાનું વિનીતપણું જોઈને સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા. બે હાથે કાકાને ઉભા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #368 -------------------------------------------------------------------------- ________________ - . ... ... * * * * * * * * * * જ "*, * * * * * * * અબર કા વિદ્યાપ્રેમ ૩૫૫ કર્યા અને પછી પગમાં પડયા. અને કહ્યું કે “પિતાના મરણ પછી એનાથી પણ અધિક આપે પાળ્યો છે, પણ આજે આ પાઠ ભણાવીને તે આપે મને હમેશને માટે જીવાડયો છે.” રાજા સત્તાધીશ હતા છતાં કાકા અંદગી સુધી તેના માનને પાત્ર રહ્યા. જાણે એજ રાજા હોય, તેમ તેની સૂચનાઓને અમલ થતા. ( “ક્ષત્રિય”માંથી ) ६४-अकबर का विद्याप्रेम (લેખક:-શ્રી. પારસનાથ સિંહ બી. એ. એલ. એલ. બી.) અકબર કે પાને-લિખાને કી સારી ચેષ્ટાઓ નિષ્ફલ હુઈ, ઉસને અક્ષરજ્ઞાન તક પ્રાપ્ત ન યિા. કઈ શિક્ષક આયે-ગમે; પર કિસીસે કુછ ન બન પડા. હુમાયૂ ને બહુત સમઝાયાબુઝાયા કિ બચપન વિદ્યાભ્યાસ કી સમય હૈ, કુછ તે હાંસલ કર લે; પર અકબર ઈસ વિષય મેં પિતા કી ભી સુનનેવાલા ન થા. ઉસકા ધ્યાન ઔર હી અભ્યાસ કી એર થા, ઉસને ઔર હી વિદ્યાઓ મેં કમાલ હાસિલ કિયા. અક્ષર કે તે ન પહચાન સકા, પર કુત્તો ઔર ઘોડે કા થોડી હી ઉમ્ર મેં અચ્છા પારખી હો ગયા. ચલો, ઉસકે હક મેં યહ અચ્છા હી હુઆ. પર પઢને—લિખને મેં અસમર્થ હોતે હુયે ભી વહ અશિક્ષિત ન થા. શિક્ષા કેવલ પુસ્તકે સે હી નહીં મિલતી, ઉસે પ્રાપ્ત કરને કે ઔર ભી સાધન હૈ. અકબર ને સંસાર કે અનુભવ સે હી બહુત કુછ સીખા થા, ફિર ભી વહ પુસ્તક કા મહત્ત્વ અછી તરહ સમઝતા થા, ઔર ઉનસે લાભ ઉઠાને કે લિયે બરાબર તૈયાર રહતા થા. કઈ વિદ્વાન કેવલ ઉસે ગ્રંથ પઢ સુનાને કે લિયે નિયુક્ત છે. “આઈને–અકબરી' મેં લિખા હૈ “સમ્રા ને પ્રત્યેક ગ્રંથ કે આદિ સે અંત તક સુનને કા નિયમ કર રખા હૈ. પાઠ-વિરામસ્થલ પર વહ સ્વયં અપને હાથ સે એક ચિલ્ડ્રન કર દેતે હૈ, ઔર પુસ્તક પઢ સુનાનેવાલે કે પૃષ્ઠ કે હિસાબ સે સેના યા ચાંદી પુરસ્કાર મેં દેતે હૈં. શાયદ હી કોઈ પ્રસિદ્ધ ગ્રંથ ઐસા હોગા, જિસે ઉહાને ઇસ પ્રકાર ની સુના હો ઔર ઇતિહાસ, વિજ્ઞાન યા દર્શનશાસ્ત્ર કી શાયદ હી કેાઈ ખાસ બાત હોગી, જિસસે તે અપરિચિત હોં.” અકબર કે પ્રિય ગ્રંથોં “ઇખલાકે-નાસિરી', “કીમિયાયેસઆદત”, “ગુલિસ્તાં', બેસ્તાં', “મસનવી-એ-માનવી” “જામે-જમે', * આ ગ્રંથ એક હજારથી પણ વધુ વર્ષ અગાઉ એક મુસ્લીમ મહાત્માએ (ધણું કરીને તેમનું નામ “અલ ગઝાલી' હતું તેમણે રચેલો હોઈ સુપ્રસિદ્ધ સંતપ્રિય હિંદીગ્રંથ “પારસભાગ” એના અનુવાદરૂપ છે, એમ આ સેવકે સાંભર્યું છે. ભિક્ષુ અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શુભસંગ્રહ-ભાગ ૭ માં શાહનામાં આદિ મુખ્ય છે. અમીર ખુસરે ઔર જામી કા ભી વહ બડા ભક્ત થા, ઔર ઉનકે કિતને હી પદ્ય ઉસે કંઠસ્થ થે. અકબર કો પુસ્તક સે બડા પ્રેમ થા, ઔર ઉસકા સંગ્રહ ઉસ સમય અદ્વિતીય કહા જા સકતા થા. સભી ગ્રંથ હસ્તલિખિત છે. પિટગીજ પાદરિયે ને કુછ છપે યે ગ્રંથ ઉસકે પાસ ઉપહારસ્વરૂપ ભેજે ભી, તો ઉસને ઉહે અપને સંગ્રહ મેં સ્થાન ન દિયા. એક–એક ગ્રંથ કે “સજિદ ઔર સચિત્ર' કરાને મેં હજાર રૂપયે ખર્ચ હુયે થે, ઔર ઉનકી સજધજ યા શોભા દેખતે હી બનતી થી. અકબર કે દેહાંત કે બાદ સન ૧૬૦૫ ઈસ્વી મેં જે લિસ્ટ તૈયાર હુઈ થી, ઉસમેં ૨૪ હજાર ગ્રંથ કે નામ થે, ઔર ઉનકી કિંમત ૬૪,૬૩,૭૩૧ રૂા. બતાઈ ગઈ થી. ઇન અંકાં કી પુષ્ટિ ઉસ સમય કે દો એક યુરોપીયન યાત્રિ કે વિવરણ સે ભી હેતી હૈ, ઔર આધુનિક ઈતિહાસકાર ભી ઇનકી સત્યતા સ્વીકાર કરતે હૈ. પુસ્તકાલય કઈ વિભાગે મેં બંટા હુઆ થા. પહલા વિભાગ હિંદી’ યા સંસ્કૃત ગ્રંથોં કા થા ઔર અંતિમ વિભાગ અરબી ગ્રંથે કા. કહના અનાવશ્યક હૈ કિ સબકી દેખરેખ કા ઉત્તમ-સે-ઉત્તમ પ્રબંધ થા. અકબર કે વિદ્યાપ્રેમ કા એક ફલ યહ હુઆ કિ કઈ અચ્છે Jથે કે ફારસી મેં અનુવાદ હે ગયે. સંસ્કૃત સેજિસે અબુલ ફઝલ બરાબર “હિંદી’ લિખતા હૈ—અથર્વવેદ', “મહાભારત', “માયણ', લીલાવતી’, ‘હરિવંશ' આદિ અનૂદિત હુએ; પર ઇન અનુવાદ કા મહત્ત્વ બહુત કમ હૈ. અનુવાદક, યા કહના ચાહિયે કિ સંપાદક, પ્રાયઃ મુસલમાન વિદ્વાન થે, જિનકા સંસ્કૃત જ્ઞાન નહીં કે બરાબર થા. ઈસ વિભાગ કે પંડિત જે ઉલટા-સીધા અર્થ બતા દેતે થે, ઉસીકે આધાર પર વે ફારસી-અનુવાદ તૈયાર હેતે છે. સાહિત્યિક દષ્ટિ સે વે દે સે ભરે પડે હૈ–કહીં-કહીં મૂલ કો પહચાનના ભી મુશ્કિલ હે જાતા હે; પર ઉસ સમય કે દેખતે હુયે કહના પડતા હૈ કિ જે કુછ હુઆ, વહી બહુત થા. કમસે-કમ અકબર કી તો પ્રશંસા કરની હી પડતી હૈ કિ ઉસને પ્રોત્સાહન ઔર પુરસ્કાર દે કર વિદ્યાપ્રચાર મેં ઐસી સહાયતા પહુચાઈ ઔર દો ભાષાઓ કે બીચ ઐસા સંબંધ સ્થાપિત કિયા. મૌલાના અબ્દુલ કાદિર બદાયૂની લિખતા હૈ–“સન ૯૮૩ હિજરી (૧૫૯૫ ઇસ્વી) મેં દકિખન સે શેખ ભાવન નામ કા વિદ્વાન આગરે આયા. યહ બ્રાહ્મણ સે મુસલમાન બન ગયા થા. ઈસી સમય મુઝે સમ્રાટ સે અથર્વ (વદ) કાં અનુવાદ કરને કી આજ્ઞા મિલી. ઈસ ગ્રંથ કી કુછ બાતે ઇસ્લામ કે આદેશોં સે મિલતી-જુલતી . અનુવાદ મેં મુઝે કિતની હી કઠિનાઈ કા સામના કરના પડા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ અકબર કા વિદ્યાપ્રેમ ૩૭ જબ વે શેખ ભાવન સે હલ ન હે સકી, તબ મૅને સમ્રાટ કે ઈસકી સૂચના દી. ઉન્હોંને શેખ ફૂંછ ઔર ફિર હાજી ઈબ્રાહીમ કો અનુવાદ કરને કી આજ્ઞા દી....... અથર્વ મેં એક મંત્ર કે વિષય મેં મેં લિખા હૈ કિ બિના ઇસકા પાઠ કિયે મુક્તિ નહીં મિલ સકતી. ઈસ મંત્ર મેં લ” અક્ષર કઇ બાર આયા હૈ, ઔર યહ હમ લોગે કે “લા ઈલાહ ઈલિલ્લાહ’ સે બહુન-કુછ સાદસ્ય રખતા હૈ. ઈસ ગ્રંથ સે મુઝે માલૂમ હુઆ કિ હિંદૂ અવસ્થાવિશેષ મેં ગોમાંસ ખા સકતે હૈં. યહ ભી માલૂમ હુઆ કિ પહલે વે મુર્દો કે જલાને કે બજાય દફનાતે થે. શાસ્ત્રાર્થ મેં શેખ ભાવન યહી બાતેં દિખા કર બ્રાહ્મણે કે નિરુત્તર કર દેતા થા. વહ સ્વયં ઇનહીકે દેખ કર મુસલમાન હુઆ થા, જિસકે લિયે હમેં ખુદા કા શુક્રિયા અદા કરના ચાહિયે.” મહાભારત કે અનુવાદક યા અનુવાદનિરીક્ષક નકીબખાં, અબ્દુલ કાદિર બદાયૂની ઔર થાનેશ્વર કે શેખ સુલતાન થે. બદાચૂની કે યહ કામ જરા ભી પસંદ ન થા; પર પાપી પેટ કે કારણ ઉસે ઇસ જુયે મેં જીતના હી પડી. ઈસ ગુનાહ કે લિયે ખુદા સે માફી માંગતે હુયે વહ લિખતા હૈ–“દો રાત તો સમ્રા ને ખુદ તર્જુમા કિયા ઔર નકીબખાં સે ભાવાર્થ લિખાતે ગયે. તીસરી રાત ઉબહેને મુઝે બુલા કર નકીબખાં કે સાથ કામ કરને કા હુકમ દિયા. તીન-ચાર મહીને મેં, “ખુરાફાત ઔર બેહૂદગી' સે ભરી હુઈ, ઈસ કિતાબ (મહાભારત) કે ૧૮ પર્વો મેં સે દો કા અનુવાદ પૂરા હુઆ, ઔર સમ્રાટ કે સામને પેશ કિયા ગયા. ઉન્હે મેરા અનુવાદ પસંદ ન આયા ઔર ઉન્હોંને મુઝે ગુસ્સે મેં “હરામખેર” તક કહ ડાલા ! ફિર યહ કામ નકીબખા, મુલ્લા શેરી, થાનેશ્વર કે સુલતાન હાજી ઔર શેખ ફેજી કે સૌપા ગયા. હાજી સાહબ ને અપને અનુવાદ મેં મક્ષિકા સ્થાને મક્ષિકાવાલી કહાવત ચરિતાર્થ કર દી. કુછ હી સમય બાદ ઉનકી દરબાર સે બિદાઈ હો ગઈ, ઔર આજકલ આપ ભખર મેં સમય બિતા રહે હૈ. હાં, કૌર ઔર પાંડવ કા યુદ્ધ જારી હૈ, અનુવાદ હતા હી જા રહા હૈ. હમારી તો ખુદા સે યહી દુઆ હૈ કિ જિન લેગ કા ઈસ કામ મેં હાથ નહીં હૈ, જે ઇસ્લામ કે સચ્ચે બંદે હૈં ઔર અપને ગુનાહોં કી સચ્ચે દિલ સે માફી માંગતે , ઉન પર વહ રહમ કરે ઔર ઉન્હેં દોજખ કી આગ સે બચાવે !” મહાભારત કો અકબર રકમનામા” (વીરરસ કા કાવ્ય) કહા કરતા થા. ઉસને ઈસકે અનુવાદ કી કિતની હી સુંદર પ્રતિયાં તૈયાર કરાઈ થી. એક પ્રતિ કલકત્તે મેં એશિયાટિક સોસાઈટી કી લાઈબ્રેરી મેં ભી હૈ. રામાયણ કે અનુવાદક ભી પ્રાયઃ વહી થે, જે મહાભારત કે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શુભસંગ્રહ-ભાગ ૭ માં બદાયૂની કે ૨૪ હજાર લોકો કે અનુવાદ કે લિયે ૧૫૦ અશફિંયાં ઔર ૧૦ હજાર ટકે' ઈનામ મેં મિલે થે. “લીલાવતી’ કે અનુવાદ કા ઉલ્લેખ અબુલ ફજલ ને ઈન શબ્દ મેં કિયા હૈ–“લીલાવતી ભારત કે ગણિતવિષયક ઉત્તમ-સે-ઉત્તમ ગ્રંથે મેં હૈ. મેરે બડે ભાઈ ફૂછ ને ઇસકા હિંદી (સંસ્કૃત) કા ઘૂંઘટ ઉતાર કર. ઈસે ફારસી કા બુક ઉઢા દિયા.' ફેંજી ને નલ-દમયંતી કે ઉપાખ્યાન કે આધાર પર અપની “નલ–દમન” નામક પ્રસિદ્ધ મસનવી ભી લિખી. ઇસમેં ૪૨૦૦ પદ્ય હૈ, ઔર યહ ગ્રંથ પાંચ મહીને મેં પૂરા હુઆ થા. જૈછ કે પ્રબલ વિરોધી બદાયૂની ને ઇસકી પ્રશંસા મેં લિખા હૈ–“યહ સચમુચ “મસનવી' હૈ. અમીર ખુસરો કે બાદ, ઇધર તીન સૌ બરસ કે બીચ, એસી કવિતા કિસી દૂસરે ને નહીં કી.” “હરિવંશ પુરાણું ઔર “પંચતંત્ર કે ભી અનુવાદ હુયે. પંચતંત્ર ક પરિચય ફારસી-સંસાર કે “કલીલાદમના કેદ્વારા પહલે હી હો ચુકા થા. “કલીલા દમના વાસ્તવ મેં કકટ દમનક કા વિકૃત રૂપ હૈ, પર સમ્રાટ કે ઉસ પુસ્તક કી ભાષા પસંદ ન થી, ઇસ લિયે “અારદાનિશ કે નામ સે કલીલાદમના’ કી કહાની ફિર સે ફારસી મેં લિખી ગઈ. અબુલ ફજલ ને ઇન અનુવાદ કે પ્રસંગ મેં તીન ઔર સંસ્કૃત ગ્રંથે યા ગ્રંથકારે કા જિક કિયા હૈ. ઉનકે નામ હૈ કૃષ્ણ જોશી, ગંગાધર ઔર મહેશ મહાનંદ. સંસ્કૃત કે અલાવા ઔર ભાષાઓં કે સાહિત્ય કી ઓર ભી અકબર કા ધ્યાન ગયા, ઔર ઉસકી પ્રેરણા સે ચુને હુયે ગ્રંથ કે ફારસી મેં અનુવાદ યે. અબુલ ફજલને લિખા હૈ કિ હજારે કવિ દરબાર મેં આતેજાતે થે, ઔર ઉસને ૫૯ ઐસે કવિ કે નામ દિયે હૈ, જે સમ્રા કે વિશેષ કૃપાપાત્ર થે. ઉસને અકબર કે કવિતા કા મર્મજ્ઞ બતાયા હૈ, ઔર લિખા હૈ કિ વહ ઉસી કવિ કા આદર કરતે થે, જિસકી કવિતા મેં પ્રધાનતા ભાવ કી થી, ભાષા કી નહીં. કુછ - લેગેં કા કહના હૈ કિ અકબર “રહસ્યવાદી’ થા. “આઈને-અકબરી' મેં ઉન વિદ્વાને કી નામાવલી મિલતી હૈ, જિનકી દરબાર મેં ઈજજત થી, યા કમ સે કમ જિનકે ગુણ સે સમ્રા પરિચિત થે.યે વિદ્વાન પાંચ પ્રકાર કે થે. અબુલ ફજલ ને અપની સફાઈ મેં કહા હૈ–“મેં નિર્ણતા યા ન્યાયાધીશ હેને કી દાવા નહીં કરતા. કિસીકે દે પર પ્રકાશ ડાલના ભી મુઝે અભીષ્ટ નહીં. વિદ્વાને કા શ્રેણીવિભાગ કરને કી તતિક ભી ઈચ્છા ન થી, પર સત્ય કે અનુરોધ સે કરના હી પડતા હૈ.” પહલા દજા ઉન વિદ્વાને કા થા, જે પૂરે દાર્શનિક થે ઔર જિનકી આંખેં માયા કે આવરણ કે ભેદ ચુકી થી. ઉનકે લિયે સંસાર મેં ન તો કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ અકબર કા વિદ્યાપ્રેમ ૩૫૯ રહસ્ય થા, ન કોઇ પહેલી. દૂસરે દ૨ે કે વિદ્વાન ભક્ત યા ભાવુક થે ઔર સંસાર સે પ્રાયઃ વિરક્ત રહતે થે. તીસરાદા માફૂલ વ મન્કલ' માનનેવાલેાં કા થા, પર ઇસમેં પ્રધાનતા યુક્તિવાદિયેાં કી હી થી. ચૌથે જે કે વિદ્વાન્ ભી કુછ ઐસે હી થે. યે અક્લી કલામ' કે કાયલ થે ઔર બિના તર્ક કી કસૌટી પર કસે કુછ ભી માનને કેા તૈયાર ન થે. અમુલ ફઝલને પાંચવે મેં ઉન વિદ્વાનાં કા રખા હૈ, જો સકી` હૃદય ઔર દુરાગ્રહી થે—જિનમે અબ્દુલ કાદિર ખદાયની જૈસે તઅસુખી લેખક યા આલેચક છે. ઇસ સિલસિલે મેં અમુલ જલ તે કુછ હિંદૂ વિદ્વાનાં કે ભી નામ ખતાયે હૈં, જો ઉકે ક્રમાનુસાર નીચે ઉષ્કૃત હૈઃ— પ્રથમ શ્રેણી:—(૧) માધવ સરસ્વતી, (ર) મધુસૂદન, (૩) નારાયણ–આશ્રમ, (૪) હીરવિજયસૂરિ, (૫) દામેાદર ભટ્ટ, (૬) રામતી, (૭) નૃસિહ, (૮) પરમેન્દ્ર (?) ઔર (૯) આદિત્ય. દ્વીતીય શ્રેણી: (૧) રામભદ્ર ઔર (ર) જગરૂપ. તૃતીય શ્રેણી ઔર ચતુર્થ શ્રેણી: (૧) નારાયણ, (૨) માધવભટ્ટ, (૩) શ્રીભટ્ટ, (૪) વિષ્ણુનાથ, (૫) રામકૃષ્ણ, (૬) બલભદ્ર મિશ્ર, (૭) વાસુદેવ મિશ્ર, (૮) વામન ભટ્ટ, (૯) વિદ્યાનિવાસ, (૧૦) ગૌરીનાથ, (૧૧) ગેાપીનાથ, (૧૨) કૃષ્ણે પડિત, (૧૩) ભટ્ટાચાર્ય, (૧૪) ભગીરથ ભટ્ટાચાર્ય, (૧૫) કાશીનાથ ભટ્ટાચાય, (૧૬) મહાદેવ, (૧૭)ભીમનાથ, (૧૮) નારાયણુ ઔર (૧૯) શિવાજી, (ઇનમે` અંતિમ ચારેાં રાજવૈદ્ય થે.) પચમ શ્રેણી:—(૧) વિજયસેન સૂરિ ઔર (૨) ભાનુચંદ્ર. (અબુલ ફ઼ઝલ તે યહુ સમઝ કર ઇન્હેં ઈસ શ્રેણી મેં રખા હૈ કિ યે દાનાં હી શબ્દપ્રમાણ માનનેવાલે થે.) આશ્રય કી બાત હૈ કિ ઇસ લિસ્ટ મે' ગાસ્વામી તુલસીદાસજી યા ભક્તશિરામણ સૂરદાસજી કા કહી. ઉલ્લેખ નહીં હૈ. અબુલ ફઝલ ને દૂસરે પ્રસંગ મેં‘સૂરસાગર' કે સુકવિ કા નામ લિયા હૈ, પર રામચરિતમાનસ’ યા ઉસકે રચિયતા સે વહુ અપરિચિતસા હી જાન પડતા હૈ. વિન્સેન્ટ સ્મિથ કા અનુમાન હૈ કિ અકખર કૈ! ઇન મહાવિયેાં કે અસ્તિત્વ તક કા પતા ન થા, ઔર રહીમ તથા રાજા માનસિંહ, સમ્રાટ્ કી મૃત્યુ કે બાદ, ગાસ્વામી તુલસીદાસજી સે પરિચિત હુએ થે. સ્મિથ ને સ્વામીજી કે સંબધ મેં જો કુછ લિખા હૈ, વહ ઉષ્કૃત કરને લાયક હૈ:-~~ અધિકાંશ ફારસી કવિયેાંકી રચના અશ્લીલ ઔર અસાર થી. ઉનકી એર સે ધ્યાન સમેટ કર ઉસ સમય કે એક હિંદૂ કવિ કે કૂચે મેં આતે હી આલમ બદલ જાતા હૈ, કવિતાપ્રેમી કે દિલ કી કલી ખિલ ઉઠતી હૈ. ઇસ વિકી લેખની મે‘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ - 1 શુભસંગ્રહ-ભાગ ૭ મે અપૂર્વ એજ થા, ઔર ઇસકે વિચાર અત્યંત શુદ્ધ તથા સાવિક છે. હમ ઇસે મધ્યયુગ કે કવિતાકાનન કા સબસે ઊંચા વૃક્ષ કહ સકતે હૈ. ઉસકા નામ આપકે “આઇને-અકબરી' યા કિસી દૂસરે મુસલમાન ઈતિહાસકાર કે ગ્રંથ મેં કહીં ન મિલેગા. ફારસી તવારી કે આધાર પર લિખનેવાલે યુરોપીયન યાત્રિ કે વૃત્તાંત મેં ઉસકા કહીં જિક્ર નહીં હૈ. ફિર ભી વહ હિંદૂ ભારતવર્ષ મેં અપને સમય કા સર્વશ્રેષ્ઠ વ્યક્તિ થા ઔર ઉસકા આસન અકબર સે ભી કહીં ઉંચા થા. અકબર ને અપને શત્રુઓ પર વિજય અવશ્ય પ્રાપ્ત કી, ઉનકે અપને વશ મેં કર કે છોડા; પર ઈસ કવિ ને લાખે-કરોડો હદય પર અપના અધિકાર જમા લિયા. ઉર્જે સદા કે લિયે અપને વશ મેં કર લિયા. મહત્ત્વ યા સ્થાયિત્વ મેં અકબર કી કઇ ભી વિજય યા દિગ્વિજય, ઈસ મહાકવિ કી વિજય કી બરાબરી નહીં કર સકતી.” અકબર પાલિખા ન હેને પર ભી ઉસ સમય કી શિક્ષાપ્રણાલિ કે દોષ કો ખૂબ જાનતા થા, ઔર ઉસકે આદેશ સે ઇસ વિષય મેં બહુત-કુછ સુધાર ભી હુઆ થા. થડે સે થેડે સમય મેં અધિક સે અધિક વિદ્યા પ્રાપ્ત કરી દેના, યહી અકબર કે શિક્ષાસુધાર કા મુખ્ય ઉદ્દેશ્ય થા. યહ કહના કઠિન હૈ કિ ઈસ સુધાર કા કિતના શ્રેય ઉસે મિલના ચાહિયે ઔર કિતના અબુલ ફઝલ કે; પર ઈસમેં સંદેહ નહીં કિ સમ્રા કે શિક્ષા સંબંધી આદેશ કી તહ મેં ઉસકા બચપન કા અપના અનુભવ થા. “આઇને અકબરી' મેં લિખા હૈ– પ્રત્યેક દેશ મેં, ખાસ કર હિંદુસ્તાન મેં, બચ્ચે કે કઈ બરસ મકતબ યા મદરસે મેં બિતાને પડતે હૈં. વહાં કેવલ અક્ષરે ઔર ઉનકી માત્રાઓ કે ભેદ જાનને મેં ઉનકા બહુત કીમતી સમય નષ્ટ હો જાતા હૈ. સમ્રા કા આદેશ હૈ કિ અક્ષરજ્ઞાન ઈસ તરહ પ્રાપ્ત કરાયા જાય કિ દે દિન મેં બાલક પ્રત્યેક અક્ષર કે નામ ઔર સ્વરૂપ સે પરિચિત હો જાય. ફિર ઉસે સંયુક્ત અક્ષરે અભ્યાસ કરાના ચાહિયે. ઇસ કામ કે લિયે એક સપ્તાહ કાકી હૈ. બાદ ઉસે કુછ નઝ્મ (પદ્ય) ઔર નસ્ત્ર (ગદ્ય) યાદ કરી દેના ચાહિયે. યહ (ગદ્ય-પદ્ય) યા તે ઈશ્વર કી સ્તુતિ હો યા નીતિ કા ઉપદેશ છે. ધ્યાન ઈસ બાત કા રખના ચાહિયે કિ બાલક કુછ તો આપ સમઝતા જાય ઔર કુછ ઉસે શિક્ષક સમઝાતા જાય. ફિર રાજ કુછ દેર તક બાલક સે કેઈ મિસરા (પાદ યા ચરણ) યા બત (પૂરા પદ્ય) લિખાયા જાય, તાકિ લિખને મેં ઉસકા હાથે ખુલ જાય. શિક્ષક કે પાંચ ચીજો કા વિશેષ ધ્યાન રખના ચાહિયે. યે હૈ –(૧) અક્ષરજ્ઞાન, (૨) અલ્હાજ, (૩) મિસરા, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #374 -------------------------------------------------------------------------- ________________ માનવી પ્રેમ વિષે વેદ્મપરિચય ૩૬૧ (૪) બૈત ઔર (૫) પિછલે પાઠ કી પુનરાવૃત્તિ. અગર ઇસ પ્રણાલી સે શિક્ષા દી જાય, તે। જે ખાત પહલે ખરસાં મેં આતી થી, વહુ એક મહીને યા એક દિન મેં હી આ જાય, ઔર લેગ ય દેખ કર દંગ રહ જાય. પ્રત્યેક માલક કા ઇન વિષયેાં થ્રી શિક્ષા દૈની ચાહિયે—નીતિ, ગણિત, રેખાગણિત, નાપ-જોખ, ગૃહનિર્માણુ વિદ્યા, રમલ, શાસનપદ્ધતિ, ચિકિત્સાશાસ્ત્ર, વ્યેતિષ, ન્યાય, વિજ્ઞાન, દર્શન ઔર ઇતિહાસ. સંસ્કૃત કે વિદ્યાર્થિયાં કૈા વ્યાકરણ, ન્યાય, વેદાંત તથા પાતંજલ (યેાગદર્શન) કા અધ્યયન કરના ચાહિયે. સબસે જરૂરી યહ હૈ કિ સમય કા દુરૂપયાગ ન હેા.’ , અમુલ ફેજલ કા દાવા હૈ કિ સમ્રાટ્ કેઈસ આદેશ કુલસ્વરૂપ શિક્ષાપ્રણાલિ મેં આશ્ચર્યજનક સુધાર હા ચલા. સ્મિથ સાહબ યહ માનને કેા તૈયાર નહીં હૈ. સંભવતઃ વહ સુધાર સ્થાયી ન હૈ। સકા, પર કિન્ડર ગાન યા ડાઇરેકટ મેથડ કે જન્મ સે બહુત પહેલે ઇસ દેશ કે એક શાસક કા ધ્યાન ઇસ એર ગયા થા કિ અગર ઉચિત રીતિ સે શિક્ષા દી જાય, તેા માં મેં આનેવાલી વિદ્યા મહીનાં મેં આ સકતી હૈ. (આંગસ્ટ-૧૯૨૯ના ‘વિશાલ ભારત” માંથી) ६५ - मानवी प्रेम विषे वेदपरिचय (લેખકઃ—ત્રી, ૫૦ ગ`ગાપ્રસાદજી, ઉપાધ્યાય એમ એ॰) सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः । अन्यो अन्यमभिर्यत वत्सं जातमिवाधन्या ॥ ( અથર્વવેદ કાંડ ૩, સૂક્ત ૩૦, મત્ર ૧) ઈશ્વર કહતા હૈ કિ (નોમ) મૈંખનાતા હૂઁ' (:) તુમક (જ્ઞદૂચ) હૃદયવાલા ઔર (લાંમનચમ) મનનશક્તિ વાલા (વેદેવ) ઔર વૈરહિત. (ગમઢચત્ત) વ્યવહાર કરેા (અન્તો અન્ય) એક દૂસરે કે સાથ (વ) જૈસે (મચા) ગૌ (જ્ઞાતમ્) ઉત્પન્ન હુવે (વત્ત્ત) ખચ્ચે કે સાથ. ઇસ મંત્ર મેં મનુષ્યાં કે પરસ્પર વ્યવહાર કી રીતિ ખતાઇ ગઈ હૈ. ઈશ્વર ને સમસ્ત પ્રાણિયાં કૈા હૃદયવાલા બનાયા હૈ-અર્થાત્ ઉનકે હૃદય મે પ્રેમ આદિ ભાવ ઉતે રહતે હૈ. સિ`હુની અપને ખચ્ચે સે પ્રેમ કરતી હૈ. કુતિયા અપને પિલ્લે સે પ્યાર કરતી હૈ. અન્ય પશુપક્ષી ભી અપની સંતાન સે સ્નેહ કરતે હૈં; પરંતુ મનુષ્ય મે' એક વિશેષતા હૈ, મનુષ્ય કે ઈશ્વર તે ન કેવલ સદત્તુ' અર્થાત શુ. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ -~-. **^^^^^ ^ ^. ૩૬૨ શુભસંગ્રહ ભાગ ૭ માં દિલવાલા હી બનાયા હૈ કિંતુ “મન” અર્થાત દિમાગવાલા ભી બનાયા હૈ. ઉસે ભાવ કે સાથ સાથ ઉન ભા કે નિયમિત કરને કે લિયે બુદ્ધિ ભી દી હૈ. ઇસ બુદ્ધિ કા પ્રતિફલ યહ હેતા હૈ કિ ઉસકે ભાવ વિશદ ઔર વિકસિત હો જાતે હૈં. ઉનમેં અનિયમતા નહીં રહતી. ઉનમેં સે પશુતા દૂર હો જાતી હૈ. પશુઓં ઔર મનુ કે ભાવે કા ભેદ જાનને કા યત્ન કીજિયે. અશિક્ષિત મનુષ્ય તથા શિક્ષિત મનુષ્યો કે ભાવ કી વિશેષતાઓ પર વિચાર કીજિયે. પરિણામ યહ નિકલેગા કિ જયાં જ મનુષ્ય મેં વિચારશીલતા અધિક હતી જાતી હૈ, ત્યાં ત્યાં ઉસકે ભાવ ઉત્કૃષ્ટ હેતે જાતે હૈં. ગધે કે પ્રેમ ઔર મનુષ્ય કે પ્રેમ મેં ભેદ હૈં. અસભ્ય મનુષ્ય ઔર સભ્ય મનુષ્ય કે પ્રેમ મેં ભેદ હૈ. એક અશિક્ષિત માતા અપની સંતાન સે ઔર પ્રકાર પ્રેમ કરતી હૈ ઔર શિક્ષિત માતા ઔર પ્રકાર. યહ કર્યો? ઈસ લિયે કિ મનુષ્ય કે પરમાત્મા ને “સાંજના” અર્થાત બુદ્ધિવાલા બનાયા હૈ. યહ બુદ્ધિ મનુષ્ય કો ભા કે ઉપર આધિપત્ય સ્થાપિત રખને કે યોગ્ય બનાતી હૈ. વિચારશૂન્ય પુરુષ ભાવે કા દાસ હોતા હૈ. વિચારશીલ પુરુષ કે ભાવ ઉસકે દાસ હેતે હૈ. વિચારશીલ પુ ક્રોધ કરેગા તો સોચ સમઝ કર. વહ પ્રેમ કરેગા તે સેચ સમઝ કર. વહ અપની આંખેં ખેલ કર ચલતા હૈ, વહ અપને મસ્તિક કે અપને હૃદય કા ગુલામ બનને નહીં દેતા. જબ ઈશ્વર ને મનુષ્ય કે હદય દિયા ઔર બુદ્ધિ દી તે ઉસસે તીસરી બાત કી આશા રખના સ્વાભાવિક હી હૈ–અર્થાત “વિશ્વ (વૈર રહિત હેના). કભી કભી મનુષ્ય અંધે કે સમાન “ભાવ” કા દાસ હો જાતા હૈ. યહ ભાવ હી ઉસે કિસીસે પ્રેમ ઔર કિસી સે ધૃણા કરને પર બાધિત કરતે હૈ. પરંતુ યદિ ઉસને અપની બુદ્ધિ કે દ્વારા અપને ભાવ કા નિયંત્રણ કિયા હૈ, યદિ ઉસકે મસ્તિષ્ક કા ઉસકે હૃદય પર પૂરા આધિપત્ય હૈ, યાદિ ઉસને અપને ભાવે કે ઘોડે કે સ્વતંત્ર નહીં છોડ દિયા હૈ તો વહ અવશ્ય વૈરરહિત હો જાયગા. કહતે હૈ કિ પૂર્ણ યોગી કે સિંહ આદિ હિંસક છ સે ભી વૈર નહીં રહતા. ઈસી લિયે કિ ઉસે સૃષ્ટિ કે ઉદ્દે કો પતા હોતા હૈ. વહ જી કી પરિસ્થિતિ તથા ઉનકે જીવન કે ઉદ્દેશ્ય કે સમઝતા હૈવહ જાનતા હૈ કિ સૃષ્ટિ કા ઐક્ય હમકો વૈરશન્ય હોને કે લિયે ઉપદેશ કર રહા હૈ. મંત્ર કે અગલે પદ મેં પરસ્પર વ્યવહાર કી રીતિ કે એક ઉત્તમ દષ્ટાંત દે કર સ્પષ્ટ કિયા હૈ. યહ દષ્ટાંત ઈતના અદ્દભુત, ઇતના ઉત્કૃષ્ટ ઔર ઇતના સ્પષ્ટ હૈ કિ સામાજિક વ્યવહાર કે લિયે ઉસસે Bચ્ચ આદર્શ સંસાર ફી કિસી પુસ્તક મેં પાયા નહીં જાતા. ઈસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ માનવી પ્રેમ વિષે પરિચય ૩૬૩ પર ચલને સે વ્યક્તિ તથા સમાજ સભી પ્રકાર કી સામાજિક ઉન્નતિ કર સકતે હૈં ઔર હર પ્રકાર કે સામાજિક દો તથા સામાજિક અત્યાચારે સે બચ સકતે હૈ. યહ દષ્ટાંત હૈ ગૌ કા અપને નવજાત બછડે કે સાથ વ્યવહાર કા. ગૌ અપને નવજાત બચ્ચે સે યા વ્યવહાર કરતી હૈ ? મેં તો સભી માતાર્યો અને બચ્ચોં સે યાર કરતી હૈ. પરંતુ ગૌ મેં એક વિશેષતા છે. ગૌ કે હિંદૂ લોગ માતા કહતે હૈ. યહ ઠીક હી હૈ કિ માતૃપ્રેમ કી જે ઉત્કૃષ્ટતા બૌ' મેં દેખી જાતી હૈ, વહ અન્ય પ્રાણિયાં મેં કમ હતી હૈ. અર્થાત ગૌ સચ્ચી માતા કહલાને કે યોગ્ય હૈ. ગૌ માતૃત્વ કા આદર્શ હૈ. જરા વિચારિયે. બચ્ચા પૈદા હેતા હૈ તો વહ અનેક પ્રકાર કે મલો સે સના હતા હૈ. ઉસકે છુને કો ભી જી નહીં ચાહતા. પરંતુ ગાય કયા કરતી હૈ ? વહ અપને શરીર કે પવિત્રતમ અંગ અર્થાત જીભ સે ઉસકે સાફ કરને લગતી હૈ ઔર ઉસ સમય તક દમ નહીં લેતી જબ તક બચ્ચા બિલકુલ સ્વચ્છ નહીં હો જાતા. વહ ઉસસે ધૃણા નહીં કરતી. વહ ઉસકે ચાટને લગતી હૈ. જબ બચ્ચા સ્વચ્છ હો ગયા તે ઉસ સમય વહ ઉસે અપના મધુર દૂધ પિલાતી હૈ, જિસસે બચ્ચા પુષ્ટ હો જાય. વેદ ને મનુષ્ય કે લિયે ઇસી આદર્શ કી એર સંકેત કિયા હૈ. ઈસ આદર્શ કે ધ્યાન મેં રખના મનુષ્યમાત્ર કા કર્તવ્ય હૈ. મનુષ્ય કે પરસ્પર વ્યવહાર કે લિયે દો ઉદ્દેશ્ય સામને હાને ચાહિયે. ગાય દો કામ કરતી હૈ; એક બચ્ચે કી શુદ્ધિ ઔર દૂસરા બચે કી પુષ્ટિ. ઇસી પ્રકાર મનુષ્ય કે ભી દૂસરે મનુષ્વ કે મલ કે દૂર કરના પહલા ઉદ્દેશ હોના ચાહિયે ઔર ફિર ઉનકે સાથે ઉપકાર કરના દૂસરા. જબ તક બચ્ચે કા મેલ દૂર ન કિયા જાય, ઉસ સમય તક દૂધ પિલાના વ્યર્થ હૈ. ઇસી પ્રકાર હમકે એસા ન કરના ચાહિયે કિ અન્ય પ્રાણિ કે શારીરિક, માનસિક તથા આત્મિક મલ દૂર હે જાય. યહ મલ હી કમજોરી ઔર રોગ કા કારણ હૈ. જબ તક મલ હૈ ઉસ સમય તક પૌષ્ટિક પદાર્થ પુષ્ટિ નહીં પહુંચા સકતે. ઇસી લિયે મેલ દૂર કરના પહલા કર્તવ્ય હૈ. પરંતુ મલ કૈસે દૂર કિયે જાયં ? ઈસ પ્રકાર નહીં જૈસે કિ ધોબી અપને કપડે કે પથ્થર પર પટક પટક કર સાફ કરતા હૈ, કિંતુ ઉસ પ્રકાર જૈસે ગાય અપને બચ્ચે કે ચાટતી હે. ગાય કા હદય પ્રેમ સે પૂર્ણ હૈ. ઉસકે ધ્યાન મેં બચ્ચે કે છોડ કર ઔર કિસી વસ્તુ કા ધ્યાન હી નહીં. વહ અપનાપન ભૂલ ગઇ હૈ. ઉસકે સામને ગુડ રખ દે તો વહ ગુડ કે છોડ કર બછડે કે ચાટને લગેગી; ઔર બચ્ચા ભી અદશ્ય શક્તિ સે અપની માતા કે પ્રેમ કે પહચાનતા હૈ. યહ માતા કે ઇસ શુદ્ધીકરણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શુભસંગ્રહ-ભાગ ૯ મા કાર્યો સે અપ્રસન્ન નહીં હૈાતા. જ્યાં જ્યાં માતા ઉસે ચાટતી હૈ, ઉસે મા આતા હૈ. ઉસે માતા કા ચાટના દૂધ સે આધક મીઠા પ્રતીત હાતા હૈ. યદિ મનુષ્ય મે' દૂસરે ભાાં કે પ્રતિ યહુ ભાવ ઉત્પન્ન હૈ। જાય તે! વહ ઉનકે મામલેાં કે સુગમતા સે દૂર કર સકતા હૈ. સંસાર મેં નામ કે કિતને સુધારક હૈ. વહુ નિકા સુધાર કરના ચાહતે હૈં ઉનસે ઘૃણા કરતે હૈં, વર્ષ ઉનકી તાડના ઔર ભસના કરતે હૈં. વહ ઉનકા તાને દેતે હૈં. વહે ઉનકા ચિડાતે હૈ.... કભી કભી તેા વહ ઉના ભયાનક દંડ દેતે હૈં. યહુ સબ કિસ લિયે ? સુધાર કે લિયે. પરંતુ યહ સુધાર વાસ્તવિક સુધાર નહીં હૈ. વાસ્તવિક સુધાર વહ હૈ જે અગાધ પ્રેમ કે સાથ ક્રિયા જાય, સુધરનેવાલે કે। ભી મજા આ પરંતુ સુધાર કે સાથ ઉપકાર ભી કરના હેાગા, ગાય અચ્ચે ક્રા ચાટ કર હી સંતુષ્ટ નહી હા જાતી, કિંતુ વહુ ઉસકેા મીઠા દૂધ ભી પિલાતી હૈ. ઈસી પ્રકાર હમકા દૂસરેમાં કે સાથે ઉપકાર કરના ચાહિયે. જાય. હું સુધારક લાગેા ! યદિ તુમ્હારે હ્રદય મેં ઉન લાગેાં કે લિયે અગાધ પ્રેમ નહીં હૈં જિનકા તુમ સુધાર કરના ચાહતે હા તા તુમા સુધાર કા અધિકાર નહીં. તુમ સુધાર કા કામ છે. દા ઔર ઉસ સમય તર્ક સુધાર કા નામ મત લે, જખ તક તુમકે। ઉનકે પ્રતિ પ્રેમ ન હેા. વેદ ઈસ દૃષ્ટાંત સે એક બાત ઔર સ્પષ્ટ કરતા હૈ. યદ્યપિ ગાય મેં માતૃત્વ કા આદર્શ હૈ તથાપિ વહુ પશુ હૈ. નવજાત અચ્ચે કે સાથ તે વહુ અગાધ પ્રેમ કરતી હૈ; પરંતુ અન્ય પશુમે કે સમાન ઉસકા બડે બચ્ચાં કે સાથ વહુ પ્રેમ નહીં રહેતા. વેદ હુ કહેતા હૈ કિ મનુષ્ય કે પ્રત્યેક મનુષ્ય કે સાથ ઉસી પ્રકાર વ્યવહાર કરના ચાહિયે જૈસે ગાય અપને નવજાત અચ્ચે કે સાથ. મનુષ્ય જિતના ઇસ આદશ કી ઓર ચલતા જાયગા ધૃતના હી વહુ ઉત્કૃષ્ટ હાતા જાયગા. , વેદ મેં ‘અન્યા” શબ્દ યોગરૂઢિ રૂપ સે ગાય કે અ` મેં આતા હૈ. અન્યા કહતે હૈ, ઉસ આદમી કા, જો મારને કે યાગ્ય ન હૈ। અર્થાત્ જો પ્રેમ કરને યાગ્ય હેા. જો પશુ, સૃષ્ટિ મેં હમારે સાંસારિક જીવન કે સુધાર કા ઈસ પ્રકાર આદશ` હૈ। સકે ઉસકે લિયે ‘અન્યા’ કહના ઔર ઉસ પર પ્રેમ કરના કૈવલ કૃતજ્ઞતા માત્ર હૈ. ( જાન્યુઆરી-૧૯૩૦ ના “સાદેશિક ”માંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ભવિખ્ય કા મહાન પ્રદીપ ६६-भाविष्य का महान् प्रदीप (લેખક –શ્રી. સાધુ ટી. એલ. વાસ્વાની) સંસાર મેં ક્યા ત્રુટિ હૈ? અવિદ્યા. એક પ્રકાર કે જ્ઞાન કી ખોજ કી જા રહી હૈ; પરંતુ ઈસકા બહુતસા ભાગ મુદ્ધ જ્ઞાન છે. વિદ્યા મુફ્ત જ્ઞાન નહીં; વિદ્યા, જીવન કે આધ્યાત્મિક કેન્દ્ર કે લિયે ખેજ હતી હૈ. સાધને કે બિના ખોજ કહાં ? અધ્યયન સ્વયં એક સાધન હૈ, પરંતુ યહ અપૂર્ણ હૈ, ઈસે સફલ બનાને કે લિયે અન્ય સાધને કી જરૂરત હોતી હૈ. અધ્યયન કે અલાવ જિન તીન સાધને કે પ્રાચીન ગુરુકુલ ઔર આશ્રમ કે વિદ્યાથી કામ મેં લાવે છે, તે બ્રહ્મચર્ય, પરિશ્રમ ઔર ઉપાસના થે. વહ જ્ઞાન જે બુદ્ધિમત્તા મેં પરિણત હોતા હૈ કિતા કે રટને સે નહીં મિલતા. આત્મા કા શિક્ષણ જિસસે હોતા હૈ, ઉસે વિદ્યા કહતે હૈ. યહ શિક્ષણ શરીર ઔર મસ્તિષ્ક કે બ્રહ્મચર્ય કે બિના સંભવ નહીં. હમેં બિના કારણ કે અહી યહ નહીં બતલાયા ગયા હૈ કિ સરસ્વતી કા વિવાહ શાશ્વત બ્રહ્મચારિયોં સે હુઆ થા. - પાશ્ચાત્ય દેશે કે નવયુવકે કે આન્દોલને મેં બ્રહ્મચર્ય કે સત્ય કી અવહેલના કી જા રહી હૈ. પ્રાચીન કાલ મેં વિદ્યાર્થી જીવન કી શ્રેષ્ઠતા કા આધાર બ્રહ્મચર્ય સમઝા જતા થા, તથા શરીર ઔર મસ્તિષ્ક કે નિયંત્રણ મેં રખના, વિચારોં ઔર ઇચ્છાઓ કે પવિત્ર બનાયે રખના, મુખ્ય ઉદ્દેશ્ય સમઝા જાતા થા. સાદા જીવન પવિત્ર હોતા . આમોદ-પ્રમોદ હી ઇસ જીવન કે નિકૃષ્ટ બના દેતે હૈ, દૂસરા સાધન પરિશ્રમ વા હાથ કા કામ હૈ. હમને પુસ્તકે મેં પઢા હૈ કિ વિદ્યાર્થી અપને ગુરુ કે લિયે પાની ભરતે, ઈધન લાતે ઔર પશુઓ કા પાલન ભી કિયા કરતે થે. ઇસી રીતિ સે સેવા આશ્રમેં મેં વિદ્યાધ્યયન હોતા થા. પ્રાચીન ભારત કે શિક્ષણાલયાં મેં સદાચાર ઔર પરિશ્રમ એકસાથે હાથ બંટાતે થે. ઇસકે બાદ દૈનિક ઉપાસના કા સાધન હૈ. અધ્યયન, બ્રહ્મચર્ય, પરિશ્રમ ઔર ઉપાસના ને પ્રાચીન ભારત મેં ગુગૃહ કે પુણ્ય તીર્થ બના દિયા થા. મૈને બહુધા ઇસ બાત પર વિચાર કિયા હૈ કિ યદિ હમ ચાર પ્રકાર કે કામ પર ધ્યાન દે તે સ્વરાજ્ય કી પ્રાપ્તિ શીધ્ર હી હે જાવે. વહ ચાર પ્રકાર કા કામ શિક્ષા, સ્વાથ્થશાસ્ત્ર, સ્વદેશી ઔર કૃષિ હૈ. યહ કાર્ય હમારે જનસમુદાય કી ઉન્નતિ કે લિયે પરમાવશ્યક હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શુભસંગ્રહ–ભાગ ૭ મે પ્રાચીન ભારત મેં વિદ્વાન ઔર પ્રચારક સ્થાને સ્થાન પર જાતે ઔર જનતા મેં શાસ્ત્રોં કી શિક્ષા કા પ્રચાર કરતે થે. વે લોગ જનતા કે સામને મહાત્મા લોગે કે જીવન કે ભી ૫ઢ કર સુનાતે. ઉસ સમય સર્વસાધારણ કી શિક્ષા મેં વાસ્તવિકતા થી. આજકલ યુરોપ મેં સર્વસાધારણ કી શિક્ષા કે મહત્વ કે લેગ સમઝને લગે હૈ. વહાં પર સર્વસાધારણ કે લિયે પુસ્તકાલય, વાચનાલય, લેકચર હૈલ મૌજૂદ હૈ. વહાં કે લોગ હમારે દેશ કે સર્વસાધારણ કી અપેક્ષા વર્તમાન જીવન કા અધિક આદર કરતે હૈ. પાશ્ચાત્ય દેશ કે મેચી હમારે દેશ કે મધ્યમ શ્રેણી કે લોં સે બહુ કી અપેક્ષા રાજનીતિ મેં અધિક દિલચસ્પી લેતે હૈ. હમારે સર્વસાધારણ તે અફવાહોં ઔર પુજારિય કે ગુલામ બને હુએ હૈ. હમારા પરિશ્રમ સુવ્યવસ્થિત નહીં. હમારે કિસાન અભી તક કૃષિસંબંધી શક્તિ મેં નિવાસ કર રહે હૈં. ઉન્હેં પતા ભી નહીં કિ સંસાર મેં ક્યા ક્યા મૌલિક પરિવર્તન હો રહે હૈ? પશ્ચિમ કે બહુતસે દેશે મેં પ્રાયઃ સર્વસાધારણ શિક્ષિત હૈ. કઈ વર્ષ હુએ મૈને બ્રિસ્ટલ મેં શ્રમજીવી કાનૂન્સ મેં ભાષણ દિયા થા. મુઝે યહ જાન કર આશ્ચર્ય હુઆ થા, કિ બહુતસે શ્રમજીવી સંધ ભારતીય સમસ્યા મેં દિલચસ્પી રખતે હૈ. કિસાનોં ઔર શ્રમજીવિય કે સ્કૂલે કી ઉપયોગિતા કે સંબંધ મેં કોઈ અત્યુક્તિ સે કામ નહીં લે સકતા. ભવિષ્ય સર્વસાધારણ કે હાથ હોતા હૈ. હમ પહલે દેખ ચુકે હૈ કિ યેગ્ય નેતૃત્વ મેં સર્વસાધારણ ક્યા નહીં કર સકતે ? હમ કમાલ કી વિજય કી ચર્ચા કરતે હૈં. હમ ભૂલ જાતે હૈં કિ કમાલ” કા કમાલ અંગારા કે કિસાને કી બજહ સે હૈ. નવીન રૂસ પર વહાં કે મજદૂ કા ઋણ હૈ. રૂસ કે કૃષિકે ઔર મજદૂરે કે લિયે હજાર કી સંખ્યા મેં સ્કૂલ ઔર પુસ્તકાલય ખેલ દિયે ગયે હૈં. ક્રાનિત કે વાદ સે અબ તક લગભગ ૪ કરોડ રૂસી લિખના પઢના સીખ ચુકે હૈં. હર જગહ ભવિષ્ય સર્વસાધારણ કે હાથ હેતા હૈ. ઇસી લિયે મેં કહતા હૂં કિ સર્વસાધારણ કે શિક્ષિત બનાઓ. મેં સ્કૂલોં કી દીવાલ પર ભારત માતા, ભારત કે ઋષિયાં, કવિ, વીર, શહીદ, ધર્માચાર્યો ઔર દેશભક્ત કે ચિત્ર લાગે દેખના ચાહતા હું; કોંકિ પ્રત્યેક ચિત્ર એક શિક્ષક કા કામ દેતા હિ. પ્રત્યેક ચિત્ર ઠીક રીતિ સે એક પાઠ હમારે સામને રખતા હૈ. મેં યહ ચાહતા હૂં કિ હમારે જનસમુદાય રામાયણ ઔર મહાભારત કા પાઠ કરે. ઈને પ્રાચીન ગ્રંથ મેં આશ્ચર્યપૂર્ણ બાતેં ભરી હૈ. મહાભારત કે પઢો તો પતા લગેગા કિ ૫ને ૫ને ૫ર કેસી સુંદર સુંદર કહાવતેં ઔર ઉપદેશ દિયે ગયે હૈ. બેઈમાની www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #380 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્ય કે મહાન પ્રદીપ ૩૬૭ નરક કા દ્વાર હૈ અપને બચ્ચે કે ઈસકા પાઠ કરાઓ. નિશ્ચય હી વે લોગ આફિસ યા દુકાને મેં ઈમાનદાર સિદ્ધ હેગે (સત્ય પરમાત્મા કા સ્વરૂપ હૈ). અહા ! યહ કૈસી સુંદર કહાવત હૈ “મિત્રતા સમાન મેં નિભ સકતી હૈ.” સ્વરાજ્ય કી તમામ ફિલાસણી ઈસ સારગર્ભિત કહાવત મેં કેંદ્રિત હૈ. યદિ ઇંગલિસ્તાન ઔર હિંદુસ્તાન મિત્રભાવ સે રહે તે આવશ્યક હૈ કિ હિંદુસ્તાન સ્વતંત્ર હ. પ્રેમ હમારા શાસ્ત્ર હૈ. ભારતવર્ષ અપને ઇતિહાસ કે બડે યુગે મેં પ્રેમ કે આદર્શવાદ કા સાક્ષી રહ સુકા હૈ. મુઝે પ્રત્યેક સ્કૂલ કે વિદ્યાથી કે ઈસ સંદેશ દેને મેં પ્રસન્નતા હોતી હૈ કિ “પ્રેમ હમારા શાસ્ત્ર હૈ.” પ્રેમ કા યહ સંદેશ ભારતવર્ષ કે ત્રષિ ઔર મહર્ષિ કે હદયે કે ખેલ કર હમારે સામને રખતા હૈ. પ્રેમ કરના વ્યાપાર કરતા નહીં, પ્રેમ કરના ધન સંચય કરના નહીં, પ્રેમ કરના ચંગુલ મેં ફસાના નહીં. પ્રેમ કા સદુપયેાગ કરે. જબ ભગવાન બુદ્ધ વનાશ્રમ સે નિકલ કર સંસાર કે લોગ કે દુઃખ નિવારણ કા કાર્ય આરંભ કરતે હૈ, અકસ્માત હી ઉનકી અપને માતાપિતા સે રાજપ્રાસાદ મેં ભેંટ હો જાતી હૈ, ઔર વે દોનોં અપને રાજકુમાર કા સાધુવેષ મેં દેખતે હૈં તે બોડે દુખી હો જાતે હૈ. ઔર પૂછતે હૈ–રાજકુમાર ! તુમ રામૈશ્વર્યા કો છાડ કર ભીખ માંગતે કર્યો ફિર રહે છે ? બુદ્ધ ભગવાન ઉત્તર દેતે હૈ “પૂજય માતા-પિતાજી! મેં અપની જાતિ કી રીતિ પર ચલ રહા હૂં. અહા ! હમારે ષિયોં ઔર મહર્ષિ, કવિયાં ઔર આચાર્યો કી યહી રીતિ રહી હૈ. દયાનંદ ત્યાગી થા. જિન્હ ત્યાગ કી શિક્ષા મિલ ચુકી હૈ, યે હી નવીન યુગ કે નિર્માતા બનતે હૈં. ભારતવર્ષ મેં પુનરજીવન કે બહુમૂલ્ય બીજ કૌન બેચેંગે? ધનાભિમાની નહીં, પદાભિમાની નહીં: વરન તપસ્વી ઔર વિદ્વાન લોગ. યે લાગ જનસમુદાય કે સોગ દેગે, ઔર ભારત કી સેવા ઔર સ્વાધીનતા કે લિયે ઉન્હે શિક્ષિત બનાયેંગે? હમારે સ્કૂલ ઔર કાલેજ આર્યાવર્ત કે સાદે આધ્યાત્મિક વાતાવરણ મેં ઘૂમેં. ઇસીમેં હમારી આશા હૈ, ઔર ઈસીકે દ્વારા રાષ્ટ્ર કા કલ્યાણ હાગા. પ્રાચીન જ્ઞાન ભવિષ્ય કે લિયે એક સંદેશ લાતા હૈ. પ્રકૃતિ કી નિસ્તબ્ધતા મેં, વર્તમાન અહંભાવ સે રહિત, અધ્યાત્મવાદ ઔર સાદગી સે સુવાસિત વનાશ્રમેં મેં, અપરિમિત જીવન કે ભ્રાતૃસંઘ મેં ઔર ઇતિહાસ કે પ્રભાત મેં આર્ય સંસ્કૃતિ કા જન્મ હુઆ થા. ઇસસે કહીં દૂર યહ સંસ્કૃતિ નાગરિકતા કી પિષક વર્તમાન સભ્યતા મેં પરિવર્તિત હે ગઈ. હમ બ્રાતૃત્વ ઔર જીવન કે સ્વાભાવિક આનંદ કે બે બેઠે ! ભેગ, આત્મતૃપ્તિ ઔર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શુભસંગ્રહ-ભાગ ૭ મા નિલાં પર અત્યાચાર કરને કે લિયે સભ્યતા (સિવિલાઇઝેશન) એક ચિકના સુપડા શબ્દ બન ગયા. હમ ઈસ સભ્યતા કા અંત જાનતે હૈં ગડબડી ! સસાર કી આશા આત્મિક જ્ઞાન મેં હૈ. વૈદિક જ્ઞાન મેં હૈ. પરમાત્મા કરે હમારે દેશ મે· ઐસે બહુતસે નવયુવક હૈાં, જિનકે પવિત્ર હૃદયેાં મેં મહાન ભવિષ્ય કે પ્રદીપ કા લેને ફી બલવતી ઇચ્છા વિદ્યમાન હો. (ડિસેમ્બર-૧૯૨૯ના “સાવદેશિક”માંથી ) ६७ - पीहू ( લેખકઃ–શ્રી. પ્રેમ ) પીઠૂ' ‘ઐ ભાલે પક્ષી! યાં નન્હે સે કદ ા કૂક ફૂંક કર વ્ય સૂખા રહા હૈ ! તૂ ક્યા ચાહતા હૈ ?' શાન્તિ’ તા અંતના ફૂંકતા ક્યાં હૈ? શાન્તિ ચાહતા હૈ, તેા શાન્ત હૈ। દુઃખ કે પ્રબલ વેગ કા રાક!’ પી! પી— ! પી— ૢ !' અરે ક્રૂિર વહી ધ્વનિ ! ક્યા સમઝ મે' નહી' આતા ? સિ જરાસી જાન પર ઇતના કષ્ટ !” 'પીટ્ટુ! પી ૢ !' તા યા શાન્તિ કા સાધન અશાન્તિ હૈ? જરા મુહુ સે તા મેટલ ! કૌનસી વસ્તુ તુઝે શાંતિ દે સકતી હૈ ? એક જલબિંદુ !' ખસ ઈતને કે લિયે યહ શાર ! યહ ચીત્કાર!! સારા આસમાન સિર પર ઉઠા રખા હૈ. ક્યા દુનિયા કી તાલ-તલૈયા લેપ હા ગમ ? નદિયાં અંદ હૈ। ગઈ ? સમુદ્ર સૂખ ગયા ?' “પરંતુ ગિરે હુએ કૈ કૌન ઉઠાયે, જો ગિરા વર્લ્ડ ગયા.” “અરે, ધૃતના અહંકાર ! છેટે મુહુ અડીખાત !” “નહીં બિલકુલ નહીં, તુમ પૃથ્વી પર રહતે હૈા, પૃથ્વી કા જલ તુમ સે નીચે નહીં? અતઃ તુમ ઉસે લે સકતે હૈ!! પરંતુ મેં આકાશ મેં રહેનેવાલા, હવા મેં ઉડનેવાલા, ઉસે કયાં કર લે સકતા ? શરીર મે'છેટા અવશ્ય ક્રૂ', પર તને મેં તેા બડા !” ‘તબ ક્ય, શૂન્ય આકાશ સે ભીખ માંગતા હૈ?' ‘નહીં, નહીં ! જલ સે ભરે હુએ, મુઝ સે ઉંચે આકાશ મેં રહનેવાલે પ્યારે મેધ સે માંગતા હૈં' ! ભીખ જરૂર માંગતા હૂઁ, પર નીચે સે નહી!’ પરંતુ વ્ય—’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ તુમ્હ ઇસ અનન્યતા કા ક્યા પતા? રે દર દર ભટકનેવાલા જીવ! તુમ નહીં જાનતે ૫પીહે કે પ્રાણે કી એકતાનતા કે. યહ તુમ્હારી બાત બાત પર નિરાશ હે કર અપને ટેક સે ટલનેવાલા નહીં છે. તુમ કુછ હી કહતે રહે. તુમ્હારે શબ્દ મેરે સાહસ કે ક્ષીણ નહીં કર સકતે. સંસાર કી કોઈ શક્તિ ઇસ હૃદય કે મજબૂત ભાવ કે નષ્ટ નહીં કર સકતી. મેરે આશાઓ કે બાગ મેં સદા હી ફૂલ લગતા હૈ. ઇસ હરે–ભરે વાટિકા કી હરિયાલી કભી નહીં સખતી ! સખત ચાહતે હૈ? અચ્છા દે. પીÉપી-દૂ! પી-દૂ.’ દશ્ય બદલ ગયા. ધૂપ સે તપી હુઈ પ્યારી પૃથ્વી મુંહ ખેલ ખલ કર અપને કંઠ ક તર કર રહી હૈ, નદિયાં જે સાગર કી ભેંટ કે લિયે વ્યાકુલ હો કર તરસ રહી થીં, અબ દૌડ દૌડ કર ઉસે ગલે લગા રહી છે. પક્ષિય ને ઘાસલે ટલે. વૃક્ષ ને ચોલે બદલા ડાલે. આસમાન ને આસમાની ચાદર હટા કર મેતિયા એડ લી. ભગવાન દિનનાથ પરદે કે એટ મેં છિપ ગયે. અડગ ટેકવાલે પક્ષી કી ટેક રહ ગઈ ! ભગવદ્ ! જબ ઇસ છેટે સે હદય કી હાર્દિક ઇચ્છા મેં ઇતના બલ હૈ, તો ક્યા મનુષ્ય કી ઇચ્છાશક્તિ કુછ નહીં કર સકતી? સબ કુછ કર સકતી હૈ, પર દઢતા ઔર અનન્યતા હોની ચાહિયે ! અવશ્ય ! મને સુના ઠંડી વાયુ ને સર સર કર કે કહા “અવશ્ય પત્તિ ને ફૂલ મૂલ કર કહા “અવશ્ય નદી કે કલ કલ નિનાદ મેં ધ્વનિત હુઆ “અવશ્ય”. પ્રતિધ્વનિ ને ઉત્તર દિયા “અવશ્ય.' (મે-૧૯૨૯ના “સાર્વદેશિક” માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ 360 શુભસંગ્રહ-ભાગ ૭ મે ६८-उदावानाला का युद्ध (લેખક-શ્રી. સુરેશ્વર) અઠારહવી સદી કે પ્રારંભ સે બંગાલ કી ચંચલા રાજ્યલક્ષ્મી “સાત સમુદ્ર પારસે આ, બંગાલ ઔર બિહાર કી ગલિયાં મેં ઘૂમ-ધૂમ કર વ્યાપાર કરનેવાલે અંગ્રેજો કે ગેરે ચમડે પર લ હે, ઉન્હીં લોગ કે પાસ જાને કે લિયે ચંચલ હોને લગી. સન ૧૫૭ મેં પલાસ-પાદ સે આછાદિત પલાસી કે મૈદાન મેં ક્લાઈવ કે ષડયંત્ર ઔર ચાલબાજિ ને ઉસ સમય કે ભોલેભાલે બંગાલ કે નૌજવાન નવાબ સિરાજુદ્દૌલા કે પરાસ્ત કર યહ નિર્ણય કર દિયા કિ બંગાલ ઔર બિહાર કી હી નહીં, બહિક સારે ભારતવર્ષ કી સ્વતંત્રતા કે અપહરણ હાને અબ દેર નહીં હૈ. પલાસી કી લડાઈ કા અંત હુઆ ઔર અંગ્રેજો ને દઢતા કે સાથ બંગાલ ઔર બિહાર મેં અપના સિકકા જમા લિયા. મીર જાફર બંગાલ કા નવાબ હુઆ–હમારી સ્વતંત્રતા કી ટિમટિમાતી હુઈ દીપશિખા કા અવસાન સનિકટ દીખ પડા. લેકિન, પાંચછ: વર્ષ કે બાદ જબ બંગાલ કી નવાબી મીર કાસિમ કે હાથ લગી, તબ આશા કી એક ક્ષીણ ઝલક પુનઃ દિખાઈ પડી. યહાં કી સ્વતંત્રતા કો ગેરે દ્વારા અપહરણ હોને સે બચાને કે લિયે ઉસ - સ્વાતંત્રયપ્રિય વીરપુંગવ ને એક બાર ફિર પ્રયત્ન કિયા ઔર કિયા અપની ચતુરતા, બુદ્ધિમત્તા ઔર વીરતા કે અભુત પ્રદર્શન દ્વારા પ્રાણ કી બાજી લગા કર. ઐતિહાસિક મહત્ત્વ રખનેવાલે ઇસી બિહાર પ્રાંત કે પહાડી ભૂભાગ સે ધિરે હુએ રાજમહાલ સે ઉદવાનાલા પર યહ આશા કી ઝલક દષ્ટિગોચર હુઈ થી. અપની સ્વાધીનતા કી રક્ષા કરને કા યહી હમારા અંતિમ સાધન થા. પરંતુ ભાગ્ય પલટા ખા ચુકા થા–ઈશ્વર કો યહી મંજૂર થા કિ હમલોગ કુછ દિને કે લિયે પરતંત્રતા કી બેડિયાં હી ધારણ કરે. અતએ આશા કી યે શુભ્ર કિરણે પૂર્વ ક્ષિતિજ પર દષ્ટિગોચર હોતે હી ક્રિસ્તાન સૈનિકે કે ષડયંત્રરૂપી બાદલ સે ઐસી ઢક ગઈ કિ સંધ્યાપર્યત દિખાઈ ન પડ. યહીં મીર કાસિમ કે સાથ બંગાલ ઔર બિહાર કે ભાગ્ય કા ભી અંતિમ નિર્ણય હે ગયા. સ્વાતંત્ર્યરક્ષા કી વિમલ ભાવના સે પ્રેરિત હે કર ઠાને હુએ ઇસ ઉદવાનાલા કે યુદ્ધ મેં મીર કાસિમ કી હાર હો જાને સે અંગ્રેજો કે બંગાલ સે બાહર નિકાલ દેને કી ઉસકી એકાંત અભિલાષા, ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા સદા કે લિયે ચિરવિશ્રામ લેને લગી–ઉસકી ચિર અભિલષિત આશા નિરાશા કે ભંવર મેં ગતે લગા-લગા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #384 -------------------------------------------------------------------------- ________________ vvvvv ઉંદાવાનાલા કા યુદ્ધ ૩૭૧ કર સદા કે લિયે શાંત હો ગઈ–ઔર હમ આજ તક પરતંત્ર ગુલામ બને રહે. અતએ ઉદવાનાલા કા ઐતિહાસિક યુદ્ધ હમારે લિયે હમારે ઇતિહાસ કે લિયે કમ મહત્વ કા યુદ્ધ નહીં હૈ. હમ ઇસ યુદ્ધ કે કભી નહીં ભૂલ સકતે, જિસમેં અંગ્રેજો ને અપને બાહુબલ સે નહીં, અપને શૌય ઔર પરાક્રમ સે નહીં, તલવાર યા તપ કે બલ પર ભી નહીં, બરિક અપની ફૂટ નીતિ કી જાલ બિછા કર, અપને પ્યારે ઔર અચૂક અસ્ત્ર ષડયંત્ર ઔર વિશ્વાસધાત દ્વારા તમારી સ્વતંત્રતા કી સર્વનાશ કર હમેં ગુલામ બના ઈસ અવસ્થા તક પહુંચા દિયા હૈ. અંગ્રેજે કે મુસિત વ્યવહાર, અંગ્રેજ કંપની અનુચિત અત્યાચાર સે, ઉનકી વ્યાપારિક અંધાધુની સે, ઉનકે દ્વારા હોતી હુઈ વ્યાપારિક લૂટ સે તથા કલકત્તે કી કૌસિલ કી અરાજક ફૂટ નીતિ સે મીર કાસિમ કા હદય તંગ આ ગયા. ઈતને પર ભી ઉસ ચતુર ઔર નીતિજ્ઞ નવાબ ને પરિસ્થિતિ કા ધ્યાન રખતે હુએ અપની ઓર સે શાંત રહને કા પ્રયત્ન કિયા. વહ ચાહતા થા કિ પહલે અંગ્રેજ લોગ હી યુદ્ધોષણ કરે. પટને મેં અપની અન્યાયપૂર્ણ કારવાઈ કે કારણ અંગ્રેજોં કા એક કપ્તાન મિએલિસ જબ મીર કાસીમ દ્વારા ગિરફતાર કર લિયા ગયા, તબ તે ન્યાય કી સાક્ષાત્ પ્રતિમા (3) અંગ્રેજો ને અપની કોંસલ મેં મીર કાસિમ કે વિરુદ્ધ યુદ્ધઘેષણ કર હી દી. મીર કાસિમ સાવધાન થા. યુદ્ધ-ઘોષણા હે ગઈ. જૈન એડમ કી અધ્યક્ષતા મેં એક અંગ્રેજી સેના મીર કાસિમ કી સેના સે મુઠભેડ કરને કે લિયે કલકત્તા સે નવાબ કી નવનિર્મિત રાજધાની મુંગેર કી ઓર ચલ પડી. ઉસ સેના કા સામના કરને કે લિયે મીર કાસિમ કી સેના ભી તકીખાં કી અધ્યક્ષતા મેં આગે બઢી. રાતે કુલ તીન લડાઇયાં હુઈ. તકવા કે ક્ષેત્ર મેં, જે મુર્શિદાબાદ કે હી નિકટ હૈ, પહલી મુઠભેડ હુઈ ઈતિહાસલેખક મિ. બ્રમ કે કથનાનુસાર ઈસ લડાઈ મેં પહલે તે અંગ્રેજો કે છકકે છૂટ ગયે; લેકિન બીચ મેં હી નવાબી સેના કે નાયક તકીખાં કે અકસ્માત ગોલી લગ જાને સે ઉસકી સેના મેં હુલ્લડબાજી મચ ગઈ. સેનાધ્યક્ષ કે નહીં રહને કે કારણે નવાબ કી સંગઠિત સેના બિખર ગઈ ઔર અંગ્રેજ આગે બઢે. મિ. સેમર કા કથન હૈ કિ, મીર કાસિમ કી સેના મેં અરાજકે ઔર વિદ્રોહિ કી ભરમાર થી. ઉસકા એક સેનાનાયક મિરજા ઇરાજખાં ભારી વિશ્વાસઘાતક નિકલા, જે પ્રકટ રૂપ સે તો નવાબ કી સેના મેં નાયક બના હુઆ થા, પરંતુ ભીતર સે અંગ્રેજો કી એર મિલા હુઆ થા. ઇસી કે ષડયંત્ર કી બદૌલત હી અંગ્રેજ આગે બઢને મેં સમર્થ હુએ. કહના નહીં હૈગા કિ, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં ઈસ લડાઈ મેં ભી ઉન ષડયંત્રકારિયોં કી ગુપ્ત સહાયતા સે હી, જિહને ચુપકે શત્રુ કે ખેમે મેં સજ બાગ દિખલા કર વિદ્રોહ કી ભયંકર આગ લગા આપસ મેં ફૂટ પૈદા કર દિયા થા. અંગ્રેજો કી વિજય હુઈ–તલવાર કે બૂત પર નહીં. તકવા કે બાદ ઘરદા નામક સ્થાન મેં નવાબ કી વિખરી હુઇ સેના પુનઃ શંખલાબદ્ધ હુઇ. ઈસ લડાઈ મેં અંગ્રેજે કી બડી હાનિ હુઈ, લેકિન મીર કાસિમ કે નયે સેનાધિપતિ શેર અલીખાં કી નિર્બલતા ઔર ઇસસે ભી બઢ કર હાનિકારક અનુભવહીનતા સે હી અંગરેજે કી છત હુઇ. તબ અંત મેં મીર કાસિમ ને અપની સેના કે એક બાર ફિર ઉદવાનાલા પર એકત્ર કરને કા ઉદ્યોગ કર અપને ભાગ્ય કા, સાથસાથ દેશ કે ભાગ્ય કો ભી અંતિમ ફસલ કર દેના હી શ્રેયસ્થર સમઝા. મીર કાસિમ કો પૂરી આશા થી કિ ઈસ સુરક્ષિત સ્થાન મેં અવશ્ય હી અંગ્રેજો કે દાંત ખદે કર દિયે જાયેંગે. યહ નાલા એક ઓટીસી દલદલી નદી થી, જે રાજમહલ કી પહાડી સે નિકલ કર ઉસકે નિકટ હી ગંગા મેં મિલ ગઈ થી. ઇસકે દેન પાર્શ્વ ઈતને ઉચે ઔર ઢાલુ થે કિ ઇસકે કિનારે પર સેના રખને સે દુશ્મને કે આક્રમણ કા કઈ રાસ્તા નહીં રહ જતા થા. અગર ઐસા સંભવ ભી થા તે બડી બડી આપત્તિયાં ઝેલને કે બાદ. મીર કાસિમ ને ભય કી આશંકા સે પહલે હી યહાં ઈટ ઔર પથ્થર કા એક પૂલ બંધવા રખા થા. વહ ઈસ જગહ કી પ્રાકૃતિક રચના, કુદરતી બનાવટ કે દેખ કર તંભિત રહ ગયા થા ઔર નદી કે કિનારે-કિનારે એક વિશાલ ખાઈ ખુદવા કર ઉસકે બગલ મેં હી બડી ઊંચી દિવાલ ઈસ દ્વેગ સે ખડી કરવા દી થી કિ જિસસે ખાઈ ઔર દિવાલ દેનાં પહાડી પ્રદેશ સે આરંભ હે કર ગંગા નદી તક ફૈલ ગઈ થી. ઈસ દિવાલ સે ધિરી હુઈ ખાઈ ઔર નદી કે બીચ ઇતની જગહ છોડ દી ગઈ થી કિ જિસ પર સૈનિકે કે યથેષ્ટ પેમે રહ સકે. ખાઇ ભી યથેષ્ટ ગહરી થી, જિસ પર એક જગહ કાઠ કા એક ઐસા પૂલ રખવા દિયા ગયા થા, જે સમય પર ઉઠા લિયા જા સકતા થા. સાથ હી વહ ખાઈ પહાડી ભૂ-ભાગ મેં સ્થિત એક દલદલી ઝીલ સે મિલા દી ગઈ થી, જે નિકટવતી પહાડી કી જડ સે સટી હુઈ થી ઔર દિવાલ કે અધિકાંશ ભાગ તક ધિરી હુઈ થી. ઇસ પ્રકાર ઇસ મોચે કે સુરક્ષિત કર દેને કે બાદ કેવલ એક હી રાહ બચ ગઈ થી, જે ખાઈ ઔર દિવાલ કે બીચ પડતી થી ઔર જિસ પર બુજ બનવા કર પહરા બિઠા દિયા ગયા થા. કહને કા તાત્પર્ય યહ હૈ કિ, ઉસ જગહ થોડા હી પરિશ્રમ કરને સે કિલા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉદાવાનાલા કી યુદ્ધ જૈસા એક ઐસા દૃઢ મોર્ચા બન ગયા થા કિ બિના ઉસે અચ્છી તરહ તોડે દુશ્મને કા મુંગેર તક બઢ આના અસંભવ હી થા. હ, પર્વત લાંધ કર યા ગંગા નદી પાર કર આના સંભવ થા, લેકિન ઐસી અવસ્થા મેં જબકિ સામને હી સૈનિકે કા દલ શસ્ત્ર બાંધે કટિબદ્ધ રહે–ઇસ તરહ આને મેં ભી કુશલ નહીં થા. ઐસી હી સુરક્ષિત જગહ મેં–ઉસી ઉદવાનાલા પર–મીર કાસિમ કી સેના અંગ્રેજો સે અતિમ લોહા લેને કે લિયે એકત્ર હુઈ મીર કાસિમ બડા હી દૂરદશ થા. અપની રાજધાની મુંગેર લાતે હી ઉસને ભાવી ભય કી આશંકા સે, અપની સેના કે નયે કંગ સે કવાયદ સિખલાના પ્રારંભ કર દિયા થા. વહ સ્વયં ભી વીર થા. ઉસમેં સિનિક કે સજને કી વિલક્ષણ શક્તિ થી. અત એવ ઉસકી સેના બડી હી શક્તિશાલિની થી. વહી શક્તિશાલની સેના ઇસ નાલે પર રાજ કર મુસૌંદ હો ગઈ. પરંતુ દેશ કે દુર્ભાગ્ય સે મીર કાસિમ કે ઈસ અદ્દભુત સૈન્ય-સંગઠન મેં ભી એક ભારી ભૂલ રહ ગઈ. ભૂલ યહ થી કિ ઉસકી સેના મેં જે બહુતસે ક્રિસ્તાન અફસર થે ઉન્હેં હી ભિન્ન ભિન્ન દલોં કા ઉપનાયક બના દિયા થા. યહ તે પ્રત્યક્ષ હૈ કિ ઉસી પ્રાચીન તિથિ સે જબકિ પહલે-પહલ મુસલમાને કે સાથ ક્રિસ્તાને ને ધર્મ કે નામ પર ઝેડ યુદ્ધ છેડા થા–વે લોગ બરાબર મુસલમાને કે દુશ્મન બને હી રહે ઔર અબ ભી હૈં. કેંસ કે અનુયાયિયાં ને તુર્ક ઝંડે કે અસંખ્ય અનુયાયિોં કે સ્વતંત્ર રાષ્ટ્રોં કા અસ્તિત્વ હી યુરોપ સે મિટા દેને કી કોશિશ કરી. ઇસીસે તો પૂવય પ્રશ્ન (ઇસ્ટન કવેશ્ચન) કી સમસ્યા યુરોપ કે લિયે એક બડે હી માર્ક કી સમસ્યા હૈ. ઐસી દશા મેં યહ કબ સંભવ છે કિ, ક્રિસ્તાન નૌકર અપને મુસલમાન માલિક કે ભકત યા વિશ્વાસપાત્ર બને રહે. અપની ઇસી નાસમઝી કે કારણ કિતને મુસ્લિમ રાષ્ટ્ર ઔર મુસલમાનોં કા અસ્તિત્વ હી મિટ ચુકા હૈ. દેશ કે દુર્ભાગ્ય સે મીર કાસિમને ભી ઇસ રહસ્ય સે અપરિચિત હે કર, બહુત સે ક્રિસ્તાને કા સ્વાગત કિયા, ઉહું નૌકરી દી, બડે બડે હે દિયે, જે ઉસકે સાથ હી દેશ કે સર્વનાશ કા કારણ હુઆ. ઉદવાનાલા પર મીર કાસિમ કા મોર્ચા ઇતના દઢ થા કિ અંગરેજે કે લિયે બલપ્રયોગ દ્વારા હી નવાબી સેના કે હટા કર ઉસે તિતિર-વિતિર કર દેના એકદમ અસંભવ થા. મહીનેજર તક અંગ્રેજી સેના ખેમા ડાલે પડી રહી, પરંતુ મીર કાસિમ કી દઢ મા બદી પર જરા ભી આઘાત નહી પહુંચા. કિસી ભી પ્રત્યક્ષ ઉપાય સે-સીધી ચોટ પહુંચા કર ઉદવાનાલા કો ઘેર કર મચે કો તીન-તેરહ કરને મેં જબ અંગ્રેજી સેના અસફળ રહી, તબ શુ. ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ vvvvvv4 ૩૭૪ શુભસંગ્રહ ભાગ ૭ માં ફિર વહી ભેદનીતિ અખ્તિયાર કી કોશિશ કી જાને લગી, જિસ નીતિ કે સહારે બિના હાથ-પાંવ ફુલાયે કલાઇવ ને પ્લાસી કે યુદ્ધ મેં ફતહ પાઈ થી. ઈધર તે યે અંગ્રેજ બાહર ડેરા ડાલે ચુપચાપ અપની તાક મેં લગે થે ઔર ઉધર રાત મેં ઇન લોગોં કે અમે મેં ભી મીર કાસિમ કે હી આદમિયાં કી જમઘટ લગી રહતી થી. મીર કાસિમ કી સેના કે પતન કા એક કારણ ઔર હુઆ, જે હૈ: નવાબ કે લિયે ઈસસે બઢકર દુર્ભાગ્ય કી બાત ઔર કયા હે સકતી હૈ કિ ઇધર અંગરેજ કે એમે મેં રાતભર જલસાજી કે બડે બડે મનસૂબે બાંધે જાને લગે ઔર ઉધર નવાબ કી સેના કાન મેં તેલ ડાલે નિશ્ચિંત પડી રહી. શત્રુઓ કે અચાનક ધાવા કા કુછ ભી ધ્યાન નહીં રખા ગયા. નવાબ કી સેનામેં તો ઈસ ગુમાન મેં ફૂલી હુઈ થી કિ ઐસે સુરક્ષિત સ્થાન તક, જહાં કેણાચાર્ય કે ચક્રવ્યુહ કી તરહ પ્રવેશ કરને કા એક હી માર્ગ હૈ, કિસ પ્રકાર શત્રુસેના આને મેં સમર્થ હો સકતી હૈ. તભી તો સભી સનિક અપને કર્તવ્યપાલન મેં બિલકુલ બેખબર હો રહે. ઇસકે અતિરિક્ત ભી કુછ મુસલમાન અફસર, જિનકે પાસ દ્રવ્ય થા, રાત મેં મદિરે કે નશે મેં ચૂર રહને લગે. ઐસે નશાબાજ અફસર રાત કે પ્રથમ પ્રહર મેં મદિરાદેવી કી ઉપાસના મેં હી વ્યસ્ત રહતે થે ઔર શેષ રાત્રિ વેશ્યાઓં કી નૃત્યક્રીડા દેખને મેં વ્યતીત કરતે થે. ઈતના હી નહીં, બહિક આગે બઢ કર વ્યભિચાર કા છિપા નૃત્ય ભી હોને લગા. યહ દેખતે હુએ યહ કહા જા સકતા હૈ કિ મીર કાસિમ કે દલ કો ભ્રષ્ટ કરને કા એક કારણ મદિરા ઔર મંદ ચાલવાલી કામિની ભી હુઈ, લેકિન મીર કાસિમ કા એક વિશ્વાસી અફસર ઇસ કુસિત મદ્યપાન ઔર વ્યભિચાર કી ઓર આકર્ષિત નહીં હુઆ. ઉસ વીર કા નામ થી નજીફખાં. વહ સાવધાન ઔર મુૌંદ અફસર થા. જહાં એક એર ખેમાં મેં રાત રાતભર મદિરા, નૃત્ય ઔર ગાન કા અખાડા જમા રહને લગા, વહાં દૂસરી ઓર વહ વીર સૈનિક બરાબર ઈસી ચિંતા મેં રહને લગા કિ, કિસ ઢગ સે અંગરેજો સે લાહા લિયા જાય. ઉસ સુરક્ષિત મોચેંબદી મેં પ્રવેશ કરને કા એક ગુપ્ત માર્ગ બી થા. અંગરેજ લોગ ઉસ ગુપ્ત રાહ સે અપરચિત થે; લેકિન ઉસ માર્ગ કા રહસ્ય માલૂમ હોને સે અંગરેજે કે લિયે મોચે ભંગ કરના સહજ કામ હે જાતા થા. અબ તક યહ ભેદ નહીં માલુમ રહને કે કારણ કે લોગ પંગુ બને બઠે થે. ઇધર નજીખાં પ્રતિ દિન રાત મેં કુછ ઈમાનદાર સૈનિકે કે લે કર ચુપકે સે ઉસી માર્ગ સે બાહર નિકલ પડતા થા ઔર ધીરે સે અંગરેજે કે કેમ્પ મેં છાપા માર કર થડે બહુત યુહ કે સામાન લટ કર ગાયબ હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ^ ^^^ ^ ^^ vvvvy ઉદાવાનાલા કા યુદ્ધ ૩૭૫ જતા થા. કઈ દિન તક લગાતાર ઉસને ઐસા હી કિયા. અંગરેજી સેના યહ જાદૂરી કાર્રવાઈ દેખ કર અવાફ રહ જાતી થી. કુછ કરતે—ધરતે નહીં બનતા થા. પરંતુ અંગરેજ પહલે સે ભી અધિક સાવધાન રહને લગે ઔર ઈસ ગુપ્ત રહસ્ય કે ઉદ્દઘાટન કી તાક મેં લગે રહે. અંત મેં ઉસ છિપે માર્ગ કા પતા લગા કર હી છોડા. કહા જાતા હૈ કિ એક અંગરેજ સનિક ને હી જે કિસી કારણવશ અપને દલ સે ભાગ કર મીર કાસિમ કી શરણ મેં ચલા ગયા થા ઔર જિસે મીર કાસિમ ને અપની સેના મેં નૌકરી ભી દી થી–અંગરેજો કો ઉસ ગુપ્ત માર્ગ કા સારા ભેદ બતલા દિયા, જબ વહ અંગરેજ સૈનિક અપને જાતિવાલોં કે યહાં સે સત્તાવાર હે કર ભાગ ગયા થા. ઉસે પકડવા કરી માર ડાલને કી ભી પૂરી કોશિશ કી ગઈ થી–લેકિન જબ નવાબ કી શરણ મેં ગયા તે ઉસકી રક્ષા હે કી થી. વહી વિશ્વાસઘાતી સૈનિક એક અંધેરી રાત મેં ચુપચાપ ઘેરે સે બાહર નિકલા ઔર અંગ્રેજી સેના કે કસાન સે જ કર કહા કિ અગર મુઝે પ્રાણદાન મિલે તો મેં ગુપ્ત માર્ગ કા સારા ભેદ બતા દૂ. અંધા ચાંહે આંખ ! અંગ્રેજ લોગ તો યહ ચાહતે હી છે. ઉસે પ્રાણુભિક્ષા દી. ઉસને ઈમાનદારી ઔર નમકહલાલી કે એક એર રખ કુલ પતા બતા દિયા. અબ તે અંગ્રેજો કી પ્રસન્નતા કા ક્યા ઠિકાના ? ઉન લેગે ને તે ઉદવાનાલા કે સુદઢ ઘેરે કે વિજય કરને કી માને કુંજ હી પા લી. ઘેરે મેં ગુપ્ત માર્ગ દ્વારા પ્રવેશ કરને કી કુછ મિલ ગઈ. ઈસા કે જન્મ ૧૭૬૩ વૅ વર્ષ કી ચૌથી સિતમ્બર થી–સમય આધી રાત. બંગાલ ઔર બિહાર કા અભાગા નવાબ અપને દુર્ગ મુંગેર મેં નિશ્ચિત સયા થા–ઉસે ઉદવાનાલા કે ઘેરે કે સંબંધ મેં તો યહ પૂરા વિશ્વાસ થા કિ, અંગ્રેજ વહાં સે એક પગ ભી આગે નહીં બઢ સકતે હૈં; પરંતુ યહાં કા ઘેરા તો જાલસાજી નશેબાજી ઔર વ્યભિચાર કા અડ્ડા હો રહા થા. ઉસ સમય તક તે નવાબ કી સેના નાચ-રંગ દેખ ચૂકને કે પશ્ચાત નિદ્રાદેવી કી સુખમય ગોદ મેં બેસુધ હે કર સુખપૂર્વક ખર્ટે ભરને લગી થીં. ઉસી નિર્જન રાત્રિ મેં, અનુકૂલ અવસર જાન કર કુછ અંગ્રેજ સૈનિક અસ્ત્ર શસ્ત્ર સે સજિજત હે કર ગુપ્ત માર્ગ કે દ્વારા ફાષ્કબે ઘેરે મેં ઘૂસ ગયે. ભાગ્ય ઉન લોગો કે સાથ થા. ઘૂસતે હી ઉન લોગે ને એકાએક ધાવા બોલ હી તો દિયા–બેખબર એ હુએ નવાબ કે સૈનિક ચૌક પડે. ઉસ સમય ન તો ઉન લેગ કે પાસ કોઈ અસ્ત્ર-શસ્ત્ર હી થા ઔર ન વે લડાઈ કે લિયે તૈયાર હી છે. કિતને તે નશા કી ખુમારી મેં ઝંપકિયાં હી લે રહે થે. સિવા તીન-તરહ હેને કે ઔર કૌન ઉપાય થા? સારી સેના છિન્ન ભિન્ન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે હે ગઈ. સારા સંગઠન ઘટેભર મેં હી ટૂટ ગયા. ચારોં ઓર માર કાટ ઔર ધર ૫કડ કા બાજાર ગર્મ હો ગયા. ઈસ અંધાધુની મેં મીર કાસિમ કે પૂરે પંદ્રહ હજાર સૈનિક ખેત રહે. ઉદવાનાલા કા ઘેરા ટૂટા. અંગ્રેજો કે આગે બઢને કા અવસર મિલા. મીર કાસિમ કી શક્તિ બિલકુલ ક્ષીણ હે ગઈ. આગે જા કર ૧૭૬૪ મેં બકસર કી લડાઈ મેં ઉસકા પતન હે હી ગયા. ઉદવાનાલા મેં નવાબી સેના કી હાર કે દો કારણ કહે જ સકતે હૈ. પહેલા તો મીર કાસિમ કા સ્વયં વહાં ઉપસ્થિત નહીં રહના થા. અગર મીર કાસિમ યુદ્ધસ્થલ પર સ્વયં મુર્તીદી સે ઉપસ્થિત રહતા તે ઉસકે ભ્રષ્ટ અફસર નાચ-રંગ ઔર વ્યભિચાર મેં વ્યસ્ત રહને કા સાહસ કભી ન કરતે. જહાં મદ ઔર મહિલા કા સંગ હો, વહાં કિસીકે કર્તવ્યપાલન કી સુધિ રહે, યહ કબ આશા કી જા સકતી હૈ? દૂસરા કારણ હાર કા યહ હુઆ કિ, મીર કાસિમ ને અપની સેના મેં ક્રિસ્તાને ઔર આરમેનિયને કે સ્થાન દે કર બડી ગલતી કી. ભલા જહાં ક્રિસ્તાન કે સ્વાર્થ કા પ્રશ્ન હે, વહાં ક્રિસ્તાન ઔર આરમેનિયન કબ તક અપને મુસલમાન સ્વામી કે ભકત બને રહ સકતે હૈ? યહી મીર કાસિમ કે પતન કા સબસે મુખ કારણ હુઆ (ડિસેમ્બર-૧૯૨૯ના અંકમાંથી) ६९-मेरा रंग दे बसंती चोला (લેખક શ્રી. અજાતશત્ર) યે હી દિન થે-જાડા જા રહા થા, ગમી આ રહી થી; દેને કે બીચ મેં એક અલમસ્ત મૌસમ કભી થર-થર કંપાતા થા, કભી પસીને સે તર કરતા થા. સરસેં ને અપની પીલી ચાદર પસાર દી થી–અલસી, અને, મટર ને ઉસ પર લાલ, નીલે, બજની ખૂટે કર દિયે થે; કિંતુ પ્રચંડ પાશ્ચમી પવન કે કે કે યહ ઝીની ચાદર કબ તક બરદાસ્ત કર સકતી–ઉસકે તાર–તાર ઉડ ગયે ! આમ મુસ્કુરા પડા, મહુઆ રોને લગી, કોયલ ચીખ ઉઠી, સંસાર ખિલખિલા પડા ! યે હી દિન છે. વસંત કે દિન—ઉત્સાહ-ઉમંગ કે દિન, બલબલે–અરમાન કે દિન; હંસને હંસાને કે દિન, મિલને મિલાને કે દિન. વાહ રે દિન ! આહ રે દિન ! - લેખક કે બંગ વિજય” નામક અપ્રકાશિત પુસ્તક કા એક અંશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ nam મેરા રંગ દે બસંતી ચોલા ૩૭૭ ન્યાયાધીશ આસન પર આ જમે થે. સામને સરકારી વકીલ એક કુસ પર બેઠે છત કી ઓર દેખ રહે થે–શાયદ કુછ કાનૂની દાવપેચ સેચ રહે છે. કેર્ટ મેં દર્શકે કી ભીડ થી. સંગીને કા પહરા થા; કિંતુ વે અબ તક નહીં આયે થે, જિનકે લિયે યહ સબ અજન થા. એક લૌરી હડ-હડ ખડ-ખડ કરતી આ ખડી હુઈ. સનસની ફેલ ગઈ. લેગ ઉસ એાર દેખને લગે. ન્યાયાધીશ ઔર સરકારી વકીલ કી તિરછી નજર ભી ઉસ ઓર આકૃષ્ટ યે બિના ન રહી. લૌરી સે મધુર ગાન કી આવાજ આઈ. ફિર ગાતે હુયે કુછ યુવક ઉસમેં સે નિકલે. સભી કે ચેહરે પર મુસ્કુરાહટ, સભી કે હૃદય મેં ઉમંગ. ઉનકે કપડે વસંતી રંગ મેં શરાબર થે-ગાલ ઔર કપાલ પર લાલ અબીર ખિલ રહી થી. બે પંક્તિબદ્ધ છે, ગાતે હુયે કોર્ટ કી ઓર બહે– મેરા રંગ દે વસંતી ચેલા. ઈસી રંગ મેં રંગ કે શિવા ને મોં કા બંધન ખેલા. યહી રંગ હલ્દી ઘાટી મેં, ખુલ કર કે થા ખેલા. નવ વસંત મેં ભારત કે હિત વીરાં કા યહ મેલા. મેરા રંગ દે વસંતી ચોલા. વે કૌન શે ? મેં ભી નહીં જાનતા; કોર્ટ કી નજરો મેં અત્યારે લૂટેરે; જનતા કે શબ્દોં મેં_ઉતાવલે દેશભક્ત. ઇનકી કહાની ભી બડી વિચિત્ર હૈ. સન ૧૯૨૫ ઈસ્વી કી ૯ અપ્રીલ કી રાત થી. ઉસ પક્ષ કી સબસે અંધારી રાત! ઉસકે અંધેરે કે બાદલે કે દલ ને ઔર ભી ગાઢા કર દિયા થા–જબ તબ ખૂદાબૂદી ભી હો જાતી થી. દસ નૌજવાને કા દલ સહારનપુર સે લખનઉ જાનેવાલી ગાડી પર સવાર હુઆ-કુછ લેગ થર્ડ ક્લાસ મેં બડે, બાકી સેકંડ કલાસ મેં, જબ ગાડી કાકોરી સ્ટેશન કે નિકટ થી, સેકંડ કલાસ કી જંજીર ખીચ કર ઉસે ખડી કી ગઈ. ગાડી ખડી હાને પર દલ કે સભી નીચે ઉતર આયે-કુછ લોગ ગાર્ડ કે ડખે કી ઓર ચલે, જહાં સરકારી ખજાના થા. કુછ ઇજિન કી ઓર બહે–જિસમેં ગાડી રોક રખી જાય. ઉનમેં સે હી દો લાઈન સે કુછ દૂર હટ કર, લગાતાર પાંચ-પાંચ મિનિટ પર, પાંચ પાંચ ફાયર કરને લગે. લોગ આતંક મેં આ ગયે. યાત્રિય સે કહ દિયા ગયા કિ આપ લોગ ગાડી મેં હી બડે રહે–આપ પર આક્રમણ ન કિયા જાયગા, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮. શુભસંગ્રહ ભાગ ૭ માં કેવલ સરકારી ખજાના લૂટા જાયગા. દલ કે જે લોગ ગાડ કે ડબ્બે કી એર બઢે થે, ઉને સબ સે પહલે ગાર્ડ કે લેટ જાને કી અાજ્ઞા દી. વહ લેટ ગયા. ફિર ખજાને કા સંકિ ઉતાર લિયા ઔર નિયોં સે કાટને લગે. જબ છેની સે કામ ન ચલા કુલ્હાડા ચલાયા ગયા. આખિર સંદૂક , ખજાને કા તીન ગઠરિયાં મેં બાંધ કર વે ચંપત યે ! ઈસ પ્રકાર દસ આદમિયાં ને-જિનમેં અધિકાંશ વિદ્યાર્થી , ૨૦–૨૨ વર્ષ કે છોકરે છે–ગાડી કે રોક કર મહાભ બ્રિટિશ સામ્રાજ્ય કે પવિત્ર ખજાને કે લૂટ લિયા. ઉસ ગાડી મેં ચૌદહ પુરુષ એસે થે, જિનકે પાસ બંદૂકે યા રાયફલે થીં. દ શસ્ત્ર અંગ્રેજી ફૌજી જવાન સહી થે; પર સબ પથર કી મૂતિ બને છે, કિસીકી હિંમત નહીં હુઈ કિ ઇન છોકડ કા મુકાબલા કરે. ડાઈવર મહાશય તથા એક ઇંજિનિયર સાહબ કા બુરા હાલ થાડ્રાઈવર મહાશય ઈજિન મેં લેટ રહે થે, ઈજિનિયર સાહબ પાખાને મેં જા છિપે છે. યે દેને બહાદૂર અંગ્રેજ જાતિ કે સપૂત થે. દનાદન ફાયર હોને સે લોગ સમઝ બડે થે કિ કમ-સે-કમ ચાલીસ આદમિયાં ને ટેન કે ઘેર લિયા હૈ. યાપિ લોગ કે ઇસ પર વિશ્વાસ ન હોગા કિ કાયર ભારતીય મેં અસે દસ નૌજવાન હે સકતે હૈં કિ પૂરી ટ્રેન કે લૂટ સેં, કિંતુ બાત સચ્ચી હૈ. યે છકડે શરીર સે ભી તો અધિક હષ્ટપુષ્ટ ન થે ! સરકાર કા ખજાના લૂટા-કિતના મહાન અનર્થ ! દૌડ–ધૂપ હોને લગી, પુલિસ કી ઉછલકૂદ દેખને લાયક થી. આખિર, ગિરફતારિયે શુરુ હુઈ–પૂર્વબંગાલ સે દિલ્હી તક કા ખાક છાના ગયા. ૪૪ યુવક ગિરફતાર કિયે ગયે. પીછે ૧૫ આદમિર્યો પર સે મુકદ્દમા ઉઠા લિયા ગયા. બાકી લોગ પર જે મુકદ્દમા ચલ રહા થા, ઉસકા એક દશ્ય ઉપર લિખા ગયા હૈ! યહ સબ સે આગે કૌન હૈ?–ઈસ દલ કા મુખિયા–પં. રામપ્રસાદ બિસ્મિલ ! બ્રાહાણ હે કર ભી ક્ષાત્રધર્મ કે વતી–પૂરે પરશુરામ. આજન્મ બ્રહ્મચારી! ઈનકી વીરતા કે એક-એક દાસ્તાન રોંગટે ખડે કરનેવાલે હૈં ઈહીં એસે સાહસી સેનાપતિ કા કામ થા કિ દશ નૌજવાને કે છેટે-સે રેજિમેંટ ને ઇતના બડા કામ કિયા ! ઇનકી દાહિની ઓર દેખિયે, વહ કૌન મસ્ત આદમી હૈ? રાજકુમાર-સા રૂ૫, ગાઠીલા બદન, વહ હૈ—અશફાલ. રામપ્રસાદજી કે, કોર્ટ કે શબ્દોં મેં લેકટિનેટ. બડે બહાદુર, બડે મસ્ત. જિસ સમય ધરપકડ હતી થી, આપ ફિરાર થે. મિત્રો ને કહા-રૂસ ભાગ જાઓ, આપ બોલે--મેરા કાર્યક્ષેત્ર હિંદુસ્તાન હૈ, રૂસ નહીં; મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ મેરા રંગ દે બસંતી ચાલા 2: જાન કે ડર સે નહીં ભાગા હૂં, મેં તો આપને કે ઇસ લિયે બચાતા હૂં કિ હમારા કામ જારી રહે. કિન્તુ ઇનકા રાજકુમારસા ચેહરા કબ તક છિપતા-પકડે ગયે. જબ કેટે મેં લાયે ગયે તે આપને મૈજીસ્ટ્રેટ સે પૂછા આપને મુઝે કભી અપને કોર્ટ મેં દેખા હૈ ? મેં તો કિતને દિન યહાં આયા હૈં ઔર ઇસ મુકદ્દમે કી કારવાઈ દેખ ગયા હૂં. પૂછા ગયા-કેર્ટ મેં આપ કહાં બેઠતે થે ? બોલે, ઉસ જગહ–એક રાજપૂત કે વેષ મેં. કિતના સાહસ ! પુલિસ ખોજ મેં હૈરાન હૈ, સિર પર ફાંસી કી રસ્મિ ટાંગી હૈ, ઔર આપ સરે આમ કચકરી આતે–જાતે હૈંસિંહ કે માંદ મેં ઘૂમ્ર કર ઉસસે મખૌલ કરનેવાલી ઈસ હિંમત કી બલિહારી ! અચ્છે કવિ ભી હૈ. કભી કભી શેરમેં હી મેજીસ્ટ્રેટ સે ચુહ કર લેત. ઔર વહ બંગાલી બાબૂ? વહી શ્રી રાજેન્દ્ર લાહિડી હૈ-સબસેં હંસોડ ઔર હિમ્મત કે પૂતલે ભી. બંગાલી હે કર ભી શંગાર-બનાવ સે ઈન્ડે ચિઢ હૈ–સાદગી કે અવતાર હી સમઝિયે ! બડે નીરવ કાર્યા. કર્તા, બરસે તક કાર્ય કરતે રહે, કિસીકો પતા નહીં. હિંદુ વિશ્વવિદ્યાલય કે એમ. એ. ક્લાસ કે વિદ્યાથી. પુલિસ કે ઇન પર દાંત ગડે થે. તૈરને, કૂદને, હોકી ખેલને મેં નિપુણ! ખેલના, હંસના, લતીફે સુનાના, સાથિયાં કે હંસાના–ઈનકા કામ. ભયંકર છે ભયંકર આપત્તિ હૈ, ઉસ સમય ભી મંદ મુસ્કાન ! મુકદમા ચલ રહા હૈ, ફાંસી કી ડોરી સિર પર ભૂલ રહી હૈ તો ભી લાપરવાહ સે હંસતે-હંસાતે હૈં. ઈનકે બેરિસ્ટર ને એક બાર પૂછા–કર્યો છે! ક્યા તુહેં પતા હૈ કિ તુમ્હારે વિરુદ્ધ કિતને ગવાહ ગુજર ચુકે હૈ ? આપને ઈસ સરલતા ઔર નિશ્ચિંતતા સે “નહીં કહા, કિ સભી ખિલખિલા પડે. ઈતના હેને પર ભી અપને કિસી કામ મેં ગુટિ નહીં હોને દેતે ! ઔર વહ-વહ હટ્ટાકટ્ટા પક્કી ઉમ્ર કી જવાનઉીંકા નામ હૈ ઠાકુર રૌશન સિંહ, ક્ષત્રિયકુલ કી રોશની ! ક્ષત્રિય કા પઢને—લિખને સે ક્યા કામ ! થોડા–બહુત પઢ લિયા હેકિંતુ તલવાર, બંદૂક, ગદકાફરી કે પૂરે ઉસ્તાદ. ઉડતી ચિડિયાં પર બંદૂક કા અચૂક નિશાના મારતે હૈં. કુસ્તી કે ભી અચ્છે લડાકે હૈં. આર્યસમાજી હૈ, કિંતુ કરતા નહીં. નિયમાનુસાર પૂજાપાઠ કરતે હૈ, વ્યાયામ મેં ભી ત્રુટિ નહીં હોને દેતે. પૈર્ય કે પૂતલેપિતા કી મૃત્યુ કા સમાચાર આતા હૈ, દો બાર “રૂમ્ તષિત” કહ કર અપને કામ મેં લગ જાતે હૈ. ઇસ મુકદ્દમે મેં એક વીતરાગ યોગી કી ભાંતિ રહતે હૈ. યે વહી ચાર હૈ, જિન્હેં આગે ચલ કર ફાંસી પર ઝુલના પડા ! ઔર ભી જિતને હૈ, સબ વીર બાંકડે, મસ્તી ઔર દિવાના૫ન કે અવતાર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શુભસંગ્રહ-ભાગ ૭ મો કાકરી કેસ કે નામ સે પ્રસિદ્ધ વહ મુકદમા ચલતા રહાએક હી મહીને તક નહીં; પૂરે એક વર્ષ સે ભી કુછ અધિક દિને તક કેટ મેં ઇન નૌજવાન કી મસ્તી દેખને લાયક થી-સબક આંખે કે સામને લંબી-લંબી સખ્ત સજાર્યો, કાલાપાની કી યાતનાયે યા ફાંસી કી ટિકટી દીખ પડતી થી. સબ અપને ભવિષ્ય કા અનુભવ કરતે થે, અછી તરહ જાનતે થે, તો ભી વે મસ્ત થે. કેઈ ગાતા થા, કોઈ બજાતા થા, કોઈ ચહલબાજિય સે મૈજિસ્ટ્રેટ કો નાકદમ કિયે રહતા થા. અભિયુકત કા કચેહરી અને જાને કા દશ્ય દર્શનીય થા. જિસ સમય વે વીર બાંકુરે તપસ્વી રાજકુમાર રાજહંસ કી ચાલ સે મોટર સે ઉતરતે થે, માલૂમ હતા થા મૂર્તિમાન સુરેશ દેવતાઓસહિત ઈહલોક–લીલા દેખને કે હેતુ આયે . દલ કે નેતા ૫૦ રામપ્રસાદ બિસ્મિલ કે પીછે જબ સબ આત્માયે એકસાથ વંદે માતરમ' ગાતી ચલતી થીં, ઉસ સમય કે દસ્થ કા વર્ણન નહીં હો સકતા. વંદે માતરમ' ભારત માતા કી જય”, “ભારત-પ્રજાતંત્ર કી જય” સે કચરી કા વાયુમંડલ પવિત્ર હે જાતા થા. અધિકારિ કે દિલ ઇસ નિનાદ સે દહલ ઉઠતે થે, કિંતુ કયા કરતે-ઇને પાગલ પર કિસકા કબજા થા? એક દિન એક કાસ્ટેબલ મહાશય ને જરાસી ધૃષ્ટતા દિખલાઈ-સ્વાભિમાની મસ્તાને કી આંખ મેં ખૂન ઉતર આયે, એક ને કાસ્ટેબલ કે ઐસા થપ્પડ રસીદ કિયા કિ બચ્ચા કે છઠી કા દૂધ સ્મરણ હોગા. જેલ મેં ભી ઈનકી મસ્તાની અદા થી. શ્રીરામદુલાર ઔર રાજકુમાર કે ગાને સે જેલ કે કર્મચારીગણ તક મુગ્ધ થે. ઈન લોગ કે સાથ તાશ, હારમોનિયમ, ઇસરાજ ઇત્યાદિ ઘે-કભી ગંધવેં કી સભા જુટતી, તે કભી કીર્તન કી બહાર રહેતી. કબડ્ડી ભી હુઆ કરતી ઔર લેકચર બાજી ભી. સુરેશ બાબૂ કી મંડલી અધ્યાત્મવાદ, વસ્તુવાદ ઔર આદર્શવાદ કી વિવેચના કરતી, તે સચીવ બાબૂ ધર્મવાદ કી વ્યાખ્યા કરતે. ઇન વાદ કા વિવાદ દેખ પં૦ રામપ્રસાદ ચિલ્લા ઉઠતે અબ દિન હૈ તો યહ હૈ ઈમાન છે તે યહ હૈ!” સરસ્વતી પૂજા, બસંતપંચમી, હોલી સભી હાર શાન સે મનાયે જાતે. કભી-કભી બાઈસ તરકારિયે કા ભી મજા લિયા જાતા. આખિરી ફસલે કા દિન ૬ અપ્રિલ આયા. ઉસ દિન કડા પહરા થા. કરીબ ૧૧ા બજે અભિયુકત અપની મસ્તાની અદા સે “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ' ગાતે હુએ અદાલત મેં ઘુસે. ફેસલે મેં જજજ ને સ્પષ્ટતયા કહા કિ યહ કતી વ્યકિતગત લાભ કે લિયે નહીં ડાલી ગઈ. જજ સાહબ ચાહતે થે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #394 -------------------------------------------------------------------------- ________________ M AAAAM મેરા રંગ દે વસંતી ચાલા ૩૮૧ યે લોગ અપની ઈસ ગલતી કે લિયે પશ્ચાત્તાપ કરે, તો કુછ રિયાયત કી જાય; કિંતુ યે લોગ અપને પથ સે કયાં ડિગને લગે ! સજાર્યો સુનાઇ જાને લગ-ફાંસી, કાલાપાની આદિ લંબી-લંબી સજા ની સૂચી થી. રૉશનસિંહ કે. ફાંસી હુઈ, ઉન્હોંને હંસ કર કહા યહ તે હોના હી થા. મેં હી ફાંસી કી સજા પાને પર રાજેન્દ્ર લાહિડી ને જજજ કે ઈસ કૃપા કે લિયે ધન્યવાદ દિયા. જૈસલે સુનને પર સબ સદસ્ય આગે બઢે ઔર પં૦ રામપ્રસાદ કે પૈર કી ધૂલ અપને-અપને મસ્તક પર રખી. અદાલત સે ચલતે સમય આગે રામપ્રસાદજી થે; એક બાર સનાઈ પડા-હૈ જિસ પર કિ હમ તૈયાર થે, મર જાને કે ફિર દૂસરી બાર ગંભીર ઘોષ હુઆ, વાયુમંડલ ગૂંજ ઉઠા દરે દીવાર પૈ હસરત એ નજર કરતે હૈ, ખુશ રહે અહલે વતન હમ તો સફર કરતે હૈં. ફોસી કે દિન ભી આયે-પ૦ રામપ્રસાદ, અશફાકુલા, રૌશનસિંહ ઔર રાજૈ લાહિડી કે ફાંસી દે દી ગઈ! સભી બડી ધીરતા ઔર વીરતા સે સ્વયં ફાંસી કે તખ્ત પર ચઢે, અપને હી હાથે અપને ગલે મેં રસ્સી લટકાઈ ઔર ખુલ ગયે મૃત્યુ કે ઉસ નિષ્ફર ઝૂલે પર; કિંતુ કિસીકે ચેહરે પર મૃત્યુ કે બાદ ભી પીડાજનક શિકન ભી ન દેખી ગઇ–માલૂમ પડતા થા, યે અભી અભી સાથે હોં, કૈસી અનંત નિદ્રા થી વહ! ઉનકે અંતિમ વાક્ય કિતને રોમાંચકારી હૈ! રાજેન્દ્ર લાહિડી ને કહા થા–હમારી મૌત વ્યર્થ ન જાયગી. રૉશનસિંહ કા કહના થા–મેરી મૌત કિસી પ્રકાર અફસેસ કરને લાયક નહી હૈ. અશફાકને કહા થા–સબમિલ કરનૌકરશાહી કા મુકાબલા કીજિયે. રામપ્રસાદ ને ચિલ્લા કર કહા થા–મૈ ઇસ સામ્રાજ્ય કા નાશ ચાહતા હું. રાજેદ્ર, રૌશન, અશફાક ઔર રામપ્રસાદ ન લૌટે; કિંતુ વહ બસંત હર સાલ લૌટતા હૈ, ફિર લૌટા હૈ, વહ હોલી ફિર આઈ હૈ જિસે તે લોગ જેલ મેં ભી ન ભૂલે થે. ક્યા ઈસ હેલી કે હુલડ હરદંગ મેં દો બુંદ આંસૂ ઉનકે નામ પર હમ ટપકા સફેંગે? હમ ઉનકી કાર્યપદ્ધતિ પસંદ ન કરે, ઉસ પદ્ધતિ કી જરૂરત ભી નહીં; કિંતુ ઉનકી ઉજવલ દેશભક્તિ ઔર બલિદાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ -ભાગ ૭ માં કી ઉચ્ચતમ ભાવના તે હમમેં સે પ્રત્યેક કે લિયે અનુકરણીય હૈ! ૫૦ રામપ્રસાદ કે લેફટિનેંટ” કવિ હૃદય અશફાક કે સ્વર મેં સ્વર મિલા કર, હમ ફાગ ઔર ધમારાં કે સાથ ક્યા યહ ન ગા સકૅગે વતન હમેશા રહે શાદ, કામ ઔ આઝાદ; હમારા કયા હૈ અગર હમ રહે રહે ન રહે. (ફેબ્રુઆરી-૧૯૩૦ના “યુવક”માંથી) ७०-जीवन और मृत्यु (લેખક–શ્રી. મુનીશ્વરદેવ સિદ્ધાંતશિરોમણિ, ગુરુદત્ત ભવન-લાહૌર) હમારે ઋષિમુનિયાં ને અપને યોગાભ્યાસ સે પરિધિત એવં અલૌકિક મસ્તિષ્ક સે વિચાર વિચાર કર હમેં બતલાયા, કિ ઐ આર્યજાતિ! તેરે જીવન કા આધાર (મૂલ) બ્રહ્મચર્ય હી હૈ. જિસ પ્રકાર ગગનચુમ્બી વિશાલ મહલ કી સ્થિરતા ઉનકી નીંવ પર આશ્રિત હૈ, ઠીક ઇસી પ્રકાર વૈયક્તિક જીવન અથવા જાતીય જીવન કી સ્થિરતા બ્રહ્મચર્ય પર હી અવલંબિત હૈ. જિસ વ્યકિત અથવા જાતિ મેં ઈન ઉકત રત્ન કી પ્રતિષ્ઠા, અર્થાત નિયમતઃ નિત્યશઃ પાલના હતા હૈ, વહ વ્યકિત વ જાતિ અપની પૂર્ણ શતાયુ કે ભાગતી હૈ. લેગ કહા કરતે હૈં કિ સતયુગ અર્થાત રામરાજ્ય મેં કભી પિતા સ્વાત્મજ કી મૃત્યુ કે નહીં દેખતા થા. ઠીક, ઐસા હે ભી કયાં ન જબકિ વે અપને નિયમાનુસાર વીર્ય કી રક્ષા કરતે થે. યદિ અબ ભી ઉસી પ્રકાર વીર્ય કી રક્ષા કી જાય તો ઈસ લગ ભી વૈસા હી હે સકતા હૈ, પરંતુ જિસ દિન સે હમ લોગોં ને વેદ કે નિમ્ન પવિત્ર સંદેશ કો ભુલાયા હૈ, ઉસી દિન સે આજ તક મૃત્યુ કો શિકાર બને હુએ હૈં, વેદ કા પવિત્ર સંદેશ ક્યા હૈ – રક્ષા તપતા તેવા મૃત્યુનુપાતા (અથર્વ) અર્થાત્ જબ મૃત્યુ અપને પૂર્ણ વેગ સે બ્રહ્મચારી કે આદવાતી હૈ તબ આદિત્ય બ્રહ્મચારી અને તપ સે ઉસકે ઉત્સાહ કે ભંગ કરતા, ઔર ઉસે જીતતા હૈ. જીતના ક્યા હૈ? કિ ઉસ બ્રહ્મચારી કે મૃત્યુ કા કોઈ કષ્ટ અનુભવ નહીં હતા. પાઠકવંદ ! ઋષિ કી મૃત્યુ હમારે સન્મુખ હૈ. શરીર પર રક્ત ઔર પીપ કે ભરે હુએ પૈસે પૈસે કે બરાબર છાલે પડે હુએ હૈ, જબ કઈ ડોકટર દેખને કે આતા તો દાંતે તલે અંગુલી દબા કર ચકિત હે કર કહ દેતા, કિ યહ કોઈ સાધારણ વ્યક્તિ નહીં અપિતુ કેઈ દેવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ જીવન એર મૃત્યુ ૩૭ હૈ. દેખો, કેસી બુરી અવસ્થા હૈ; પરંતુ મુખ ચંદ્રવત ખિલા હુઆ હૈ ઔર તેજ સે ચમક રહા હૈ. ધન્ય હો દયાનંદ! તુમ ધન્ય હો ! તૂને જાતિ કે લિયે બ્રહ્મચર્ય કી શક્તિ કા અપૂર્વ દશ્ય દિખા કર હમેં ઉપકૃત કિયા, પરંતુ અજ્ઞાનવશ દેવ ! હમને ઈસકો ભુલા દિયા, ઔર મૃત્યુ કે મુખ કા ગ્રાસ બને હુયે હૈ. આજકલ કી વિચિત્ર પરિસ્થિતિ હૈ, કિ હમેં છોટી ઉમર મેં હી બુઢાપા આ ઘેરતા હૈ, ઔર બાલ શ્વેત હે ગિરને લગ જાતે હૈ. ઈસકા યહી કારણ હૈ કિ હમમેં રોગે કી પરમૌષધિ ઔર બુઢાપે કા એક મહાન શત્ર જો કિ બ્રહ્મચર્ય નામ સે પુકારા જાતા હૈ નહીં હૈ. યોગશાસ્ત્ર મેં મહામુનિ પતંજલિઝ લિખતે હૈં કિ – ब्रह्मचर्य प्रतिष्ठायां वीर्यलाभौ। योग० અર્થાત પૂર્ણ રીત્યા બ્રહ્મચર્ય કે પાલન સે વીર્યપ્રાપ્તિ હતી હે. જૈસી કિ બાલબ્રહ્મચારી ભીષ્મ કે ચહ વીર ૧૦૦ વર્ષ કી અવસ્થા મેં બડે બડે મહારથિયોં કા સામના કરતા હૈ, ઔર અંત મેં પ્રતિજ્ઞા કરતા હૈ કિ જબ તક સૂર્યોદય દક્ષિણાયન સે ઉત્તરાયણ મેં નહીં હોગા, મેં તાવત પ્રાણે કે નહીં ત્યાન્ગા. કથા ઐસી ઘર પ્રતિજ્ઞા કેાઈ વીર્યહીન કર સક્તા હૈ? કદાપિ નહીં. અસ્તુ. ઇસ પ્રકાર હમકે બ્રહ્મચર્ય કી રક્ષા કે લિયે ભરકસ પ્રયત્ન કરના ચાહિયે. બ્રહ્મચર્ય કી રક્ષા સદ્દવૃત્ત પર નિર્ભર હૈ. હમ સંસાર મેં નિત્ય પ્રતિ દેખતે હૈં કિ જબ પ્રત્યેક મનુષ્ય કિસી કામ કે આરંભ કરતા હૈ તે આરંભ કરને સે પૂર્વ અવશ્ય એક અશ્લીલ શબ્દ બોલતા હૈ. રોટી કો ઉઠાને કે લિયે, દાતુન તોડને કે લિયે, સ્નાન કરને કે પાની લેને કે લિયે, જબ ભી ઉઠતા બૈઠતા વ ચેષ્ટા કરતા, તભી ગાલી દેતા હૈ–અબ ઉસે યહ નહીં પતા કિ ઇન ગલિયાં કા મેરે આચરણ પર ક્યા પ્રભાવ પડતા હૈ. ઇસીકા કારણ હૈ કિ છેટે છેટે બાલક અનેક ધૃણિત દોષ મે પ્રારંભ સે હી ફેંસ જાતે હૈ. ઇસ લિયે જહાં અશ્લીલ બાતેં, અશ્લીલ ગીત હેતે હો વહાં બાલકે કે ક્યા કિસી મનુષ્ય કો ભી નહીં બેઠના ચાહિયે. જબ હમારા આચરણ પવિત્ર હોગા, તભી બ્રહ્મચર્ય કી રક્ષા અનાયાસ હો સકતી હૈ–ઔર બ્રહાચર્યરક્ષા હી જીવન કા મુખ્યાધાર (મૂલ) હૈ. જહાં હમારે ઋષિયાં ને યહ ઉક્ત જીવન આધાર બતાયા વહાં મૃત્યુ કા આધાર (મૂલ) બાલવિવાહ કો ભી બતાયા થા. આજ સંસાર મેં બાલવિવાહ કી કુપ્રથા પ્રારંભ હૈ, ઈસ લિયે હમારી જાતિ વ દેશ મેં બિમારિયાં કા ઔર મૌત કા સામ્રાજ્ય સ્થિર હો ગયા હૈ. આજ વહ બિમારિયે, જિનકા હમારે ચિકિત્સાશાસ્ત્રો મેં નામ ભી નહીં થા, આ ગઈ હૈ ઉસકા મૂલ કારણ યદિ કહા જાય તે અપવયસ્કી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શુભસંગ્રહ ભાગ ૭ મે શાદી હી હૈ. યદિ વિવાહ કે સમય હિંદુ (આય) લેગ ડાકટર, હકીમે ઔર વૈદ્યોં કી માંગ રખતે, તો આજ હમેં ઐસા અનર્થ ન દેખના પડતા. છેટી છેટી બિમારિયે મેં હમ વૈદ્ય કે પાસ જાતે રહતે હૈ, પરંતુ ઇસ પવિત્ર કામ મેં હમને ઉનકે અપમાનિત કર છોડ દિયા. દેખિયે સુબ્રત મેં જે કિ ચિકિત્સા કી અપૂર્વ પુસ્તક હૈ કયા લિખા હૈ– पंचविंशे ततो वर्षे पुमान्नारिनु शोडशे । समत्वागत वीर्यो तु जानीयात्कुशलो भिषक् ॥ અર્થાત પ્રવીણુ વૈદ્ય કા કર્તવ્ય હેના ચાહિયે, કિ વહ ઉનકો બતાયે કિ યહ આપકા બાલક ૨૫ વર્ષ કા હેને પર વિવાહાધિકારી હોગા, ઔર યહ આપકી કન્યા ૧૬ વર્ષ કી હોને પર વિવાહાધિકારિણી હોગી. યદિ વહ લોગ કિસી અભિમાન મેં આ કર ઉક્ત બાત કે ન માને, તે કહેઃ ऊन शोडष वर्षायाम् प्राप्तः पंचविंशतिम् । पद्याधत्ते पुमान्गर्भ कुक्षिस्थः सचिपद्यते ॥ કિ યદિ તુમ ઉક્ત નિયમાનુકૂલ ન કરોગે, તો યાદ રાખે કિ તુમ્હારા ગર્ભ કુક્ષિ હે મર જાયગા-અર્થાત્ પૈદા નહીં હોગા. યદિ કિસી દવાઈ બૂટી સે પૈદા ભી હે જાય તે ઉનકે નિમ્ન લોક સુનાયે – जातो वानचिरंजीवेद वेद वा दुर्बलेंद्रियः । तस्मादत्यंत बालायां न कुर्याद् गर्भधारणम् ॥ કિ યદિ તુમ સંતાન પૈદા ભી કર લોગે, તે દુર્બલ રહેગી ઔર પૂર્ણયુ ન ભેગેગી. ઇસ લિયે તુમ ઇસ ઉક્ત શાસ્ત્રીય આજ્ઞા કા અપમાન ન કરે, યદિ કલ્યાણ ચાહતે હે. સચમુખ જિસ દિન સે હમને ઉતાજ્ઞા કે ન માના, ઉસી દિન સે મૌત ને તમારા પલડા પકડ લિયા. પ્રાચીન વિધિ તે યહ થી કિ–પી, , સ્ત્રીનું અર્થાત પહિલે વિદ્વાન બનના, ઔર ફિર ધન-સંચય કી ગ્યતા પ્રાપ્ત કરની, તદુપરાંત વિવાહાથે ગૃહસ્થ મેં પ્રવેશ કરના. જબ ઐસી વિધિ હમારે દેશ મેં પુનઃ પ્રચલિત હોગી, તભી હમારી જાતિ કા કલ્યાણ, દેશ કા ઉત્થાન ઔર મૃત્યુ કે મુખ સે બચાવ હેગા. (એપ્રિલ-૧૯૨૯ને “સાર્વદેશિક”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ભક્ત કી ઢેર ७१ - भक्त की टेर તડપ [ લેખકઃ-શ્રી. આનંદભિક્ષુ સરસ્વતી ] આખિર યહ ક્યા ? યહ આંખ મિચૌલી કૈસી ? અભી–અભી તા સામને થા, અખ કહાં છિપા હૈ? ઐજરે જરે મે ચમકનેવાલે, મુઝે મત દુખા! હર જગહ હાજિર—નાજિર રહનેવાલે, મેરે સામને આ જા ! આ જા! આ જા! મૈં તુઝે આંખાં પર બેઠાઉગા, સિર પર રખૂંગા, દિલ કે ગેાશે મેં છિપાઉંગા. તૂ મેરા હૈ, મૈં તેરા દૂંગા ! આ જા, મૈં તેરે લિયે ખેતાબ હૂં, તેરે લિયે રહા હૂઁ. કયા તુઝે મેરી ખેચેની અચ્છી લગતી હૈ ? ક્યા તૂ યહ પસંદ કરતા હૈ કિ, મૈં તેરે લિયે ઈતના પરેશાન, ઇતના હૈરાન હૂઁ, ઔર તૂ મુઝે અપની પ્યારી સૂરત તક ન ખિલાયે ? પ્યારે, આ જા ! મા ! અબ ન સતા, સારે જહાન કા રાશન કરનેવાલે, મેરે દિલ કા ભી રાશન કર દે; સૂર્ય ઔર ચ આર્દિ કા નૂર ખખ્ખનેવાલે, મેરી આંખે કા ભી નૂર બખ્શ દે. ૮ તેનોલ તેનો માર ઘેઢિ।' ૩૮૫ તૂ શાન્તિ કા ભંડાર હૈ, મેરે એકરાર દિલ ફ્રા ભી શાન્તિ દે. તુ આનંદસ્વરૂપ હૈ, મુઝે ભી આનંદ દે; તૂ જ્ઞાન હૈ, જ્યાતિ હૈ, મેરે હૃદય મેં ભી જ્ઞાન ભર, પ્રકાશ કર. મેરે દગ્ધ આત્મા કે શાન્ત કર. મેરે પ્યારે! આ જા. લેા મૈં આંખાં કા ખદ કિયે લેતા હું. આ જા, આ જા ! મેરી આંખેાં મેં સમા જા, મેરે દિમાગ મે સમા જા. મેરે સિર કે ખાલાં મેં મજા, મેરે દિલ મેં મ જા. મેરે રામ રામ મેં રમ જા. મુઝમે' અસ જા, ફૂલ કી તરહે ખસ જા, સુગંધી કી તરહ બસ જા, બચ્ચાં કી આંખેાં મે પ્યારી નિયા થ્રી તરહ લ જા. તૂ મેરા પિતા હૈ, તૂ મેરી માતા હૈ; ચૈ તેરા બચ્ચા હૂં. त्वमेव माता च पिता त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव * त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव । सर्व मम देव देवः॥ * * તૂ હી મેરા ધમ હૈ. તૂ હી મેરા કમ હૈ. તૂ હી મેરી જાન, તૂ હી મેરા ધ્રુમાન હૈ. મૈં તેરે બિના નહીં રહ સકતા. આ ા ! આ જા ! દેખ, અબ મુઝસે તેરી જુદાઈ સહી નહી જાતી; પર ક્યા તૂ મુઝસે જીદ્દા ભી હૈ ? નહીં, તૂ મુઝમે હૈ, મૈં તુમે દૂ હો સકતા. તૂ સર્વવ્યાપક હૈ, અણુ—અણુ મેં સમાયા હુઆ હૈ. ઘટ શુ. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તૂ મુઝસે જીદ્દા નહીં ઘટ મેં વિરાજમાન હૈ, તેરી સત્તા સે કાઈ સ્થાન, www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે કોઈ પદાર્થ ખાલી નહીં. પર મુઝે દિખાઈ કો નહીં દેતા ? કયા મેં તુઝે દેખ નહીં સકતા ? તેરે દેખને કે યોગ્ય નહીં, અધિકારી નહીં, પાત્ર નહીં? આખિર મુઝે કયા હુઆ ? મુઝમેં કયા ખોટ હૈ ? પાપી દૂ? તો તૂ ભી તો પતિતપાવન હે. કથા તૂ પતિતપાવન નહીં? એસે હી યહ ઉપાધિ તુઝે મિલ ગઈ હૈ? અચ્છા હાં, યહ ઉપાધિ – અપને પાસ રખ. મેં દુરાત્મા બન કે, ધર્માત્મા કહલા કે તુઝે નહીં પાના ચાહતા. જ્ઞાની ઔર યોગી બન કે ભી મુઝે તુઝસે મિલને કી જરૂરત નહીં. મેં તુચ્છ દૂ, ગરીબ દૂ, કંગાલ દૂ. ગરીબી મેરા જીવન હૈ, મેરી સાધ હૈ, મેરી સાધના હૈ. તૂ ગરીબનિવાજ હૈ તો આ જા, આ જા ! મેં તુઝે ચાહતા હું, પ્યાર કરતા હું. તેરા પ્રેમ, તેરા પ્યાર મુઝ ગરીબ કા સર્વસ્વ હૈ! મેરે સારે જીવન કી કમાઈ હૈ, મેરી સાધના કી વિભૂતિ હૈ ! મેં ઈસ વિભૂતિ કે લે કર અપને સંસાર કે સમ્રાટ કા ભી સમ્રાટું સમઝાતા હું, મેરે પ્યારે, મુઝે પ્યાર કરનેવાલે, અબ ના તરસા. આ જ, આ જા ! ક્યા તૂ મુઝસે બહુત દૂર હૈ ? નહીં, તૂ હૈ મેરા પ્યારા હી હૈ, મેરે હદય હી મેં રહતા હૈ–મેરે સાથ હી રહતા હૈ. તેરે બિન તેરે સાથ કે બિના–મેં જીવિત હી કૈસે રહ સકતા હૂં ? તે મેરા જીવન આધાર હૈ, મેરે પ્રાણે કા પ્રાણ હે. આ જા, આ જા ! એ આ જા, આ જા વિશ્વમુક્તિદા! આ જા. આબોં કે ઉદ્ધારમુક્તિદા! આ જા. | મેં તેરે લિયે વ્યાકુલ દં, તૂ ઇતના નિષ્ફર હૈ ? મેરે સામને તક નહીં કર્યો આતા? કયા ઈસમેં કોઈ રહસ્ય હૈ ? હાં, તૂ મહાન હૈ. મહાન સે મહાન હૈ. મેં છોટે સે છટા દૂ. શાયદ ઇસી લિયે મેં તુઝે દેખ નહીં પાતા; પર તૂ તો સૂક્ષમ ભી હૈ. હાં, અત્યંત સૂક્ષમ હૈ. મૈ ઇસ પૂલ ચક્ષુ સે તુઝે દેખ નહીં સકતા. કઠોપનિષદ મેં લિખા હૈ – "अणोरणीयान् महतोमहीयाना आत्मास्य जन्मोर्विहीनं गुहायाम्। तमक्रतुः पश्यति वीतरागाः धातु प्रसादान्माहियान मान्मनः॥" ફિર ક્યા મે તુઝે એકદમ દેખ નહીં પાઉંગા ? મેં મૂર્ખ અબ તેરે દર્શન ન કર સગા ? તેરે દર્શન કઈ જ્ઞાની ઔર બુદ્ધિમાન પુરુષ હીં પા સકતા હૈ, પરંતુ તુ તો દીનબંધુ હૈ, ભક્તવત્સલ હૈ, અપને ભક્તજને કે લિયે તને ક્યા નહીં કિયા? ક્યા નહીં કરતા ઔર ક્યા નહીં કરેગા ભી ? યોગી, યતી, ત્યાગી, સંન્યાસી એક તેરી હી દયા ઔર કૃપા કે ભરોસે નાના પ્રકાર કે દુઃખ–દ ઉતે હૈ, મુસીબતે ઝેલતે હૈ. અપમાન સહતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ભક્ત કી ઢેર ૩૮૦ હૈ. તૂ અકેલા જ્ઞાનિયોં કા હૈ। ગયા તેા યે ખેચારે યહાં-હાં દામાં જગહ સે ગયે ! ઇન્હે લેાક—પરલેાક દાનેાં જગહ નિરાશા રહી. નહીં ! તૂ કિસી એક કા નહીં, એક કા હૈા ભી સકતા નહીં ! તૂ સબકા હૈ, તેરે સબ હૈ. તૂ પ્રેમ કા ભુખા હૈ, તૂ ભાવ દેખતા હૈ. ભાવ દેખતા હૈ—ભાર નહીં. તૂ બાહર નહી દેખતા, અંદર દેખતા હૈ. વેશ ઔર ભાષા કા આડમ્બર તુઝે પસંદ નહીં. કિસીકે જેમ ઔર ગાંઠ સે તુઝે સરાકાર નહીં, નીરાજ્ઞાન ભી તૂ નહીં ચાહતા. તૂ કેવલ સચાઈ, હૃદય કી પવિત્રતા ઔર શુદ્ધ આચાર—વ્યવહાર દેખતા હૈ. તુઝે શબ્દાલઔર ફિલાસી નહીં ચર્ચાયે. તર્ક ઔર વિજ્ઞાન કી આવશ્યકતા નહીં. તેરી દૃષ્ટિ પ્રેમ પર રહતી હૈ. તૂ ભક્તિભાવ કા ચાતક હૈ. હાં, પ્રેમ—પૂર્ણ પ્રેમ, અખડ પ્રેમ, નિશ્ચલ પ્રેમ કા તૂ ઉપાસક હૈ. નહીં, નહીં, ઉપાસક કૈસા ? તૂ તેા સાક્ષાત્ પ્રેમસ્વરૂપ હૈ, પ્રેમ થ્રી પ્રતિમા હૈ. પ્રેમ હૈ ! પ્રેમ ! પ્રેમ !! મેં તેરા પ્રેમી ક્રૂ, તેરા ભક્ત, તેરે પ્રેમમદિર કે દ્વારે કા એક તુચ્છ ભિખારી . મેરી ઝાલી મેં અપને પ્રેમ—કેવલ અપને પ્રેમ કી ભિક્ષા ડાલ જા, અપની પ્યારી સૂરત દિખા જા. * * * * ઐ ! મુઝસે યહ પરદા કૈા ? ભિક્ષુકાં ા પરદે સે કહી ભીખ દી જા સકતી હૈ ? એ મેરે દિલ મેં રહનેવાલે, મેરી નિગાહોં મેં કિરનેવાલે, ખ્યાલાં મેં રહનેવાલે, તૂ મુઝસે કબ તક છિપેગા ? આ જા ! આ જા ! અચ્છા, મેરે સામને કયેાં નહીં આતા ? મુઝે દિખા કયાં નહીં પડતા ? ક્યા તુઝે દેખનેવાલી આંખે મેરે પાસ નહીં હૈ? દિ ઇન આંખાં કા દેષ સે યહ તુઝે નહી દેખ સકતી, તે મેં ઈન્હે અભી નિકાલ ફેકૂગા. યહ મેરે કિસી કામ કી નહીં. ભક્ત સૂરદાસ ને શાયદ અપની આંખેં ઇસી લિયે ફ્રોડ ડાલી થી કે, વર્ષ ઉનસે તુઝે નહીં દેખ સકતા થા. ઉનમે મલિનતા આ ગષ્ટ થી, વિષ ભર ગયા થા. તુઝે દેખને કે લિયે પવિત્ર આંખે કી જરૂરત હૈ. અવશ્ય તુઝે દેખનેવાલી આંખે ઔર હાતી હૈ, નિરાલી હતી ૐ; ઔર વહ હરએક કે પાસ નહીં હતી. હરએક કા નહી મિલતી; પર સમેં આંખાં કા ક્યા દેષ ? યહ દોષ તા બૈરી મન કા હૈ. યહી દુષ્ટ સબ કુછ કરતા—ધરતા રહતા હૈ. ઇસીકી ચંચલતા ઔર કુટિલતા સે દૂસરે મારે જાતે હૈં. યહ ખા પાપી હૈ. સ્વયં પાપ કરતા હૈ, ઔર દૂસરેાં કા દંડ દિલાતા ઔર દૂષિત કરતા હૈ. કિતને હી ભેાલે ભાલે મનુષ્ય ઇસકે દાવ ધાત કા ન સમઝ કર ગરીબ ઔર નિર્દોષ ઇંદ્રિયાં કે માથે મઢ દેતે હૈં. મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શુભસંગ્રહ ભાગ ૭ માં કે અપને મન કે ટટોલના ચાહિયે, ઈસે સંયત કરના ચાહિયે. ઇસીકી કરતા સે મન કા ફેરનેવાલા હાથ ઔર શુભ માર્ગ પર ચલનેવાલા પૈર કહાં સે કહાં પહુંચ જાતા હૈ. ધર્મ-કર્મ, જ્ઞાન-ધ્યાન, દાન-પુણ્ય, જપ-તપ ઈત્યાદિ અનેક પવિત્ર કાર્ય અપવિત્ર હો જાતે હૈ. મનુષ્ય લક્ષ્યભ્રષ્ટ હો કર ક્યા કરને લગતા હૈ? મેં ઇસ દુષ્ટ મન કા દમન કરૂંગા. ઇસકે પ્રચંડ વેગ કે શમન કરન મેં અપના કર્તવ્ય સમઝૂંગા. મેરી આંખે કા દેષ નહીં, મેં ઇનહે નહીં ગા. ઈનસે મુઝે તેરે દર્શન કરને હ. ઈન્ત તૂને એક વિશેષ કાર્ય કે લિયે બનાયા હૈ. મેં ઈનકી ઉપયોગતિ સે યથેષ્ટ લાભ ઉઠાઉંગા. સંસાર મેં યહ એક અનોખી વસ્તુ હૈ. ઈનહે તને મુઝે ઈસી લિયે પ્રદાન કિયા હૈ કિ ઇનસે મેં તુઝે દેખું, તેરે પ્રકૃતિ કે સૌદર્ય કા આનંદ ઔર દૂસરોં કે સહાયતા પહુંચાઉં. કર્યો યહી બાત હૈ ન ? અહા ! કલ સાયંકાલ કો યમુનાતટ પર બેઠે હુએ આકાશમેં કૈસે સુંદર સુંદર દૃશ્ય દિખાઈ દેતે થે, બલિહારી પ્રત્યે! તૂ અભુત, તેરી મહિમા અપરમ્પાર ! ક્યા કઈ ઇન સુંદર ઔર અત્યંત મનોહર દશ્ય કે બિના આખાં કે દેખ સકતા હૈ? લો દેખે, મેરા પ્રભુ આકાશ સે ઉતરતા હૈ. ઇન નીલે–પીલે બાદલ સે આતા હૈ, વહ દેખો, બાદલોં કે ગરજ કે સાથ આતા હૈ. આહાર પા કર વહ આ ગયા. ઐ ! આ કહાં સે ગયા? વહ તે સર્વત્ર વ્યાપક હૈ, વહ થા કહાં નહીં ? ઉસે આના જાના કહાં પર મેરે પાસ કહાં ? મેરે પાસ કયાં નહીં આતા? કયા નહી આયા? આ જ, આ જ! પ્રભે, મેં તેરા પુત્ર હૂં, પાપી દૂ, અપરાધી ઠં; પર જે કુછ હૂં તેરા હૂં, તેરે શરણાગત . હાં, તેરી દી હુઇ ચીજો કા મૈને ઉચિત ઉપયોગ નહીં કિયા ઔર અબ ભી યથોચિત ઉપયોગ નહીં કર રહા હૂં. તેરે વેદપ્રતિપાદિત આજ્ઞાઓ કા મુઝસે ઠીક ચાલન નહીં હો સકા. મેં તેરી ઉપાસના કરતા હૈં. યહ ભી શાયદ મુઝે ઠીક નહીં બન પડતી. ક્ષમા ચાહતા હું. અબ ચૂક નહીં હોગી. મુઝે વૈદિક ધર્મ કા અનુયાયી હોને કા ગર્વ હૈ. તેરે પ્રેમસંદેશ કો યથાશક્ય મેં સબકે સુનાને કા યત્ન કરતા હું. અપને ભાઈ કી સેવા કરને મેં મુઝે આનંદ મિલતા હૈ. મેં દંભ ઔર આડંબર સે ભી યથાશક્તિ બચને કી કોશિશ કરતા હું; પરંતુ ફિર ભી મેં જાનતા હૂં મેં ક્યા દૂ, કેસા હૂં, કયા કરતા હૂં, ઔર મુઝે કયા કરના ચાહિયે ? મેરી બુદ્ધિ કૈસી ઔર કિતની હૈ. આ ! મેં ઇસ સમય તુઝે બડે વિનીત ભાવ સે બુલાતા હૈં. તૂ તો ઘટઘટ કી જાનતા હૈ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ w ભક્ત કી કેર ૩૮૯ અંતરયામી હૈ ! યા તુ મેરે ભાવાં કે નહીં જાનતા? જરૂર જાનતા છે. હાં, હાં, જરૂર જનતા હૈ. મનુષ્યન્મનુષ્ય કે દેખા દે સકતા હૈ, કભી કભી અપને ભી દેખે મેં ડાલ લેતા હૈ; પરંતુ ક્યા કઈ બુદ્ધિમાન સે બુદ્ધિમાન મનુષ્ય તુઝે ભી ભ્રાંતિ મેં ડાલ સકતા હૈ ? નહીં, કદાપિ નહીં. તેરે સામને કિસીકા બહુરૂપિયાપન નહીં ચલ સકતા. તૂ ખોટાખરા માન સમઝ લેતા હૈ. મનુષ્ય અપની અજ્ઞાનતા સે ચાહે જૈસા ભી અપનેકે સમઝ લે, પર અંત કે ઉસે અપને અસલી રંગ રૂપ મેં આના હી પડતા હૈ. ઉસ સમય વહ અપને મિથ્યાભિમાન, મૂર્ખતા ઔર આડંબર પર પછાતા હૈ, સિર પુનાતા હૈ, રોતા ઔર ચિલ્લાતા હૈ, પર ઉસે શાંતિ નહીં મિલતી.મિલે ભી કેસે ? શાંતિ કો ભંડાર છોડ કર અશાંતિ કા અગ્નિ મેં કુદ કર યા કોઈ શાંતિ લાભ કર સકા હૈ? શાંતિ તો તેરી ગોદ મેં હી પ્રાપ્ત હો સકતી હૈ. - પિતા ! ક્યા ને તુઝે પાને કી કોશિશ નહીં કી? નહીં, કી ઔર અબ ભી કર રહા હું; લેકિન જૈસી ચાહિયે થી, વૈસી નહીં બન પડી ! મને અપને વિચાર સે બહુત હાથ પાંવ મારે, પરંતુ ગ સે નિકલ કર દલ–દલ મેં કંસ ગયા. જન્મ કે બંધુ-બાંધ કે છોડ કર, ધર્મ કે સાથિયે કો અપનાયા. કામ કે ભાગ કે ત્યાગ કર, ત્યાગ કે બેગ કે ગલે કી હાર બનાયા. રામ કે નામ કે છોડ કર કામ કે પીછે પડ ગયા ! પર હા, યહ સબ મેરી નિર્બલતા થી. બુદ્ધિ કી નિર્બલતા થી, ચરિત્ર કી નિર્બલતા થી ! મુઝે ઇન ઢકેસલેબજિયે સે બચને કી આવશ્યકતા થી. અબ ક્યા કરૂં? બહુત ગઈ, થોડી રહી! ઈતને મેં કયા હેગા? ક્યા બનેગા! ઉફ ! મેરા જીવન મેં હી ગયા! અબ? યહ તૃષ્ણા કિસી–ન-કિસી રૂ૫ સે પીછે લગી રહી, ચિત્ત શાંત ન હુઆ, હૃદય કી ગાંઠ ન ખુલી. સંસ્કાર ઔર આયે દિન કે બુરે-ભલે કામ કી વાસનાઓ સે યથાર્થ સફલતા ન હુઇ. ભિક્ષુઓ કા બાના ધારણ કરતે હુએ ભી પુરાની બુન ગઈ. ઝાંપડે મેં રહતે હુએ મહાં કી વાસના બની હી રહી. પર્ણકુટીર બનવાતે હુએ ભી “આનંદ ભવન’ કી ચાહના રહી, તપોવન કી પવિત્ર પંચવટી ન બન સકી. ભીખ કી ઝોલી ગલે મેં ડાલે હુએ ભી મેરા શાહી દિમાગ બના રહા. નમ્રતા, વિનયશીલતા, ગરીબીને કા ભાવ હદય મેં ન ઠહરા ! અમીર, દરબારિયે, મહંતે ઔર ગદીદાર કે દ્વાર ખટખટાએ; પરંતુ ઉન ઉંચી દુકાને મેં પીકા છે પકવાન્ન નિકલા. ઇન મઠધારિયાં કે આગે ઝોલી લાતે હુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ # ૩૯૦ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા ભિખારી ન ખન ઉસકી લાજ યશેષ્ટ કદા મુઝે સચ્ચી ભીખ ન મિલી, ઔર મૈં સચ્ચા સકા. જિસ ખાના કા મૈને ધારણ કિયા થા, રૂપ સે મૈં ન રખ સકા. ઇસકા મુઝે દુઃખ હૈ, પશ્ચાત્તાપ હૈ. ચિત્ ઇસીસે તૂ મુઝે દર્શન નહીં દેતા, મેરે સામને નહીં આતા ! મૈ ઇસ ધાર્મિક વેશ મે' જતુ બના હુઆ ક્રૂ'; પ્રંસ પવિત્ર ખાના 1 અપવિત્ર ઔર લજ્જિત કર રહા હૂઁ. * X × X ભગવન! તેરી હી પ્રસન્નતા કે લિયે તા મૈને ઈસ સસાર કી ર્ગસ્થલી મેં અનેક પ્રકાર કે નાટક ખેલે હૈ—સ્વાંગ રચે હૈ.... મૈ આપકે સામને અનેક ખાર કઈ-કઈ વિચિત્રવિચિત્ર રૂપેાં મેં પા લે કર આયા હૈં. મેરે નકલી સ્વરૂપેાં કા યહ કા કૈસા ભી હૈા, અભિનય તે સદૈવ ખેલતા રહા. ઇસ લિયે, હે જગન્નાયક સૂત્રધાર ! યદિ મેરે ઇન કાર્યોં સે તૂ પ્રસન્ન હુઆ હૈ, તેા મેરે મનેારથ કા પૂર્ણ કર. અગર મૈં અપને કા` મેં અસલ હુઆ ક્રૂ, તે મુઝે સસાર કી નાટકશાલા સે બાહર નિકાલ રૃ. યાં, ઇન દાનેાં ખાતાં કા તૂ ક્યા પસંદ કરતા હૈ? મુઝે કસ યોગ્ય સમઝતા હૈ? યહુ સ્મરણ રહે, ઇસ પર ભી—ઇસ બાર ભી યદિ તૂને ધ્યાન ન ક્રિયા તા મૈં કહાં કા ન રહા. ઇસ ભારત ભૂ સે, આરત શબ્દ હટા જા; કરુણાકર કે કલિ—કલ્મશ—ક્લેશ કટા જા. નિજ ક્રમ મહી પર, જી સે હમે ટા જા; એ! દીનાં કે સુખ, શાંતિ-મુક્તિદા આ જા. X × × X આહ ! મેં ખડા પાપી ! અડાઅધી, મુઝે તેરા દર્શન ન હાગા, ન હાગા. કયા સચમુચ ન હેાગા ? હેાગા ક્યાં નહી'? હેાગા, જરૂર હાગા. ન હોગા, તા મૈં જિયૂંગા ભી નહી– જી સકતા ભી નહીં. બિના જલ ક્રુ કહી મછલી રહી હૈ? બિના વાયુ કે કાઇ પ્રાણી રહ સકા હૈ? યા કભી રહ સકતા હૈ ? ક્યા જગદાધાર કે બિના યહુ જગત રહ સકતા હૈ? નહીં, કભી નહીં. જબ યહ અપને જીવનાધાર કે બિના નહીં રહ સકતે, તા મૈં ભી અપને પ્રાણધાર કે દેખે બિના કૈસે રહ સકતા હૂઁ ઔર વર્ષ મુઝે કૈસે ત્યાગ સકતા હૈ? મુઝે નિરાશ નહી. હાના ચાહિયે! સાંસારિક માતાપિતા ભી જબ અપને બાલક કી આવાજ સુન કર અપને સ્થાન પર ઠહર નહીં સકતે, તા મેરા પિતા મુઝે *સે છેડ સકતા હૈ ઔર મેરે આનાદ પર કૈસે નહીં આયેગા? X X x x મા, મૈં તા કાચ મે લતપત હૈં. આ જા ઔર મુઝે ઉઠા કર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #404 -------------------------------------------------------------------------- ________________ અનંત કા હિસાબ (૩૦૧ ગલે લગા લે. મેં પાપી સહી, પર તૂ દયાલુ છે. મેં પતિત સહી, પર તુ તો પતિતપાવન હૈ. હાં, હાં, અબ કૃપાદ્રષ્ટિ હો જાય. મેં જે કુછ દૂ, જિતના દૂ, જિસ તરહ હૂ, જૈસા હું, જહાં દૂ, જિસ અવસ્થા મેં દૂ, જિસ દશા ઔર જિસ સંસ્કાર મેં હું ઔર જૈસી ભી મેરી વાસનાયે હૈ, તુઝસે અપ્રકટ નહીં હૈ. તેરા, K, અછા યા બુરા દૂ. કિસી ઔર કા નહીં. તેરે નામ પર છતા હૂં, તેરે નામ પર હી મરંગા. મેં તેરા થા, તેરા રહને કી કોશિશ કી, ઔર અબ તેરા હી હે ચુકા. મેં, હાં, તેરા હી હો ચુકા ! તેરા દૂ, કેવલ તેરા હૃ. તૂ મેરા બન જા. મેરે સામને આ જા. મેં સિર્ફ તુઝીકે ચાહતા હૂં ઔર તુઝસે તુઝકે માંગતા હૂં. યહી મેરી ભિક્ષા હૈ. ઇસીકા ભિક્ષુ દૂ; ઔર કુછ ન ચાહિયે. યહી મેરા સ્વરાજ્ય હૈ, યહી મેરા સામ્રાજ્ય હૈ! ઈતને મેં જૈસે મેરી આંખ ખુલી ગઈ, મૅને દેખા મેં અપની. માતા કે ચરણે મેં લોટ રહા હૂં ઔર વહ બડે પ્યાર સે મેરા સિર સહલા રહી હૈ. પ્રભુ ને મુઝે મેરી માતા મેરી યારી અમ્મા કે રૂપ મેં દર્શન દિયા!! (માર્ચ–૧૯૩૦ના “સાર્વદેશિક માંથી) ७२-अनंत का हिसाब ઈગ્લેંડ મેં એક બડે પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય હૈ. ઉનકા નામ હૈ સર જેમ્સ ઇન્સ. હાલ હી મેં ઉન્હને એક ગ્રંથ લિખા હૈ, જિસકા નામ “ધી યુનિવર્સલ એરાઉન અસ” (હમારે આસ-પાસ કા વિશ્વ) હૈ. ઇસ ગ્રંથ મેં સર જેમ્સ મહાશય ને સાધારણ પાઠકે કે વિશ્વ કી મહાનતા ઔર ઉસકી વિશાલતા કા જ્ઞાન કરાને કી ચેષ્ટા કી હૈ. ગ્રંથ પઢને કે ઉપરાંત મનુષ્ય કે અપની નિપટ તુચ્છતા કા ભાન હતા હૈ. જરા ગૌર કીજિયે પ્રકાશ કી કિરણે એક સેકંડ. મેં ૧, ૮૬,૦૦૦ મીલ માર્ગક્રમણ કરતી હૈ ઔર હમારે ઈસ અનંત આકાશ મેં અર્થાત ઈસ ભૂમંડલ સે દીખનેવાલી આકાશગંગા મેં એક એક સિતારા ઇતની દૂર હૈ કિ વહાં સે ઇસ પૃથ્વી તક પ્રકાશકિરણે કે એક લાખ છિયાસી હજાર મીલ પ્રતિ સેકંડ કી દૂત ગતિ સે માર્ગક્રમણ કરને મેં લાખો બરસ લગ જાતે હૈ.. સર જેમ્સ જીન્સ ને ઇસ મહદ્ અંતર કે જરા સરલતાપૂર્વક સમઝાને કે લિયે એક કલ્પના કી હૈ ઔર વહ કલ્પના ઇસ પ્રકાર -હમારી પૃથ્વી એક વર્ષ મેં સૂર્ય કે આસપાસ ૬૦,૦૦,૦૦,૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર શુભલગ-ભાગ ૭ મા (સાઠ કરોડ) મીલ કા ચક્કર લગાતી હૈ. અગર હમ લોગ ઇસ સાઠ કરાડ મીલ કી પરિધિ કે એક ઈચ કા એક સોલહવાં હિસ્સા માન લેં ઔર ફિર ઇસી પમાને પર અપને ઇસ દશ્ય વિશ્વ કા નકશા બનાવેં તે ઈસ અનંત આકાશ મેં જે હમકે સબસે નજદિક સિતારા મિલેગા, વહ હમારે પૈમાને કે હિસાબ (ઔર યાદ રખિયે પૈમાના હૈ ૬૦ કરોડ મીલ ઈંચ કે બરાબર) ૨૨૫ ગજ કી દૂરી પર હેગા. ઈસ પ્રકાર હમ સિફે ૧૦૦ સિતારોં કા નકશા બનાવેં તે હમારા નકશા ઉસી પૈમાને પર એક મીલ લંબા, એક મીલ ચૌડા ઔર એક મીલ ઊંચા હોગા. આકાશ મેં ન જાને કિતને સિતારે હૈ, પર સિર્ફ ૧૦૦ સિતાર કા નકશા બનાને મેં ઉસ પૈમાને પર એક ઘનમીલ જગહ ધિરતી હૈ. અગર ઈસી પમાને પર હમ પૂરી આકાશગંગા કા નકશા બનાવેં તો હમારે નકશે કા વિસ્તાર ૭૦૦૦ ધનમીલ હોગા ઔર યાદ રખિયે કિ અભી તક આપ આકાશગંગા કે પર નહીં યે હૈ. ઈસ હિસાબ કો યદિ દૂસરી તરહ વ્યક્ત કરે તે મેં કહ સકતે હૈં કિ યદિ પૃથ્વી કે, સૂર્ય કી ચારે ઓર કે, માર્ગ– ક્રમણ કે ૬૦ કરોડ મીલ કે હમ ઈચ માન લે તે સંપૂર્ણ આકાશગંગા કા નકશા ઉતના બડા હેગા, જિતના બડા કિ ઉતર ઔર દક્ષિણ અમેરિકા કા સંપૂર્ણ મહાપ. અબ આકાશગંગા કે પાર કર ઔર આગે ચલિયે. ઇસી પમાને કે મુતાબિક આપકે ૩૦,૦૦૦ (તીસ હજાર) મીલ જગહ છોડની પહેગી ઔર ઉસકે બાદ ફિર એક નયા નક્ષત્રમંડલ પ્રારંભ હોગા. ઇસ પ્રકાર આપ અપના નકશા બનાતે ચલે જાઇયે ઔર હર તીસ તીસ હજાર મીલ કી દૂરી પર કરે ઔર અઓ ઔર ખર નક્ષત્રોં કી ગિનતી કરતે જઇયે. યહાં તક કિ આપકે નકશે મેં–કેવલ ઉતને વિશ્વાકાશ કે નકશે મેં, જિતને કે આપ દૂરવીક્ષણ યંત્ર સે દેખ સકતે હૈં ૨૦,૦૦,૦૦૦ (વીસ લાખ) નક્ષત્રમંડલોં કા દિગ્દર્શન હે સકેગા. ફિલહાલ યહી આપકા દશ્ય-જગત હૈ. ઔર આપ જાનતે હૈ કિ આપકા નકશા કિતના બડા હે ગયા? ઇસ સમય આપકે નકશે કા વિસ્તાર ૪૦,૦૦,૦૦૦ (ચાલીસ લાખ) મીલ લંબા, ૪૦ લાખ મીલ ચૌડા ઔર ૪૦ લાખ મીલ ઉંચા હૈ–ઔર સે ભી ઉસ પૈમાને પર જબ કિ સાઠ કરાડ મીલ બરાબર હૈ સિર્ફ એક ઇચ કે સેલહરેં ભાગ કે. એક એક સિતારે સે જબ રોશની ચલતી હૈ તો ઉસે દૂસરે સિતારે તક પહુંચને મેં ૧૪,૦૦,૦૦,૦૦૦ (૧૪ કરો) વર્ષ તક લગ જાતે હૈ. યાની આપ સમઝે ઇસકા મતલબ કયા ? ઈhકા મતલબ યહ હૈ કિ રોશની એક સેકંડ મેં એક લાખ છિયાસી હજાર મીલ ચલતી હૈ. ઇસ હિસાબ સે એક મિનિટ મેં યહ ૧,૮૬,૦૦૦ મીલ ઔર એક ઘર મેં ૧૮૬,૭૦ ક૬૦ મીલ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #406 -------------------------------------------------------------------------- ________________ એક ઉદાર મુસ્લીમ થી નસીહત ૩ ઓર એક દિન મેં ૧,૮૬,૦૦૦૪૬ ૦૪૬ ૦૪ર૪ મીલ ઔર એક વર્ષ મેં ૧,૮૬,૦૦૦૪૬ ૦x૬ ૦૪૨૪૪૩ ૬૫ મીલ ચલતી હૈ, ઔર જે રોશની એક વર્ષ મેં ઇતના માર્ગ તય કરતી હૈ, ઉસી રોશની કે એક સે દૂસરે સિતારે તક પહુંચને કે લિયે ચૌદહ કરોડ વર્ષ લગ જાતે હૈ. અગર પાઠકે કા દિમાગ સહીસલામત હૈ ત વે કૃપા કર ઈસકા હિસાબ લગાવેં ઔર ઈસ અનંત વિશ્વાકાશ કી મહાનતા તથા વિશાલતા કા અનુમાન કરેં. (“પ્રતાપ”ના એક અંકમાંથી) ७३-एक उदार मुस्लीम की नसीहत શ્રી.મેહમ્મદ અમીન સાહિબ બૅરિસ્ટર-એટ-લે લાહેર ને અપને મુસલમાન ભાઈ કે પ્રતિ કુછ ભાવ સિતંબર માસ કે ટીમ્યુન મેં પ્રકાશિત કિયે હૈ. હમ ઉનકા આવશ્યક અંશ નીચે ઉદ્ધત કરતે હૈ:–“..ભાઈયો તુર્કી ઔર મિસિયોં કી ભાંતિ સબ ઝગડે પર પાની કેર કર દેશસેવા મેં એક હે જાઓ. દે, દેશ કે મહાન નવયુવક દેશ કે લિયે હી અસહ્ય કષ્ટ સહન કર રહે હૈ. ઝગડે ક્યા હૈ? વહી છોટી છોટી સી બાતેં જે રાષ્ટ્રરૂપી મધુર સંગીત મેં કર્કશ શબ્દ ઉત્પન્ન કર દેતી હૈ. કાદયાનિયાં ! કસાઈખાને કે ફિર સે સ્થાપિત કરને કી બાત હૃદય સે નિકાલ દે, કયોં કિ ઇસસે બહુત સે દેશવાસિયોં કે હૃદય મેં ઠેસ લગતી હૈ. યારે દુરની ! દયાનંદ કે સંબંધ મેં લિખિત પુસ્તક વાપિસ લે લે; ક્યાંકિ ઇસસે આર્યો કા મન દુખતા હૈ...” “...મુસલમાને કે યહ નહીં ભૂલ જાના ચાહિયે કિ હિન્દુ-ખૂન ઉનકી રગે મેં અભી તક દૌડ રહા હૈ. કેવલ મેહમ્મદ સાહિબ કે અનુયાયી હોને સે વહ હિંદુસ્તાન કે નહીં ત્યાગ સકતે, ઠીક ઉસી પ્રકાર જિસ પ્રકાર એક તુર્ક મુસલમાન હોતે હુયે ભી તુર્ક બના રહતા હૈ. મેહમ્મદ સાહબ હમારે આધ્યાત્મિક નેતા હૈ, પરંતુ હમ હિન્દુ સંતાન હૈ. અનભિજ્ઞ મુલ્લાઓ કે ધોખે મેં મત પડે, ઉનને અફઘાન જાતિ કી ઉન્નતિ મેં રોડા અટકા દિયા. તુકે, મિસ્ત્રિય ઔર પારસિયોં સે અપના સબક લો..........” “મુસલમાન! ગોમાંસ ખાના છોડ દે, ગોમાંસ ધર્મપુસ્તકે મેં અનિવાર્ય નહીં, મિસ્ત્રિ કે સમાન ઇસકે બજાયે ઉંટમાંસ કા ઉપયોગ કરે, જે ઉતના હી અચ્છા ઔર સ્વાસ્થ–પ્રદ હેતા હૈ.” “અહોભાગ્ય હૈ. હમારા જન્મ ઐસે દેશ મેં આ હૈ જિસમેં સી. આર. દાસ, ગોખલે, તિલક, લાલા લાજપતરાય, હકીમ અજલખા, જૈસે નિઃસ્વાર્થ રાજનીતિવિશારદ હુશે. સાહિત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે ક્ષેત્ર મેં રવીન્દ્રનાથ ટાગૌર, મૌહિમ્મદ ઇકબાલ ઔર બંકિમ ચટઈ જૈસે મૌજૂદ હૈ. વિજ્ઞાન મેં સર બોસ, સર રમન ઔર સર રે કે સામને સમસ્ત સંસાર નીચા દેખતા હૈ ઔર મ. ગાંધી કી સહનશીલતા કા સંસારભર મેં બચા-બચા સંમાન કરતા હૈ. કયા ઉન પર તુમ્હારા હદય દેશભક્તિ સે નહીં ઉમડ પડતા ઔર છોટે છોટે ભેદ-ભાવપને કો એકદમ ભુલા દેને મેં કુછ સહાયતા નહીં પહુંચાતી ?••••.” મગર કોઈ અમાનુલ્લાખાં, મુસ્તફા કમાલ પાશા, માનનીય જગલૂલ પાશા, યા રિજા ખાં પહલવી કે પાસ યા કિસી ભી ઉચ્ચહદય મુસલમાન કે પાસ જાય તો વહ નિસંદેહ યહી કહેગાકિ દેશસેવા કે લિયે હિન્દુ મુસલમાનોં એક હો જાઓ ! '' ક્યા મુસલાન ભાઈયો ને ઇન શબ્દ કા સચ્ચે હૃદય સે સ્વાગત કિયા હૈ ? ( નવેમ્બર-૧૯૨૯ના “સાર્વદેશિક”માંથી) ७४-इतिहासदर्शन [ લેખક:-શ્રી. ધૂમકેતુ ] રાજ્યરક્ષકનું પદ ખોયું ને માધવરાવ પેશ્વાના હાથમાં સત્તા ઍપવી પડી તેથી રિસાઇને રઘુનાથરાવ પેશ્વા નિઝામઅલી નિઝામને આશ્રયે ગયો. ત્યાં તેણે સંધિ કરી તે પ્રમાણે વાર્ષિક ૫૧ લાખ રૂપિયા અને ચાર કિલ્લા નિઝામને આપવા તેમ ઠર્યું. રઘુનાથરાવનું લશ્કર નિઝામની મદદ લઈને મરાઠા ઉપર આવ્યું. થઈ શકે તેટલું લશ્કર ભેગું કરી માધવરાવ પેશ્વા તેની સામે ગયો. પાંચ દિવસ લડાઈ ચાલી. બંને પક્ષમાંથી કોઈની હારજિત ન થઈ. માધવરાવે વિચાર કર્યો કે, આ લડાઇમાં હારવાથી મરાઠી રાજ્યની પાયમાલી છે ને જીતવાથી પણ પાયમાલી જ છે. રઘુનાથરાવના પક્ષનું મરાઠી લશ્કર નાશ પામશે તેપણ મરાઠા તે નબળાજ પડશે; એટલે તેણે લડાઇનો અંત આણવા નવી યુક્તિ અજમાવી. તે હિંમતભેર એકલો કાકાની પાસે ગયો ને ત્યાં જઈને કહ્યું – કાકા તે મને કેદ કરે, તમે સત્તાધીશ બને, પણ આ આપણું જાતિનું જ નિકંદન કરનાર યુદ્ધ પૂરું કરો.” રધુનાથરાવ આ હિંમતથી અંજાઈ ગયો. તેણે રાજી થઈ સત્તાને સ્વીકાર કર્યો ને નિઝામને પક્ષ છોડી દીધે. માધવરાવ પ્રત્યે તેણે સંપૂર્ણ માનભરી વર્તણુક રાખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસદર્શન ૩૫ પરંતુ આટલું છતાં આ ભયંકર કુસંપને અંત આવ્યો નહિ. મહારાષ્ટ્રના સાડાત્રણ ડાહ્યા પુરૂષો-(સખારામ બાબુ, દિવાજી પંત, વિઠ્ઠલ સુંદર રાજે પ્રતાપવંત અને અરધો ડાહ્યી તે નાના ફહ્નવિસ. પરંતુ અધેિ ડાહ્યો ગણાતો નાના બધાના કરતાં બુદ્ધિબળમાં ચો)–માં ગણતો વિઠ્ઠલ સુંદર રાજે તે વખતે નિઝામને દિવાન હતો. હવે તેણે, જે મરાઠા સરદારે રધુનાથરાવ ફરી સત્તા પર આવવાથી નાખુશ થયા હતા, તેમને પોતાના પક્ષમાં આવવા આમંત્રણ કર્યું, અને હરિપંત ફડકે તથા નાના ફવિસ સિવાય ઘણાખરા ગયા પણ ખરા. અંદરઅંદર વધારે કુસંપ થાય માટે નિઝામે એમ પણ જાહેર કર્યું કે, નાગપુરના જાને ભોંસલેને ગાદી આપવી છે અને બ્રાહ્મશેની સત્તા નિર્મૂળ કરવી છે. રઘુનાથરાવે હૈદ્રાબાદ પર ચડાઈ કરી અને નિઝામે પૂના ઉપર સવારી કરી. અંતે સખારામ બાપુની દૂરદેશીથી જાનેછ ભોંસલેને શત્રુપક્ષમાંથી છૂટા પાડવામાં આવ્યું. નિઝામે પૂના તે લૂટયું. તેણે ઔરંગાબાદમાં ચોમાસું ગાળી પછી લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગોદાવરીના કિનારા પર આવેલા “રાક્ષસ ભુવને” તે પહોંચ્યો અને તેનું અરધું લશ્કર હજી ગોદાવરી ઓળંગી જઇ, અરધું બાકી રહ્યું ત્યારે સારામ બાપુએ જાજી સાથે ચલાવેલા સંદેશાનું પરિણામ આવ્યું. જછ ભોંસલે તે વખતે વિઠ્ઠલ સુંદરથી છૂટા પડે અને આ તકનો લાભ લઈ રઘુનાથરાવ, વિઠ્ઠલ સુંદરની સરદારી નીચેના અફઘાન લશ્કર પર તૂટી પડ્યો. બીજુ પાણપત થશે કે શું?” એ ચિંતાથી માધવરાવ પેશ્વા વ્યાકુળ બની ગયે. મરાઠા લશ્કરના છેક પાછલા ભાગમાં, નામધારી સરદાર તરીકે, પરંતુ ખરી રીતે તો રાજદ્વારી કેદી જેવીજ સ્થિતિમાં, માત્ર પંદરસો માણસો સાથે તે ઉભે છે. રઘુનાથરાવને હાથી અફઘાન સિપાઈએથી ઘેરાઈ ગયો છે. બીજી જ પળ મરાઠા રાજ્યનું સર્વસ્વ નાશ કરનારી નીવડશે એવી ભયંકર સ્થિતિ બની રહી છે. એ જ વખતે મહારાવ હોલ્કર માધવરાવ પાસે આવી પહોંચ્યો. હેકરનું લશ્કર નાસભાગમાં પડયું હતું અને તે પણ નાસભાગમાંજ માધવરાવ પેશ્વા પાસે થઈને નીકળ્યો હતો. માધવરાવે તેને રોક્યો ને આ ભયંકર સ્થિતિને પહોંચી વળવા, અનુભવી સરદારતરીકે તેની સલાહ માગી. “પૂના તરફ ચાલે, ત્યાં સિંહાસનારૂઢ થઈ જાઓ પછી જોઈ લેવાશે મલ્હારરાવે કહ્યું. જુવાન માધવરાવના અંતઃકરણમાં સ્વદેશપ્રેમની જે આગ બળી રહી હતી તે ભભૂકી ઉઠીઃ “શું?' તેનાથી ભયંકર બૂમ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે પડાઈ ગઈ. “અત્યારે સિંહાસન પડાવવાનો વખત છે ? તારામાં નર્યો દેશદ્રોહ ભર્યો છે; પાણીપતના મેદાનમાં મરાઠી લશ્કર રેંજ સાફ કરાવ્યું એ સાચું છે કે શું ?” અને એક ક્ષણ પણુ ગુમાવ્યા વિના પિતાનાં પંદરસો માણસો સાથે માધવરાવ વિઠ્ઠલ સુંદરના અફઘાન લશ્કર તરફ ધસ્યા. વિઠ્ઠલ સુંદર ગળીથી વિંધાઈ ગયો અને રઘુનાથરાવ ઘેરામાંથી છુટ થઈ ગયે. રઘુનાથરાવે પિતાના ભત્રીજાની બહાદૂરી જોઈ લીધી અને આજન્મ સરદાર તરીકેની તેની હેશિયારીથી ખુશખુશ થઈ ગયે. રાજ્યકારભારની ઘણુંખરી સત્તા તેણે માધવરાવના હાથમાં સોંપી અને પિતે નામને રાજ્યરક્ષક થઈ રહ્યો. આજથી આશરે ઓગણીસસો વર્ષ પૂર્વે મહારાજા કનિષ્ક મગધ ઉપર સવારી કરી ત્યારે એક જુવાન માણસ તેની સાથે હતા. આ જુવાનમાં અદ્દભુત શક્તિ હતી, તે મુડદામાં પ્રાણ ફૂંકી શકતો. ગાંધારમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ને કનિષ્ક ઘડી બે ઘડી આવશે એમ લાગ્યું ત્યારે આ જુવાને તેની જીવનદેરી લંબાવી દીધી હતી. જેવી નિષ્કલંક એની વિદ્યા હતી, તેવું જ નિષ્કલંક એનું યૌવન હતું. રાજાની બહેન કમલાવતીને એના પર અત્યંત પ્રેમ હતો. એની આંખમાં જીવનને સંપૂર્ણ રીતે જાણવાને ન હતો. પણ આ જુવાનનું હૃદય રાત ને દિવસ શંકાથી વિંધાઈ રહ્યું હતું. તથાગતના શબ્દો એના કાનમાં આઠે પહોર અથડાયા કરતા. જીવન ક્ષણિક હોય તો પછી વૈભવ–ભેગ-શકિત એ બધાને ઉપગ છે? પછી તો રાત્રિદિવસ અહંતપદ મેળવવા મથવું એજ સર્વશ્રેષ્ઠ મનુબ્દધર્મ નથી ?પછી આ વિદ્યા, જ્ઞાન, બધાંનું કામ શું ? સંતોષ પરમધન હોય તો પછી જીવનમાં મહત્ત્વાકાંક્ષા શા માટે જોઈએ? એ જુવાનને કયાંય ચેન પડે નહિ. એનામાં શક્તિ અપરિ. મિત; એનામાં કલ્પના તેજસ્વી; એનામાં ઝીણવટ વિજ્ઞાનતાને શોભે તેવી. ઉપનિષદ એને મેં એ. એરિસ્ટોટલ ને સેક્રેટિસના વિચારે પણ જાણે. કનિષ્કના દરબારમાં માત્ર એ એકજ જુવાન સઘળા વૈભવોથી ઢંકાયેલો છતાં ઉદાસી ને એકલો રહેતો. મહારાજા કનિષ્કની મગધની સવારી વખતે તે સાથે ગયો. એને હેતુ હતો તે વખતના વિદ્વાન આચાર્ય અશ્વઘોષને મળવાને. પિતાની શંકા તેની પાસે ઠાલવીને એને જીવનનો મર્મ શોધવાનીપિતાને જીવનમાર્ગ જાણવાની ધગશ હતી. આચાર્ય અશ્વઘોષને તે મળ્યો.. મગધરાજ તે હવે કનિષ્કનો ખડિ ને મિત્ર બની ગયા હતા. એક દિવસ નિઝ, મગધરાજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી તુલસીઢાસાક ૩૯૭ અધેષ ને આ જુવાન ચાર જણા એકાંતમાં ધકથા કરતા હતા. જીવાને પેાતાની શંકા રજુ કરીઃ ‘સંસાર અસાર છે એ જાણ્યા પછી સંસારમાં ક્રાણુ રહી શકે? જે નિર્વાણુ માટે મહાપુરુષા મથન કરે છે તે નિર્વાણુ આ જીવનમાંન મળતું હાય ને ખીજા જીવન ઉપર આધાર રાખતું હાય, તો પછી એવા નિર્વાણના ઉપયેાગશે ?' મહારાજા નિકે કહ્યું: ‘આચાર્ય દેવ! આ જુવાન વિહારમાં વસીને અને સાધુ થઈનેજ જીવનના માઁ શેાધવા મથે છે. એનામાં અદ્ભુત શક્તિ છે અને એ સંસારમાં રહે એમાંજ સમાજનું શ્રેય છે.’ આચા` મેલ્યાઃ ‘તથાગતે શું કહ્યું છે તે તને યાદ છે જુવાન ? અનાથિપંડદને તથાગતે કહ્યું છે કે, ધનવૈભવ કે સત્તા મનુષ્યને બંધન કરતાં નથી, પરંતુ તૃષ્ણા ભરેલા હ્રદયે એને ચોંટી રહેવાતી મનેાત્તિ એજ બધન કરે છે. ક્યારે જીવન સમર્પણ કરવુ એમ સમ્યક્ રીતે જાણનારા માણસ જીવનમુક્ત છે અને તે આ જન્મમાંજ નિવાણું પામ્યા છે.' જીવાનના હૃદયમાં અજવાળું અજવાળું થઇ ગયુ હાય તેમ તે એકદમ ખેડેડ થઈ ગયાઃ આ વિચાર હું કરી રહ્યો હતા, પણ કાઇ આચાયે` મને ટેકા આપ્યા નહિ, કાઇ શાસ્ત્ર સંમતિ આપી નહિ, એટલે મને લાગ્યુ કે હું ખાટા છુ, અધાર્મિક છું, નાસ્તિક છું.’ આચાય માલ્યાઃ “મારા તને ટેકા છે, જા. પેાતાના ધર્મો માટે જીવન સમર્પણુ કરવું તેમાં ઉંચામાં ઉંચી ધાર્મિકતા છે.” કનિષ્ઠ મેલ્યાઃ ‘એના જેવા વિદ્વાન ભિષગ્વર ભર્યાં ભારતવર્ષોમાં અત્યારે નથી.’ આચાય મેલ્યાઃ તારૂં નામ શું? ' જુવાન ખેલ્યુાઃ ચરક !’ ચરક અને સુશ્રુત નામથી જે એ વિદ્વાન વૈદ્યરાજ થઇ ગયા તેજ આ ચરક. અધધેષના ઉપદેશને પરિણામે તે બૌધમા સાધુ થતા મટયેા અને એને હાથે ભારતવર્ષની વૈદ્યવિદ્યાની અભિવૃદ્ધિ થઈ. ( આસે-૧૯૮૬ ના “કુમાર”માંથી ) ७५ - श्री तुलसीदासाष्टक હરિંગ તિકા છઢ જે ખાળપણમાં લેાકથી અપમાન અતિશય પામિયા, પણ માટપણમાં મહીપતિનાં શીશ નિજપદ નામિયાં; સત્કૃપા પર નરહર ગુરુએ જેહનું લાલન કર્યું, તે માલ તુલસીદાસ ! તમને વ્હાલથી વંદન કરૂં. શુ. ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શુભસંગ્રહું-ભાગ ૭ મા થઈ વેદ—શાસ્ત્ર-પુરાણુ—પારગ ગુણનિધિ શીલાદધિ, સૌંદર્યના શણગાર ગુણુભડાર રત્નાવલી વરી; થઇ પ્રેમમસ્ત સમસ્ત જેણે નારીને ચરણે ધર્યું, આસક્ત તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂ “સંસાર આ નિઃસાર નહિ કીરતાર વિષ્ણુ બેલી કશું” એ સત્ય પત્ની પ્રતાપથી ખસ જેહને અતર વસ્યું; ત્રણ ટુક કાપીન તુંબડી સિવાયનું સધળુ તજ્યું, તે ત્યાગી તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂ દુ:ખ દેખી દાઝે દિલમાં ઢીનેાતાં દુનિયા મહીં, અપકારના કરનારનું ચાહનાર હિત નિત્યે સહી; વળી માન ને અપમાન જેણે સમ ગણી દિલ ના ધર્યું, તે સાધુ તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. હનુમાન હાજર રહે હમેશાં જેહના આવાસમાં, ભગવાન પણ પહેરે ભરે જે સાધુના સહવાસમાં; પથ્થર તા પશુનેય જેણે ખંતથી ખાતુ કર્યું", તે ભક્ત તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. કાશી, અયેાધ્યા, ચિત્રકૂટ, પ્રયાગ આદિમાં વસ્યા, અભિરામ રટી રટી રામ નામ જે ભક્તિના રસથી રમ્યા; ભાગીરથી, મંદાકિની, સરયૂ, યમુનજલ પ્રાશીયુ, તે યાત્રી તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. સંસાર દારુણ દેરૂં તારણુ રામ–ચશ-માનસ રચ્યું, રસ, ભાવ, ધ્વનિ, શણગાર, ગુણ, છંદાતણાં રને ખચ્યું; માયા–વિદ્યારણ જ્ઞાન—કારણ ભક્તિના રસથી ભર્યું, તે કવિ તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. ભવ ગહન વન ઝાડી અતુલ ભૂલામણીઓથી ભયું, ત્યાં ચાર ને હિંસક પશુનું લેખું થમ યે ભૂલા પડયા છુ, આવજો, ઉદ્ધારજો, અરજ કરૂ હૈ ! શુરા ! તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. માધવલાલ ત્રિભુવન રાવળ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ ૫ ૮ www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મૅક્સિમ કી ७६-मॅक्सिम गॉर्की રશિયન પ્રજાના પુનર્વિધાન અને રશિયાની રાજકીય ઉત્ક્રાત્તિમાં સાહિત્યકારેને જે તે ફાળે નથી; બકે રશિયાનું આજનું નૂતન રાષ્ટ્રવિધાન ઘણું ખરું ત્યાંના નવા યુગના સાહિત્યકારોની અસરનું પરિણામ છે. એવા અનેક સાહિત્યકારોમાં લીઓ ટોસ્ટેય ને મેકિસમ ગેંકનાં નામ અગ્રણું છે. ટસ્ટેય ગર્ભશ્રીમંત અમીરનું ફરજંદ હતો. જીવનપલટે કરી, જમીનદારીની બાદશાહી ને માજશેખ છોડી, તેણે સામાન્ય રશિયન ખેડુતનું જીવન સ્વીકારી ગરીબની જોડે અનુસંધાન કર્યું. ક ગરીબ રશિયન આમપ્રજાના એક મામૂલી ગાદીતકિયા મઢનાર કારીગરને છોકરો હતો; ને જગતના સાહિત્યસ્વામીઓની હરોળમાં આજ ઉભેલો છતાં હજી મહત્તાને દંભ એને લેશમાત્ર સ્પર્શ શક્ય નથી. રશિયાને સામાન્ય પ્રજાવર્ગ જેને પિતાના જીવનનું હૂબહૂ, સત્યને વેધક પ્રતિબિંબ આલેખીને જગત સમક્ષ ધરનાર સમર્થ સાહિત્યકાર તરીકે સન્માને છે તે મેકિસમ ગેંકના નામને અર્થ • કડ મૅકિસમ' એવો થાય છે. પરંતુ એ તો એનું તખલ્લુસ છે. એનું ખરૂં નામ તે અલેકસે મૅક્સિમાવિચ પેઢ્ઢોફ. પણ નીચેનું એનું ટુંકું જીવન બતાવે છે તે પ્રમાણે શરૂઆતની જીંદગી જે હાડમારીઓ અને જહેમતેમાં એણે ગાળી તેની કડવી અસરને લીધે એણે એવું વિચિત્ર તખલ્લુસ પસંદ કર્યું. ( રશિયન ભાષામાં શૈકી એટલે કટુ) અને તેથીજ એનાં શરૂઆતનાં લખાણોમાં જીવન પ્રત્યે કડવું વલણ જોવામાં આવે છે. પાંચ વર્ષના મૅકિસમને નિજની-નૈવગેરોડના ભર્યા ગામમાં અનાથ મૂકીને એને ગરીબ કારીગર બાપ ગુજરી ગયો, ને એ અનાથામાં ઉમેરે કરી માતાએ પુનર્લગ્ન કર્યું; એટલે નાને મૅસિમ માતામહને ત્યાં મોટો થયો. પણ એ ગરીબ રંગરેજને ઘડપણમાં મોટા કુટુંબનું પોષણ કરવાના વાખા પડતા ગયા અને અંતે નવ વર્ષના મેકિસમને જાતે જ પિતાનું ભરણ પોષણ કરી લેવાને વખત આવ્યો. તે પછીનાં પંદર વર્ષ એણે શી રીતે વીતા વ્યાં તે એનું મન જ જાણે છે. પેટનો ખાડો પૂરવા એને ચીંથરાં વીણવાને, ફળફળાદિની ફેરી કરવાને, ગોદીની મજૂરીને, ભઠિયારાને, મૂર્તિઓ રંગવાને, દેવળના ગવૈયાના મદદનીશને, વકીલની ગુમાસ્તીને–એવા એવા ચિત્રવિચિત્ર ધંધો કરવા પડયા. એ પંદર વર્ષમાં આવી વિવિધ રાજી મેળવવા એ નિજની-નૈવગેરેથી માંડીને ડાન્યૂબ તથા ર્જ્યોર્જિયા કેસસ સુધીને પૂર્વ અને દક્ષિણ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શુભસગ્રહ-ભાગ ૭ મા રશિયા આખા ખૂંદી વળ્યા, અને એ દરમિયાન અનેક આપત્તિએ ને વખા એને વેઠવી પડી. બાળપણની અનાથતા અને આ ત્રાસભરી ગરીબાઈમાં એને શાળાનું શિક્ષણુતા પૂરૂ ક્યાંથીજ મળ્યું હાય ? થાડું વાંચતાં લખતાં શીખેલેા. પશુ સાહિત્યને ઉમંગ અંતરમાંથી થાય છે; યુનિવર્સિટી શિક્ષણમાંથી નહિ. ઉગતી અવસ્થામાંજ કિશાર ગાકીને એક એવા ગુરુ મળ્યા,જેણે એના અંતરના દરવાજા ઉધાડી નાખ્યા. વાલ્ગા નદીની એક હાડી ઉપરના એક રસાઇયા પાસે ગાકી નાકર રહેશેા. તેણે એને વાચનના રસ લગાડયા. એ રસાયા પાસે શાખથી ભેગાં કરેલાં ધૃણાંજ સુંદર પુસ્તકાને સંગ્રહ હતા. તેમાંથી એ રાજ ગાકીને કઇ ને કષ્ટ વાંચી સંભળાવતા. ગામની જ્ઞાનપિપાસા ઉત્તજિત થઇ અને એ તૃષાને તૃપ્ત કરવામાં, એને કદી કાષ્ઠ શાળા ન આપી શકત એવી કેળવણી મળી. ગામના રામસ જુવાન ગાતું બીજું ધડતર કર્યું. કઝાન નામના એક ઠિયારાએ. અઢાર વર્ષની ઉંમરે ગાઙી` એને ત્યાં દિયારૂ કરવા નાકર રહેલા. ગાકીથી પંદર વર્ષ માટેા રામસ બહુ તેજસ્વી બુદ્ધિના ને મધુર આદમી હતા. એની અસરથી ગાકીનુ ચારિત્ર્યગઠન બહુ સંગીન થયું. એને ત્યાંજ ગાકી પહેલવહેલા ક્રાંતિકારી ચળવળના પ્રસંગમાં આવ્યા. રામસએક ક્રાંતિમંડળને અગ્રણી હતા અને તેની દુકાનમાં રાજ રાત્રે મંડળની બેઠક મળતી. ટ્ટિયારાના ધંધા એટલે રાત્રે ભઠ્ઠીએ તે। સળગતીજ હાય; એજ કારણે સત્તાધીશેાની શંકામાંથી એ મંડળ બચી જવા પામતું અને રાજ એ ભઠ્ઠીઓના ભડકાને એથે રહી સિતમગારાના જુલમાતે ગાળવાની ખીજી પ્રચંડ વાળાએ ચેતાવતું. તે પછીને વષે સહૃદય માનવતાથી પ્રેરાઇને વહારેલી જે ધાત ગાને માથે ગઈ તેણે એના શરીરના ખધેબધ તેાડી નાખ્યા તે એને જીવનભરના માંદલા બનાવી દીધેા. દક્ષિણ રશિયાનાં ગામડાંએમાં તે ભટકતા હતા એવામાં એક ગામને પાદરે કેટલાક ખેડૂતા એક સ્ત્રી પર સામાજિક સજાને અસહ્ય જીલમ ગુજારતા તેણે જોયા. કાઈ ખેડૂતની એક સ્ત્રીને ખેવફા થવાના ગુન્હા બદલ, તેમની અનાદિ કાળથી ચાલી આવેલી શિક્ષાની પરંપરા મુજબ, ગાડાને ઢૂંઢે તેના ચેાટલા બાંધીને પછી ગાડાને તાકાની ઘેાડા જોડી સ્રીને ધસડતા ધસડતા ખીજે ગામ લઈ જવાની તેઓ તૈયારીમાં હતા. ગાીથી આ સીતમ સત્નો ન ગયા. પેલી સ્ત્રીના રક્ષણ માટે તે એકલે હાથે ગામલેાકેાની સામે થયેા, અને પરિણામે ક્રોધે ભરાયેલા આખા ગામે—ખસા ત્રણસેા માણસાએ—તેના પર તૂટી પડીને નિર્દયપણે તેને બેશુમાર માર માર્યાં. તેની પાંસળીઓ બધી ભાંગી ગ; તેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ મેકિસમ શૈકી ૪૦૧ બંને જડબાંને ચૂરો થઈ ગયો. મારથી અધમૂઆ ને મૂચ્છિત બનેલા ગાકને મરી ગએલો ધારી તેમણે ગામ બહાર ખાઇમાં ફેંકી દીધો. ત્યાંથી બીજે દહાડે કોઈએ એને ઇસ્પિતાલમાં પહોંચાડે. લાંબી મુદતે તે સાજે તો થયો, પણ મારથી ફેફસાં પર થયેલા નુકસાનને લીધે એને જીવનભરને ક્ષય ચેટ. રખડપાટ તો ચાલુ જ હતો. ધંધાઓ બદલાયા કરતા હતા. મૅલિયાપાઇન ડેની મિત્રાચારીને લીધે (અને બેકાર હેવાથી પેટ પૂરવા ) ગાતાં આવડતું ન હોવા છતાં તેની સાથે તે કઝાનની નાટકશાળાના ગાયકમંડળમાં નોકરીએ રહ્યો. આ દરમ્યાન વાચન ચાલુજ હતું અને લેખનની પણ થોડી થોડી શરૂઆત થઈ હતી. તેને પરચો પણ તરત મળે. પ્રચલિત ધર્મરૂઢિ સામે કંઇક નીડર લખાણ કરવા માટે ધર્મસતાધીશોએ તેને “ચર્ચમાંથી મુદતી બહિકાર કર્યો. ૧૮૯૭ માં, એ બહિષ્કારની મુદત પૂરી થઇ તેજ દિવસે, ગક ચર્ચમાં જઈને પરણ્યો. ૧૮૯૨ માં ૨૪ વર્ષની ઉંમરે ટિફલિસની રેલવે વર્કશોપમાં મિકેનિક તરીકે તે કામ કરતો હતો તે વેળા તેની પહેલવહેલી ટૂંકી વાર્તા એક સ્થાનિક રોજીંદા પત્રમાં પ્રકટ થઈ મેકિસમ ગાકના તખલ્લુસથી, જે નામેજ આજ આખું જગત એને ઓળખે છે. પણ એને ખરી કીતિ તે અપાવી ત્રણ વર્ષ પછી પ્રકટ થએલી ચેલકાસ” નામની એની વિખ્યાત નવલિકાઓ. ૧૮૯૫ માં સેન્ટ પીટર્સબર્ગના એક અગ્રગણ્ય સામયિકમાં તે આવી ને જગતે એની પ્રતિભા બરોબર પ્રીછી. એ વાર્તાએ એને અપૂર્વ નામના અપાવી અને એનું નામ ટોલસ્ટય જેવા સમર્થ વિચારકની જોડાજોડ મૂકાવા લાગ્યું. બે વર્ષ પછી ૧૮૯૭ માં એનો પહલે વાર્તાસંગ્રહ બહાર પડયો. હથેડે છેડી એણે હવે કલમ પકડી. પત્રકારિત્વને ધંધે લીધે; નાટક, વાર્તાઓ ને છૂટક લેખો પર ખૂબ હાથ અજમાવ્યો. થોડાજ વખતમાં રશિયાના સીમાડા ભેદી એનું નામ દેશદેશાંતરમાં પહોંચી ગયું; જગતકીતિને કળશ એને શિર ઢળ્યો. કઝાનની ભઠિયારાની દુકાનની પેલી ક્રાંતિ–મંડળીઓની છાપ દિવસે દિવસે મન પર દઢ થતી જતી હતી; અને રશિયામાં દિનપર દિન વધતી જતી સત્તાધીશો ને ધનિકે તથા જમીનદારે ને ધર્માધિકારીઓની આપખુદીની સામે હવે ખુલ્લી રીતે તે વલણ ધરાવતો થયો હતો. ૧૮૯૯ માં સોશિયલ ડેમોક્રેટ મંડળમાં તે જોડાયો તેની સાથેજ પોલીસને ચેપડે તેનું નામ ચડ્યું; અને જેલની મુલાકાત થવા માંડી ! પણ એથી તે એની નામના વધતીજ ચાલી. ૧૯૦૫ માં ક્રાંતિની ઝુંબેશમાં એણે છડેચોક ભાગ લીધે અને શિશિર રાજમહાલય (વિન્ટર પેલેસ) ઉપર બિશપ હૅપન કામગારે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શુભસંગ્રહ-ભાગ ૭ મે ને કારીગરોની જે ધાડ લઈ ગયો તેની પકડાપકડીમાં એ પણ ઝડપાઈ ગયો. આ સમયનો એક નોંધવા જેવો પ્રસંગ એ છે કે, સેંટ પિટર્સબર્ગની સાયન્સ એકેડેમીમાં આજ વર્ષે તેનું નામ રજુ થયેલું. ઝાર પાસે જ્યારે એ કાગળ મંજૂરી માટે ગમે ત્યારે એણે ગેંકનું નામ એમાં જોતાંજ હાંસિયા પર શેર માર્યો કે બહુજ વિચિત્ર!' કહેવાની જરૂર નથી કે, શૈકીની એકેડેમીની નીમણુક રદ થઈ. આથી બધે બહુ ખળભળાટ મચ્યો ને ગોકના બે મિત્રો ચેકફ અને કોરીલંકાએ તો એકેડેમોમાંથી રાજીનામાં આપી દીધાં. ક્રાંતિની ચળવળમાં હવે તે ઘણે વખત આપતે; પણ રાત ને દિવસ પોલિસની છૂપી નજરની છાયા તળે જીવન ગાળવાથી તે કંટાળી ગયો. એટલે ૧૯૦૬ના અંતમાં મોસ્કોના નાટયકલાગ્રહની નટી માદામ અશ્વના સાથે અમેરિકામાં ઝારશાહી-વિરોધી પ્રચારકાર્ય કરવા જવા માટે તેણે રશિયા છોડયું. પણ પરિણામ સારું ન આવ્યું. છેવટે ૧૯૦૭માં તે કંપ્રી મુકામે જઈને ઠરીઠામ થયો. અહીં તેને લેનિનને પરિચય થયો અને બંને વચ્ચે મૈત્રી જામી. કંપ્રીમાંના વસવાટ દરમ્યાનની છ વર્ષની એ મિત્રીમાં બંનેએ મળી નૂતન રશિયન રાષ્ટ્રવિધાનનાં કે કે સ્વ રચ્યાં, કે કે જનાઓ ઘડી. સમય પાકતો આવો લાગ્યો. ૧૯૧૩માં ફરી સેંટ પિટર્સબર્ગ આવીને કએ “લેટપિસ” નામનું એક પત્ર શરૂ કર્યું. ત્યાં તે પૂરું વર્ષ પણ ન વીત્યું ને મહાયુદ્ધ સળગ્યું. ગાકનું વલણ યુદ્ધવિરેાધી શાંતિપક્ષનું હતું. પણ હવે ઘણું સમયની સાધના, તપશ્ચર્યા અને લોકોની મૂંગી સહનશીલતાનું ફળ પાકી ગયું હતું. જુલમને ઘડે ભરાઈ ચૂક્યો હતો. કાળની નેબત ગગડી ઉઠી ને ક્રાંતિકારીઓએ બરોબર સમય વતી નગારે ઘાવ દીધે. મહાયુદ્ધની જ્વાળાઓ હજી એક તરફ શમી પણ નહતી ત્યાં રશિયામાં બોલ્શવિઝમને હતાશ શતશિખાએ ભભૂકી ઉઠયો. કોઈની મગદૂર નહોતી કે એને સામને કરી શકે કે એને શમાવી શકે. કાં તો એની સાથે ભભૂકવું રહ્યું, કાં તો એમાં ભસ્મ થવું રહ્યું. લેનિન હોય ત્યાં ગાકી હોયજ. ૧૯૧૭ના એ રશિયન રાજ્યપલટા તરફ એણે સહય સહાનુભૂતિ આપી. ક્રાંતિ પૂરી થઈ, ઝારશાહી નાબૂદ થઈને બોલ્લેવિક રાજ્યતંત્ર સ્થપાયું. ગાક તેમાં શિક્ષણ ને સંસ્કારિતાનો મુખ્યાધિકારી નીમાયો. પણ એની તબિયત હવે રશિયાની ઠંડી હવા સહી શકે તેવી રહી નહતી. એની ઘણી આનાકાની અને વિરોધ છતાં લેનિને એને આગ્રહપૂર્વક એની તબિયતને ખાતર રશિયાની બહાર વસવાટ કરવા મોકલ્યા. થોડા સમય કિન્વેનમાં ને ત્રણ ચાર માસ જર્મનીના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #416 -------------------------------------------------------------------------- ________________ * મેકિસમ કી ૪૦૩ ખ્યક ફોરેસ્ટમાં ગાળી અંતે ૧૯૨૨માં તે ઇટાલીના કપ ડી સેરેને ગામે આવી વસ્યો, અને એજ આજ આઠ વર્ષથી એનું કાયમી વતન થઈ રહ્યું છે. વચ્ચે વચ્ચે જરૂર પડયે તે સારી ઋતુમાં રશિયા આંટો મારી આવે છે. ગાકીની સાહિત્યપ્રવૃત્તિના ત્રણ સ્પષ્ટ વિભાગ પડી આવ્યા છે. શરૂઆતનાં વર્ષોમાં તેણે નવલિકાઓ લખી, જેણે એને કીર્તિમાળ આરપાવી. એ વાર્તાઓનાં મુખ્ય પાત્ર ભટકેલ રખડુઓ અને સમાજે તરછોડેલી વ્યક્તિઓનાં છે. પણ ગંએ સહદય સહાનુભાવથી એમનાં જીવનનાં જે ઉઠાવદાર ચિત્ર આલેખ્યાં છે ને એમાં રહેલી રંગીલા જીવનની ભભક વર્ણવી છે તેને લીધે એ રશિયનમાં અતિ પ્રિય થઈ પડયો. “ચેલકાશ ને બીજી વાતો', “જે પ્રાણીઓ એકાદ માનવી હતાં” તથા “એક નવલકથાની કથા ને બીજી વાતો” એ ત્રણ એના ટૂંકી વાર્તાઓના સંગ્રહ છે. ૧૮૯૯ પછી એણે લાંબી નવલે ને નાટકો લખવાં શરૂ કર્યા અને એમાં રશિયન પ્રજાજીવનનું વિશાળ દષ્ટિબિંદુ લઈને તેના બળતા પ્રશ્નો છણ્યા. “પાતાળાગાર (લેઅર ડેલ્સ) નામનું એનું નાટક જગપ્રસિદ્ધિ પામ્યું છે. બર્લિનમાં તે લાગ2 બે વર્ષ સુધી ભજવાયેલું. બીજું એક એવું નાટક “રાતવાસો' (નાઈટ્સ લૉજિગ) નામનું છે. લાંબી નવલકથાઓમાં રશિયા-અને દુનિયા-ના આમવગે જેને અંતરથી વધાવી છે તે જનેતા” (મધર) નામની કથા. આમજીવનનું પ્રતિબિંબ પાડતી એ સમાજવાદી નવલને અનુવાદ ચાલુ વાર્તા તરીકે ગુજરાતી માસિક “નવયુગ'માં આવે છે. “અસ્ત (ડીકેડન્સ) જાસૂસી, “મારું બાળપણ અને દુનિયામાં એ ચાર એનાં બીજાં નવલો છે. એમાંનાં છેલ્લાં બે એની આત્મકથા જેવાં છે, અને એના પ્રકાશન સાથે એની સાહિત્યપ્રવૃત્તિને ત્રીજે–અને વધારે ઉજજવલન્ટ શરૂ થયો છે. પછી તો એણે “મારી વિદ્યાપીઠ માં પિતાની યુવાવસ્થાનાં સ્મરણે આલેખ્યાં અને “સંસ્મરણે નામના પુસ્તકના એક ભાગરૂપે “ટોસ્ટયનાં સંસ્મરણેજે આલેખ્યાં તે તે બહુજ આદર અને પ્રસિદ્ધિ પામ્યાં. “મારી રોજનિશિમાંના થોડા ફકરા એ પણ એનું એટલું જ આદરપાત્ર–ને છેલું-પુસ્તક છે. રશિયાના જીવનનું વેધક ચિત્ર આલેખવામાં ગાકીને હજી કઈ આંટી શક્યું નથી. એનું પાત્રાલેખન જેટલું ઉઠાવદાર અને સજીવ છે તેટલું જ વિશાળક્ષેત્રી છે. વાચનનો જુવાનીને શોખ એનો હજી ઓસર્યો નથી. “પુસ્તક તે–' એ લખે છે કે “હાથમાં લઉં છું ને મને રોમાંચ થાય છે ને પ્રેરણાના આધ છૂટે છે. મારામાં જે કાંઈ સારૂં માનવ તત્તવ હશે તે બધું ગ્રંથવાચનને પ્રતાપે છે. નૈર્વેજિયન લેખક નટ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શુભસંગ્રહ-ભાગ ૭ મા હૅમસન, ફ્રેન્ચ લેખક રામાં રેાલાંડ અને જન સાહિત્યકાર ટામસ માન—જે હમણાં છેલ્લું નાખેલ ઇનામ જીત્યા-એના પ્રિય લેખા છે. (આસેા-૧૯૮૬ ના “કુમાર” માંની માધુકરી) ७७ - आंख उघडी ( લેખિકાઃ—સૌ. મુલબુલ પંડયા ) (૧) “ખહેન જરા પાણી પાશા !” “ ભગવાન તમારૂં ભલું કરશે, આ છે!કરાને બહુ તરસ લાગી છે માબાપ. "" અમદાવાદમાં ખરે અપેારે ઉન્હાળાના સખ્ત તાપમાં કામ કરતી એક કાઠિયાવાડી ઢયડીએ જેકાર ડેાશીના બારણા આગળ જઈ ઉપર મુજબ બૂમ પાડી. વૈષ્ણવ ધર્મોનાં ચુસ્ત ઉપાસક અને અધશ્રદ્ધામાંજ રચી પચી રહેલાં જેકાર ડેાશીને આજે એકાદશી હતી. સવારનાં પાપૂજા, દેવદર્શીન વગેરેથી પરવારી, ડેાશી એકટાણું હાવાથી ફરાળ કરતાં હતાં. બૂમ સાંભળી ભૂલમાં ઉભાં થઇ ગયાં, અને તરતજ બહાર આવ્યાં. બારણું ઉધાડી ખડખડતાં ભડભડતાં પૂછવા લાગ્યાંઃ—કાણુ છે ? કેમ બૂમ મારે છે ? ડેશીને જોઇ મારણે પાછુ પાણી માં “બેન પાશા તેા ભગવાન તમારૂં ભલું કરશે. કરાં છૈયાં સુખી રાખશે માખાપ.” જમતાં ઉઠવું પડયું' તેમાં ઉપજેલે અને હવે જમાશે નહિ તેના ગુસ્સા ડેાશીએ ગરીબ બિચારી ઢયડી પર કાઢયા, અને ગુસ્સામાંજ અરાડયાં “ રાંડ ચાલી જા, મને જમતી ઉઠાડીને પાછી પાણી માગે છે ! જા નથી આપતી ! ખબર નથી, આજે મારે એકાદશી છે તે! હવે મારાથી જમાશે નહિ સમજી, જા સીધી સીધી ચાલી જા, પાણી ખાણી કંઇ નહિ મળે.” એમ ભડભડતાં ખડખડતાં એમણે બારણ' વાસી દીધું, અને ક્ષુધા તથા ગુસ્સા શાંત કરવાને ઘેાડુ દૂધ પીધુ’. ગરીબ બિચારી મજૂરણ તા જેકાર ડેાક્ષીના ગુસ્સા જોઇને ગભરાઈ ગઈ, અને મૂંગી મૂંગી આંખમાં પાણી લાવીને છેકરાને ઉંચકી ત્યાંથી ચાલી ગઈ. અપેારે સડક ઉપરના નળ પણ બંધ હતા. પાસે નજીક્રમાં ક્રાઇ ખીજાં ધર પણુ દેખાતું ન હતું. નાના છેાકરેા પાણી પાણી એમ ઘાંટા પાડી મેટેથી રડતા હતા, અને ગરીખ બિચારી ખાઈ છે.કરાને છાને રહેવા સમજાવતી હતી, અને પેાતાનાં આંસુ એક હાથે લૂછતી હતી. તે પાતાના નસીબને દાષ દેતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ આંખ ઉઘડી ૪૦૫ એટલામાં ત્યાં આગળ મીશનરીના એક બે માણસે આવી પહોંચ્યા. તેમણે પેલી મજૂરણને ભાગીતૂટી હિંદુસ્તાની ભાષામાં પૂછયું: “કૌન હય ! કયાં રડતી હય! કયા કુછ કામ હય ?' મજૂરણે ડોકું હલાવી ધીમેથી રડતાં રડતાં કહ્યું “છોકરાને પાણી પીવું છે, તેથી એ રડે છે. મારી પાસે પૈસા પણ નથી કે કોઈ હોટેલમાં લઈ જાઉં. પાસેના ઘરમાં પાણી માગ્યું પણ ગાળ દઇ કાઢી મૂકી.” આ સાંભળી પેલા મુક્તિ ફૈજના માણસોએ પિતાની પાસેના પૈસામાંથી હોટેલમાં માદીકરાને લઈ જઈ બરફ નાખેલો લેમનેડ પાયો, થોડું ચવાણું પણ ખવડાવ્યું અને તેમની ભૂખ તરસ છીપાવી. લેમન પીને અને ખાવાનું ખાઈને જ્યારે મા દીકરો શાંત થયાં, ત્યારે મીશનરી બોલ્યોઃ “બાઈ! જે આ તમારે હિંદુધર્મ, તમે ને તમારો છોકરે તરસે મરી જાએ તોપણ પાણું પાવાની તેમને ફુરસદ નહિ અને માગતાં પાછો ઉપરથી તિરસ્કાર કરે તે જુદો. આવું દુઃખ અને અપમાન ફક્ત તમે લોકો સહન કરો. જે તમે મારૂં કહ્યું માને તો મારી સાથે આણંદ મીશનરીમાં ચાલો. હું તમને બંનેને ભણાવી ગણાવીને હોંશિયાર બનાવીશ. પછી એ હિંદુઓ તમને હેરાન નહિ કરે પણ તમારા પગ પૂજતા તમારી પાસે આવશે. ખરેખર ઈસુ ખ્રિસ્તના ધર્મ જેવો સરસ ધર્મ બીજે કાઈ છે જ નહિ, તમે પણ આ ધર્મ છોડી તેમાં દાખલ થશે તો તમે બને સુખી થશો.” પેલા માણસનું બોલવું સાંભળી બાઈ થોડી વાર વિચારમાં પડી ગઈ. આજે પોતાના એકના એક બાળકને તરસે રખડવું પડયું, તેથી એને પણ હિંદુઓ ઉપર ખૂબજ તિરસ્કાર આવ્યો હતો અને એ તરતજ આણંદ જઈ ખ્રિસ્તી થવા તૈયાર થઈ | મુક્તિ ફોજને માણસ એને તથા એના પુત્રને આણંદ લઈ ગયો. ત્યાં બંનેની પાસે એણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લેવડાવી. થોડાં વર્ષમાં તો બાઈ શીખીને નર્સનું કામ કરવા લાગી. એને છોકરો વધારે હોંશિયાર અને ચંચળ હોવાથી દાક્તરી લાઈન લઈને પ્રખ્યાત દાક્તર થયે. આજે દશબાર દિવસ થયાં જેકેર ડેશીના એકના એક પુત્ર જયંતિલાલને સપ્ત તાવ આવતો હતો. ડોશીએ ઘણી બાધાઓ રાખી, ઘણું ઘણું દવાઓ કરી પણ હજી ફેર પડતો ન હતો. એટલામાં એમના સગા મંગળદાસ ત્યાં આવ્યા. જયંતિલાલની તબિયત જોઈ એ બોલ્યા “જે મારું કહ્યું માને તે હાલમાંજ પાસ થયેલા પણ પિતાની હોંશિયારીથી પ્રખ્યાત થયેલા ડો. જેસને બોલાવી મંગાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ૬ શુભસંગ્રહ-ભાગ ૭ મો તેની દવા કરે તે સારૂં. આણંદથી થોડા વખત થયાં એ અહીં આવ્યા છે, પણ ખરેખર બહુ હોંશિયાર માણસ છે. ભલભલા રોગ અને તાવ થોડા જ વખતમાં સારા કરી આપે છે. હા, જરા ફી આકરી છે પણ તે તે શું કરીએ ? વખતે એની દવાથી જયંતિલાલને આરામ થઈ જાય.” મંગળદાસની વાત સાંભળી ડોશી બોલી ઉઠયાં “ભાઈ! તમેજ જઇને બોલાવી લાવની ! ભગવાન કરે ને મારો જયંતિ પાછા ઉઠે એટલે બસ. મને કંઈ છોકરા કરતાં પૈસે વધારે વહાલ નથી. છે જે શ્રીનાથજી મારા જયંતિને સારે કરશે તો મહારાજની ઘેર પધરામણું કરાવીશ અને ખાટકી પાસેથી સે બકરા પૈસા આપીને છોડાવીશ !” આમ ગળગળતે અવાજે બોલતાં બોલતાં ડેશી રડી પડયાં. મંગળદાસ એમને શાંત કરીને દાક્તરને તેડવા ગયા. થોડી વારમાં દાતરને લઈ મંગળદાસ આવી પહોંચ્યા. દા. જેસફને જોઈ ડોશી બાલ્યાં સાહેબ ! ગમે તેમ કરીને મારા દીકરાને સારે કરો. શ્રીનાથજી તમારું ભલું કરશે. હું તમારે ઉપકાર છંદગી સુધી નહિ ભૂલું. એ મારી આંધળીની આંખ છે.” દાકતરે ડોશીને ધીરજ આપી, અને પછી દરદીને બરાબર તપાસ્યો. તપાસ્યા બાદ દાકતર બોલ્યા “એમને સખત ટાઈફાઈડ થયો છે, બહુજ સારી સંભાળની જરૂર છે. માથે ચોવીસ કલાક બરફ રાખવો પડશે. માટે જે તમે કહો તે કોઈ નર્સને મોકલી આપું. એમની સારવાર બરાબર કરશે. તમારા એકલાંથી થાય એમ મને લાગતું નથી.” એ સાંભળી ડેશી બાલ્યાં “દાકતર સાહેબ! જરૂર મોકલી આપજો; કેમકે એની વહુ પહેર સુવાવડમાં મરી ગઈ છે. બીજું કોઈ ઘરમાં છે નહિ. મારાથી તમારા કહ્યા પ્રમાણે ચાકરી થશે નહિ. પૈસાની કંઈ મારે ત્યાં ભગવાનની કૃપાથી ખોટ નથી. તમારું અને નર્સનું બીલ હું ખુશીથી આપીશ. પણ ફક્ત તમે મારા જયંતિને જલદી જલદી સારો કરી નાખે એટલે થયું.” દાક્તરે કાંઈ પણ જવાબ આપ્યા સિવાય ફકત મેં મલકાવ્યું, અને ફી લઈ ગજવામાં મૂકી. કહ્યા મુજબ એમણે નર્સ તરત મોકલી આપી. નર્સ પ્રૌઢ વયની હતી. તેનું નામ મેરી હતું. એણે તરત જયંતિલાલની સારવાર કરવા માંડી. એની સારવાર કરવાની પદ્ધતિથી તયા સ્વચ્છતાથી જેકેાર ડોશી છક થઈ ગયાં. એમ કરતાં કરતાં રાત પડી. ડોશી વાળુપાણુથી પરવારી પાસે બેસી નર્સ સાથે વાતે વળગ્યાં. વાત કરતાં કરતાં મેરીએ ડોશીને પૂછયું “માજી મને ઓળખે છે કે ?” એ સાંભળી ડોશીને નવાઈ લાગી અને બોલ્યાં ના રે બાપા! હું તમને ક્યાંથી ઓળખું? આ વખતેજ મારે નર્સને ઘેર બોલાવવી પડી, આપણે હજી કોઇ દિવસ બેલાવી જ ન હતી. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #420 -------------------------------------------------------------------------- ________________ આંખ ઉધડી ૪૦૭ આજ પહેલો પ્રસંગ છે. પ્રભુ ફરી આવો પ્રસંગ તમને ઘેર બેલાવવાને ન લાવે એટલે બસ.” એ સાંભળી મેરી બોલી “માજી! નર્સ તરીકે નહિ પણ મને કોઈ દિવસ જોઈ હોય એમ તમને યાદ આવે છે કે?” ડોશીએ યાદ લાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ એને કંઇ યાદ આવ્યું નહિ. એણે કહ્યું “બહેન! મેં તમને આજે પહેલી વાર જોયાં હોય એમ મને લાગે છે. મેં ક દિવસ તમને સ્વપ્નય જોયાં હોય એમ મને યાદ આવતું નથી.” એ સાંભળી મેરી હસી પડી, અને બોલીઃ “માજી ! મજૂરણ તે હું અને નાનો છોકરો તે મારો દીકરો દાવ જેસફ. તમે અમને કાઢી મૂક્યાં એટલે અમે રડતાં રડતાં ચાલતાં થયાં, રસ્તામાં એક પાદરી મળે તે અમને આણંદ લઈ ગયો. ત્યાં અમે ખ્રિસ્તી થઈ ગયાં, અને ત્યાંજ રહી શીખ્યાં. હું નર્સ થઈ, અને છોકરો દાક્તર થયો. તમારા તિરસ્કારને લીધે અમે હિંદુધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. અમારાં જેવાં કેટલાંય ગરીબ દર વર્ષે ખ્રિસ્તી થાય છે તેને તમને ભાગ્યેજ ખ્યાલ હશે.” મેરીની વાત સાંભળી ડેશી સડકજ થઈ ગયાં. એમને શું બાલવું તે સૂઝયું નહિ. પછી થોડી વાર રહીને બોલી “બહેન ! મારી ભૂલ થઈ ગઈ. મને ક્ષમા કરજે. ખરેખર મારે જયંતિ માદા પો, તેનું કારણ પણ એજ હશે. મારા પર ગુસ્સો જયંતિ પર કાઢતાં નહિ, એ બિચારો તે તદન સુધરેલા વિચારને છે; પણ હુંજ નઠારી છું.” એ સાંભળી મેરી બોલી “માજી, જયંતિલાલની ફીકર કરશો નહિ. એ તો મારો ધર્મ જ છે, એટલે હું એમની ચાકરી બરાબર કરીશ. ફક્ત તમે લેકે અંધશ્રદ્ધાથી દોરવાઇ કેવું કરો છો અને તેનું શું પરિણામ આવે છે તે તમને સમજાવવા માટે મેં વાત કાઢી.” મેરીની વાત સાંભળી ડોશી નિશ્ચિંત થયાં. ફરીથી એમણે મેરીની માફી માગી. દા. જેસફની દવાથી અને મેરીની સારવારથી જયંતિલાલની તબિયત ધીમે ધીમે સુધારવા માંડી. તબિયત સારી થઈ, એટલે જેકાર ડોશીએ જોસફ અને મેરીની વાત એને કહી. જયંતિલાલ સુધરેલા વિચારને યુવાન હતો. એણે મેરી તથા જેસરને પાછા હિંદુ થવાને ખૂબ આગ્રહ કર્યો. જેકાર ડોશી પણ પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે આગ્રહ કરવા લાગ્યાં. માદીકરાના આગ્રહને વશ થઈ મેરી તથા જોસફ બંનેએ આર્ય સમાજ દ્વારા શુદ્ધિની ક્રિયા કરાવી હિંદુ ધર્મ સ્વીકાર્યો. આ બનાવ બન્યા પછી જેકેર ડોશી તે અંત્યજોને તિરસ્કાર કરવાનું ભૂલી ગયાં; એટલું જ નહિ, પણ બીજું કોઈ પણ તિરસ્કાર કરતું તે તેને પાસ્તાં અને પોતાની આપવીતી સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શુભસગ્રહ–ભાગ ૭ મા ળાવતાં. વળી અત્યોહારના કામમાં પેાતાથી બની શકતી આર્થિક તેમજ શારીરિક સહાય કરતાં, અને એ રીતે પાતે કરેલી ભૂલનુ પ્રાયશ્ચિત્ત કરી અનેક પતિતાના આશીર્વાદ પામતાં. (સાહિત્ય”ના એક અંકમાંથી) ७८ - शिलालेख (લેખકઃ–રા. પ્રાણભાઈ મ. મહેતા.) (૧) . આ કડીઆ ! મને એક કાળા પથ્થર ઉપર આટલું કાતરી દે કે આ પ્રેમલ જીવે સદાએ પેાતાની પ્રાણવલ્લભાને રાજી રાખી છે.' આટલા શ્વબ્દો ખેાલી એક નિષ્ઠુર જેવી દેખાતી વ્યક્તિએ કહ્યું. ટાંકણાંથી કામ કરતા કડિયાએ આ શબ્દો સાંભળી ઉંચું જોયું. તેના અવાજમાં એટલું બધું દુઃખ હતું કે તેના ખેાલવા ઉપરથીજ તે બધું જણાઇ આવતું હતું. અંતરની આષને ઓળખી એ શિલ્પીએ તેણીને તરતજ કહ્યું ૮ ભલે ખાઈ, એ દિવસ પછી આવીને શિલાલેખ લઇ જજો; પણ એ પ્રેમલ જીવ તમારે શું થતા હતા ? ” “ મારે ? ” આંખમાંથી એકાદ બે આંસુ ખેરતી તે રમણી ખાલી “ મારે અને એને માત્ર એજ સંબંધ કે હું તેની હતી, તે મારે। હતા! પણ તમે એ શિલાલેખનું મહેનતાણું શું લેશે ? ” “ મેં અત્યાર સુધી પ્રેમીઓની કબર પર મૂકવાના શિલાલેખેાનું મહેનતાણું લીધું નથી. મને ખાતરી છે કે જ્યારે હું મરીશ ત્યારે મારા ઉપર શિલાલેખ વિના મૂલ્યેજ મુકાશે. જો કે હુ શિલ્પી છું, ચાહું તે અત્યારે જીવતાં મારી કબર ઉપર મૂકવાને એક શિલાલેખ તૈયાર કરી શકું; પણુ તેના ઉપર કયા શબ્દો મૂકવા તે મને જીવતાં યાદ આવતું નથી; માટે હું તેમ કરી શકું તેમ નથી. બાપુ! તારે જોઈતા શિલાલેખ આ શિલ્પી મફત કરી આપશે; પણ હું આ સૃષ્ટિ ઉપરથી ગયેલા છું એવું જ્યારે તારા જાણવામાં આવે ત્યારે તેની ઉપર શું લખવું તે ક્રાઇ મહાકવિને પૂછી, કાતરાવી, રંગ ભરાવી, મારી કબર ઉપર મુકાવજે. આથી મારી અંતરની હતી આગ ઉપર શાન્તિ થશે. પેાતાની ઉંડી ગયેલી આંખા વડે નીચું જોઈ શિલ્પીએ ટાંકણું ચલાવ્યુ. તે શિલાલેખ કાતરાવવા આવેલી મજૂરણ ગઈ. શિલ્પીએ પેાતાનું ટાંકણું ચલાવ્યું. આ શિલ્પી પેાતાની મૃત પત્નીની મૂર્તિ સંભારી સંભારીને કારતા હતા. જીવનમાં તે જે કે ઘણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 4 Page #422 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAA શિલાલેખ ૪૦૯ મંદિરો બાંધ્યાં હતાં, ઘણું કળાનાં સ્થાપત્ય સૃષ્ટિ ઉપર ખડાં કર્યાં હતાં; પણ જ્યારથી પોતે જેનો હતો એ તેની પત્ની ગઈ ત્યારથી બધાં કામે છેડી દઈ તેની મૂર્તિ ઘડવામાં અને વચમાં વચમાં પ્રેમીઓની કબર ઉપર મૂકવામાં આવતા શિલાલેખે ઘડવામાંજ પિતાની જીંદગી વીતાવતો હતો. સારી આલમમાં વખણાયેલો કલાકાર પોતાની બધી કલા સંકેલીને એ મૂતિ ઘડવા પાછળિજ વાપરતો હતો. બીજી રાતે ધૂળથી ખરડાયેલી પેલી મજૂરણ ત્યાં આવી. તેને ચહેરો કાલના કરતાં આજ વધારે શ્યામ થયેલો હતો. તેનું હૈયું હમેશાં ભાંગતું હતું. તેની આંખો વધારે ને વધારે ઉંડી જતી હતી. પેલો શિપી, તેણી આવી કે તરતજ પિતાનું ટાંકણું, નીચે મૂકી, ગોઠણની આસપાસ હાથ ટેકવી સ્વસ્થ થઈને બેઠે અને બોલ્યો “ બાઈ ! બાપુ ! શિલાલેખ કરતાં પહેલાં મારે તમારી અને જેની કબર ઉપર શિલાલેખ મૂકે છે તેની હકીકત સાંભળવી પડશે. મેં ઘણાએ શિલાલેખ આવી રીતે વાત સાંભળીને જ કોતર્યા છે. જ્યાં સુધી હું તમારી વાત સાંભળું નહિ ત્યાં સુધી મારું ધાર્યું થાય નહિ અને શિલાલેખ અધુરોજ કતરાય. તમે તમારી વાર્તા કહી સંભળા. મજૂરણે વાત કરવા માંડીઃ “હું એક માબાપ વગરની છોકરી હતી, એમ મને કેટલાક લોકે કહેતા. આ પથ્થરની ખાણના ઇજારદારે મને પોતાની ખાણમાં કામ કરવા રાખી. પહેલાં તો મને આખો દિવસ કામકાજ કરવાના બદલામાં માત્ર ફાટયાંતૂટયાં લૂગડાં અને ખાવાને વયુંસણું એઠું જૂઠું અન્ન આપતા. આથી હું મારા પાપી પેટને ભરતી. સાંજે જ્યારે સૌ મજૂરો કામકાજથી થાકીને આરામ માટે ઘેર જતા, ત્યારે હું મારા ઇજારદારનાં છોકરાંઓની પારણુંની દોરી. તાણું મોડી રાત સુધી ઘેરાતી આંખે બેસી રહેતી. પછી મને ખાવાનું મળતું તે ખાઈ એક ખૂણામાં એક ફાટયાતૂટયા શણના લૂગડા ઉપર પડી રહેતી. ઠંડીના વખતમાં પણ મને માત્ર એક ફાટેલું શણિયું મળતું; આથી હું કૂતરાની પેઠે એક ખૂણામાં પડી રહેતી અને ટાઢથી કકડી જતી.” “ શું એ ઇજારદાર એવો રાક્ષસ હોતે ” પેલા શિલ્પીથી વચ્ચે બોલી જવાયું. તમે જે અનુમાન કરે તે ખરું, પણ મને તો એ દેવ જેવો લાગતો; કારણ કે મને એમજ લાગતું કે મને ખાવાનું તેજ આપે છે !આમ બેલી પેલી મજૂરણે વળી ફરી વાત શરૂ શુ. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www.unia Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શુભસંગ્રહ-ભાગ ૭ મા કરી. હું નાનપણથી કઇંક દેખાડી હતી તેાપણ મારા ઉપર અસહ્ય કામના ખેાજા વડે તે રૂપ ધડીક તા સંતાઇ ગયું હતું. એમ કરતાં હું દશબાર વર્ષની થઈ અને પછી તે। મને દરરાજના મે આના મળવા માંડયા; એટલે મને કંઇક પૈસા ભેગા કરવાની પૃચ્છા થઇ. એભેગા કરી હું મારા શરીર પૂરતાં કપડાં લેવા લાગી. એટલામાં એક રખડતા છેાકરે। આ પથ્થરની ખાણુમાં કામકાજ કરવા આવ્યેા. તે ઉમરમાં સેાળેક વåા તે વખતે હતા અને હું ચૌદ વર્ષની થવા આવી હતી.” “મને ઇજારદારની ગુલામી પસંદ ન પડવાથી પછી હું તેને ઘેર જતી અંધ પડી, અને તેણે પણ મારી ભાળ કદી કઢાવી ન હતી. માત્ર મને દરરાજના પથ્થરના ઢગલા કરવાના ચાર આના મળતા, તે લઈ હું એક ધર્મશાળામાં જતી અને ચાર પૈસાને લેટ લાવી એક ખૂણામાં ત્રણ પથ્થર ગેાઠવી ચૂલે! બનાવી રેટલા બનાવતી અને ચાર પૈસાનુ દૂધ લાવી તેની સાથે વાળુ કરતી. સવારે વહેલી ઉઠી ચાર પૈસાના દાળિયા લાવી ખાઇને પથ્થરની ખાણમાં કામકાજ કરવા પહેાંચી જતી. આમ ઘણા વખત ચાલ્યું.” અધીરા થઇ શિલ્પીએ પૂછ્યું “ પછી ! ” “ પછી '' જરા થાક ખાઈ મજૂરણે વળી વાત શરૂ કરી, “પછી પેલા યુવાન મજૂર પણ...(એક આંસુ સરી પડે છે) મારીજ સાથે મારી પાડેાશમાં ધશાળામાં સૂત્રેા અને સાંજે રેાટલેા કરવા બેસતા, પણ બિચારાને રોટલા કરતાં આવડે નહિ, એટલે કાચુ પાકુ જેવું હાય તેવું વાળુ કરીને તે સૂઇ રહેતા. આમ બે ચાર મહિના મેં જોયા કર્યું. પછી તે! મને દયા આવી, મેં તેને કહ્યું: હુ તમને રેટલેા કરી આપીશ. હવેથી તમારે લેટ લાવી મને આપવા.’ આથી એ બહુ રાજી થયે! અને મારેા ઉપકાર માનવા લાગ્યા. અમે ખતે સાંજ પડતાં સાથે બેસી વાળુ કરીએ. અમારાં દુ:ખ આથી અમે ભૂલ્યાં. કારીગર ! રાત ઘણી ગઇ છે. હવે બાકીની વાત કાલે કરીશ, પણ તમે હજી શિલાલેખ કાતરવાના પથ્થર પણ ધડયા નથી ? ૮ ધડયા છે” આંગળી બતાવી શિલ્પી મેલ્યા આ રહ્યે, ', કાલથી એના અક્ષરા કાતરવા શરૂ કરીશ.” (3) બીજે દિવસે શિલ્પીએ સાંભળેલી વાત ઉપરથી અક્ષરે લખવા માંડયા કે “જેણે દુઃખમાં ભાગ લીધા, જે જીવનને સાથી બન્યા, વહી જતાં હૈયાના પૂરને જેણે શક્યાં, બસ ! આટલું લખાયુ ત્યાં તા સાંજ પડી અને પેાતાના ચારે તરફથી અસ્તવ્યસ્ત જણાતા મકાનમાં એક દીવડેા પ્રકટાવી, શિલ્પી પેલી મજૂરણની વાટ જોવા લાગ્યા; ત્યાં તેા તે આવી. તેના ચહેરા કાલના કરતાં વધારે કાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ ૪૧૧ હતો, પણ તેની આંખોમાં તેજ વધારે ચમકતાં હતાં. પેલી મજૂરણ બેદી અને વાત શરૂ કરી “ ઠીક કારીગર ! પછી અમે બંને જણાંએ વિચાર કર્યો કે આમ રહેવા કરતાં આપણાં લગ્ન થાય તે શું ખોટું ? બંને જણાંએ વિચાર કરી એક જુદું નાનકડું મકાન લીધું અને અમારાં લગ્ન કર્યા. પછી તો અમે બંને એકબીજાની હુંફમાં સુખપૂર્વક રહેવા લાગ્યાં. તેણે ( શરમાતી હોય એમ દેખાડતી ) મને કામે જવાની ના પાડી અને ઘેરજ રહેવાનું કહ્યું. અમારી પાસે જે પૈસા વધ્યા હતા તેમાંથી થોડાક ઘરને સામાન લાવી વસાવ્યું. તેઓ કામે જાય અને હું ઘેર રહું. સાંજ પડવા માંડે, એટલે હું ગીતના ટહુકાર કરતી રોટલા અને શાક બનાવું. તેઓ સાંજે ઘેર આવે એટલે તેમને હાથપગ ધોવાનું પાણું આપી વાળુ કરાવું. તેઓ કહેતા કે “વાળુ કર્યા પછી મારે તમામ થાક જતું રહે છે.” “એમ કે ! ” નેણ ઉંચાં ચડાવી કંઈક સાંભર્યું હોય તેમ બતાવી સૂકા મુખ પર જરા હાસ્ય લાવી શિપી બોલ્યા “પછી?” પછી પેલા ઈજારદારે મજૂરીના દર સખત કર્યા. હંમેશાં જે ચાર છ આના રોજ હતો તેને બદલે ચાર ઘનકુટ પથ્થરના ચાર આના મળે તેવી જાહેરાત કરી. આથી ઘણું મજૂરો નિરાશ થયા પણ તેઓ તે રાજી થયા. હંમેશાં વહેલા ઉઠી થોડેક રેટલે ખાઈ, બપોરનું ભાથું ભેળું લઈ જઈ પથ્થર ખોદવા મંડી જતા. સાંજ પડતાં ચાર ઘનફુટની એક એવી ચાર ચેકડીઓ તૈયાર કરી એક રૂપીઓ રોકડો લાવતા; તેમાંથી હંમેશાં બજારમાંથી એક ચીજ લાવી મારા હાથમાં મૂકતા અને રાજી થઈ મને એક ચુંબન લેતા. હું પણ તેમને માટે સારું ખાવાનું તૈયાર કરતી; પણ કારીગર! અમારા નસીબ બહુજ મેળાં !” “કેમ, પછી શું થયું?” શિલ્પી વાત સાંભળવા ટટાર થયા. કારીગર! પછી મારો હેતાળ ધણી કાળી મજૂરી કરતાં કરતાં નબળો પડવા લાગ્યો. મને લાડ લડાવવામાં તે પોતાના દેહનું ભાન ભૂલ્યો અને મજૂરી કરતાં પાછું વાળી જોયું નહિ. બહુ મહેનત કરવાથી તેના શરીરમાં રોગ પેદા થયો અને અમારા ઉપર પ્રભુને કોપ ઉતર્યો. આજથી અઠવાડિયા પહેલાં તે મરણ પામ્યા. તેના મત અગાઉ ચાર દિવસે તેણે કહ્યું: “આજે મને સહેજ ગભરાટ થાય છે, તેથી મજૂરી કરવા જવું નથી. તેઓ ઘેર રહ્યા અને હું તેનું શરીર ચાંપતી આખો દિવસ તેની પાસે બેઠી. બીજે દિવસે તેનાથી ઉઠાયું નહિ. આથી હું બે રૂપીઆ ફીના ભરી એક દાક્તરને તેડી આવી. તે નિર્દય દાક્તરે તરતજ કહી દીધું કે “આ માણસનું શરીર ક્ષયથી ખવાઈ ગયું છે, બે દિવસ પછી મરી જશે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શુભસંગ્રહું-ભાગ ૭ મા એમ ખેલી તે મજૂરણ ધરણી ઉપર ઢળી ગઈ, એ ધડી થતાં શુદ્ધિમાં આવી ફરી ડૂસકાં ભરતી ખેાલીઃ “કારીગર, પછી તેા તેઓ કઇ પણ ખેાલ્યા ચાલ્યા વગર આ લેાકમાંથી પરલેાકમાં જતા રહ્યા. મેં મારૂ સસ્વખચી તેના નામના એક ચબુતરા બધાબ્યા, હવે તમે શિલાલેખ આપે એટલે તેમાં જડાવી જગતમાં ખાવરી બની ફર્યાં કરૂ.” આ “બાઇ! કાલે એ લેખ પૂરા થશે. આવીને લઇ જજો.” એમ મેલી શિલ્પીએ ટાંકણુ અને હથેાડી હાથમાં લીધાં ને મજૂરણ ચાલી ગઇ. આખી રાતના ઉજાગરેા કરી, પહેલાં લખેલાના અનુરેાધમાં શિલા ઉપર શિલ્પીએ લખ્યું કે “ તેણે પેાતાનું અધું અંગ દુઃખી સંસાર ઉપર મૂકી મૃત્યુદ્ભૂત સાથે યુદ્ધ આર્ંભી, જે માગે અધા જીવા વહેલામેાડા જાય છે તે રસ્તા લીધેા.” સવાર પડતાં શિલ્પી સૂઇ ગયા અને સાંજ પડતાં ઉઠયા અને પેલી મજૂરણની રાહ જોતેા શિલાલેખમાં લખેલું વાંચતા વાંચતા બેટા. મજૂરણ આવી અને મેલી ‘કાં કારીગર ! ક્યાં છે શિલાલેખ ?” “આ રહ્યો.” આંગળી ખતાવી શિલ્પીએ કહ્યું. “આ નીચેના ભાગ કેમ ખાલી છે?” મજૂરણે પૂછ્યું. “અરે ! શું માપમાં ભૂલ્યા ! તમે મારી ઠીક ભૂલ કાઢી. મને ભાન ન રહ્યું અને અક્ષરેા કાતરાઇ ગયા.” આશ્ચર્ય સાથે શિલ્પી ખેલ્યું. પેલી મજૂરણે એ શિલાલેખ ઉપર નીચું માથું નાખી તેને એકાદ ચુંબન લઇ અશ્રુથા પવિત્ર કરવા વિચાર કર્યાં, પણ ત્યાં તે તેનું હૃદય દુઃખના ભારથી એકાએક બંધ પડયું અને તેને જીવનદીપ માત્ર આટલું અધુરૂ' કા મૂકી એલવાઇ ગયેા. શિલ્પીએ જાણ્યુ કે એ એના ધણીના શિલાલેખને સુખન કરે છે, પણ ઘડી વારે તેને હલાવી તે તે અચેતન હતી. પેલા શિલ્પીએ તરતજ ટાંકણું લઇ પેલા અધુરા ભાગમાં લખ્યું કે “અને તેનું અં અંગ, તેની પાછળ તેનેા શિલાલેખ કાતરાવી તેની પાછળ માત્ર ચારજ દહાડા આ જગત ઉપર રહ્યું હતું.” બીજે દિવસે પેલી મજૂરણને તેના ધણીના ચક્ષુતરા પાસે ઘટાવી અને તેના ધણીના જેવા ચક્ષુતરા ખાંધી વચમાં એ શિલા લેખ મૂકી દીધા. આ બનાવ જોઇ ઘણાં આશ્ચર્ય પામ્યાં. પેલેા શિલ્પી પણ પેાતાની પ્રિયતમાની મૂતિ પૂરી કરી રહ્યો એટલે હાથમાં ટાંકણુ અને હથેાડી સહિત છેલ્લે ટચકે મરણ પામ્યા હતા. ક્રાઇ દિલવાળા કારીગરે તે મૂર્તિની નીચે લખ્યું કેઃ “આ મૂર્તિ ઘડનાર શિલ્પી માત્ર પોતાની આ પ્રિયતમાની મૂર્તિ ઘડીનેજ મરણ પામ્યા છે. તે જીવ્યેા હતેા માત્ર પ્રેમનું આ અવશેષ મૂકી જવા માટેજ.” (માર્ચ-૧૯૩૧ના “નવચેતન'માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ વર્તમાન જીવનપ્રવાહ ७९-वर्तमान जीवनप्रवाह (લેખક:—શ્રી. કલ્યાણપ્રિય) વર્તમાન જીવનપ્રવાહ સન્માર્ગે જાય છે કે ઉન્માર્ગે એ પ્રશ્ન અનેક વિચારશીલ મનુષ્યોના મનને મથી રહ્યો છે. ઉત્ક્રાન્તિવાદીઓ કહે છે કે જગત ચઢે છે. ઉત્ક્રાન્તિનો માર્ગ સીધે સરલ નથી પરંતુ અનેક ચઢાવ-ઢેળાવમાંથી પસાર થતાં આખરે ઉંચે ચઢી શકાય છે એમ તેઓનું મંતવ્ય છે. આ સિદ્ધાંતનું સમર્થન કરતાં ટેનિસન કહે છે કે – “અહો ! હજુ અમને શ્રદ્ધા છે કે વિપત્તિઓને અંતે કંઈ પણ સારા દયેયની પ્રાપ્તિ થશે.” ઉન્નત આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી આ કથન યથાર્થ છે. પરંતુ આ દૂર દૂરના ઉજજવલ ભવિષ્યની આશા અને શ્રદ્ધા સર્વેમાં રહેતી નથી–રહી નથી. જીવલેણ જીવનકલહ, નીચ હરીફાઈ, અધમ પ્રપંચ, નિ:સીમ દ્રવ્યલાલસા, જીવનની ઉતાવળ અને ધમાલ જોઇને અનેક આશાવંત યુવાને પ્રબલ નિરાશાવાદી બન્યા છે. જ્યાં જીવનની સમગ્ર શક્તિ અથવા ઘણુંખરી શક્તિ કેવળ ઉદરપેષણને માટે વાપરવી પડે છે અને છતાં ઘણું વાર જીવનનિર્વાહ થઈ શકતો નથી ત્યાં આશા ક્યાંથી રહે? આ સ્થિતિને ગુલામી વિના બીજું કયું નામ આપી શકાય? યુરોપ અને અમેરિકામાંથી ગુલામીનો વેપાર બંધ થાય તો પણ જનસમાજના મોટા ભાગની સ્થિતિ તો ગુલામીનીજ છે. કેટલાકને આજીવિકાનાં સારાં સાધનો મળે છે અને ધન અને અધિકાર પ્રાપ્ત થાય છે, પરંતુ ઘણું કરીને તે દેહ અને આત્માના ધિર'ના ભોગે ખરીદેલાં હોય છે. જ્યાં સુધી આત્મનિરીક્ષણ અને તજજન્ય આત્મવિકાસને માટે સ્વાસ્થ-આરામ-જપ-મળે નહિ ત્યાંસુધી તે વર્ગ પણ ગુલામીની બેડીમાંજ જકડાયેલો છે. જે દેશમાં ખરી સંસ્કૃતિ છે, ત્યાં સાધારણ સારૂં જીવન ઘણા થોડા કલાકની મહેનતથી પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ વર્તમાન જગત ધનતૃણારૂપી રાક્ષસના મુખમાં સપડાયું છે. ધનરસ વિના અન્યત્ર ભાગ્યેજ સુખ અનુભવાય છે. પતંગીઆની પેઠે જીવન હોલવાઈ જાય ત્યાં સુધી મનુષ્ય દ્રવ્યને માટે ભમ્યા કરે છે. આ એક સુવિદિત વાત છે કે, દ્રવ્ય એ પુરુષાર્થ હોઈ સમાજવ્યવસ્થામાં ઉપયોગી સ્થાન ધરાવે છે, પરંતુ તેની સાથે તેની મર્યાદા પણ છે. સ્વાથ્ય અને જીવનરસને ભોગે કરેલું દ્રવ્યોપાજન નિરર્થક છે કે હાનિકારક છે. શાંત નિ:સ્વાર્થ નિર્લોભી જીવન મનુષ્યઆત્માની ઉન્નતિનું પિષક છે. જે મનુષ્યની પ્રવૃત્તિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શુભસંગ્રહ–ભાગ ૭ મા કેન્દ્ર અને મહત્તાનુ ધેારણ ધનસપત્તિજ હાય, જો અનિયંત્રિત સ્વામુદ્ધિ અને લાભજ સુખનાં પરમ સાધન મનાય તે સત્ય, સૌદર્યાં, સદાચાર, ન્યાય, દયાભાવ વગેરે ઉન્નત ભાવે જગતમાંથી લુપ્ત થાય અને સમસ્ત જીવન શુષ્ક, અધમ અને યંત્રવત્ બની જાય. કેટલાક મનુષ્યાને ઐહિક સંપત્તિની પ્રાપ્તિમાં અને ધંધાના અવિરત શ્રમમાં અત્યંત રસ પડે છે. આવા માણસે પેાતાની લેાલવૃત્ત ખીજાએ ઉપર લાદવાના પ્રયત્ન કરે છે અને પેાતાની આસપાસ ધનલાલસાનું પ્રબલ અને ઝેરી વાતાવરણ ઉભું કરે છે. તેએ ઉદ્યોગ અને વેપાર દ્વારા શતગણા નફા લઈ અઢળક દ્રવ્ય મેળવી વૈભવમાં આળેાટે છે અને ઉદ્યોગનાં અનેક કારખાનાં દ્વારા વધારાની જરૂરિયાતા ઉત્પન્ન કરે છે. આ કારખાનાંમાં કામ કરનાર મજૂરા ગુજરાનને માટે દિવસના ધણા કલાકેા સપ્ત મહેનત કરે છે અને તેમ છતાં નિરંતર થાડા ધણા ભૂખમરા વેઠે છે અને નીરસ, કગાળ અને નિરાશામય જીવન ગાળે છે. અત્રે એક પ્રશ્ન થશે કે, આધુનિક સ્થિતિ કરતાં પ્રાચીન સ્થિતિ સારી હતી ? આને ઉત્તર એ કે, આપણા સમાજની નિષ્ઠુરતા પ્રાચીન સમાજ કરતાં ઘણી વધારે છે. પ્રાચીન કાળમાં સર્વે નિઃસ્વાથી સાધુ પુરુષો હતા એમ કહેવાના લેશ પણ આશય નથી. પરંતુ તે સમયે દ્રવ્ય તરફ તિરસ્કાર નહિ પણ કાંક ઉદાસીનતા-કાંઇક વિરક્તિ–જરૂર હતી. પરંતુ હાલમાં દ્રવ્ય એ પરમ અને એકજ પુરુષાર્થ મનાય છે અને જીવનનું અંતિમ ધ્યેય ગણાય છે. આમ ઉત્તમ આદર્શોનું સ્થાન દ્રવ્ય છીનવી લે છે ત્યારે તે વિનાશકારક નીવડે છે. વળી વિજ્ઞાનની ઉત્તરાત્તર થતી શેાધેાની સહાયતાથી વેપારીએના નફાની સીમા રહેતી નથી. આ સ્થિતિ પણ પૂર્વે નહાતી. પ્રાચીનકાળમાં મુદ્ધિ અને ધનુ જીવન ઉન્નત મનાતું અને તેથી અધ્યાપક અથવા ઉપદેશક વર્ગની આજીવિકાના પ્રબંધ કરી જીવનની જરૂરિયાત પૂરી પાડવામાં આવતી અને તેમને દ્રવ્યાપાર્જનના શ્રમમાંથી નિવૃત્ત કરવામાં આવતા. હાલના સમયમાં ધનવાન સિવાય ઇતર વર્ષાંતે ઉદરપાષણ માટે તનતાડ મહેનત કરવી પડે છે અને કાઈ અપવાદ નથી. પ્રાચીન આદર્શ ત્યાગના હતા; જ્યારે વર્તમાન જગતની ભાવના સુખ અને સમૃદ્ધિમાં પર્યાપ્ત થાય છે. દ્રવ્યસંપત્તિ જાતે ખરાખ નથી. તેની સહાય વડે જનમંડળનુ સુખ અનેકધા વધારી શકાય છે. પરંતુ હાલમાં મનુષ્યજાતિના કલ્યાણને માટે દ્રવ્યપ્રાપ્તિ થતી નથી પણ અમુક વ્યક્તિ કે નાના મડળના લાભમાટે થાય છે તેથીજ તેનાં પરિણામા દુષ્ટ નીવડે છે. ચૂડીદારાના ત્રાસથી મજૂરા અને ખેડુતા પરાધીન અને દુઃખી બન્યા છે. જીવન માત્ર પવિત્ર છે. મનુષ્ય પરમાત્માની પ્રતિકૃતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ : : : * * * * * * * * - - - - - વર્તમાન જીવનપ્રવાહ પ્રત્યેક જીવને વધારે ને વધારે સુખી કર એ પ્રતિ મનુષ્યનું કર્તવ્ય છે. કોઈ જીવને નિરંતર દારિદ્ય અને દુઃખમાં રહેવા દેવાને કોઈને અધિકાર નથી. હવે આ વૈશ્યયુગમાં ઉન્નત આદર્શરૂપી દેવોને પદભ્રષ્ટ કરી તેમનું સ્થાન ધનતૃષ્ણરૂપી રાક્ષસે શી રીતે લીધું છે તેનાં કારણે વિચારીએ. પ્લાસીના યુદ્ધને અંતે બંગાળાની સંપત્તિ ઇંગ્લેંડ ગઈ અને તાત્કાલિક અસર થઈ. ૧૭૬૦ માં ઇંગ્લંડમાં વર્તમાન યંત્રપદ્ધતિનું મૂળ–ઔદ્યોગિક અને યાગ્નિક ક્રાન્તિ થઈ. હિંદમાંથી નિરંતર વહેતા ધનપ્રવાહથી ઈંગ્લંડની રોકડમાં ઘણો ઉમેરો થયો અને દ્રવ્યના ઉત્તેજન વિના પડી રહેલા ઉઘોગો સતેજ થયા. વણાટને સંચે, વરાળના બળથી ફેરવવાનો રેંટિયો, ત્રાકાની ગાડી અને વરાળયંત્રની શોધ થઈ. વળી પચાસ વર્ષ સુધી કોઈ પણ યુરોપીયન દેશ ઈગ્લંડનો પ્રતિસ્પધી નહોતો; કારણ કે ઇટલી, સ્પેન, કાન્સ, જર્મની વગેરે દેશે સ્થાનિક પરિસ્થિતિને લીધે ઈગ્લંડની સાથે હરીફાઈમાં ઉતરી શકે તેમ નહોતું. આમ કેલસા અને લોઢાની ખાણથી સંપન્ન ઈંગ્લંડે યુરેપ અને અમેરિકાનાં બજારોમાં પોતાને વેપાર ધમધોકાર ફેલાવ્યું. અન્ય દેશની પણ જેમ જેમ મૂડી વધતી ગઈ, તેમ તેમ તેમને ઈગ્લેંડનું અનુકરણ કરવાનું મન થયું અને તેથી તેમને તેની સાથે હરીફાઈમાં ઉતરવાનું થયું. પરંતુ દરમિયાન ઇંગ્લંડે તે પૃથ્વીના અનેક ભાગોમાં પોતાનાં સંસ્થાનો જમાવી, પોતાનાં કારખાનાંમાં તૈયાર કરેલો અનર્ગળ માલ વેચવાનાં બજાર હસ્તગત કર્યા હતાં અને જગતમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વેપારઉદ્યોગમાં આવું સર્વોપરિપણું મેળવવાને જર્મનીએ ઘણું મહેનત કરી અને પિતાના દેશમાં દરેક પ્રકારને માલ ઉત્પન્ન કરવા માંડયો. પરિણામે જર્મનીને પણ, બીજા દેશમાં સંસ્થાને સ્થાપી પિતાને માલ ખપાવવાના હેતુથી ઇંગ્લંડની સાથે અથડામણ થઈ. આ બધાનું પરિણામ યુદ્ધ, અવ્યવસ્થા અને મનુષ્યજાતિની અવનતિમાં આવ્યું અને મજૂર અને શેઠ, ગરીબ અને તવંગર વચ્ચેનું અંતર વધતું ગયું. આ વધતી જતી ધનલાલસારૂપી મહારગને પરિણામે આપણું દેશનું જીવન કેવું જર્જરિત થઈ ગયું છે તે તપાસીએ. પશ્ચિમ સાથેના આપણું વર્તમાન સંબંધને લીધે આપણા દેશનું ધન સહસ્ત્રમુખે પરદેશ ઘસડાઈ જાય છે. કરના અસહ્ય બેજાને લીધે ગરીબ ખેડુતોના દેહમાં રુધિર રહ્યું નથી. દુષ્કાળ એ હવે આપણું દેશમાં અજાણ્યો અતિથિ રહ્યા નથી, પરંતુ ઘરનાં બાળકની પેઠે નિરંતર આપણી સાથે જ વસે છે. આથી રોટલાને માટે ટળવળતાં અનેક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શુભસંગ્રહું-ભાગ ૭ મા હાડપ જરે। જ્યાં ત્યાં નજરે પડે છે. જૂના વખતમાં દુકાળા પડતા પરંતુ ધણાખરા સ્થાનિક હતા. હાલ દુકાળની સંખ્યા અને ભયાનકતા સવિશેષ છે અને લગભગ સાર્વત્રિક થયા છે. આછે ખારાક, અધુરાં વસ્ત્ર, અયેાગ્ય ગૃહા અને અવિશ્રાંત મહેનતથી ઉત્પન્ન થતા તાવથી લેાકેાનું મરણુપ્રમાણ પણ વધતું જાય છે. વળી ખેતીવાડીની અવદશા અને ગૃહઉદ્યોગને નાશ એ પણ આપણી કંગાલિયતનાં કારણેા છે. પૂર્વોક્ત શારીરિક અને આર્થિક દુ:ખે ઉપરાંત સામાજિક, માનસિક, નૈતિક અને રાજકીય કટા કાંઇ એાછાં નથી. મનુષ્યના આકષ ણુનું પરમ અને પવિત્ર ધામ ગૃહ પણ આજ નીરસ બન્યું છે. દ્રવ્યની લેાલુપતાએ ગૃહના સુખના ધ્વંસ કર્યાં છે. હાર્ટલેા અને કલમાએ કૌટુમ્બિક જીવનમાં વિચ્છેદ નાખ્યા છે. પરિણામે કુટુંબના ભણેલા અને અભણ, સમજુ અને અણસમજી, પુરુષ અને સ્ત્રી વ વચ્ચે અંતર વધતું જાય છે. એક સમયે આ દેશમાં રામાયણ, મહાભારત, ભાગવત કે એવા ધાર્મિક ગ્રંથનુ અધ્યયન અને શ્રવણ ગૃહમાં અને શેરીઓમાં નિયમસર થતું અને સંખ્યાઅધ લેાકેાની એ મુખ્ય કેળવણી હતી. હવે એ પ્રાચીન પ્રથા લુપ્ત થતી જાય છે અને તેની જગ્યાએ કાઈ પણ ઉચ્ચ શિક્ષણે સ્થાન લીધું નથી. આપણા દેશની સ્ત્રીએ (અભણ પણ) શ્રુતિપરંપરાએ સાંભળેલાં ભુજના કે કાવ્યા. નિત્ય સવારમાં દળતાં કે ધરતું કામકાજ કરતાં લલકારતી તે પણ હવે ચિજ સાંભળાય છે. પ્રભાતમાં સ્નાનસમયે અનેક ભાવિક નરનારીએ આપણા દેશનાં પવિત્ર તીર્થો, નદીઓ અને પતાના નામેાચ્ચારણ કરતાં અને આપણા દેશની વાસ્તવિક એકતાને નિત્ય સાક્ષાત્કાર કરતાં. વળી સીતા, સાવિત્રી, દમય`તી આદિ મહાસતીએ અને રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શકર આદિ મહાત્માનાં ચિરત્રાનાં સતત સ્મરણા જીવનની જ્ગ્યાત અખંડ જાગ્રત રાખતાં. આ ઉપરાંત ઇતિહાસપ્રસિદ્ દેશભક્ત વીરપુરુષા અને વીરાંગનાઓની કથાઓ દ્વારા પ્રેમશૌય વગેરે ઉન્નત ભાવેા દેશનાં ખાલકાનાં હૃદયમાં ઉભરાતા અને તેમનાં પરાક્રમનું અનુકરણ કરવાનું તેમને મન થતું અને તેમ કરવાને અવકાશ પણ હતા. આ બધેા સ ંપ્રદાય હાલ શિથિલ થઇ ગયા છે. વળી વ્રત, ઉપવાસ, યમ, નિયમ, યાત્રા, ધર્મ, પૂજા, દાનં પણ પ્રથમના જેવાં હવે ક્યાં છે ? કયાં એ ગ્રામ્ય જીવનની સાદાઇ, નિર્દોષતા અને પ્રાણપાષક શક્તિ અને કયાં વર્તમાન યાત્રિક ઉદ્યોગગૃહેથી ભરપૂર ભરેલાં નરકસમાન શહેરે ! આપણા દેશની સંસ્કૃતિનું મડાણ ગામડું હાલ અજ્ઞાન અને દારિદ્નરૂપી અકૂપમાં ડૂબી ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ શિપી કા અવસાન ૪૧૭ પણ સાંપ્રત સમયમાં કેળવણીને બહોળા પ્રચાર થાય છે એ હર્ષનું કારણ નથી? આપણા દેશની સંસ્કૃતિ, સ્વભાવ, સંપ્રદાય અને વાતાવરણને અનુરૂપ કેળવણું મળે તેજ દેશોદય થાય. એ વિના અન્ય શિક્ષણ સર્વહીન છે. પ્રાચીન આશ્રમ અને સંગમ, બૌદ્ધોના વિહાર અને મુસલમાનોની મદ્રસાઓનો ઉપયોગ વર્તમાન શિક્ષણને ઘડવામાં અનિવાર્ય છે. માત્ર પશ્ચિમનાં વિદ્યાલયનું અનુકરણ કરીને આપણી શિક્ષણસંસ્થાઓને આપણે ઉછેરી શકતાં નથી અને ઉછેરીએ તે પણ તેમાં મીઠાં ફળો ખાઈ શકવાના નથી. વળી પ્રાચીન કાળમાં કેળવણુનું ધોરણ પણ હાલ કરતાં જુદું જ હતું. ઘણું ખરૂં જ્ઞાન શ્રવણદ્વારા પ્રાપ્ત થતું. અક્ષરજ્ઞાનનું અજ્ઞાન એ મનુષ્યના ઉત્કર્ષનું બાધક નહતું–ન હોવું જોઈએ. અકબર અને શિવાજી હાલના અર્થમાં જરા પણ ભણેલા નહોતા, છતાં તેમનું જીવનકાય તેઓ અભુત કાર્યદક્ષતાથી કરી શક્યા. તેમનું જીવન હેતુ વિનાનું નહોતું. પરંતુ વર્તમાન શિક્ષણમાં જીવનમાં મૂર્તિમંત કરવાના આદર્શોની કેટલી ઉણપ છે? વળી રાજકીય ક્ષેત્રમાં પણ રાષ્ટ્રપૂજાવાદ અને સામ્રાજ્યવાદનો ઉન્માદ કેટલો વિઘાતક નીવડયો છે ! આમ જ્યાં જ્યાં દષ્ટિ ફેરવીએ છીએ ત્યાં ત્યાં વર્તમાન જીવનપ્રવાહ ઉલટી દિશામાં ચાલી રહ્યો છે. હે સવિતાદેવ ! અમારા અંતરમાં અને અમારી આસપાસ પથરાયેલા અજ્ઞાનના થરે દૂર કરી અમારીમનુષ્યજાતિની-બુદ્ધિને સન્માર્ગે પ્રેરે. “ધિયોયો ન ચા (વસંત”ના એક અંકમાંથી) ८०-शिल्पी का अवसान (લેખક:-શ્રીગોપાલ નેવટિયા) ક્ષિતિજ અસ્ત હેતે હુએ સૂર્ય કી લાલિમા સે સુશોભિત થા. વિસ્તૃત ભૂમિખંડ કે એક છાર પર વટવૃક્ષ કે નીચે એક શિલ્પી બેઠા થા. પાસ હી ઉસકી જીર્ણશીર્ણ કુટિયા થી. કુટિયા યા થી, અપને સ્વામી કી અવસ્થા કા ચિત્રપટ થી. કટિયા કા વહ દીન વેશ બતલા રહા થા કિ વહ કલાવિદ્દ ઉસકી ઓર સે ઉદાસીન હૈ, ઉસકી ઓર આંખ ઉઠા કર દેખને કા ભી ઉસે અવકાશ નહીં હૈ, વહ તો કિસી દૂસરે જગત મેં હી વિચરણ કર રહા થા. તે ક્યા શિલ્પી શિલ્પકલા મેં વ્યસ્ત થા? નહીં; બરોં સે ઉસને યહ કામ છોડ દિયા હૈ. શિલ્પી કા યૌવન અભી સમાપ્ત નહીં હુઆ હૈ, પર ઉસકે મુખમંડલ પર યૌવનપ્રભા કે સ્થાન મેં વિષાદ કી છાયા દૃષ્ટિગોચર હતી હૈ. તે ભી, ઉસકી આંખે મેં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે વહ આભા થી જે બતલા રહી થી– કિસી ચિર-અભિલષિત કોષ કે અન્વેષણ મેં લગી હુઈ હૈ! ધીરે ધીરે સૂર્ય કી લાલિમા પીતવર્ણ હો કર અંધકાર મેં પરિવર્તિત હે ગઈ. શિલ્પી ઉસી સ્થાન પર ઉસી ભાવ સે બેઠા રહા. કિસી અદશ્ય કી ઓર વહ દષ્ટિ ગડાએ થી. રાત્રિ અપના આંચલ પસાર ચલી આ રહી થી. શિ૯પી કા ધ્યાન ટૂટા. એક ઉસાંસ કા સહારા લે કર વહ બહુત હી મંદ વ ગંભીર ચાલ સે અપની ભગ્ન કુટિર કી ઓર ચલા. કુટિયા કે ટિમટિમાતે દીપક કે પાસ આ, કૃશિત જાનુ પર સિર ધર કર, કિસી અગાધ કલ્પના મેં ગ્રસિત વહ બઠ ગયા. બીચબીચ મેં ઉસકે નેત્રય સામને ખડી હુઈ પાષાણમૂર્તિ તક જા કર લૌટ આતે થે. | નભમંડલ ચાંદ કે કેમલ પ્રકાશ સે ખિલ ઉઠા. કણકણ મેં એક નવીન શભા કા પ્રાદુર્ભાવ હો ગયા. ગરીબ કી વહ કુટિયા ભી ચંદ્રિકાફિક્ત હે કર મનોહારી હે ગઈ. વહ સંભ્રાંત શિલ્પી ફિર ઉઠા. મંદ મંદ ગતિ સે ઉસ મૂર્તિ કે સમીપ જા કર ઉસને ઉસકા આવરણ હટા દિયા. એહ! કિતના સૌંદર્ય થા! નિર્જીવ પાષાણુ મેં ઐસા સજીવ સૌંદર્ય અંકિત કરનેવાલા શિલ્પી ધન્ય થા. સ્થિર દૃષ્ટિ સે શિલ્પી અપની ઉસ મૂર્તિ કે નીરખ રહા થા. અકસ્માત ઉસકે લોચનકાણુ જલકણે સે ભીંગ ગયે. એક આહ કે સાથ શિલ્પી કે મુંહ સે યે શબ્દ નિકલે–“ઓહ! કિતની નિર્દય હૈ વહ, ઉસકા કલેજા ભી પથ્થર કા હૈ. ઇતના અનુરાગ, ઈતના આદરસત્કાર ઔર ઇતના પ્રેમ–ક્યા સભી નિરર્થક ગયે ? ક્યા વહ ઘડીભર ઔર નહીં ઠહર સકતી થી ? ક્યા સારા આકર્ષણવાદી કે ટુકડે મેં હી સમાયા હૈ? વાર-વિલાસિની કે લિયે તો યહી એક આકર્ષણ હૈ.” ભાદ્રક મેં શિલ્પી સંજ્ઞાશૂન્ય હે કર કુટિર કે આંગન મેં પડ ગયા. સહસા શિલ્પી બોલ ઉઠા– “તુમ કૌન હો ?” વિદ્યુત !”—ઉત્તર મિલા. “વિદ્યુત ક્યા તુમ હે? અમીરઉમરા કે માનસમ્માન કે છોડ કર તુમ ઇસ ભયાવહ ઝપડી મેં કર્યો આઈ હો ? અથવા તુમ આઈ હી નહીં; તુમ યહાં સાક્ષાત ખડી હાં, યા યહ ભી એક સ્વમમાત્ર હૈિ ? ઉન આશાઓ ઔર મધુર કલ્પનાઓ કા કયા હુઆ ? હાં, હાં, તુમ્હારે આગે હદયદાન-સર્વસ્વ દાન કા કોઈ મૂલ્ય નહીં રહ ગયા થા, તુમહારા એક માત્ર આકર્ષણ થા ધન-ચાંદી, સોના! કો યહી ન? આજ યહાં કયે આઈ હો યા રાસ્તા ભૂલ ગઈ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ શિલ્પી કા અવસાન ૪૧૦ “હાં, રાસ્તા હી ભૂલ ગઈ થી” દુઃખિત ચિત્ત સે વિઘત ને કહા–“મુઝે સતપથ કા જ્ઞાન હો ગયા હતા, તે મેં ઈસ તરહ કયાં ભટકતી ? શિલ્પી, તુમ્હીં કહો, મેં ધન કે પીછે કે દૌડતી, એક હદય જતી ઔર ઉસકી પ્રેમમય છાયા મેં સુખી જીવન બિતાતી. શિ૯પી ! આજ ઉસકી ભીખ માંગને મેં તુમારે દ્વાર પર આઈ ટૂં. તુમ દેવ હો, ક્ષમાશીલ આર ઉદાર હે– હી મેરી આશા હૈ. દયા કરો શિલ્પી ! ” કયા કહા ? ભીખ માંગને–એક ભિખારી સે ? ક્યા તુમ ઉપહાસ કર રહી હો ? “નહીં નહીં, શિલ્પી, નહીં. મેં આજ ઉપહાસ કરને નહીં, ભીખ માંગને આઈ દૂ. એક બાર મેરી એર દેખે તો સહી. તુમ્હારે મન મેં સહાનુભૂતિ ઔર દયા કા ઉદય અવશ્ય હોગા.” શિલ્પી ને આંખ ઉઠા કર દેખા–“ વિદ્યુત ! યહ ક્યા ? તુમ આંખ બંદ કિયે કર્યો ખડી ? વિદ્યુતપ્રભાવાલી તુમ્હારી આંખ કે ક્યા હો ગયા?” “મેરે ને કી શક્તિ કા હરણ કરનેવાલે તુમ હો !” ક્રોધ ઔર દુઃખ સે મિશ્રિત સ્વર મેં યુવતી ને કહા–“જે આગ એક દિન મૈને તુમ્હારે દિલ મેં લગાઈ થી, વહી આગ મેરી આંખે ખા ગઈ. અપની આંખેં વાપિસ પાને કે લિયે મૈને કયા નહી કિયા ? દવાદારૂ, પ્રાર્થના, ભસ્યના સબ નિષ્ફલ રહે. કેઈ અજ્ઞાત મુઝે પ્રેરિત કર રહા થા ઈન સબસે કુછ નહીં હોગા. જાઓ, ઉસી શિલ્પી કી શરણ મેં જાઓ, જિસકા જીવન તુમને નષ્ટ કર દિયા હૈ. શિલ્પી તુહે અપની આંખેં વાપિસ દે દેગા.’ અપને ઈસ સ્વાર્થ કે લિયે બરસેં સે અનેક કષ્ટ સહતી હુઈ આજ તુમહારી શરણ મેં પહુંચ ગઈ હું. એ શિલ્પી! મુઝે આંખેં દે દો ! ચારે એર કી દુનિયા દેખને કી શક્તિ દે દે ! મેં પ્રતિજ્ઞા કરતી દૂ, અપના શેષ જીવન ઔર યૌવન સબ કુછ તુમ્હારી સેવા મેં અર્પણ કર લૂંગી.” વહ સંભ્રાન્ત શિલ્પી ચુપચાપ સબ બાતે સુન રહા થા. અબ વહ કહકહા કર હંસ પડા ઔર બેલા-“મુઝે સ્વાથી મત બનાઓ વિદ્યુત ! ભગવાન કે લિયે મુઝે એક સાધારણ સૌદાગર કી શ્રેણી મેં મત લાઓ. તુમ્હારા શરીર લે કર ક્યા ઉસકે બદલે મેં મં તુહે આંખેં દૂગી દુઃખ હૈ, યુવતિ! તુમ મુઝસે ઐસી આશા મત કરો. મેં તુમસે કુછ નહીં ચાહતા. પ્રતિજ્ઞા કરે, ઈન દો મહિની આંખે કા ઉપયોગ ભવિષ્ય મેં કિસીકો પાગલ બનાને કે લિયે નહીં કરાગી.” પ્રતિજ્ઞા કરતી શિલ્પી! અબ ન કરૂંગી !' એક હી ક્ષણ મેં શિલ્પી કે ચેહરે પર એક જ્યોતિ દિખાઈ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #433 -------------------------------------------------------------------------- ________________ minnie ૪૨૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે દી ઔર સચ્ચે હદય સે ઉસને ઉસ નેત્રવિહીન વાર-વિલાસિની યુવતી કે આશીર્વાદ દિયા. દૂસરે હી ક્ષણ, પડે-હી–પડે ઉસને અપની ફટી–પુરાની ચાદર અપને શરીર પર ખસકા લી. ઉસ કલાવિદ્દ શિલ્પી કે જીવન કા યહ અતિમ સમય થા. વહ સદા કે લિયે સો ગયા; ફિર કભી નહીં જાગા. - વિદ્યુત કાંપ રહી થી. ઉસને દેખા–હાય ! શિલ્પી અબ નહીં રહ ગયા. ઉસકે ચરણે પર પડ કર, સજલ નયન હે કર, ઉસને બિસૂર-બિસૂર કર વિલાપ કિયા ! કાતર સ્વરસે ઉસને કહા–“એ પ્યારે શિલ્પી, અપની દી હુઈ યે આંખેં લૌટા લે ! ઈસ પ્રકાશ કે સહન નહીં કર સકતી. મુઝ પાપિન કે લિયે' તે મૃત્યુ કા અંધકાર હી ઠીક હૈ!” (“શિલ્પી” મેં પ્રકાશિત શ્રી. મજુમદાર કી એક અંગ્રેજી કહાની પર) ८१-पुरुषोत्तम श्रीकृष्ण (લેખક શ્રી. ચક્રવાક) બ્રહ્માંડકેરું આકર્ષણ શ્રી કૃષ્ણ નામ.” બ્રહ્માંડનું નહિ તે હિંદના આકર્ષણ કેરું તો એ નામ છે જ. અને દુનિયાના ફિલ્મફેતન્ના, વિદ્વાને પણ એ નામને પૂજે છે. અને જ્યારે દુનિયાને માનવી, માની ગીતાના મર્મને પૂછશે; ત્યારે એ બ્રહ્માંડ આકર્ષણ થતાં વાર નહિ લાગે. અને કદાચ ભૂતકાળમાં-એના જમાનામાં, એ બ્રહ્માંડનું–જગતનું આકર્ષણ હોય તો કાંઈ નવાઈ નથી. હતું પણ તેમજ. આવા આ નરોત્તમનો જન્મ શ્રાવણ વદી ૮ ની મધરાતે થયો હતો. એની જન્મદાત્રી અષ્ટમી-માત્ર કૃષ્ણાષ્ટમી ન રહેતાં ભારતના ઈતિહાસે જન્માષ્ટમી સેંધાઈ ચૂકી–જાણે કેમ કૃષ્ણના બદલે એ જગતની જન્માત્રી હોય ! જન્માક્તરને એ ભેગી કારાગ્રહમાં જન્મે છે. જન્મતાંજ એને જન્મદાતા માબાપથી વછૂટવાને-ઘોર શૂન્યકાળ કાળી રાતે કાલિંદીનાં કાળાં જળ પાર થવાને–અને ગોવાળ નંદ યશોદાને અપત્ય થવાને વેગ પ્રાપ્ત થાય છે. એનું લાવણ્ય-એની બાળચેષ્ટા ભલભલાં નરનારીને કામણ કરે છે. એની બાળમસ્તી–એનું બાળચાપલ્ય ગોકુળને ગાંડુ કરે છે. ગોકુળ એટલા માટે કહેવાતું કે ત્યાં ગાયનાં કળજ વસતાં, બાકી તે વન હતું. ગોપાળો–ગાવાળાની એ ભૂમિ હતી. નંદરાય પાસેજ સવા લાખ ગાયો હતી. એવા અસંખ્ય ગોપાળો ત્યાં વસતા. વંશપરંપરાના ગોપાલનના અંતે તેમની જાતિજ ગેપ ગણાવા લાગી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪ર૧ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ હતી. અને ત્યાંનાં નરનાર ગોપગોપીથીજ ભારતે પ્રસિદ્ધ હતાં.ગાય વસાવવી–વધારવી–વેલાવવી–એની ઉત્તમોત્તમ ઓલાદ પ્રકટાવવા મધ્યા કરવું, એજ એમનું જીવનકર્તવ્ય હતું. ગ-ગોકુળ એમનું જીવન હતું. એ એની સંપત્તિ હતી, વિશેષ સંતતિ હતી, કીર્તિ હતી. ગોસેવન એ એની ભક્તિ હતી. ગોસમૂહ એ એની શક્તિ હતી. ગેસંગ એ એની આસક્તિ હતી. ગોચર એ એનું મંદિર હતું. એ ગમય હતા. ગે એ મય હતી, તેથી તે ગેપ હતા. તેથી એ ગોપી હતી. આવા એકધારા ને નિર્લેપ વાતાવરણમાં પળનાર બાળક અજબ નીવડે તેમાં શી નવાઈ ! ત્યારે આ તો જન્મનો કલાધર ! એની નવનવી લીલા-રમત ભલભલાના દિલને બહેલાવતી–ડોલાવતી. એ સૌના ચિત્તનો ચેર હતું. એના ચેર સૌ હતા. માત્ર તે નંદયશોદાના બાળક ન હતો. સમસ્ત ગેપગેપીને એ બાળકથી પણ અધિક પ્રિય હતો. એનું આકર્ષણ અજબ હતું. એનું મનમેહન સ્વરૂપ જોતાં ધરાઈએ નહિ તેવું મધુરું હતું. એને જોયા સિવાય–બોલાવ્યા સિવાય દુશ્મનોને પણ ન ચાલતું. એને નીરખ્યા સિવાય ઘણાને અન્ન ભાવતું નહિ. એને રમાડયા સિવાય ઘણાને લહેજત પડતી નહિ. એને અડકયા સિવાય ઘણાનું અંતર પુરતું નહિ, હદય રીઝતું નહિ. એને ન જોતાં તે દિવસો સૂના લાગતા. એને ન સુણતાં તો ચિત્ત સૂકાતું. એ મેહક રૂપ-એ નમણાં નખરાં-એ ચિત્તવેધક હાસ્ય ને ઠમકાં, એ કાળા મધુરા બાળગેપ ગોપીઓને એવાં ઘેલાં કરતાં કે એમને એ એમના બાળકથીએ એના ઉપર અધિક વહાલ ઉછળતું. ખાસ કરીને ગોપીઓ તો એના વિના ગાંડી બની જતી. વિયોગઘેલી હાલુડી માતા ! જાણે એ છોકરો એમને પોતાનો ન હોય, એમ એનાં એમને સ્વપ્નાં આવતાં; રાતે મધરાતે પણ જગવતાં. અસુર સવાર પણ મેહક રૂપ જવા દોડાવતાં. એની મીઠી મસ્તી એમનાં હૈયાં હુલાવતી. એનું અભુત ખેલન એના પર વારી જવા પ્રહલાવતું, એને જોયા સિવાય એનાથી રહેવાતું નહિ. એને ખવરાવ્યા સિવાય એમનાથી ખવાતું જ નહિ. દૂધ દહીથી એને નવડાવ, માખણ મી સરીથી એને ધરવો, એ ગેપી એનો જીવનોદ્વાસ હતો. તેમ કરવાથી વધી જવું એ હરિફાઈ હતી–અદેખાઈ હતી-મારું તારું હતું. છાતી ભીંસી એને રમાડ-ગે દે ભેરવી એને ગભરાવોહૈયે ચાંપી એને હુલ્લા-એ એમને જીવનછાવ હતો. એને પોતે લઈ ફુલાવું, બીજું લે એટલે ખસીઆણું પડી જવું, એવું એ મમત્વ હતું. એને સંગમ એ સાયુજ્ય મુક્તિ હતી. | બાળક વધતો હતો, અને સૌને આકર્ષત હતો. એની ફેરમ ગરદમ પમરતી હતી. કંસે પણ એ અજબ બાળકનાં ગુણગાન શુ. ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શુભસંગ્રહ-ભાગ ૭ મે સાંભળ્યાં. એ ભડક્યો, પૂતના નામે તેની બહેન તેના જેવાજ રાક્ષસી સ્વભાવની હતી. તેને આ બાળકને કે તેના પ્રાણને હરવા તેણે મોકલી. પૂતના માણી હતી-માથીએ પણ વહાલી માશી હતી! બેનના દીકરાને એ રમાડયા–રીઝાવ્યા સિવાય કેમ રહી શકે ? પૂતનાને વહાલ આવ્યું, ને ઉછળ્યું-માંડી બાળકને ધવરાવવા. પણ એ દુષ્ટ માશી સ્તનને ઝેર લગાડી બાળક મારવા આવી હતી. પણ આ ચતુર બાળક ઝેરની તીવ્ર ને કટુ વાસ લેતાંજ ચમ–ચેકો ને બાળમસ્તી કરતો હોય તેમ ઉછર્યો. ને પ્રાણ લેવા આવનાર માશીને એ ગળે ચૅટ કે નિશ્ચંતન કરી જ્યારે તેને ભયે પટકી ત્યારેજ ઝં. માશી પ્રાણ લેવાને બદલે દઈને ગઈ. કાલિંદીના એક તટે કાળીનાગ રહે. તે તીવ્ર વિષધર હતે. એના વસવાટના ભાગમાં ગોકુળ જઈ શકતાં નહિ. એના ફરતે બાર ગાઉનું પાણું પી શકાતું નહિ. બાર બાર ગાઉમાં ચકલું ફરકી શકતું નહિ. આવું ઉગ્ર તેનું ઝેર હતું. વળી તે નદી નીચે એવી રીતે દર કરી રહેતો કે જેને પત્તો મેળવો કઠિન હતો; પણ કૃષ્ણ ધેનુ ચરાવતો થયે ત્યારે એ એણે જાણ્યું. એનાથી એ ન જીરવાયું. એજ ઘડીએ એકદમ જઈ તેને શોધી કાઢી તેને નિવિષ બનાવી મૂક્યો, ને એ વિશાળ ગૌચર-એ સુંદર જળ ગેપ ને અને ગાયોને નિર્ભય ને નિરુપદ્રવ બનાવ્યાં. એક વખત અતિવૃષ્ટિ થઈ. અનરાધાર વરસાદ. રાતદિવસ સૂઝે નહિ. કામધંધે થાય નહિ. તેમાં આ તો ગેપકુળ ખુલ્લામાં– સાદા ઝુંપડામાં-ફરતા ફરતા ધરબાર વિના પણ ચલાવી લેનાર ! બહુ મુશ્કેલીમાં આવી પડયા, ત્યારે આ નાના પે એક પર્વતની તળેટીમાં એવા અધુરા સાધનવાળા બધા ગેપને એકઠા કરી જુદી જુદી યુક્તિઓ બતાવી, એવી ને એટલી વિશાળ જગ્યા સપાટાબંધ છાવરી દીધી કે જ્યાં વરસાદનું બુંદ ન પડે. જેની નીચે ગોપ ને ગાયે નિર્ભય ચરી-વિચરી શકે–ગેકુળે તો તેનું આ એશ્વર્યાશક્તિ જોઈ છક થઈ ગયાં. ગોવર્ધન-ગાયરૂપી શ્રેષ્ઠ ધન(ગેમ વર +ધન) ત્યાં પળાયું. તેથી એ પર્વત ગવર્ધન ગણુયો. ગાયરૂપી શ્રેષ્ઠ ધનને રક્ષનારા-ધરનારા કૃષ્ણ ગોવર્ધનધારી કહેવાયા. અને આલંકારિક ભાષામાં આવા પ્રસંગો “કાળીનાગ નાવ્યો – ગવર્ધન તો છે. કહેવાયા. આ રીતે ગોકુળનાં તમામ વિદને વિદારણ થતાં આનંદ ઉત્સવ થઈ પડશે. રસછોળ ઉડવા લાગી-જીવન મધુરાં મધુરાં થઈ ગયાં, ઘેર ઘેર નાટારંભ ને લીલા થઈ રહ્યાં. આ વખતે તે ધેનુ ચારતોને કંઈ કંઈ નવનવા ખેલ ખેલત, અનેક વેષ ભજવતો, મારપીંછને સુરમ્ય મુકુટ બનાવે ને તે ધરત. વનસ્પતિના રસ કાઢી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #436 -------------------------------------------------------------------------- ________________ પુરુષાત્તમ શ્રીકૃષ્ણ ૪૧૩ લાલપીળાં કપડાં રંગતા ને તે પહેરતા. વાંસની બંસી-વેણુ તે બનાવતા તે બજાવતા તે એવું સૂરીલુ ગાતા એવું મધુર વગાડતા કે ધેનુ પણ એની વાંસળીએ થનગનતી—નૃત્ય કરતી. ગેાપીઓ ધંધા વિસરી જોવા દેડી જતી. ને સાનભાન—લૂગડાંલત્તાં–લેાકલાજ–ને વડીલના દાખ સૌ અદૃશ્ય થઇ જતાં. આથીજ આલ કારિક ભાષામાં કહેવાયું કે એ બંસરીથી—“જળ થંભ્યાં, પર્યંત ડેાલ્યા, સમાધિઓ છૂટી, વાયુસૂર્ય-ચંદ્ર ૪૦ દૈવી ચીજોના વ્યવહાર અટકી ગયા, દિવસરાત એક થઈ ગયાં, બલ્કે ભૂલાઇ ગયાં (દિવસ છે કે રાત એ ભાન ન રહે ),ગેાપ–ગે પાંગના ભાન ભૂલ્યાં–ગાંડાં થયાં, ગેાપીએ ભાન ભૂલી, વાંસળી વાય ને કપડાં-કામ ચૂકી, નવસ્રી દે।ડવા માંડે.' ઈ-૪૦ આમ એ બંસીધર કહેવાયે. આ અને આવાં કામાએ તેની ખ્યાતિ એટલી બધી વધી પડી કે કંસ મુંઝાઈ ગયા. તેની નિંદુ ઉડી ગઇ. શું કરવું તે વિચાર તેને થઈ પડયા. આખરે તેણે નંદરાય કે જે પેાતાના ગાધનથી એક રાજા જેવેા ગણાતા તેની પાસે મિત્રભાવે તેના પુત્રને મળવા, લેાલવા, આનંદવા આમત્ર્યા. નંદરાજા આ આમત્રણ ન ઠેલી શક્યા. તે કૃષ્ણ તથા બળદેવ કે જે તેની માતા રાહિણીથી ઉત્પન્ન થયેલા તેનેા વડા ભાઇ, તેનેા હંમેશના સહચર, ને અતિ બળશાળી માનનીય વડા ભાઇ હતા, તે બેઉને સાથે મેકલ્યા. રસ્તે અને રાજધાની મથુરામાં જતાં તેમની અજબ જોડીએ તેના મેાહક કમનીય સ્વરૂપે, અજબ વ્યક્તિત્વે રાજના કમ ચારી અને દાસદાસીને એવાં તે એટલાં આકર્ષ્યા કે ભાન ભૂલી કંસ માટે લઇ જતાં ચંદનપુષ્પા, ગપો, પૂજન, અર્ચના, વેષભૂષાએ તેને અર્પણ કરવા લાગ્યા. ક ંસે જ્યારે આ જાણ્યુ' ત્યારે તેના ક્રોધ ભભૂકી ઉઠયેા. તેણે દગા કર્યાં. તેમના પર હાથીએ છેડયા-મલ્લા ને મારાએ મૂક્યા. પણ આ બળવાન ભાઇઓએ તેને ચૂણ વિચૂર્ણ કરી નાખ્યાં. ત્યારે ક્રોધે ભરાઇ તે જાતે મારવા દોડયા. પણ કસ કરતાંએ આ નાના લાગતા બાળક વધારે બળવાન હતા. કંસને કૃષ્ણે પળમાં પૂરા કર્યાં. અને મથુરા નગરીના રાજ્યમાં જે દુષ્ટતાપાવતા, કંસના રાક્ષસી સ્વભાવથી છાઇ હતી તેના વિનાશ કર્યાં. માબાપ વાસુદેવ દેવકીને છેડાવ્યાં, બંધનમુક્ત કર્યાં. માતામહને ગાદી આપી તે પેાતે બાળક બની રહ્યા. મથુરા જેવું મહાન ને સમૃદ્ધ રાજ્ય હાથમાં આવવા છતાં ન લલચાતાં ભણવા માટે પ્રયાણુ કર્યું.... આનું નામ તે મહાનતા. ત્યારે ગુલામી નહાતી, પ્રજાની રગેરગમાં સ્વતંત્રતા ભરી હતી, નસેનસમાં જોમ ભર્યું· હતું. નિ`ળ દૃષ્ટિનાં ને તેથીએ વધારે નિળ દિલનાં માનવે ત્યારે જન્મતાં ને વિલસતાં; ને એ વિલાસમાં વિકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શુભસંગ્રહ-ભાગ ૭ મા ની છાંટ નહોતી. બાળકૃષ્ણના અતૃપ્તરૂપે, અદમ્ય ઉત્સાહે અગમ્ય ક્રીડાએ, સુરમ્ય મસ્તીએ, નિઃસ્વાર્થ સ્વાર્પણે ને મધુરા પ્રેમે સૌને એટલાં આકર્ષ્યા હતાં કે તેને અસંખ્ય બાળસખા થયા; એટલું જ નહિ પણ તેને અસંખ્ય બાળસખીઓ બની. તેમાં રાધા મુખ્ય હતી. યાદ રહે કે એ નિર્મળ ને નિર્વિકાર અહંતાણું એ બાળસ ખ્ય-બાળ અદ્વૈત હતું. આ બધાં તેના નામે મરી ફીટતાં, તેના કામે ગાંડાં બનતાં, તેના દર્શને મસ્ત બનતાં, તેના સાહચર્યો મુક્તિ અનુભવતાં. ને એ ગાઢ મૈત્રી, એ અજબ આકર્ષણ એટલું વજીમય બન્યું હતું કે જ્યારે કૃષ્ણ મથુરાની વાટ લીધી, ત્યારે એ ગોકુળ યમપુર થઈ પડયું. શેરીએ સૂની, ઘર સૂતાં અને માનવ પણ સૂનાં થઈ ગયાં. જાણે કેમ સૌને ઘેર કોઈ પ્રિય મરી ગયું હોય ! આંબાલવૃદ્ધ સૌ ફિક્કા પડી ગયાં, જાણે તેમનાં હૈયાં હરાઈ ગયાં હોય, બુદ્ધિ ગળી ગઈ હોય, આત્મા ઉડી ગયો હોય ! કેટલાંયને તે એ નેહસંભારણાં, એ પ્રિય વિહારસ્થળે, એ અબાલ ઉઠતા પ્રિય નાદે એવાં પીવા લાગ્યા કે આ સુરમ્ય ભૂમિ હવે તેમને મૃત્યુધામ થઈ પડયું. પિતાનું માદરે વતનપ્રિય પિતૃદેશ ખારાં ખારાં થઈ પડયાં; ને ઘણું તો ન રહી શકવાથી એ ભૂમિને છેલ્લા પ્રણામ કરી દૂર દૂર નીકળી ગયાં. આવી માહિની લગાડનાર કૃણ તે વખતે માત્ર દશ અગીઆર વર્ષના હતા. અને દશ અગિયાર વર્ષને ગોકુળાને ગાંડાં કરી દેનાર આ બાળક કે પ્રતિભાવન હશે, એ ક૯પીએ છીએ ત્યારે અંતર ઉભરાઈ જાય છે. અવંતીમાં ત્યારે ઋષિ સાંદીપનનું ગુરુકુળ જગપ્રસિદ્ધ હતું. કૃણ ત્યાં અભ્યાસાર્થે આવે છે; ત્યાં વિધવિધ કળાએ, કુશાગ્ર બુદ્ધિએ, કમનીયતાએ ગુરુના, ગુરુપત્નીના, ગુબંધુના ચિત્ત ચોરી લે છે. મરી ગયો માની બેઠેલા ગુરુપુત્રને અજબ રસાયન સાધી આ સવા શિષ્ય જીવિત કરે છે, અજબ ચંચળતા સાધી સૌને ચમકાવે છે, અને સંપૂર્ણ વિદ્યા સાધી–સુદામા જેવા રંક બ્રહ્મબંધુનું નિર્મળ સખ્ય સાધી વિદાય લે છે. મથુરાનો મોહ છેડી–સ્વસામર્થ્યને જ શ્રેયસ્કર સમજતો એ સ્વકર્મવીર સૌરાષ્ટ્ર સર કરે છે. સમુદ્રકાંઠે એક અને અડ, અનુ. પમ અને અદ્વિતીય, એ વખતના ઇતિહાસે અવર્ણ ગણુયલી પુણ્યધામ દ્વારિકા વસાવે છે. (જે જગતનું જોવા લાયક સર્વશ્રેષ્ઠ સ્થળ થઈ પડે છે. હજારો બલકે લાખો ગાઉના યાત્રીઓ આવી જીંદગી ગાળવા છતાં એની વિવિધતા પૂરી મહાણુ શકતા નથી. એવી એ દ્વારિકા હતી.) અને ત્યારથી કૃષ્ણ કરતાં એ દ્વારિકાધીશ તરીકે વધારે પ્રસિદ્ધ થાય છે. તેની કીર્તિકૌમુદીથી મુગ્ધ બનેલી–તેના સિવાય બીજાને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #438 -------------------------------------------------------------------------- ________________ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ૪૨૫ ભાઈ બાપ માની બેઠેલી મનોમુગ્ધા–ચ્છિત વરનારી-દઢ મનવાળી રુકિમણીને કન્યાની સ્વતંત્રતા છુંદી મરજી માફક પરણાવવા મથતા કુટુંબાએથી-કન્યાની મરજી વિરુદ્ધ પરણવા માગતા મદોન્મ રાજવીઓથી-દુશ્મનોના દવ વચ્ચેથી ઉંચકી લાવી પિતાની ધર્મપત્ની બનાવે છે. ને એવું સચર-સંયમન સાધે છે કે એ એકપત્નીવ્રતધારી-દઢ નિગ્રહી-ઋતુમાં પણ માત્ર ગર્ભદાનક રહી આર્યોનું અસીધારા જેવું ગૃહસ્થ બ્રહ્મચર્ય વ્રત સાધી, સંસારી છતાં બાળબ્રહ્મચારીનું અનંત બીરૂદ મેળવે છે. અને જ્યારે એક દુર્બળ, અકિંચિન, ચીંથરીઆ, મરવા વાંકે જીવતા એ રંક બ્રાહ્મણને એ સશકત ને સુબાહુ રસ નીતરત ને લક્ષમીમાં બદબદત રાજવી બાથમાં ઘાલીને ભેટે છે; ત્યારે એ લંગેટીઆ મિત્રોનું સ્નેહાલિંગન–એ રંકરાયનું અભેદ મિલન વજહૈયા ને પણ ભીંજવી મારે છે. અને તેની દરિદ્ર સ્થિતિ, ગરીબીની યાતના, ભૂખડી બારશપણું જાણવા છતાં તેનું અયાચકપણું પરીક્ષવા અને અમર કરવા એક પાઈ હાથોહાથ ન આપતાં ભેટી વિદાય દે છે. ત્યારે દેખાતી કુંપણતા નીચે ઉછળતું વિશાળ અંતઃકરણ ઝળહળી રહે છે. અને એ નિધન-નિઃસ્પૃહ મિત્ર છંદગીભર ભૂખને બખેલો છતાં–ચાહીને હાથ લંબાવવા આવેલ છતાં-મિત્રતા ન લજવતાં નિર્વિકલ્પ વિદાય થાય છે. એ દશ્ય ખરેખર પ્રેરક છે. અને સુદામા ઘેર પહોંચે ત્યાર પહેલાં એ મિત્રને તારણહાર જાણે દ્વારિકાને ટક્કર મારે એવી રસસમૃદ્ધિથી ઉછળતી નગરી જાણે આકાશમાંથી ઉતરી આવી હોય એમ-પિતે કાંઈ ન આપ્યું હોય તેમ પિતાનાથી પણ શ્રેષ્ઠ વૈભવ ને સમૃદ્ધિ તેના પર છાવર કરે એ કલ્પના-એ સભ્યતાનાં ગુણગાન થઈ શકે એમ નથી. તેની અજબ ને અફર બુદ્ધિ ચક્રાકારનું સુદર્શન અસ્ત્ર શોધે છે, જેને પ્રતીકાર જગતમાં નથી. જે છૂટે તો ગમે તેવા ને ગમે તેટલા દુશ્મનને કચ્ચરઘાણ કાઢી નાખે, ને વળી પાછું પિતા પાસે આવી જાય. આવો તે એ ધનુર્વિદ્એટલું જ નહિ પણ એનું ગરુડાકારી વિમાન એવું અને એટલું પ્રસિદ્ધ હતું કે જેના ઘેષથી જેવા તેવાના ગર્ભ ગળી જતા. જેના નામે દુશ્મને પૂજતા, મિત્રો આલ્હાદતા ને દેખાવે માત્ર જીવતો ગરુડજ જોઈ લ્યો. તે ઉડતું ત્યારે પાંખ જેમ ફેલાતું, તેમાં આકાશી તત્ત્વ શોધી એવી યુક્તિ રચી હતી કે અમુક અવાજના સ્પર્શે એ આવે ને અમુક અવાજના સ્પર્શે એ ચાલ્યું જાય. ધાર્યું કામ આપે, ઉંચે ચઢવું, નીચે જવું, પવનથી પણ વધારે દોડવું, પાણુમાં, જમીનમાં, આકાશમાં ગમે ત્યાં વહેવું અમુક કળ દેતાં માર માર કરતું દુશ્મનને ભેદી નાખે એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શુભસંગ્રહ-ભાગ ૭ મા ઘડી ઘડી રંગ બદલતું ને અરંગ થતું વાહનનું વાહન, હથિયારનું હથિયાર, ધ્વજને ધવજ, રક્ષકનું રક્ષક એવું એ વિમાન હતું. આવા યંત્રને શોધક જગતજેતા થાય તેમાં નવાઈ શી ! આથી પછી શિલ્પનિપુણતા બીજી કયી હોઈ શકે ? આ સિવાય અદશ્ય રહેવાની વિદ્યા તેણે સાધ્ય કરી હતી. આ વિદ્યાના બળેજ તેણે પાંચાળીનાં ચીર પૂર્યા હતાં. તેમાં પાપીએને થકવવાને હેતુ હતો. પણ જ્યારે પાપીઓની જીદ્દ વધારે લંબાઈ ત્યારે પિતાનું પહેરવાનું હંમેશનું કપડું પીતાંબર સહેજ દસ્ય કર્યું, જે જોતાંજ એ વસ્ત્રના પહેરનારની કલ્પના આવતાં કૌર, એ વ્યક્તિના સામર્થ્યબળની કલ્પનાએજ ફીકા પડી ગયા. ને વસ્ત્રાહરણ ભૂલી ગયા. શી એના નામની હાક હતી ! હાલ જેને વાયરલેસ કહે છે તે વિદ્યા પણ ત્યારે સાધ્ય હતી. તેને આકાશવાણું કે અંતરવાણું કહેતા. પાંડ હજારે કોશ દૂરથી બોલાવે–પાંચાલી બોલાવે ને બે ઘડી પછી હાજર થાય. એ અંતરવાણું ને ગરુડ વિમાનની શોધનું ફળ હતું, માત્ર વાતો કે ગપાટા નહોતા. એ મહાપુરુષના કેટલા ગુણ કથી? ક્યાં થીએ? વગર લડયે પાંડવોને જીતાડનાર એ હતા. જ્યાં જ્યાં દુઃખ, જ્યાં જ્યાં પાપ, જ્યાં જ્યાં અનાચાર, ત્યાં ત્યાં કૃષ્ણ ને કૃષ્ણુ, ત્યાં અધર્મઅનીતિનું વિદારણુ! આમ પૃથ્વીને પાપમુક્ત કરી તે સાચે ગોપાલ બન્યો છે. ઇશ્વર હોય તો તે એક ને અદ્વીતિય છે, નિરંજન ને નિરક્ષર છે. નથી તે અવતરતો કે નથી તે મરતે. એટલે એ ઈશ્વરાવતાર હતા એમ કહેવું, એ સરાસરી મૂર્ખાઈ છે. પણ દીનના દુઃખે દાઝી જે યોગીઓ ને વિભૂતિઓ એટલે જીવનમુતાત્માઓ અવતાર હોય તો એવા અવતાર જગતમાં ઘણા થયા છે ને થશે. ભારતમાં પણ એવા ઘણું થયા છે, થાય છે ને થશે. એમ કહીએ તો અવતાર હતો. અમારી દષ્ટિએ મનુષ્ય એ માત્ર એક જીવ છે. સમજશકિતવાળો ! મથી મથી, સાધી સાધી, ચારિત્ર્ય કેળવી કેળવી તે પુરુષ બની શકે છે. આવા પુરુષો ભારતમાં અનેક થયા છે. તેમાંનો કુણું પણ એક; પણ બીજા પુરુષ હતા, જ્યારે આ પુરુષોત્તમ. ગોકુળાને ગાંડો કરનાર, તારનાર પાળનાર, બાળાવતાર ! ગોપ ગોપીઓમાં આત્મીયતા-નિજત્વતા–પ્રકટાવનાર એ રૂપાવતાર! સ્વજનની પેઠે વિરહથી વિન નાખતો એ વિરહાવતાર ! પૃથ્વીને પગલે પગલે પાપપાખંડ–દુષ્ટતાને વિચછેદનાર એ પુણ્યાવતાર ! દીન ને દુઃખીને તારનાર એ દીનાવતાર ! રાધાના બાળસખા ને દ્રૌપદીના ધમસખા ! ઉદ્ધવના અંતરસખા ને સુદામાના આત્મસખા ! અર્જુનના પેગસખા ને રુકિમણીના જીવનસખા ! વાસુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪ર૭ બંગાલ કેમીકલ વક દેવદેવકીને લાલ અને નંદયશોદાને બાળ ! કંસ શિશુપાળને કાળ અને અફર અજોડ કળાકાર ! અજબ વિષ્ટિકાર ને ગજબ દષ્ટિકાર ! એ પાર્થસારથી ને ધર્મભારથી ! જગતવંઘ પિતામહ જેવા પણ જેને પૂજવા યોગ્ય માને એ સમર્થ ચારિત્રશાળી ! નિષ્કામ ને નિલે ૫ દેહધારી, ગૃહસ્થ છતાં ઈદ્રિયજેતા બ્રહ્મચારી ! એ અનન્ય સુદર્શન ચકશોધક, ગરુડ વિમાનવિધાયક, મધુર મેહન બંસીધર, સંગીત-શિલ્પ-શસ્ત્ર,અસ્ત્રવિશારદ, એ ભારતત્રાતા ને ગીતાગાતા, એ ગોવાળ ને ગોપાળ, એ ધર્મધાર ને નીતિકાર ને બીજું કહી પણ શું શકાય ! એ જગતને પુરુષોત્તમ હતો–છે–અને રહેશે. (“સાહિત્યના એક અંકમાંથી) આચાર્ય બકુલચંદ્રરાયે સ્થાપેલું ८२-बंगाल केमीकल वर्क्स (લખનાર -શ્રી. વ્રજમોહન શર્મા.) લગભગ ચાળીસ વર્ષ પહેલાંની વાત છે. કલકત્તાના અપર સરક્યુલર રોડ નામે એક રસ્તા પરના એક મકાનમાં દુર્બળ દેહવાળા એક પ્રોફેસર આવીને વસ્યા હતા. તેઓ રસાયન કૅલેજમાં ભણાવતા. હિંદમાં રસાયનશાસ્ત્રના ઘણા ધ્રોફેસરની પ્રવૃત્તિ માત્ર “ક્લાસરૂમ”ની ચાર ભીંત વચ્ચેજ પુરાયેલી રહે છે, પણ આ પ્રોફેસર એના અપવાદરૂપ હતા. તેમની ઈચ્છા નેકરી કરી ફક્ત દ્રવ્ય કમાવાની જ નહોતી. તેમના હૃદયમાં હિંદી રસાયણને પુનરુદ્ધાર કરવાની મહાન આકાંક્ષા હતી. એ આકાંક્ષાની સાથે સાથે તેમના મસ્તિષ્કમાં રસાયણનું અસાધારણ જ્ઞાન, સ્વભાવમાં દઢતા, મનમાં ધૂન અને નિઃસ્પૃહતા હતાં. તેમની એ મહત્ત્વાકાંક્ષા અને ધૂનને પરિણામે “ બંગાલ કેમીકલ અને ફાર્માસ્યુટિકલ વકર્સ” જેવી મહાન સંસ્થાને જન્મ થયો. તે ઍફેસર બીજા કોઈજ નહિ, પણ અત્યારે હિંદમશહૂર બનેલા પરમ ખાદીભક્ત આચાર્ય શ્રી. પ્રફુલ્લચંદ્ર રાય હતા. ભારતભૂમિ રત્નગર્ભા વસુંધરા કહેવાય છે. તેમાં સેંકડે જાતનાં વૃક્ષો, પાંદડાં, ઔષધિઓ, જડીબુટ્ટીઓ વગેરે પેદા થાય છે. હિંદી વૈદ્યો અને રસાયણો પિતાની દેશી ઔષધિઓને ઉપયોગ પુરાતન સમયથી કરતા આવ્યા છે. તેમને આયુર્વેદ તેમજ ઔષધ બનાવવાની તેમની પદ્ધતિ નિરાળાંજ છે. છેલ્લી બે સદીઓમાં યુરેપના વિજ્ઞાને એટલી બધી ઝડપથી પ્રગતિ કરી છે કે યુરોપની ચિકિત્સાપ્રણાલીમાં ઘણું કાતિકારી પરિવર્તન થયાં છે. વિલે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #441 -------------------------------------------------------------------------- ________________ ४२८ શુભસંગ્રહ-ભાગ ૭ મા ષણની નવી રીતિઓએ તેમજ હારા જાતનાં નવાં યત્રાની શેાધે રાગના ઉપચારની રીતમાં ફેરફાર કર્યાં છે; એટલુંજ નહિ, પણ ઔષધનિર્માણ-પ્રણાલીમાં પણ જખરા ફેરફાર કર્યો છે. પણ વિદેશી શાસનને અંગે તેમજ પેાતાની રૂઢિપ્રિયતાને અંગે તથા બીજા કેટલાંક કારણેાથી આપણા આયુવેદાચાય શ્રી. રાય પેાતાની જુની રીતિઓને વળગી રહ્યા. અગ્રેજી શાસને પશ્ચિમની ચિકિત્સાની રીતિઓને ઉત્તેજન આપ્યુ. સારાય દેશમાં અંગ્રેજી હાસ્પિટલેા અને ડાકટરેાની જાળ ફેલાઇ ગઈ. આ ડાટાની ચિકિત્સાની રીતિએ વિદેશી હેાવા ઉપરાંત તેમની બધી દવાઓ પણ વિદેશીજ હતી. આ દવાઓમાંની કેટલીક તે। હિંદમાં પેદા થાય છે, છતાં કાંઇક અંશે અજ્ઞાનને લીધે, કઇક અંશે ઉત્તેજન અને પુંજીની ઓછપને લીધે, કંઈક અશે વિદેશી પ્રતિયેાગિતા તથા અન્યાન્ય અડચણેાને લીધે, લગભગ બધીજ દવાએ વિદેશથી આવતી. ધણું કરીને હિંદુમાં સૌથી પ્રથમ આચા` પી. સી. રાયેજ દેશી જડીબુટ્ટી અને કંદમૂળમાંથી પાશ્ચાત્ય પ્રણાલી અનુસાર અંગ્રેજી દવાએ અને રસાયણી પદાર્થો બનાવવાના યત્ન કર્યાં. પરિણામરૂપે નંબર ૯૧ અપર સર્યું લર રાડમાં બંગાલ કેમીકલ અને ફાર્માસ્યુટીકલ વસ ”ના જન્મ થયેા. આચાય રાયની સાથે ડૉ અમુલ્યચરણુ ખેાઝ, એમ. બી. અને સતીશચંદ્રસિહુ એમ. એ. નામક એ ઉત્સાહી નવયુવા પણ જોડાયા હતા. 'ગાલ કેમીકલ વકસ”ની શરૂઆત એક કંપનીના રૂપમાં થઇ. આ ત્રણે સંસ્થાપકામાંના કાષ્ઠની પાસે પુજી કે અનુભવ નહેાતાં; પણ તેમનામાં કલ્પનાશક્તિ અને ઉત્સાહની એછપ નહેતી. આચાય રાયે દવા બનાવવાની રીતિએ અને વિધિએ શેાધી કાઢવાનુ` માથે લીધું. મેાઝ મહાશયે ડાક્ટરી વિભાગ અને દવાઓને વીણી કાઢવાનુ કામ સંભાળ્યું અને સાધારણ પ્રબંધ તેમજ દવાઓ બનાવવા ઉપર દેખરેખ રાખવાનું કાર્ય શ્રીયુત સિંહે સંભાળી લીધું. આ ત્રિપુટીએ શરૂઆતમાં કેટલીક હિંદી દવાએ અને કેટલીક જડીબુટ્ટીવાળી ઔષધિએ તથા અગ્રેજી ઔષધનિર્માણુશાસ્ત્રાનુસાર કેટલાક રસાયણિક પદાર્થો બનાવ્યા. પશુ આગળ ચાલતાં આ ત્રિપુટીને ઘણી અડચણા વેઠવી પડી. તેમની દવાઓ લે કાણ? ડૉક્ટરે તા યુરેપના જાણીતા દવા વેચનારાઓને છેડીને દેશી દવા શા માટે લે ? અને વૈદ્યો તા આધુનિક ઢબે તૈયાર થયેલી દવાએ પર વિશ્વાસજ ધરાવતા નહાતા. પણ આની પહેલાં કેટલાક અંગ્રેજી અને કેટલાક હિંદી ડૉક્ટરાએ હિંદની ઔષધિઓને પ્રયોગ કરીને એ ઔષધિઓને પ્રભાવશાળી જણાવી હતી. સૌભાગ્યવશાત્ તેમના પ્રયાગાના પરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com r Page #442 -------------------------------------------------------------------------- ________________ ગાલ કેમીકલ વર્કસ ૪૨૯ ણામની નાંધ મેાજૂદ હતી. આ નોંધને ક ંપનીના સંસ્થાપકાએ પૂરેપુરા લાભ લીધે। અને ધીરે ધીરે તેમની બનાવેલી ચીજોના ગુણથી જનતા જ્ઞાત થવા લાગી અને તેમની ચીજોની માંગ વધવા લાગી. પછી આ વર્ક્સને સન ૧૯૦૧ થી પચાસ હજારની પુંજીથી લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવી. શરૂઆતમાં પુજી માટે ડાયરેકટરેને ઘણી ીકર કરવી પડી, પણ કંપનીના વ્યાપારમાં શરૂઆતથીજ ફાયદા થવા લાગ્યા, તેથી ધીરે ધીરે તેની પુ ંજી પચાસ હજારથી એક લાખ, પછી ત્રણ લાખ, પછી પાંચ લાખ, પછી દશ લાખ અને છેલ્લે હમણાં હમણાંમાં એગણીસ લાખ સુધી વર્ષી ગઇ છે. પહેલે વર્ષે દવાઓનુ વેચાણ પચીસ હજારનું થયું હતું અને છવ્વીસમે વર્ષે એગણત્રીસ લાખનું થયું. મતલબ કે, ૧૧૬ ગણું વધી ગયું. જ્યારે કંપનીનું કામ વધ્યું ત્યારે સરક્યુલર રેાડવાળી જગ્યા ટુંકી પડવા લાગી. આથી કંપનીએ માનિકતલ્લાના લત્તામાં ૧૦ વીધાં જમીન ખરીદી ત્યાં પેતાનુ કારખાનું બાંધ્યું. ધીરે ધીરે આ જમીન ૪૦ વીધાં થઈ; પણ તે છતાંયે જગ્યાની ત ંગીને લીધે પાનીહાટી નામક સ્થાનમાં ૧૩૫ વીધાં જમીન ખરીદવામાં આવી, અને ત્યાં પણ એક કારખાનુ ઉધાડવામાં આવ્યુ. કલકત્તાના પૂર્વીના છેડા તરફ્ માનિકતલ્લાની ખારા પાણીની જૂની નહેર પાસે “બંગાલ કેમીકલ”નું કારખાનું આવેલું છે. આ કારખાનાના સમૂહમાં નાનીમોટી ૫૩ મારતા છે, જે જુદા જુદા કામમાં આવે છે. લગભગ બધાં મશીનેા વીજળીના બળથી ચાલે છે. વીજળી બનાવવા માટે કપનીનું પેાતાનું પાવર-હાઉસ” છે. એ ઉપરાંત કેટલાંક ટીમ અને આઇલ એન્જીનેા પણ છે. આખાય કારખાનાનાં એન્જીનેા મળીને ખસેા ધાડાની શક્તિ ઉત્પન્ન કરે છે. આ કંપની આપબળનું સારૂં. ઉદાહરણ પૂરૂં પાડે છે. ખેચાર મેાટાં એન્જીનેા સિવાય બાકીનાં મશીને બધાં એજ કારખાનામાં બન્યાં છે; એટલુજ નહિ, પણ કેટલાંક મશીનેા તા કંપનીના કા કર્તાઓએજ શેાધ્યાં છે. પાણી માટે કંપનીના પેાતાના ‘યુબવેલ’ છે, છાપકામ માટે પેાતાનુ છાપખાનું છે અને પેકિંગના ખાસ અને પીપ વગેરે બનાવવા માટે કંપનીની પેાતાની સા મીલ” છે. આ સમયે ક ંપની મુખ્યતઃ ત્રણ જાતની ચીજો બનાવે છેઃ(૧) રસાયણિક દ્રવ્ય, (૨) ઔષધિઓ અને (૩) વૈજ્ઞાનિક યંત્ર. રસાયણિક દ્રવ્યેામાં તેજાબ, ફટકડી, જાતજાતના “ સલ્ફેટ અને ‘“ નાઈટ્રેટ ” વગેરે અને છે. 27 મેટાં શહેરમાં પીવાનું જે પાણી નળમાં આવે છે, તેને સાફ કરવામાં એલ્યુમીનિયમ–સલ્ફેટ વાપરવામાં આવે છે. કલકત્તા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શુભસંગ્રહ-ભાગ ૭ મો લખને, અલાહાબાદ વગેરે જગ્યાની મ્યુનિસિપાલીટીઓ “બંગાલ કેમીકલ” પાસેથી આ પદાર્થ મોટા જથામાં મંગાવે છે. “બંગાલ કેમીકલ” રોજ પોણાત્રણસે મણ એસીડ ઉત્પન્ન કરી શકે છે. તેને “એસીડ-ચેમ્બર” “અપ-ટુ-ડેટ' છે. “બંગાલ કેમીકલને ઔષધિવિભાગ હિંદમાં સૌથી મોટો છે. તેની દેખરેખ અનેક રસાયણનિષ્ણાત મનુષ્યના હાથમાં છે. આ વિભાગમાં ડોકટરી વિધિ અનુસાર અનેક જાતની અંગ્રેજી દવાઓ-જેવી કે સત્વ, અર્ક, ટિચર, “લિકર”, સ્પિરિટ, શરબત વગેરે બને છે. એ સિવાય કેટલીક દવાઓ શુદ્ધ હિંદી જડી-બુટ્ટીએમાંથી બને છે. ડોકટરે આ ઔષધિઓને સ્વતંત્રતાથી પ્રયોગ કરે છે. હવે તો ઘણું વૈદ્યો પણ બંગાલ કેમીકલ”ની બનાવેલી દવાઓ વાપરે છે. આ દવાઓ સિવાય કંડ લિવર ઑઇલ”, “ઈમશન’, લાલ શરબત, કેસ્પિન, સાબુ વગેરે પણ ત્યાં બને છે. આ સર્વ વસ્તુઓ આયુર્વેદિક ગુણ ધરાવતી હોવાને અનેક ડોકટરોએ સ્વીકાર કર્યો છે. “બંગાલ કેમીકલ”માં એક પરીક્ષાવિભાગ છે, જ્યાં હંમેશાં ઔષધિઓની પરીક્ષા થયા કરે છે. બજારમાં જે જડીબુટ્ટીઓ કે બીજી વસ્તુઓ વેચાય છે, તેની પહેલે વિશ્લેષણાત્મક પરીક્ષા કરવામાં આવે છે. જે તે તદ્દન નિર્દોષ અને ઉચિત “સ્ટાન્ડર્ડ”ની સાબીત થાય છે, તો જ તેને “બંગાલ કેમીકલ” વાપરે છે-અન્યથા નહિ. દવાઓ જ્યારે બનીને તૈયાર થઈ જાય છે ત્યારે ફરી વાર તેનું વિશ્લેષણ થાય છે અને જે તેમાં બધા આવશ્યક ગુણ મળી આવે તોજ તેને શીશીમાં ભરીને બજારમાં મોકલવામાં આવે છે. કેટલીક દવાઓ તૈયાર થતાં તેમને પ્રયોગ સસલાં કે બિલાડીઓ પર કરવામાં આવે છે અને પછી જ તેમને શીશીઓમાં ભરાય છે. - “બંગાલ કેમીકલ”માં એક જીવ-વિજ્ઞાનની પ્રયોગશાળા (બાયોલોજિકલ લેબોરેટરી) પણ છે. આ પ્રયોગશાળાના નિરીક્ષક આ વિષયના ખાસ અનુભવી છે અને તેમણે યુરોપની અનેક જાણીતી પ્રયોગશાળાઓમાં દશ વર્ષ સુધી કામ કર્યું છે. ઈજેકશનની દવાઓ બનાવવાને વિભાગ જુદો છે. અમુક પરમાણુઓને ઠંડાં કરવા માટે એક આઈસ રૂમ’ છે, જેમાં દાખલ થતાંજ આપણને લાગે કે આપણે હિમાલયમાં પહોંચી ગયા. મલમપટ્ટી વગેરેના કામ માટે દવાવાળું દબાવેલું રૂ અને પટ્ટીઓ વગેરે પણ અહીં બને છે. “મશીન-શૈપમાં વૈજ્ઞાનિક યંત્ર અને ડોકટરી ઓજારે બને છે. અહીં “ફિઝીકલ બેલેન્સ” જેવું સૂમ ત્રાજવું પણ બને છે. અહીં બનેલી શૃંગારની સામગ્રીઓ-દંતમંજન, સુગધી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ પતિસેવા ૪૩૧ નાના પ્રકારનાં માથામાં નાખવાનાં તેલેા વગેરેના જનસાધારણમાં પૂરતા પ્રચાર છે. આ સંસ્થામાં આ વખતે એ હજાર વ્યક્તિઓ કામ કરે છે. “ બંગાલ કેમીકલ ”ની દવાઓની જાહેર ખખર હિંદનાં પત્રામાં છપાય છે, તેમાં પણ જાહેર ખબરની કલાની સાથે સાથે સુરુચિ અને હિંદી કલાનાં તત્ત્વા હાય છે. આ મહાન સંસ્થાનું સંચાલન દેશી પુ'જી, દેશી ભુદ્ધિ, દેશી મહેનત અને દેશી વસ્તુઓથી થાય છે. આ પરથી એ જણાઇ આવે છે કે, હિંદી પુરુષા ને મુદ્ધિ ગમે તેવુ કઠિન કાર્ય કરી શકે તેમ છે. (માĆ-૧૯૩૧ ના ‘“નવચેતન”માંથી) ૮૨-૫તિસેવા (લેખકઃ-સાહિત્યરત્ન પં॰ અયેાધ્યાસિંહ ઉપાધ્યાય “હરિઔધ”) સેવા ભક્તિ કી પરમપ્રિય પુત્રી હૈ. યહ હ ઔર ગૌરવ કી બાત હૈ કિ ઉસકા દેશ મેં પ્રચૂર પ્રચાર હેા રહા હૈ. આજ દિન સખ એર દેશસેવા, જાતિસેવા, સમાજસેવા આદિ કી ધૂમ હૈ. કિંતુ ન-જાને ક્યાં, પતિસેવા અચ્છી દૃષ્ટિ સે નહી. દેખી જાતી. ઉસે સપત્ની સમઝા જાતા હૈ. શાયદ દાસી કહલાને કા ભય ડરાતા રહતા હૈ. જિસકી દૃષ્ટિ મેં સામ્યવાદ અસા હૈ, વહ દાસી બનના ક્રમ પસ' કરેગી ? કિંતુ યહ ભડા ભ્રમ હૈ. સેવા સામ્યવાદ કી સહચરી હૈ. જિસક્રા ઉચ્ચતા કા અભિમાન હૈ, વહેં કિસીક્રેા નીચ સમઝ કર ઉસકી સેવા કરના પસંદ ન કરેગા. જબ સભી સમાન હૈ, તેા કિસીકા કિસીકી સેવા કરને મે સર્કાચ ક્યા ? સ્ત્રી-પુરુષ તે। સમાન હી નહીં, ઔર કુછ ભી હૈ. વે ઔર કી અપેક્ષા અધિક સમાન હૈ. ક્િર પરસ્પર એકદૂસરે કી સેવા કરને મેં સંક્રાચ ક્યા ? ક્યા પુરુષ સ્ત્રી કી સેવા નહી' કરતે ? મા, બહેન, બેટી કી ખાત જાને દીજીએ, મૈત્ર પુરુષોં કા મહિનાં રાત–રાતભર જાગ કર અપની અર્ધાંગિની કી સેવા કરતે દેખા હૈ. ક્યા ઈસમે વે ઉસકે દાસ હૈ। ગએ ? નહી, વરન ઉન્હાંને અપને બહુત બડે કવ્ય કા પાલન ક્રિયા. ક્યાંકિ ઔર કી અપેક્ષા સ્ત્રી કા અપને પતિ પર અધિક દાવા હૈ. ક્િર શ્રી કા પુરુષ કી સેવા કરને કા ક્યા વિરાધ ! યહ તેા ઉસકા ધમ હૈ. સ્ત્રી-પુરુષ પરસ્પર ઇતને બધે હુએ હૈં કિ એક કા દૂસરે કી આવશ્યકતા પૂરી કરની હી હોગી. ઈસમે દંભ કૈસા ? ભગવાન્ મનુ કહેતે હૈં — Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શુભસંગ્રહ-ભાગ ૭ માં संतुष्टो भार्यया भर्ता भर्ती भार्या तथैव च । यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र धै ध्रुवम् ॥ જિસ કુલ મેં સ્ત્રી સે પુરુષ પ્રસન્ન રહતા હૈ, ઔર પુરુષ સે સ્ત્રી, ઉસકા અવશ્ય કલ્યાણ હોતા હૈ. સેવાભાવ આર્ય સંસ્કૃતિ કા એક અંગ હૈ. ઈસી લિયે ચાહે પુરાણ ઉપપુરાણ મેં, પતિ કી સેવા કરના સ્ત્રી કા ધર્મ બતલાયા ગયા છે. કારણ ઈસકા યહ હૈ કિ સેવાપ્રવૃત્તિ ઢિયાં મેં સ્વાભાવિક હતી હૈ. વે ઉદારહદયા, કેમલમના ઔર દયાશીલા હતી હૈ. દૂસરે કા દુઃખ દેખ કર દ્રવીભૂત હેના ઉનકા પ્રધાન ગુણ છે. ઉનમેં સહનશીલતા ભી અધિક હોતી હૈ, સેવા કે લિયે યહ ગુણ અધિકતર અપેક્ષિત હૈ, જિસમેં કષ્ટસહિષ્ણુતા નહીં, વહ સ્થિર ચિત્ત સે સેવાભાવપરાયણ નહીં હો સકતા. સંતાન કે દસ માસ ગર્ભ મેં ધારણ કર કે ઉસે જન્મ દેના ઔર આત્મોત્સર્ગ કર ચિરકાલ તક તન્મયતા સે ઉસકી સેવા કરના માતા કા હી કામ હૈ ઔર ઈસી લિયે ભગવાન મનુ કે કથનાનુસાર “સત્ર પિતૃન માતા શ ક્તિચિતે માતા પિતા સે ગૌરવ મેં સહસ્ત્ર-ગુના અધિક હૈ. યદિ માતાઓં યહ અલૌકિક સેવાભાવ ન હતા, તો ધરાતલ આજ સંતાનન્ય હતા. પશુપક્ષિય તક મેં યહ ભાવ ઇતના પ્રબલ હોતા હૈ કિ દેખ કર આશ્ચર્ય હોતા હૈ. રણુ જિસ સમય પુરુષજાતિ શસ્ત્ર-સંચાલન મેં ઉન્મત્ત દિખલાઈ દેતી હૈ, ઉસ સમય ધીર ભાવ સે મહિલાઓં (નર્સે) ઘાયલ ઔર રેગિ કી પરિચર્યા મેં નિરત દેખી જાતી હૈ. જિસકે સેવાભાવ કા પ્રવાહ ઇતના સબલ હૈ, પતિદેવ કી સેવા કી સચ્ચી અધિકારિણી વહી હૈ. શાસ્ત્રોં કી આજ્ઞા કા મર્મ યહી હૈ. કકિ પતિ કી હિતકારિણી સંસાર મેં પત્ની કે સમાન ઔર કૌન હૈ ? વિપત્તિ મેં, કષ્ટ મેં, દુઃખ કે અન્ય અવસર પર પતિ કી સેવા જિસ લગન ઔર તન્મયતા સે પત્ની કર સકતી હૈ, અન્ય નહીં. પ્રત્યેક કાર્ય કે લિયે યોગ્ય અધિકારી હી અપેક્ષિત હતા હૈ. શાસ્ત્ર ઇસ સિદ્ધાંત કી ઉપેક્ષા કેસે કરતા? સદા સે સેવા કા ભાર ઉસી પર પડતા આયા હૈ, જો સમીપી હોતા હૈ. અર્ધાગિની પત્ની સે બઢ કર સમીપી સંસાર મેં ઔર દૂસરી કૌન હૈ ? ફિર પતિસેવા યદિ ઉસકા કર્તવ્ય ન કહા જાય, તો કિસકા કહા જાવે ! ગોસ્વામી તુલસીદાસ કી રામાયણ પવિત્ર આર્ય સંસ્કૃતિ ઔર મહાન આદર્શો કા ભંડાર હૈ. શ્રીમતી જનકનંદિની સતીસાવી સ્ત્રિયોં કી શિરોમણિ હૈ. ઉનકે વિષય મેં ગોસ્વામીજી એક સ્થાન પર લિખતે હૈ. – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ પતિસેવા ૪૩ kr पति अनुकूल सदा रह सीता । सोभा खानि सुसील विनीता ॥ यद्यपि गृह सेवक सेवकिनी । विपुल सकल सेवा विधि गुनी ॥ निज कर गृह परिचरजा करहीं । रामचन्द्र आयसु अनुसरहीं ॥ પતિ અનકૂલ સદા રહે સીતા” ઈસ પદ્ય મે' ‘સદા' કા પ્રયેાગ ખડા હી માર્મિક હૈ. ક્રિસી અવસ્થા મેં શ્રીમતી જનકનંદિની પતિ કે પ્રતિકૂલ આચરણ નહીં કરતી; યહ સિકા ભાવ હૈ. યૌવન ખડા પ્રમાદી હૈ. ગૃહ કે ઝમેલે, આત્મપરાયણતા, અહુંભાવ કભી-કભી ઐસે કારણ ઉપસ્થિત કર દેતે હૈ, જિસસે પ્રાયઃ પતિ-પત્ની મેં મનેામાલિન્ય હૈ। જાતા હૈ, ઔર કઇ દિન તક ચલતા રહતા હૈ. આપસ મેં બાતચીત તક ખંદ હૈ। નતી હૈ, ઐસી અવસ્થામે પ્રતિકૂલ આચરણ સ્વાભાવિક હૈ, ચાહે વહ સાધારણ હી હા. શ્રીમતી રાજરાજેશ્વરી વિકટેરિયા કી પતિપુરાયણુતા, સરલતા ઔર વિનયશીલતા વિશ્વવિદિત હૈ. વહ એક સાધુસ્વભાવા મહિલા થી. એક દિન યૌવન કી ઉમંગ સે અપને પરમ–પ્રિય પતિ પ્રિન્સ અલખ કે સાથે ખાત હી ખાત મેં વહ એસા વ્યવહાર કર ડીકિ વહ રુષ્ટ હૈ। ગયે ઔર દૂસરે કમરે મેં જા કર ઉસકે કિવાડ લગા લિયે. ઘેાડી હી દેર મેં પતિપ્રાણા કા યહ બાત ખટકી. વહ અપને સ્થાન સે ઉડ્ડી, ઔર કિવાડાં કા સવિનય ખુલવા કર પતિદેવ કૈા મના લિયા, જો કુછ ઉન્હોંને કિયા ઇસસે ઉનકી વિશાલહૃદયતા સૂચિત હૈ; કિંતુ યૌવનપ્રમાદ કી ઝલક ઉસમેં મૌજૂદ હૈ. કહા જા સકતા હૈ કિ યે ચઢતી જવાની કે ર`ગરહસ્ય ઔર ચેાચલે હૈ, ના પ્રતિકૂલાચરણ નહીં કહ સકતે; કિંતુ યહ વિચાર ડીક નહીં. અનમત કી જડ પ્રતિકૂલાચરણુ હૈ, ચાહે વહ કિતની હી થાડી માત્રા મેં ક્યાં ન હૈ. ગાસ્વાસ્વામીજી કા ‘સદા' શબ્દ ઇસી ભાવ કા સૂચક હૈ. શ્રીમતી જાનકીદેવી સાધ્વી થી કિ ઐસી નૌખત કભી આતી હી ન થી. C સાભાખાતિ સુસીલ બિનીતા” ઇસ પદ્ય મેં સેાભાખાનિ’ કા પ્રયોગ મા કા હૈ. નીતિપ્રથાં મેં લિખા હૈ— માર્યા પવતી શત્રુ’-ક્યાં? ઇસલિયે કિ વહ ગવતી હેાતી હૈ. ઉસમેં એ બહુત હૈ।તી હૈ. ઉસકી નાજબરદારી કરતે કરતે-પતિદેવ કે નાાં દમ આ જાતા હૈ. જન્મ વહ કિતનાં કૈ અપની એર લાલાયિત આંખેાં સે અવલેાકન કરતે દેખતી હૈ, તેા ઉસકા મિજાજ ચઢ જાતા હૈ. ઇસી લિયે રૂપવતી ભાર્યો કા શત્રુ કહા ગયા હૈ. શ્રીમતી જનકનંદિની સ્વયં શ્રી’હૈ. ઇસ લિયે ઉનકી શાભા કા ક્યા કહના; કિંતુ સેાભાખાનિ’ હેા કર ભી વહ સુશીલ ઔર વિનીત થી. યહ ખાત ઈસીસે પ્રમાણિત હાતી હૈ કિ વહ સદા પતિ કે અનુકૂલ હતી ૩. ૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શુભસંગ્રહ-ભાગ ૭ માં થીં. જે પતિપ્રાણુ હૈ, વહ સુશીલા ઔર વિનયનમ્ર કર્યો ન હગી ? જે સમઝતી હૈ– “ વાહી કે સુહાગ સે સુહાગિની ભઈ હોં બીર, વાહી રૂપવારે રૂપ હી તે ભઈ રૂ૫ સી.” ઉસમેં એંઠ કેસી ? કંસા રૂપગર્વ ? ઔર કંસા મિજાજ? જિસકી યહ અવસ્થા હૈ કિ – રૂપસુધા અકિલી હી પિચૈ પિય દૂ કે ન આરસી દેખન દેતિ હૈ.” વહ નાજબરદારી કી ભૂખી ક્યાં હોગી ? ઔર કર્યો ન ચાહેગી કિ મેં અપને પ્યારે કા કોન પ્રિય કરું. કર્યો ન ઉન્હેં અપની આંખે કા તારા બના કર રખું. ઈસકે ઉપરાંત ગોસ્વામીજી લિખતે હૈ–“યદ્યપિ સકલ સેવા-વિધિ મેં દક્ષ ઘર મેં અનેક દાસદાસિયે હૈ, ફિર ભી સીતાદેવી અપને હાથ મે ઘર કી સેવા-ટહલ કરતી ઔર પતિ કી આજ્ઞાનુસાર ચલતી રહતી હૈ.” કૌન સીતા દેવી?—જે “સભા ખાનિ’ હૈ ! ચક્રવતી કી પુત્રવધૂ ઔર મિથિલાધિપતિ કી પ્રિય પુત્રી હૈ ! ઉનકી ઇસ ગૃહિણ-ધર્મ કી મહત્તા કે પ્રથમ કે દે ચરણે ને કિતના ચમકા દિયા હૈ, ઇસકા વિચાર સહદય જન ભલી ભાંતિ કર સકતે હૈ. આજ પતિસેવા કે સાથ ગૃહસેવા સે ભી નાક-ભૌ ચઢાઈ જા રહી હૈ, ઉસકા ભી બાયકાટ કિયા જા રહા હૈ. કર્યો? ઇસ લિયે કિ જબ પતિસેવા હી ઇઝ નહીં તે ગૃહસેવા કે જંજાલ મેં કૌન પડે-કૌન આગ કે સામને બૈઠ કર અપને રૂપ પર આંચ આને દે, કૌન ધુર્યે મેં બેઠ કર અપની આંખે ફેડે, કૌન ફૂલ-સે કમલ હાથે સે ગર્ભગમં બરતને કો પકડે, કૌન ચૌકે મેં બઠે ઔર કૌન તરહદાર સાડિયે કે મૈલી હેને દે! યે સબ કામ તો લૉંડિયે કે હૈ, ગૃહસ્વામિની કે નહીં. રસોઈ અચ્છી ન બને, બલા સે પતિદેવ આધે પેટ ખા કર ઉઠ આવે, તે ઉઠ આવે; ઘરવાલે મુંહ પુલાવેં, તો ફુલા; ઉનકે સર–સપાટે, કલોં સે છુટ્ટી કહાં જે વે ઈન પચડે મેં પડે! યહ પાશ્ચાત્ય શિક્ષા-દીક્ષા કા પ્રભાવ હૈ. ઈસસે સમાજ મેં રોમાંચકારી અસુવિધાર્યો ફૂલ રહી હૈં. થોડી પુછવાલોં કા તો નાકે દમ હૈ. પરંતુ અભી આંખેં ઠીકઠીક નહીં ખુલીં, પતન-પર–પતન હોતા હી જા રહા હૈ. હિંદુઆદર્શ સે હી હિંદૂ-જાતિ કા ભલા હે સકતા હૈ. ભગવતી વિદેહનંદિની હી હમારી કુલલલના કા આદર્શ હો સકતી હૈ, અન્ય નહીં. શાસ્ત્રોં કી કુછ આજ્ઞામેં ભી દેખિયે'सदा प्रहृष्टया भाव्यं गृहकायषु दक्षया । सुसंस्कृतोपस्करया व्यये चामुक्तहस्तया ॥-मनु० भोजने च रुचितमिदमस्मै द्वेष्यमिदं पथ्यमिदमिति च विन्यात् । स्वरं बहिरुपश्रुत्य भवनमागच्छतः किं कृत्यमिति Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ પતિસેવા ૪૩૫ ब्रुवती शय्याभवनमध्ये तिष्ठत् । परिचारिकामपनुद्य स्वयं पादौ प्रक्षालयेत् पश्चात्. संवेशनं पूर्वमुत्थानमनबोधनम् च सुप्तस्य, –વાત્રયન છે સ્ત્રી કે ચાહિયે કિ સદા આનંદિત રહે, ગૃહકાર્ય મેં દક્ષ હે, તમામ સામાને કે સંભાલતી એવં સુધારતી રહે ઔર વ્યય હાથ દબા કર કરે. | ભજન કે પદાર્થો મેં ઇસકા વિચાર રાખે કિ કિસકે યા ચતા હૈ ઔર કિસકે લિયે ક્યા પથ્ય ઔર ક્યા અપથ્ય હૈ. ઘર આતે હુયે પતિ કી આવાજ બાહર સુન કર સજજાભવન મેં આ કર ખડી હો જાય ઔર કર્યો કે વિષય મેં ઉસકી આજ્ઞા લે. પરિચારિકાઓ' અર્થાત્ દાસિયોં કે હટા કર સ્વયં ઉસકે પૈર ધવે. પીછે સોના ઔર પહલે ઉઠના ચાહિયે. જે પતિ આરામ મેં હો તો જગાને કી ચેષ્ટા ન કરે. સંભવ હૈ, ઈન પંક્તિ કે પઢ કર યહ સમઝા જાય કિ ઇનમેં દાસીકરણ કી હી કલા હૈ, કિંતુ વાસ્તવ મેં ઐસા નહીં હૈ. જિસસે અહંભાવ કે અંધકાર મેં માનવતા-કૌમુદી કા વિકાસ હ, અલસ પ્રકૃતિ, કટુ-સ્વભાવ, ઉછુખેલ મનોવૃત્તિ કા નિયમન હે, ઇનમેં ઇસી પ્રકાર કી મધુર શિક્ષા હૈ. આજકલ ઉદ્દામ પ્રવૃત્તિ કે અરછા સમઝા જાતા હૈ. માનવતા સે અહમમિકા અધિક પસંદ કી જાતી હૈ. આત્મકતારણું કે આત્મગૌરવ કહા જાતા હૈ. ઔર માનસિક દુર્બલતા કે મહત્તા; કિંતુ દુર્ગુણ દુગુણ હૈ, ઔર ગુણ ગુણ. દુર્ગુણ કદાપિ ગુણ નહીં હો સકતા. મેહ-મમતા કી રાત્રિ વ્યતીત હેને પર જ્ઞાનસૂર્ય કા ઉદય હેતા હૈ. ઉસ સમય માનવતા કી કિરણે હી ફૂટતી દિખલાઈ દેતી હૈ. એક દિન એક સજજન કે સાથ મેં ઉનકે મકાન પર ગયા. દિન મેલે કા થા. અપને સાથ શેષશાયી ભગવાન કા એક ચિત્ર વહ લેતે ગયે થે. જિસ સમય હમ લોગ બૈઠે, ઉનકી શ્રીમતી સામને આઈ. ઉન્હોને ચિત્ર ઉન્હેં દે દિયા. ઉસે ઉન્હોંને એક બાર દેખા, ભૌહે ટેઢી કી, ઔર ફિર ઉસે ટુકડે ટુકડે કર કે ફેંક દિયા. પતિદેવ ને કહા ! હૈ! યહ ક્યા ?” ઉનહોને કહા “યહ ચિત્ર યહી દિખલાને કે ન લાએ હા કિ લક્ષ્મી બૈઠી વિષ્ણુ ભગવાન કે પૈર દાબ રહી હૈ ? મેં ઐસા આદર્શ નહીં પસંદ કરતી. ત્રિમાં પુરુષ કી દાસી નહીં હૈ. મેં ઐસી તસ્વીરે કે ફાડ કર ફેક દેના હી અચ્છા સમઝતી હૂં.” યહ કહ કર શ્રીમતી ભીતર ચલી ગઈ ઔર વહ મેરા મુંહ દેખને લગે. આજકલ ઐસી હી પ્રવૃત્તિ પ્રબલ હો રહી હૈ આર વહ હમારે સમાજ મેં હલચલ મચા રહી હૈ. ઐસી પ્રવૃત્તિ કી સ્ત્રી હી નહીં, પુરુષ ભી પ્રાયઃ કહા કરતે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે હૈં કિ હિંદુ ગ્રંથે મેં સ્ત્રિયો કો ઉચ્ચ સ્થાન દિયા હી નહીં ગયા, વે પ્રાયઃ દાસી હી સમઝી ગઈ હૈ; કિંતુ ઐસા કહના બહુત બડા અજ્ઞાન હૈ, વિચાર કી સંકીર્ણતા હી ઇસ અજ્ઞાન કા કારણ હૈ. યદિ જિજ્ઞાસાદષ્ટિ સે હિંદુ ગ્રંથોં કા અધ્યયન કિયા ગયા હતા, તે ઐસી અર્ગલ બાત કદાપિ ન કહી જાતી. મેં કુછ પ્રમાણુ દૂગા अर्धभार्या मनुष्यस्य भार्या श्रेष्ठतमः सखा। भार्या मूलं त्रिवर्गस्य भार्या मूलं तरिष्यतः॥१॥ सखायः प्रविविक्तेषु भवन्त्येदा प्रियंवदा। पितरो धर्मकार्येषु भवन्त्यार्तस्य मातरः ॥२॥ कान्तारेष्वपि विश्रामो जनस्याध्वनि कस्य वै। यः स दारः स विश्वास्यस्त स्माद्दारा परा गतिः॥३॥ आत्मात्मनैव जनितः पुत्र इत्युच्यते बुधैः । तस्मात् भायौ नरः पश्येन्मातृवत्पुत्र मातरम् ।।-महाभारत । यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ॥ -मनु० । दाम्पत्यव्युत्क्रमे दोषः समः शास्त्रे प्रकीर्तितः।। नरा न तमवेक्षन्ते ते नात्र वरमङ्गनाः ।।५।। वराहमिहिर । ભાર્યા મનુષ્ય કે આધા શરીર ઔર શ્રેષ્ઠતમ સખા હૈ. ભાર્યા અર્થ, ધર્મ ઔર કામ કા મૂલ હૈ. પ્રિયંવદા ભાર્યા અસહાય કી. સહાય, ધર્મકાર્ય મેં પિતાસ્વરૂપ, આ વ્યક્તિ કી જનની ઔર સંસાર-પથ-પથિકે કા વિશ્રામસ્થલ હૈ. ભાર્યાવાન વ્યક્તિ હી સબકા વિશ્વાસભાજન બનતા હૈ. ઇસ લિયે ભાર્યા હી પરા ગતિ હૈ. પતિ કી આત્મા હી પત્ની કે ગર્ભ મેં પ્રવિષ્ટ હે કર પુત્ર રૂપ સે જન્મતી હૈ, ઈસ લિયે ભાર્યા માતા કે સમાન માન્ય હૈ. જહાં સ્ત્રિયા કિ પૂજા હતી હૈ, વહાં દેવતાઓ કા નિવાસ હતા હૈ. શાસ્ત્રોં ને દામ્પત્ય ધર્મ તોડને કે દેવ માના હૈ. પુરુષ ઈસકી પરવા નહીં કરતે, ઈસ લિયે સ્ત્રિયા હી શ્રેષ્ઠ હૈ. કવિતાવિભૂતિસંપન્ન ભવભૂતિ કી બાતેં ભી સુન લીજિયે. ઉત્તરરામચરિત મેં ભગવાન રામચંદ્ર કે મુખ સે એક સ્થાન પર વહ યહ કહલાતે હૈદ इयं गेहे लक्ष्मीरियममृतवर्तिनयनयो रसावस्याः स्पर्शो वपुषि बहुलश्चन्दनरसः । अयं बाहुः कण्ठे शिशिरमसृणो मौक्तिकसरः किमस्या न प्रेयो यदि परमसह्यस्तु विरहः ॥ યહ મેરે ઘર કી લક્ષ્મી હૈ, આંખ કી અમૃતશલાકા હૈ. ઇસકા સ્પર્શ શરીર કે લિયે ગાઢા ચંદનરસ હૈ. ઇસકી ભુજા મેરે ગલે મેં મેતિયાં કી માલા કી ભાંતિ શીતલ ઔર સુખદ હૈ. વિયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ પતિસેવા ૪૩૭ Ο કિયા હૈઃ— જનિત દુ:ખ કે છેડ કર મુઝે સીતા કી કૌન ખાત પ્યારી નહીં " એક દૂસરે સ્થાન પર ઉનકી લેખની તે યાં રસવ 'त्वं जीवितं त्वमसि मे हृदयं द्वितीयं, त्वं कौमुदी नयनयोरमृतं त्वमङ्गे ॥ તુમ મેરા જીવન હેા, મેરા દ્વિતીય હૃદય હે. મેરી આંખે કે લિયે ચંદ્રમા કી ચાંદની ઔર શરીર કે લિયે અમૃતરસ હા.” ઇન કતિય પંક્તિયેાં મેં સ્ત્રીજાતિ ી મહત્તા કે વિષય મે જો કહા ગયા હૈ, ઉસસે અધિક ક્યા કહા જા સકતા હૈ? શાસ્ત્ર ઉદાર ઔર તત્ત્વગ્રાહી હૈ. ઉનકી અનુભૂતિ મહાન ઔર અત્યંત સમીચીન હૈ. ઉનકી દૃષ્ટિ એકદેશીય નહીં, વ્યાપક ઔર ઉદાત્ત હૈ. યહ દૂસરી બાત હૈ કિ કેઇ મણિ કા કાંચ સમઝે, સ્ત્રી ઔર પુરુષ દેનાં કે લિયે ઊંચત શિક્ષાએ ઉનમેં મૌજીદ હૈ'. સંસાર કા ઉન્હાંને ગભીર દૃષ્ટ સે દેખા હૈ, ઔર ચિરકાલ તક ઉસકે વિષયે કા મનન કિયા હૈ. ઇસ લિયે વાસ્તવ મેં ઉનકા કથન ભવભેષજ હૈ. વહુ કિસીકા કડવી માલૂમ હે, કિંતુ હૈ વહ માનસરેાગ કી અમેધ ઔષધિ. દાંપત્ય ધર્મ ઉત્તરદાયિત્વપૂર્ણ હૈ. થેાડીસી અસાવધાની સે વહુ વિષમય હ। સકતા હૈ, તપાવન સે ગૃહક્ષેત્ર મે અધિક ઈંદ્રેયનિગ્રહ ઔર સાધના કી આવશ્યકતા હૈ. વહાં ઈતની વિદ્ય-બાધા સામને નહીં આતી, જિતની યહાં. પુરુષજાતિ સે સ્ત્રીજાતિ પર ઉસકા ઉત્તરદાયિત્વ અધિક હૈ; ક્યાંકિ ગૃહિણી ઔર ગૃહલક્ષ્મી વહી હૈ. ગૃહ કે ભંડાર પર ઉસીકા અધિકાર હાતા હૈ, ઇસ લિયે અન્નપૂર્ણાં ભી ઉસીકેા કહતે હૈં. યદિ વહ યહુ નહીં સમઝ સકતી હૈ કિ મૈં ક્યા દૂ, યદિ ઉસકા આત્મજ્ઞાન અપૂર્ણ હૈ, તેા વહ સંસારક્ષેત્ર મે' અસલ રહેગી; ઔર ઉસ એક કે કારણ સ્વર્ગ કે સમાન ગૃહ નરક બન જાયગા, જૈસે અન્નવસ્ત્ર ખ઼ી સુવ્યવસ્થા કરના કર્તવ્ય હૈ, ઉસી પ્રકાર કષ્ટ કે સમય ઉચિત સેવા કરના ભી ઉસકા કવ્ય હૈ. આત્ત ઔર પીડિત કી સેવા કર જે આત્મપ્રસાદ લાભ હાતા હૈ, વહ બડા હી ઉદાત્ત હાતા હૈ; કયાં કિ ઉસમે માનવતા કી ઝલક વિશેષ હેાતી હૈ. મૈને દેખા હૈ કિ ચેટ લગ જાને પર, મૂર્છિત હ। જાતે પર ખડે પ્રતિષ્ઠિત લેાગ ભી સાધારણ જન કી સેવા કરને લગતે હૈ. ઇસસે ઉનકી પ્રતિષ્ઠા અધિક હતી હૈ, કમ નહીં. પતિ યદિ શ્રાંત હૈ, ઔર પત્ની તે પંખા ઝલ દિયા, તેા ઉસને શિતા કા હી, આત્મીયતા કા હી પરિચય દિયા, ઇસમે' ઉસકી લઘુતા ક્યા હુ? યદિ પતિ પીડિત હૈ, રુગ્ણ હૈ, કષ્ટ મેં હૈ, તેા ઉસકી સેવા કરના ક્યા પત્ની કા ધ નહીં હૈ? દિ નહીં હૈ, તે ઉસમે' સહાનુભૂતિ કહાં ? મમતા કહાં? સ્નેહ કહાં ? વહેતા પથ્થર હૈ. પથ્થર સે ભી ગઇ ખીતી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ ४३८ શુભસંગ્રહ–ભાગ માં કે કિ અવસર પર પથ્થર ભી પસીજ જાતા હૈ. ઐસી પત્ની પત્ની નહીં હૈ, વહ કુછ ઔર હૈ. વહ સ્વાર્થમયી દાનવી હૈ, પ્રેમમયી માનવી નહીં. વહ લોકનિંદા કા પાત્ર તો બનતી હી હૈ, સાથ હી સંસાર મેં ઉપેક્ષિત ભી હોતી હૈ. આજ ભી ઘરઘર એસી કુલલલના હૈ જે પતિ કે કષ્ટ કે દેખ કર વ્યથિત હો જાતી હૈ, ઔર રાતદિન ઉનકી સેવા કર કે ભી તૃપ્ત નહીં હોતી. સગ્ગી બાત તો યહ હૈ કિ યદિ વે ઐસા ન કરે તો ઉનકા મન હી નહીં માનતા. વે ભૂખ, પ્યાસ સબ ભૂલ જાતી હૈ, તન કી સુધ ભૂલ જાતી હૈ; પર પતિ કી સેવા કે નહીં ભૂલતી. ઉનકે થોડી દેર કે લિયે ભી પતિ કી ચારપાઇ કે પાસ સે હટના ગવારા નહીં હોતા. મુહ બના કર કહા જા સકતા હૈ કિ વે નિંદનીય દાસી હૈ; પરંતુ વે સચ્ચી દેવી હૈ; કર્યો કિ દિવ્ય ગુણ ઉન્હીં મેં હૈ. પતિસેવા કા યહ અર્થ નહીં કિ દબ કર ઉસકે પૈર દબાયે જાયં, મુઠ્ઠી મેં રખને કે લિયે ઉસકે તલવે સહલાયે જાય, મતલબ ગાંઠને કે લિયે દબી બિલી કા સ્વાંગ લાયા જાય. યદ્યપિ ઐસા બહુત કિયા જાતા હૈ, તથાપિ ઇસમેં સ્વાર્થ કી ગંધ હૈ. અતએવા યહ વિડંબના હિં, સચ્ચી પતિ-સેવા નહીં. હદય કે સચ્ચે ભાવ સે, વિના કિસી કામના કે, પતિ હિત મેં રત રહના, દુઃખ મેં ઉસ પર ઉત્સર્ગ હેન, ઉસકે જીવન કે આનંદમય ઔર ઉસકે સંસાર કે સુખરૂપ બનાના હી સચ્ચી પતિસેવા હૈ. સ્મરણ રહે, બાહ્ય સૌંદર્ય સે હદયસૌંદર્ય હી ઉત્તમ હોતા હૈ. | ( માધુરી”ના એક અંકમાંથી) ८४-प्रेमानंद (લેખક:-શ્રી. સુરેશ દીક્ષિત) સરિતાતટેવનઉપવનમાં ફરતાં એકાદ વૃક્ષને સર્વસુંદર કહેવું જેટલું કઠણ છે, તેટલું જ પ્રેમાનંદની એક કૃતિને સર્વશ્રેષ્ઠ ગણવી મુશ્કેલ છે. તેનાં પર્ણ જેવી એક જાતની પણ એકસરખી નહિ. વૃક્ષનું સૌંદર્ય વખાણતાં વાડીનું સૌંદર્ય વિસરાય, તેમ તેની એકાદ કૃતિ ઉપર મોહી પડતાં થાય. તાડ જેવો તે ઉંચે છે; વડ જે તે વિશાળ છે. પાસેથી નીરખતાં તેનું એકાદ અંગ ઝીણવટથી જોવાય, પણ દૂરથી તે આખાય દેખાય. સત્તરમી સદીની મળે અને અંતે શાંતિ હતી. જહાંગીર અને શાહજહાંની વૈભવભરી સત્તાને દેર હતે. નૂરજહાં અને મુમતાઝની પ્રેમખાટે બાદશાહ ઝૂલતા. કાશ્મીરની વાડીઓમાં એકને માટે ગુલાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રેમાનદ ૪૩૯ ઉછરતા, તેા ખીજા માટે તાજમહેલનાં સ્વપ્ન ગુ થાતાં. એ અરસામાં જહાંગીર એક વર્ષ (૧૬૧૭) ગુજરાતમાં આવી રહ્યો હતેા. ગુજરાતનાં શહેરામાં સુરત ઉપર સૌને ડાળેા રહેતા. કંદહાર, બંગાળ અને દક્ષિણ સર કરવા મેાગલાઈ મચી હતી. વિશ્વામિત્રીને આરે વડાદર ઢાંકયું. હતું. તેને દરવાજે મેાગલ તાપે ગગડી ન હતી. જમાનેા કળા–કારીગરીને હતા. ગુજરાતમાં દિલ્હીથી સુબાએ આવતા અને જતા. મુસલમાનાએ ગુજરાતમાં મસ્જીદે અને કિલ્લા ખાંધ્યાં, કાજી અને કાટવાળ નીમ્યા; પણ પાષાણ જેવા હિંદુ સમાજને છિન્નભિન્ન ન તે નજ કરી શક્યા. હિંદુ રાજસત્તા ગુમાવતાં ધાર્મિ ક જુસ્સા રાખી રહ્યા હતા; છતાંયે પાંચસેા વર્ષ સુધી યવન રાજ્ય ગુજરાતમાં ધર કરી રહ્યું હતું. સાયે ગુજરાત વેપારવણજ અને ખેતી ઉપર ટકી રહ્યું હતું. ગુજરાતનું ધન સાના ચાંદી અને ઝવેરાતમાં એકઠું થતું. ઉપદ્રવ વેળા તે જમીનમાં દાટી દેવાતું. સે વ પહેલાંના સાહિત્યને સમજવા માટે સમાજમાં બ્રાહ્મણના માળે અને વાણીઆની શાખ જાણવી જરૂરની છે. ધના નાદે બ્રાહ્મણા આખા સમાજને રમાડતા. ગુજરાતમાં લક્ષ્મી વેપારે આવતી. ગામમાં નગરશેઠની સત્તા રહેતી, અને મહાજનની આણુ કરતી. નાતજાત હેાવા છતાં ગામડાં અને શહેરમાં લેાકેા ભિન્ન તાંતણે વણાયલા એકજ લૂગડા જેવા એકમેકથી હળીમળી રહેતા. વૃદ્ધોની આમન્યા ઉપર સંસાર ટકતા. દિવસે કામે અને રાતે લેાકેા નવરા રહેતા. દેશપરદેશના સમાચાર ઉડતા બજારમાં આવતા, ત્યાંથી શેરીચકલે પ્રસરતા. દાંડી પીટાવી કે પડેા વગાડી લેાકેાને નવાજૂની અપાતી. ગામને કૂવે કે નદીએ પાણી ભરતાં થતી ચાડીચુગલી ઘેરેઘેર પહેાંચતી. દેવદન જતાં સ્ત્રીઓ મલકાતી. દાંત રંગવા કે માઢે જીદણાં પાડવાં એ સૌદર્યાંમાં ગણાતું. આધેડને કથા સાંભળવાની અને વૃદ્ધોને જાત્રા જવાની હાંશ રહેતી. મહેતાની નિશાળે એકડે છુટવામાં વિદ્યાભ્યાસ પૂરા થતા. કુટુંબમાં વહુને ખાળા ભરવાની આશામાં મહાલવાની કે ડેાસીડેાસેા મરતાં છલકાતે ઘીએ તેરમું કરવા લાલચ થતી.જીવનમાં ગતિ હતી પણ ગાડાની; ધ્વનિ હતા પણ ધંટીને. મેટાં બંદરાએ વહાણા નાંગરતાં; નાનાં શહેરામાં વણુઝારા જતા; ધ શાળામાં વટેમાર્ગુ ઉતરતા;ગામની ભાગાળે સાધુ-જિત ધૂણી જમાવતા. માણભટની કથા સાંભળતાં કે રામલીલા જોતાં રાત જતી. પૈસાદાર હામહવન કરતા કે દેવમંદિર ખધાવતા. કૂવા ખાદાવવેા, વાવ ચણાવવી કે ધશાળા બાંધવી એ ધ ગણાતા. ઉજાણી, વારતહેવારના મેળા, લગ્નસરા કે એવ મેાટા પ્રસંગા ગણાતા. પતિ મરતાં સ્ત્રી સતી થતી. ગુજરાત ધર્માંધેલું હતું. આવી કંઇક સમાજછાયામાં પ્રેમાનંદ ઉર્યાં હતા. આંધળાને અચાનક આંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે મળે તેમ કોઈ મહાત્માની આશિષે કવિ થયો. પ્રેમાનંદ સાહિત્યના ફુવારા જેવો છે. ઘી ઢોળાય તોય ખીચડીમાં, તેમ તેને છલકાતો રસ તેના શિષ્યોમાં છે. તેની મહત્તા નવો પંથ શોધવામાં કે નવી ગાદી સ્થાપવામાં નથી, પણ ગરીબ ઝુંપડીને તાલેવંત હવેલીમાં ફેરવવામાં છે. અશક્તને શક્તિ આપવા કે મૂંગાને વાચા આપવા જેવી તેની સાહિત્યસેવા છે. સાહિત્ય તેણે ખેડ્યું છે. તેની કવિતાને રંગ ઘેરો છે; સાદ ઘુઘવતો છે. ધર્મ તેને મન પ્રતિમાના વસ્ત્ર જેવો છે. તેની કવિતાને ઢાંકતા વાગા ધાર્મિક છે, પણ તેની મૂર્તિ તે એજ જમાનાનું ઘડતર છે. તેની ભાષા પાનખર ઋતુ પહેલાંનાં પાન જેવી છે. જે કાળે સર્વ કંઈ પદ્યમાંજ લખાતું તે કાળની કવિતાના રાગ છંદ કીમીઆગરના કીમીઆ જેવા છે. પ્રેમાનંદની કવિતા પરોક્ષ વાચક માટે લખાયેલી નથી, પણ પ્રત્યક્ષ શ્રોતાઓ સાંભળવાની છે. સાંભળનારને રસ પડે અને આતુર રહે એટલું જ નહિ; પણ ઉલટસુલટ રાગરાગણીના પલટાથી શ્રોતાને વક્તા કાબુમાં રાખતો. એનાં આખ્યાનોના ગુણરૂપની છુપી ચાવી અહીં છે. પુરાણી અને માણભટના ધંધામાં ગવૈયા જેવું ગાન ગાવાનું નથી, પરંતુ કંઈક ચાળા ચટકા તે કંઈક દલીલદાખલાથી રસ જમાવવાનો છે. આથી જ તેનાં કાવ્યો અને નાટક વચ્ચે બહુ ભેદ નથી. પ્રેમાનંદ પાકો પુરાણું છે. જમાનાના માનસને મળતા તેના વિચારે છે. હિંદુ માનસ ભાવીના ખોળે જગતની રમત નીહાળે છે. લક્ષ્મી અને રાજ્ય નશીબના ખેલ મનાતા. જીવન જુગટાના પાસા જેવું હશે. બુદ્ધિ ઈશ્વરને અનુગ્રહ ગણાતો. સ્વર્ગ અને નરકમાં લકોને શ્રદ્ધા હતી. પાપ અને પુણ્યનાં પોટલાં કર્મથી બંધાતાં. અંતે સત્યને જય થવાને એવી સેનેરી આશા રહેતી. વર્ણાશ્રમ ઈશ્વરી લેખ મનાતો, સતયુગ આથમ્યો હતો, કળિયુગ બેઠેા હતો. કલ્પિત સતયુગમાં માનનાર હિંદુ માનસ કલ્પનાએ હજારો વર્ષ જીવ્યું છે. પ્રેમાનંદ એ સ્વનવશ માનસને ટકાવે છે, એટલું જ નહિ પણ સિંચે છે. શ્રોતાને રીઝવવાનો મનસુબો એમાં હતો. તે સચોટ ચિતારે છે. અક્ષરરૂપે આયનામાં આપણું જીવનસંસારનું પ્રતિબિંબ પાડી રહ્યો છે. જૂના ચિત્રના ઉડેલા રંગમાં ફરી તે રંગ પૂરે છે. પાત્રનું શબ્દચિત્ર એજ એના આલેખનની મહત્તા છે. શામળશાહની હુંડીમાંથી વાણીઆનું ચિત્ર જુઓ - “વેશ પુરો આયો મારે વહાલે રે, નાથ ચઉટાની ચાલે ચાલે રે, છે અવળા આંટાની પાઘડી રે, વાલાજીને કેમ બાંધતાં આવડી રે? દીસે વાણુઓ ભીને વાન રે, એક લેખણ ખોસી છે કાન રે. હસતાં ખાડા પડે બહુ ગાલ રે, મેટી આંખ દીસે અણુઆળ રે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રેમાનંદ ૪૪૧ બે કાને કુંડળ ઝળકે રે, નાસિકા દીવાની શળકે રે; દીસે દાંત રૂડા હસતા રે, હીરા તેજ કરે છે કશતા રે. ત્રીકમજી વણીકની તોલે રે, નાથ ઉતાવળું ને બોબડું બોલે રે, સેનાની સાંકળી ને કંઠે દોરો રે, કેડે પાટીઆને કંદોરો રે; ઝળકે ઘનરેખ હથેલી રે, આંગળીએ વિંટી ને વેલી રે. સાદી એક તાઈ પહેરી છે હરજી રે, એને શીવનારે કેણ દરજી રે, છે ટુંકડા બંધન બેવડા રે, ગુણ ક્યાંથી શીખ્યા પ્રભુ એવડા રે; કરે આડે હાથે લટકો રે, સાદી દોરીને કેડે પટકે રે. પટકે લટકે પુમડા જોત રે, કેડે બેસી પીતળની દોત રે, કી કી તે કૌતક ભાળીએ રે, ઠાલી ગાંઠ વાળી બે ચાર ફાળીએ રે; એક એઢી પછેડી ખાંધ રે, નાથ ડુંડાળો ને મોટી ફાંદ રે.” એનાં અપહરણ એ ચેરી નથી કે દોષ નથી. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથમાંથી લેવાય તેટલું લીધું છે. પણ એ તો નવી વાડી માટે જૂની વાડીની માટી લેવા જેવું છે. નવા છોડ માટે જૂના છોડનાં બી લેવા જેવું છે. તેને ચમત્કારી હાથ ફરતાં કટાયલી વસ્તુ ફરી દીપી ઉઠે છે. આખ્યામાં સ્વર્ગ, નરક, પૃથ્વી અને પાતાળને ફરી વળતે સેતુબંધ છે. અલકાપુરી જેવી દ્વારકા જતાં સુદામાને સાથ કરવા આપણને મન થાય છે. દમયંતીનો સ્વયંવર જે હતું કે બાહુકના ઘોડા સાથે ઉડયા હતે તે ! સાહિત્યસૃષ્ટિમાં ઘડીભર દેવદાનવ માનવ થઈ રહે છે. જગતના સર્વ મહાન સાહિત્યની ઉત્પત્તિ ધર્મને ખળે છે. શ્રુતિ સ્મૃતિ દ્વારા આર્યોએ જતન કરેલું સાહિત્ય ઇતિહાસમાં અદ્વિતીય છે. સંસ્કૃતની ડોક મરડી પ્રાકૃત પગભર થયું છે. શાકુંતલ, મેઘદૂત, ગીતવિદ જેવું જગતની પ્રથમ શ્રેણીનું સાહિત્ય સર્જાયા પછી વળી ફરીથી આપણને સાહિત્યની બાળાક્ષરી ઘુંટવી પડી હોય, તે સંસ્કૃત સાહિત્યના રંધાવાથી, હિંદુ રાજ્યલક્ષ્મીના આથમવાથી. પ્રેમાનંદનાં સ્ત્રીપુ મહાઆશાવાદી અને આદર્શઘેલાં છે. પહેલે પડછાયે હૃદયલાન થતા યૌવનમાં અને પ્રેમની સ્વતંત્ર સૃષ્ટિમાં રાચનારાં છે. ઓખા હે કે દમયંતી છે, પણ તે તે મનનું ધાર્યું જ વરશે. માનવબંધનને ઊંચે મૂકી હૃદયબંધનને અનુસરનારાં છે. પિશાચ, ગાંધર્વથી માંડી સ્વયંવર સુધીનાં લગ્ન આખ્યામાં છે. તેનાં એકે એક સ્ત્રીપુરુષ જીવતાં જાગતાં છે, આપણી આસપાસ નજર કરતાં ઓળખાય એવાં છે. ટીમ, ડીક અને હરીની પાયા વગરની વિલાયતી વાતો વાંચતાં જે પ્રકારની નજરબંધી થાય છે તે અહીં નથી. આપણે પોતાનાજ ગામમાં શેરીમાં ઉઘાડી આંખે ફરતા હોઈએ એટલી બધી પરિચિત એની સૃષ્ટિ છે. પ્રેમાનંદ તત્વજ્ઞાનમાં તત્વવેત્તા છે, કલ્પનામાં કવિ છે, અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શુભસંગ્રહ–ભાગ ૭ મે રમતમાં બાળક જેવો છે. તેની કલ્પનાને બંધ નથી, તેના રસમાં દોષ નથી, શૃંગાર બીભત્સ થતો નથી કે હાસ્યકટાક્ષ ટીખળી બનતાં નથી. તેનાં આખ્યાનો અદ્ભુત છે, પણ તે “ શિલિંગ શેર ” કે “હેપેની”ના ધડાકા જેવા નહિ. પ્રેમાનંદની સ્ત્રીઓ ખરાવાદી છે. ઘરસંસારમાં રચીપચી તોય બેધડક બોલતી, ધણીને ધમકાવતી કે લાડ કરતી પિતાના નાના ઘરમાં રાણી જેવી સ્વતંત્ર છે. એ આપણા સાહિત્યની આદર્શ કલ્પના છે. મનનું ધાર્યું કરવાનો તેમને હઠાગ્રહ અજબ છે. યુવાને શુરવીર છે, આદર્શઘેલા છે, રસિક છે, સાહસિક છે; પુરુષે મુત્સદી છે, કવચિત કપટી હશે, પણ નિખાલસ છે. તેનાં પાત્રો સીધા રસ્તામાં છે. સદગુણું સત્યને રસ્તે, દુર્ગુણ કપટની વાતે, આઘુંપાછું જોયા વિના એકશ્વાસે ચાલ્યાં જાય છે. આખ્યાનોમાં પ્રસંગે પણ ચાલતા વરઘોડા જેવા ગોઠવાયા છે. નરસિંહ મહેતાથી માંડી દયારામ સુધીના ભક્ત કવિઓના દોષ એકજ પ્રકારના છે. ગુણ અને દોષ પ્રેમાનંદમાં વધારે તારી આવે છે, અતિશયોક્તિ એ મોટી ખામી છે. રસોઈનું વર્ણન હોય તે કઈ જગન્નાથના અન્નકૂટનું વર્ણન કરવું; સ્ત્રીના શણગાર વર્ણવાતા હોય તે કેમ જાણે સંગ્રહસ્થાનમાં ચિઠ્ઠી ચોઢી મૂકેલાં ઘરેણું ગણાવાતાં ન હોય એમ લાગે. એમાં જ્ઞાનની વિશાળતા હશે, પણ કળાનો અક્ષમ્ય દોષ છે. મોટા વનનું વર્ણન કઈ સુંદર બાગના વર્ણન જેવું કર્યું છે. અત્તરના હૈજ કરતાં એક મુંદ વધારે મોહિત કરે. કોણ કહેશે કે નીચલું ચિત્ર ભયંકર વનનું છે! “ વૃક્ષ વારૂ ચારેળીનાં ચંદન ચંપા અનેક; નાના વિધનાં પુષ્પને ભારે, વળી રહ્યાં છે વંક. મોગરો મરડાઈ રહ્યા ને, મગ્ન અરણી ને અરેઠી. કદલિ થંભ શોભે અતિ સુંદર, સાકર સરખી શેલડી; લવિંગ લતા ને લિંબુ લલિત વળી,વિરાજે વૃક્ષ વેલડી. નાળીએરી નારંગી નૌતમ, નીચાં નમ્યાં બહુ નેત્ર; ફેફળિ ફાલસિ સુંદર દીસે, ખજૂર ખારેકનાં ક્ષેત્ર. પીપળા પીપળી વડ ને ગુલર, દાડમડી ને પલાશ; અશ્વથી ઉતરી નળ રાજાયે, વન નીરખું પાસ.” પ્રેમાનંદે પ્રભુભજન કરવાનું પણ લીધું હતું. કાળની ઘડી બે ઘડી જેવા કોઈ માણસની મોટાઈ તેને ગાવી પસંદ નહોતી; છતાંય તે મહાવિભૂતિઓની ભસ્મરેખા કરી લેવા ચૂક્યો નથી. નરસિંહ મહેતાને સાહિત્યમાં અણઅગ્રે સ્થાન આપનાર પ્રેમાનંદજ છે. નરસિંહ મહેતાની ભક્તિ અને કંગાળ પણ અભુત જીવન તેને મન અલૌકિક વસી રહ્યું હતું. મહેતાને તે પક્ષપાતી છે. શાતિરિવાજ વચ્ચે તરફડતા મહેતાનું જીવન તે ખમી શકતો નથી. તેની સહન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રેમાનંદ ૪૪૩ શીલતાને ઈશ્વરી અંશ માની રહ્યો છે. પ્રેમાનંદમાં કવિતા લખવાની અગાધ શક્તિ હતી. દ્રૌપદીહરણ જે સાત દિવસમાં લખી શકે, તેનામાં નદીના ઘેધ જેવું ગાન ઉછળી રહ્યું હશે. જમાને સ્પર્ધાને હ; વાક્યાતુર્યને હતો. વડોદરાથી માંડી સુરત, નંદરબાર અને ઠેઠ ખાનદેશ સુધી કવિત્વની રેલ રેલવવી, એ સહજ વાત નથી. મુસલમાનના રાજદરબારે ફારસી બોલાતું, તે વખતે ગુજરાતી ભાષાનું ઘડતર થતું. નાના નાના દસ્તાવેજોથી માંડીને મેટા મોટા ખરીતા ફારસીમાં જમણી બાજુથી ડાબી બાજુ લખાતા. હિંદુઓની ધાર્મિક અને સામાજિક પડતીને કાળ બેસી ચૂક્યો હતે. સાંજ પડે મુલાં બાંગ પુકારે, જમેરાત માટે દિવસ લેખાતે.. જમાને “અબે તબેને ચાલતો. સદ્દભાગ્યે સિદ્ધરાજ જયસિંહના વખતથી પડેલા સંસકારો ગુજરાતમાં ટકી રહ્યા હતા. મુસલમાનોનો પૂરદમામ વેપારી એવા ગુજરાતમાં ચાલ્યો નથી. એ વખતે પ્રેમાનંદ ગુજરાતને વાલમીકિ છે. વિસરાતા સંસ્કૃત સાહિત્યને પિતાના મનોરથ પ્રમાણે ગુજરાતીમાં ઉતારી તેણે સંસ્કાર અને સંસ્કૃતિને જણેદ્ધાર કર્યો છે. તેનાં આખ્યાને અલંકારશાસ્ત્ર જેવાં હશે, છતાંય તે આપણું ઘડતર અને ચણતર જેવાં છે. સાહિત્યદર્પણના નિયમાનુસાર તેનાં કાવ્યો લખાયાં છે. છંદ, વ્યાકરણ કે પિંગળના ઘડાયેલા ચીલે જે કવિ લખે, તેને સ્વચ્છંદનો અવકાશ ન હોય. પ્રણાલિકા ભંગ ન કરવાને ઉદ્દેશ હતો. પ્રેમાનંદના કાળે જગતનું દેવું જ સાહિત્ય ગુજરાતી સાહિત્યથી બહુ આગળ હતું. સંસ્કૃત સાહિત્યથી બધાંજ બહુ પાછળ હતાં. ઇંગ્લંડમાં શેકસપીઅરનાં નાટક લખાયે ભાગ્યેજ અર્ધી સદી થઈ હતી. તેમ તે રોમ અને ગ્રીક સાહિત્યમાંથી ખાં લઈને લખાયાં હતાં. લેટીન ત્યાં સંસ્કૃતની ગરજ સારતું. આર્ય સંસ્કૃતિ પાસે એંગ્લો સેકસન સંસ્કૃતિ પાણી ભરે એમ હતું. એ કાળે પ્રેમાનંદે ગુજરાતી વિદ્યાપીઠની ગરજ સારી છે. ગમતમાં પણ પ્રેમાનંદે સજેલા અને સજાવેલા સાહિત્યને ત્રાજવાના પલામાં મૂકી તોળીએ તો ભારે થઈ પડે. સાહિત્ય મંદિરના ઘુમટ જેવો પ્રેમાનંદ છે. તેની કલ્પનાના ભણકારા આજે આપણા જીવનમાં પડે છે. ગંગાના પ્રવાહ જેવો તે કંઈક ઘુઘવતો ઘસડત, નિર્મળ કે મલિન થતો વહ્યો છે. મહાનદમાં પડતી નાની સરિતાની પેઠે કેટલાંય વહેણ એના ભેગાં વહ્યાં છે. સરોવર કરતાં સાગરનાં લક્ષણ તેનામાં વધારે છે. તે વાતા વાયુ જેવો નહિ પણ વાવાઝોડા જેવો છે, તેનો નહિ પણ તેજ છે, એ તારો નહિ પણ નક્ષત્ર છે. | (ફેબ્રુઆરી-૧૯૩૧ ના સાહિત્યમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે ८५-अमेरिकामां निरक्षरता टाळवाना भगीरथ प्रयत्नो (લેખક:-શ્રી. ગોપાલરાવ ગ. વિક્રાંસ) મિસિસ કેરા વિલ્સન સ્ટીવાટે કેન્ટક્કીના રોવાન તાલુકામાં, તાલુકા કેળવણુ ખાતાની સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ૧૯૧૧ માં કામ કરતી હતી. આટલા તાજેતરમાં પણ એ પ્રદેશમાં આવી જાતની પદવીએ સ્ત્રીએ હોવું એ અસાધારણ બીના હતી. કેરાના પિતા લશ્કરની નેકરીમાં હતા, તેમજ તેના મેસાળનાં બધાં પણ એજ રીતે યુનિયન લશ્કરમાં લડયાં હતાં. આ કારણે તેમજ પિતાની યેગ્યતાને પ્રતાપે આ સ્થાનને માટે તે ચૂંટાઈ હતી, એટલું જ નહિ પરંતુ ત્યાંને કઈ પણ પુરુષ આ સ્ત્રીની આ ઉમેદવારી સામે ટકી શકે તેમ નહોતું. આ કાળે રવાના તાલુકામાં એક ઓરડાવાળી સ્ત્રી શિક્ષિકાઓથી ચાલતી ૫૦ શાળાઓ હતી. કેઈનું મકાન લાકડાનાં પાટિયાંનું બનાવેલું હતું, કોઈને પડખે લાદી ઉભી કરેલી હતી તો કેટલાંક મકાને પાકી બાંધણનાં હતાં. શરૂઆતના કાળમાં આ શાળાઓને “બાર્ક લોગ કોલેજ' કહેતા. ઘણા મોટા પુરુષો અને સ્ત્રીઓ. આવી કોલેજમાં જ ભણેલાં હતાં–અર્થાત આવીજ શાળામાંથી કોઈ મહાન વિચારને ઉદ્ભવ થાય છે તેમાં આશ્ચર્ય નહોતું. એક દિવસ આ તાલુકાની કેળવણું ખાતાના સુપ્રિન્ટેન્ડન્ટની ઍફીસમાં એક બાઈ આવી ચઢી. તેના હાથમાં એક કાગળ હતો. મિસિસ ટીવાર્ટને પત્ર આપતાં આપતાં તે બાઈએ કહ્યું: “આ કાગળ મારી દીકરીને લાગે છે. દૂર શહેરમાં રહે છે તેણે લખે હશે. બહેન! જરા વાંચી આપશે ?” આવું દરેક અઠવાડિયે બનતું. પેલી વૃદ્ધ સ્ત્રીને ઘણાં છોકરાં હતાં. તે પૈકી આ કાગળ લખનારી તેની એકજ દીકરીને લખતાં વાંચતાં આવડતું હતું. દીકરી પિતાનું જ્ઞાન માતાને કાગળ લખવામાં કાયમ વાપરતી. વૃદ્ધાને આ વાતનું અભિમાન હતું, પરંતુ ખુબી એ હતી કે, આખા કુટુંબમાં અન્ય કોઈને વાંચતાં લખતાં આવડતું નથી, એ વાત તે કોઈને જણાવવા માગતી નહોતી. તેથી માત્ર મિસિસ ટીવાટ પાસેજ તે પિતાના પત્રો વંચાવવા કાયમ આવતી. બે ત્રણ મહિના આમ વીત્યા પછી એક વખત પેલી બાઈ ફેડેલો કાગળ લઈને મિસિસ સ્ટીવાર્ટ પાસે આવી. મિસિસ સ્ટીવાર્ટને આથી નવાઈ લાગી. તેણે પૂછ્યું: “તમારે મારી પાસે કાગળ વંચાવવાનું હવે માંડી વાળવાને વિચાર છે? કે કોઈ બીજુ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #458 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં નિરક્ષરતા ટાળવાના ભગીરથ પ્રયત્ન ૪૪૫ વાંચનારૂં મળી આવ્યું છે?” “ ના બહેન! એમ નથી. મારે મારી મેળે વાંચતાં શીખવું છે. મારી દીકરીના કાગળ હું વાંચી ન શકું એ મને ગમતું નથી, એટલે મેં એક ભણવાનીચે પડી ખરીદીને જાતે વાંચવાનું-ભણવાનું શરૂ કર્યું છે.” અને ખરેખર વાત સાચી હતી. તેજ દિવસે એક બીજે વૃદ્ધ પુરુષ મિસિસ સ્ટીવાર્ટ પાસે કાંઈ કામપ્રસંગે આવ્યો. તેણે સારાં કપડાં પહેર્યા હતાં–ગામડીઆએ ક્યાંક જતી વખતે નવાં લૂગડાં પહેરે તેવી રીતે. મિસિસ સ્ટીવાર્ટ કામમાં હતી એટલે પોતે જરા નવરી થાય ત્યાંસુધી તેણે પેલા વૃદ્ધને બે પુસ્તક વાંચવા માટે કાઢી આપ્યાં ને રાહ જેવા કહ્યું. પેલા વૃકે પુસ્તક લીધાં અને બાળકની પેઠે નીરસતાથી જરા વારમાં પુસ્તકોનાં પાનાં ફેરવી તે બાજુએ મૂક્યાં. કેમ ? એ પુસ્તકો નથી ગમતાં? લ્યો બીજાં આપું.” મિસિસ સ્ટીવાર્ટે કહ્યું. “ના બહેન, મને વાંચતાં નથી આવડતું.” કહેતાં કહેતાં વૃદ્ધના મુખ ઉપર શરમના શેરડા પડયા. એક વખત દૂરની ગામડાની એક શાળામાં મેળાવડો હતો. ઘણા પ્રેક્ષકોની પેઠે મિસિસ રીવાટે પણ ત્યાં પ્રેક્ષક તરીકે ગઈ હતી. જલસે બહુ સરસ જામ્યો હતો. એક પછી એક વ્યક્તિપુરુષ કે સ્ત્રી-પોતપોતાની ગાવાની ને નાચવાની કળા વગેરે બતાવ્યું જતાં હતાં અને દરેકને અંતે તાળીઓના ગડગડાટ ચાલુ હતા. આમાં એક લોકગીત ગાનારનો વારો આવ્યો. તેના કાવ્યના શબ્દની ગોઠવણ અને રસની જમાવટથી સૌ છકક થઈ ગયાં. મિસિસ ટીવાટને પણ એ કાવ્ય અતિશય ગમી ગયું. ગાન પૂરું થતાંજ તેણે ઉભાં થઈ પિલા જુવાન ગાનાર પાસે જઈને કહ્યું: “ મને આ ગીત ઉતારી આપશો ? મારે તે છાપામાં છપાવવું છે. ” “બહેન! મને લખતાંજ આવડતું નથી.” પેલાએ જવાબ આપ્યોઃ “આના કરતાં ઘણું સરસ એવાં બીજા કેટલાંયે ગીત મેં બનાવ્યાં હતાં, પરંતુ કઈ લખી લેનાર મળ્યું નહિ અને હું ભૂલી ગયો. આજે મને તેમાંનું એકે સાંભરતું નથી.” ઘેર પાછા ફરતાં મિસિસ સ્ટીવા આખે રસ્તે આજ વિચારે ચડી. રસ્તે ગાડીવાન તેની સાથે બોલવાને ઘણુંય કરતો હતો, પરંતુ તે તેની સાથે એક પણ અક્ષર બાલી નહિ. રાતના પ્રસંગે તેને વિચારવમળે ચડાવીઃ “પેલી વૃદ્ધા બાઈ, પેલો ઘરડો માણસ, આ જુવાન ઉછળતો કવિ-એકેને લખતાં કે વાંચતાં આવડતું નથી ! શુ. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે આમાં અન્યાય છે. એવા આંખે અંધ હોય એમને ઑપરેશન કરી હું દેખતા કરૂં તો તે મારે ધર્મ નહિ? તેઓને આ અજ્ઞાનને એક અંધાપજ નથી શું ? તેમનાં જ્ઞાનચક્ષુ હું ઉઘાડી ન શકું? મને તે કરતાં ક્યાં નથી આવડતું?” આકાશમાં સામે ચંદ્ર ઉગ્યો. તેનાં સફેદ કિરણોએ જાણે તેના દિલમાં નો પ્રકાશ નાખે. ચંદ્ર સામે તે અનિમિષ નેત્રે જોઈ રહી. એકાએક જાણે તેને સૂઝયું: “ ભોક્તા કરતાં દાતા થવામાં વધારે મેટ ધર્મ નથી ?” આખે રસ્તે તેને આ વિચારે આનંદમગ્ન કરી દીધી. આ વિચાર તેને ક્યાંથી સૂઝયો તે તેને સમજાયું નહિપરંતુ તેના દિલને ભાર જાણે કે એાછો થયો. | તાલુકાની ૫૦ શિક્ષિકાઓની તે પછીની પહેલીજ બેઠકમાં મિસિસ સ્ટીવાટે પિતાની યોજના રજૂ કરી. પેજના સંબંધે ઘણો વિચાર કરી તેણે તે તૈયાર કરી હતી. તેની યોજના રીવાન તાલુકાના એકે એક માણસને લખતાં વાંચતાં કરી દેવાની હતી. તેણે પાયું હતું કે જનામાં પોતાને ૧૦ કે બહુ તે ૨૦ ટકા સહકાર મળશે. પરંતુ એકે એક શિક્ષિકા તેની યેજનામાં જોડાવા તૈયાર થઈ ગઈ ! દરેક શિક્ષિકાએ પોતાના વિભાગમાંથી શાળામાં રાત્રે જેટલાં અભણ ભણવા આવે તે દરેકને ભણાવવાનું માથે લીધું. | તાલુકાના લોકોને અંદર અંદર ભારે તકરારો હતી. અર્થાત્ લોકો અજવાળિયા સિવાય રાત્રે કદી બહાર નીકળવાનું જોખમ ખેડતા નહિ; એટલે શાળાઓ માત્ર અજવાળિયામાંજ રાત્રે ચલાવવાનું જ ઠરાવવામાં આવ્યું. અભણ લોકોને આ ખબર પહોંચાડવાનું બીજું કામ હતું. તેમને પત્ર લખી ખબર પહોંચાડાય તેમ તો હતું જ નહિ. શાળામાં જતાં પિતાનાં બાળકે કે પાડોશીનાં બાળકે મારફત તેમને ખબર પહોંચાડવામાં આવે તો તે પણ વૃદ્ધોને અપમાન લાગે તેવું હતું. અર્થાત એકજ માર્ગ ખુલ્લો હતો કે દરેકને જાતે મળી ખબર આપવી. એકી સાથે બધે કામ શરૂ કરવા માટે એક તારીખ નક્કી કરવામાં આવી, ને તે દિવસે પચાસે શિક્ષિકાઓ પિતાપિતાના વિભાગના દરેક અભણને ઉંબરે ઉંબરે ખબર આપવા માટે નીકળી પડી. દરેક ઘેર કાંઈ ને કોઈ મુશ્કેલી હતી, અને દરેકને કોઈને કોઈ રીતે પતાવવાનું જ હતું. મુખ્ય વાધો દરેક સ્થળે એકજ બતાવવામાં આવતો, “પાકે ઘડે હવે કાંઈ કાંઠા ચડે ? અમે તો હવે ઘરડાં થયાં. ” શાળાઓ શરૂ કરવા માટે એક અજવાળી રાત્રિ નક્કી કરવામાં આવી. તે દિવસે અનેક અભણેએ અક્ષરજ્ઞાન લેવા માટે શાળા તરફ પ્રથમ પગલાં માંડયાં. આ દશ્ય ખરેખર અદ્દભુત હતું! મિસિસ ટીવાર્ટ અને તેની સહાયકારી ૫૦ શિક્ષિકાઓએ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #460 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં નિરક્ષરતા ટાળવાના ભગીરથ પ્રયત્નો ૪૪૭ આ અક્ષરજ્ઞાન શાળાઓ શરૂ કરવાને પહેલે દિવસે શાળા દીઠ ત્રણ ભણનાર મળશે એવી ગણતરી કરી હતી. તેમણે ધાર્યું હતું કે બધી શાળાઓ મળી બહુ તો ૧૫૦ માણસો કુલ ભણવા આવશે. પણ પહેલીજ રાતની હાજરી ૧૧૫ર થઈ! કેળવણુના ઇતિહાસમાં આ દાખલો બીજો ભાગ્યેજ હશે. આ ૧૧૫ર આત્માઓ જ્ઞાનના કેટલા ભૂખ્યા હશે? અજ્ઞાનના અંધકારમાં વીતાવેલાં આજ સુધીનાં વર્ષો દરમિયાન તેમના દિલમાં કયા ક્યા વિચારો ઘોળાયા કર્યા હશે તે કોને ખબર ? દાખલ થનારાઓમાં એક ૮૫ વરસની વડી દાદીમા અને ૮૭ વરસને ડોસો પણ હતાં ! નાનાં બાળકોને માટે ગોઠવેલા બાંકડાઓ ઉપર દાદા દાદીઓ સાથે એજ બાંકડે તેમનાંજ છોકરાંનાં છોકરાં સાથે તેઓ ભણવા બેઠાં હતાં. આ અક્ષરશાળાઓમાં પહેલું કામ પોતપોતાનું નામ વાંચવું, પછી લખવું અને પછી બીજું લખતાં વાંચતાં શીખવું એ હતું. રવાના તાલુકાની અજવાળી રાતે ચાલતી આ શાળાઓ તુરતજ જગજાહેર બની ગઈ. સૂરજ કાંઈ છાબડે ઢાંક્ય રહેશે અનેક ચર્ચાઓ શરૂ થઈ. પહેલાં દૈનિકા, પછી માસિકે, પછી કેળવણીકારો, પછી રાજકારણું પુરુષો અને છેવટે તત્ત્વવેત્તાઓ આ ચર્ચામાં ભળ્યા. દરેકને એ દઢ અભિપ્રાય હતો કે, પાકે ઘડે કાંઠા ન ચડે. આટલી ઘરડી ઉંમરે હવે ભણવાનું અશક્ય બનવું જોઈએ. માત્ર એક જ માનસશાસ્ત્રીએ આ યોજનામાં અનુમતિ આપી. આખી યોજનાને જન્મ તો એક સાદી મુશ્કેલી અને જરૂરીઆતમાંથી થયે; પણ એજ જરૂરીઆતે જનાની વિધાતાને જના આગળ ધપાવવાને પ્રેરી. તેનું પહેલું ક્ષેત્ર પિતાને તાલુકો, પછી પિતાને પ્રાંત-દક્ષિણ વિભાગ અને આખરે આ અમેરિકા તેની આ યોજનામાં સમાવવાનો હતો. કીર્તિ અને સફળતાથી આ બાઈ છકી નથી ગઈ મુશ્કેલીથી તે દબાઈ નથી ગઈ. કીર્તિની તેને સ્પૃહા નથી; એટલું જ નહિ પરંતુ તે આ વિષે એટલી બેદરકાર છે કે પોતાના આ મહાન ઐતિહાસિક કામને પૂરો ઈતિહાસ જળવાઈ રહે તેવાં સાધને પણ સાચવી રાખવાની તેણે દરકાર રાખી નથી. મુશ્કેલી સામે તો તેણે ઈદગીભર લડવાનો નિર્ધાર કર્યો છે એટલે મુશ્કેલી તેને હઠાવવાને બદલે ઉલટી તેના ઉત્સાહમાં વધારો કરે છે, અને દરેક મુશ્કેલીએ તેનું કામ વધારે ને વધારે જેસમાં આગળ કૂચકદમ વળે જાય છે. પિતાના દેશમાં નિરક્ષરતા મિટાવવા માટે એક કમીશન નીમાવવા માટે જ્યારે તે ધારાસભા પાસે ગઈ, ત્યારે દરેક સભ્ય તેને એમજ કહ્યું “પણ આપણું દેશમાં કોઈ અભણ છે જ નહિ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શુભસંગ્રહું-ભાગ ૭ મા આ હકીકતને ખાટી શી રીતે ઠરાવવી? તેણે વસ્તીગણત્રી પત્રકને આશરેા લેવાનું ઠરાવ્યું. આમાં તે! ખાટું નજ હૈાય. જો માણસે એ પેાતાનાં નામેા જાતે લખ્યાં હશે તેા ખાતરી તુરત થશે. મિસિસ સ્ટીવા સીધી વાશિંગ્ટનમાં સેન્સસ આફીસમાં પહેાંચી અને રાવાન તાલુકાના સેન્સસનાં ફાર્મ જોવાં માગ્યાં. તેની આ માગણીને ત્યાં અસ્વીકાર કરવામાં આવ્યા; પણ મિસિસ સ્ટીવા તેથી નાહિંમત ન થઇ. પેાતાના ઓળખીતા એક સેનેટર મી. એલી. જેઇમ્સની મદદથી તેણે પ્રેસિડન્ટ વુર્ગ વિલ્સનની ખાસ ચિઠ્ઠી મેળવી અને તેને આધારે પેાતાના તાલુકાનાં વસ્તીપત્રકા મેળવ્યાં. ફરી વાર જ્યારે પેાતાના પ્રાંતની ધારાસભાના સભ્યાને મળીને વસ્તીપત્રક કાર્યાલયમાંથી સહીવાળી અભણનીસંખ્યાને ખરા રજૂ કર્યાં ત્યારે સૌની આંખેા ખુલી ગઇ ! છતાં આ નિરક્ષરતા મિટાવવા માટેનું કમીશન નીમાતાં ખીજા ત્રણ વર્ષો પસાર થઈ ગયાં. આખરે કમીશન નીમાયું અને આખા કેન્ટક્સી વિભાગમાં નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્ને શરૂ થયા. પ્રાંતની એ જેલેામાં પણ અભણને ભણાવવાનુ કામ શરૂ કરીદેવામાં આવ્યું. ઇ. સ. ૧૯૧૩ માં યુનાઈટેડ સ્ટેટસના કેળવણી ખાતાના કમીશનર મી. ક્લેટને પહેલ વહેલા હુકમ કાઢી રાજ્ય તરફથી આ યેજનાના સ્વીકાર કર્યો; પરંતુ તે ખાષે કાઇએ ખાસ પ્રયાસ કર્યો નહિ. ઇ. સ. ૧૯૧૭ માં આંકડા લેતાં જણાયુ કે ૭૦૦,૦૦૦ અભણ તા લશ્કરમાં ભરતી કરવામાં આવ્યા છે. દેશ આખે! આ આંકડાઓથી ચેાંકી ગયા અને દેશને આ શરમ પમાડનારૂં કલક ધાઇ નાખવાને જાણે કે તેણે નિશ્ચય કરી દીધે. . પણ એ તે પાશેરામાં પહેલી પૂણી. ત્યાર પછી એવાં ખે ત્રણ કમીશને નીમાયાં. દરેકમાં મિસિસ સ્ટીવાને મુખ્ય સભાસદ તરીકે મૂકવામાં આવતી. પરંતુ કામ હમેશાં કમીશનેથી કાયમી ગતિએ ધીમું ચાલતું. આખરે ૧૯૨૬ માં પ્રેસિડન્ટ કુલીજના શુભ આશીર્વાદ લઇ · નેશનલ ઇલ્લીટરસી ક્રૂઝેડ ' નિરક્ષતા ટાળવાને એક મંડળી ઉભી થઈ. અનેક ઉદાર સસ્થાઓ અને વ્યક્તિઓએ આને માટે મદદો આપવા માંડી. અત્યારે આ મંડળ મારફત એ મેટાં પેટા મડળેા કામ કરી રહ્યાં છે અને દરેકમાં મુખ્ય પ્રચારક તરીકે મિસિસ સ્ટીવા જહેમત ઉઠાવી રહેલ છે. ત્યાર પછી યુનાઈટેડ સ્ટેટસના ખાસ પ્રવીણ કેળવણીકારાની એક કમિટિ નીમાઈ. આ કમિટિએ નિરક્ષરતા ટાળવા માટે વાપરવાનું એક ખાસ પુસ્તક પાંચ દિવસ સતત શ્રમ ઉઠાવી યેાજી કાઢ્યું. ૧૦૦,૦૦૦ માણુસેાની નિરક્ષરતા દૂર કરવા માટે લુસિયાના સ્ટેટમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ આહુતિ ૪૪૯ જે પુસ્તક વપરાયું હતું તેને મુખ્યત્વે આ કામમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. અક્ષરજ્ઞાનપ્રચારના આ ભગીરથ પ્રયત્ન કેવાં સુંદર પરિણામે આપ્યાં છે તેને એક દાખલો આપીને બસ કરીએ. લુસિયાનામાં ચાલી રહેલી એક અક્ષરજ્ઞાન શાળામાં એક સિત્તેર વર્ષની નીગ્રે ડોશી ભણતી હતી. વાંચતાં લખતાં શીખી રહેનારને મંડળ તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવતું. પ્રમાણપત્ર લેવાના મેળાવડા વખતે આ ડોશી હાજર રહી હતી. ઘરડા ખખ ધ્રુજતા હાથમાં જ્યારે કમિટિના પ્રમુખે પ્રમાણપત્ર મૂક્યું ત્યારે બાઇની આંખમાંથી આંસુની ધારા ચાલી. એક વાર આખી સભા તરફ પિતાના ડસડસી રહેલા ચહેરે ભાવપૂર્ણ દૃષ્ટિ ફેંકી. પછી તેણે પ્રમુખને ઉદ્દેશીને કહ્યું: “આ માટે હું આપની ઘણજ ઋણી છું. મારી દીકરીને આજે કેટલાયે દિવસથી ચિંતા રહેતી હતી કે મૃત્યુ પછી મારું શું થશે ? મને લખતાં આવડતું નથી એટલે ઈશ્વરને ઘેર સોનાને પડે મારી સહી હું શી રીતે કરી શકીશ ? હવે મને તેની ચિંતા રહી નથી. એટલે એ પંથે પ્રયાણ કરવું મારે માટે સુગમ થયું છે. આથી વધારે કયો ઉપકાર તમે કરી શકત ? હુ આપના આશીર્વાદથી ખરેખર ભાગ્યશાળી થઈ છું. ઈશ્વર તમારું કલ્યાણ કરો.” આવા તો અનેક દાખલાઓ ટાંકી શકાય. પ્રેસિડન્ટ હૂવરે નિરક્ષરતાને અંધારકોટડીની ઉપમા આપી છે; તો પછી આ અંધકારકૂપમાંથી અજ્ઞ જનને જ્ઞાનના પ્રકાશમાં આણનાર બાઈ મિસિસ સ્ટીવાર્ટના કેટલા ઉપકાર માનવા ? (દક્ષિણામૂર્તાિ-પુસ્તક, અંક ૧ માંથી) = == ८६-आहुति (લેખક:–શ્રી. લલિતકિશોર સિંહ, એમ. એસ. સી.) વિધવા પાર્વતી કી મેં ઉસે અનાથ કર કે ચલ બસી. અબ દુનિયા મેં ઉસે સહારા દેનેવાલા કોઈ નહીં. દે–તીન બધા ખેત, એક છોટાસા આમ કા બગીચા ઔર ભાઈ મુન્હી મા કી થાતી થી. મરતે સમય માં ને આંખ મેં આંસૂ ભર કર કહા થા– “બેટી, તુમ્હારા વિધવા૫ન ઔર ભાઈ મુન્ન, યહી તુહે સોંપે - વૈશિંગ્ટન પિસ્ટ નામના પત્રના ૨૬ મી જાન્યુઆરી ૧૯૩૦ રવિવારના અંકમાં પ્રસિદ્ધ થયેલ ડેવીડ રેકીન બારબીના લેખ ઉપરથી સંપાદિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે જાતી હૈં. ઈનકી રક્ષા અબ તુમ્હારે હી હાથ હૈ.” મેં કા યહ અંતિમ આદેશ ક્યા પાર્વતી પાલન કર સકેગી, યહી ઉસકે જીવન કી સમસ્યા થી. સાઠ વર્ષ કા બુટ્ટા મંગલ કાયરી પાર્વતી કા ખેત આબાદ કરતા ઔર જે કુછ પૈદા હતા, ઉસકા આધા પાર્વતી કે ઘર પહુંચા જાયા કરતા થા. જબ પેદાવાર પૂરી નહીં હતી તે વહ બ્રાહ્મણી પાર્વતી કો અપને હિસે મેં સે ભી કુછ દે કર અપને કે ધન્ય સમઝતા થા. પાર્વતી ઇસી આમદની સે દો જી કા ભરણપિષણ ઔર મુનૂ કી શિક્ષા કા પ્રબંધ કિયા કરતી થી. હાં, અવસર પડને પર મંગલ સહાયતા કરને મેં કભી પીછે નહીં હટતા. અનેક કષ્ટ ઉઠા કર પાર્વતી મેં કા સૌપા હુઆ ભાર ઢે. રહી થી. મુનૂ કી ચિંતા કે સામને યહ અપને જીવન કી ચિંતા ભૂલસી ગઈ થી. ઉસકા યૌવન ખિલ ઉઠા થા, પર ઉસે માને ઈસકી સુધ હી નહીં. ઉસકે રૂ૫ કા નિખાર દિન પર દિન બઢ રહા થા, પર ઇસ એાર માને ઉસકા ધ્યાન હી નહીં. ઉસકી રાહ મેં જાને કિતને કાંટે બિછે હુયે થે, પર ઈસકી ઉસે કુછ પરવા હી નહીં. કર્તવ્ય ને ઉસકે હૃદય કે નીરસ બના દિયા થા, સંકલ્પ ને ઉસકે નારીજીવન મેં મર્દાનગી લા દી થી. આમ કી ફસલ કે દિને મેં પાર્વતી કા અધિક સમય ઉસ છોટે સે આમ કે બગીચે મેં હી કટતા થા. મંગલ ને એક કિનારે છોટા સા એક ઝુંપડા બના દિયા થા. પાર્વતી દિનભર ઉસમેં રહ કર આમ કી રખવાલી કરતી ઔર શામ કો મંગલ કે ઉપર રખવાલી કા ભાર છેડ, ઘર લૌટ આતી થી. દે પહર કા સમય થા. પાર્વતી પેડે કે નીચે ગિરે હુયે આમ ઈકહે કર રહી થી. ઉસી સમય ઉસને દેખા, કિ ગાંવ કા યુવક જમદાર ગદાધર, હાથ મેં બંદૂક લિયે બગીચે મેં ઘૂસા. પાર્વતી કે નિકટ આ કર ઉસને પૂછા– “યહ બગીચા આપ હી કા હૈ ? ” પાર્વતી ને જવાબ દિયા–“હાં, મેરા હી હૈ.” “મેં ઈન પેડે પર ચિડિ કા શિકાર કરના ચાહતા હું. આપ બુરા તે ન માનેગી?” “બાબૂ સાહબ, આપકા રાજપાટ હૈ. મેં મના કેસે કર સકતી હૈં ? પર વિધવા બ્રાહ્મણી કે બગીચે મેં જીવહત્યા ન હે, તો અચ્છા હૈ. આપ તો ક્ષત્રિય હૈ, રાજા હૈ, પર મુઝે પાપ સે કૌન બચાવેગા ?” ગદાધર ને જસે ચૌક કર પૂછા–“ક્યા રામખેલાવન મિશ્ર કી પુત્રી આપ હી હૈ?” પાર્વતી ને જરા સહમ કર જવાબ દિયા–“જી હાં, મેં હી હૂં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ આહુતિ ૪૫૧ ગદાધર ખડે વિનીત ભાવ સે ખેાલા——“આપ બ્રાહ્મણી હા કર ઇતના કષ્ટ ઉઠાતી હૈં, યહ મુઝસે દેખા નહીં જાતા. ઔરતાં કા અકેલી બગીચે કીરખવાલી કરના ભલા કૌન પસંદ કરેગા ? આપકે જિસ ખાત કા કષ્ટ હા, મુઝે કૌરન કહલા લેજિયે. મુઝસે જહાં તક બન પડેગા, આપકી સહાયતા કરૂંગા. આપ જાનતી હેાંગી, કિ મૈં ઇસ ગાંવ કા જમી`દાર હૂં. અપની પ્રજા કા કષ્ટ દૂર કરના હમારા ધમ હૈ.” પાતી તે ખડે સરલ ભાવ સે ઉત્તર દિયા— “ કષ્ટ પડને પર આપકે પાસ ન જાઉંગી, તેા કહાં જાઉંગી, બાખૂ સાહેબ ? મુઝ જૈસે અનાથ પ્રજા કી રક્ષા તે। આપ હી કે હાથ હૈ. અભી તેા કિસી તરહ દિન કટા હિ જાતા હૈ, ઇસીસે આપકા કષ્ટ નહી દિયા હૈ.” ગદાધર કુછ દેર ચુપ રહા. ફિર પ્રેમભરી નિગાહ સે પાતી કી આર દેખ કર ખેલા—ખૈર, મૈં જાતા, પર ઈસમેં આપ સકાય ન કરેગી.’ rr 29 “નહીં, ભલા સંક્રાચ કર કે મૈં કૈસે નિભ સમૂગી ? ગદાધર વહાં સે ચલા ગયા; પર પાતી બહુત દેર તક સાચતી રહી કિ હંસ અકસ્માત દયાવૃષ્ટિ કા કાર ક્યા હૈ? (૨) જબ તક ગદાધર કી આંખ નહીં પડી થી, તભી તક ચૈન થા. અમ તા પાર્વતી કૈા રાહુ ચલના કઠિન હૈ। ગયા. ઉસ બગીચે કી એર ગદાધર કા ખિચાવ દિન-દિન ખઢને લગા. કભી વહુ સ્વય શિકાર કે બહાને પાતી કેા દેખ જાતા, કભી ઉસકે દંતગણુ દન દે જાતે. ભાલા, કાલી, ગિરધર જૈસે કિતને હી સજ્જન પાર્વતી કા ઘેર-ઘેર કર એક સે એક બઢિયા સંદેશા સુના જાતે થે. ઇન લેાગાં કા ગિદ્ધ કી તરહુ મંડરાના દેખ કર પાતીકા હૃદય દુખ જાતા થા; પર ક્યા કરે, જો કુછ લાચાર સુનના પડતા થા સુન લેતી થી. કાઈ પાવતી કે ઉજ્જ્વલ ભવિષ્ય કા ચિત્ર ઉસકે સામને ખિચ જાતા, કાઇ ઉસે પટરાની અના જાતા, કૈાઇ ઉસકે ભાઇ કા સાહેબ અ।દૂર બના જાતા. પાર્વતી જબ ઉનકી ખાતાં સે ખીઝ ઉઠતી, તા બડે દીન ભાવસે કહતી—ભાઇ ! ક્યાં મુઝ ગરીબ કે પીછે જીસ ભુરી તરહ પડે હે ? ક્યા તુમ્હેં ઔર કાઇ કામ દુનિયા મેં નહીં હૈ?” પર ઉનકે ઉપર ઇસકા કાઇ ભી અસર ન હેાતા. પાવતી ને એક દિન મંગલ સે પૂછા—મંગલ ચાચા, ગદાધર આનૂ સે આદમી હૈ ? મોંગલ ને અહી વેદના કે સાથ કહા—મેટી ! ગદાધર કી ક્યા પૂછતી હા! ઇસ ગાંવ મેં રહે કર કિસકી બહૂમેટી કી ઈજ્જત અચી હૈ? જિસ પર એક બાર ગદાધર કી ગિદ્ધ–નજર પડી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪ર શુભસંગ્રહું-ભાગ ૭ મા વર્ષ ક્યા ફિર ખર્ચ સકતી હૈ? ખતસિયા ગાંવ છેડ કર ભાગ ગઇ. પુનિયાં કે ખસમ કે જેલ ભેજવા દિયા. કંચનસિદ્ધ કી મેવા લડકી માધુરી ઇસ ચાંડાલ કે મારે કુએ મેં ડૂબ મરી. ઐસે કિતને કિસ્સે હૈં. ઈસ પાપી સે ભગવાન રક્ષા કરે. પાર્વતી સુન કર કાંપ ઉડ્ડી. એક બાર ઉસકે છ મે' આયા કિ મંગલ સે સારા હાલ કહ દે; પર ફિર ઉસને ઉસ બેચારે કા ચિન્તા મેં ડાલના અચ્છા નહી સમઝા, ઇસસે ચૂપ હે! રહી. ઈસકે દૂસરે હી દિન ર્મની દાઇ બહુતસા સામાન લે કર પાવતી કે પાસ આઈ. ઉસને ન જાને કિતની તરહ કી ખાતે કી. પાતી કે। અનેક લેાલ દિખાયા. ગદાધર કી બડાઈ કરતેકરતે વહુ ગદ્ગદ્ હૈ। ગઇ. ગદાધર કા કિતના ધન હૈ, કિતની દાસ-દાસિયાં હૈ, સાને-જડાઉ કે ગહનાં કી કિતની સન્દૂકે હૈ; ઇનકા પૂરા-પૂરા બ્યારા દે ડાલા. પાર્વતી કે રૂપ કી પ્રશંસા કી, યૌવનાવસ્થા કે અનમેાલ સુખેાંકા ખડા હી લુભાવના ચિત્ર અકિત ક્રિયા. અપને જીવન કા હવાલા દિયે બિના ભી ઉસસે રહા ન ગયા. પર કુલ યહ હુઆ કિ પાર્વતી ને ગદાધર કે બહુમૂલ્ય ઉપહાર કે લૌટા દિયા. રમની દાઇ ખીડા ઉડ઼ા કર આઇ થી, પર નિરાશ હા કર વાપસ ગઈ. ઉસને મન મેં કહા—ઐસી પથ્થર કી અની ઔરત હૈ. કિતના આગાપીછા સુઝાયા, પર જરા નહીં પસીજી. એક દિન મુન્દૂ સ્કૂલ સે લૌટતે સમય બહુત હી પ્રસન્ન થા. પાવતી યહ દેખ ખુશી સે ફૂલ ઉઠી; પર ઉસકી પ્રસન્નતા બહુત દેર તક ન રહી. ઉસને પૂછા—યાં મુન્ત્ર ! ક્યા બાત હૈ ? આજ તૂ ઈતના પ્રસન્ન ક્યાં હૈ? મુન્ત્ ખુશી કે મારે ઉલટી સીધી બહુતસી ખાતે અક ગયા. ઉનકા સારાંશ યહ થા કિ ગદાધર ખાનૂ સડક પર સે ખુલા કર ઉસે અપને ધર લેગએ ઔર ખડી ખાતિર કી. ઉસે મિઠાઈ ખિલાયા, પાન ખિલાયા, અઢિયા ખઢિયા ઇંતર સુધાયા. મુન્ત્ ઝટ અપની જેમ સે એક પેન્સિલ નિકાલ, પાવતી જ઼ી નાક કે પાસ લે જા કર ખડે ગર્વ સે ખેાલાઃ “દેખા દીદી! જમીદાર ખાબૂ ને યહ પેન્સિલ દી હૈ. ઈસમે એક તરફ લાલ ઔર દૂસરી તરફ નીલા હૈ. ઔર ઉન્હાંને કહા હૈ કિ તુમ્હે જિસ કિતાબ કા કામ હા, હમસે માંગ લેના. ઉનકે પાસ બહુત કિતાએ હું દીદી, આલમારી કી આલમારી ભરી પડી હૈ.” પાતી સબ સમઝ ગઇ, ઉસકા ભાવ ગંભીર હૈ। ગયા. સંકી ગંભીરતા સેમુન્દૂ કા બડી નિરાશા હુઇ. પાવતી તે મુન્ત્ સે કહાઃ “ભૈયા મુન્ત્! તૂ તે! ખડા અચ્છા લડકા હૈ, મૈં જો કગી વહુ કરેગા ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ આહુતિ ૪૫૩ ~~ હાં, કરૂંગા કર્યો નહીં ?” “તો યહ પેન્સિલ તૂ અભી જમીંદાર બાબૂ કે દે આ. મેં તુઝે ઇસસે ભી અછી પેન્સિલ મંગવા દૂગી.” | મુનૂ કા ચેહરા ઉતર ગયા. ઉસને ઉદાસી કી હંસી હંસ કર કહાઃ “યહ મેં ચુરા કર નહીં લાયા દૂ દીદી, ઉને ખુદ અપને હાથ સે મુઝે દિયા હૈ.' “નહીં, મેં યહ નહીં કહતી કિ તૂ ચુરા કર લાયા હૈ; પર દૂસરે કી ચીજ લેને સે દીદી કા સર ઝુકતા હૈ.” મુન્ ને ઘબરા કર કહાઃ “તે મેં અભી લૌટા આતા હૂં.” પાર્વતી ને પ્રસન્ન હે કર કહા “હાં હૈયા ! જા લૌટા આ ઔર કહા કિ કિતાઓં મુઝે દીદી મંગા દેગી.” મુન્ “અચ્છા” કહ કર દૌડ ગયા ઔર પેન્સિલ ગદાધર કે. વાપસ કર આયા. - જબ પ્રલોભન સે કામ ન ચલા, તે ગદાધર ને અપને તરકસ સે દૂસરા બાણ નિકાલા. અબ ઉસકે દૂત નિત્ય આ કર પાર્વતી કે ડરાને ધમકાને લગે. તે પાર્વતી કે દિલ પર યહ જમાને કી ચેષ્ટા કરને લગે, કિ જમદાર કી ઈચ્છા કે વિરુદ્ધ ગાંવ મેં રહના અસંભવ હૈ. જબ પાર્વતી અંગ્રેજ સરકાર કી દુહાઈ દેતી તો તે ઐસે બીસે કિસ્સે સુના જાતે, જિનમેં કોતવાલ ને ગદાધર સે ઘૂસ લે કર સચ્ચે મામલે કે જૂઠા બના દિયા. જબ પાર્વતી સમાજ કા ભય દિખાતી તે વે જેર સે હંસ પડત. કોંકિ ગાંવ કે પંડિતપુરોહિત સબકે સબ જમીંદાર કે દાસ હૈ. ઔર ધર્મ? ભલા ગદાધર કે બરાબર દાન-ઉપદાન, પૂજા-પાઠ ઔર બ્રાહ્મણે કી સેવા કરનેવાલા દૂસરા કૌન હૈ? મતલબ યહ કિ પાર્વતી યદિ ગદાધર કી બાત માનને કે તૈયાર ન હ તો ઉસે ગદાધર કે સાથ-સાથ ન્યાય, ધર્મ, સમાજ સબકા સામના કરના પડેગા. પાર્વતી અપની વિષમ પરિસ્થતિ કે અછી તરહ સમઝતી થી. ઇસીસે કિસી દૂસરે કે સામને અપના દુખડા રોના ઉસને વ્યર્થ સમઝા. જબ ફ્લેશ અસહ્ય હો જાતા થા, તો રાત કે સન્નાટે મેં અપની ટૂટી ચારપાઈ પર લેટ, વહ કલેજા ફાડ કર રો લેતી થી. ઉસ સમય ઉમે જાન પડતા થા જૈસે ઉસકી મેં ઉસે ધીરજ બંધા રહી હૈ–ઉસકે આંસૂ પેજી રહી હૈ. ઇસસે ઉસે બડી શાન્તિ મિલતી થી. આક્રમણ પર આક્રમણ હુએ, પર પાર્વતી અચલ રહી. ગદાધર કે સારે ઉપાય નિષ્ફલ હુએ. પ્રેમ, પ્રલોભન, ભય–કોઈ ભી પાર્વતી કે ડિગા ન સકા. વિરોધ ઔર વિલંબ ને ગદાધર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે કી વાસના કે ઔર ભી તીવ્ર કર દિયા. જિસકી પ્રબલ વાસના કા શિકાર બ્રાહ્મણ ક્ષત્રિય સે લે કર ચાંડાલ તક કિતને હી પરિવાર કી યુવતિયાં બન ચુકી હૈ, ભલા ઉસકે લક્ષ્ય સે પાર્વતી બચ નિકલેગી જે ગાંવભર કી યુવતિય કે સતીત્વ પર અપના એકમાત્ર અધિકાર સમઝતા હૈ, ભલા ઉસકે વિરુદ્ધ પાર્વતી ક્રાંતિ કી આવાજ ઉઠાવેગી? યૌવનપુષ્પ કી પ્રથમ કલિ તો સદા સે ગદાધર દેવતા પર ચઢતી આ રહી હૈ પાર્વતી યા ઇસ પ્રતિષ્ઠિત નિયમ કે ભંગ કર દેગી ? લંબી લંબી પાગવાલે, તિલકચંદનવાલે, બડી બડી મૂછવાલે જિસકે આગે કુત્તોં કી તરહ લોટને હૈ, દરિદ્ર પાર્વતી ક્યા ઉસકે સામને અભિમાન સે ખડી રહેગી? ગદાધર કે લિયે યહ અસહ્ય હે ઉઠા. ઉસને બડે હી નિર્દય માર્ગ કા અવલંબન કિયા. અંધેરી રાત થી. ભાદોં કા મહીના થા. મેઘ ધિર આએ થે, જિસસે અંધેરા ઔર ભી ગહરા હો ગયા થા. પાર્વતી ઔર મુન્ન, દેન પાસ હી પાસ સો રહે થે. મુન્ ચેન કી નિંદ લે રહા થા, પર પાર્વતી કે નિંદ કહાં ? વહ કભી અપને વિધવાપન કી બાત સોચતી, કભી મેં કે આદેશ કી. મેં કી યાદ આતે હી ઉસકા હદય ટ્રકક હે જાતા ઔર ભીતર હી ભીતર યહ આવાજ નિકલ પડતીઃ “મૈં, યા તૂ મેરે સંગ્રામ કે દેખ રહી હૈ? મેં, ઐસે સમાજ મેં મુઝે તૂને કર્યો છેડા? યદિ વિધવાપન કા ભાર સોંપા થા, તો આત્મહત્યા કી આજ્ઞા દી હતી. અબ મુનું કા ભાર સર પર લે કર મેં આત્મહત્યા કેસે કરૂં? યહ કૈસી કઠિન પરીક્ષા હૈ, મૈ ?” ઉસકા વક્ષસ્થલ આંસુઓં સે ભીગ જાતા; પર ગદાધર કી સૂરત ધ્યાન મેં આતે હી ઉસકે રોમરોમ સે ધૃણા ઔર વિરોધ કી વનિ નિકલને લગતી થી. ઉસકા સારા મેહ દૂર હો જાતા ઔર ઉસકા અભિમાન ફિર સૌગુના હે કર જાગ્રત હે ઉઠતા થા. વહ ઇસી ઉધેડબુન મેં પડી થી કિ ઉસે કુછ ખટકા સુનાઈ દિયા. કાન લગા કર સુના, જૈસે કોઈ કિવાડ ખિસકા રહા હૈ. કિર કઈ આદમિ કે પા કી આહટ માલૂમ હુઈ. ધીરે ધીરે ઉસે માલૂમ હુઆ કિ કોઈ ઉસકે કાંસે પીતલ કે બર્તન ચુરા રહા છે. મુન્ કી નિંદ ટૂટ ગઈ. ઉસને પાર્વતી કે કાન મેં કહા, દીદી! ચોર હૈ, યા મેં ચિલ્લાઊં ?” પાર્વતીને ઉસકા મુંહ અપની હથેલી સે દબા દિયા. ચેર અ૫ના કામ કર કે બેખટકે ચલે ગયે. - તડકે ઉઠ કર પાર્વતી ને દેખા કિ ઘર મેં કોઈ સામાન નહીં બચા. ઉસને મુન્ગ સે કહા “દેખના, કિસીસે કહના મત કિ મેરે ઘર ચોરી હુઈ હૈ.” ઇસકે બાદ વહ સીધે મંગલ કે ઘર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #468 -------------------------------------------------------------------------- ________________ આહુતિ ૪૫૫ ગઈ ઔર સારા હાલ કહ સુનાયા ઔર કહા “મંગલ ચાચા ! પુલિસ મેં રપટ લિખવાને સે કયા લાભ? ઔર ભી કુછતા ઉઠાના પડેગા.” મંગલ ભી સહમત હે ગયા ઔર અપને ઘર સે કુછ બને ઔર ભેજન કા સામાન પાર્વતી કે ઘર પહુંચા ગયા. શામ કો ગદાધર કા અંતરંગ મિત્ર કાલી, પાર્વતી કે પાસ આયા ઔર બોલાઃ “આપકે ઘર ચેરી હો ગઈ, યહ સુન કર બાબુ સાહબ કો બડા દુઃખ હુઆ હૈ. ઉોને કહા હૈ કિ જહાં તક હો સકેગા, વે ચેરી કા પતા લગાવેંગે.” પાર્વતી ને કહાઃ મેરે ઘર ચોરી હુઈ, યહ બાબૂ સાહબ કે કેસે માલૂમ હુઆ ?' “તો ક્યા યહ ઝૂડી બાત હૈ?” - “જૂઠ હે યા સચ, બાબૂ સાહબ સે કહ દેના કિ જિસકા ધન થા, વહ લે ગયા. જે મેરા હૈ વહ મેરે પાસ હૈ. કે વ્યર્થ ચિંતા ન કરે.”-ઈતના કહ કર પાર્વતી ઘર કે ભીતર ચલી ગઈ. અબ પાર્વતી કા દિન બીતના કઠિન હો ગયા. ગાંઠ મેં પૈસે નહીં. ગદાધર કી દયા સે ખેત કા નાજ ખેત મેં હી લૂંટ જાતા છે. ગરીબ મંગલ કી બિસાત હી ક્યા, કિ મદદ કર સકે? મુન્ અબ તેર-ચૌદહ કા હુઆ. ચાહે તે કુછ કમા સકતા હૈ, પર પાર્વતી ઉસકે પઢને મેં બાધા ડાલના નહીં ચાહતી. વહાં સે ચાર-પાંચ કેસ દૂર એક ગાંવ મેં મિડિલ સ્કૂલ હૈ. પાર્વતી ને મુન્ કો ઉસી ગાંવ મેં ભેજ દિયા. વહ સ્વયં ઘર પર રહ કર ધાન કૂટને ઔર આટા પીસને કા કામ કરને લગી. વહ દિનભર કામ કરતી, શામ કે કુછ રૂખા-સૂખા ખા લેતી ઔર રાતભર અપને બુરે દિન કી બાતે સાચા કરતી. મહીનેભર મેં વહ જે કુછ બચા સકતી, અપને ભાઈ કે દે આતી થી. મુન્ જબ પાર્વતી કી ફરી સાડી દેખતા તે કહતા–“તુમ્હારી સાડી તો ફટ ગઈ દીદી! મેરી ઘેતી ક નહીં લે લેતીં?” પાર્વતી ઉસકી બાત હંસી મેં ટાલ દેતી ઔર કહતી – “ભૈયા, તુહે સ્કૂલ જાના પડતા હૈ. દસ ભલે આદમિયાં મેં બડના પડતા હૈ. ઘર મેં મુઝે દેખને કૌન આવેગા ?” | ગદાધર કે પ્રભાવ સે પાર્વતી કા ફૂટને-પીસને કા ધંધા ભી બંદ હોને લગા. ગાંવભર મેં બસ એક હી વ્યક્તિ–ગોપીકાંત પાંડે–ઐસે થે, જિન પર ગદાધર કી નહીં ચલી. મંગલ ઉનકે ઘર સે ધાન, ગેહૂ, ચના ઢેઢ કર પાર્વતી કે ઘર પહુંચા જાતા ઔર કુટપિસ જાને પર ઉન્હેં દે આતા થા. ઇસ પ્રકાર ત્યાં કર કે પાર્વતી અપના જીવન બિતા રહી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #469 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ૭ મે થી, કિ એક નયા વજપાત હુઆ. એક દિન રામૂ કહાર ને આ કર સૂચના દી કિ પાર્વતી કી જમીન બાકી લગાન મેં નીલામ હો ગઈ ઔર ગદાધર કે આદમિયાં ને ખેત મેં લગે હુયે હરે ધાન કાટ ગિરાયે ! મંગલ બહુત રાયા–પીટા, પર ઉન લોગોં ને એક ન સુની. યહ સમાચાર સુન કર પાર્વતી કે મુંહ સે એક શબ્દ ભી ન નિકલા, પર આંખેં સે આંસુઓ કી ધારા બહ ચલી. વહ ઈસી દશા મેં બેઠી અપની માતા કી શાંતિમયી મૂર્તિ કા ધ્યાન કર રહી થી, કિ મંગલ રાતા–પીતા ઉસકે સામને આયા. પાર્વતી ને મંગલ કે હાથ પકડા, ઉસકે આંસૂ પિછે ઔર ધીરજ બંધાતે યે કહા–“મંગલ ચાચા ! તમ ઈસ અદની સી બાત કે લિયે ઈતને અધીર કર્યો હોતે હે? મુન્ ઔર તુમ્હારી જીંદગી ચાહિયે. અસી કિતની જમીન હે જાયેગી.” મંગલ ને કુછ શાંત હો કર કહા–“બેટી, તુમ વિશ્વાસ નહીં કરેગી; પર મેં સાલ–સાલ લગાન સુકાયે જાતા થા. ગદાધર બાબુ કિસીકા રસીદ તે દેતે હી નહીં. મેં ક્યા જાનતા થા, કિ વે ઈતિને બડે આદમી હો કર ઐસા વિશ્વાસઘાત કરેંગે ?” મેં સબ સમઝતી , ચાચા ! તુમ વ્યર્થ શેક મત કરે. તુમ પર મેરા અવિશ્વાસ હોગા તો ભગવાન કે સામને મેં કૌનસા મુહ લે કર જાઉંગી ? જે ભાગ્ય મેં લિખા થા, સો હે ગયા. અબ આગે કી ચિંતા કરે.” મંગલ યહ કહ કર ચુપ હો ગયા–હા ! ન જાને મેરે કિસ પાપ સે બેચારી બ્રાહ્મણું કે બાપ-દાદે કી ભી રાસ ચલી ગઈ. સહાનુભૂતિ તો હદય કી વસ્તુ છે; પર મુહ સે સલાહ દેનેવાલો કી કમી નહીં થી. કિસીને કહા–“ગદાધર બાબૂ કે પાસ જા કર આરજૂ-મિત્રત કરો.” કિસીને કહા–“જમદાર કી નજર પર ચઢના અચ્છા નહીં હોતા. ઉસે ખુશ કર કે અ૫ના કામ નિકાલ લેના ચાહિયે.” રમની દાઈ બડી સમવેદના કે સાથ બોલી–“દેખા પાર્વતિ ! કર્યો અપને હી હાથ અપના સત્યાનાશ કર રહી હે ? જરા હંસ કર દે બાતેં કરને સે હી ગદાધર બાબુ પ્રસન્ન હો જાયેંગે. જે તે પ્રેમ કે ભૂખે હે. નાહક રાર બઢાને સે કયા લાભ ? ફિર અવસર પડને પર તે લોગ ગદહે કે ભી બાપ બનાતે હૈં. ભીતર સે ન સહી, ઉપર સે હી પ્રેમ કા ભાવ દર્શાને મેં તુમ્હારા ક્યા બિગડતા હૈ ?” પર યહ કિસે માલૂમ થા કિ પાર્વતી કી દુનિયા કિતની ઉંચી હૈ. વહ સબકી બાતેં ચુપચાપ સુન લેતી. કિનકિન બાતેં કા જવાબ દે? કિસકા-કિસકા મુંહ પકડે ? બેચારા મંગલ ઈન રહસ્ય કે ક્યા જાને ? ગદાધર કે પાસ જા કર ઉસને ઉસકે પાંવ પકડે, ચિડચિડાયા, બહુત હી રેયા-ધયા; www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #470 -------------------------------------------------------------------------- ________________ www /V vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv x 8 + * * * * * * * * આહુતિ ૪૫૭. પર અંત મેં બડી હી બુરી દશા મેં ગદાધર કી કચરી સે લૌટા. જિસ સમય વહ પાર્વતી કે સામને આયા, ઉસ સમય ઉસકા મુંહ ગુસ્સે સે લાલ હો રહા થા, આંખે મેં આંસૂ છલછલા આયે થે, હોઠ ફડક રહે થે, સારા શરીર કાંપ રહા થા. ઉસને આતે હી બકના શરુ કિયા–“એસે નીચ આદમી કો મુહ દેખના ભી પાપ હૈ. મેં ગયા ઉસકે સામને દુખડા ને ઔર ઉસને ઐસી બાત કહી કિ મેરી દેહ મેં આગ લગ ગઈ. અફસોસ કિ ઉસ સમય મેરી લઠિયા નહીં થી, નહીં તો ઈસ બુઢાપે મેં ભી ઉસકે રસ કા મજા ચખા દેતા. એહ ! મેરે સામને એસી બાત બેલ કર બચ ગયા !! બ્રાહ્મણ વિધવા કે બારે મેં વહ ઐસી બાત બોલ ગયા ઔર ઉસ પાપી કી જીભ ન ગલ ગઈ ? ” પાર્વતી ને બડે હી શાન્ત ભાવ સે કહા–મેં જાનતી દૂ મંગલ ચાચા, કિ ગદાધર કિસ રાહ પર જા રહા હૈ. પર તુમ નાહક ગુસા કર કે મેં ફસાદ મોલ લેતે હો ? “તુમ નિશ્ચિંત રહે, બેટી ! ઇસ બુદ્દે મંગલ કે રહતે તુમ્હારા કઈ બાલ ભી બાંકા નહી કર સકતા. અભી મેં પંડિત ગોપીકાંત કે યહાં જાતા હૂં ઔર ઉનસે સારા હાલ કહતા હૈં. વહ ભી એક રહી ગઈ હૈ. બચ્ચા કો પૂરા પાઠ પઢા કર છેડેગા. પાર્વતી ને ઘબરા કર કહા-ચાચા, મુઝ પર જે બીતેગી ઝેલ લૂંગી. તુમ કર્યો બેઠે-બેઠાલે રાર મેલ લેતે હો ? તુમ ખુદ ભી વિપદ મેં પડોગે ઔર પંડિતજી કે ભી ફંસાઓગે. મુઝ પર દયા કરો, ચાચા ! મેં નહીં ચાહતી કિ મેરે લિયે તુમ લોગ આગ મેં કૂદે. પર અભી મંગલ કે કૌન રોક સકતા થા ? ઉસકા શરીર જલ રહા થા. હૃદય મેં આંધી ચલ રહી થી. વહ પલભર મેં બિજલી કી તરહ વહાં સે ગાયબ હો ગયા. કાર્તિક કા મહીના થા. થોડી-થોડી સર્દી પડ રહી થી. તડકે ઉઠ કર પાર્વતી ને હાથ મેં ડલિયા લી ઔર ઠાકુરબારી કે ગૌશાલે મેં તાજા ગેબર ઉઠાને ચલી. ઉસકી દીન દશા દેખ કૌન કહ સકતા થા, કિ યહ વહી પાર્વતી હૈ? શરીર દુબલા હો ગયા થા. કપડે ચિથડે-ચિથડે હો ગયે થે. કમલ પાંવ મેં બિવાઈ ફટ ગઈ થી. બાલે મેં મહી સે તેલ નહીં પડને સે લટે બંધ ગઈ થી. ફિર ભી વહ દીપશિખા કી તરહ એક રૂપ સે જલ રહી થી. વહ ગોબર ઉઠાને ઝુકી હી થી, કિ પીછે સે આવાજ આઈ– “પાર્વતી.” ઉસને ચૌક કર પી છે દેખા, ગદાધર ખડા થા. પાર્વતી કા સારા શરીર કાંપ ગયા. છાતી ધક્ધફ કરને લગી. ઉસને મુંહ ફેર લિયા. ગદાધરને ફિર કહા–પાર્વતી ઈસ તરહ નારાજ કર્યો હતી ? છે. ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શુભસંગ્રહ–ભાગ ૭ મે પાર્વતી ઝક સે પીછે મુડી ઔર ઝુંઝલા કર બેલી–તુમ કર્યો મેરે પીછે પડે હો ? મૈને તુમ્હારા ક્યા બિગાડા હૈ? ઈતના કહતે કહતે પાર્વતી કા ગલા ભર આયા. ગદાધર બોલા–તુમને તો મેરા બહુત કુછ બિગાડા હૈ પાર્વતી. મેરા રાજપાટ, મેરી જાન, સબ કુછ તુમ પર નિછાવર હૈ. “મુઝસે એસી બાતેં કરનેમેં તુહે તનિક ભી લજજા નહી આતી ?” “જહાં જાન કે લાલે પડે હૈ, વહાં લજજા સે કેસે કામ ચલેગા પાર્વતી ?” " “તુમ કાયર હે, જે એક દીન અબલા પર ઈસ તરહ અત્યાચાર કર રહે હો.” “મેં અબલા પર અત્યાચાર કર રહા ? મેં તો અબલા કે સર–આંખો પર બૈઠાના ચાહતા દૂ, અપની પટરાની બનાના ચાહતા હૂં.” પાર્વતી ને ચિલ્લા કર કહા–મેં ચૂકતી દૂ તેરી ધન-દૌલત પર, ઔર તેરી સૂરત પર ! ઇતના કહ કર પાર્વતી વહાં સે ચલી. ઉસે જાતે દેખ ગદાધર ને અટ્ટહાસ કર કે કહા–આજ તુમ મેરે ફંદે સે નહીં બચ સકતી. ઔર આગે બઢ કર પાર્વતી કા હાથ થામ લિયા. પાર્વતી ચીખ ઉઠી. ઉસકી આખાં કે સમાન અંધેરા છા ગયા. રામ-રોમ સે જૈસે બિજલી કી લપટ નિકલને લગી. વહ હાથ છુડાને કી પ્રાણપન સે ચેષ્ટા કરને લગી. | ગદાધર દૂસરે હાથ સે પાર્વતી કી કમર પકડના હી ચાહતા થા, કિ કિસી ને જેર સે આવાજ દી–ખબરદાર જે હાથ આગે બઢાયા ! ઉસને પીછે ઘૂમ કર દેખા, ગોપીકાન્ત પાંડે ખડે હૈં. ગદાધર કે જેસે કાઠ માર ગયા. વહ અલગ જા ખડા હુઆ. ગોપીકાન્ત ગુસે સે તિલમિલા ઉઠે ઔર ઉસકી ઓર દેખ કર બોલે–તુઝે શર્મ નહીં આતી કિ એક અનાથ વિધવા પર અત્યાચાર કરના ચાહતા હૈ? નીચ ! પાજી !! દુનિયા કે ધર્મકા ઢગ દિખાતા ફિરતા હૈ! કુછ દેર તક સન્નાટા રહા. ફિર ગદાધર ને બહુત સાહસ કર કે કહા–ઇસમેં હાથ ડાલને કા તુહે ક્યા અધિકાર હૈ? નીચ ! પાપી ! તૂ મેરા અધિકાર પૂછતા હૈ? કયા તુઝમેં નામ કી ભી આદમીયત નહીં રહી? ખેર, તુઝે અધિકાર સમઝાને કા મુઝે સમય નહીં. ઔર ન મુઝે આશા હૈ કિ તુઝ–સા પાખંડી મનુષ્ય કા અધિકાર સમઝ સકતા હૈ.” 'ગદાધર કે મુંહ સે એક શબ્દ ભી નહીં નિકલા. ગોપીકાન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ આહુતિ ૪૫૯ ને પાર્વતી સે કહા—છેાડે! ઇસ પાપ કે કીડે કેા. ચલેા બહિન, મૈં તુમ્હેં ધર પહુંચા ગાપીકાન્ત કે પીછે-પીછે પાવતી ચલ દી. ગદાધર પથ્થર ફી મૂર્તિ કી નાંષ્ઠ ખડા રહ ગયા. (૬) ઈસ ઘટના કે દૂસરે હી દિન સે સૈકડાં મનગઢત કિસ્સાં કા પ્રચાર હાને લગા. ગદાધર કા તા કાષ્ટ નામ ભી નહીં લેતા. સભી કી જખાન પર પાવતી ઔર ગાપીકાન્ત કે ગુપ્ત–પ્રેમ કી બાત થી. યુવા–વૃદ્ધ, ઔરત–મ સબ કે સબ એકદૂસરે સે બડે આશ્ચય કે સાથ કહતે—કહી. ઐસા ભી સુના હૈ ? ભલા વિધવા કા ઐસા કરમ? રાંડ બ્રાહ્મણી હેાને કા મરી થી. ખીસાં આદમી તે। અપની આંખ દેખી કહતે ઔર બાકી સુની–સુનાઇ, પર પા`તી કે કુકમ કી કહાની પર અવિશ્વાસ કાઇ નહીં કરતા. યહ બાત પાર્વતી કે કાનમાં તક બી પહુંચ ગઇ. ઉસે અપની ચિંતા તેા લેશમાત્ર ભી નહીં થી; પર ગોપીકાન્ત કે લિયે ઉસે દુઃખ થા અવશ્ય. વહુ સાચતી થી—મૈં કિતની અભાગિની દૂ, જિસ પર મેરી છાયા પડતી હૈ, વહી વિપદ્ મેં ફ્સ જાતા હૈ. મોંગલ મેયારા મેરે હી પીછે મઢિયામેટ હા ગયા, અબ ગેાપીકાન્ત ફી મારી હૈ. ગાપીકાન્ત ને જખ સારા હાલ સુના તેા ક્રોધ, ઘૃણા, ક્ષેાભ, કરુણા આદિ કિતને હી ભાવ એકસાથ ઉદ્દે કર ઉનકે હૃદય કા મથને લગે. ગેાપીકાન્ત એક શિક્ષિત યુવક થે. ઉનકે દિમાગ મે સમાજ-સુધાર કે કિતને હી વિચાર નિત્ય ચક્કર લગાયા કરતે થે. ગ્રામ્ય જીવન ક઼ા સુખમય બનાને કે કિતને હી ઉપાય વે નિય સેાચા કરતે થે. ઉનકી આત્મા ઉચ્ચ થી, વિચાર પવિત્ર થે, પ્રવૃત્તિ પાપકાર કી થી; પર ઇસ ભૂકંપ ને ઉનકી સારી ભાવના કા હિલા દિયા. વહુ સમઝ ગયે, કિ યહ ચક્ર ઉન્હી પર ચલાયા જા રહા હૈ. સંભવ હૈ, કિ ઉનકા અબ ગાંવ મેં રહેના ભી કઠિન હા જાય; પર ગાપીકાન્ત ઐસી ધાતુ કે અને હુયે નહીં થે, જે આસાની સે ઝુક જાય. ઉન્હાંને નિશ્ચય કર લિયા, કિ ઇસ બવંડર કા સામના કરના હી પડેગા. કવ્યમાગ નિશ્ચય કરના ખડા હી કઠિન કામ હૈ. ગોપીકાન્ત ને કઈ રાતે જાગ કર મિતા, પર યહુ ઠીક નહીં કર સકે કિ પાવતી કી સમસ્યા કિસ પ્રકાર હુલ હા? રાક્ષસ ગદાધર સે ઉસકી રક્ષા કૈસે હા. અત મેં ઈસી અનિશ્રિત અવસ્થા મે વે પાતી કે ઘર ગયે. પાતી ને ખડે હી પ્રેમભાવ સે ઉન્હેં ભીતર લા કર બિડાયા. ગેાપીકાન્ત આસન પર બેઠેતે હી પાર્વતી સે ખેલે—મુઝસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^^ ^^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^ ૪૬૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે ઇસ પ્રકાર મિલને મેં તુમ્હ સમાજ કા ભય નહીં હેતા પાર્વતી? પાર્વતી ને રૂખી હંસી હંસ કર કહા–યદિ આ૫ અબ ભી મુઝે પહચાન ન સકે પાંડેછે? તે ઈસમેં મેરા હી દુર્ભાગ્ય હૈ. “તુહે પહચાન સકા દૂ પાર્વતી! ઇસીસે આજ એક બડે કઠિન પ્રીન પર તુમ્હારા વિચાર જાનને તુમ્હારે પાસ આયા હું. મેરી બાત સ્વીકાર નહીં હોને પર, કયા મુઝે ક્ષમા કર સકેગી?” “આપ ક્ષમા કી પૂછતે હૈ આપકે ઉપકાર કા બદલા ક્યા મેં સૌ જન્મ મેં ભી ચુકી સકતી હૈં?” “તુમને સારા હાલ તે સુના હી હોગા. ઈસ આગ કે શાંત કરને કા કેાઈ ઉપાય તમને રોચા હૈ ?” હાં, સોચા હૈ. મેરી આહુતિ પા કર યહ આગ શાંત હો જાયેગી.” “યહ મં નહીં; ચાહતા.” “તો ફિર આપ હી કોઈ ઉપાય ટૂં% નિકાલિયે.” “તુમ કયા મુઝે ગ્રહણ કર સકેગી?” થોડી દેર તક સનાટા છાયા રહા. પાર્વતી કી દોને આંખે સે આંસુઓં કી ધારા બહને લગી. ગોપીકાન્ત ને ફિર કહા–“મેં જાનતા હૂં પાર્વતી, કિ મૈં તુમ્હારી જૈસી સતી કે યોગ્ય નહીં. ફિર ભી ક્યા મુઝસે વિવાહ કર સકોગી ?” પાર્વતી ચુપ રહી ! વિધવા-વિવાહ કે વિચાર કે શાયદ તુમ પસંદ નહીં કરતાં; પર યહ વિશ્વાસ માને, કિ ઇસમેં કોઈ પાપ નહીં હૈ.” “મેં જાનતી હૂં કિ ઇસમેં કોઈ પાપ નહીં હૈ. મૂર્ખ હોને પર ભી દુનિયા કી ઠેકર ને મુઝે પાપ ઔર પુણ્ય કા સચ્ચા રૂપ દિખા દિયા હૈ.” “તે ફિર મેરી બાત સ્વીકાર હૈ?” “ઈસ જીવન મેં નહીં.” “કારણ?” કા આદેશ ?” “તો ફિર તુમહારે લિયે ક્યા ઉપાય હોગા ?” ભગવાન માલિક હૈ.” “મેં તે કોલેજ ખુલતે હી કાશી ચલા જાઉંગા, ફિર તુમહારી રક્ષા કેસે હેગી ?” ઉસકા ઉપાય મેં કર લૂંગી, આપ ઉસકી ચિંતા ન કરે.” ઐસે સમાજ મેં સતીત્વરક્ષા બડા કઠિન હૈ પાર્વતી !” હિન્દુ વિધવા ઈસ અધમ સમાજ મેં રહ કર ભી અપને સતીત્વ કી રક્ષા કરના જાનતી હૈ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ આહુતિ ઇસ દરિદ્ર વિધવા કિ તેજસ્વિતા ઔર આત્મબલ દેખ કર ગોપીકાન્ત મૂક હે ગયે. આગે કુછ કહને કા સાહસ ન હુઆ. થોડી દેર કે બાદ લમ્બી સાંસ લે કર બેલે–અછા, તો મેં જાતા હૈં પાર્વતી ! અવસર પડને પર મુઝે અવશ્ય યાદ કરના. પાર્વતી ને આંખેં મેં આંસૂ ભર કર કહા–પાંડેઝ, જહાં તક હે સકે શાંતિ સે કામ લીજિયેગા, જિસમેં અધિક કષ્ટ ન ઉઠાના પડે. ગોપીકાન્ત હૃદયપર બહુત બડા બેઝ લે કર પાર્વતી કે ઘર સે વિદા હુયે. પાર્વતી મુનૂ કે ગાંવવા કે કુચક્ર સે સદા દૂર રખને કી ચેષ્ટા મેં રહતી થી. ઇસીસે મુનૂ કે ગદાધર કે અત્યાચાર કા કુછ ભી હાલ માલૂમ ન થા. ઉસકે લિયે સંસાર બડી શાંતિ સે • ચલ રહા થા; પર ઇસ બાર વહ ગદાધર કે જાલ સે બચ ન સકા. ગાંવ મેં પ્રવેશ કરતે હી ઉસે ગોપીકાન્ત કે ગુપ્ત પરિચય કી કહાની લેગ ગઢ-ગઢ કર સુનાને લગે. વહ સુન કર સન્ન રહ ગયા. પાર્વતી કો વહ દેવી સમઝતા થા. ઉસીકે લિયે ઐસી બાતેં? પર કહનેવાલાં ને ઈસ દ્વેગ સે કહા કિ સરલ સ્વભાવ કા મુન્ ઇસ ઘર કલંક પર અવિશ્વાસ નહીં કર સકા. | મુનૂ જહાં જાતા, વહાં યહી ચર્ચા હતી. કોઈ કહતા–મેં હતા તે ગે પીકાન્ત કા સિર ઉતાર લેતા. કોઈ કહતા પાર્વતી મેરી બહિન હતી તે વિષ ખિલા કર માર દેતા. મુનૂ કા કોમલ હદય ઐસી બાતેં સુન સુન કર લેભ-પરિતાપ સે ક્ષત વિક્ષત હે જાતા થા. ધૃણા ઔર અપમાન સે વહ મૂછિત સા હો જાતા થા. પર ઘર આ કર પાર્વતી કા મુખ દેખતા તો ઐસી કુત્સિત બાતેં પર વિશ્વાસ કરને કા ઉસકા છ નહીં ચાહતા થા. ઇસ પ્રકાર ઉસકા ચિત્ત નિરંતર જ્વાર-ભાટા સે પીડિત હોને લગા. પાર્વતી કે સાથ ઉસકા વ્યવહાર દિન-પર-દિન રૂખા હોને લગા. અબ વહ પાર્વતી કે પાસ અધિક નહીં બૈઠતા ઔર ન અધિક બાતે કરતા. બાત બાત પર ખીઝ ઉઠતા આર પાર્વતી કે કભી-કભી ખરી-ખોટી ભી સુના દેતા થા. પાર્વતી સમઝતી થી, કિ લિખને પઢને મેં અધિક પરિશ્રમ પડને સે મુનૂ કા સ્વભાવ કુછ ગમ હે ગયા હૈ વહ કલ્પના ભી નહીં કર સકતી થી કિ મુન્ કે ઉપર ભી ઇસ અપવાદ કા અસર હો સકતા હૈ. જે તાપ મુનૂ કે હૃદય મેં ધીરે ધીરે ઈકઠ્ઠા હો રહા થા, વહ એક મામૂલી સી ઠેકર ખા કર ફૂટ પડા. એક દિન પાર્વતી ને બડે રિ સે પૂછ– ભૈયા મુન્ન, અબ તુમ્હારે મિડિલ પાસ કરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શુભસંગ્રહ ભાગ ૭ મે મેં કિતને દિન હૈ ? મુન્ ને બડી રૂખાઈ સે જવાબ દિયા–એક વર્ષ. “ઓહ! એક વર્ષ! મેં સોચતી થી કિ તુમ જલદી પાસ કર જાતે તે તુમ્હ પાંડેછ કે પાસ ભેજ કર મેં નિશ્ચિત હે જાતી.” મુનૂ કી ભૌહાં પર બલ પડ ગયા. વહ બાલા—કૌન પાડે છે ? “વહી પાડે ગોપીકાત.” મુન્ એકાએક ચિલ્લા ઉઠા–ઉસકા નામ મેરે સામને મત લો. પાર્વતી ઉસકી ચિલ્લાહટ સે ઘબરા ગઈ. વહ ધીમી આવાજ મેં બોલી–કયાં? ઇસમેં દોષ હી કયા હૈ ? દેષ તુમ મુઝ હી સે પૂછતી હો ? કુલ મેં કલંક લગા કર ભી તુહે દોષ નહીં દીખતા ?” - પાર્વતી કે દેહ સે જૈસે પ્રાણ નિકલ ગયે. વહ સિર પટક કર જમીન પર બૈઠ ગઈ. કુછ સંભલ કર ઉસને કહા--મુન્ ! કયા તુમ ઈસ પર વિશ્વાસ કરતે હો ? “સારી દુનિયા એક મુંહ સે જિસ બાત કે કહા રહી હૈ, ઉસ પર વિશ્વાસ ન કરૂં ?” પાર્વતી કા ગલા ભર આયા. ઉસને ભરઈ હુઈ આવાજ મેં કહી–મુન્ , ક્યા તુમ મેરી બાત સુનોગે? મેં અબ કુછ નહીં સુનના ચાહતા. મેં નહીં ચાહતા કિ ગુસ્સે મેં આ કર કુછ કર બૈઠું.” ઈતના કહ, મુન્ બાહર જાને લગા. પાર્વતી ને બડે હી દઢ સ્વર સે પુકારા–મુન્ ! ક્યા મેરી બાત નહીં સુનેગે ? પર મુનૂ નહીં લૌટા. અચ્છા, તો જાઓ !” કહ કર પાર્વતી વહાં સે ઉઠ ગઈ. - શામ કે મુનૂ ઘર લૌટા. વહ ચાર કી તરહ ઘર મેં ઘુસા. ઉસે ભય થા કિ કહીં પાર્વતી પર નજર ન પડ જાય; પર પાર્વતી કહીં નહીં દીખ પડી. જિસ પાર્વતી કે ક્ષણભર પહલે વહ દેખના નહીં ચાહતા થા, ઉસીકે લિયે ઉસકા ચિત્ત અબ બેચન હને લગા. ઉસકી આંખેં બડી બેકલી કે સાથ પાર્વતી કે ઢંઢને લગી. ઉસને દેખા કિ એક ચટાઈ પર પાર્વતી પડી હુઈ હૈ. વહ ઉલટે પાંવ લૌટ પડા. પર જીન માના, વહ ફિર પાર્વતી કે નિકટ ગયા. દેખા, ચેહરા કાલા હો ગયા હૈ. ગાલ પર આંસૂ કે દાગ પડે હુયે હૈ. મુનૂ કા કલેજા ધડકને લગા. ઉસને દૌડ કર પાર્વતી કા બદન હુઆ બિલકુલ ઠંડા પાયા. નાડી પકડી એકદમ-શાન્ત. કલેજે પર હાથ રકખા–ધડકન બંદ. પાસ હી એક ખુલી હુઈ પુડિયા પડી થી. દેખતે હી મુનૂ કે હોશ ઉડ ગયે. મુહ સે એક ચીખ નિકલ પડી. વહ બદલવાસ મગલ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદને એક પ્રસંગ - ૪૬૩ યહાં દૌડ ગયા. મંગલ ને આ કર જબ પાર્વતી કી દશા દેખી તે પછાડ ખા કર ગિર ગયા. રોતે-રોતે ઉસને મુનૂ સે ગદાધર કા પાવિક અત્યાચાર ઔર ગોપીકાન્ત કી ઉદારતા કા સારા હાલ કહ સુનાયા. મુન્ મંગલ કી બાતેં સુન કર વ્યાકુલ હે ઉઠા. મંગલ કે ગલે સે લિપટ કર રતે ઉસને કહા–મંગલ ચાચા ! તુમ લોગ ને મુઝે ધોખે મેં રકખા ? દીદી ને મુઝ સે સચ્ચા સચ્ચા હાલ કર્યો ન બતાયા ચાચા ? હાય ! આજ મેં અપની દીદી કા હત્યારા હો ગયા, ચાચા ! મંગલ ને મુનૂ કે સાંત્વના દેતે હુયે કહા-ચુપ રહે, મુન્ ! તુમ્હારી દીદી સ્વર્ગ કી દેવી થી. ઇસ કાલી દુનિયા મેં ઉસકે યોગ્ય સ્થાન નહીં હૈ. (ફેબ્રુઆરી-૧૯૩૧ ના “ચેંદ”માંથી) ८७-उपनिषद्नो एक प्रसंग (વ્યાખ્યાતા-શ્રીયુત મોહનલાલ પાર્વતીશંકર દવે-સુરત.) સૃષ્ટિના સનાતન સત્યને સાક્ષાત્કાર કરનારી નિર્મલ આર્ષ દષ્ટિ, તેમજ બુદ્ધિ અને નીતિના પરમ ઉત્કર્ષને પામેલી પ્રાચીન સભ્યતાની સચોટ છાપ જેના પર પડેલી છે એવા ઉપનિષદ્ ગ્રંથમાં ભવ્ય, ગંભીર, રમણીય અને આકર્ષક પ્રસંગે અનેક છે, અને એ વિશાળ સાહિત્યમાંથી એક નાનકડા વ્યાખ્યાનપૂરતા પ્રસંગ શોધી કાઢવાનું કામ દોહ્યલું છે. વળી હાલના સમય અને સ્થિતિને સંપૂર્ણ ધ્યાનમાં રાખીને હું તમારા પૈર્યની કસોટી કરવા માગતો નથી. ઉપનિષદોના વિશાળ રત્નાકરમાંથી એકજ રત્ન હું આજે આપની આગળ ધરીશ. છાન્દોગ્ય અને બૃહદારણ્યક એ બે ઉપનિષદો મોટો છે. માત્ર કદને લીધે જ નહિ, પણ તેની પ્રાચીનતા તેમજ તેના અંતસ્તત્વને લીધે તે જનહદયને આકર્ષી રહ્યાં છે અને વિશેષ મહત્તાવાળાં ગણાયાં છે. એ બન્ને ઉપનિષદોમાં મારે કહેવા જેવા અને આપણે જાણવા જેવા અદ્દભુત પ્રસંગે અનેક છે, પણ વિશેષ લાભ ન રાખતાં એમાંના છાન્દોગ્યમાંથી એકજ પ્રસંગ લઈને હું આજે સંતેષ માનીશ. | છાન્દોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયના સાતમા ખંડમાં ઇન્દ્ર અને વિરેચનની આખ્યાયિકા આપવામાં આવી છે. મનુષ્યના અંતરમાં તેવાજ બહારની સૃષ્ટિમાં ચાલી રહેલા દેવ અને અસુરના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #477 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે સંગ્રામ આપણું પ્રાચીન ધર્મગ્રંથોના વાંચનારને પરિચિત છે. ઉપનિષદમાં જ નહિ, પણ તેની પણ પહેલાંના બ્રાહ્મણોમાં પણ એ દેવાસુરના સંગ્રામ વિષે સ્થળે સ્થળે ઉલ્લેખ કરવામાં આવેલા આપણે જોઈએ છીએ. એ દેવો અને અસુરે તે કોણ?–એ પ્રશ્ન પૂર્વના તેમજ પશ્ચિમના આધુનિક વિદ્વાનને માટે વિસ્તૃત ચર્ચાને વિષય થઈ પડયો છે. એ ચર્ચામાં હું આ સ્થળે નહિ ઉતરું, કારણ કે આજના પ્રસંગને માટે એ જરૂરનું નથી. અત્રે તો એટલું જ કહેવું બસ થશે કે, દેવ અને અસુર બને અત્યંત બળવાન હતા અને સત્તા મેળવવાને માટે બનેની વચ્ચે ભારે સ્પર્ધા સતત ચાલ્યા કરતી. એક વખત એવું બન્યું કે પ્રજાપતિએ નીચે પ્રમાણે વચન ઉચાર્યા – પાપથી તદ્દન નિર્લિપ્ત, ઘડપણ વિનાને, મૃત્યુ વિનાને, શેક વિનાને, ભૂખ વિનાને, તરસ વિનાને, સાયકામ અને સત્યસંકલ્પ એવો જે આત્મા તેને શોધ જોઈએ, તેને ઓળખ જોઈએ. જે એ આત્માને શોધે છે અને ઓળખે છે તે સઘળા લોકને પ્રાપ્ત કરે છે, તેની સઘળી કામનાઓ સફળ થાય છે.” પ્રજાપતિનાં આ વચનની ખબર પડતાં દેવ અને અસુરો બન્ને એ તરફ આકર્ષાયા. સઘળા લોકની પ્રાપ્તિ થાય–જુદા જુદા લોક આપણા તાબામાં આવે-આપણી સત્તાનું ક્ષેત્ર વિશેષ ને વિશેષ મેટું થાય-અનેક મુલકે આ લોકના તેમજ ઇતર લોકના આપણું તાબામાં આવે-તેમના પર અનુગ્રહ કર કે દમનનીતિ વાપરવી, તેમને સ્વાતંત્ર્ય બક્ષવું કે ગુલામગીરીમાં રાખવા એ સઘળું આપણું હાથમાં અને તેની સાથે આપણી સઘળી કામનાઓ તૃપ્ત થાય, આપણે ધનમાં આળોટીએ, આપણે વિવિધ પ્રકારના ભોગ ભોગવીએ, અને મઝા માણુએ એવું ફળ જે જ્ઞાન વડે મળે તેની અભિલાષા કોને ન થાય ? આથી દેવ અને અસુરો બન્ને એ જ્ઞાન તરફ ખેંચાયા. પરિણામે દેના અધિપતિ ઈદ્ર અને અસુરોના અધિપતિ વિરાચન એ બન્ને સર્વ લોકની પ્રાપ્તિ અને સર્વ કામનાની તૃપ્તિ આપનારા આ આત્મજ્ઞાનને માટે પ્રજાપતિ પાસે આવ્યા. બન્ને શિષ્યો એકજ ગુની પાસે જતા હતા, છતાં બન્નેના હૃદયમાં પરસ્પર ઈર્ષાને ભાવ હતો. પરમ સત્તાની પ્રાપ્તિ કરાવનારો એ આત્મજ્ઞાનને ઉપદેશ મને એકલાને મળે અને મારા જોડિયાને ન મળે એમ એ બન્નેના મનમાં હતું. એટલે બંને છૂટા છૂટાજ ગુરુની પાસે આવ્યા. પિકટિંગ કે બીજું કાઈ વિઠન નડે એમ નહોતું એટલે બને નિર્વિદને ગુરુના સમીપ આવી પહોંચ્યા. ધ્યાનમાં રાખવાનું છે કે, બંને સત્તાધીશ મહારાજાઓ હતા, અત્યંત વૈભવવાળા હતા, વિવિધ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદુને એક પ્રસંગ પ્રકારનાં વાહનો તેમજ સિપાઈ પહેરેગીરોની તેમને ખેટ ન હતી; છતાં પગે ચાલતા તેઓ આવ્યા, હાથમાં સમિધ લઈને તેઓએ પિતાને શિષ્યભાવ પ્રકટ કર્યો, અને નમ્રતાથી તેઓએ ગુરુચરણને સેવ્યા. રાજકુમારો કે નવાબજાદાએ મેટરમાં બેસીને શિક્ષણ લેવા જાય, સાથે સેવકે હેય, શાળામાં તેમને માટે ખાસ આરામગૃહની ગોઠવણ રાખવી પડે એવું સઘળું ભારતના પ્રાચીનકાળમાં દેવાધિદેવ અને અસુરપતિને માટે પણ ઔચિત્યથી વેગળું અને શિષ્યવૃત્તિને અણછાજતું ગણાતું. તેઓ ૩૨ વર્ષ સુધી ગુરુ પાસે રહ્યા અને તેમની શુશ્રુષા કરી. એટલાં વર્ષનું બ્રહ્મચર્ય અને એટલાં વર્ષની ગુસેવા વિના આત્મજ્ઞાન ન મળે. આપણે જાણીએ છીએ કે, પ્રથમ બંને શિષ્યોની વચ્ચે ઇર્ષ્યાભાવ હતો, પણ વિદ્યાપ્રાપ્તિના મહાન પ્રોજનની સિદ્ધિને અર્થે દીર્ઘકાળ સુધી સાથે રહેવાનું થવાથી તેઓના હૃદયમાંથી રાગદ્વેષ, મેહ, ઈર્ષ્યા આદિ દોષ લુપ્ત થયા અને તેનું ચિત્ત વિશુદ્ધ થયું. “આપણે વિદ્યાથી છીએ એવી ભાવના સાથે હૈસ્ટેલમાં સાથે રહેતા. યુવકોમાં ભ્રાતૃભાવ અને ચારિત્રયશુદ્ધિ જેવાં વિકાસ પામે છે તેવાં જ, પણ વિશેષ પવિત્ર વાતાવરણને લીધે વધારે ઉત્કટ સ્વરૂપમાં તેમાં પણ પ્રકટ થયાં. પછી ગુરુએ તેમને પૂછયું કે “૩૨ વર્ષથી તમે બંને મને સે છો તે તમારી શી ઇચ્છા છે ?” તેઓએ જવાબ દીધો કે જે આત્માને ઓળખ્યાથી સર્વ લોકોની પ્રાપ્તિ અને સર્વ કામનાની સિદ્ધિ થાય છે તે આત્માને અમે ઓળખવા માગીએ છીએ.” પ્રજાપતિએ જવાબ દીધો “આંખમાં જે આ પુરુષ દેખાય છે તે આત્મા છે. એ અમૃત છે, એ અભય છે, એ બ્રહ્મ છે.” શિષ્યોએ પૂછયું કે “ પાણીની અંદર અથવા અરીસાની અંદર જે દેખાય છે તેજ પુરુષ કેની ?” ગુરુએ હા ભણી, અને બંને શિષ્યો પિતાને આત્મજ્ઞાન મળી ચૂક્યું એ વિચારથી સંતોષ પામ્યા. પછી ગુએ તેમને કહ્યું કે, જળના કુંડામાં તમે આત્માને નીરખે અને પછી કંઈ, આત્મા વિષે ન જાણે તો મને કહે ! તે વખતના ગુરુને ધર્મ માત્ર ભાષણ આપવાનો નહોતો. ઘઉં જેમ ગુણમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે તેમ જ્ઞાન ઠાંસી ઠાંસીને શિષ્યના મગજમાં ભરવું એવો શિક્ષણને ઉદ્દેશ નહોતો. પરીક્ષા સુધી એ જ્ઞાન જ્યાં ત્યાં શિષ્યના મગજમાં રહે, અને પછી એ જ્ઞાન સામટું વેરાઈ જાય તે હરકત નહિ એવી શિક્ષકની કે શિષ્યની ભાવના નહતી. જ્ઞાનને ભાર ભરો એ શિક્ષકને આદર્શ નહતો; પણ આત્માની ઉન્નતિ કરવી, પરમ સત્યને સાક્ષાત્કાર કરો, જે સત્ય એક વાર પ્રત્યક્ષ થયા પછી કદી અપ્રત્યક્ષ થાય નહિ એ સત્ય પ્રકટ કરવું એ આવા શિક્ષણનું ધ્યેય હતું. આ કારણથી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #479 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAA શુભસંગ્રહ-ભાગ ૭ મો ગુરુએ બંને શિષ્યોને જળના કુંડામાં નિહાળવાની આજ્ઞા કરી. અને પછી પૂછયું: “શું જુએ છે ?' તેઓએ જવાબ આપ્યો “હે ગુરુજી ! નખથી શિખ સુધી અમારે આખો આત્મા અમે એમાં બરાબર જોઈએ છીએ.” તેમની ભૂલ સુધારવાના હેતુથી પ્રજાપતિએ ફરીથી તેમને આજ્ઞા કરી – સારા અલંકાર સજે, સારાં વસ્ત્ર પહેરે, વાળની ટાપટીપ કરી લો, અને પછી એ પાણીના કુંડામાં જુઓ.” તેઓએ તેમ કર્યું. પછી ગુરુએ પૂછ્યું: “શું જુઓ છો ?” શિખ્યાએ જવાબ દીધો કે “અમે વસ્ત્રાલંકારથી સજજ થયેલા જેવા છીએ તેવાજ આમાં જણાઇએ છીએ.” તેમનું કથન સાંભળી પ્રજાપતિએ વિચાર કર્યો કે-“આત્માના દોષ વડે કરીને એમની વિવેકબુદ્ધિ હજી સામર્થ્ય વિનાની રહી છે. મારા વિચારેનું મનન કરવાથી જ્ઞાનને અટકાવ કરનાર દેષ એમના હૃદયમાંથી ધીરે ધીરે ખસશે એવી આશાથી જે આત્મસ્વરૂપ પિતાનું અભિપ્રેત હતું તેને મનમાં રાખી પ્રજાપતિએ કહ્યું –“આ આત્મા છે, અમૃત છે, અભય છે, બ્રહ્મ છે.” આ સાંભળી હૃદયમાં શાંતિ પામી બંને શિષ્યો વિદાય થયા. તેઓને જતા જોઈને પ્રજાપતિએ વિચાર્યું કે, આ બંને માત્માનું ખરું સ્વરૂપ એળખ્યા વિના ચાલતા થયા, પણ એ બેમાંથી વિપરીત ભાવનું ગ્રહણ કરીને “આજ ઉપનિષદ-સાચું રહસ્ય છે” એમ કહેશે અને મનાવશે તો તે અને તેને પક્ષ પરાભવ પામશે, પછી તે દેવો હોય કે અસુરો હોય. એ દરમિયાન બન્યું એવું કે દેત્યાધિપતિ વિરોચન તે જ્ઞાનપ્રાપ્તિ પિતાને થઈ છે એ ભાનથી સ્વસ્થ હૃદયને જ રહ્યા અને પિતે ગ્રહણ કરેલું જ્ઞાન ઉપનિષદુ તરીકે–પરમ રહસ્ય તરીકે અસુરેમાં ફેલાવ્યું અને આત્માનેજ સેવ, આત્માની જ પરિચર્યા કરવી-અર્થાત વિવિધ પ્રકારના ભોગ ભોગવવા એથી આ લોક તેમજ ઈતર લોકની પ્રાપ્તિ થશે, એ ઉપદેશ આપ્યો. ભગવતી શ્રુતિ અહીં ઉમેરે છે કે, દત્યાધિપતિએ આવું ઉપનિષદ–રહસ્ય આપ્યું તે કારણે જ અત્યારે પણ જેનામાં દાન, શ્રદ્ધા, યજ્ઞાદિકની ભાવના નથી હોતી તેને આપણે આસુરી કહીએ છીએ, અને જેઓ એવા ઉપનિષદના સંસ્કારવાળા હોય છે તેઓ પ્રેતના શરીરને ગંધ, માલ્ય, અનાદિ વડે કરીને તથા વસ્ત્રાલંકારાદિથી સંસ્કારયુક્ત કરે છે, અને ધારે છે કે એ વડે સ્વર્ગલોક પ્રાપ્ત કરી શકાશે. ( વિરેચને આમ વિપરીત અર્થ ગ્રહણ કર્યો, પણ ઈદ્રને ગુરુના આપેલા ઉપદેશને આવો અર્થ ગ્રહણ કરવામાં મુશ્કેલી જણાઈ, અને એ મુશ્કેલી આ હતી —આ શરીર વસ્ત્રાલંકારથી સુસજજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉપનિષદને એક પ્રસંગ હોય છે ત્યારે આત્મા પણ એવો જ દેખાય છે, શરીરમાં અંધતા હોય તે એ પણ અંધ દેખાય છે. શરીર લંગડું હોય તો એ પણ લંગડે દેખાય છે. શરીર જ્યારે નાશ પામશે ત્યારે એ પણ નાશ પામશેઅર્થાત એ આત્મા તે વિનાશી છે. એવા જ્ઞાનમાં મારી નજરે ઈચ્છેલું ફળ જણાતું નથી. આ વિચારથી હાથમાં સમિધ લઈને ફરીથી એ પ્રજાપતિ પાસે આવ્યા અને પોતાની મુશ્કેલી જાહેર કરી. ગુરુએ કહ્યું: “બીજાં ૩૨ વર્ષ અહીં રહે, પછી હું બોધ કરીશ.” એ સમય વીત્યે ગુરુએ કહ્યું –“જે સ્વપ્નમાં પૂજાતે પૂજાતો વિચરે છે (અર્થાત જે સ્વપ્નના અનેક પ્રકારના ભોગ ભોગવે છે) તે આત્મા છે, તે અમૃત છે, તે અભય છે, તે બ્રહ્મ છે.” આ વચને સાંભળી દેવાધિપતિ ઈદ્ર સ્વસ્થ હૃદયે પાછા વળ્યા. પણ ઘેર સુધી પહોંચે ત્યાર પહેલાં એને પાછી મુશ્કેલી જણાઇ, અને તે આ હતીઃ-છાયાત્માની પેઠે આ સ્વપ્નાત્મા શરીરના વધાદિકથી હણાતે કે વિકૃતિ પામતું નથી એ ખરું, પણ એને પણ કઈ હણતું હોય, કેઈ દોડાવતું હોય એવું થાય છે, એને પણ અપ્રિયનું ભાન થાય છે, અને કદાચ રડવા જેવું પણ થાય છે. માટે એ સ્વપ્નાત્માના જ્ઞાનમાં હું કંઈ ઈચ્છેલું ફળ જોઈ શકતા નથી. ગુરુએ કહ્યું –બીજા ૩૨ વર્ષ થેભ, પછી હું બંધ કરીશ.” એ સમય વીત્યે ગુરુએ કહ્યું- જ્યારે એ ઘસઘસાટ ઊંઘે છે, અને સંપ્રસન્ન હાઈ સ્વનિદર્શન કરતા નથી ત્યારે એ આત્મા છે, એ અમૃત છે, એ અભય છે, એ બ્રહ્મ છે. આ ઉપદેશ સાંભળી દેવાધિપતિ પાછા સ્વસ્થ હદયે વિદાય થયા, પણ પાછી એને શંકા ઉઠી કે “એ સુષુતિની સ્થિતિમાં એ આત્મા પિતાને “આ હું છું” એમ પણ જાણતો નથી, અને અન્ય પદાર્થોને પણ નથી જાણતો. એવી રીતે જ્ઞાનના અભાવથી એ વિનાશ પામેલા જેવો છે, તેથી હું એ સુષુપ્તિ પામેલાના જ્ઞાનમાં મારું ઈચ્છેલું ફળ જોતો નથી. ફરી પાછો હાથમાં સમિધ લઈને એ પ્રજાપતિ પાસે આવ્યો અને પિતાની મુશ્કેલી કહી સંભળાવી. પ્રજાપતિએ એને બીજાં પાંચ વર્ષ થોભવા કહ્યું. એ પ્રમાણે ૧૦૧ વર્ષને અંતે પ્રજાપતિએ પરમાત્માના શુદ્ધ સ્વરૂપ વિષેનું પરમ રહસ્ય એને સમજાવ્યું. સત્ય અને તપનું જેમાં પ્રાધાન્ય છે એવી હાલની સત્યાગ્રહની ચળવળને હું વિરોધી નથી, છતાં દીર્ઘકાળ સુધીનાં તપ આદરીને તથા બ્રહ્મચર્ય સેવીને ચિત્તની શુદ્ધિ, ક્રમે ક્રમે પ્રાપ્ત કરતાં છેવટે જેમણે પરમ સત્યને સાક્ષાત્કાર કર્યો એવા દેવાધિદેવ ઈન્દ્રની આ ખ્યાયિકા જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એમ થયા વિના નથી રહેતું કે “સત્યનો સાચો આગ્રહ, ખરેખર સત્યાગ્રહ તે એજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ શુભસ`ગ્રહું-ભાગ ૭ મા ૮૮-મરવથારીથી (જુલમી સ્વામિત્વનેા ભેગ થઇ પડેલી એક બાળાના પત્ર-એક સાચી ઘટના ઉપરથી યાજનાર આઇ. એમ. પટેલ.) પતિરાજ, તમે અને તમારા સમાજે મારા મેાં ઉપર વાસેલાં તાળાં આજે મરણપથારીએથી પડી પડી આ પત્ર લખી તેડું છું. મારા આત્માનાં દ્વાર આજે પહેલી અને છેલ્લી વખત ખુલ્લાં મૂકી દઇ મારા જેવી અનેક અભાગિયણ બાળકીઓને આનાદ તમારે કાને નાખવા માગું છું. તેમાં તમે મારી કકળતી આંતરડીની હાય જોશે. તેમાંથી તમને ને આખા સમાજને ધણું જાણવાનું—શીખવાનું મળશે, જાણવાશીખવાની ઈચ્છા હશે તે ! મારા જેવી કેટલીય કુમળી વયની રાંકડી બાળાઓનાં ખલિદાન તમારે આ સમાજ તેની કુળવાનશાહીના મેહથી લેતા હશે ? કેટલાક નિષ્ઠુર અને ક્રૂર હૃદયના પતિદેવે પેાતાની ગૃહૃદેવીએ (!) તરીકે વસાવેલી નિર્દોષ બાળાએના આત્મભાગ લેતા હશે ? મારી પંદર વર્ષની ઉ ંમરમાં મેં બહુ બહુ સહેન કર્યું" છે. કાણે સહન કરાવ્યુ તે તે પ્રભુ જાણે, પણ એક વખત તા શરમ છેાડી, ડેાસાંએની મર્યાદા મૂકી મારા અનુભવ, મારી વીતક તમારે કાને નાખી મારા હૃદયના ઉભરા શાંત કરવા દે. એથી જો તમે સમજશે! અને મારી અન્ય બહેનેાની એવી દુર્દશા થતી અટકાવશે। તે હું મારી જાતને કૃતકૃત્ય માની મારી દાદ સભળાઇ તે બદલ સ્વગે બેઠી બેઠી આત્મસતષ અનુભવીશ. મારા જન્મ સારા ગણાતા એક ગામમાં થયેા હતેા. મારાં માબાપ સાધારણ સરી સ્થિતિનાં હેાવાથી અને તેમને હું એકની એક હૈાવાથી, હું સુખચેનમાં ઉછરી હતી. મને શિક્ષણુ સારૂં મળ્યું હતું. આપણા સમાજમાં હંમેશ બને છે તેમ મારાં માબાપે પણ પૈસા ખરચી, દેવું વેઠી, મારૂ લગ્ન તમારા કહેવાતા સારા કુળવાન ઘરમાં કરી, કુળવાનશાહીની વેદી ઉપર મારા અર્ધ્ય અર્પી હતા. તેમને બિચારાંને ક્યાં ખબર હતી કે આ તેમનેા કુળમેાહ મારી જીવનજ્યાતને પ્રાણધાતક નીવડશે ? તેમને બિચારાંને એ ખબર ન હતી કે, આ બહારથી દેખાતું ‘રમણીય ધર’ તેમના એકના એક લાડકડા પુષ્પને પીલી નાખશે અને તેય આટલી ટુંક મુદતમાં. દાન અને ખલિદાનના ભેદથી તે અજાણ હતાં. કુંવારી અવસ્થામાં મેં કંઈ કંઇ આદર્શ ર્ચ્યા હતા, કઈ કઈ સ્વપ્ન સેવ્યાં હતાં, કંઇ કંઇ મનેરથ ધાયા હતા; પણ બધા નિય રીતે છુંદાઇ જશે, રગદેાળાઇ જશે અને તે પણ તમારે-પતિરાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ મરણપથારીએથી ૪૬૯ જ સ્વહસ્તે, તેની લેશ માત્ર પણ ખબર કાને હતી ? ધાયું હતું કે પરણું સાસરે જઇશું ત્યારે કમળ નાજુક બદનને અવનવાં વસ્ત્રાલંકારથી દીપાવી માણીશું, નણદલડી સાથે વિધવિધ હાસ્યવિનોદ કરીશુ, દિયર સાથે સંતાકુકડી રમીશું, માબાપ સમ વડીલ સાસુસસરાને મધુરાં ગીત ગાઈ રીઝવીશું અને રસભીના કંથની સોડમાં લપાઈ આ સ્નેહ, અગાધ પ્રેમ અને દામ્પત્ય સુખની અનેરી લહાણ લૂંટીશું. મને બિચારીને ક્યાં ખબર હતી કે આદર્શ અને વ્યવહારમાં બે ધ્રુવ જેટલું અંતર છે? મને બાપડીને ક્યાં ખબર હતી કે હિંદુ સમાજમાં આવા કેડ મનમાં જ રહે છે ? માબાપની નિર્દોષ લાડકીને ઘરમાં પ્રવેશતાંજ, સાસુજીની ડગલે ને પગલે ચાલતી જોહુકમી, નણંદનાં સ્વમાન નાશ કરનાર મેણાં અને માવડિયા ભરથારના અણધારેલા અનુક્તા ઠપકો સહન કરવા પડશે તે કેણે કયું હતું ? જે કંઈ ન આવડે તે નમ્રતાથી અને સ્નેહથી શીખવવાની વડીલ સાસુની શું ફરજ નહોતી ? સમોવડી નણંદની કામમાં સહભાગિની થવાની–અરે ફક્ત મદદ કરવાની શું ફરજ નહતી ? અને તે ગુજરેલા અન્યાય બદલ માથું ઉંચકવાને તો નહિ, પણ આશ્વાસન સરખુંય આપવાને તમારે શું ધર્મ નહતો ? હિંદુ કુળવાન (!) ફરજદ પાસે એ આશા શે રખાય ? વહુ આખો દિવસ ઘરનું કામકાજ કરે ગદ્ધાવૈતરું કૂટે, પણ તેને થાક ન લાગે અને વહાલસેઈ દીકરી તેથી ચોથા ભાગનું કામ ન કરે તોય શેકાઈ જાય ! વહુનું કરેલું કામ તે વેઠ અને બેનબા'નું કામ તો નરી કાર્યદક્ષતા, ચપળતા ને કુશળતા ! વહુના નમ્ર બેલ પણ ચિબાવલા અને વધારે પડતા અને “કુંવરીબાના સખત બોલ પણ વાક્ચાતુર્યની અવધિ લેખાય ! કામમાં મદદ કરવાની વહુની વિનંતિ “હુકમ” ગણાય અને બા સાહેબને હુકમ ફરજ અદા કરવાની ફક્ત યાદજ મનાય ! શે અન્યાય ! કેટલો ભેદભાવ ! બંને સરખી વયની પંદર વરસની બાળકીએ ! ફેર માત્ર એટલો જ કે, એક મવા મહિયરમાં છે, જ્યારે બીજી કપરા સાસરિયામાં છે. તમારે અને તમારાં બાએ સહેજ તો ન્યાયષ્ટિએ નિહાળવું હતું ! સહેજ તે મારા તરફ અમીદ્રષ્ટિ રાખવી હતી ! આટલેથી પતતું હોત તો તેટલું ખમતાં તો હું ધીમે ધીમે શીખી હતી–ટેવાઈ હતી; પણ વિધિએ મારે માટે આટલું જ નિર્માણ નહોતું કર્યું. હજુ તો પાશેરામાં પહેલી પૂણી હતી. હવે મારાં વૃદ્ધ, ગરીબડાં માતપિતાનો વારો આવ્યો. કંઈક વાંધો પડે, એટલે “તુ આવા ઘરની, તારી મા આવી, તારો બાપ આવો.” વગેરે ભલભલાની સહનશક્તિ ખુટાડે તેવા માનભંગ કરનાર વાબાણુના અસહ્ય પ્રહાર મારા ઉપર થવા માંડે. મારા પ્રિયતમ (!), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શુભસંગ્રહ-ભાગ ૭ મા તમારી માફક મને મારાં માબાપ પ્રત્યે પૂજ્યભાવ તથા માનની લાગણી શું ન હોય ? વહુ નામનું પ્રાણુ શું હદયશૂન્ય હશે? મારે સ્થાને જે તમે હો અને તમને મારી મા એવી રીતે સંબોધે તે...? પણ મુજ ગરીબડીનું, રાંકડીનું શું ચાલે છે તે પણ મૂંગે મેઢે સહન કર્યું–કરવું પડયું–કર્યો જ છુટકો હતો. દિવસ આખોએ મહેનત કરી. પળેપળ ગાળો ખાઈ, વધે ઘટે ધાને પેટ ભરી, જીવન ઉપર અસંતોષાએલી, થાકી પાકી રાત્રે તમારી પાસે કંઈક દિલાસે અને કંઈક રસિકતા અનુભવવા, આશાભરી આવું, તે ત્યાં પણ શું ? મા બહેનના કાનભંભેરણાથી તમે પણ બળતામાં ઘી હોમવા–દાઝેલાને ડામવા તૈયાર જ હો. સ્નેહના બે પ્રેમાળ શબ્દ તે બાજુએ રહ્યા, પણ કઠેર શબ્દને માર ખમવો ન પડે તે મારું અહોભાગ્ય ! સાધારણ વસ્તુ જોઈએ, તોપણ એકદમ હાજર થઈ જવું, ક્ષણ પણ વિલંબ થાય તો ઘાંટા સાંભળવા; તમારા તંદુરસ્ત, સુદઢ શરીરને મારા કામળ, નિર્બળ દુખતા હાથથી ચાંપવું; તમને તાપ લાગતું હોય તો ઉંઘમાં ઘેરાયેલી હોવા છતાં ઉઠી પવન નાખવે; ઈત્યાદિ સેવા બજાવતાંય તમે સ્વામીનાથ રીઝશે કે રૂઠશો તેને વિશ્વાસ નહિ ! કઈક વખત અત્યંત થાકથી દુઃખતા, કળતા શરીરને આરામ આપવાનું મન થાય, ત્યાં તાડુક જ સાંભળવાનો હાય ! “એટલામાં ઉંઘ શાની આવે છે ? આખો દિવસ બેઠાં બેઠાં ગપ્પાં મારવાં અને રાત્રે ઘોરવું! બેસ મારા પગ દબાવ” વગેરે સખત બોલ, અણઘટતી ધમકી અને કવચિત ચૌદમું રતન પણ ચાખવું પડે ! તમને કઈ દિવસ એમ પણ ન થયું, કે જ્યારે તમારા મજબૂત પગ દુખે છે ત્યારે આ નાનકડી બાળા શી રીતે સહન કરતી હશે ? શાનું થાય ! બૈરી તો વૈતરી ! હું તો તમારી વેઠ કરવા બંધાએલી, સર્વ હક્ક તમારે સ્વાધીન આ ગુલામડીના ! પણ મને તે ઘણુંય લાગે, પણ હું નિરાધાર અબળાથી શું થાય ? બહુ તે આંસુ સારૂં. તેમ કરવામાં પણ દુઃખ-ઢોંગીલી ગણાઉં અને થોડોક વધારે મેથીપાક મળે ! તમે મારા ઉપર સ્વામિત્વ-જુલમી, આપખુદ ને બેદરકાર સ્વામિત્વગુજાર્યું છે. મારી પાસે અનહદ સહન કરાવ્યું છે. એનું કાઈ પ્રાયશ્ચિત્ત તમારી પાસે છે? એકાદ વખત આ પીડામાંથી થોડીક નિવૃત્તિ મેળવવા, વહાલી માવડીનું દર્શન કરવા, પેટની વરાળ સહિયરો આગળ શાન્ત કરવા પિયર જવા રજા માગી, ત્યારે બેસીતમ ધમકી સાંભળવી પડી ! મને આ ઉંમરે માતૃભૂમિ સાંભરે તે પણ ગુન્હો ! અરેરે! એ વાત યાદ કરું છું ત્યારે હદય ભરાઈ આવે છે. છેવટે મને પિયર જવાની રજા મળી, પણ પાછી આવી ત્યારે પરિણામ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #484 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvv *--*- v v ' , w સહેજ પણ તમને એ બહાને મરણપથારીએથી ૪૭૧ શું ? “ તું તારી બાને આમ ભરાવ્યું ને તેમ ભરાવ્યું, આ ન લાવી ને તે ન લાવી” કહી મને સાસુજીએ ઉધડીજ લીધી. ગાળો. ભાંડી અને તમે પાષાણ હૃદયના હદયધરે (!) તે......એક જંગલી પણ શરમાય તેવી કરપીણ રીતે ઢોરની પેઠે મારી ! એ દિવસ હજુ મને યાદ છે. આખી રાત મેં આંસુ સારી વીતાવી. એ દિવસથીજ જીવને પલટે ખાધે. જીવન અકારું થઈ પડયું ! આપઘાત તે ન થઈ શક્યો, પણ અસહ્ય ચિંતામાં ને ચિંતામાં ભયંકર ક્ષયના પંજામાં હું સપડાઈ. એ પ્રિય ક્ષય આજે મને આ દુઃખદ સ્થિતિમાંથી મુક્ત કરે છે. તમે મારે માટે સહેજ પણ સ્નેહ, સહેજ પણ લાગણું, અરે સહેજ પણ દયા બતાવી હોય તો હું તમારે માટે શું શું ન કરત? સંસારે તે તમને આ દેહના માલીક બનાવ્યા હતા, પણ હું તો તમને મારા હૃદયને સિંહાસને બેસાડી આ ભૂમિ ઉપર દુર્લભ એવું સ્વર્ગસુખ ચખાડત. તમારા સુખને અર્થે મારા પ્રાણ પાથરત. તમે મને મારું હેત વ્યક્ત કરવા એક પણ સુપ્રસંગ કે અનુકૂળ સંગ આયો હોત તો આ જીવનજ મેક્ષ મેળવી આપત; પણ તમારે હૃદયજ ક્યાં હતું ? તમે તમારું પોતાનું કોણ જાણે પણ મારૂં જીવન તે હતાશ કર્યું, નષ્ટ કર્યું છે; એક અણખીલી પુષ્પકળીને તમે છુંદી, કચડી નાખી છે. કઈ દિવસ તમે સ્વાર્થ સિવાય બીજી વાત કરી છે? કોઈ વખત પણ પત્નીની તબિયતની તપાસ કરી છે? તમારા ખાધા પછી ધાન વધે છે કે ઢેફાં તેની ખબર કાઢી છે? કઈ દિવસ પણ વાર્તાવિનોદ કે આનંદ માણવાને વિચાર સરખો કર્યો છે ? શાને કરો ? પિતાનો સ્વાર્થ સધાયો એટલે બસ. હશે ! હવે તમે તમારે રસ્તે ને હું મારે. એક વખત તો દુષ્ટ વિધિએ તમારી સાથે પાનું પાડયું; પણ હવે બીજા ભવમાં તો તમારે પડછાયો પણ ન પડજે, અસલની સતીઓ “ભવોભવ એ પતિ માગતી; હું તો નથી માગતી. પણ પતિરાજ! હવે તમારી બીજી એવું માગે એવા તમે થાઓ એટલું પછી જ્યાં આવાં પાશવબંધને નથી તેવા પ્રદેશમાં - જાઉં છું. આ ભવમાં તમારે પાને પડેલી દુખિયારી. ...ના સપ્રેમ વંદન (શ્રાવણ–૧૯૮૬ના “જાગૃતિ'માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શુભસંગ્રહું-ભાગ ૭ મા ૮૧–મારો અન્નવાતા ! (એકાંકી નાટક) (લેખકઃ-શ્રી. ખાદીભક્ત) પ્રવેશ ૧ લેા. (સીતા રેંટિયા પર સૂતર કાંતી રહી છે: તેને પતિ શાંતિલાલ 'હાશ' 'હાશ' કરતા ધરમાં દાખલ થાય છે.) શાંતિલાલ—(જ્યાંના ત્યાં થંભી જઇને) એહ ! આ શું? ક્યાંથી આણી ઘરમાં આ ખલા ? વાહ ગાંધી ! વાહ ! આ બૈરીનું ભેજું પણ તે' ફેરવી નાખ્યું. (સીતાને ઉદ્દેશીને) એ, ક્યાંથી આણી આ લપ ? કાણે ઠસાવ્યું તારા મગજમાં આ ભૂત? છે? સીતા—(ઉડીને કપડાં ઠીક કરતી કરતી) સ્વામીનાથ ! આ શુ? આવું તે શું ખેાલતા હશેા ? રેટીએ એ કાંઈ ખન્ના શ્રીકૃષ્ણ પરમાત્માને જેવું સુદર્શન ચક્ર તેવું આપણે આ શરીરરક્ષા કરનાર ચક્ર છે. વહાલા ! જુએ તા ખરા ! એમાંથી કેવુ સુંદર સૂતર નીકળે છે. કાંતી બતાવુ ? (નીચે બેસી સૂતર કાંતે છે.) ભાઇખીજની ભેટ દાખલ, આ સદાકાળ ચીર પૂરનારા રેંટીએ મારા મેાટાભાઈએ ખાસ હેતથી મેાકલાવ્યા છે. જીએ તે ખરા, કેવા સરસ એ કરે છે ! કેવા મીઠે ગુજારવ કરે છે! નીચે બેસીને જરા જુઓ તે ખરા. આવી સરસ સૌભાગ્ય—વસ્તુ ધરમાં આવી અને તેના પ્રત્યે આમ દ્વેષની દૃષ્ટિએ કાં જુએ છે, નાથ ! શાંતિલાલ-(જરા ગુસ્સાથી) આ સૌભાગ્ય ! આ સૌભાગ્ય !! ગાંડી ! ધરમાં આ બલા જોઇને કાઈ સાહેબના કાન `કશે તે તેનુ પરિણામ શું આવશે તે કાંઇ ખબર છે ? ઉપાડ તારૂં એ સૌભાગ્ય અને ફેંકી દે રસ્તા પર કચરાની પેટીમાં ! હજીયે આવી ને આવીજ રહી. માણસે એટલા તે વિચાર કરવા જોઇએ કે આપણે શુ કરીએ છીએ અને તેનુ પરિણામ શું આવશે? કાલ સવારે નાકરી વગરના થઇને બેકાર રખડવાના વખત આવશે ત્યારે ખબર પડશે! પણ તારે શું? મઝાનું પગ પર પગ ચડાવીને બેઠે બેઠે મળે છે એટલે પછી આવા ઢંગજ સૂઝે ને ? ઉપર અધિકારીઓના હુકમ ઉઠાવતાં ઉઠાવતાં અમારે તે નાકે દમ આવે છે તેની ક ંઇ ખબર છે? એ પ્રભુ ! એ ઇશ્વર !! (માથા પરના ફેટા પલંગપર નાખી, કાટનાં બટન કાઢતાં કાઢતાં આરામખુરશી પર પડે છે.) કુવા કશ આ ‘કરકર' ‘કરકર’ અવાજ ! મારા તા કાન બહેરા થઈ ગયા. ધડી બે ઘડી આરામ લેવા ધેર આવીએ ત્યારે આ આવું નાટક ! હવે તે ક્યાં નાસી જવું ! (સીતાને) હવે ખધ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ AAwE સાચે અન્નદાતા ! ૪૭૭ છે કે નહિ તારે એ રેટિયો કે ઉપાડીને ફેંકી દઉં ગટરમાં? સીતા-વહાલા, આજે તમને આ શું થયું છે? વિનાકારણ આમ આજે નારાજ કેમ થાઓ છો ? આટલી આ પુણી ખલાસ થાય એટલે બંધ કરૂં છું. એકાદ વખત ફેરવી જુઓ તો એની મઝા ખબર પડશે, પછી તે કલાકોના કલાકો ત્યાંથી ઉઠવાનું મનજ નહિ થાય, ચલાવી જુવો એ ! શાંતિલાલ-કહ્યું નહિ એક વાર કે એક બાજુ ફેંકી દે ! મારાથી સહન નથી થતો તેને કર્કશ અવાજ. ( સીતાનું કાંતવું ચાલુ જ છે.) તું એમ નહિ માને, એ ફેકી જ દેવો પડશે. (રંટીઓ ઉપાડી રસ્તા પર ફેંકી દે છે.) સીતા-તમને આમ કરવું શેભે છે કે ? મારા ભાઈએ કેટલા પ્રેમથી ભાઈબીજની ભેટતરીકે આપ્યો અને...... - શાંતિલાલ–હા, હા, શોભે છે–શોભે. તારા ભાઈએ મોટા પ્રેમથી આપ્યો-મારી છાતી ઉપર બેસવા માટે, મારે રોટલો ટાળવા માટે ! અક્કલ વગરને તારા એ ભાઈ ! ધંધા-રોજગાર કરવાનું મૂકયું પડતું અને ત્રણ પૈસાની ધોળી ટોપી ઓઢીને મંયા સામે ગામ ભટકવા. જાણે મોટા દેશભક્ત ! કોઈ ભાવ તો પૂછતું નથી અને મંડયા દેશભક્તિનાં મેટાં ગપ્પાં મારવા. તને પિયર મોકલવીજ નહાતી જોઇતી. પ્રભુ જાણે આ રાજદ્રોહી ટાળી શું કરશે ? તેની તે છાયામાં ઉભા રહેવામાં પણ ભય છે. ક્યારેક કાયમને રોટલ ટળી જવાને ! કેમ જ્યાંની ત્યાંજ થંભી ગઈ ! આજે કાંઈ ચહાપાણી કરી દેવાં છે કે નહિ ? સીતા-ગરમ ગરમ દૂધ લાવું ? ગાવિંદ દૂધવાળાને આજથી કહ્યું છે કે અરધો શેર દૂધ વધારે લાવે. એક તે પહેલેથી જ પ્રકૃતિ આટલી ગરમ અને તેમાં આ ધામ ઉનાળે ! એટલે મને થયું કે આજથી ચહા બંધ કરીને દહીં, દૂધ, છાશજ ખવરાવું તેથી તબિયત પણ કાંઈક સુધરશે. લાવું કે દૂધ ? પ્રાઇમસ...... શાંતિલાલ-(આશ્ચર્યથી ડેળા તાણુને) શું ? શું કહે છે તું ? ચહા બંધ ? હા, હા તેં મને પજવવાની પદ્ધતિસર પ્રયત્નજ ચાલુ કર્યો છે. સીતા–(શાંતિલાલના મોઢા ઉપર હાથ દઈને) આ શું? જ્યારે ને ત્યારે આવું અશુભ જ બલવાનું ? એ મા જગદંબા ! શાંતિલાલ–તપી જઈને). “કૃપા કર અને આ ધણીને જગતમાંથી ઉપાડી લે” એમ ને ? બોલ ! બોલ ! ! સીતા-(દીન બની જઈ) એ નાથ ! આ તે તમે શું બેલો છો ? મારાથી સાંભળ્યું નથી જતું-હદય ચીરાઈ જાય છે. મારા સમ છે જરા શાંત થાઓ ! દૂધ લાવું છું. (જાય છે.) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શુભસંગ્રહ-ભાગ ૭ માં શાંતિલાલ-(મનમાં) આજે પેલું રિન્ટમેન્ટ (કરકસર) બીલ પાસ થયાનું સાંભળીને જ ધ્રાસ્કો પડે છે. કોને ખબર શું થશે ! આજે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો ત્યારે ત્યારે સાહેબને લળી લળીને સલામ કરી, પણ છેવટે ગરમ થવાને હતો તે તે થયાજ. ડેમ ફૂલ'ની પુષ્પવૃષ્ટિ પણ ચૂક્યું નહિ. અને પેલે ત્રીકમલાલ ત્રવાડી તો મારા સામું જોઈને ખી, ખી, ખી, ખી, હસતો જતો. કેણુ જાણે કયા જન્મનું મારે ને એને વેર હશે? હમેશાં તે હેડકલાર્કના કાન કરડતો જ હોય છે. શું કારસ્થાન ચાલે છે તે તો રામ જાણે! તે ......ની યાદ આવે છે કે તુરત શરીરમાં આગ થાય છે. પટેલની જગ્યાએ હું હેડકલાક થવાનો હતો પણપણુ-ઉહું હું (માથું દબાવે છે) સરવાળા બાદબાકી કરીને આજ તો માથું દુ:ખવા આવ્યું છે. હવે તો ચહા....(સીતા દૂધનો પ્યાલો લઈને આવે છે.) શાંતિલાલ–શું લાવી આ ? સીતા–મારા વહાલા માટે દૂધ. શાંતિલાલ–(પ્યાલો હાથમાં લઈને) દૂધ! ગટરમાં નાખી તેને! (પ્યાલો દૂર ફેંકી દે છે. આખા ઘરમાં દૂધ, દૂધ થઈ જાય છે. માથા પર હાથ અફાળા, પગ પછાડ અને ફેટ બગલમાં નાખતે શાંતિલાલ ગુસ્સામાં ને ગુસ્સામાં બહાર નીકળે છે. સીતાની આંખમાં પાછું આવે છે અને લાંબા નિસાસો મૂકે છે.) સીતા–આજે તમને આ થયું છે શું ? શાંતિલાલ-તારું અને મારું કપાળ ! (બહાર ચાલ્યો જાય છે.) પ્રવેશ ૨ જે. (સ્થળ–હેડકલાર્કનું ઘરઃ ચારપાંચ કારકુન નીચું મોટું કરી ટેબલ પાસે ઉભા છેઃ પગને અવાજ ન થવા દેતાં, બીતે બીતે શાંતિલાલ પ્રવેશ કરે છે.) હેડકલાર્ક-શાંતિલાલ! આ બીજાઓની પેઠે, પહેલી તારીખથી તમને નેકરી પરથી કમી કરવામાં આવે છે. આ જુઓ સાહેબને હુકમ! (હુકમને કાગળ બતાવે છે.) શાંતિલાલ-(ધ્રુજતો ધ્રુજતો હાથ જોડીને) પટેલ સાહેબહું-ગરીબ મા......મારા પર.. . હેડકલાર્ક-મને શું કહે છે? કહે સાહેબને! હું કેણ? હું તો ફક્ત હુકમને તાબેદાર. શાંતિલાલ–પણ...મારા પર જરા–સાહેબ પાસે શીકારસ-જરા...... હેડકલાર્ક –તે કાંઈ મને કહે નહિઃ આ રિચમેન્ટ(કરકસર)ને ધસારો મારા પર સુદ્ધાં ક્યારે આવશે તેને કાંઇ નિયમ નથી તે હું તમને કેવી રીતે બચાવી શકું? જાઓ, જાઓ, તમે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #488 -------------------------------------------------------------------------- ________________ સાચા અન્નદાતા ! ૪૭૫ . સાહેબ પાસે જાએ. તેની પાસે જઇ રહેા અથવા એ લાત ખાઓ. મારા પગ સ્થિર થાય એટલે બસ. પછી તમે જોઇયે તે મરે અથવા મેટા કૂવામાં પડે. (ચમાં ઊંચાં કરીને હેડકલાર્ક તેના તરફ જુએ છે. ) તમને આજે બચાવવા જાઉં અને કદાચ કાઈ વખત તમે મારી સ્થિતિમાં આવ્યા તે! સાપની પેઠે વાંકા થઇ જવાનાજ. (ચશ્માં નીચાં કરી કાગળા પર સહી કરવા માંડે છે.) પ્રવેશ ૩ જો (સ્થળઃ—સાહેબની આડ્ડીસઃ નીચું માઢું કરી શાંતિલાલ એક ખૂણામાં ઉભે છે.) સાહેબ—હુ કાંઈ કરી શકતા નથી. સરકારને તમારી નાકરી નથી જોઇતી, મને ત્રાસ ન આપે. શાંતિલાલ—પરંતુ સાહેબ ! હું એક ગરીબ માણસ હ્યું. કૃપા કરીને.. ...... સાહેબ—(કંટાળીને) ગેટ આઉટ ના, ઝુલીશ ! ( ચાલ બહાર નીકળ હવે, મૂર્ખાઁ ક્યાંના !) સિપાય ! ઉસ્કુ બાહિર ખીચે ! ડેમ્નીકર. (શાંતિલાલ પાછે પગે આપીસમાંથી બહાર નીકળે છે.) પ્રવેશ ૪ થા (સ્થળ—શાંતિલાલનું ધરઃ શાંતિલાલ ખુરશી પર પડયા પડયેા બે હાથે માથું પકડી નિસાસા નાખતા શૂન્ય દૃષ્ટિએ બારીમાંથી રસ્તા તરફ જોઇ રહ્યા છે. સીતા તેને ધીરજ આપવાના પ્રયત્ન કરે છે. ) શાંતિલાલ—(એક લાંખેા નિસાસે નાખી) ગયે વર્ષે પેલા અનંતરાય જોશીએ કહ્યું હતું તેજ આખરી ખરૂં પડયું, જન્મપત્રિકામાં શિન ચેાથેા તે ગુરુ બારમે છે. પત્યું! ઠાર મરી ગયા! નિ અને ગુરુ ! ગુરુ અને શિન!! ખસ, હવે મરીજ ગયા. ગુરુ બારમે! શિન ચેાથે ! ગમે તેમ તેય શનિએ વિક્રમ સરખાને ત્રાહિ ભગવાન' પાકરાવ્યા તા મારા જેવાને શુ હિસાબ ! એટલું વળી સારું થયું કે સાહેબે કાંઈ ચારી-ચપાટીનું તહેામત મૂકી જેલમાં નંખાવ્યેા નહિ. વડવાનાં એટલાં પુણ્ય નહિ તેા ખીજું શું ? હું ઈશ્વર ! હજી શું શું દુઃખ નાખવાનેા છે, તે તુંજ એક જાણે છે ! આ પ્રભુ ! હવે શું કરવું ? સીતા—રાત'દિ આમ એકસરખી ચિંતા કર્યાં કરવાથી શુ લાભ ? ખરાબ ભવિષ્ય શા માટે કલ્પી લેવું ? આપણી રક્ષા કરનાર ઇશ્વર જેવા ધણી છે, જેણે જન્મ આપ્યા છે તે શેર ખાજરી આપી જીવાડશે નહિ ? દાંત આપ્યા તે ચાવણું નહિ આપે ? આજ નહિ તા કાલ, અહીં નહિ તા ખીજે ક્યાંઈ, પણ કાંઇ સગવડ થયા વિના રહેશે ? શાંતિલાલ—તું ગાંડી છે ગાંડી. તને શું ખબર ? લેાહી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શુભસ ગ્રહ–ભાગ ૭ મા પાણી એક કરી, માબાપના હજારે। રૂપીઆને ધૂમાડે। કરી, પહેલા– ખીજા વની પદવી મેળવેલાએ જ્યાં હાથ ધસતા કરે છે ત્યાં મારા જેવા છાપ (ડીગ્રી) વગરના માણસને ભાવ કાણુ પૂછે ! તેમાં વળી આ શનિની ગ્રહદશા ! અને આ ખરમેા ગુરુ ? પ્રલયકાળજ આવી લાગ્યા છે, બીજું શું ? એક દિવસ...... સીતા——આમ મુઝાએ માં. કાઇ જગ્યાએ કાંઇ નહિ અને તે આપણી પાસે એક સાધન છે, તેમાંથી ફક્ત જાડા પાતળા રાટલા તા મળશે પણ તે ખાત્રીપૂર્વક અને નિયમિત મળશે. મારા અન્નદાતા મને દગા નહિજ દે. શાંતિલાલ—(ખુરશીપરથી એકદમ ઉઠીને) તારા અન્નદાતા ! અન્નદાતા ! ! શું કહે છે ? તારા અન્નદાતા ! ગાંડી તા નથી થઇને ? માં સામે તાકીને આમ હસી શું રહી છે ? ખરેખરજ તને ગાંડપણુ થયુ છે. ગુરુ ખારમા આવ્યા તેનાજ આ પ્રતાપ ! (પાછે એસે છે.) સીતા—(હસીને) ખરેખર સાચું કહું છું. મારા અન્નદાતા મારી પાસેજ છે. તે મને કદી ભૂલનાર નથી. આ જુએ તે અહીં આંજ છે. (પલંગ નીચે વસ્ત્રથી ઢાંકેલા રેટીએ ખતાવે છે.) શાંતિલાલ—આહ! પાછી આ પનેાતી ધરમાં? આટઆટલું કહ્યા હતાં ? સમજ્યા, મારેા રેાટલે ઢળવાનું કારણ હવે સમજ્યા. આ પને તીનાજ એ પ્રતાપ? ઢોલ વગાડી વગાડીને ના પાડી તેાય ક્રીને પાછા ઘરમાં આણ્યા ! એ ઇશ્વર ! શું આ તારે કાપ ! (સીતા તરફ્ જોઇને) પણ તેમાં તારેાયે શુ` દોષ? બુદ્ધિજ કરી ગઈ. આ બધા તે। શિનનેાજ પ્રતાપ ! ચેાથેા શનિ ! પછી પૂછવુંજ શું ? સાડસતી ભલી પણ ચેાથેા શિને તે તેખા ! (આમ મારે છે) જા, જા આ પનેાતી અહીંથી લઈ જા. ભાંગી તાડી તેના કડકા કર અને ખાળી દે તારા ચૂલામાં. ઉપાડ, ઉપાડ નહિ તે આ જો હુ જ......(રેંટિયા પર હાથ ઉગામે છેઃ સીતા આડી પડી શકે છે.) તેમ આંટા સીતા—હાં, હાં, દેવ! મારા સમ છે. અન્નદાતા પર આમ લાત ઉગામવાની? પ્રભુજીએ પ્રાપ્ત કરાવેલા આ અજેય હથિયારનુ આમ અપમાન કરવાનું? ના, ના, આવા દ્વેષની નજરે તેના તરફ ન જુએ. ઉગામેàા હાથ પાછે ખેંચે અને હાથ જોડી તેની કૃપા માગેા. ગરીબેને સુખપૂર્ણાંક અને સ્વતંત્ર રેટલા આપવાનુ સામ એક તેમાંજ છે. શાંતિલાલ—જા, ઉપાડ, તારા એ અન્નદાતાને અને નાખ ચૂલામાં. હવે પછી ફરીને કયારેય મારી નજર સામે લાવીશ નહિ. ઉપાડ ! ઉપાડ ! (સીતા રેંટિયા લઇ જાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ સાચા અન્નદાતા ! પ્રવેશ ૫ મા (સ્થળઃ—રસ્તે. શાંતિલાલ વિચાર કરતા ચાલ્યેા આવે છે) શાંતિલાલ—(મનમાં) એકસરખા એ મહિનાથી કર્યાંકર કરૂ છું પણ કાઇ ઠેકાણે દાદ લાગતી નથી. રાત ગણી નહિ કે દિવસ ગણ્યા નહિ, ટાઢ ગણી નહિ કે તડકા ગણ્યા નહિ અને લેાકેાના ઉંબરા ગણી ગણીને તા કારા કડકડતા જોડા પણ ફાટી ગયા. જે આફિસે જાઉં ત્યાં દરવાજા ઉપર ‘તે વેકન્સી’ (નાકરી માટે જગ્યા નથી) એવુ... પાટિયું લાગાલુ જ હાય! હવે શુ થશે ? ગુપચુપ અર્ીણુ ખાઇને...... .પણ—પણ મારી સીતા! રેટિયા પર તેને કેટલે અટલ વિશ્વાસ ! સવારથી સાંજ સુધી એકસરખુ કાંત્યાજ કરે છે, અને તેમાંથી જે બે-ચાર આના મળે છે તેનાથીજ થાડુ ધણું ગબડે છે. અને હું? તેનેા પતિ ? નેાકરીના મૃગજળ પાછળ ભટકું છું. નાકરી! ને!કરી !! ક્યાં છે નાકરી! ! ! પણ તેજ હું જો તેના કહેવા પ્રમાણે...હા, પણ હજીયે તે ભૂલ સુધારી શકાશે. (ઘરના દરવાજામાં દાખલ થાય છે. રેટિયાનું સુંદર ભજન ગાતી થકી સીતા એક્તાન થઇ કાંતી રહી છે.) ધીરા ધીરે ચાલે રે, મીઠા મીઠે ગાજે રે, રૂડા મારે। રેંટિયા હાજી. ૪૭૭ એ રેટિયામાં દેશેાયના નીકળે તાર, એ તારે તારે ભાળું ભારતને ઉદ્દાર; ધીરા ધીરા ચાલે રે...... (જરા એમ શાંતિલાલ (મનમાં) કેવુ. મધુર આ ભજન ! અટકીને) કેવી અદ્ભુત આ એકાગ્રતા ! પ્યારી, અહીં જ ઉભા કે। તારા આ સમાધિમગ્ન તેજસ્વી દેહુ તરફ જોયાજ કરૂ થાય છે. આહા ! મનની આવી એકાગ્રતા સાધીને જગતનાં દુઃખા ભૂલી જતાં મને આવડશે કે ? (સીતાની નજર દરવાજા તરફ જાય છે.) સીતા—(કિ`ચિત્ નવાઈથી) ક્યારે આવવું થયું ? અને આમ દરવાજામાંજ કેમ ઉભા થઇ રહ્યા છે, પ્રભુ ! શાંતિલાલ—મારી ધ્યાનમગ્ન દેવીનાં દન કરી રહ્યા હતા. સીતા—(ગાલમાં હસતી, હસતી) ધ્યાનમગ્ન શું? દેવી શુ' ? અમથી અમથી આમ મશ્કરી શું કરતા હશેા ભલા ? શાંતિલાલ—ખરેજ, તું મારી દેવિ! મારા ગુરુદેવતા! આટલા દિવસે આજ હું તને સાચા સ્વરૂપમાં આળખી શક્યા. આજ હું તારી પાસેથી પાઠ શીખ્યા. આજથી હું તારી સાથે સૂતર કાંતીશ, અથવા ખીજો કાંઇ ઉદ્યોગ કરીશ; પણ નાકરી-દુષ્ટ નાકરીનુ તા હવે નામ પણ નહિ લઉ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શુભસંગ્રહ-ભાગ ૭ માં સીતા(આશ્ચર્યાથી) સાચે ? શું આજથી મારા પતિદેવ સુતર કાંતવાના ? શાંતિલાલ–સાચ્ચેજ. આજથી તારી પાસેથી સૂતર કાંતવાને પાઠ લઈશ. “નેકરી” એ શબ્દ પણ મારા મોઢામાંથી હવે નીકળશે નહિ. સીતા-(ભક્તિભાવથી હાથ જોડીને) ભગવાન તારી કૃપા ! શાંતિલાલ-આજે તારા મોટા ભાઈને કાગળ છે તેમાં લખે છે કે “અહીં આવો તો સૂતર વણતાં અને રંગતાં શીખવું.” જે આટલો હુન્નર હાથ બેસી જાય તો આપણે ઘેર–ગામડામાં રહીને પણ ધંધે સારો ચલાવી શકાશે. તને કેમ લાગે છે ? સીતા–મને શું લાગવાનું છે ? હું તો કેટલાય દિવસથી એ વાત કહીજ રહી છું. શાંતિલાલ–ત્યારે સામાનની વ્યવસ્થા કરીને કાલે સવારની ગાડીમાં જ અમદાવાદ જવાની વ્યવસ્થા કરીએ. પણ ટિકિટ પૂરતા પૈસા પાસે છે? સીતા–ના નથી, પણ મારા કાનનું આ એરિંગ વેચીને મારવાડી પાસેથી પંદર વીસ રૂપીઆ ખુશીથી મેળવી શકાશે. હે, લ્યો આ ! (એરિંગ કાઢી આપે છે.) શાંતિલાલ–(મનમાં) કે આ પ્રસંગ! પણ અત્યારે હૃદય પથ્થર જેવું કર્યા સિવાય છૂટકેજ નથી. (એરિંગ લઈ બહાર જાય છે.) પ્રવેશ ૬ કે | (સ્થળઃ રસ્તે, દુકાનથી ઘર તરફ.) શાંતિલાલ-(મનમાં) મુંબાઈ છોડયાં આજે એક વર્ષ થયું. કાઠિયાવાડમાં પગ મૂકતાં પહેલાં શંકા હતી કે ધંધો ચાલશે કે નહિ. પણ પ્રભુની દયાથી ખાદી વણાટ તથા રંગાટના ઉદ્યોગમાં બે પૈસા મળવા લાગ્યા. છેવટ રંગીન ખાદીની માગણું વધતી જોઈને ઈશ્વરદાસની સલાહથી દુકાન પણ નાખી અને આજે આ ધનતેરશના દિવસે હિસાબ કરતાં ખરચ ખૂટણ જતાં ચેખા પાંચસો રૂપીઆને નફે દેખાય છે. મુંબઈમાં ચાર વરસ કારકુનગીરી કરીને પણ આથી અર્ધા રૂપીઆએ બચાવી શકાયા હોત કે કેમ! તે શંકાજ છે. (કૂવા પરથી પાણી ભરીને સીતા ઘર તરફ જઈ રહી છે. તેને જોઈને) આ બધે એ દેવીનેજ પ્રતાપ ! આ વાત તે જાણશે ત્યારે કેટલી ખુશી થશે ! (જલદી પગ ઉપાડે છે.) પ્રવેશ ૭ મા (પાણીનું બેડું ઉતારી સીતા થાક ખાવા બેઠી છેઃ શાંતિલાલ આવે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭ દિવાન હરદોલ? જુ શાંતિલાલ–સાંભળ્યું કે! આજ તને એક આનંદની વાત કહેવાની છે. સીતા–(આતુરતાથી) શું વાત છે ? શાંતિલાલ–ખરચ ખૂટણ કાઢતાં, દુકાનના વ્યાપારમાં આ વર્ષની આખરે આપણને પાંચસો રૂપિયા નફે થયે. કેમ આનંદ પામીશને ? સીતા–હા, બહુજ આનંદની વાત. પણ એ બધો પ્રતાપ મારા અન્નદાતાને ભલા! કબૂલ કરશે ને? - શાંતિલાલ–હા, પ્રિયે ! ખરેખરજ તારો રેંટીએ “સાચે અન્નદાતા! મૂર્ખપણાથી એક વખત મેં તેની અવગણના કરેલી, પણ તેની જ કૃપાથી આજે આ સુખને દિવસ સાંપડ્યો. ભગવન ! કાઠિયાવાડના, મારા જેવા બીનરાજગારી તરુણોને આ અન્નદાતાનેઆ રેંટિયા ઉદ્યોગનો માર્ગ બતાવ અને નોકરી કે બેકારીના કારમા પંજામાંથી તેને ઉગાર ! એટલી તારા શ્રીચરણમાં પ્રાર્થના ! સીતા અને શાંતિલાલ –(સાથે) અમર રહો રેંટીઓ, જુગ જુગ જીવો રેંટીઓ અને ભારતવર્ષમાં એ રેટીઆની પુનઃ સ્થાપના કરનાર પ્રાતઃસ્મરણીય પૂજ્ય બાપુજી પણ અમર રહે. | (શ્રાવણ-૧૯૮૬ના “જાગૃતિ”માંથી) ९०-दिवान हरदौल' जू (લેખક-રાયબહાદુર પં શ્યામબિહારી મિશ્ર, એમ. એ.). એરછા રાજ્ય બુંદેલખંડ મેં અબ ભી અગ્રગણ્ય માના જતા હૈ ઔર ઉસકા નંબર સબ રાજ્ય મેં ઉચ્ચતમ હૈ તથા વહાં કે શ્રી સવાઈ મહેન્દ્ર મહારાજા બહાદુર કે સરકાર હિંદ સે સરામદ રાજહાય બુંદેલખંડ’ કી ઉપાધિ પ્રાપ્ત હૈ. કેવલ યહી નહીં, વરને સમસ્ત મધ્યભારત મેં ઉસ રાજ્ય કા ચૌથા નંબર હૈ–ઈદૌર, ભોપાલ ઔર રીવાં રાજ્ય હી ઉસકે ઉપર માને જાતે હૈં. પ્રાચીન કાલ મેં યહ રાજ્ય અબ સે કહીં બઢચઢ કર મહત્વ કા થા. યહાં કે મહારાજા સૂર્યવંશી બનારસ કે ગહરવાર રાજકુભવ હૈ. ઇસ પવિત્ર વંશ મેં પાંચવાં બુદેલા એક નામી રાજ હુએ, જિનકા હાલ ભારતીય ઇતિહાસ મેં પ્રસિદ્ધ હૈ. ઉનકા અસલી નામ હેમકર્ણ થા. ઉોને શ્રીવિંધ્યવાસિની દેવી કે આશીર્વાદ સે પંચમ વિંગેલા કે નામ સે સન ૧૦૪૮ (વૈશાખ શુકલ ૧૪ સંવત ૧૧૦૫) મેં એક વિશાલ રાજ્ય કી નીંવ ડાલી. ઇસ વંશ કે રાજા કી ઉપાધિમાં ઈસ પ્રકાર હૈ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે શ્રીસૂર્યકુલાવતં કાશીશ્વર પંચમગ્રહનિવાર વિંધેલખંડ મંડલાધીશ્વર શ્રી મહારાજાધિરાજ શ્રી ઓરછા-નરેશ.” ઇતને પ્રાચીન ઔર પ્રસિદ્ધ રાજ્ય ભારતવર્ષભર મેં ઇન-ગિને હી પાયે જાયેંગે. કિસી સમય ઇસ રાજ્ય કી વાર્ષિક આય કરોડ રૂપયે સે ભી અધીક થી. યહાં કે મહારાજાગણ સદા સે સ્વછંદ ચલે આયે હૈ, ઔર સ્વાધીનતા કા સન્માન ઉન્હોને યહાં તક કિયા કિ ઉસકે લિયે અને બાર ઉન્હેં દિધી કે બાદશાહોં તથા મરાઠ સે ઘોર યુદ્ધ કરના પડા. ઈને ઘમાસાને મેં કભી તે ઔર કભી હારે ભી, પર પરાજય કભી ભી સ્વીકાર ન કી; ચાહે રાજ્ય કે કુછ કુછ અંશ સમય સમય પર નિકલ હી ક ન ગયે. ઈસી વંશ કે મહારાજા રુદ્રપ્રતાપને એક સિંહ સે ગઉ કે પ્રાણ બચાને મેં લડ કર અપના પ્રાણ તક દે દિયા, પર સિંહ કો અપને ખડ્ઝ દ્વારા માર કર ગઉ કે બચા લિયા. મહારાજ ભારતીચંદ્ર કી સમસ્ત આયુ યુદ્ધ કરતે હી બીતી ઔર મહારાજ મધુકર શાહ કા હાલ હિંદી સાહિત્યસેવિયોં સે છિપા નહીં હૈ. સાહિત્યમુકુટમણિ કવિવર કેશવદાસ ઈનહીકે આશ્રય મેં રહતે થે. મહારાજા વીરસિંહ દેવ પ્રથમ ને અબુલ ફજલ કે યુદ્ધ મેં લલકાર કર મારા તથા અકબર બાદશાહ સે લડતે રહે, ઔર અંત મેં જહાંગીર કે વિશેષ કપાપાત્ર હુએ. ઉનકે દ્વારા પ્રાચીન એરા રાજ્ય કા પ્રબલ પ્રતાપ બહુત હી જાજવલ્યમાન હુઆ. હમ આશા કરતે હૈં કિ હમારે વર્તમાન મહારાજા સાહબ અપને પૂર્વજ નામરાશી મહારાજ વીરસિંહ દેવ કી ભાંતિ નવીન ઓરછા રાજ્ય કે સમુચિત એવું સમયોચિત ઉન્નતિ દે કર ઉસકા સ્થાન ભારતવર્ષ કી પરમેનત રિયાસત મેં બના દેગે. ઇસી પરમજજવલ વંશ મેં હરદૌલ કા જન્મ હુઆ થા. ઉનકે બડે ભાઈ મહારાજા જુઝારસિંહ જૂ (સન ૧૬૧૭–૩૪) બાદશાહ શાહજહાં કે યહાં દિલ્લી મેં રહા કરતે થે, ઔર હરદૌલ જૂ ઓરછા મેં રાજ્ય કા પ્રબંધ કરતે ઔર રાજ્યસેના કે પ્રધાન સેનાપતિ થે. થડે હી દિને મેં વે બડે હી પ્રજાપ્રિય હે ગયે ઔર સબ લોગ ઉસ્તે પ્રાયઃ મહારાજા હી કે સમાન માનને લગે. ઈધર મહારાજા કી પટરાની ભી હરદૌલ ન્યૂ કે પુત્રવત માનને લગી ઔર હરદૌલ જૂ ઉહે અપની માતા કે સમાન સમઝને લગે. યહ માતૃપુત્રવત પ્રેમ ભી કુછ દુષ્ટ કે અખરને લગા, કે કિ ઐસે લોગ યહી ચાહતે હૈ, કિ રાજકુલ મેં કુછ ન કુછ કલહ નહીં તો અનબન યા થાડીસી મનમૈલી અવશ્ય હી બની રહે, જિસસે ઇધર ઉધર તીન તેરહ કી બાતેં બના કર વે અપના મતલબ સિદ્ધ કરતે રહે, ઈસ લિયે ઐસે દુષ્ટો સે કબ ચુપ રહા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #494 -------------------------------------------------------------------------- ________________ Newmnnma - A A * *, *, *,, *, , . . દિવાન હરદૌલ” જુ ૪૮૧ જાતા. ઉન્હને મહારાજ જુઝારસિંહ જૂ દેવ કે મનગઢંત બાતે બના બના કર બાર બાર ઐસા કછ લિખા ઔર એક ને સ્વયં દિલ્લી જા કર કુટિલતાભરી ઐસી બાતેં બનાઈ, જિસસે મહારાજા કે અપની રાજમહિષી ઔર હરદૌલ જૂ પર કુત્સિત સંબંધ કા પૂર્ણ સંદેહ હો ગયા! પરિણામ યહ હુઆ કિ મહારાજા દિલ્લી સે છુટ્ટી લે કર ઓરછા આ ધમકે ઔર મહારાની સે જા–બજા બાતચીત કરને લગે. બેચારી રાજમહિષી લજા ઔર શોક કે સાગર મેં ડૂબને લગી. પહલે તે ઉસને મહારાજ કા હર પ્રકાર સે સમઝાને કા પ્રયત્ન કિયા, પર રોગ કે અસાધ્ય દેખ કર આત્મહત્યા દ્વારા અપને સતીત્વ કા પરિચય દેના ચાહી. મહારાજ ને એક ન માની ઔર આજ્ઞા દી કિ હમારે સંદેહ કા નિરાકરણ કેવલ એક હી બાત સે હો સકતા હૈ, અર્થાત તુમ અપને પરમપ્રિય હરદૌલ કો ભોજન મેં વિષ દે દે, કે કિ મહારાજ કે યહ ભી વિશ્વાસ દિલાયા ગયા થા કિ હરદૌલ જૂ શાયદ મહારાજ કે રાજય્યત કર કે સ્વયં રાજા બન બૈઠના ચાહતે થે. બેચારી મહારાની ઐસી કર આજ્ઞા કે સુનતે હી કિં કર્તવ્યવિમૂઢ ઔર અવાફ રહ ગઈ. સ્વામી કે પર કો પકડ કર ઉસને અનેક શપથું ખાઈ ઔર હર તરહ સે સમઝાયા. હરદૌલજૂ કે સમાન ધર્મશીલ, પ્રજાવત્સલ, લોકપ્રિય ઔર સ્વામિભક્ત ભાઈ કે વિષ દેના રાની કે વિચાર સે પૈસા હી થા, જૈસે કિ હિરણ્યકશ્યપુ કી આજ્ઞા સે પ્રહલાદ કે ઉનકી માતા દ્વારા ગરપાન કરાને; પર મહારાજ જુઝારસિંહ ને એક ન માની, ઉલટે રાજમહિષી કા ઔર ભી અસહ્ય કટુ વાકયે સે સત્કાર કિયા. અબ તે રાની કે લિયે અન્ય કોઈ ઉપાય હી ન રહ ગયા. અંત મહારાની ને વિષગર્ભિત પકવાન તૈયાર કરા કર હરદૌલ જ કે સામને રખ દિયા, પર સ્વયં કૂટ કૂટ કર રેને લગી ઔર કારણ પૂછને પર ઉસને પ્રિય દેવર સે સારા હાલ કહ સુનાયા. તબ તો હરદૌલ જૂને બડી પ્રસન્નતાપૂર્વક વહ અન્ન ખાને કા આગ્રહ કિયા ઔર કહા કિ અપને પિતૃવત અગ્રજ કી આશા હોને પર ઉન્હેં વિષ ખાને મેં સંકોચ હી ક્યા હો સકતા હૈ ! હાં, કલંક લગાયે જાને કા ઉë વિશેષ દુઃખ અવશ્ય હુઆ, પર બડે ભાઈ કી આજ્ઞા સભી દશાઓ મેં પરમામાન્ય સમઝ કર ઉોને બરબસ વહ અન્ન બડે હર્ષપૂર્વક ખા હી તો લિયા. મહારાની મારે શોકસંતાપ કે મૂચ્છિત હે ગઈ ઔર સખી સહેલિયાં ઉનકી દેખ ભાલ કરને લગીં. ઉધર હરદૌલ જૂ કે અનેક સાથિયાં ને ભી યહ હાલ સુન કર ઉસ વિષગર્ભિત અન્ન કે સહઠ ખા લિયા. ઉનકે સ્વામિભક્ત સેવકે મેં સે ભી દેએક ને ઐસા હી કિયા, .૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શુભસગ્રહ-ભાગ ૭ મા હરદૌલ જૂ ને અપને અગ્રજ મહારાજા જુઝારસિંહ કા અંતિમ દન કરના ચાહા, પર રાજાને કિસી બહાને સે ઉનકી વર્લ્ડ ઇચ્છા ભી પૂર્ણ ન હેાને દી. ઈસ પર બહુત સે સરદાર બિગડ ગયે ઔર સંભવ થા કિ . રાજપ્રાસાદ મેં હી લ કાકાંડ ઉપસ્થિત હૈ। જાતા, પર હરદૌલ જૂ ને સબકૈા સમઝા મુઝા કર શાંત કિયા. થેાડી હી દેર મેં સખ પર વિષ કા અસર ખઢને લગા. સખાં તે શ્રી રાધવ જા કે મંદિર મેં અપને મહારાજ કી ભલાઇ કે હેતુ પ્રાર્થના કરતે કરતે એક એક કર પરમધામ કી રાહ લી. અત મેં હરદૌલ જા તે અપની માતૃવત્ ભાભી કે દર્શન પાયે ઔર ઉનસે કહા કિ યદ્યપિ મહારાજ ને ઉન દાનાં કા કલુષિત ઔર દેખી ટહરાયા, પરંતુ ઉન્હાંને દૃઢ વિશ્વાસ પ્રકટ કિયા ક્રિ ઉસ સમય તથા ભવિષ્ય મે એક ભી વિચારશીલ પુરુષ ઉન્હેં તથા રાની બ્લૂ કા કલંકિત ન માનેગા. ઐસા કહતે હુએ હરદૌલ બૂકી આત્મા નશ્વર શરીર કે। ત્યાગ કર પરમાત્મા મેં લીન હેા ગઈ, પર ઉનકા યશ સદા કે લિયે સ્થાયી હા ગયા. ઉસી દિન સે હરદૌલ ા ક દેવીદેવતાએ કી ભાંતિ પૂજા હાને લગી. ઉનકા સમાધિસ્થાન એરછા મેં અખલી વર્તમાન હૈ, યહી નહીં, વરન હરદૌલ જૂ કે ચબૂતરે સમસ્ત બુંદેલખંડભર મેં ગાંવ ગાંવ પાયે જાતે હૈ, ભારતવર્ષ કે દૂરસ્થ સ્થાનાાં તક મેં વે યંત્રતંત્ર મિલતે હૈ. હમને ઉન્હે. પંજાબ ઔર હૈદરાખાદ (દક્ષિણ) તક મે દેખા હૈ. અનેક સ્થાનાં પર હરદૌલ જા કે પ્રશ’સાસૂચક ગીત ગાયે જાતે હૈ, ઔર ઉનકે ચરિત્ર ક! સસમાન ગાન હાતા હૈ. ઐસે નરરત્ન વાસ્તવ મે` ધન્ય હે (જુલાઇ-૧૯૩૦ના “વિશાલ ભારત”માંથી) ९१ - अहिंसाधर्मना पूजारी (લેખકઃ-શ્રી. લાલચંદ જયચંદ વારા) પૂજાની વ્યાખ્યા કેટલી સુંદર છે? પૂજા એટલે આપભેગ યાને આત્મસમર્પણું. વૈદમાં તેને યજ્ઞ કહે છે. કુરાનમાં જેને કુરખાનીરૂપે વર્ણવેલ છે તે પૂજા કદી ખાઘાડંબરમાં નજ હાય ! પૂજા એ અહિંસા ધર્માંના અલૌકિક વારસા છે. મંદિર કે અપાસરામાં જઈ અમુક પ્રકારે ખાદ્ય ક્રિયાઓ કરવી અને આચારવિચારમાં જરા વિવેક ન રાખવા એ પૂજા કેમ કહેવાય ? અમુક વિધિવિધાન કરી આત્માને નિળતાનેા ચેપ ન લાગવા દેવા એ પૂજા નથી. કુળ-ફૂલ અને નૈવેદ્યાદિ ધરી મહાલવું એ પૂજા નથી. ‘કપરહિત થઇ આત્માણ કરવું” એ ખરી પૂજા છે. આપણા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #496 -------------------------------------------------------------------------- ________________ અહિંસાધર્મના પૂજારી ૪૮૩ અહિંસાવાદીઓ કયાં ઓછાં ધર્મ કરે છે? તીર્થોમાં અને ભક્તિમાં લાખ રૂપીઆ ખર્ચે છે. ઠેર ઠેર મંદિર, ઉપાશ્રયો અને પાઠશાળાઓની વૃદ્ધિ કરી શાસનની શોભા વધારે છે. વરઘોડાઓ, જમણુવારો અને ઉત્સવરચના કરી ઘણું દ્રવ્ય ખર્ચે છે. અને પહેલાં કદી નહતું તેવું વિધવિધ ધર્મકાર્ય (!) કરી નાણાં ખર્ચે છે. હવે આટલાં આટલાં ધર્મસાધનો વધ્યા છતાં આપણી સમાજ કંગાળ કેમ? જે ખરેખર ધર્મની વૃદ્ધિ થઈ રહી હોય તે ભૂખમરે અને પામરતા કેમ વધે? મનુષ્ય જેવી રાજા કેમ દુબળાં ઢેરા કરતાંય ઉતરતી કેમ દેખાય ? જે ધર્મ એટલી ઉચ્ચ કેટીએ પહોં ભ્યો હોય કે આપણે કીડી મંકોડી અને પારેવા માછલાંની પણ રક્ષા કરવા તૈયાર છીએ, તો ધમ–અહિંસાધમી એજ નાની સરખી પેટની કોથળી પૂરવા દેશ વિદેશ કેમ વેઠે, અને અનેક કાળાંધળાં કરતાં એ કેમ અચકાતો નથી ? એટલે કાં તો એ ધર્મ , (અને ઘણું સામાન્ય અને અહિંસાધર્મથી અણજાણ મનુષ્ય ખરેજ, અહિંસા ધર્મને ખોટો માની નિંદી રહ્યા છે, અને કાં તો એનાં પૂજારીઓ એનું ખરું રહસ્ય સમજ્યાં નથી. અને ખરી વાત એમ છે કે, જે એ ધર્મજ ખેટ હતું તે આજ પચ્ચીસ પચ્ચીસ સૈકા થયાં છતાં બુદ્ધદેવ અને ભગવાન મહાવીર કેમ પ્રાતઃસ્મરણું હોય! જે અહિંસાવિરાએ ધમને ખાતર સાચી ઉપાસના પૂજા આદરી હતી અને દેશોદ્ધાર માટે સર્વસ્વનું બલિદાન દીધું હતું, આ બધા ક્ષાત્ર વીર હતા તેથી જ તેઓ અહિંસા ધર્મ જીરવી શક્યા હતા. રામ-કૃષ્ણ પણ અહિંસાવાદી હતા અને તેથી જ તેઓ ધર્મની અને દેશની રક્ષા કરવા સમર્થ થયા હતા. આજ આપણું અહિંસાના પૂજારી ઓ ધર્મને પૈસાને છાબડે તેળે છે, અને વાત વાતમાં પૈસાથીજ ઉછાસણી થાય છે. ખરે તેઓની ધર્મની તુલના વાણિયાશાહી થઈ ગઈ છે. શુદ્ધ ધર્મ જે આત્માની ઓજસ્વિતા છે તે ઢંકાઈ ગઈ છે. અને બાહ્યાડંબર અને બાહ્યાચારને ધર્મનું સ્વરૂપ આપ્યું છે, તેથી ધર્મ સર્વત્ર વગોવાઈ રહેલ છે. વાસ્તવિકતાએ ધર્મ એ સર્વ વસ્તુને સાર છે. ધર્મ થકી વીરતા, અભયતા અને સત્યતાના ગુણ પ્રગટવા જોઈએ. ધર્મ થકી નિર્માલ્યતા, કંગાળતા અને દારિદ્ઘતા નાશ પામવી જોઈએ. જ્યાં એ નથી ત્યાં ધર્મ નથી, પણ ધર્માભાસ છે. આજ આપણે અહિંસાના સાચા પૂજારીને જોઈ રહ્યા છીએ જેની એકજ પૂજા, આત્મસમર્પણ એટલું જબરજસ્ત છે કે આજે લાખો નરનારીઓ પોતાના દેહનું બલિદાન દેવા નીકળી પડ્યાં છે. અને બલિદાન દેનારા લાખમાં કંઈ સામાન્ય કે સામર્થ્ય વિનાના નથી. જેમાંના અનેક તે તપસ્વી, ત્યાગી અને પવિત્રાત્મા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ શુભસહભાગ ૯ મા આ છે; જેમાંના ધણાએ પ્રજાની સેવામાં એતપ્રેાત થયેલા બત્રીસલક્ષણાઓ છે; જેમાંના ધણાએ શ્રીમાતા, ધીમાને અને બુદ્ધિમાને છે. એ પૂજારીએ કેવળ અ`ધશ્રદ્ધાળુએ અને કીતિભૂખ્યા નથી; પણ સાચું અણુ કરનારા છે, અને મનસા, વાચા, ક ણા અહિંસાત્મક છે. અનેક જૈન ભાઈએએ પણ આ પૂજામાં ભાગ લઇ જનવ દીપાવ્યુ છે. એ અહિંસાવાદી અને ધર્મધુરંધરા! હવે એવેશ સમય આવી લાગ્યા છે કે જ્યારે આ પૂજારીઓના સાચા આત્મસમર્પણુદ્રારા જે ક્રાંતિ થઈ રહી છે તેમાંથી પ્રેરણા પીએ અને ધર્માચરણુ સેવી આ લેાકમાં પરલેાકના આત્મસ તાષ મેળવે. (“જાગૃતિ”ના એક અંકમાંથી) ९२ - आर्यावर्तनो आदर्श युवक - लव (લેખકઃ-શ્રી. બિહારીલાલ નારણજી અનંતાણી) દુભાયેલી, અપમાનિત માતાના પુનરાક` અર્થે જે ભગીરથ પ્રયત્ને તે માતાના યુવાન પુત્રા કરી શકે તે કાઇ બીજા ન કરી શકે. એ માતાને પુનઃ માનવતાં બનાવવાનાં જે નૈસિર્ગક મંચન તેના યુવકવમાં સંભવે એ કાઇ ખીન્નમાં ન સંભવે. એ મથન, એ ઉલ્લાસ, એ કાડ પણ અપૂ. એ ભાવના દેવને પણ દુ'ભ. પેાતાને આદર્શ પૂરા કરવા જરૂર પડે તે। આકાશને પણ હેઠે લાવવાની એ યુવકવર્ગની ગણતરી. એ ભાવનાસિદ્ધિ અર્થે સ્વય પિતા–પરમેશ્વર સામે પણ શસ્ત્ર ઉપાડવાં પડે તે તે પણ તે વ માટે ધર્મ. આર્યાંવમાં એવા યુવકવનાં દૃષ્ટાંત શોધવા મહેનત કરવી પડે તેમ નથી. આપણે તેની શેાધ અર્થે મેાસ્કા સુધી જવું પડે તેમ નથી. માનભંગ સીતા માતાની સ્થિતિથી દાઝતા તેના યુવક પુત્ર લવ તરફથી કાણુ નથી જાણતું કે એ અન્યાય સામે પિતા પરમેશ્વર સમગ્ર આર્યવના આદર્શ રાજવી મર્યાદા પુરુષાત્તમ શ્રીરામચંદ્રજી સામે પણ વિગ્રહ આદરવા પડયા ? ભવભૂતિએ એ હૃદયદ્રાવક દૃશ્ય પેાતાના ઉત્તરરામચરિતમાં ભારે સુંદર રીતે આલેખ્યું છે. શ્રીરામચંદ્રજીએ અશ્વમેધયજ્ઞ આદર્યાં છે. યજ્ઞના અશ્વ ઉપરાક્ત અનેક ભાવનાઓથી ભરપૂર યુવક લવ બાંધે છે. તે અરણ્યમાં આવી લાગે છે. અનાયાસે પેાતાની ભાવનાસિદ્ધિના પ્રયાસ માટેના આ રીતે તેને સંગ સાંપડે છે. સહધ્યાયી ખાળકા ખામિત્ર લવને તે ધાડા બતાવે છે ત્યારે લવ હાંસથી મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ આર્યવના આદર્શ યુવક-લવ ૪૫ ;" વિચારે છેઃ “અહે ! અશ્વમેધ એ તે વિજયી ક્ષત્રિયાના વીર્યંની પરીક્ષા, અતિ બળવાન એવા ક્ષત્રિય માત્રના પરાભવ કરવાવાળું, અને મેાટુ સ્થાન છે. અ સ્થાન એજ આ ભાવનાશાળી આદ યુવકનું રણાંગણુ. તેમાં તે માતાનાં અપમાનના બદલા લેવા, માતાને પુનઃ માનવંતી બનાવવા મરણી થઇ કેમ ન પડે? તેને ખીજા આડાઅવળા ખ્યાલ શાના આવે? તે કઇ વ્યવહારકુશળ વાણિયા રાજપટુ મુત્સદ્દી બ્રાહ્મણ એછેાજ હતા ? માંડયાં તેણે શૌય ભર્યા યુË. અશ્વના રક્ષણુ કરનાર સૈનિકાને પલવારમાં સૂવાડયા. કાકા લક્ષ્મણુને પણ મહાત કર્યાં. આખર પિતા પરમેશ્વર શ્રીરામચંદ્રજી પણ રણાંગણમાં આવ્યા. રથમાં બેઠા બેઠા દૂરથી જાણે પેાતાના તે ક્ષણના વિરાધી યુવકની માતાને અન્યાય આપવાનું પાપ તેમના હૃદયમાં કંપતું ન હેાય તેમ લાગણીઓથી ઉભરાઇ એ યુવકને વિષ્ટિના સંદેશ પાઠવી જેને આજના યુદ્ધશાસ્ત્રમાં ટુકી સંધિને ધેાળા વાવટા કહીએ છીએ તે ફરકાવી પાતા પાસે ખેાલાવે છે. સર્વાંશે વિજય માટેજ અતિમર્યાદિત અને વિનયશીલ આદશ યુવક લવ શ્રીરામચંદ્રજી પાસે હાજર થઇ તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી આનંદથી કહે છે: “શું રધુનાથ ! આજ રૂડા દહાડા, કે એ દેવનું દર્શન થયું ! મહારાજ ! પ્રાચેતસને શિષ્ય લવ આપને નમસ્કાર કરે છે ! 66 .. અહા–શે! લાડભર્યો છતાં કાઇ પણ સ્વમાનના પ્રેમી આદ યુવકને સુયેાગ્ય વ્યંગ ! એ વ્યંગ તે પુરુષશ્રેષ્ઠ રામચંદ્ર મહારાજની આંખમાં પણ ઝળઝળીઆં લાવે. શ્રીરામચંદ્રજીથી પણુ કહેવાઇ જવાયું: ‘ આયુષ્મન યુવક! આમ આવ, ભાઇ ! થયું તે થયું. હવે ઝાઝા વિનય જવા દે. • લવ પેાતાની ભાવના સિદ્ધ થવાથી ભારતવર્ષના યુવકને ગૌરવ આપે એવી વલણ ધારણ કરી લે છે અને કહે છેઃ મહારાજ! લવની છેાકરવાદી સામું જોશે નહિ.' શ્રીરામચંદ્રજી મલકાતા પૂછે છેઃ “તેં શા અપરાધ કર્યાં છે?” લવના પાસે ઉભેલા મિત્રના આ પ્રશ્નના ઉત્તર જાણવા જેવા છેઃ “(માતા માટે, માતાનાં માન માટે) મહારાજ ! આ અશ્વ સાથેના સૈનિકા પાસેથી આપના પ્રતાપાત્કનું વન સાંભળીને એને શર ચઢી આવ્યું.” 3 શ્રી રામચંદ્રજી કહે:-વાહ, એ તેા ક્ષત્રિયાનું ભૂષણુ છે.'' “ શકે ના તેજસ્વી પરનું દિપતું તેજ જીરવી; “ પડી એવી વૃત્તિ પ્રકૃતિ થકી તે કૃત્રિમ નહી. કરી તાતાં કીર્ણી દિનકર યદા તાપથી ધીકે; તદ્દા અગ્નિ ગ્રાશે પરિભૂત સમા માં ખળી ઊઠે?” "( www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શુભસંગ્રહ-ભાગ ૭ મા એવું ન જીરવવાપણું પણ એના જેવા વીરનેજ શેશે. આજે દુભાયેલી, દુઃખી, છૂટે ચેટલે આક્રંદ કરતી માતા ભારતને પુનઃ પેાતાના મૂળસ્થાને મૂકવાના ભગીરથ પ્રયત્ન આદરનારા યુવકેામાંના અગ્રગણ્ય યુવક પંડિત જ્વાહરલાલ નેહરૂને પેાતાની ‘ક્રિડ’ કમુલાવવા પેાતાના પિતા પરમેશ્વર પંડિત મેાતીલાલ નેહરૂ સામે પણ વિરેાધ આદરતા જેઇ આપણા આ ઐતિહાસિક દાખલેા વિચારી કયા યુવાનને વિસ્મય નહિ થાય? અકળાતે મને પણ પૂછી જવાય છે કે હે જીવ! આજ મંડાયેલ વીસમી સદીના અશ્વમેધ યજ્ઞના ઘેાડા તા આજના ભારતના લવકુળે ખાંધ્યેા; પણ માતા ભારતને પુનઃ માનવંતી બનાવવાના આ યુદ્ધનું પરિણામ શું આવશે? ક્યારે આવશે?” અંતરાત્મા તેજ ક્ષણે જવાબ આપે છે: યુવાન, અધીરે ના ખન. ઇતિહાસ અવસ્ય પેાતાની પુનરાવૃત્તિ પ્રસિદ્ધ કરશે. શરત માત્ર એકજ કે આર્યાવના સમગ્ર યુવકવ` પેાતાને લવ બનાવે, લવ તરીકે પૂરવાર કરે.' અસ્તુ. ( “શારદા”ના- એક અકમાંથી ) ૧૨-નાજીના છુટાછેડા ! ધર્મને નામે હિંદી પ્રજાની આંખે પાટા બાંધી, તેને અવળે મસ્તકે વહેમેામાં ડુબાડી, તેની સામાન્ય પ્રગતિને સિફતથી રાકનારી થીએસીપી ઉર્ફે તુંબગેાસી સાથે શ્રીકૃષ્ણમૂર્તિએ છૂટાછેડા કર્યાં છે ! સામાજિક-ધાર્મિક ક્ષેત્રને હેાળ્યા પછી, રાજ્યદ્વારી ક્ષેત્રમાં ઝૂકાવી, હિંદને શહેનશાહતથી છૂટું નહિ પડવા દેવા માટે રાતદાડે। મહેનત કરનારાં ડૅ॰ એની ખીસેન્ટે, જે મદ્રાસી પેરિયાને જગદ્ગુરુ” તરીકે ઠેકી બેસાડવાની, અને સ્વાગત માટે “તારક મંડળ” ઉભું કરવાની ભારે જહેમત ઉઠાવી હતી, તે આજે ક્રી ગયા છે; અને માન્ચેસ્ટર ગાર્ડિયન” ના જણાવવા પ્રમાણે ડા એની ખીસેન્ટ અને શ્રીકૃષ્ણમૂર્તિ વચ્ચેના સંબંધ તૂટી ગયેા છે. અમારા વાચકાને યાદ હાય તા કૃષ્ણમૂર્તિએ દાદીમા અન્નામૈયાની સામે છેલ્લાં બે ત્રણુ વરસ થયાં બળવાખેાર વલણુ બતાવવા માંડયું હતું; અને “ટાર સાસાઇટિ” (તારક મ`ડળ)ને વીખેરી નાખવાની પ્રબળ ઈચ્છા પ્રગટ કરી હતી. પેાતાના લાડીલા ને કાઢીલા કૃષ્ણનાં આવાં ધિંગાણાં તરફ્ આંખમીંચામણાં કરીને, અન્નામૈયા થાબડ થાબડ ભાણા કર્યે જતાં હતાં; પણ ઊભુ` ધાન કાંઇ લાંખા સમય પેટમાં રહે ખરૂં?'' માટે ભાગે ધર્માંધેલછામાં પડેલી હિંદી પ્રજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 19 Page #500 -------------------------------------------------------------------------- ________________ • vy' + + "* * * - - - - - - - -vvvvvvv જગદ્ગુના છૂટાછેડા! ૪૮૭ જગતનાં વાતાવરણની બરાબર ખબર નથી. આજે તો કહેવાતા સુધરેલા દેશોમાંથી ધર્મની ઈમારતના કાંકરા, પાકેલ બેરડીનાં બોર ખરે તેમ, ખરવા લાગ્યા છે. ધર્મને નામે ચાલવા લાગેલાં ધતીંગેનું જ આ પરિણામ છે; અને “સૂકા પાછળ લીલું બળે ” એ ન્યાયે, અમને તો ભય છે કે, કહેવાતા સુધરેલા દેશોમાં ધર્મ ઢગને ઉચછેદ કરવા માટે એ પ્રબળ અગ્નિ ભભુકશે, કે જેમાં સત્ય ધર્મ પણ ઘડીભર તે ભસ્મીભૂત થયેલો દેખાયા વગર રહેશે નહિ. પાવકમાં બળી જળી ગયેલા ધર્મની ખાખ ઉડતી હોય, એવો ભાસ થશે, અને અત્યારે રૂશિયાના કેટલાક ભાગમાં બન્યું છે તેમ, ધર્મ જાણે કે પૃથ્વીના પટ ઉપરથી જડમૂળ ઉખડી ગયે હોય, એમ જણાશે; પણ “ફીનીસ” પક્ષીની માફક એ ધગધગતા અંગારમાંથી સત્ય ધર્મ પુનઃ ડોકિયું કરતો દેખાશે, અને તે જગતને તારશે. એમન ખાતે સ્ટાર કેમ્પને સાતમે વાર્ષિક મેળાવડો ખુલ્લો મૂકતી વખતે કરેલા ભાષણમાં શ્રીકૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે – સત્યના સાક્ષાત્કાર માટે કઈ ધાર્મિક સંસ્થામાં જોડાવાની જરૂર નથી.મનુષ્યજાતને માટે ધર્મ તો એક અને વ્યાપકજ હોઈ શકે; અને જ્યાં વાડા બંધાય ત્યાં સ્વાર્થ, પાખંડ અને ધતીંગ વધ્યા વગર રહે જ નહિ. આવા ઢોંગથી સુધરેલા દેશની પ્રજા કેટલી ત્રાસી ગઈ છે તેને આબાદ પડઘે શ્રી. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં પડી રહ્યો છે. આ જ ફસા જ કંપનીની માફક દરેક ધર્મવાળા, અમારા વાડાનાં પશુ બને તે તમારે ઉદ્ધાર અવશ્ય થઈ જશે, એવી મધલાળ બતાવે છે; અને થીઓસોફીવાળાઓએ તો ધર્માંગને અખંડ રહેવા દઈ, પિતાની મહાત્મિક હંબગની જાળ કેાઈ અજબ રીતે બિછાવી છે, અને તેમાં તો સેંકડે ૯૫ ટકા જેટલાં કેળવાયેલાં માછલાંજ સપડાયાં છે ! પણ ગમે તેવો ચાલાક માણસ પણ આખી દુનિયાને હમેશને માટે ઠગી શકતો નથી, એવા અબ્રાહમ લિંકનના શબ્દોમાં ઘણું તથ્થાંશ રહેલું હોવાથી થીએસૈફીની જાળમાં કાણું પડવા લાગ્યાં છે, અને નાનાં મોટાં માછલાં તેના ઠગારાપણાથી સાવધ થઈને, તેમાંથી છટકી જવા લાગ્યાં છે. (આઉટર સર્કલ) જાહેર મંડળ” અને (ઇનર સર્કલ) “ગુપ્ત મંડળ” એવા બે ભાગમાં થીઓસોફીકલ સોસાયટી વહેંચાયેલી છે; અને ગુપ્ત-આંતર મંડળના ભેદી ચમત્કારોથી ચમકીને થીઓસોફીથી દૂર થનારાં માછલાંઓ, ફરીથી એ દિશા તરફ નજર કરવાની પણ ભાગ્યેજ તસ્દી લે છે ! શ્રી. કૃષ્ણમૂર્તિ ઢોંગી “જગદગુરુ” બનીને પૂજાવાને બદલે, સામાન્ય જીવન ગાળી, સત્યની શોધમાં રચ્યા પચ્યા રહે છે, તેને માટે તેમને ધન્યવાદ આપી, ડે.એની બીસેન્ટ અને થીઓસોફીસ્ટ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે હંબગદાસે, હવે ઉપરના બનાવ પછી, મહાત્મિક ઢગધતુરાથી દુનિયાની આંખમાં ધૂળ નાખવાનાં નિષિદ્ધ કર્મને ત્યજી દે, એવું અમે ઈચ્છીએ છીએ. થીઓસૈફીનાં પ્રમુખ બનવાને માટે ડો. એની બીસેન્ટ અંતરિક્ષમાં રખડતા આત્મા-મહાત્માઓની સહાયતા શોધી હતી; અને શ્રીકૃષ્ણમૂર્તિને “જગદગુરુ” તરીકે ઠસાવી મારવા માટે પણ એજ “એકેહુની કે કોનીટમા” જેવા મહાત્માઓની સહાયતા મેળવવામાં આવી હતી. થીઓસૈફીના અવારના વડા મથક ખાતે અદશ્ય મહાત્માઓને નામે જે ધતિંગે. ચલાવવામાં આવે છે, તે રાંદલના લેટા આગળ હં–હું કરીને ધૂણતા ભુવાઓના ઢોંગ કરતાં પણ ઘડી વાર ચડી જાય તેવાં હોય છે ! રસ્તા પર ફરનારે ડેકબજાણિયો જેવી કસરત કરે છે, તેવી જ કસરત સરકસના તંબુઓમાં થાય છે; પણ પહેલાના કરતાં બીજી પદ્ધતિ સુધરેલી હોવાથી આગળ વધેલા સંસ્કારી અને તેની તરફ વધારે ખેંચાય છે, અને તેને માટે કામ પણ વધારે આપે છે. ગામડાના ગમાર ભુવાઓની દેવદેવીઓની વાતમાં અને થીઓસૈફીના અદશ્ય મહાત્માઓનાં હંબગમાં કંઈ ફેર નથી, છતાં ગોરી ચામડીની સફાઈ અને ચાલાકીને કારણે, ભુવાઓને જ્યારે કઈ ભાવ પૂછતું નથી ત્યારે થિયેસફીના હંબગદાસે જ્યાં ને ત્યાં પૂજાય છે, ધન લૂંટીને માલેતુજાર બને છે, અને સાથે સાથે અંધશ્રદ્ધાળુ ભેળી પ્રજાનું સત્યાનાશ પણ વાળી નાખે છે! હિંદની ધર્મપ્રેમી ભેળી પ્રજાને ભમાવીને થીઓસૈફીએ તેની ખૂબ ખુવારી કરી છે, અને વહેમની જાળ તથા મહાત્મિક હંબગ વડે તેની માનસિક અધોગતિને પણ પાર વગરની બનાવી દીધી છે; છતાં પરમ કૃપાળુ પરમાત્માને આપણે હજારે હજાર ધન્યવાદ આપીશું કે, દેશના રાજદ્વારી ઉદયને વખતે, તેનાં ધાર્મિક ગુલામી બંધને પણ તૂટવા લાગ્યાં છે; અને “જગદ્ગ” બનાવવા ધારેલા શ્રીકૃષ્ણમૂર્તિ જેવાને હાથેજ મહાત્મિક હંબગની જાળ તૂટે છે ! “જગદૃગુરુ” ના થીઓસોફી સાથેના છૂટાછેડાનાં સઘળાં કારણે તપાસીને હિંદી જનતા થીઓસોફી ઉર્ફ હંબગસરી જેવાં ધર્મગ ફેલાવનારાં મંડળોથી સાવધ રહે, અને તેને સાતસે કદમ દૂરથી નમસ્કાર કરે, એવું અમે ઇચ્છીએ છીએ. ઇમ. (તા. ૭-૯-૧૯૩૦ ને “આર્યપ્રકાશને અગ્રલેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકાલય અને પુસ્તકા ९४ - पुस्तकालय अने पुस्तको* ૪૮૯ X * X X પુસ્તકાલયમાં આવી વર્તમાનપત્રા વાંચવાં કે નવરાશના વખત ગાળવા કે ધંધા ન જડે ત્યારે ઢીંગલા ઢીંગલીની વાર્તાનાં એક એ પુસ્તકા વાંચી દિવસે પસાર કરવા, એમાં પુસ્તકાલયના ઉપયાગની સીમા આવી જતી નથી. એ તેનું રહસ્ય નથી; બલ્કે એ તેને ઉપયેાગ નહિ પણ દુરૂપયાગ છે. X * X * * × X X જ્યારે જ્યારે આપણે કાઇ પણ સારૂં પુસ્તક વાંચીએ છીએ ત્યારે તેના લેખકના જેટલાજ ઉચ્ચ માનસિક વાતાવરણમાં તે પુસ્તક આપણને લઈ જાય છે. એટલે પુસ્તકનેા સહવાસ તેના લેખકનાજ સહવાસ છે, એમ કહી શકાય. એવા સહવાસનાં અદ્ભૃત પરિણામ આવે છે, અને એ અનુભવેલી વાત છે. પૂજ્ય મહાત્માજીની આત્મકથામાં એક પુસ્તકની જાદુઇ અસર” એ પ્રકરણ એ પુસ્તકના ચમત્કારના પુરાવેા છે. જેમ એક દીવે અનેક દીવા થાય, તેમ એક પુસ્તકમાં અનેક પુસ્તકાના લેખકા ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. આજ કારણથી દરેક ધર્મોમાં સત્સંગ સાધવાના સાધનતરીકે પુસ્તકની પણ ગણતરી થઇ છે. હિંદુઓને ભગવદ્ગીતા, સાંપ્રદાયિકાને પોતપોતાના ગુરુદેવની શિક્ષાપત્રી, મુસલમાનને કુરાને શરીકે, ખ્રિસ્તીઓને ખાખલ, પારસીઓને ખારદેહ અવસ્તા-એમ સૌ સૌના ધર્મોમાં સૌને ધર્મગ્રંથ જડશે અને તે ગ્રંથનું વાચન-મનન સૌ અનુયાયીઓને લગભગ ફરજિયાત છે. કારણ કે જે ધર્માંતે આપણે અનુસરીએ તે ધર્મના ગુરુઓના ઉપદેશ એ ગ્રંથે! વાંચવાથી આપણામાં તાજા થાય, જાણે આપણને સાક્ષાત્ ગુરુદેવજ ફરી ઉપદેશ કરતા હાય એમ લાગે, અને તેથી ક્રમે ક્રમે આપણે પણ પવિત્ર પદને પહેાંચીએ. પણ સૌ કાઇ જાણે છે કે, જે ધર્મ વિષે આપણે બડાઇ હાંકીએ છીએ તેની મહત્તા અને ઉપયેાગિતા વિષેની શ્રાના આપણા પાયા ડગી ગયા છે. સવારથી માંડીને તે રાત્રે પથારીમાં સૂતાં સુધી શરીરે અને જીભે ધર્મચિહ્ન લાવી હૃદય અને હાથપગને માણસ કાઇ બીજીજ ગડમથલમાં પરાવાયેલાં રાખે છે. તેને પેાતાને પણ પાતે શું કરી રહ્યા છે તેની પૂરી ખબર નથી હાતી. એટલે ધણીવાર મરણુપર્યંત માણસને ધગ્રંથનું * વસેામાં પુસ્તકાલય પ`ણી પ્રસંગના શ્રી પુરૂષાત્તમ છગનલાલ શાહના ભાષણમાંથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શુભસંગ્રહ–ભાગ ૭ મે ખરું ભાન જ નથી હોતું, અને જેમને તે હોય છે તેઓ પણ તેમાંથી જોઈએ તે લાભ ઉઠાવી શકતા નથી એટલે સામાન્ય જનતાને પુસ્તકાના ચમત્કારને અનુભવ ઓછો જ હોય તેમાં નવાઈ જેવું નથી. તેમ છતાં પુસ્તકની મહત્તા ઓછી નથી થઈ. જેમ શરીર ટકાવવા અનની જરૂર છે, તેમ શરીરમાં બિરાજતા આત્માને ઉજવલ રાખવા પુસ્તકની જરૂર છે. પુસ્તકોને સાચો અર્થ ધ્યાનમાં રાખીએ તો નહાવું, ઘેવું, ખાવું, પીવું જેમ આપણે ફરજિયાત માનીએ છીએ, તેમ કોઈ પણ પ્રિય પુસ્તકનું વાચનમનન જીવનને શુદ્ધ અને પ્રફુલ્લ રાખવા માટે આવશ્યક છે. આપણું દિનચર્યામાં વાચન-મનન એક અગત્યનું અંગ છે. જેઓ આમ કરતા હશે તેઓ સાક્ષી પૂરશે કે, આમ કરવાથી પિતે અનેક પાપો કરતા કેટલીક વાર બચ્યા હશે; અનેક વખત પુસ્તકોએ મુશ્કેલીએમાં તેમના સલાહકારનું કાર્ય કર્યું હશે; ઘણુક વેળા નૈતિક નિર્બળતામાંથી તેમને ઉગારી લીધા હશે. આમ જે વ્યક્તિના જીવનવિકાસમાં પુસ્તકની આવશ્યકતા સ્વીકારીએ તે પુસ્તકની આવશ્યકતા અનિવાર્ય બની જાય છે. જે વ્યક્તિને જરૂરનું છે તે સમાજને પણ જરૂરનું છે; કારણ કે સમાજ વ્યક્તિઓનેજ બનેલું છે. આમ પુસ્તકાલય સમાજની એક અતિ અગત્યની જરૂર પૂરી પાડે છે. આજે જ્યાં માણસની સમક્ષ અનેક ભ્રામક વસ્તુઓ એક પછી એક મુકાતી જાય છે, ત્યાં નૈતિક જીવનને સન્માર્ગે દોરનારા જૂના સદ્દગુરુઓને દુકાળ વધતો જ જાય છે. અને જે ઉપદેશકે જોવામાં આવે છે તે તેમના ઉપદેશમાં વિશ્વાસ જેવું થોડું જણાય છે. જ્યાં કેળવણી મળવા છતાં માણસના સંસ્કાર અને જીવનપ્રવાહમાં ઈષ્ટ ફેરફારો થતા નથી તેવા વખતમાં પુસ્તકાલયનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે. જે કામ એક વખત ધર્મગુરુઓ પોતાના જીવંત ઉપદેશથી જનસમૂહ માટે કરતા, તે કામ શાળાઓ અને વિદ્યાલય કરવા મથે છે; પણ સંપૂર્ણ રીતે કરી શકતાં નથી. જે શાંતિ અને સુખ માણસો રાતદિવસ શેધી રહ્યાં છે તે જે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પુસ્તકાલયમાંથી મળી શકે. આજના ધાર્મિક અંધાધુંધીના અને સ્વતંત્રતાના જમાનામાં માત્ર પુસ્તકો જ સદ્ગુરુઓ અને માર્ગ દર્શક રહ્યાં છે. અને પુસ્તકાલયોજ એ સદ્દગુરુઓ સમાજને પૂરા પાડી શકે તેમ છે. આજે પુસ્તકાલયની જરૂર સમજાવવા કરતાં પુસ્તકાલય કેવું હેવું જોઈએ એ સમજવા સમજાવવાની વધારે જરૂર છે. પુસ્તકાલય વ્યક્તિને અને સમાજને બન્નેને જરૂરનું છે; અને બન્નેને ધ્યાનમાં લઈ પુસ્તક સંગ્રહ વિષેની આપણું દષ્ટિનો નિર્ણય થવો જરૂર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #504 -------------------------------------------------------------------------- ________________ • vvvvvv */ v - - પુસ્તકાલય અને પુસ્તકો ૪ ને છે. આજે પુસ્તકની સંખ્યા વીજળીવેગે વધતી જાય છે, પણ એ બધાં પુસ્તક ઉપર વર્ણવી તેવી ધાર્મિક વૃત્તિથી લખાતાં નથી. આજે તે જેમ અનાજ વેચીને કે મજૂરી કરીને લોકો પેટ ભરે છે અને ધન કમાય છે, તેમ પુસ્તકો લખીને ધન કમાનારાઓને રાફડો ફાટયો છે. એટલે બજારમાં રમકડાં વેચાય, શાકભાજી વેચાય, તેમ પુસ્તકો પણ જ્યાં ત્યાં વેચાતાં નજરે પડે છે. એ બધાં પુસ્તકાથી કઈ મકાન કે કબાટ ભરી દઈએ તેને પુસ્તકાલય કહેવાય નહિ. બજારમાં મળતી બધી ચીજો જેમ ઘરમાં વસાવાય નહિ કે વપરાય નહિ, તેમ છપાય તેટલાં બધાં પુસ્તકો પુસ્તકાલયમાં લવાય નહિ, તેમ વંચાય પણ નહિ. પુસ્તકની અનિવાર્ય જરૂર અને તેથી પુસ્તકાલયની પણ જરૂર આપણે સ્વીકારીશું. પણ પુસ્તકો વાંચવામાં અને સંગ્રહવામાં આપણી દૃષ્ટિનું સ્પષ્ટીકરણ કરી લેવું જોઈએ. પુસ્તકોનો મોટામાં મેટો ઉપયોગ વાચકને જીવનમાં પ્રેરણા આપવી, તેનામાં રહેલી સવૃત્તિઓને ઉત્તેજન આપવું અને કુવૃત્તિએને શુદ્ધ કરવી એ છે. તેથી ઉતરત પુસ્તકનો ઉપયોગ નવરાશના વખતમાં માણસના ચિત્તને સદ્દવિચાર તરફ દોરવું એ છે. અત્યારે તે લગભગ દરેક વિષય ઉપર પુસ્તક લખાય છે અને પિતાને જરૂર પડે તેવાં પુસ્તકે લોકો ખરીદે છે. તેમાં બધાંય બધાના કામનાં નથી હોતાં. પણ પુસ્તકોને એક એ પ્રકાર છે, કે જેને સંબંધ માણસમાત્રની સાથે છે. જે પુસ્તકે જીવનના વિષયો ચર્ચે છે, જેમાં જીવનનાં ચિત્રો આપેલાં હોય છે, જેને ગરીબ તવંગર, જ્ઞાની અજ્ઞાની સૌ વાંચવા સાંભળવા પ્રેરાય છે, એ પુસ્તકોની આપણે વાત કરીએ છીએ. બીજા વિષયેનાં પુસ્તક વિષે સામાન્ય માણસને કહેવાની જરૂર રહેતી નથી. પણ જે પુસ્તકે માણસના વિચારને ગતિ આપે છે, તેની લાગણીઓને ઉત્તેજિત કરે છે, તેમના વિશે આપણે પસંદગી કરવાની રહે છે. વ્યક્તિ પોતાના પુસ્તકસંગ્રહ માટે હંમેશાં સાવચેત રહે છે: અને પોતાના આશ્રિતોના હિતને વિચાર કરીને જ પુસ્તકે વસાવે, એટલું વ્યક્તિના પુસ્તકાલય માટે પૂરતું છે. સાર્વજનિક પુસ્તકાલય એ સમાજરૂપી એક મહાન વ્યક્તિનું પુસ્તકાલય છે. તેમાં સમાજની અભિરુચિ અને જરૂરીઆત ધ્યાનમાં લઈ પુસ્તકસંગ્રહ થાય એ ઈષ્ટ છે. પણ સાર્વજનિક પુસ્તકાલયનું એક વિશેષ કર્તવ્ય છે કે, જે જનસમાજની સેવા કરવા તે ચાહે છે તેને તે દુર્ગધેથી બચાવે. અને જે પોતે જીવંત હોય તો જગતમાં પ્રસિદ્ધ થતા સગ્રંથેથી પિતાને સમાજ વંચિત ન રહે એવી કાળજી રાખે. ઉપર જે પુસ્તકાલયની વિશેષ ફરજ વિષે ઉલ્લેખ કર્યો છે તે પુસ્તકાલયના સંચાલકે અનુભવ પરથી પણ કબૂલ કરશે. સૌ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #505 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૯૨ શુભસંગ્રહ-ભાગ ૭ મો પુસ્તકાલયોના સંચાલકોને અનુભવ હશે કે, હલકી વૃત્તિથી પ્રેરાઈ ઘણા વાચકે હલકાંજ પુસ્તકોની માગણી કરતા હશે. તેમની એ વૃત્તિ કળી જઈ તેમને ધીરે ધીરે ઉંચે ચઢાવવા એ કામ પુસ્તકાલયના ગ્રંથપાલનું છે. તેમ થાય તો એક વખત એવો પણ આવે કે આપણું પુસ્તકાલયમાં એક પણ પુસ્તક વાચકને અવળે માર્ગે દોરનારૂં ન હોય. પુસ્તકાલય ખરેખર ગ્રંથરૂપી દેવનું જ સ્થાન હોય ત્યારે પુસ્તકાલય પ્રવૃત્તિની સફળતાનાં આપણને પ્રત્યક્ષ દર્શન થાય. હવે એક નાની પણ અગત્યની વાત પુસ્તકના વાચન વિષે કહેવી જરૂરની છે. યુવાને અને થોડું ભણેલાએ એવું સમજતા જણાય છે કે, પુસ્તકમાં લખેલું બધું સાચું જ હોય છે. આ વિચાર ભૂલભરેલો છે, એ જેટલું વહેલું સમજાય તેટલે આપણને ફાયદેજ છે. પ્રથમ તો એ ધ્યાનમાં રાખવું જરૂરનું છે કે, બધાં પુસ્તકોની પાછળ જોઈએ તેટલો શ્રમ લેવાતા નથી, એટલું જ નહિ પણ ઘણાંખરાં તો માત્ર વેપારી બુદ્ધિથી જ લખાય છે. એટલે તેમની આપણે તેટલી જ કિંમત આંકીએ. * * * * કેટલાક માત્ર ધનપ્રાપ્તિ માટે લખે છે અને તેથી આપણી હલકી વૃત્તિઓને પિષવાને તેમાં પ્રયત્ન હોય છે. તેથી આવાં પુસ્તકે વાંચવાની રુચિવાળાઓએ એવાં પુસ્તક વાંચતાં અને વાંચ્યા પછી પણ પિતાનામાં તે કેવા ભાવ ઉત્પન્ન કરે છે, છેવટે તે પિતાના ઉપર કેવી અસર મૂકતાં જાય છે તે વિચારી લેવું જોઈએ. જેને ભાવ અને અસર આપણને નીચ વૃત્તિઓ તરફ દેરતાં હોય તેમને છેટેથીજ નમસ્કાર કરવા એ સલાહ ભરેલું છે. સાચું પુસ્તક તે એ છે, કે જે વાંચ્યા પછી આપણું હૃદય સાત્વિક આનંદ અનુભવે અને તેના વિચારોથી આપણને વધારે ડાહ્યા, વધારે વિચારશીલ, વધારે દીર્ઘદૃષ્ટિવાળા અને ચારિત્રશુદ્ધ બનાવવામાં સફળ નીવડે. છેવટે જીવનની દરેક વસ્તુમાં એકજ કર્તવ્ય છે કે, તે આપણને સત્ય તરફ દોરે. પુસ્તકનું એ કર્તવ્ય વિશેષતઃ છે. ત્યારે જે પુસ્તકે આપણી લાગણીઓને શુદ્ધ કરે, આપણું ચારિત્રને ઉજ્વળ બનાવી પ્રેરણા આપે, આપણામાં સત્ય જિજ્ઞાસા વધારીને તેને તૃપ્ત કરે તેવાં જ પુસ્તકે આપણે શોધીશું, વાંચીશું ને વસાવીશું. (ફેબ્રુઆરી–૧૯૩૧ના “પુસ્તકાલય”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ uuuuuuuuuuuuuuuuu પુસ્તકાલયને લોકપ્રિય કેવી રીતે બનાવવું? કચ્છ ९५-पुस्तकालयने लोकप्रिय केवी रीते बनावq?* ( વ્યાખ્યાતાશ્રી. મોતીભાઈ ન. અમીન) કોઈ પણ સાર્વજનિક પુસ્તકાલયને લોકપ્રિય બનાવવા માટે સૌથી મહત્તવનું અને પહેલું પગથિયું ઉત્સાહી અને કુશળ પુસ્તકાધ્યક્ષ મેળવવો એજ હોઈ શકે; કારણ કે મેટે ભાગે તો ગ્રંથપાલ એ જ પુસ્તકાલય છે. પુસ્તકાલય સંસ્થાની છેવટની ફતેહનો નિર્ણય થવો એ ગ્રંથપાલનના વ્યક્તિત્વ અને પ્રતિભા ઉપર આધાર રાખે છે. તેણે માત્ર પુસ્તકાના સંરક્ષક કે ચોકીદાર બનીનેજ સંતોષ માની લેવાનું નથી. ગ્રંથપાલે તે પુસ્તક અને વાચકોનો સંબંધ કરી આપવા માટે બીજાને મદદ કરવામાં ખરા જીગરથી રસ લેવો જોઈએ, અને પુસ્તકાલયને બુદ્ધિનીતિનું કેન્દ્ર અને સમાજના સાચા સજીવ પ્રેરક બળનું સાધન બનાવવું જોઈએ; નહિ તો પછી તેવાં પુસ્તકાલયમાંથી, શિક્ષક વગરની શાળા કે ગૃહપતિ વગરના છાત્રાલયમાંથી જેટલો ફાયદો મળી શકે તેનાથી લગારેય વધારે ફાયદાની આશા રાખી શકાય નહિ. | ઉપલા કથનના ટેકામાં કહેવું જોઈએ કે, વડોદરા રાજ્યમાં સાર્વજનિક પુસ્તકાલયે સ્થાપવાના સુધારેલા નિયમ અમલમાં નહોતા આવ્યા અને પુસ્તકાધ્યક્ષ તરીકે કામ કરવા સારૂ રૂા. ૩) કે ૪) ના હલકા પગારના નોકરેનું ખર્ચ પણ પુસ્તકાલયને ઉપાડવું ભારે પડતું એવા સન ૧૯૧૦-૧૧ ના વર્ષમાં ત્યાર પછીનાં ૧૯૧૧-૧૨ નાં બીજા જ વર્ષ કરતાં કબા પુસ્તકાલયોમાં વંચાયેલાં પુસ્તકની સંખ્યા પૂરા ચોથા ભાગની પણ નહોતી. સન ૧૯૧૧-૧૨ માં સરકારની અને પંચાયતની ઉદાર મદદથી આ સંસ્થાઓ આખો દિવસ કામ કરનાર ગ્રંથપાલ રાખવાને સમર્થ થઈ અને ગ્રંથપાલને પગાર ૮ થી ૨૦ રૂપિયા સુધીને થયો. આ ગ્રંથપાલોએ પોતાના પ્રયત્નથી વાચનપ્રચાર ખૂબ વધાર્યો; એટલું જ નહિ, પણ પિતપોતાના કબામાંથી બાળકો અને યુવાનોને પુસ્તકાલયમાં આકર્ષ્યા. પુસ્તકાલય રફતે રફતે યુવકોનું અને સામાજિક મંડળોનું મિલનસ્થાન થયું, અને સાંજના નિવૃત્તિના સમયે નિર્દોષ આનંદ અને વાર્તાલાપનું સ્થળ બન્યું. પુસ્તકાલયના સંગ્રહમાં વખતોવખત નવીન પ્રગટ થયેલાં પુસ્તકને ઉમેરો કર્યા કરવો એ લોકપ્રિયતા મેળવવાનું બીજું પગથિયું છે, કારણ કે પુસ્તકાલયમાં લોકો પુસ્તકો લેવા જાય તેને • વડેદરા લાઈબ્રેરી કલબ સમક્ષ સપ્ટેમ્બર ૧૯૧૨ માં આપેલું અંગ્રેજી ભાષણ શું ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શુભસંગ્રહ-ભાગ ૭ મા કહેવામાં આવે કે ‘તમે વાંચી ગયા છે! તે સિવાય નવુ કાઈ પુસ્તક આવ્યું નથી' તે તેમને સ્વાભાવિક રીતેજ નિરાશા થાય અને પુસ્તકાલયમાં કઇં આકણુ ન રહેવાથી ખીજી વખત આવતા અટકે. રાજ્યનાં કેટલાંય ગ્રામ પુસ્તકાલયેામાં આમજ બને છે; કારણ કે જૂના નિયમેા પ્રમાણે આશરે ૨૦૦ ગ્રામ પુસ્તકાલયેાને ગુજરાતી ભાષાનાં રૂ।. ૧૨૫ નાં પુસ્તકે એક વખત આપી દેવામાં આવતાં; પણ એ બધાં એક વખત વાંચાઈ ગયાં એટલે તેમની નવીનતા જતી રહી, દિવસે દિવસે ઉપયેગ એછેા થવા માંડયા અને કેટલેય ઠેકાણે પુસ્તકા ધૂળમાં રખડતાં પડયાં રહેવાથી ઉધના ભેગ થયાં. એટલે ઉત્તરાત્તર પ્રગતિ થવાને બદલે ત્રણ વર્ષને અંતે પુસ્તકસ`ખ્યા ઘણી ધટી ગઈ. પુસ્તકાલય તે પીવાના પાણીના કૂવા જેવું છે. તેમાં હમેશાં નિયમિત આવરા ચાલુ રહેવાજ જોઇએ, નહિ તેા તે અધિયાર અને નિરુપયેાગી થઈ જાય છે. આ તાજાપણુ અને આ નવીનતા પુસ્તક કયી તારીખે પ્રસિદ્ધ થયુ એમાં નથી, પરંતુ લાગતાવળગતા સમાજમાં એ પુસ્તક પહેલવહેલુ. કયારે પ્રચારમાં આવ્યું એમાં છે. ફરતાં પુસ્તકાલયેાની આજ મુખ્ય ચાવી છે. કાઇ શાળા કે પુસ્તકાલયને ત્રીસેક પુસ્તકા માકલવામાં આવે ત્યારે એ પુસ્તકા નવીન હેાવાથી રસ જામે અને વાચકે વધે. ત્રણેક માસ પછી, બધાં આવેલાં પુસ્તકા વહેંચાઇ રહે અને ઉત્સાહ જરા મંદ પડવાના થાય ત્યાં તે નવીન પુસ્તકાની ખીજી પેટી આવી પહેાંચે એટલે પાછે! સ સજીવન થાય. આમ બધા વખત રસ જળવાઇ રહે અને વધારામાં એકનાં એક પુસ્તકા અનેક ઠેકાણે વંચાવાથી તેમાં ખરચાયેલી રકમનું પૂરતું વળતર મળી રહે. એટલે આપણે કહી શકીએ કે, આના જેવી ઉત્તમ યેાજના ખીજી એકેય નથી. પુસ્તકાલયનું મકાન સારા લત્તામાં, સુશાભિત, વિશાળ અને આકર્ષક હોય એ લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનું ત્રીજું પગથિયું છે; કારણ કે સાનિક પુસ્તકાલયનાં ત્રણ પ્રધાન અંગે. ગ્રંથપાલ, પુસ્તકા અને મકાન છે. જે પુસ્તકાલયને પેાતાનું સ્વતંત્ર મકાન હાય તેની કિમત ખેવડાય છે. પછી તેને શાળા, મંદિર કે ધશાળા જેવી પરાઇ સંસ્થા ઉપર આધાર રાખવા પડતા નથી. વળી સ્વતંત્ર મકાન હાવાથી સમાજની પણ તે વધારે સારી સેવા બજાવી શકે છે; અને તેને લીધે તેના પ્રત્યે સમાજના બધા વર્ગોના લેાકેાનાં માન, ચાહ અને મદદમાં સારે। ઉમેરે થાય છે. દાખલા તરીકે વડેદરા પ્રાંતમાં ભાદરણ, ધર્માંજ અને વસા એ ત્રણ ગામેમાં પુસ્તકાલયનું સ્વતંત્ર મકાન થયા પછી એકલા યુવકેાજ નહિ, પણ વૃદ્ધો સુદ્ધાં તેને વધારે મદદ આપતા થયા છે. ઉપલાં ત્રણેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvy પુસ્તકાલયને કપ્રિય કેવી રીતે બનાવવું? ૪૫ પુસ્તકાલયમાં મળતી પુસ્તકે અને વર્તમાનપત્રો વાંચવાની મફત સવડને ઘણી મોટી લોકસંખ્યા લાભ લે છે અને એ સંસ્થાઓ એટલી લોકપ્રિય થઈ છે કે લેકે લગ્નમરણ જેવા પ્રસંગે નાણાંની ઉદાર હાથે મદદ આપે છે. હવે તે એ પ્રથા લગભગ રૂઢિ જેવી બની ગઈ છે. વર્ગણી આપનાર તેમજ ન આપનાર તમામ વર્ગના લોકો માટે પુસ્તકાલય ખુલ્લું રાખવું એ લોકપ્રિયતા સાધવાનું ચોથું પગથિયું છે. બધાં લાભ લઈ શકે એટલા માટે હવા અને પાણુની પેઠે જ્ઞાન પણ તદ્દન મફત અને જ્યારે માગે તથા જે માગે તેને મળવું જોઈએ; નહિ તે જ્ઞાન પ્રચારની આ સંસ્થાને ઉપભોગ કરવાનું સદ્ભાગ્ય થોડાક નશીબદારોને જ સાંપડે. પુસ્તકાલયોમાં કામ કરનારાઓનો અનુભવ છે કે, ઘણા લોકોને પુસ્તકો અને વર્તમાનપત્રે વાંચવાની ઈચ્છા તે હોય છે, પરંતુ વર્ગણું ભરવાને તેઓ લગારેય ખુશી લેતા નથી. અને એજ પ્રમાણે રાજ્યના કોઈ પણ મહાલનાં વણી લેતાં એક પણ પુસ્તકાલયમાં ૩૦થી વધારે વર્ગણીદાર સભાસદો નથી અને તેમાંના કેાઈ પુસ્તકાલયમાંથી ૧૦૦૦ ઉપરાંત પુસ્તકો આખાય વર્ષ દરમિયાન બહાર વાંચવા અપાયાં હતાં નથી. બે વિશિષ્ટ પુસ્તકાલયના નીચે આપેલા આંકડા ઉપરથી વર્ગથી અને મફત વાંચવા અપાતાં પુસ્તકોના પ્રચારના આંકડાએનો તફાવત સ્પષ્ટ સમજી શકાશે. - પાટણ પુસ્તકાલય વાચનપ્રચાર આનંદભવન કલબ (દી) ૧૨૦૦ ફત્તેસિંહરાવ (વર્ગણી) ૨૨૦ પેટલાદ ( ૨૬૩૨–૧૯૧૦–૧૧ ગટુલાલજી (42) ૧ ૨૭૮૩–૧૯૧૧-૧૨ ( ૩૦૦–૧૯૧૦-૧૧ સાર્વજનિક (વર્ગ) ( ૯૫૭-૧૯૧૧-૧૨ અંતમાં, કેટલાંક પુસ્તકાલયોએ ઉપાડી લીધેલી કેટલીક વ્યક્તિગત પ્રવૃત્તિઓને નિર્દેશ અહીં અસ્થાને નહિ ગણાય. આ પ્રવૃત્તિએમાંની એક તે સ્ત્રીઓને ઘેર બેઠાં પુસ્તકો પહોંચાડવાં એ. પેટલાદ મહાલનાં કેટલાંક પુસ્તકાલયોએ સ્ત્રીઓને વાંચવા માટે પુસ્તકાલયના પટાવાળા સાથે પુસ્તકે તેમને ઘેર પહોંચાડવાની પ્રથા શરૂ કરી છે. એ રીતે દર મહિને સેએક પુસ્તકો ગામની સ્ત્રીવાચકને ઘેર બેઠાં પહોંચાડવામાં એ પુસ્તકાલયો સફળ થયાં છે. આ પ્રથા રાજ્યનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ minunnnAMA શુભસંગ્રહ-ભાગ ૭ મો બીજાં પુસ્તકાલયોમાં પણ શરૂ થાય એમ છે. ખાતરી છે કે, તે જરૂર ફતેહમંદ નીવડશે, અને આપણે જેને માટે આતુર દિલથી ઝંખી રહ્યા છીએ તે સ્ત્રીકેળવણીના બહોળા પ્રચારમાં મદદરૂપ થશે. એક કમ્બા પુસ્તકાલયમાં વિદ્યાથી સ્વયંસેવકે પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈ જઈને, ઉંમરને લીધે, ફુરસદ ન મળવાથી કે માંદગીને લીધે પુસ્તકાલયમાં ન જઈ શકનારાઓને ઘેર પહોંચાડી આવે છે. અઠવાડિયામાં માત્ર એક જ દિવસ શનિવારે અને તે માત્ર બેજ કલાક વિદ્યાર્થીઓ આ કામ પાછળ ગાળે છે, છતાં દર અઠવાડિયે ઓછામાં ઓછાં ૨૫ પુસ્તકોના વાચનના નિમિત્તરૂપ થાય છે. વાચકે પુસ્તકાલયમાં જાતે જઈ શકતાં ન હોય કે જવા ઇછતાં ન હોય તેમને ઘર આંગણે ખુદ પુસ્તકાલય લઈ જવાની આ ખરેખર નવીન પદ્ધતિ છે. વળી નાનાં ગામોમાં વાંચી લખી શકે એવાં માણસે બહુ થોડાં હોય છે. તેમને પણ કોઈ ઉત્સાહી શિક્ષક કે વિદ્યાર્થી એકાદ પુસ્તક કે વર્તમાનપત્ર વાંચી સંભળાવીને પુસ્તકાલય પ્રવૃત્તિમાં રસ લેતાં કરી શકે. ટૂંકામાં, પુસ્તકાલયની લોકપ્રિયતા ખાસ કરીને તે તેની સાથે જોડાયેલા કામ કરનારાના ઉત્સાહ અને ખંત ઉપર આધાર રાખે છે. પછી એ કામ કરનાર ભલે મંત્રી હોય, પુસ્તકાધ્યક્ષ હોય કે વ્યવ સ્થાપક મંડળનો કેાઈ સભ્ય હોય. ‘લાયક માણસ લાવ, લાયક માણસ જોઈએ' એવી તરફથી બૂમ સંભળાય છે અને પુસ્તકાલયપ્રવૃત્તિના સંબંધમાં હું પણ તેને પડઘો પાડું છું. (ફેબ્રુઆરી-૧૯૩૧ના “પુસ્તકાલય”માંથી) ९६-सद्गत मोतीभाइ दरजी (લેખક:-શ્રી. વજુભાઈ દવે) ( સદગત મોતીભાઈ મહાન પુરુષ ગણાય કે નહિ, એ પ્રશ્ન સુધી જવાની જરૂર નથી. એ પ્રશ્નનો કઈ અલૌકિક રીતે નિર્ણય થાય છે. પણ એટલું તે ખરૂં, કે મહાત્માજીની જીવનપદ્ધતિનું તેમને સ્વતંત્ર રીતે (પિતાની મેળે) દર્શન થયેલું હતું, અને એ પદ્ધતિ તેમણે અમલમાં મૂકી હતી. અંગત અને સ્થાનિક મર્યાદાએને લીધે તેઓ મહાત્માછ જેટલા મહાન ફેરફાર કે આંદલને રાજ્યમાં નથી કરી શક્યા, તોપણ આખા ગુજરાતે જાણવા જેવી એ એક વ્યકિત છે. સદ્દગત મોતીભાઇ જે સામાન્ય માણસ હતા તો તેમનું જીવન એટલું તે બતાવે છે જ, કે માત્ર સારા થવાના પુણ્ય નિશ્ચયથી એક સામાન્ય માણસ પણ પિતાનું કલ્યાણ કરવા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #510 -------------------------------------------------------------------------- ________________ સદ્ગત માતીભાઇ દરજી ૪૯૭ ઉપરાંત કેટલું બધું કરી શકે ! મહાત્માજીના કેટલાક વિચારે તેમને સ્વતંત્ર રીતે આવેલા, એ જોતાં નથી લાગતું કે એ વિચારે। અવતરવાને માટે પાકી ગએલા હતા! એ વિચારેા જગતમાં પ્રવતવાનું નિર્માણ થયેલુ છે અને અધિકારી વ્યક્તિએ પેાતાતાના અધિકાર પ્રમાણે મેાડાવડેલા એક કે બીજા રૂપમાં તે ગ્રહણ કરશેજ!–તંત્રી પ્રસ્થાન” ) વઢવાણમાં હાલ મેાતીચેાક નામના એક ચેક છે, એ નામ વઢવાણના માતીલાલ દરજી ઉપરથી પડયું છે. આજથી પંદર વર્ષી પહેલાં નીચી દડીને, સુકલકડી શરીરને, અભણ જેવા એ દરજી ચેાકની સામેની હાટડીમાં સા ખટખટાવતા. એની હાટડીએ એક પણ એવી ક્ષણ ન જતી કે જ્યારે ત્યાં કાઈ તે કાઈ યુવાન ન હેાય. તે અનેક યુવાનનું વિશ્રામસ્થાન હતા. વિદ્યાર્થીઓ અહીંથી અનેક પ્રેરણા મેળવી જતા, યુવાનેા આદર્શો ધડી જતા, સેવાભાવીઓને સેવાનાં નાનાં નાનાં કાર્યક્ષેત્ર જડતાં. ધંધા વિનાની વિધવાઓને ધંધા મળતા, ખૂણે પડેલ કારીગરાને રાજગાર મળતા. મેાતીભાઈ એક અતિ સામાન્ય દરજી કુટુ ́ખમાં જન્મેલા. દરજીકામમાં સ્વાભાવિક થઈ ગયેલ બાળવવાહની હાંસડી એના ગળે વળગેલી. ચાર ગુજરાતી સુધીને એમના અભ્યાસ. અમે એમના પરિચયમાં નહાતા આવ્યા ત્યાંસુધી તેા એમનું જીવન ધણું ધાર્મિક હતું એમ સાંભળેલું. ખાવાને ઘેર એકઠા કરવા, ભજને ગાવાં અને મ`ડળીએ જમાડવામાં આ ત્રીસ વર્ષના યુવાન પેાતાનું જીવન કૃતકૃત્ય થયું માનતા. આધ્યાત્મિક વાચન અને ચિતન એ સીવવાના સમય પછીના એને મુખ્ય વ્યવસાય. સચેા ખટખટાવે અને કાઈ ને કાઈ ભગતજનના મુખેથી યેાગવાસિષ્ઠ, રામાયણ કે ભાગવત સાંભળે. એના હાથ અને પગ પણ સંચા જેવાજ જડ બની ગયેલા. એની દુકાનને આંગણે ઉભા હાઇએ ત્યારે યાગવાસિષ્ઠ વંચાતું હોય અને એ સાંભળતા હાય. સંચા ધડધડાટ ચાલ્યે જતા હાય, પગ ઝપઝપ ચાલતા હાય, હાય લૂગડા પરથી સરેરાટ કરતા પસાર થતા હોય, ત્યારે આપણને મેાતીભાઇનું ચિત્ત તેા શ્રવણુમાંજ લાગેલું લાગે. શ્રવણમાં એ એટલા એકાગ્ર થતા કે સંચા સંચાનુ કામ કર્યે જતા, જ્યારે એનુ' મુખ ચર્ચામાં ઉતરતું. આંખના ભાવ ભક્તિમાં નીતરતા, કાન શ્રવણમાં મશગુલ રહેતા. વાચનના એક પણ શબ્દ વિના સમયે એ નહાતા જવા દેતા. આમ યુવાનીનાં પાંચેક વર્ષ એણે ધાર્મિક વાચન-ચિંતનમાં ગાળ્યાં. એવામાં સ્ત્રીએ અને બાળક માટે એણે એક નાનું શુ પુસ્તકાલય પચીસેક પુસ્તકાથી શરૂ કર્યુ. હાઇસ્કૂલના વિદ્યાર્થી આ અહીથી ચેાપડીઓ વાંચવા લઇ જાય અને મેાતીભાઇ તેમને ઇતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શુભસંગ્રહ-ભાગ મો. વાચનનો શોખ લગાડે. અમને પણ વાચનની સારી એવી ભૂખ. આ વખતે હું પાંચમી અંગ્રેજીમાં હાઈશ. અખાડેથી લટાર મારતો મારતો હું મેતીભાઈની દુકાને જઈ ચઢયો અને બે ચોપડીઓ વાંચવા માગી, જે એમણે ઘણી હોંશથી આપી. આ અમારા પ્રથમ પરિચય દિવસ. અમારો સંબંધ દિવસે જતાં ગાઢ થયો. આ નાના પુસ્તકાલયને મોટું કરવાના મનોરથ ધડયા અને તે પાર પણ પડયા. આ પુસ્તકાલયદ્વારા મોતીભાઈ અનેક યુવાનેના પરિચયમાં આવ્યા, અને ઘણાનું ઘડતર એના દ્વારાજ થયું, એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. દિવસો જતાં મોતીભાઇની દુકાન અમારે વાચનને અખાડો બની. આ દુકાને બેસી હિંદ અને બ્રિટાનિયા, ગોખલેનું ચરિત્રભા. ૧; એવાં જસ ગણાતાં પુસ્તકો છડેચોક અમે વાંચતા અને સ્વદેશસેવાની અનેક પ્રકારની ભાવના કેળવતા. આવા વાચન ઉપર જેમ જેમ અમે વિશેષે ચઢયા, તેમ તેમ મેતીભાઈએ ધાર્મિક જીવન ઉપરાંત રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કર્યો: એની એકાંગી ધાર્મિકતામાં રાષ્ટ્રીય તત્ત્વ ઉમેરાયું એમ કહું તે ચાલે. આજ સુધી એ એકલા ધાર્મિક વિચારોમાંજ પડયા રહેતા. હવે તેમના જીવનની અનેક દિશાઓ ખૂલી. અમારું વાચન જેમ જેમ વધતું ગયું તેમ તેમ એમને એક વસ્તુ સાલવા લાગી, કે આપણે વાંચ્યાજ કરીએ તે ઠીક નથી. કાંઈક કર્તવ્યમાં મૂકીએ તેજ વાચન સાર્થક થયું ગણાય. આ વિચારથી એમની સાથે સેવાનાં નાનાં નાનાં ક્ષેત્રે અમારા માટે ખુલ્લાં થયાં. પુસ્તકાલય એકલાથી સંતોષ ન માનતાં અમે એક ફરતું પુસ્તકાલય શરૂ કર્યું. એમાં આઠ દશ સ્વયંસેવકે, દરેક જણ પાસે વીસ વીસ પુસ્તકે હેય. આ પુસ્તક લઈ અમે ગામના લત્તામાં જઈએ. સ્ત્રીઓ, વિદ્યાથીઓ તથા અન્ય શહેરીઓને વાચન તરફ દોરીએ. આ સમયમાં વઢવાણમાં વાચનનો એટલો બધે શેખ વશે કે ન પૂછો વાત. અમારા પુસ્તકાલયમાંથી આ વર્ષોમાં દરરોજ સેથી દેઢ પુસ્તકો જતાં અને તે ઉપરાંત ફરતાં પુસ્તકાલયને ઉપયોગ થતો તે જુદો. સાંજના પાંચ વાગ્યાના ટકારા વાગે કે મેતીભાઈનો સંચે બંધ થાય. પાંચના ટકોરા પછી એક પણ ટાંકે એ મારતા નહિ, લૂગડું જેટલું અધુરું રહ્યું હોય તેટલું રાખીને જ દુકાન બંધ કરીને નદીની રેતમાં દેડતા. આજથી પંદર વર્ષ પહેલાંની આ વાત છે, કે જે કાઠિયાવાડમાં અને તેમાં પણ ખૂણે પડેલ વઢવાણમાં અખાડાનું નામ તે વખતે નહિ આવે એવા સમયે અખાડાના અનેક મનોરથ મોતીભાઈએ સેવ્યા. શરૂઆતમાં અમે પાંચ જણ. અમે હતા જુવાને. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #512 -------------------------------------------------------------------------- ________________ સદ્દગત મોતીભાઈ દરજી ૪૯૯ મોતીભાઈની ઉંમર અમારાથી બમણું. સળેકડી જેવું શરીર, નાનપણથી દરજીને બેઠાડુ ધંધે કરેલો, કદી રમેલ નહિ કે રખડેલ નહિ; છતાં હશે હોંશે અમારી સાથે કુસ્તીમાં ઉતરે, દોડે, રમતો રમે. અખાડાના સમય દરમિયાન વાતે તે ચાલુ હોય જ. એમની એકજ ભાવના હતી અને તે આ યુવાન સૈન્યનું ઘડતર કરવાની. વખત જતાં પાંચમાંથી અમે પંદર થયા, પચીસ થયા, અને પછી તો સાંજ પડયે નદીની રેતમાં પણ પિણા જુવાનિયાનું જૂથ જામતું. આ અખાડા દ્વારા મોતીભાઈ. જુવાનોમાં અનેક પ્રકારની ભાવનાઓ પ્રેરી શક્યા. ઘણુના અંગત મિત્ર બન્યા, કેઇના મુરબ્બી બન્યા, કેઈના માર્ગદર્શક બન્યા. આમ જુદે જુદે પ્રકારે અને જુદા જુદા સંબંધે એ એકએકના સંબંધમાં આવી જતા અને સૌ એમના ઉચ્ચ ચારિત્રમાંથી કાંઈ ને કાંઈ લઈ જતા. જેમ જેમ અમે નિકટ આવતા ગયા, તેમ તેમ અમે ઘેર રહેવાને સમય ઓછો કરી નાખ્યો. બે ટંક ઘેર ખાવા સિવાયને અમારે બધાય વખત અમે સૌ (પંદરની ટોળી) સાથેજ ગાળતા. પુસ્તકાલયનું મકાન તે અમારી જાણે કે બોર્ડિગ હોય તેવું બની ગયું. મેંતીભાઈની દુકાન છે કે જાહેર રસ્તા પર હતી, છતાં એ અમારા અધ્યયનને અખાડા બની. સ્વામી રામ, વિવેકાનંદ વગેરેના વાચનમાં એ દુકાને મને જે એકાગ્રતા મળતી તે હજુ જીવનમાં ક્યાંય નથી મળી. મોતીભાઈ અમને રોજ ચાર વાગ્યે ઉઠાડે, વાંચવા બેસાડે. કલાકના વાચન પછી અમે ચાર માઈલ રોજ પ્રભાતે દેડીએ. ગમે તે શિયાળો હોય તે પણ નારદભાઈની વાવે ઠંડા પાણીમાં તરવું; અને મોતીભાઈ તે કડકડતી ઠંડીમાં પણ કલાક સુધી પાણીમાં પડયા રહીને જ બહાર નીકળતા. ત્યાર પછી પ્રાર્થના અને પછી મોતીભાઇને ઘેર નાતે. મેટોભાઈ જે ભાવનાથી નાના ભાઈને ખવડાવે એ ભાવનાથી એ સમયે તેઓ નાસ્તો કે દૂધ આપતા. રોજ રાત્રે અમારું સમૂહવાચન થતું, જે વખતે જીવનની અનેક દિશાઓ ખૂલતી. મોતીભાઈ દરેકના ઘરની અને જીવનની મુશ્કેલીઓ જાણુતા. એ એમના બહોળા અનુભવની વાત કહી હરેકની મુશ્કેલીનો ઉકેલ કરી દરેકને એક ડગલું આગળ લેવા મથતા. હવે તો મોતીભાઈની ભાવના વધી. તેમણે વિચાર્યું કે આપણે તો સમાજના સેવકે થવું છે. માટે આપણને ભાષણ કરતાં આવડવાં જોઈએ. આપણે મોટી મોટી સભાઓમાં આપણું વિચારો આપવા પડશે, માટે આપણે અવાજ બુલંદ હોવો જોઈએ. આથી અમે એક ભાષણ કરનારૂં મંડળ શરૂ કર્યું. અમારા મંડળના સભ્યોમાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શુભસ ગ્રહ–ભાગ ૭ મા અમારીજ મંડળી. અનેક વિષયેા અમે ઉથલાવી નાખ્યા. જે વિષય લઇએ તેને અભ્યાસ કરી લાવવાનેા હાય. આથી અભ્યાસ પણ વષ્યા અને વાચન બહેાળું થયું. શ્રોતા એક હૈાય તેાય વખત થઇ ગયા હોય તે। અમારી સભાનુ કામકાજ શરૂ થઇ જતું; પણ અમે આવી સભાએથી સતે।ષ ન પામ્યા. અમારે તે ખુલ અવાજે ભાષણ કરતાં શીખવું જોઇએ એવી મેાતીભાઇની માન્યતા. મેાતીભાઇ અમને સવારના પાંચ વાગ્યે નારદભાઇની વાવ ઉપર–મંડાણ ઉપર વક્તાને ઉભા રાખે. શ્રોતાએ અમે, જુદી જુદી દિશામાં દૂર દૂર-ખૂબ દૂર-વક્તાના અવાજ પહોંચે એટલે દૂર ઉભા રહીએ અને વક્તા જાણેકે પંદર વીસ હજારની મેદની સમક્ષ ભાષણ કરતા હાય તે છટાથી ભાષણ કરે. આવી રીતે ભાષણા કરવાના સૌને જિયાત વારે। આવે અને ઈચ્છા ન હેાય તાપણુ મેાતીભાઈ પરાણે ઉભા કરે. ના પાડીએ તે કહે, અરે મૂર્ખા! આમ શરમાઇશ તા કેમ ચાલશે ? આપણે તે! સાચેજ મેાટી સભાઓ માટે તૈયાર થવાનું છે. જ્યારે મેાતીભાઇ અમને વાવના મંડાણ ઉપર ઉભા કરતા (એ અમારૂં પ્લેટફેામ), અને અમારા પાંચ સાત મિત્રા જે ખૂબ દૂર ઉભા રહેતા તેને પંદર હજાર માણસા માની ભાષણુ કરતા ત્યારે કાઇ કાઇ વખત હસવું આવતું અને લાગતું, કે આ ક્યા ટાઢે ચઢયા છીએ અને માતીભાઈ તે આ શા ખેલ રાજ કરાવે છે ! પરંતુ એકવીસની સાલમાં જ્યારે અમે વીસ વર્ષના હતા ત્યારે અને અત્યારે એ બધી પાડેલ ટેવ કામ આવી ગઇ ત્યારે એની કિંમત જણાઈ. મેાતીભાઇ અમારી નાની મ`ડળી બહાર જાણીતા નથી. એમને પ્રસિદ્ધિના મેાહ પણ નહાતા; પણ એટલું કહેવું જોઇએ કે, એમને પેાતાની શક્તિ અને અભિલાષા પ્રમાણે કાર્યક્ષેત્ર મળે, તેઓ પેાતા માટે એવું કા ક્ષેત્ર પેદા કરી શકે, તે પહેલાં તે ગુજરી ગયા. આજે જો એ જીવતા હૈાત તા ખરેખર ગુજરાતના સમ કાર્યકર્તા નીવડયા હાત. ગાંધીજી એકવીસની સાલ પછીથી જે જે વિચારે આપ્યું જાય છે, તે દરેકે દરેક વિચાર જાણે કે મેાતીભાષને ઝી ગયા હતા એમ લાગે છે. અને એના સાળની સાલના એ વિચારાનું સામ્ય જ્યારે બાપુજીના વિચારા સાથે જોઉં છું, ત્યારે ધડીભર એમ થઇ આવે છે કે, ખરેખર મેાતીભાઇ એક મહાન પુરુષ હતા. • ઘેર ઘેર જો ગાય પળાય તાજ ઘી-દૂધ ખવાય’ એ એક સૂત્ર વિચારાના સેવન પછી એમને જડયુ અને તેને અમલ પણ તુરતજ કર્યાં. કાઇ પણ વિચારના જાતે અમલ કર્યાં પહેલાં તે ખીજાને ઉપદેશ આપતા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ v ; vvvvvvvvvvv 'Wvwvw સદ્દગત મોતીભાઈ દરજી ૫૦૧ કામધંધે મૂકીને ઘેર ગાય ન બંધાય ત્યાં સુધી અન હરામ કરીને એ ગાય ખરીદવા નીકળ્યા. ઉનાળાના ધોમ ધખતા બપોરે ઉધાડે માથે અને ઉઘાડે પગે એ ગામેગામ રખડયા અને આમે દિવસે ઘેર ગાય બાંધીને એમણે અન્ન લીધું. પિતાની રહેવાની સાંકડી જગામાં ગાયને પોતાના બાળક માફકજ રાખી. ગાય પરત્વેની એમની પ્રીતિ એ દાખવતા. એક શિયાળામાં પિષ માસની કડકડતી ઠંડીના દિવસેમાં ગાય માટે ઠંડીના રક્ષણાર્થે એમનાથી કાંઈ તૈયારી ન થઈ શકી. અનેક વ્યવસાયના લીધે આ કામ રહી ગયું. ગાયને રાત્રે ઠંડીમાં ધ્રુજતી જોઈ મેતીભાઈએ એમને પોતાને ખાટલો ખુલ્લા મેદાનમાં ગાય પાસેજ નંખાવ્યો, ઓઢવાનું પાસે ન રાખ્યું. આમ જ્યાં સુધી ગાય માટે કોઢ તૈયાર ન થઈ ત્યાં સુધી એમણે પણ ગાયની સાથેજ ઠંડી સહન કરી. પિતાનાં ઢોર માટે એમને આટલી પ્રીતિ હતી. ઘેર ગાય બંધાઈ એટલે તેમણે પોતાના સહવાસમાં જે આવે તેને ગાયના મહત્ત્વને ઉપદેશ કરવા માંડ્યો. દરેક ઘેર ગાય હેવી જ જોઈએ, એ આગ્રહ તેઓ સૌને કરતા. એના મગજમાં આવેલ એક પણ સુવિચારને એણે અમલમાં ન મૂકયો હોય એવું નથી બન્યું. એ વખતે રાષ્ટ્રીય શાળાઓ તે નહોતી. આ શાળાએથી બાળકોનાં જીવન રહેંસાય છે એની એને પ્રતીતિ થઈ ગઈ. ત્યારથી જ પિતાનાં બન્ને બાળકોને નિશાળે નહિ મેકલવાને એમણે નિશ્ચય કર્યો. ત્યાર પછીથી એમનાં બાળકોને એ રોજ ઘેર શિક્ષણ આપતા. પિતાની સ્ત્રી અભણ છે એ વસ્તુ જ્યારથી એમને સાલવા લાગી ત્યારથી એમણે તેને પણ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ વખતે એને વ્યવસાય ઘણેજ વધી ગયેલો હતો, છતાં જીવનની મિનિટે મિનિટનો હિસાબ રાખી એ એમની સ્ત્રીના શિક્ષણ માટે હંમેશાં રોજ અર્ધો કલાક કાઢતા અને એક વર્ષે એમનાં ધર્મનાં પનીને એમણે વાંચતાં પણ કરી દીધાં. આ સમય હિંદભરમાં હોમરૂલ લીગને હતો. સ્વદેશીનું વાતાવરણ ચોમેર ફેલાયું હતું. એની અસર વઢવાણમાં સાથી પ્રથમ મોતીભાઈ ઉપર થઈ. સ્વદેશી માલની એક દુકાન કાઢવાનો તેમણે વિચાર કર્યો, પણ અમે તો હતા વિદ્યાથી. અમારી પાસે એક પાઈ પણ નહિ. અમે તે મહેનત કરીએ. સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવા થોડીક થાપણ રોકવી જોઈએ તે કોણ રોકે ? પોતાના જીવનવ્યવસાયમાં મોતીભાઈએ જે કાંઈ રોકડ કરેલ તેમાંથી પાંચસોકની થાપણ સ્વદેશી ભંડાર વસાવવામાં રોકવાનો એને વિચાર જ્યારે અમને એણે દર્શાવ્યો ત્યારે અમારા આનંદને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શુભસ’ગ્રહ-ભાગ ૯ મા પાર ન રહ્યો. સ્વદેશી કાગળા, પેન્સીલેા, કાપડ વગેરેના એક ભંડાર મેાતીભાઇની દુકાનેજ અમે ખેાલ્યું અને દિવસેા જતાં એ સારી રીતે વિકસ્યા. આખા દિવસમાં મેાતીભાઈની દુકાને નહિ નહિ તે ખસે। માણસે આવી જતાં હશે. કે!ઇ સીલાઇ અને ખરીદીની ધરાકી નિમિત્તે, કાઈ પુસ્તકેા માટે, તે કાઈ કામ લેવા માટે. આ બધાને એ સ્વદેશી માલની ખરીદીને આગ્રહ કરે. કાઇને ઉપદેશ આપવાનું ન ચૂકે, બ્રામાં આવે તેની પાસેથી વ્રત લેવરાવી લે અને આમ અનેકને સાંજ પડતાં મૂડે.' જે કામ ભલભલી સભાએથી ન થઇ શકે તે પ્રચારકામ આ દરજી સચે બેઠા બેઠા કરતા. આ વખતે મીલનુ સૂતર અને હાથવણાટનુ કાપડ પહેલા નખરનું ગણાતું. અગસરા અને અમરેલીના આવેા માલ અમે મગાવતા અને ખૂબ ખપાવતા. પણ મેાતીભાઈને આ માલ સાચેા સ્વદેશી ન લાગ્યા. એને રેટીઆની ખાદીજ શુદ્ધ સ્વદેશી લાગી. આ અરસામાં પૂ. બાપુજી સાથે અમારે સબંધ થઇ ગયા, અને તેએશ્રીને પણ રેટિયાનેા અખતરા કરવાના વિચાર આવેલ. મેાતીભાઇ અને ખાપુજીને સુયેાગ થયા અને મેાતીભાઇએ આ અરસામાં કેટલું સૂતર કંતાવીને બાપુજીને મોકલ્યું પણ ખરૂં. આમ ગેાસેવા અને રાષ્ટ્રીય શિક્ષણ સાથે મેાતીભાઇની સ્વદેશી ભાવના ખીલી અને તેને એમણે ખૂબ વિકસાવી. એમના પિતા વૈષ્ણવ ધર્માં પાળતા. ધરના ધાર્મિક વાતાવરણની એમના ઉપર સારી અસર હતી. એમનું શરૂઆતનું જીવન કેવળ ધામિ ક હતું, પરંતુ ત્યારથી–રાષ્ટ્રીય ભાવનાનું તત્ત્વ એમના આ જીવનમાં ભળ્યું ત્યારથી—એમના ધાર્મિક જીવને પણ પલટા ખાધે. અંત્યજોની હડધૂત સ્થિતિને એ હિંદુ સ’સારના કલંકરૂપ માનવા લાગ્યા. એમની દુકાન શહેરના મધ્યભાગમાં હાવા છતાં એ એમને ત્યાં આવતા અંત્યજોને છૂટથી અડકતા, અને ચુસ્ત વેપારીઓને ખાક વહેારી લેતા. બાળલગ્નની હાનિએ તેા એમણે એમના જીવનમાંજ અનુભવેલી, એટલે એમણે એમનાં બાળકાને પચીસ વર્ષ પહેલાં નહિ પરણાવવાનો નિશ્ચય કરેલા. દરજીની નાતમાં બાળલગ્નના રિવાજ સાધારણ રીતે ધર કરી ગયેલ છે. મેાતીભાના પિતાની એમની જ્ઞાતિમાં આખરૂ સારી, એટલે એમના પિતાને તેા મેાતીભાઈના પુત્રને જલદી પરણાવી નાખવાની ભારે હાંશ. એમના ઉત્સાહ સામે થતાં મેાતીભાઈને ઘણું સહન કરવું પડેલું; છતાં આ કૌટુંબિક પ્રશ્ન ઉકેલવામાં એમણે વ્યાવહારિક દક્ષતા પણ સારી બતાવી; જેના પરિણામે એમના પિતાના અને એમના સંબધ સારી રીતે સચવાઇ રહ્યો. એ પેાતે પેાતાના નિશ્ચય પાળી શક્યા. આ રીતે આપણે જોઇ શકીએ છીએ, કે મેાતીભાઇ એક સુધારક પણ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ સદ્ગત માતીભાઇ દરજી ૫૦૩ વઢવાણમાં પાણીની સામાન્ય રીતે તંગી છે. ગામડાના અને વઢવાણ કેમ્પના વ્યવહાર શહેર સાથે ધણેા. ભર ઉનાળામાં વટેમાર્ગુ - એને વઢવાણુ આવતાં સીમાડામાં પાણીની ધણી તંગી ભગવવી પડતી. મેાતીભાષને આ વસ્તુ ખૂબ સાલતી. એની પાસે પૈસા તે હતા નહિ કે નવાણુ ગળાવી શકે. એવા વગદાર સંબધીએ નહેાતા કે એવી આળખાણા નહાતી કે જેથી પૈસા મેળવી નવાણા ગળાવી શકે. પ્રચારકામ એમને આવડતું નહોતું અગર તેા સેવાનાં કાર્યોમાં ભીખ માગવાની એને શરમ હતી, એટલે એની નજર એના સાથીએ ઉપર પડી. અખાડાના પઢ્ઢા જુવાને એની પડખે હતા એટલે મારાની એને જરૂર ન હતી. પાવડા, સુંડલા, હીહવા અને બે ત્રણ ક્રાશ, એ એક સવારે લઇ આવ્યા અને અમને કહ્યું, કે ચાલે!કાનેટીના કૂવા ખેાદવા. એ કૂવાનાં પાણી ઉંડાં ઉતર્યો છે અને વટેમાર્ગુઓને એ બાજુ પાણીની ભારે તકલીફ પડે છે. મેાતીભાઇનુ વેણુ અમારે તે હુકમ સમાન હતું. એ અમારા સેનાપતિ, અમે એના સૈનિકા. અમે તેા કાદાળીએ-પાવડા-સુંડલા વગેરે એજારા લઈ ઉપડયા. રજાના દહાડા હતા. ધેરકાએ કાંઈ વાત ન કરી કે ક્યાં જઇએ છીએ. જીંદગીમાં કદી ખેાદેલું નહિ, તેમાં વળી કૂવે ક્યાંથી ખાદ્યો હાય ? છતાં તરસ્યાંને પાણી મળશે એ એકજ ભાવનાથી કાટા વાળી વાળીને અમે આખા દિવસ જે ઉત્સાહથી કૂવા ખાદ્યો તે પ્રસંગ જીંદગીમાં કદી ભૂલાતા નથી. સાંજ પડયે અમે બે હાથ જેટલેા કૂવા ખાદી નાખ્યા અને શ્વરને કરવું, તે અમારૂં સદ્ભાગ્ય—(પીનારનુ નહિ) તે એક ઝરણું ફૂટયું અને એ નપાણીએ કૂવા સાંજ પડયે ટાપરા જેવા મીઠા પાણીથી ભરાઇ ગયા. મેાતીભાઈના અને અમારા જીવનની આધન્ય ક્ષણ ! અમારા આનંદના પાર ન હતા. આખા દિવસની સખત મજૂરી પછી દાળિયા અને ગાળ ઉપર ઝપટ મારી ઝાલર ટાણે અમે જ્યાં ધર તરફ વળીએ ત્યાં તા ધેર ધેર અમારા પરાક્રમની વાર્તા ફેલાયેલ. પણ અમારાં લગભગ દરેકનાં મેટેરાં અમારા આ સાહસથી ખીજાચેલાં. અમે દરેક મેાતીભાઇના સહવાસ પછીથી અમારા વડીલેાની દૃષ્ટિએ ખગડી ગયેલા હતા. એટલે સૌને મેાતીભાઇ ઉપર થાડી ઘેાડી દાઝ તા હતીજ. તેમાં આ બન્યું, એ બધાય દુઃખિયા થયા ભેગા. ઝાઝા દહાડાની દાઝ આજે તેા મેાતીભાઇ ઉપર કાઢવાને સૌએ નિશ્ચય કર્યાં. ગામના જુવાનિયાને આમ આ દર્જી બગાડે તે કેમ પાલવે ? એક ભાઈ કે જેના છેાકરે! અમારી સાથેજ હતા તે એની રાંપની ધાર કઢાવવા જતા હતા ત્યાં એણે અમારા ગામ ભણી વળવાના સમાચાર સાંભળ્યા, એટલે લુહારને ત્યાંથી એ દરવાજા તરફ પરભાર્યાં વળ્યા. અમારા ચીડાયેલા કેટલાક વડીલેા પણ સાથે. ટાળું આવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શુભસંગ્રહ-ભાગ ૭ મા દરવાજે અને અમે પણ પિઠા દરવાજામાં. મોતીભાઈ ઉપર ગાળાને વરસાદ વરસ્યો-અમે તો એમને ત્યાંના ત્યાંજ મૂકીને રસ્તો માંગ્યો. મેતીભાઈ અને એક બીજા ભાઈ, બે જણ રહ્યા એકલા. વડીલેએ એમને લીધો ઉધડા. પેલા રાંપવાળા ભાઇને એ ક્રોધ ચઢ કે રોપ ઉગામીને તાડુક્યા કે અલ્યા “ચુંકણું એક વેણ હવે જે કાઢયું છે તે એક ઘા -ને બે કટકા કરી નાખીશ. મોતીભાઈ અડગ રહ્યા. એના મુખની એક પણ રેખા ન બદલાઈ. એ બોલ્યાઃ–તમારે કરવું હોય તે ભલે કરજો. તમારા છોકરા મારી સાથે આવશે ત્યાં સુધી હું તેમને અટકાવનાર નથી. પેલા ભાઈ આ સાંભળીને વધુ ક્રોધિત થઈને ધા કરવા જતા હતા ત્યાં પાછળથી અન્ય લોકોએ એને હાથ થોભી લીધું અને ટોળું વીખરાયું. આ પ્રસંગથી અમને વધુ બળ મળ્યું. મેંતીભાઈની ખરી કસોટી થઈ ગઈ. એની આસપાસ જુવાનિયાનું જૂથ વધુ જાણ્યું, અને નવાણ ગાળવાનું અમારું કામ ચાલુ રહ્યું. ત્યાર પછી તો માળાદના મારગને કુ અને ફાટસરને કૂવો એમ બે કૂવા અમે ગાળ્યા. કેમ્પના રસ્તે નદીમાં બે ચાર સુંદર વીરડા ગાળ્યા. આ દરેક ઠેકાણે વટેમાર્ગુઓને તૃષા છીપાવતા જ્યારે અમે જેતા ત્યારે અમને એર આનંદ થતો. સ્ત્રીઓની ઉન્નતિ–તેમની કેળવણું–કુરિવાજ-વિધવાની દશા વગેરેના વિચારો મતભાઈને આવ્યા. તે સાથે જ એ દિશામાં પણ ઉપરનાં કાર્યોની સાથોસાથ એમણે કેટલાંક કામો ઉપાડયાં. પુસ્તકાલયમાંથી સ્ત્રીઓને ખાસ ઉપયોગી પુસ્તકે અલગ કરી નવાં ખરીદી સ્ત્રી પુસ્તકાલય શરૂ કર્યું. કાલાં ટાણે વાચનવર્ગ ખેલ્યા. ખાસ સ્ત્રીઓ માટે પણ ફરતાં પુસ્તકાલય ક્ય, વિધવાઓને ઉદ્યમ મળે એટલા માટે મેજાં સીવવા, હાથરૂમાલ, ટેબલ કલોથ વગેરે બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. આ ઉદ્યોગ માટે જરૂરી બધાં સાધનો એ લાવતા, બહેનોને આપતા અને સ્ત્રીઓ એમની દુકાનેથી ખૂબ કામ લઈ જતી અને દિવસના રોટલા જેટલું નીરાંતે કમાતી અને એને આશીર્વાદ આપતી. બહેનોને મોતીભાઈ પાસેથી કામ મળતું, એટલું જ નહિ પણ એ ઉપરાંત બીજું ઘણું મળતું. ભણેલી હોય તેને પુસ્તકો મળતાં, અભણને ભણું લેવાની પ્રેરણા મળતી. એ ઉપરાંત કાંઈ ને કાંઈ ઉપદેશ મળ્યેજ રહેતો–આથી ઘણી બહેનોનાં જીવન સુધરતાં. મોતીભાઈનો સ્વભાવજ એવો હતો કે તેના પરિચયમાં જે કોઈ આવે તેને તે ઘડીકમાં અસર કરતા. અને એક વખત એના પરિચયમાં આવેલ માણસ બીજી વખત એની પાસે આવ્યા વિના રહેતો નહિ. મોલાકત (અલુણું વ્રત) આવે ત્યારે કાઠિયાવાડમાં છોકરીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ w સગત મેતીભાઇ દરજી દેદ ફૂટે છે. એ રિવાજ મોતીભાઈને સારે ન લાગ્યો. એટલે એ નદીમાં છોકરીઓને એકઠી કરે, રાસડા ગવરાવી ખાવાનું વહેચે, દેદ નહિ ફૂટવાનાં બે વેણુ પણ કહે-રમતો રમાડે અને આનંદ અને ઉત્સવનું વાતાવરણ ઉભું કરે. આમ ત્રીજીવનની ઉન્નતિ માટે પણ એમની નજર પડેલી અને એના ટૂક જીવનમાં એણે થોડુંક કરેલું પણ ખરું. બાપુજી, એની બેસન્ટ, દાદાભાઈ નવરોજજી, ગોખલે વગેરે દેશનેતાઓનાં જીવનચરિત્ર અમે સાથે જ વાંચી ગયા. મેંતીભાઈએ નિશ્ચય કર્યો કે, જીવતા નેતાઓમાંથી બને તેટલાને આપણે વઢ વાણમાં ઉતારવા. બન્યું એવું, કે ગોખલેજીના સ્મારક ફંડ માટે મહાત્માજી રાજકેટ જતા હતા. અમને આ વાતની ખબર પડી. મોતીભાઈએ અમને કહ્યું કે, આપણે વઢવાણમાં મહાન પુરુષોને લાવવાનું વ્રત લીધેલ છે અને તેના અમલ તરીકે બાપુજીને ઉતારવાને આ લાગ સારે છે. મહાત્માજીને વઢવાણમાં આવવાનું નોતરું આપવાને અમે નિશ્ચય કર્યો. આ વખતે એક વાત ધ્યાનમાં રાખવાની છે. અમે બધાય હતા વિદ્યાથી. કોઇની અલેડ જુવાનેથી વધુ આબરૂ નહિ, મોતીભાઈ પણ અમારી મંડળીના એટલે મોટા ગણાતા તે વખતના શહેરીઓ સાથે અમારે ખાસ સંબંધ નહિ, તેમજ તેમની સાથે પરિચય પણ છે. મતલબ કે, અમારો બજ પ્રજા ઉપર નહિ. એમ એ કશાયને ખ્યાલ કર્યા વિના મહાભાજી જેવાને વઢવાણમાં નોતરવાનો નિશ્ચય અમારી મંડળીએ કર્યો. બાપુજી રાજકોટ જતા હતા તે વખતે જંકશન સ્ટેશને અમે મળ્યાં. તેમના જીવનની ઘણી વાર્તા વાંચેલી. એમનાં પ્રત્યક્ષ દર્શન કરી અમે કૃતકૃત્ય થયા. મહાત્માજી સાથે આ પ્રથમ પરિચય. મોતીભાઈ અને બાપુજી વચ્ચે વાતો ચાલી. મોતીભાઈએ રાજકોટથી વળતાં વઢવાણ ઉતરવાનું નોતરું આપ્યું. બાપુજી સમજ્યા, કે ગોખલે સ્મારકમાં મને કાંઇક મળે એવું હશે માટે જ આ જુવાનિયા મને લઈ જતા હશે. એ લાલચે એમણે તે પટ દઈને હા પાડી દીધી, અને અમે તો અમારી કશીય જવાબદારી સમજ્યા વિના મહાત્માજી વઢવાણને પાવન કરશે એ એકજ વિચારથી ખૂબ ઉલ્લાસમાં આવી જઇ અમારી જાતને ધન્ય થયેલ માની વઢવાણ તરફ વળ્યા. મોતીભાઈને ઉત્સાહ અજબ હતો. તે દિવસથી તે બાપુજી ત્રણ ચાર દિવસે વઢવાણુ આવ્યા ત્યાં સુધી અમે ઉજાગરા કર્યા. હાથે લખી લખીને જાહેરનામાં શહેરમાં ચઢયાં અને મહામાજીની પધરામણીની તૈયારીઓ કરી. ગામના કેટલાકે, અમે કાંઈ પણ તૈયારી વિના-અમે કોઈને પૂછયા વિના મહાત્માજી જેવાને નોતરૂં આપી આવવા માટે મેંતીભાઇને ઠપકો પણ દીધો. શુ. ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મા બે દિવસ સુધી તો અમારી સાથે કઈ ન મળ્યું, કેટલાકે વિરોધ દર્શાવ્યો. ગામના કોઈ સહકાર નહિ આપે તો આપણામાંથી કોઇના ઘેર મહાત્માજીને ઉતારી આપણી મંડળીમાંથી જે બે પાંચ રૂપિયા થશે તે ભેટ ધરી તેમને વિદાય આપીશું, એમ નકકી કર્યું; પણ મહાત્માજીને વઢવાણ લાવવા એ તે નક્કી. મહાત્માજીને આવવાને એક જ દિવસ બાકી રહ્યો અને મહાજનના વેપારીઓને થયું કે આ છોકરાઓ તે પહેલાજ નોતરૂં દઈ આવ્યા છે અને ગામમાંથી એ કેરેકાંટા જશે તે આપણી આબરૂ જશે. મહાજને પૂર્ણ સહકાર આપ્યો. નગરશેઠને ત્યાં બાપુજીને ઉતારે મળ્યો. સ્ટેટ ફંડમાંથી સારી રકમ આપી. મહાજને થેલી આપીને બાપુજીને નવાજ્યા. એ આખા ગામે પૂર્ણ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું. બાપુજીએ મેતીભાઈના પુસ્તકાલયની મુલાકાત પણ લીધી. તે વખતે અમે એ સંસ્થાને “ક્રી લાઇબ્રેરી' કહેતા. આ અંગ્રેજી નામ તરફ તરત બાપુજીનું ધ્યાન ગયું. તેમણે બે ત્રણ નામને વિચાર કરી છેવટે આ પુસ્તકાલયને માટે ધર્મ પુસ્તકાલયનામ પસંદ કર્યું. ત્યારથી એજ નામે એ પુસ્તકાલય ઓળખાય છે. બાપુજીએ ત્યાંની મુલાકાત પોથી'( વિઝિટબુક’ માટે આ શબ્દ બાપુજીએ પસંદ કર્યો)માં કંઈક લખ્યું છે. બરાબર મતલબ યાદ નથી, પણ તેના કાર્યકર્તાઓ માટે તેમણે સંતેષ જાહેર કર્યો હતો. મોતીભાઈની શુભેચ્છા સર્વ રીતે ફળી. એણે કરેલ નિશ્ચય પાર પડ્યો. આ પ્રસંગથી મહાત્માજી અને મોતીભાઈને પરિચય વધે. ત્યાર પછી તે મોતીભાઈ આશ્રમમાં પણ રહી આવેલા અને એમનો સંબંધ વધેલ. એ સંબંધને લીધે જ બાપુજીએ દેવીદાસભાઈને વઢવાણ હવાફેર માટે મોકલેલા. આશ્રમમાં એક વર્ષે માતાના સખત વા હતા ત્યારે આ શ્રમમાં ઘણા માંદા પડી ગયેલા અને સેવા કરનારની જરૂર હતી. તેની ખબર વઢવાણ પડતાં મોતીભાઈ તેમના બે ચાર સાથીઓને લઇને આશ્રમ પહોંચેલા. એ માંદાની શુશ્રુષા બાપુજીને ખૂબ સંતોષ થાય તેવી રીતે કરેલી. મોતીભાઈનું જીવન તપસ્વી તો હતું જ, બાપુજીના પરિચયમાં આવ્યા તે પહેલાં તે સત્યાગ્રહી હતા. પરંતુ આશ્રમમાં રહી ગયા પછી તે વઢવાણમાં ગૃહજીવન ગાળતાં છતાં એણે ખરૂં અશ્રમજીવન શરૂ કરી દીધું. - બ્રહ્મચર્યા–અપરિગ્રહ–અસ્તેય વગેરે આશ્રમનાં પાંચે વ્રત એણે લીધાં અને તેનું સખ્ત પાલન એ કરતા. જીવનના છેલ્લા માસામાં આ તે સાથે અલૂણા વ્રત પણ લીધું હતું. પાંચ ચીજ ઉપરાંત છઠ્ઠી ચીજ એ કદી ખાતા નહિ. એટલે કે શાકમાં તેલ આવે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #520 -------------------------------------------------------------------------- ________________ સદ્ગત મોતીભાઈ દરજી ૫૭ તો તે પણ ચીજ ગણાય. આમ ધીરે ધીરે એમના જીવનને એમણે ખૂબ તપસ્વી બનાવ્યું; છતાં ગૃહકાર્ય અને અન્ય વ્યવસાય હંમેશની મુજબ ચાલ્યો જતો. તેમનાં આવાં વ્રતોથી તેમના દૈનિક કાર્યમાં કશીયે આંચ આવતી નહિ, બલકે કેટલીક વખત એમને સ્કૃતિ વિશેષ જણાતી. વીરમગામની લાઈનદોરીને અંગે પહેલાં કાઠિયાવાડના ઉતારૂઓનાં પોટલાં વીરમગામ સ્ટેશને તપાસાતાં. આથી ઉતારૂઓની હાલાકીને પાર ન હતો. મેંતીભાઈને આ વાત ખૂબજ સાલતી. હું આગળ કહી ગયો છું તેમ મોતીભાઈના મનમાં એક વિચાર ખૂબ ઘોળાયા પછી તે તેનો અમલ કર્યોજ રહેતા. એમની ક્રિયાશક્તિ ઘણી હતી. વીરમગામના ઉતારૂઓનાં દુઃખ એમને અસહ્ય થઈ પડ્યાં અને ત્યાં સત્યાગ્રહની લડત શરૂ કરવી જોઈએ, એમ એમને પ્રથમ સૂઝયું. એમણે આ વાત બાપુજીને જણાવી અને એનું મહત્ત્વ તેમને ગળે ઊતર્યું. બાપુજીએ મતીભાઇને જણાવ્યું, કે એ પ્રન હું ઉપાડું તે ખરે, પણ તમે સત્યાગ્રહમાં જોડાવા તૈયાર છો ? મેતીભાઈએ કુરબાન થવાની ઈતિજારી બતાવી. બાપુજીએ પ્રશ્ન ઉપાડ્યો. લાગતાવળગતા સરકારી અમલદારો સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને વિના લડતે પોટલાં તપાસવાનું બંધ થયું. આમ એક સત્યાગ્રહનું ક્ષેત્ર એમના જીવનમાં બાકી રહી જતું હતું તે પણ તેમણે જોઈ લીધું. આ પ્રશ્ન વિષે લખતાં મહાત્માજીએ મોતીભાઈને નામનિષ કર્યો છે. તેમને અભ્યાસ તો ચાર ગુજરાતી જેટલોજ હતો, પરંતુ ભાષા ઉપર કાબુ ભારે સરસ હતો. એ જ્યારે બોલતા ત્યારે જાણે કે સાંભળ્યાજ કરીએ એમ થતું. એકધારી એમની વાણી સતત વધે જતી. ભાષા સંસ્કારી આવતી. પિતાને અભ્યાસ થોડો હતો તેને અભખરો એમને જરાય ન હતો. હિંદીનું એમને ઘણું સારૂં જ્ઞાન હતું. પરંતુ એમને તો જ્ઞાનની જિજ્ઞાસા ઘણી હતી, તેથી એ વળી સેવાના બહોળા ક્ષેત્રમાં અંગ્રેજીની જરૂરિયાત છે એમ તે માનતા હતા; તેથી એમણે અંગ્રેજીનો અભ્યાસ ખૂબ ખંતથી શરૂ કરી દીધેલ. ઉપર જણાવ્યા તેવા અનેકવિધ અતિવ્યવસાય છતાં ત્રણ વર્ષમાં ત્રણ અંગ્રેજીના અભ્યાસ એમણે સારી રીતે કરી લીધું. અને એટલું સાધી લીધા પછી તે વધુ ઝડપથી ચાલવાના એમના કેડ હતા. સાહિત્યના ક્ષેત્રમાં પણ કાંઈક ફાળો આપવાનો જાણે કે રહી જતો હોય તેમ એમણે એમના છેલ્લા દિવસોમાં ઘણું પ્રેરક ભજન લખેલાં. એમાં આવતાં રૂપકે-દાખલાઓ ઘણુજ મૌલિક હતા. એ સૂત્રોમાં બહુ માનતા અને પિતાના વિચારોના મંથન પછી નકકી કરેલ સૂત્રની એક હારમાળા એમણે તૈયાર કરેલ. એમનું www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #521 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ માં આ સાહિત્ય કેટલાંક વર્ષો સુધી સચવાઈ રહ્યું, પણ પાછળથી શી ખબર ક્યાંક ગૂમ થઈ ગયું છે. | સામાજિક, રાજકીય અને ધાર્મિક, એમ ત્રણે દિશામાં એમના વ્યવસાય વધતા ગયા, તેમ તેમ એમને અવકાશ ઓછો મળવા લાગ્યા. એમને થયું, કે જે મારે હજુ વધુ કામ કરવું હોય તો અને જીવનની ક્ષણે સેવાના ક્ષેત્રમાં વધુ વીતાવવી હોય તો જરૂરિયાત ઓછી કરવી જોઈએ, ઘરનું ખર્ચ કમી કરી નાખવું જોઈએ, જેથી કમાવાની ચિંતા ઓછી રહે, તેની પાછળ છે વખત ગાળવો પડે. આથી તેમણે નિશ્ચય કર્યો, કે એક દિવસમાં આઠ કે દશ આનાનું કામ થાય એટલે પછી સીવવાનું છોડી દઈને સેવાના કાર્યમાં વખત વીતાવ. સીવવાની એમની ચાલાકી એવી હતી, કે સાંજ પડે એ અઢી રૂપિયાની કમાણી કરી શકતા. આ ઝડપે આઠ દા આનાનું કામ તે એ બહુ થોડા વખતમાં પૂરું કરી નાખતા અને બાકીને વખત સામાજિક સેવાનાં કાર્યોમાં ગાળતા. કમાણુ ઓછી કરી એટલે એમણે ઘરનાં ઘણાં જરૂરી ખર્ચો ઉપર પણ કાપ મૂક્યો. મોતીભાઇની સેવાની ભૂખ આટલેથી મટી નહિ. એમને થયું, કે આવી રીતે છૂટા છવાયાં કામ કરવા કરતાં કોઈ એક સંસ્થા જેવું કર્યું હોય તો સારું. આ વિચારની સાથે એક આશ્રમ સ્થાપવાને એમણે વિચાર કર્યો. આ આશ્રમની એમની કલ્પના એર હતી. એ જીવ્યા હોત તો જરૂર અમલમાં મૂકત. એમને ઉદ્યોગ તથા રાષ્ટ્રીય શાળા, ઢોર માટે હવેડ, પાસે નવાણુ-વગેરે સહિત સ્વાશ્રયી આશ્રમ સ્થાપવાના એમના વિચાર હતા. આ વિચારોને અમલ કરવા માટે જમીન તે જોઈએ જ. વઢવાણની ચારે બાજુ ફરીને નદીકાંઠે જડેશ્વરની પાસેનો સરસ પ્લેટ આશ્રમ માટે મેળવવાને એમણે નિશ્ચય કર્યો. દરબારમાં અરજી કરી, નામંજુર થઈને અરજી પાછી આવી. તે વખતે વઢવાણમાં સરકારનું ઍડમિનિસ્ટ્રે શન હતું, અને કાદરી સાહેબનો અમલ ચાલુ હતા. એ કાદરી સાહેબને પીગળાવી એજ પ્લેટ લેવાનો દૃઢ નિશ્ચય મેતીભાઈએ કર્યો. અમને તો આ વાત આભ સાથે બાથ ભીડવા જેવી લાગેલી. મેંતીભાઈનું મનોબળ ભારે જબરૂં હતું. વળી એને પ્રાર્થનામાં અજબ વિશ્વાસ હતો, એ આ કિસ્સા પરથી માલૂમ પડે છે. મોતીભાઈ રોજ સવારે નારદભાઈની વાવે નહાઈને સીધા આ જડેશ્વરના પ્લેટ ઉપર આવતા. જમીનની મધ્યમાં ઉભા રહી પ્રભુપ્રાર્થના કરતા “હે પ્રભુ ! આ જમીન મને આશ્રમ કરવા અપાવ.” પ્રાર્થના કરી ઘેર જઈ કપડાં પહેરી કોર્ટને સમય થતાં દરબારગઢમાં જતા. શરૂઆતમાં તે અરજદારતરીકે જઇ અરજ કરતા, પણ કાદરીએ એ અરજ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ સદ્દગત મોતીભાઈ દરજી ૫૦૦ ધૂતકારી કાઢી ત્યારથી નાસીપાસ થયા વિના કે જરાય ક્ષોભ પામ્યા વિના કે હું હડધૂત થઈશ અને મારી આબરૂ જશે, પટાવાળો ધક્કા મારશે તો માણસે મારા માટે શું માનશે–તે કશાયની પરવા કર્યા વિના એણે દરબારગઢમાં જવાનું જારી રાખ્યું. હવે એ અરજદારતરીકે નહોતા જતા. રોજ કચેરીએ જાય, બારણુ પાસેજ પાંચ મિનિટ ઉભા રહે. કાદરી સાહેબ કચેરીની અંદર ખુરશી ઉપર બિરાજમાન થયેલા હોય તેની નજર એમની ઉપર પડે તેમ ઉભા રહી પાંચ સાત મિનિટ થેભી તે પાછા દુકાને આવતા રહે. અમને એમના આ કાર્યથી કેટલીક વખત નવાઈ લાગતી. અમે કહેતા, કે એ કાદરી એમ પીગળવાનો નથી. આ ભદ્રભદ્રપણું હવે જણાય છે. એ કહેતા “આત્માના દઢ નિશ્ચય પાસે પથ્થર પણ પીગળે છે એ વાત હું સો ટકા સાચી માનું છું; તે આ કાદરી શી વિસાતમાં છે ?મારા દિલને વધુ પવિત્ર બનાવી હું કાદરીને પીગળાવીશ.” પિતાના આ અખતરા સાથે એણે વધુ વ્રત પણ લીધાં. અને રોજ કચેરીએ જવાનું ચાલુ રાખ્યું. કાદરી રોજ તેના સામું જુએ, નજરે નજર મળે. મોતીભાઈ પાંચ સાત મિનિટ તેની નજર પડે તેમ બારણું બહાર બેસી ગુપચૂપ બોલ્યા ચાલ્યા વિના દુકાને ચાલ્યા જાય. આ પ્રમાણે માસ દોઢ માસ ચાલ્યું. કાદરીને કાંઈ અસર નથી થવાની એમ અમને લાગ્યું, ત્યાં એકાએક દરબાર સાહેબના જન્મદિવસના દિવસે ભાષણ કરતાં કાદરી સાહેબે કહેલ ભાષણના સમાચાર એમને મળ્યા. કાદરી સાહેબ બોલેલા કે “આ ગામમાં એક દરજી રહે છે અને તે કેટલાંક સેવાનાં કાર્યો કરે છે. તેના આવા ઉપયોગ માટે તેની અરજીમાં તેણે જણાવ્યા મુજબ જડેશ્વર પાસેની જમીન તેને આપવાનો અમારો વિચાર છે.” આ ઉગારો સાંભળી મોતીભાઈને કેટલો આનંદ થયો હશે? અમારા આનંદની તો અવધિજ નહોતી. હવાઈ કિલ્લા જેવાજ માનેલ મનોરથ હવે તો હાથવેંતમાં છે, એમ અમને થઈ આવેલું; પણ ઈશ્વરેછા કઈ જુદીજ હતી. ૧૯૭૩ ના શ્લેગને ઝપાટો આખા ગુજરાત-કાઠિયાવાડમાં લાગે, તેમ વઢવાણમાં પણ લાગે; વઢવાણની શેરીઓ અને બજારે નિર્જન બની. સૌ પોતાની જીંદગી બચાવવા જ્યાં ફાવ્યું ત્યાં નાઠાં. મોતીભાઈને અમે વઢવાણ બહાર નીકળવા ખૂબ વીનવ્યા તે જવાબ મળેઃ “ગાંડિયાઓ, મેત કેઠીમાં પુરાયે પણ તેને મૂકનાર નથી. મૃત્યુ આવવાનું હશે તો ગમે ત્યાં જઈશ ત્યાં આવશે, તે અહીંજ રહી ગામમાં બાકી રહેલ નિરાધારોની સેવા કાં ન કરવી?” અમે તો સગાંવહાલાં સાથે વઢવાણની બહાર નીકળ્યા. મોતીભાઈ ગામમાં જ રહ્યા. માંદાની માવજત કરે અને ઈશ્વરભજન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ૭ મા સેવા કરતાં કરતાં એને ચેપ લાગ્યે, મરણપથારીએ પડયા અને ઈશ્વરને કરવું ને તે અકસ્માતમાંથી બચી ગયા. સહજ ઠીક થયું તેા ખુલ્લામાં આવી ખેસવા લાગ્યા. પરાઢિયે પ્રાના તે ચૂકાયજ કેમ ? આમ પરેઢિયાની ખુલ્લી હવાથી ન્યુમેાનિયા લાગ્યા અને તેમનું મૃત્યુ થયું. પાંચ વર્ષના સમાજસેવાના એમના ટ્રૅક જીવનમાં એમણે કેટલીય દિશાએ ખેડી નાખી. એમના પૂર્વજન્મનાં અધૂરાં રહેલ કાર્યો બહુ ઝડપથી જાણે પૂરાં કરવાનેજ એમને અવતાર ન હાય તેમ ખૂબ ઝડપથી ધણી દિશાએમાં એમણે માથું મા તેમના જીવનના કેટલાક કિસ્સાઓ ટાંકી એમની આ કથા પૂરી કરીશ. એ માનતા કે, ખાતાં પીતાં આપણે જે વિચાર કરીએ છીએ તેને આપણા જીવનના ઉત્કર્ષ સાથે ગાઢ સબંધ છે. આથી પાણી પીતાં કે કાંઈ પણ ખાતાં એ ખૂબ શાંતિ જાળવતા. અને તે વખતે જીવનની ઉન્નતિના સવિચારાજ કરતા. એમની દૃઢ માન્યતા હતી, કે ભેાજનનું અણુએ અણુ કાઈ પવિત્ર વાતાવરણથી પવિત્ર થઇને શરીરમાં ભળે છે; તેની એર અસર જીવન ઉપર થાય છે. જાહેર જીવનમાં પડયા, પણ તેવાં કાર્યો માટે ભીખ માગવાનું એમને ખાસ ન રૂચતું. ખાસ મિત્રા સિવાય એ ક્યાંય વેણુ ન નાખતા, અને તેય ન છૂટકેજ. ચાલે ત્યાં સુધી તે પોતે ગરીબ હતા છતાં પણ વધુ ગરીબ બનીને પેાતાના ઘરના પૈસાજ ઘણે લાગે ખરચતા. ૫૧૦ એમની નિયમિતતા તેા ઘણીજ હતી. ધરાકને જે સમયે કપડું આપવાનું કહેલ હાય તે સમયે આપ્યુંજ હાય. પાંચના ટકારા થતાં કામ નહિ કરવું તે નક્કી કર્યાં પછી પાંચ વાગતાં કામ મૂકીજ દીધું હાય. સભાને સમય થતાં ફલાણા ભાઇ આવ્યા કે ન આવ્યા તેની રાહ જોયા વિના જે હાય તેનાથી સભા શરૂ કરીજ હાય. સખ્યાબળથી તે કદી મલકાતા નહિ અને આછી સંખ્યાથી હિંમત હારતા નહિ. કેટલાંક કામની શરૂઆતમાં અમે ત્રણ ચાર જણુજ હાઇએ તાપણુ મેાતીભાઈને ઉત્સાહ-ઉલ્લાસ-આનંદ તે એમાં ને એમાંજ હાય. આવે વખતે અમને બહુ નવાઇ લાગતી. કેટલીક વખત એમ લાગતું, કે આ તે અવધાના કરે છે કે શુ ? એક બાજુથી સચા ચાલતા હાય, ખીજી બાજુથી ધરાકને લેતા હોય, ત્રીજી બાજુથી એમના પુત્રને શિક્ષણ આપવાનું કામ તેા ચાલુજ હાય, ચેાથી બાજુથી પેલું સમૂહવાચન ધાર્મિક કે રાષ્ટ્રીય પુસ્તક તે! ચાલુજ હેાય. આમ ચાર પાંચ કામ ચાલુજ હાય, છતાં એક એમાં એનુ ધ્યાન ન હોય એમ ન અને. વાચનમાં શું ચાલ્યું તે એ બરાબર કહી દે. એમ કેટલીક વખત તે સમજ્યા વિનાનુ ચાલ્યું જતું હેાય તે ખીજાની સાથેની વાત પૂરી થતાં ફ્રી વંચાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ જન્માષ્ટમીના જુગાર ૫૧૧ એક નાની ખાસિયત પણ પ્રસ્તુત હેવાથી લખું છું. ‘પ્રસ્થાન’ના તંત્રીએ લેખ સાથે સદ્ગતના ફેટાની માગણી કરી છે; પણુ મેાતીભાઇ પછવાડે ફોટા મૂકતા ગયા નથી. તેમણે કદી ફોટા પડાબ્યાજ નથી—તેએ તેની વિરુદ્ધ હતા. આ બાબતમાં પણ તે મહાભાજીને મળતા આવે છે. મહાત્માજી કદી ફાટાગ્રાફરને બેઠક આપતા નથી, અને તેમને કેમેરાને કંટાળા છે. મેાતીભાઇના દેહ આજે આ દુનિયામાં નથી, છતાં એના ગાઢ પરિચયમાં આવેલ એના કેટલાક મિન્નેમાં એના બાળક સમાન, એમણે સ્થાપેલ ધમ પુસ્તકાલય'માં અને એની હાટડી સામેના એમના નામ પાછળ વઢવાણે એમના સ્મરચિહ્ન તરીકે રાખેલ માતાચેાકમાં એ હજીય જીવતા છે, એમ હું માનું છું. ( “પ્રસ્થાન” માસિકમાંથી ) ९७ - जन्माष्टमीनो जुगार (લેખક:–શ્રી. કુમુદ સી. નાણાવટી) નિર્જનતાના એ ભીષણ સામ્રાજ્યમાં એક વજ્રબાહુ અહીં તહી ટહેલી રહ્યા હતા. તેની અડીખ`ભ કાયા ભલભલાની છાતીનાં પાટીઆં બેસાડી ટ્રે તેવી હતી. અસ્પષ્ટ અને તૂટક તૂટક સરી પડતા તેના શબ્દો તેની વિહ્વળ મનેાદશાનું પારખું આપવા સામર્થ્ય - વાન હતા. ‘તાલેરેાની તુમીજાજીની તાતી તલવાર હેઠળ રહે – સાઇ જતાં અનેક હાડમાંસનાં માળખાંએનાં કરુણ દૃશ્યા તેના ઉત્તમાંગને ધમધમાવી રહ્યાં હતાં, પાંચ રૂપીઆ ઉછીના આપી પંદર રૂપીઆ ઝડપી લેનાર લક્ષ્મીનંદનેાની દાંભિક લીલા તેના તસ શાણીતને વધારે ઉકાળતી. એ બધામાંથી આ અભૂખ્યાં માળખાને શે ઉગારવાં, એ અતિ અટપટી યેાજના ધડવામાં તેણે અત્યારે તેની બધીજ શક્તિઓ કામે લગાડી દીધી. આવાં પામર પશુઓને પેાતાનું આત્મભાન કયી રીતે થાય તે યાજનાના અંકેડા તે જોડતા ને તાડતા. પ્રસ્વેદબિંદુથી નીતરતી તેની કાયા અંગાર વરસાવતી લાલઅમ સુધાકરના તીરછી રશ્મીએથી રાતી ચટક થઈ ગઇ હતી. તાળવુ શેકતા તાપથી કંટાળી તેણે એક પ્રચંડ વૃક્ષરાજને આશરા શેષ્યેા. લમણે હાથ દઈ તે લગાર આડે। થયે, કે તુરતજ નિદ્રાદેવીએ તેને પેાતાના માયાવી પાશમાં જકડવા માંડયેા. તેની આંખા હજી પૂરેપુરી મળી પણ નહેાતી, એટલામાં તા ધબ્બાક દેતાકને ભીષણ અવાજ પાસેના કૂવા તરફ સંભળાયા. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ પાર શુભસંગ્રહ–ભાગ ૭ મે થેકડા સમેત તે બેઠા થઇ ગયા; જે દિશા પ્રતિ અવાજ થયા તે તરફ તિ વેગે તે દોડયા. કૂવાનાં અધારાં નીરમાં તેણે પાતાની નજર થંભાવી, કાષ્ટ મનુષ્ય તેમાં તરફડતું હેાય તેમ લાગતાં તેણે હાકારા કર્યાં; આસપાસના એ ત્રણ કૃષિકારા આ ત્રાડ સમેત ત્યાં દોડી આવ્યા. ઝટઝટ એક દોરડું લાવવાનું સૂચન આપી, મહાકાયે કૂવામાં ધખકાવ્યું. આ કૂવે! સદ્ભાગ્યે બહુ ઉંડા નહિ હાવાથી તે પાણી પણ નહિ હાવાથી તેણે એ ડૂબતી આકૃતિને ચડપ કરતાં પેાતાના કાંડા પર ટેકવી દીધી તે એક તીરાડમાં પગ ટેકવી પેાતાની કાયાને જળસપાટી પર રાખી. પેલા પરાપકારી કૃષિકારા મજબૂત દેરડું લાવ્યા. તેની મદદ વડે તે પેલી આકૃતિને અચેતનાવસ્થામાં કૂવાની બહાર લાવ્યા. સર્વેની અજાયખી વચ્ચે આ આકૃતિ એક યુવાન માળાની માલૂમ પડી. સર્વેએ આ નિશ્ચેતન બાળાની સુક્લ કાયાને પાસેના ખેતરમાં ખસેડી, એ યુવાને પોતાના ધેતિયાના મેાટા ચીરા ચીરી તેનાથી શેક કરવા માંડયેા, ને થાડી વારે આ ગેટાઓના ગરમાવાથી બાળાએ પાસું બદલ્યું. તરતજ આ યુવકે સધળાંઆને વીખેરાઈ જવા વિનંતિ કરી. અલ્પ સમય પૂર્વે તેના હૃદયને હચમચાવી રહેલા વિચારે આ કુમળી બાળાના આવા યાજનક હાલ નીરખીને એકી સામટા ધસી ગયા. “આ ઉગતાં પુષ્પસની બાલિકા કૂવામાં કેમ પડી? તે અજાણતાંજ પડી ગઈ કે જાણી જોઈને? આવા નિર્જન કૂવા સમીપ જવાનુ તેને શું કારણ મળ્યું ?” આવા આવા અનેક પ્રશ્ના તેના તમ હૃદયને સવિશેષ તપાવવા લાગ્યા. કાઈ બદમાસાનું તે! આ કરપીણુ કાવતરૂ નહિ હૈાય ? કે કાઇ કારમા દુઃખે ડરાવી તેને આ નિશ્ચય પર તેા નહિ લાવી મૂકી હાય ? ગમે તેમ...... યુવકની વિચારગ્રંથિ તૂટી. એ બાળાએ આંખા ઉધાડી, સ્વપ્નસૃષ્ટિસમું દૃશ્ય નીહાળતાં તે અવાક્ હાલતમાં એકીટશે તેની સામુ જોઇ રહી. હર્ષોન્માદમાં પેલા યુવક ખેડા થઇ ગયા. જરા હસી પડતાં એ ખાળા તેનાં અસ્તવ્યસ્ત કપડાં સકારતાં ખેડી થઇ. ગભરાશા નહિ, બહેન! તમે સલામત સ્થળે છે.” “તમે કાણુ ?–હું ક્યાં ?–અહી` કાણુ લાવ્યુ? આ જગ્યાએ હું શી રીતે આવી ? ” તે ખાલિકા બહાવરી બની જતાં અનેક પ્રશ્નને તેણે પૂછી નાખ્યા. શાંત પડે। બહેન ! તમારે જરાય ભયત્રસિત થવાનુ હવે કશુંજ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #526 -------------------------------------------------------------------------- ________________ જન્માષ્ટમીને જુગાર પ૧૩ પ્રયોજન નથી.” પેલા યુવકે પાણીને પ્યાલે તે બાલિકાને આપે, પાણી પીધા બાદ તે સ્વસ્થ થઈ. “કહે, તમે કોણ છે? પેલા કૂવામાં ધબકાવવાનું શું કારણ?” તે બાલિકાને હવેજ બધી ઘટનાનું વિસ્મરણ થયું. હું ખરેખર તમારી આભારી છું ભાઈ ! પણ મને બચાવી તમે મારી દુઃખદ જીદગી નાહક લંબાવો છે.” “એમ શા માટે બોલો છે બહેન ? તમારું જીવન આટલું બધું અકારું થઈ પડવાનું કારણ જણાવશે ?” “લ્યો, સાંભળો ત્યારે.” માથામાં થયેલા કારમા ઘાની વેદના જેમ તેમ શમાવતાં તે બાળા બેલી: “મારું નામ કુસુમ, મારા પતિદેવ–કદાચ તમે તેને નહિ ઓળખે. ભાઈનું નામ રમેશ. આ ગામમાં એક વાણિયાને ત્યાં તેઓ પાંત્રીસ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. અમારાં લગ્ન વેળાએ તેની પાસેથી લીધેલાં નાણું પેટે–અમે દર માસે પાંચ પાંચ રૂપીઆ તેને ભરતાં હતાં ને છતાં ગરીબોગરીબ અમારૂં જીવન અમને મધુર લાગતું. કુસુમબહેન ! તમે જરા ટુંકાણમાં જ પતાવો. જુઓ, આ પાટે પણ લોહીલુહાણ થઈ ગયો છે. ઝાઝું કષ્ટ ના સહ.” “હા ભાઈ ! હવે મૂળ વાત પર આવું છું. જે દિવસની હું આ વાત કરું છું તે દિવસ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રને જન્મદિવસજન્માષ્ટમી હતા. મારા પ્રાણેશને પગાર પણ તેને આગલે દિને તેઓ લાવેલા ને પોતાના ખિસ્સાખર્ચ જગા પાંચ રૂપીઆ પતા પાસે રાખી બાકીને તમામ પગાર મારી પાસે જ તેમણે રહેવા દીધે. એ અમારે ક્રમ હતો. જન્માષ્ટમીને તહેવાર હોવાથી મારા રમેશ તો તેના મિત્ર કિરીટ જોડે પાસેના શહેરમાં ગએલા, જતાં જતાં મેં મારી સહિયરો-પાડોશણે-સાથે ગંજીફે રમવાની પરવાનગી માગી લીધેલી. ઘણું આનાકાની પછીજ-મને નિરાશ નહિ કરવાના હેતુથીજતેમણે મને રમવાની છૂટ આપેલી. “રમાબહેન, ચંચળબહેન, કાંતાબહેન, (તેઓ મારી બાજુમાં જ રહેતાં હતાં) ને હું એમ ચાર જણ રમવા બેઠાં. એક બે બાજી તો અમે ખાલી જ રમ્યાં. પછી કાંતાબહેને ચાર આનાથી પહેલ કરી ને ભાઈ! હું તે જીતવા જ માંડી ! મારે લોભ વધેઃ શ્રીમંતની પુત્રીઓને લૂંટી લેવાને-સે બસ રૂપિયા ભેગા કરી લેવાને મને વિચાર આવ્યો; એટલે કાંતાબહેને મેટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શુભસંગ્રહ-ભાગ ૭ રકમથી રમવાની માગણી કરતાં મેં તે સહર્ષ સ્વીકારી. “પરંતુ મારી લક્ષ્મીલોલુપતાની સર્વ ઈમારતાના કાંગરા કડડભૂસ થઈ ગયા. ધીરે ધીરે જીતેલા પિસા ગયા તો ગયા, પરંતુ મારા હમેશના પ્રદબિંદુની કમાણી પણ સાથે તણાવા લાગી.” "કુસુમબહેન! તમે એ ખરેખર એ એક ભયંકર ભૂલ કરી છે.” “સાચું કહો છો, ભલા ભાઈ! પરંતુ જેમ હાર્યો જુગારી બમણું રમે' તેમ મેં પણ બસ છતી આંબે આંધળી બની બાજી પર બાજ ખેથેજ રાખી ને ચાર કલાકને છેડે મેં રૂપિયા સાઠ ચંચળબહેનના દેણા કર્યા.” આ વાત તમારા પતિદેવના જાણવામાં આવી છે કે નહિ?” ના, ના–તેઓ જે આ વાત જાણે તો ચિંતામાં ને ચિંતામાં ગળવાજ માડે ને! એટલે મેં બીજા ત્રીસ રૂપીઆ કાન્તા બહેન પાસેથી ઉછીના લીધા ને અમારું ઘરખર્ચ ચલાવવાનો વિચાર કર્યો. “સાંજે રમેશ પાછા વળ્યા. હું જાણે કશું જ ના બન્યું હોય તેમ કૃત્રિમ હાસ્ય હસવા લાગી–ને જેમ તેમ કરી જન્માષ્ટમીને દિન તો પસાર કર્યો. પરંતુ હજી આ વાતને પુરા પંદર દિવસ તે વીત્યા પણ નહિ એટલામાં તે ચંચળ બહેનને કાંતા બહેને માગતા પૈસા માટે ઘોંચપરેણું કરવાના શ્રીગણેશ આદર્યા. મેં તેમને કટકે કટકે આપી દેવાનું વચન આપ્યું, પણ ભાઈ! અમારા સરીખાં ગરીબનું વચન માનેજ કોણ ?–એટલે ચંચળબહેનને મણુઓ-જે નિશાબાજ હતો તેને ચંચળ બહેને ચઢાવ્યો, ને મારા પતિદેવ જ્યારે નોકરીએ ગયેલા ત્યારે મારા ઉપર તેણે બીભત્સ હુમલો કર્યો. “અને વળી તે ને તેજ ચંચળ બહેન સતાં થતાં આવ્યાં ને મણીઆને ઠમઠેર્યો, ને ઘેર લઈ ગયાં. “પરંતુ તે દિવસ પછીથી મને ચિંતામાં ને ચિંતામાં તાવ આવ્યો. રમેશે ચાર દિવસની રજા લીધી, તેમને પગાર કપાયો, ને દાક્તરના બીલ પેટે રૂપીઆ દશ દેવા પડયા તે તે ખાતર ઉપર દીવો.” “અરરર, તમારી “એકજ ભૂલે ખરેખર “ભૂલનો ભોગ લેવા માંડ એમજ કહે ને ?” “હા, એમજ. હું સાજી થઈ, પરંતુ મારા મુખ પરની રાતી ચટક લાલી તે ગઈ તે ગઈ. પછી મારું મંગળસૂત્ર યાદ રાખજે, કે એ મારું સૌભાગ્યચિન હતું–માગતા પૈસા પેટે ચંચળ બહેનને ત્યાં ગીરો મૂક્યું. પરંતુ કાન્તાબહેનને કેમ સમજાવવાં ? આ પ્રશ્ન મને થરથરાવી નાખી. દરમ્યાનમાં રમેશ ચાર દિવસ ગેરહાજર રહેલો તેને લીધે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #528 -------------------------------------------------------------------------- ________________ vuuuuuuuwwww જન્માષ્ટમીને જુગાર ૫૧૫ તેના શેઠ તેના ઉપર ધુંવાં પુવાં તો થએલાજ, પરંતુ એક દિવસ તેની જન્મગાંઠ નિમિત્તે જરા તે મોડે ગયો એટલે એ મદોન્મત્ત તીસ્મારખાંએ મારા રમેશને નોકરી પરથી દૂર કર્યો. કાંતાબહેનના પતિને મેં જાતે તથા મારા રમેશે વિનંતિ કરી કે ક્યાંક પેટવડિયાં જેનું કામ અપાવે; પરંતુ વ્યર્થ. રમેશ સૂકાવા લાગ્યો, મારી ચિંતા વધી. જન્માષ્ટમીના જુગારે તો દાટ વાળી નાખ્યો. ભાઈ... “ને તે પછી એક રાત્રે મેં મારે હાથે કરીને જ મારી ગુપ્ત વાત રમેશ પાસે ખુલ્લી કરી નાખી, એજ મારી ભયંકર ભૂલ થઈ. તેણે મને એક અક્ષર પણ ઠપકાનો ન સંભળાવ્યો, પરંતુ તે પછી મારા ઉપરનું તેનું પહેલાનું વહાલ તે દિને દિને એછું થતું ચાલ્યું. “તેનું મગજ પણ અસ્થિર હાલતમાં અટવાઈ ગયું. આખા દિવસ ઘરની બહાર તે રખડયાજ કરે ને રાત્રે ઠેઠ મોડો મોડો ઘેર આવે. નહિ ખાવાનું ભાન કે નહિ પીવાની તમા ! આ હાલતમાં મેં પંદર દિવસ વીતાવ્યા. પછી મેં પણ મારી સહનશીલતાનો કાબુ ગુમાવ્યા, રમેશ બહાર રખડવા લાગ્યા એટલે મેં એક ચિઠ્ઠી લખી આ બાજુ પિબારા માયા ને મારી આ કમનસીબ કહાણું આટલેથીજ ટુંકાવવા કૂવામાં ધબકાવ્યું. “અને આ બધીયે કરુણ ઘટનાની નાયિકા તે હુંજ છુંજન્માષ્ટમીના જુગારેજ મારી આ દશા કરી છે, ને મારા રમેશનું તે શું થશે તે પ્રભુ જાણે. એહ પ્રભુ !” આટલું કહી કુસુમે ધ્રુસ્કે ધ્રુસ્કે રાઈ નાખ્યું ને અંતે બેભાન થઈ ગઈ બીજી બાજુ રખડતા રમેશને ગામમાંથી આ કરુણ ઘટનાની જાણ થતાં તે હાંફલો ફાફલો દોડી આવ્યો. બેભાન કુસુમની સુકલ કાયા પર તે પડો. આ બનાવ એટલો તો કરુણ હતો કે પેલો યુવાન તે આ દૃશ્ય જેઠ ઝાર ઝાર રડી પડ્યો. અનેક પ્રયાસો પછી કુસુમ સાવધ થઈ. બંનેને લઈ એ પરે૫કારી યુવક પોતાને ઘેર આવ્યા, તેનાં માતાપિતાને સર્વ બીનાથી વાકેફ કર્યો ને તેમનું-રમેશ ને કુસુમનું-સર્વ દેવું ચૂકવી દેવા જેટલા પૈસા આ મમતાળુ માનવીએ તેમને અપાવ્યા. ધીરે ધીરે વળી જીવનનો રંગ બદલાયો. ભીષણ ભૂખમરાની ભયંકર સીતમચક્કીમાં પીસાતું આ પ્રેમી યુગલ પુનઃ પિતાને આંગણે સુખી દિન ઉતારવા શક્તિમાન થયું. પેલા પરગજુ યુવકને પોપકાર હજીય આ યુગલ વિસયું નથી–પણ જન્માષ્ટમીને જુગાર પુનઃ રમવાનું તો કુસુમ ક્યારનીય વિસરી ગઈ છે. | (દૈનિક “હિંદુસ્થાનમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શુભસંગ્રહ–ભાગ ૭ મે ९८-सूर्यनमस्कार (મૂલ-લેખક-ઔધરાજ્ય કે ચીફ શ્રીમંત બાલાસાહબ પંત પ્રતિનિધિજી; અનુવાદક, પં. ભગવતીપ્રસાદ પાંડે બી. એ. પ્રકાશક:૫૦ કૃષ્ણરામ મેહતા, લીડર પ્રેસ, ઈલાહાબાદ; સજિલ્ડ; ચિત્રસંખ્યા ૨૧; મૂલ્ય ના) ઇસ પુસ્તક કા પરિચય હી કયા, યહ તો પરિચય કી નહીં, પ્રેકિટસ કી ચીજ હૈ. ગ્રંથકાર ઇસકે એક ઐસે મહાનુભાવ હૈં, જિન્હ, હમારે ધનીમાની ભારતીય ઔર રાજાઓ કી તરહ સુખસાધન કી–ભૌતિક વાસનાપૂર્તિ કરનેવાલે સાધને કી–કમી નહીં, તથાપિ અપને દેશવાસિયે કી જગહીનતા ઔર આયુષ્યક્ષીણતા કા ઉહૈ ઇતના ખ્યાલ હૈ, ઇતની ચિંતા હૈ કિ સુખ કી ગોદ મેં પલ કર ભી ઉનહેને કલ્પિત વિલાસ કે તિલાંજલિ દે દી, અપને કે તપાયા, ઇસ પ્રાચીન વ્યાયમપદ્ધતિ કા અભ્યાસ કિયા ઔર દેશવાસિયોં કે લિયે એક ભૂલે હુયે પથ પર ફિર સે પ્રકાશ ડાલા. હમારે દેશ મેં અધિકાંશ એસે લોગ હૈ, જિનકે જીવન કી વિલાસપ્રિયતા લેખક મહદય કી વૈભવપૂર્ણ સ્થિતિ કે મુકાબલે પાસિંગ ભી નહીં હૈ, ઔર ઉનહીંને સ્વયં ૧૭ વર્ષ તક ઈસકા પૂર્ણ અભ્યાસ કર કે તબ યહ અનુભૂત પ્રયોગ દેશવાસિયે કે સામને રખા હૈ, ઈસીસે હમ કહતે હૈં કિ યહ પરિચય કી નહી પ્રત્યુત અભ્યાસ કરને કી ચીજ હૈ. ઈસમેં પ્રાચીન ભારતીય વ્યાયામપદ્ધતિ કા વર્ણન હૈ ઔર યહ સચ હૈ કિ ચીફ સાહબ કી યહ કેાઈ મૌલિક રચના તે નહીં હૈ, તથાપિ ઉનકે દ્વારા ઇસકે અનવરત અભ્યાસ તથા પ્રવર્તન કા જે રૂપ પ્રાપ્ત હુઆ હૈ, વહ ઉનકા અપના હૈ ઔર ઈસ દષ્ટિ સે તો ઉનકી મૌલિકતા કી છાપ ભી ઇસમેં વિદ્યમાન હૈ, ઐસા કહા જા સકતા હૈ. ભારત મેં આજ કિતની હી લોકલ વ્યાયામ-પદ્ધતિ કે સાથ સાથ પશ્ચિમી પદ્ધતિમાં ભી પ્રચલિત હૈ, કિંતુ યે પ્રાયઃ સભી મનુષ્ય કે શારીરિક વિકાસ પર રહી જોર દેતી હૈં. લેકિન શારીરિક વિકાસ હી તો મનુષ્યજીવન કા ધ્યેય નહીં હૈ. કેરા દૈહિક વિકાસ વાસનામૂલક હૈ. જબ તક દૈહિક સ્વાધ્ય કે સાથ મનુષ્ય કે આત્મિક સ્વાર્થ કી મહત્તા કા અનુભવ ન હો સકે, તબ તક વહ એકાંગીન હે, મનુષ્યજીવન કે લિયે પૂર્ણશ મેં સહાયક નહીં. યહ સંપૂર્ણતા તબ પ્રાપ્ત હોતી હૈ, જબ શારીરિક વિકાસ કે સાથ સાથ માનસિક એવં આત્મિક વિકાસ ભી પ્રફુટિત હોતા રહે. મન ઔર શરીર દોં કે એક ઐસે અભ્યાસ કી–એક ઐસી પદ્ધતિ દ્વારા વ્યાયામ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #530 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનમસ્કાર ૫૧૭ કરને કી-આવશ્યકતા હૈ કિ મનુષ્ય અપને કા આધ્યાત્મિક રૂપ મેં વ્યક્ત કર સકે. યહ કભી અન્ય પદ્ધતિયેાં મેં ઇસીલિયે પાઇ જાતી હૈ કિ ઉનમે ખીજ તથા વેદમ`ત્રાં કા સામંજસ્ય નહીં હૈ. ઇસ કારણ વે કૈવલ શારીરિક વિકાસ તક હી સીમિત રહે જાતી હૈ—— જીવન કે લિયે અપૂર્ણ હૈ. અનુવાદક ઈસી સંબધ મેં લિખતે હુંમંત્રભાગ સિકા મુખ્ય અંગ હૈ. ઇસકે! જો સ્ત્રીપુરુષ વિના મોંત્રપ્રયાગ કે કરેંગે, ઉનકે શરીર કેવલ ઐસે ખતે ગે જૈસે વિના સુગંધ કે પુષ્પ. મનેાખલ અથવા વિચારબલ, ભેાજન, વ્યસન તથા ઉપવાસ કા ઇસમેં જે વિધાન હૈ, વહ શરીરરૂપી પુષ્પ કી સુંદરતા કા ઉત્પાદક હૈ ” .. સૂર્ય-નમસ્કાર ' કે ૮ રૂપ હૈ', જો ક્રમશઃ આતે હૈ' ઔર ઇસ પુસ્તક મેં સચિત્ર દિખાયે ગયે હૈં, જિનકી સહાયતા સે ક્રાઇ ભી ઈનકા અભ્યાસ ધર ડે, વિના ક્રાઇ ગુરુ બનાયે, કર સકતા હૈ. સાથ હી લેખક મહાશય ને અભ્યાસિયોં કે લિયે દિનચર્યાં તથા ભેાજનપાન કે કુષ્ઠ વિધાન ભી ખતલા દિયે હૈં. પુનઃ શુક્લ એવ કૃષ્ણ યજુવેંદવાલેાં કે લિયે અલગ-અલગ બીજમંત્ર ભી ઉષ્કૃત કર દિયે હૈ. સંપૂર્ણ પુસ્તક કા સારાંશ યહ હૈ કિ મનુષ્ય સૂર્યનમસ્કાર કે અભ્યાસ સે, શ્વાસક્રિયા કૈા અધિકૃત કર કે કિસ પ્રકાર દીધ આયુષ્ય તથા માનસિક એવં આધ્યાત્મિક વિકાસ કૈા પ્રાપ્ત કર સકતા હૈ. જીવન કા સબસે અધિક મહત્ત્વપૂર્ણ ચિહ્ન હૈ શ્વાસક્રિયા. શ્વાસ હી જીવન કી આશા હૈ. શ્વાસ કી ગહરાઇ અધિકસે–અધિક જીવની શક્તિ કી દ્યોતક હૈ ઔર ઉસકા ઉથલાપન જીવન કે ક્ષય કા સૂચક હૈ. વૈદિક ઔર ખીજમ ત્રાં કે સાથ સૂર્ય નમસ્કાર કરને મેં શ્વાસક્રિયા મેં જે નિયમન હોતા હૈ, વહી મનુષ્યજીવન કે શારીરિક અથવા આધ્યાત્મિક વિકાસ કા દ્વાર ખાલ દેતા હૈ. કિ ંતુ જૈસા હમ પહલે કહુ આયે હૈ, યહુ પરિચય કી નહીં. અભ્યાસ કી ચીજ હૈ. ઔર જિનકી દૃષ્ટિ મે સુખી જીવન એવં નીરાગ શરીર કા આર્થિક વિલાસિતા સે અધિક મૂલ્ય હા તથા લૌકિક એવં પારલૌકિક, ઢાનાં સુખાં કી જિન્હે કામના હૈ।, ઉન્હેં ઈસ પુસ્તક કા પઢ ફર કેવલ પુસ્તકે કી આમાારી મેં રખ દેને કી અપેક્ષા અભ્યાસ-ઇસકે અનુસાર અભ્યાસ–કરને કા નિશ્ચય પહેલે કર લેના ચાહિયે. કારણ વહી અભ્યાસ કરને કી ચીજ હૈ—ઔર ઇસકા મૂલ્ય ઈતના હૈ કિ સંસાર કી કાષ્ટ વસ્તુ ઇસકે બદલે મેં દે કર ભી આપ ઇસે નહીં પ્રાપ્ત કર સકતે, અભ્યાસ સે હી યહ પ્રાપ્ય હૈ. હમેં આશા હૈ, ‘સૂર્યનમસ્કાર’ કી એક-એક પ્રતિ પ્રત્યેક ભારતીય કે ધર રખી જાયગી. હમ મૂત્ર-લેખક કે ઔર સાથ હી ઇસકે અનુવાદક મહાશય કા, યહુ વાસ્તવિક જીવન ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે સાહિત્ય પ્રસ્તુત કરને કે લિયે મુક્તકંઠ સે ધન્યવાદ દેતે હૈ. પુનઃ જિન પાઠક કે ઇસ દિશા મેં કુછ વિશેષ રુચિ હો, ઉનસે હમારી પ્રાર્થના હૈ કિ “ઔધ’ સે હી પ્રકાશિત હોનેવાલે શ્રીમાન શ્રીપાદ, દામોદર સાતવલેકર દ્વારા સંપાદિત વૈદિક ધર્મ –નામક અલ્પ– મૂલ્ય કે માસિક પત્ર કા ભી અવલોકન કરે. (“માધુરી”ના એક અંકમાંથી). ९९-महाराणा प्रताप की जयंति और स्मारक की आवश्यकता વીર પૂજા સભી જીવિત ઔર સ્વતંત્ર રાષ્ટ્ર કી રાષ્ટ્રીયતા કા એક અંશ હૈ. સભી સ્વસ્થ જાતિયાં અપને વીર પુરુષો કે શ્રદ્ધા સે પૂજતી હૈ, ઔર ઉનકે મારક બના કર ઉનકી વીર સ્મૃતિ કે સદૈવ હરી-ભરી બનાયે રખતી હૈ. મનુષ્ય ભાવુક જીવ હૈ. કુભાવનાઓં ઔર સુભાવના મનુષ્ય કે ચરિત્ર ઔર સ્વભાવ નિર્માણ કરને મેં બડી સહાયક હોતી હૈ. દેશ કે નહે બાલક જબ અપને વીર પૂર્વ કે સ્મારક દેખતે હૈ, ઉનકે કેમલ હદયપટ પર ઉન પૂર્વજો કી વીરતા કે ભાવ અંકિત હો જાતે હૈં, ઉન વીર કી વીરગાથાયે ઉનકે હૃદય મેં સ્કૂતિ ઉત્પન્ન કર દેતી હૈ ઔર ઉનકે સ્વચ્છ માનસ મેં ઉન પૂર્વજો કે સમાન વીર ઔર મહાન બનને કી પવિત્ર આકાંક્ષાયે ઉત્પન્ન હે જાતી હૈ. જાતિ મેં વીરતા કા બીજ મેં હી જોયા જાતા હૈ. વીરપૂજા વીરપ્રાપ્તિ કી પહલી સીદી હૈ. ઇસી વીરપૂજા કે નિમિત્ત ઈગ્લેંડ ને કવીન બોડેશિયા કી મૂતિ સ્થાપિત કી હૈ, આકાશસ્પશી નેલ્સન-સ્તમ્ભ ખડા કિયા હૈ ઔર ટ્રફાલ્ગર સ્કવાયર-નામક સુપ્રસિદ્ધ ચૌરાહા નિર્મિત કિયા હૈ. કાન્સને નલિયન કી ભવ્ય સમાધિ ઇસ સુંદર રીતિ સે બનાઈ હૈ કિ વહાં પ્રત્યેક યાત્રી કે સિર ઝુકા કર સન્માન પ્રદર્શિત કરના હી પડતા હે. વહાં આપકે વીરાંગના જેન ઑફ આક કી સૈકડે મૂર્તિમાં ઔર સહસ્ત્ર ચિત્ર મિલ જાયેગે. રોમ આજ ભી વીર હરેશસ કી પૂજા કરતા હૈ. સંયુક્ત રાજ્ય અમેરિકા ને અપને સ્વતંત્રકર્તા મહાન વીર વૈશિંગ્ટન કે સ્મૃતિચિહન કો ભી મહાન બનાને મેં કઈ કાર-કસર નહીં રાખી. ઉનકા બૉશિંગ્ટન કાલમ” સંસાર કા એક અત્યચ્ચ પ્રસ્તર-નિર્મિત મીનાર હૈ. હમારે ભારતવર્ષ મેં ભી ઇદ્રપ્રસ્થ કી કીલી, ચિતૌર કા કીર્તિસ્તંભ ઔર ફતહપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv - - - - - - - મહારાણા પ્રતાપ કી જયંતિ ઔર આવશ્યકતા પ૧૯ સીકરી ભી ઈસી પ્રકાર કે સ્મારક હૈ. મગર જમાને ને પલટા ખાયા. હમને અપને વર કી ઉપેક્ષા કી; ઉનકે સ્મારક બનાના છોડ દિયા, કેવલ કતિષય વીર કી ટી-ફૂટી સ્મૃતિ ચારોં કી પુસ્તકે મેં રહ ગઈ, જે સમય કે પ્રભાવ સે દીમકે કે ભોજન મેં ઔર આગ સુલગાને મેં શેષ હે ગઈ, ઔર હે રહી હૈ. હમારે ન માલૂમ કિતને શુરવીર વિસ્મૃતિ કે અંધકૂપ મેં વિલીન હે ગયે. હમને વીરપૂજા કે ત્યાગ દિયા, વીરતા ને હમેં ત્યાગ દિયા. હમારે જયમલ ઔર “પુત્તા કે સ્મારક કહાં હૈ? ઉસ અગ્નિશિખા પવિત્ર પદ્મિની કા કૌનસા સ્મૃતિચિહન આપકે પાસ હૈ ઔર તો ઔર મહારાણા પ્રતાપ કા ભી–જિનકે સમાન વીર, સ્વાતંત્ર્યપ્રિય, દઢ ચરિત્ર, અપની બાત કા ધની ઔર અપની આન કા મક્કા વ્યક્તિ સંસાર કે ઇતિહાસ મેં કમ મિલેગા–કેઈ સ્મારક ઈસ તીસ કરોડ આદમિ (!) કે દેશ મેં નહીં બન સકા ! હમારી લાપર્વાહી કા ઇસસે બઢકર ભયંકર પરિણામ ક્યા હો સકતા હૈ કિ દુર્ગાદાસ ઔર અમરસિંહ કે સ્મારક ન હોને કે કારણ લોગ ઉનકે ઐતિહાસિક વ્યક્તિ હોને મેં સંદેહ કરને લગે હૈ! પ્રસન્નતા કી બાત હૈ કિ દેશ કે કુછ સહૃદય વ્યક્તિ કે હૃદય મેં મહારાણા પ્રતાપ કી જયંતિ મનાને કા સવિચાર ઉત્પન્ન હુઆ હૈ. હમ ઈસ વિચાર કા હદય સે સમર્થન કરતે હૈ. ઇતિહાસ કે પ્રસિદ્ધ વિદ્વાન શ્રી. ગૌરીશંકર હીરાચંદ ઓઝા આજકલ રાજપૂતાને કા ઈતિહાસ લિખ રહે હૈં. ઉન્હોંને મહારાણા પ્રતાપ કે જીવન-ચરિત કે સંબંધ મેં બહુત સે મહત્ત્વપૂર્ણ અનુસંધાન કિયે હૈ. ઉનકે અનુસંધાને સે મહારાણું કી અજેય આત્મા દુદ્દત આત્મ-સંમાન, અવિચલ સ્વદેશપ્રેમ તથા અસીમ સાહસ ઔર અલૌકિક વીરતા કી ઔર ભી દઢ પ્રમાણ મિલતા હૈ. યહ પ્રસિદ્ધ હૈ કિ એક બાર મહારાણ જંગલ ઐસી હીન અવસ્થા મેં થે કિ ઉન્હેં ઘાસ તક કી રોટી મુશ્કિલ સે નસીબ હેતી થી. કહતે હૈં કિ એક દિન રાણું કી કન્યા ઘાસ કી રોટી ખા રહી થી, ઇતને હી મેં એક જંગલી બિલી ઉસકી રોટી લે ભાગી. કન્યા રોને લગી. મહારાણા કન્યા કી ઇસ ચીત્કાર કે સુન કર વિચલિત હો ઉઠે, ઔર ઉન્હો ને અકબર કી અધીનતા સ્વીકાર કરને કે લિયે પત્ર ભી લિખા, મગર બીકાનેર કે રાજકુમાર પૃથ્વીરાજ કા પત્ર પા કર વે ફિર સંભલ ગયે. ઓઝાછ કે અનુસંધાને સે સિદ્ધ હોતા હૈ કિ ઉપર્યુક્ત ઘટના મનગઢંત હી હૈ. મહારાણાને અપને જીવન મેં કભી અકબર કી આધીનતા સ્વીકાર કરને કા વિચાર હી નહીં કિયા, ઔર ન કભી ઉન્હેં ઘાસ કી રેટિયાં ખાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે કા અવસર હી પડા. ઓઝાછ કે કથનાનુસાર મહારાણુ કી જન્મતિથિ ૬ મઇ હૈ, મગર હિંદૂ તિથિ કે અનુસાર ઉનકા જન્મ પેક શુક્લા ૩ કે હુઆ થા ઔર તભી ઉનકી જયંતિ મનાને કા નિશ્ચય હુઆ હૈ. કવિવર રહીમ ને કહા હૈ:– “રહિમ ન સોચે સૂર કો, બરિહુ કરત બખાન.’ મહારાણા પ્રતાપ સચ્ચે શૂરવીર થે, અતઃ ઉનકા આજીવનબૈરી ઉદાર-હૃદય અકબર ભી ઉનકી વીરતા કા લેહા માનતા થા. જિસ સમય મહારાણા કી મૃત્યુ કા સમાચાર અકબર ને સુના થા, વહ પ્રસન હોને કે સ્થાન મેં ઉદાસ હ કર સ્તબ્ધ હો ગયા થા. ઉસ સમય દરબાર મેં દુરસા આઢા નામક એક ચારણ ઉપસ્થિત થા, ઉસને તુરંત હી એક છપય પઢા– અસ લેગે અણદાગ, પાઘ લેગે અણુનામી; ગૌ આડા ગવડાય, ચિકે બહતા ધુર વામી. નવરજે નહ ગયો, ન ગૌ આતમાં નવલી; ન ગૌ ઝરેખા હેઠ, જેઠ દુનિયાણ દહલી. ગહલત રાણ જીતી ગયે, દસણ મંદ રસણ ડસી; નીસાસ મૂક ભરિયા નયણ, તે મૃત શાહ પ્રતાપસી.” આશય–“હે ગુહિલોત રાણા પ્રતાપસિંહ ! તેરી મૃત્યુ પર શાહ (બાદશાહ) ને દાંતે કે બીચ જીભ દબાઈ ઔર નિઃશ્વાસ કે સાથ આંસૂ ટપકાયે; જ્યાંકિ તૂને અપને ઘોડે કો દાગ નહીં લગને દિયા, અપની પગડી કા કિસીકે આગે નહીં ઝુકાયા, તૂ અપના આડા (યશ) ગવા ગયા, તૂ અપને રાજ્ય કે દુરરે કે બાંએં કંધે સે ચલાતા રહા, નૌજ ન ગયા, ન આતાઁ (બાદશાહી ડેર) મેં ગયા, કભી શાહી ઝરેખે કે નીચે ખડા ન હુઆ ઔર તેરા રોબ દુનિયા પર ગાલિબ થા, અએવ – સબ તરહ સે જીત ગયા.” બાદશાહ ને ઉસ ચારણ કે પુરસ્કાર દિયા, ઔર કહા કિ ઈસ કવિ ને હી મેરા ઠીક ભાવ સમઝા હૈ. મહારાણા કા અગ્નિસંસ્કાર બંડલી નામક ગ્રામ કે સમી ૫ એક નાલે કે તટ પર હુઆ થા, જહાં ઉસકે સ્મારકસ્વરૂપ સફેદ પથ્થર કી આઠ સ્તંભેવાલી એક ટીસી છત્રી બની હુઈ હૈ, જે ઇસ સમય જીર્ણ-શીર્ણ દશા મેં હૈ. મહારાણુ કે વંશધર આજ ભી મેવાડ કે શાસક હૈ. ઉલ્લે લાખ રૂ૫યે વાર્ષિક કી આય હૈ, કિંતુ કિતની લજજા કી બાત હૈ કિ મહારાણું કે સદશ મહાન પુરુષ કા સમારક બનાના તો દૂર રહા, ઉનકી પ્રાચીન છત્રી કા જીર્ણોદ્ધાર કરનેવાલા ભી કોઈ નહીં હૈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #534 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દ્વિવેદીજી કા આદર્શ દાન ૫૧ હલદીઘાટી કે સુપ્રસિદ્ધ યુદ્ધ મેં મહારાણા કા ઇતિહાસપ્રસિદ્ધ ઘેાડા ચેટક કામ આયા થા. હલ્દીાટ સે દે। મીલ દૂર ખલીયા-નામક ગ્રામ મેં ઉસકે સ્મારક મે એક ચબૂતરા અનાયા ગયા થા, કિન્તુ કુછ દિનાં કે બાદ યહ ચબૂતરા નષ્ટ । ગયા ઔર ઉસકે સ્થાન પર એક દૂસરા ચબૂતરા બનાયા ગયા, જે આજકલ વમાન હૈ. (મે–૧૯૨૯ના ‘“વિશાલ ભારત”ના સ ંપાદકીય લેખમાંથી) १०० - पूज्य द्विवेदीजी का आदर्श दान પૂજ્ય દ્વિવેદીજી ને અપને જીવન કી સ`પૂર્ણ કમાઇ ૬૪૦૦) કાશી—વિશ્વવિદ્યાલય કા ઇસ લિયે દે દિયે હૈં કિ ઉસકે વ્યાજ સે નિર્ધન કાન્યકુબ્જ વિદ્યાર્થિયાં કા તીન છાત્રવૃત્તિ દી જાય. દ્વિવેદીજી કા યહ આદર્શ દાન વાસ્તવ મેં અત્યંત પ્રશંસનીય હૈ. હિંદી સાહિત્યસેવિયેમાં કી આર સે અનેક દાન દિયે ગયે. હુાંગે, પર છતને પરિશ્રમ કે સાથ કમાયા હુઆ ધન શાયદ હી કિસી હિંદી લેખક ને ઇસ તરહ દાન મેં દિયા હાગા. દ્વિવેદીજી ઉન દિગ્ગજ લેખકૈાં મેં સે હૈ, જિનકા નામ આગે આનેવાલી હિંદી જનતા અત્યંત આદર કે સાથ સ્મરણ કરેગી. ઉસ સમય, જબ આજકલ કે અધિકાંશ હિંદી લેખકૈાં કે નામ વિસ્મૃતિ કે ગ મેં વિલીન હા ગયે હોંગે, દ્વિવેદીજી કા નામ હિંદી સાહિત્ય કી ક્ષિતિજ પર એક અત્યંત પ્રકાશમાન તારે કી તરહ ચમકતા હૈાગા. ઇમાનદારી ઔર નિયમિતતા, પરિશ્રમ ઔર યેાગ્યતા, સ્વાધીનતાપ્રેમ ઔર અખડપન કા જો સ્ટેડ હિંદી પત્રકારાં કે સામને ઉન્હાંને રખા હૈ, ઉસ તક પહુંચને કે લિયે અભી ખીસિયાં વર્ષ લગેગે. ઉનકે મુકાબલે કા દૂસરા કાઇ જર્નલિસ્ટ હિંદી સંસાર મેં તે વિદ્યમાન નહી'. ઉન્હાંને હિંદી પત્રકારેાં કે અપને ઇસ અમૂલ્ય દાન સે ગૌરવાન્વિત ક્રિયા હૈ. હમ નવયુવકૈાં મેં ઐસા કૌન હૈાગા, જિસકા મસ્તક સ્વયં હી ઇન વયેાવૃદ્ધ પત્રકાર કે ચરણાં મેં ન ઝુક જાવે ? ‘વિશાલભારત' ભી શ્રદ્ધા તથા નમ્રતાપૂર્વક ઉનકા અભિવાદન કરતા હૈ. (મે-૧૯૨૯ ના ‘‘વિશાલ ભારત”ના સંપાદકીય લેખમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ પર૨ શુભસંગ્રહ-ભાગ ૭ મે १०१-अनाथालय (લેખિકા-શ્રીમતી હેમંતકુમારી ચૌધરાની) આધુનિક સમય મેં દરિદ્રનારાયણ કી સેવા કરને કે લિયે દેશ મેં એક બડા પ્રેમપ્રવાહ બહને લગા હૈ. માતૃજાતિ કી રક્ષા ઔર ઉન્હેં સુશિક્ષિતા બન કર ફિર સે ઉચ્ચ પદવી પર બઠાને કે લિયે ભી યત્ન ઔર ઉદ્યમ હે રહા હૈ. સ્વરાજ્યલાભ કે લિયે ભી લોગ ઉસુક નયને સે પ્રતીક્ષા કર રહે હૈં. પરંતુ જિહે સ્વરાજ્યલાભ કરને કી ઉત્કટ ઇચ્છા હો રહી હૈ, ઉન્હેં ચાહિયે કિ સર્વપ્રથમ અપને ભાવી વંશધર કી રક્ષા કરને કા સુપ્રબંધ કરે. યદ્યપિ કુછ દયાવાન લાગે કે યત્ન ઔર સ્વાર્થ ત્યાગ સે આજકલ સબ પ્રધાન નગરે મેં અનાથાલય સ્થાપિત હો ગયે હૈ, ઔર ઉનમેં કુછ અનાથ બચ્ચોં કા પાલન ભી હોતા હૈ; કિંતુ ખેદ ઔર લજજા કે સાથ કહના પડતા હૈ કિ હમારે હિંદુ, આર્ય, સિકખ ઔર જૈન ઈત્યાદિ વિભિન્ન સંપ્રદાય ને અપની ધર્મબુદ્ધિ કે અનુસાર અનાથ બાલકે કે પાલનપેષણ કે લિયે અનાથાલય તે ખલે હૈ. એક દિલ્લી મેં હી ઐસે ૩-૪ આશ્રમ હૈ, પરંતુ ઉનમેં બચ્ચાં કે પાલન કે લિયે જૈસા પ્રેમ, જૈસા જ્ઞાન ઔર જૈસી સફાઈ હોની ચાહિયે વૈસી નહીં દિખાઈ દેતી. કારણ યહ હૈ કિ બચ્ચે કે પાલને ઔર દેખને ભાલને કે લિયે ઐસે અશિક્ષિત ઔર મૂર્ણ પરિચારિક યા પરિચારિકાએં રખી જાતી હૈ, જિનકે ન તો બચ્ચે કે પાલનપોષણ કા જ્ઞાન હૈ, ઔર ન ઉતના નિઃસ્વાર્થ પ્રેમ હૈ. ઈસ લિયે પ્રાયઃ છોટે બચ્ચે ઉનકી અસાવધાની સે બિમાર હે જાતે હૈં. યહાં પર બચ્ચે સે હમારા તાત્પર્ય ઉનસે હૈ, જિનકો અપના કુછ ભી જ્ઞાન નહીં હૈ, જે અભી દુધ પીનેવાલે શિશુમાત્ર હૈ. ઐસે બચ્ચે કા પાલન કેવલ વહી માતાએં કર સકતી હૈ, જિનમેં સંતાનવાત્સલ્ય અથવા માતૃહ હૈ, જિહે બચ્ચાં કે પાલને, ઉન નહલાને-ધૂલાને, કપડે પહિનાને ઔર સાફસુથરા રખને કી શિક્ષા મિલી હૈ. હમને સુના હૈ કિ દિહી કે લેડી હારિજ કોલેજ કે અસ્પતાલ મેં પ્રાયઃ હિંદુ, આર્ય અનાથાલય કે બચ્ચે બિમાર હેને પર ભેજે જાતે હૈં. વહાં લે જાતે સમય વે બચ્ચે જૈસે મિલે, ગંદે ઔર દુર્બલ હોતે હૈ, ઉસે દેખને સે ભી દુઃખ હોતા . અસ્પતાલ મેં સુશિક્ષિતા નર્સે ઔર સદાશયા લેડી–ડોકટરો કે યત્ન સે થેડે હી દિને મેં ઉન બચ્ચોં કા ચેહરા બદલ જાતા હૈ. વે ઉન્હેં સાફ કપડે પહિના કર સાફ-સુથરા રખતી હૈ, નિયમપૂર્વક ઉપયુક્ત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ u અનાથાલય nrur. ભેજન દેતી હૈ. ઉનકે યત્ન સે બચે નીરોગ હો કર ફિર અનાથાલયે મેં ભેજે જાતે હૈં; પરંતુ વહાં જા કર ફિર વહી દુર્દશા હોતી હૈ. ફિર ઉસી પ્રકાર મલાપન, અનિયમિત ઔર અનુપયુક્ત ભોજન કા ઢંગ આરંભ હો જાતા હૈ. ઇસસે તે ફિર પીડિત હો કર ઉસી અસ્પતાલ મેં ભેજે જાતે હૈં. ક્યા યહ ઘોર લજજા કી બાત નહીં હૈ? યહ કામ કેવલ પુરુષ કા યા વેતનભોગી દાસિ કા નહીં, યહ તે માતા કા ! પરંતુ હમારે દેશ કી માતાએ અપને હી બચ્ચે કા પાલનપોષણ ઉચિત રીતિ સે કરના નહીં જાનતી, ઔર ન વહ ઇસ મહોપકારી જ્ઞાન કે અપની કન્યાઓ કે અછી તરહ સિખાતી હૈ. દાતા લોગ તે ગરીબ અનાથો કી સહાયતા ઔર રક્ષા કે લિયે હજારો રૂપયે દે રહે છે, કિંતુ ઉનકા ઉપયોગ ઠીક રીતિ સે નહીં હોતા, યહ હમ સાહસ કે સાથ કહ સકતી હૈ. બહુતેરે લોગ તે દૂસરે કે લિયે હુએ ધન કા વ્યવહાર કરના ભી નહીં જાનતે. જાતિ કી રક્ષા કે લિયે અનાથ બર કે પાલન ઔર ઉન્હ યથોચિત રૂપ સે શિક્ષા દે કર આદર્શ નાગરિક બનાને કે લિયે સારે સભ્ય દેશે મેં કિતને હી અનાથાલય પરિચાલિત હે રહે હૈ. વહાં કી સુશિક્ષિતા માતાએ ઔર પરોપકારિણે મહિલા ઉનકા પ્રબંધ સ્વયં કરતી હૈં. શિશુપાલન કા કામ જૈસા સ્ત્રિયાં કરી સકૅગી વૈસા પુરુષે સે કભી નહીં હો સક્તા. ભગવાન ને ઇસી સે તો માતા કો સર્વશ્રેષ્ઠ પદવી દી હૈ. યહ તે નારી કા હી ધર્મ હૈ. જાતિ કી રક્ષા કરના પરમ પવિત્ર દેશસેવા હૈ. આજકલ હમારે દેશ મેં સ્ત્રીશિક્ષા દિન પર દિન ઉન્નતિ કર રહી હૈ. પ્રત્યેક પ્રદેશ મેં ઉચ્ચ શિક્ષિતા ઉપાધિધારિણે મહિલાઓં પુરુષે કે સાથે વિશ્વવિદ્યાલય કી પરીક્ષા દે રહી હૈં. કિસી કિસી વિષય મેં તે પુરુષ સે ભી ઉચ્ચ સ્થાન લાભ કરતી હૈ, યે સબ બાતેં દેશ કી ઉન્નતિ કી પરિચાયક હૈ. પરંતુ યે નારી-સમાજ કી ઉન્નતિ કે યથેષ્ટ લક્ષણ નહીં હૈ. આજકલ બહુતેરી સ્ત્રિયાં સાત સમુદ્ર પાર કર કે વિદેશ મેં ભી જ્ઞાનલાભાર્થ જ રહી હૈ, પરંતુ કિતને પરિતાપ કા વિષય હૈ કિ હમારે નારી-સમાજ કી દષ્ટિ અભી તક કેવલ બાહરી આડંબરપૂર્ણ સભ્યતા કી શિક્ષા પ્રાપ્ત કરને કી તરફ હી લગી હુઈ હૈ. જિસસે દેશ કી યથાર્થ રૂપ સે ઉન્નતિ હે, દરિદ્રનારાયણ કી સેવા હો ઉસકે પ્રતિ ઉનકા ધ્યાન નહીં. જૈસે પુરુષ-સમાજ રાજનૈતિક સમસ્યાઓ કે સુલઝાને મેં અપના સારા જ્ઞાન ઔર બલ લગા રહા હૈ, વૈસે હી હમારે માતૃસમાજ ઔર પુત્રિય કે ચાહિયે કિ અપને દેશ કે અનાથ, દરિદ્ર ઔર અસહાય શિશુ-સમાજ (બાલક ઔર બાલિકાઓ) કી રક્ષા કરને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #537 -------------------------------------------------------------------------- ________________ ^^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^^ ^ ^^^ ^^ ^ ^ ^ ^ ^^ ^^ પર૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે મેં ધ્યાન લગા. મેરી સમઝ મેં તો બી. એ., એમ. એ. પાસ કરને કે લિયે અપની સારી શક્તિ ક્ષય કરને કી અપેક્ષા કમ સે કમ ચાર પાંચસૌ કન્યાઓં ભી શિશુ-પાલન, સ્વાસ્થ-વિજ્ઞાન, અનાથાલયે કા પરિચાલન ઈત્યાદિ વિષયોં કિ શિક્ષા ઉત્તમ રીતિ સે પ્રાપ્ત કર લે ઔર દે-ચાર અનાથાલ કે પરિચાલન કા દાયિત્વ ગ્રહણ કર કે ઉન્હેં આદર્શ સંસ્થા બના દે તે બહુત અધિક દેશસેવા હોગી. ઇસ લિયે કન્યા કે, યુવક સ્વયંસેવકે કી ભાંતિ સ્વયંસેવિકા દલ, યા છેટી છોટી માતૃ-મંડલી સંગઠિત કર કે અનાર્થે કી સેવા કા વ્રત લેના ઉચિત હૈ. અસ્પૃશ્ય જાતિવાલે કે શુદ્ધ કર કે ઉનકે સમાન બનાને કી ધૂમ તે દેશ મેં બહુત હો રહી હૈ, કિંતુ જે અસંખ્ય બચ્ચે હમારી લાપરવાહી ઔર નિર્દયતા કે કારણ હર સાલ સ્ત્રી-અસ્પતાલ સે ઇસાઈ કે અનાથાલયે મેં ભેજે જાતે હૈ, ઉસકી જ્ઞાન હમારે હિંદૂ ભાઈ–બહિને કે કુછ ભી નહીં હૈ. મને અપની આંખેં સે દેખા, ઔર કઈ લેડી ડોકટર સે સુના ભી હૈ કિ જનાના અસ્પતાલોં મેં જિતને બચ્ચે હિંદુ સ્ત્રિયાં જનતી હૈં, ઉનમેં સે એક તિહાઇ ભાગ ઇસાઈયાં કે સૌ૫ દિયે જાતે હૈ. મૈને એક લેડી ડોકટર સે કહા થા કિ આપ હિંદુ બચ્ચોં કે ઈસાઈયાં કે ક્યાં દે દેતી હૈ ? ઉન્હોંને જવાબ દિયા ‘હિંદૂ લોગ હી હમસે કહતે હૈ કિ હમ ઇન બચ્ચોં કો લેકર કયા કરેંગે, જહાં તુમહારી ઈચ્છા હો ભેજ દે. હિંદુ અનાથાશ્રમ ભી સબ જગહ નહીં હૈ ઔર ન વહ બચ્ચે કો લેને કે લિયે હમારે પાસ આતે હૈ. ઇસાઇયોં કા દ્વાર પ્રત્યેક જાતિ કે અનાથ બચ્ચે કે ગ્રહણ કરને કે લિયે સદા ખુલા રહતા હૈ, ઔર વહાં ઉનકા પાલન ભી અચ્છી તરહ હોતા હૈ.” ઇસાઇ કે અનાથાલાં લાખું કરડે કી સંખ્યા મેં દૂસરી અનેક જાતિય કે બચ્ચે પલતે હૈં, ઉનકો વિવિધ પ્રકાર કી શિલ્પકારી ઔર સેવા કા કામ સિખા કર વે ઉનસે લાભ ઉઠા રહે હૈં. ક્યા હમેં ઉનસે યહ આદર્શ સીખના નહીં ચાહિયે ? હમ ઉનકે નયે-નયે ફેશનેં કી તો આગ્રહ કે સાથ ઝટ નકલ કર લેતે હૈ, પરંતુ ઉનકી જિસ બાત સે હમારે ઈસ અભાગે દેશ કી યથાર્થ સેવા હે સકતી હૈ, ઉસ પર હમ સ્વપ્ન મેં ભી વિચાર નહીં કરતે. પ્રત્યેક કન્યા-વિદ્યાલય કે સાથ ઐસી એક વિશેષ શ્રેણુ (સ્પેશલ કલાસ) ખેલની ચાહિયે, જિસ મેં કન્યાયૅ, યદિ પ્રતિદિન ન હે સકે તે હફતે મેં દે-તીન બાર તે નિશ્ચય હી શિશુપાલન કી શિક્ષા પ્રાપ્ત કરેં. પ્રત્યેક જનાના અસ્પતાલ મેં ભી યહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ અનાથાલય પર૫ સૂચના દે દી જાય કિ અનાથ બચ્ચે, ચાહે કિસી જાતિ કે હોં, હિંદુ યા આર્ય યા સિખ આદિ કે અનાથાલય મેં ભેજે જાય. ઉત્તે ભેજને કા પ્રબંધ ઉસ નગર કે હિંદુઓં કી તરફ સે હેના ચાહિયે. જબ તક હમારી માતૃ-સમાજ કા ધ્યાન અનાથ કી રક્ષા કી તરફ આકર્ષિત નહીં હોગા, તબ તક યહ મહત કાર્ય કભી સુચારુ રૂપ સે સંપન્ન નહીં હો સકતા. ક્યા ઈને બાતેં કી તરફ હમકે ધ્યાન દેના ઉચિત નહીં? હમારા માતૃસ્નેહ ક્યા કેવલ અપને હી ઘર કે દસ પાંચ બચ્ચોં કે લિયે ભગવાન ને દિયા હૈ? માતૃસ્નેહ કી ધારા તો ઉસી અગાધ પ્રેમસાગર સે નિકલ રહી હૈ, જિસે જગન્માતા ને અપની સૃષ્ટિ કે અસંખ્ય છે કે પાલન કરને કે લિયે ઉત્પન્ન કિયા હૈ. હાય! હમ ભારતીય નારિયે કૈસી કઠોર ઔર સ્વાર્થ પટુ હો રહી હૈ. હમારી આંખ કે સામને હર સાલ લાખોં કી સંખ્યા મેં સુકુમાર બચે મૃત્યુ કે ગ્રાસ બન રહે હૈં, ફિર ભી હમેં સ્વાર્થપરતા કે મેહ ને ઘેર રખા હૈ. હમ કેવલ અપને હી સુખ કે લિયે વ્યાકુલ રહતી હૈ. આઓ, પાઠિકાઓ! એક બાર દેશ કી જનસંખ્યા કી વૃદ્ધિ પર ધ્યાન દો. અનાર્થો કી માતા બનને કે લિયે સમગ્ર ભારતીય નારીસમાજ કે પ્રેરણા કરો. ઈસ મહાવ્રત કે પ્રચાર કે લિયે શિક્ષા કા પ્રબંધ કરે, અપને દેશ કે અનાથાલયે મેં જા કર વહાં કી અવસ્થા કે દેખે, ઉનમેં જે જે ગુટિયાં દિખાઈ પડતી હૈ, ઉહે સુધારને કા યત્ન કરે. યહ કામ પ્રત્યેક નગર કી મહિલા સભા કી સભ્યા કો અપને હાથ મેં લેના ઉચિત હૈ. ગરીબ, સંતાનહીન વિધવાઓ કે યા દયાવતી ત્રિયોં કે ઈસ મહાન સેવા કે લિયે શિક્ષા પ્રદાન કરો. સમસ્ત સ્ત્રિયાં અધ્યાપિકા યા ડોકટર નહીં બન સકતી. ઉનકો માતા બન કર અનાથાલયોં જ કર રહના ચાહિયે. ( સપ્ટેમ્બર-૧૯૨૯ ના “ચાદ”માંથી) છે. *till Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ પરક શુભસ’મહું ભાગ ૭ મા १०२ - अमरिका की एक आदर्श व्यायामसंस्था (લેખકઃ-શ્રીનાથસિંહ.) પ્રત્યેક વ્યક્તિ ઇસ ખાત કે! જાન સકતા હૈ કિ કારાગારાં સે ઔર નિર્દય દડવિધાનાં સે અપરાધિયેાં કી સંખ્યા કમ નહી હા સકતી. આજ સંસાર મેં જિતને કારાગાર હું. ઉતને કદાચિત્ હી કભી રહે હાં, ફિર ભી અપરાધિયેાં કી સંખ્યા ખઢતી હી જા રહી હૈ. યદિ યહી ક્રમ જારી રહા તે એક ઐસા દિન ભી આ સકતા હૈ જબ ઇસ સંસાર મે કાઈ ભી ભલા આદમી ન રહે જાયગા. સારે મનુષ્ય અપરાધી હા જાયંગે ઔર યહ સસાર એક ખા ભારી જેલખાના બન જાયગા, સસાર કે વિદ્વાન ઇસ બાત કી ચિંતા મે લગે હૈ કિ મનુષ્યાં કે હ્રદય સે પાપ કરને કી પ્રવૃત્તિ કૈસે રાકી જાય. અખ તક લેાગ યહી સાચતે આયે હૈં કિ બિના કડે દડવિધાનાં કે પાપિયેાં કા સુધાર નહીં હૈ। સકતા. શરીર કી પીડા ઔર પ્રાણાં કા ભય હી મનુષ્યાં કૈા પાપકમ કરને સે રાક સકતા હૈ. ઇસી સિદ્ધાંત કે અનુસાર કિતને મનુષ્યાં કે ફ્રાંસી દી ગઇ, કિતને જીવિત આગ મેં ઝાંક દિયે ગયે, કિતને અંગ ભંગ કર કે છેડ દિયે ગયે ઔર કિતને સદૈવ કે લિયે કાલકાટરી મેં બંદ કર દિયે ગયે, ઇસકી ગિનતી નહીં. વિભિન્ન ઇડપ્રયાગાં કા સ્મરણ કરતે હી રેાંગટે ખડે હા જાતે હૈ, પર ઉનકા વર્ણન કરના હમારા અભીષ્ટ નહીં. યહ આનંă કી ખાત હૈ કિ મનુષ્ય અપને યુગેાં કી ઇસ ભૂલ કે। કુછ કુછ સમઝને લગા હૈ. અમ સંસાર · અનેક વિદ્વાન વ્યક્તિગત રૂપ સે યહ ધેાષણા કર રહે હૈં કિ અપરાધિયે કા સુધાર દંડ સે નહીં હૈ। સકતા. ઇસકે લિયે કુછ ઔર હી ઉપાયેાં કા અવલ’ખન કરના પડેગા. વે ઉપાય ક્યા હૈ. ઇસકે! અમરિકા કી ન્યૂ જરસી સ્ટેટ ને અડે સરલ ઢંગ સે સંસાર કે સંમુખ ઉપસ્થિત કર દિયા હૈ. ઈસ રિયાસત ને જેલાં કૈા વ્યાયામ સંબધી સંસ્થાઓ મેં બદલ કર સમસ્ત નાગરિકૈાં કી ઉન્નતિ કા બિલકુલ નયા મા ખાલ દિયા હૈ ઔર ઇસકા શ્રેય બરડેટ જી॰ લેવિસ કા હૈ. લેવિસ મહાશય ન્યૂ જરસી સ્ટેટ કી સ`થા ઔર એજન્સિયાં કે કિંમશ્નર હૈ. આપને અપરાધેાં ઔર અપરાધિયોં કા વિશેષ રૂપ સે અધ્યયન કિયા હૈ. આપકા કહના હૈ કિ મનુષ્ય કિસી ન કિસી શારીરિક ત્રુટિ કે વશીભૂત હા કર અપરાધ કરતા હૈ. ઇસ લિયે યદિ સંસાર કે સબ કારાગાર બંદ કર દિયે જાય' ઔર ઉનકે સ્થાન પર આદર્શ વ્યાયામશાલાયે ખાલ દી જાય. તેા સંસારસે સદ્દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ અરિકા કી એક આદર્શ વ્યાયામસંસ્થા કે લિયે અપરાધ ઔર અપરાધી બિંદા હૈ। જાય. લેવિસ મહાશય કે પ્રયત્ન સે ન્યૂ જરસી સ્ટેટ એ કે જેમ્સ નગર મે` ખાલકાં કે લિયે એક અસી હી સંસ્થા કી સ્થાપના હુઈ હૈ. ઉસ સ્ટેટ મેં યદિ કાઈ ખાલક પ્રથમ ખોર અપરાધ કરતા હૈ તા વહુ પકડ કર ઇસી સંસ્થા મેં લાયા જાતા હૈ. બાલક કે પહુંચને પર સબસે પહલે ઉસકા ઇતિહાસ લિખ લિયા જાતા હૈ. ઇસકે પશ્ચાત્ ઉસકે સ્વાસ્થ્ય કી પરીક્ષા કી જાતી હૈ. ઈસ કામ કે લિયે યેાગ્ય ઔર મિટ્ટભાષી ડાકટર નિયુક્ત રહતે હૈં'. વે બાલક કે પ્રત્યેક અવયવ કી ખડી ગંભીરતા કે સાથે પરીક્ષા કરતે હૈં ઔર પરિણામ લિખતે જાતે હૈં. તબ ઉસકી ચિકિત્સાકી વ્યવસ્થા કી જાતી હૈ. ઈસ સમય ઇસ સંસ્થા મેં ૨૦૬ અપરાધી બાલક હૈ યે બાલક ૮ વર્ષોં સે લે કર ૧૭ વર્ષોં તક કી આયુ કે હૈ. ઇનમે અધિકાંશ ખાલક માતા સે યા પિતા સે યા દેનાં સે રહિત હૈ. ઇસ પ્રકાર વે માતાપિતા કે પ્યાર ઔર ઉપદેશ સે વંચિત હૈ, કુછ કે માતા પિતા દરિદ્ર હૈ, ઔર કુછ કે ચરિત્રહીન હૈ ઐસા એક ભી બાલક નહીં હૈ જિસકે માબાપ અચ્છે હાં. પરવ ઈન સસ્થા મેં પ્રવેશ કરતે સમય ૬૦ પ્રતિ સૈકડા લડકાં કી આંખે ખરાબ થી, ૩૫ પ્રતિ સૈકડા કે ફેડે દોષયુક્ત થે, ૪૫ પ્રતિ સૈકડા કા ગલા બિગડા થા, ૬પ પ્રતિ સૈકડા કે દાંત ખરાબ થે. ઈન સબ રેગેાં કી ચિકિત્સા કી ગઇ, મા-બાપ કે ઘર મેં ઉન્હે' જો જો અભાવ થૈ ને સબ દૂર કિયે ગયે. ઉન્હેં ખુલી હવા મેં ખેલને ઔર વ્યાયામ કરને કા મૌકા દિયા ગયા. અખ અચ્ચાં કૈા દેખ કર, ઇનસે ખાતચીત કર કે, ઇનકે સાથ રહે કર કાઇ ઈનકે અપરાધી હેાને કા સંદેહ નહીં કર સકતા. જરસી સ્ટેટ મેં યહ સસ્થા ન હતી તે અમરિકા કે ઋતને નારિક ચેાર, ડાકૂ બન કર યા તેા પુલિસ કા પરેશાન કરતે રહતે યા જેલેાં મેં પડે સડતે રહતે. સંસાર મેં ઔર ભી અનેકાં રેફરમેટરી સ્કૂલ હૈ, પર વે પ્રાયઃ ખાલકાં કે। બિગાડનેવાલી જેલાં કે અતિરિક્ત ઔર કુછ નહી હૈં. જરસી ઇસ દિશા મેં સંસાર કે સબ રાષ્ટ્રો' સે લાખાં મીલ આગે હૈ. અપરાધી ભાલકાં ા સુધારને કે લિયે ઐસી આદર્શ સંસ્થા સંસાર મેં અન્યત્ર નહીં હૈ. મિ॰ લેવિસ કી સમઝ મેં જિતને માનસિક વિકાર હાતે હૈં વે સમ કિસી ન કિસી શારીરિક વિકાર કે કારણુ ઉત્પન્ન હેતે હૈ. શારીરિક દડ દ્વારા માનસિક વિકારાં કા—જિનકે કારણુ કિ મનુષ્ય અપરાધ કરતા હૈ—દૂર કરને કી ખાત સાચના મૂર્ખતા હૈ. ઈસ લિયે વે સમસ્ત અપરાધી પ્રવૃત્તિયેાં કા દૂર કરને કા ઉપાય ધ્રુવલ વ્યાયામ ખતલાતે હૈં. યહ બાત બડી વિચિત્ર જાન પડતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શુભસંગ્રહ-ભાગ ૭ હૈ પર હૈ ઠીક. વ્યાયામ સે શરીર કે પ્રત્યેક અવયવ પુષ્ટ હો જાતે હૈ ઔર શરીર કે પ્રત્યેક અવયવ કે પુષ્ટ હો જાને સે મનુષ્ય કી વિવેકશકિત ઇતની પ્રબલ હો જાતી કિ વહ અપરાધ કરનેવાલી સમસ્ત માનવપ્રવૃત્તિ કે દબાતી રહતી હૈ. અમરીકા કે ભૂતપૂર્વ પ્રેસીડેટ કૂલિજ ને એક બાર કહા થા કિ પાપ કા નાશ કેવલ ધર્મ સે હી હે સકતા હૈ. યદિ પ્રત્યેક મનુષ્ય ધર્મ કે અનુસાર ચલે તે સંસાર મેં કોઈ પાપી ન રહ જાય. પરંતુ મનુષ્ય મેં ધર્મભાવના તભી જાગ્રત હો સકતી હૈ જબ દૂરદર્શી અધિકારી ઔર સુધારક લોગ નાગરિકે કે સ્વાથ્ય કી ઓર વિશેષ ધ્યાન દે. યહ શરીર મનુષ્ય કે ભીતર જે પવિત્ર આત્મા નિવાસ કરતી હૈ ઉસીકા મંદિર હૈ. મંદિર વિકારે સે શૂન્ય ઔર સ્વસ્થ રહેગી તો આત્મા ભી સ્વસ્થ રહેગી ઔર મનુષ્ય અપરાધ ન કરેગા. જરસી કી ઈસ સંસ્થા ને પ્રેસીડેટ કે ઈન શબ્દ કે ચરિતાર્થ કર કે દિખલા દિયા હૈ. અમરીકા કે દુષ્ટ ઔર નિકમે નિવાસિયે કે યહ કેવલ વ્યાયામદ્વારા ઉપયોગી ઔર આદર્શ નાગરિકે કે રૂપ મેં બદલ રહી હૈ. યદિ ઇસ પદ્ધતિ પર સંસાર કે સબ રાષ્ટ્ર કામ કરને લગે તો જેલ, પુલિસ ઔર ન્યાયાલય કે લિયે જે પ્રતિવર્ષ કરડે રૂ૫યે વ્યય કિયે જાતે હૈ ઉનમેં યથેષ્ટ કમી હો જાય ઔર શાસનવ્યવસ્થા કે સદુદ્દેશોં કી સિદ્ધિ ભી હો. જેન્સબર્ગ કી ઈસ સંસ્થા મેં પ્રત્યેક બાલક કે પ્રતિદિન એક કવાટે દૂધ પીને કે દિયા જાતા હૈ. યદિ કઈ બાલક દૂધ પીના પસંદ નહીં કરતા તે અધિકારી લોગ ઉસે મેં હી નહીં છોડ દેતે. વે ઉચ્ચ કોટિ કે વિચારવાની પુરુષ હોતે હૈં. અપને કામ સે ઉન્હ બડા પ્રેમ હોતા હૈ. અપના કર્તવ્યપાલન કરને મેં ઉન્હેં બડા આનંદ આતા હૈ. ઉનકે પ્રધાન લેવિસ ને ઉનમેં નવીન ઔર અપ-ટૂ-ડેટ વિચાર ભર રખે હૈ. ઇસ લિયે જબ બાલક કહતા હૈ કિ મુઝે દૂધ પસંદ નહીં હૈ તબ વે બલપ્રયોગ નહીં કરતે ઔર યહ નહીં કહતે કિ તુહે પીના હી પડેગા, બદિક ઉસકે હૃદય મેં યે વિશ્વાસ જમાને કા પ્રયત્ન કરતે હૈ કિ ઉસે દૂધ પીને સે લાભ હેગા. બાલક પૌષ્ટિક ભોજન કે સ્થાન પર હાનિકારક ભજન કર્યો કરતા હૈ, ઈસ બાત કા વે કારણ જાતે હૈ ઔર ઉસે દૂર કરતે હૈ. ધીરે ધીરે બાલકે કી બુરી આદત કે વે એકદમ બદલ દેતે હૈ. યહ કહને મેં અત્યુક્તિ નહીં કિ ઇસ સંસ્થા કે સબ કામ વૈજ્ઞાનિક દ્રષ્ટિ સે હોતે હૈં. બિમાર બચ્ચે કે સ્વસ્થ ઔર બલવાન બનાના હી ઈસકા ઉદ્દેશ હૈ. ઈસ સંસ્થા ને અપને ઇન પ્રોં સે યહ સિદ્ધ કર કે દિખલા દિયા હૈ કિ અપરાધી એક પ્રકાર કા રોગી હૈ ઔર ઉસકી વાસ્તવિક ચિકિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #542 -------------------------------------------------------------------------- ________________ અમરિકા કી એક આદશ વ્યાયામ સંસ્થા પર સા દંડ નહીં, વ્યાયામ હૈ. ઇસ સંસ્થા ને અનેક અસાધ્ય અપરાધિ કે સ્વસ્થ, સુશીલ ઔર સચ્ચરિત્ર નાગરિક બના કર નિકાલે હૈં. ઉન સબકી કથા બડી મનોરંજક હૈ. સબકા વર્ણન કરે તે ખાસા પોથા તૈયાર હે જાય. ઈસ લિયે નીચે કેવલ દે ઉદાહરણ ઉપસ્થિત કર રહે હૈ, પાઠક ઈતને હી સે સંતોષ કરે. જિમ્મી સલિલવન નામક શિકાગો કા એક યુવક આજકલ ન્યૂયોર્ક કે એક બેંક મેં અછે પદ પર હૈ. પ્રતિવર્ષ ૭,૫૦૦ પડ વેતન પાતા હૈ. પરંતુ અપને યૌવન કે પ્રભાતકાલ મેં યહ એક મહા અપરાધી સમઝા જાતા થા. અનેક જેલખાને કી ઔર કર ચુકા થા ઔર સભી વાર્ડ ને કહ દિયા થા કિ ઇસકા સુધરના અસંભવ હૈ. જેલ મેં વહ ન તો કામ કરતા થા, ન અફસર કી આજ્ઞા માનતા થા. પ્રાયઃ રોજ હી વહ બેત સે પીટા જાતા થા. ઇસ પ્રકાર કિસી જેલ મેં દો સાલ ઔર કિસીમેં ચાર વર્ષ વ્યતીત, કર વહ ન્યૂયાર્ક પકડા ગયા. ન્યૂયોર્ક કે વાઈન કે પાસ પુલિસ ને ઉસકે પૂર્વ અપરાધ કી સૂચિ ભેજ દી. પરંતુ ન્યૂયાક કા વાર્ડન વૈદિયે કે પીટતે પીટતે આજિજ આ ગયા થા ઔર નયે વિચારોં કા કાયલ હે ગયા થા. ઇસ લિયે ઉસને જિમમી કી ચિકિ ત્સા જેસબગ કે ઢંગ પર કરની આરંભ કી. ઉસકે શારીરિક રોગ દર કિયે ગયે ઔર ઉસે ખુલી હવા મેં રહને ઔર વ્યાયામ કરને કા અવસર દિયા ગયા. થોડે હી દિન મેં વહ બડા આજ્ઞાકારી બન ગયા ઔર ઇસ બાર એક આદર્શ નાગરિક કે રૂપ મેં જેલ સે નીકલા. ટિપ નામ કા દૂસરા યુવક જેલ મેં પ્રતિદિન પીટા જાતા થા. જિતના વહ પીટા જાતા ઉતના હી નિયમેં કી અવહેલના ભી કરતા થા. ઉસકી ઔર વાડને કી ચૌબીસે ઘટે ઠની રહતી થી. પીટતે પીટતે જબ જબ ટિપ મરને કે કરીબ પહુંચ ગયા તબ અચાનક ઉસકી કથા એક સમાચાર-પત્ર મેં પ્રકાશિત હે ગઈ. બસ, ઈસ મામલે કી જાંચ હોને લગી. ટિપ કે સૌભાગ્ય સે જાંચકમેટિ કા એક સદસ્ય લેવિસ કા અનુયાયી નિકલ આયા. ઉસને ટિપ કી ડાકટરી પરીક્ષા કરાઈ તો પતા ચલા કિ વહ સર્વથા રોગી હૈ. અબ ટિપ કી ઉચિત ચિકિત્સા હોને લગી, બજાય છે કે મીઠે શબ્દોં સે ઉસકી ખાતિર કી જાને લગી. ખેત પર ઉસે કામ કરને કે લિયે ભેજા ગયા ઔર ઉસસે વ્યાયામ કરાયા જાને લગા! એક હી સાલ મેં ટિપ અત્યંત બુરે મનુષ્ય સે અત્યંત ભલે મનુષ્ય કે રૂપ મેં બદલ ગયા. આજ વહ નાર્થ કેરેલિના મેં મુર્ગિોં કા વ્યવસાય કરતા હૈ ઔર એક અચ્છા નાગરિક સમઝા જાતા હૈ. યદિ જિમ્મી ઔર ટિપ કે ઇસ પ્રકાર અપના જીવન સુધારને શુ. ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ww Page #543 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ શુભસંગ્રહ-ભાગ ૯ માં કા મૌકા ન દિયા જાતા હૈ કૌન કહ સકતા હૈ કિ વે કભી ઐસે સુશીલ નાગરીક હો સકતે યદ્યપિ ગૂજરસી કે અતિરિક્ત અમરીકા કી કિસી ઔર રિયાસત મેં યહ પદ્ધતિ કામ મેં નહીં લાઈ જાતી તથાપિ વહાં ઇસકે લિયે કાફી આંદોલન હો રહા હૈ. અને અમરીકાવાસિયોં કે, જે જેલો મેં સડ રહે , ઉપયોગી નાગરિક બનાને કા પ્રયત્ન હો રહા હૈ. વહ દિન બહુત નિકટ હૈ, જબ અમરીકા સે જેલખાને ઉઠ જાયંગે ઔર ઉનકે સ્થાન પર આરોગ્યમંદિર ઔર વ્યાયામશાલામેં દિખાઈ પડને લગેગી. હમારે ભારતવર્ષ મેં જેલખાનોં કી દશા ઔર ભી શોચનીય હૈ. અસહયોગ કે દિને મેં દેશ કે હજારે નવયુવક જેલખાને કે ભીતર જા કર ઇસ બાત કા કટુ અનુભવ કર ચુકે હૈ. વે ચિલ્લા રહે હૈ કિ જેલખાનોં કા સુધાર હોના ચાહિયે, પર સરકાર કે કાને પર જૂ નહીં રેંગતી. હમારે સંયુક્ત-પ્રાંત કી સરકાર ને ભી જેલ કી જાંચ કરને કે લિયે એક કમેટી બનાઈ હૈ. શોક હૈ કિ ઇસ કમેટી મેં કઈ ઐસા વ્યક્તિ નહીં રખા ગયા જિસે કૈદિયાં કે દુઃખી જીવન સે સહાનુભૂતિ હે ઔર જિસે સ્વયં ભી જેલ કે ભીતરી જીવન કા અનુભવ હ. અસ્તુ. બરડેટ લેવિસ કો કહના હૈ કિ જૈસે આજકલ જનતા ચેચક આદિ રોગ કે દૂર કરને કી વ્યવસ્થા કર રહી હૈ જૈસે હી કિસી દિન વહ અપરાધ કે દૂર કરને કા ભી પ્રબંધ કરેગી; ઔર ઉપાય જે કામ મેં લાયે જાયેંગે વે કરીબ કરીબ વૈસે હી હોગે જૈસે ચેચક દૂર કરને મેં લાયે જાતે હૈ—અર્થાત તે સર્વથા આરોગ્યતા ઔર વ્યાયામ-સંબંધી ઉપાય હોંગે. અપરાધી માનવીય પરવશતા કે બાહ્યચિહનમાત્ર હૈ. અધિકાંશ મનુષ્ય ગરીબી મેં પીસે જા રહે હૈ. લાખ બચ્ચે કલ-કારખાનોં મેં કામ કરતે કરતે શક્તિક્ષીણ હોતે જા રહે હૈં. ઉન સબકો ખુલી જગહ મેં કામ કરને, અપના સ્વાધ્ય સુધારને ઔર વ્યાયામ કરને કા મૌકા દીજિયે. અપરાધ કી લહર અપને આપ કમજોર પડ કર દબ જાયગી. જિસ દેશ મેં બાલકે કે સ્વાધ્ધ કા ધયાન જિતના હી કમ દિયા જાયગા ઉસ દેશ મેં અપરાધ કી ઉતની હી ઉંચી લહર ઉઠેગી. જિસ વ્યાયામ સે મહાન અપરાધી ભી દેવતા બન જાતે હૈ ઉસકે મહત્ત્વ કે જાનને કી હમ પરાધીન ભારતવાસિયે કે ઔર ભી અધિક આવશ્યકતા હૈ. પરાધીનતા એક પ્રકાર કા જેલખાના હૈ. હમારા ખયાલ હૈ કિ ભારતવર્ષ મેં હિંદૂ-મુસ્લીમ વિષ કી જે આગ ભડક ઉઠી હૈ ઉસકા કારણ ભી દેન જાતિ કી શારીરિક નિર્બલતા હૈ. દેને એકદૂસરે સે ડરતી હૈ ઔર જબ તક ખૂબ સ્વસ્થ ન લે જાયેંગી યહ ડર નહીં જા સકતા. ઈસ લિયે હમેં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #544 -------------------------------------------------------------------------- ________________ * * * * wwww w w જેકેસ્લોવેકિયા કા વ્યાયામ દ્વારા રાષ્ટ્રદ્ધાર પ૩૧ ખાસ તૌર સે વ્યાયામશાલા સ્થાપિત કરની ચાહિયે. યદિ હમ ઈસ પ્રકાર હષ્ટ-પુષ્ટ ઔર ઉદારચેતા નાગરિક તૈયાર કર સકે તો હમારા કાર્ય બડા સરલ હે જાય. (“સરસ્વતીના એક અંકમાંથી) १०३-जेकोस्लोवेकिया का व्यायामद्वारा राष्ट्रोद्धार આજકલ હમ લોગ સ્વતંત્રતા પ્રાપ્ત કરને કી ચિંતા મેં હૈ. મગર સ્વતંત્રતા પ્રાપ્ત કરને કે લિયે ઔર ઉસે સુરક્ષિત રખને કે લિયે નૈતિક બલ કી જિતની આવશ્યકતા હૈ ઉસસે કહીં જ્યાદા જરૂરત હૈ શારીરિક બલ કી. લેકિન આજકલ દેશ મેં ચાર એર નજર દૌડા કર દેખિયે કિ હમારે નવયુવકે કી શારીરિક દશા. કૈસી હૈ, તો યહી માલૂમ હોગા કિ બેચાર કે અસ્થિપંજર હી શેષ હૈ. અભી નઈ ઉઠતી હુઈ જવાની હૈ, મગર આંખેં ઘુસી હુઈ હૈ, ચેહરા પીલા હૈ ઔર હાથ-પૈર સૂબે હૈં! ઔર સ્ત્રિયાં ? ઉનકી તો બાત હી ન પૂછિયે. ભલા ઉનસે ઔર સ્વાથ્ય સે મતલબ? વે ફકત પર્દ રહ કર ઘર કા કામકાજ કિયા કરે યા બિમાર હે કર ચારપાઈ પર પડે ૫ડે દવા પિયા કરે યા તપેદિક ભેગ કર મર જાય. હમારે પાંચ મજદૂર મિલ કર જિતના કામ કર સકતે હૈ, યુરોપ કે કેવલ દો હી મજદૂર ઉનસે અધિક કામ કરને કી શક્તિ રખતે હૈ. ઇસ દુર્દશા કા કારણ ક્યા હૈ? ઇસકે અનેક કારણ હૈ, કિંતુ સબસે મુખ્ય કારણ હમ લોગે કી વ્યાયામ કી એર અરુચિ હૈ. હમ લોગ ન તો અપની શારીરિક સુંદરતા હી કી ઓર વિશેષ ધ્યાન દેતે હૈં ઔર ન શારીરિક શક્તિ હી બઢાને કી કોશિશ કરતે હૈ. જે લોગ અપની શારીરિક ઉન્નતિ કે લિયે કુછ પ્રયત્ન કરતે ભી હૈં, ઉન પર બાબૂ-કલાસ કે પઢે લિખે લોગ હંસતે હૈ! ઇસકે સિવાય હમારે વ્યાયામ કે ઢંગ ભી પૂરે વૈજ્ઞાનિક નહીં હૈ. જે કેસ્લોવેકિયા કી સેકેલ્સ નામક સંસ્થાઓ ને જેક જાતિ કી જે શારીરિક ઉન્નતિ કી હૈ ઉસસે હમેં શિક્ષા ગ્રહણ કરની ચાહિયે. સેકેલ્સ સંસ્થાઓ કા ઉદ્દેશ્ય સ્ત્રી-પુરુષો કે કવાયદ કી શિક્ષા દે કર ઉનકી શારીરિક શક્તિ ઔર સુંદરતા કે બઢાના હૈ. ઈને સંસ્થાઓ કા જન્મ ઉસ સમય હુઆ થા, જબ જેક જાતિ હમારી હી તરહ પરતંત્ર થી, લોગ પિછડે હુએ થે ઔર ઉનકે આસ્ટ્રિયન માલિક શારીરિક વ્યાયામ કે બુરા બતાતે થે. સન ૧૮૬૨ મેં ડાકટર ટાયર્સ ને ઇન સંસ્થાઓ કે જન્મ દિયા થા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૩ર શુભસંગ્રહ-ભાગ ૭ મા સેકેલ્સ શબ્દ કા અર્થ હૈ ગરુડ'. જિસ પ્રકાર ગરૂડ અપને આસપાસ કી વસ્તુઓ સે ઉંચા ઉઠ કર સ્વતંત્ર આકાશ મેં વિચરણ કરતા હૈ, ઉસી પ્રકાર અસે મનુષ્ય ઉત્પન્ન કરના જે પરિસ્થિતિ કી કઠિનાઈ કે પાર કર સકૅ, યહી ઇન સંસ્થાઓ કા ઉદ્દેશ્ય હૈ. ડાકટર મહદય ગ્રીક ઇતિહાસ કે જ્ઞાતા છે, અતઃ આપ અપને દેશવાસિયોં કે પ્રાચીન ગ્રીક લોગે કી ભાંતિ સુંદર ઔર સુડોલ બનાના ચાહતે થે. મનુષ્ય કે પુરુષોચિત શક્તિપૂર્ણ સુંદર શરીર દેખના ચાહતે થે ઔર શારીરિક વ્યાયામ કે દ્વારા મનુષ્યસ્વભાવ કે સમસ્ત ઉત્તમ ગુણો ઔર ઉચ્ચ વિચારે કે પ્રગટ કરાના ચાહતે થે, ઔર ઇન સોકેટ્સ કે દ્વારા રાષ્ટ્રહિત સાધન કરના ચાહતે થે. - પહલે હી વર્ષ મેં વર્તમાન જેકેસ્લોવેકિયા કે ઉત્તર પશ્ચિમી પ્રાન્ત, બહેમિયા ઔર મેરેવિયા મેં આઠ સેકેલ સંસ્થાએ ખુલી. સન ૧૮૬૬ મેં આસિયા ઔર પ્રશિયા મેં યુદ્ધ હુઆ. ઉસ સમય ડાકટર ટાયર્સ ને સરકાર કે લિયે ઇન સંસ્થા કે દ્વારા ફૌજ ભતી કરને કા પ્રસ્તાવ કિયા, જસા કિ ગત મહાયુદ્ધ કે સમય લેકમાન્ય તિલક ને ભી ભારત સરકાર સે કિયા થા. મગર સરકાર ને પ્રસ્તાવ અસ્વીકાર કર દિયા ઔર સેના સંગઠિત કરને કી મનાઈ કર દી. ઈસ યુદ્ધ કે બાદ સેકેલ્સ ને જોર પકડા ઔર થોડે હી દિન મેં ઈન્હી ખાતે મેં ઉસકી ૧૩૦ શાખાએ પૂરે જોર-શોર સે કામ કરને લગી. ફિર ઉન લોગોં ને એક કેંદ્રિય સંસ્થા સંગઠિત કરને કી ચેષ્ટા કી; મગર સરકાર ને ઉસકી ભી મનાઈ કર દી, ઔર સ્થાનિક સંસ્થાઓં કા ભી તિતર બિતર કર દિયા. ઉન્હેં ત્યૌહારે ઔર પર્વો પર જનસાધારણ મેં ઉપસ્થિત હાને ઔર “પરેડ' કરેને કી મનાઈ કર દી ગઈ. જે દશા આજકલ ભારતવર્ષ કી હૈ, વહી દશા ઉસ સમય જેકોસ્લોવેકિયા કી થી. રાજનૈતિક અત્યાચાર કે સાથ હી સાથે આર્થિક કઠિનાઈ ઔર જેક લોગે કે આપસ કે ઝગડે ઉદ ખડે હોતે થે. ફલ યહ હુઆ કિ કુછ સમય કે લિયે યહ સંસ્થાઓં નિર્જીવ સી હે ગઈ ઔર સન ૧૮૮૨ સે પહલે ઇનમેં જીવન ન આ સકા. ઈસકે પશ્ચાત થોડે દિન તક બહુત જોર શોર સે કામ કરને કે બાદ ડાકટર ટાયર્સને એક સાધારણ સભા પ્રેગ મેં બુલાઈ. ઉસમેં સત્તર સંસ્થાએ જિનકી સદસ્યસંખ્યા એક સહસ્ત્ર કે લગભગ થી, સંમિલિત હુઈ. સાતસૌ મનુષ્ય ને જિગ્નેસ્ટિક કે ખેલ ઔર કવાયદ મેં ભાગ લિયા. સન ૧૮૮૯ મેં એક કેંદ્રિય સેકેસ સંસ્થા કાયમ હઈ. પિછલી શતાબદી કે અંત મેં સેકેલ્સ કે અતિરિક્ત ઔર ભી વ્યાયામ સમિતિમાં સ્થાપિત હે ગઈ. સન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #546 -------------------------------------------------------------------------- ________________ જેકેસ્લોવેકિયા કા વ્યાયામદ્વારા રાષ્ટ્રોદ્ધાર પ૩૩ ૧૯૨૪ મેં જબ સ્વતંત્ર જે કેસ્લોવેકિયા રાજ્ય અને જીવન કે છઠ વર્ષ મેં થા, દેશ મેં પ૩ જિલા-વ્યાયામ સંઘ, ૨૬૫૦ સમિતિયાં ઔર ૪૮૭ શાખા સંસ્થાએં, કુલ મિલા કર ૩૧૩૭ સ્થાનિક સમિતિયાં થી, જિનકે સદસ્યાં કી સંખ્યા ૨,૪૫, ૭૫૨ પુરુષ, ૯૩૩૧૨ સ્ત્રિયા યા ૩૩૮ ૦૬૪ સ્ત્રી-પુરુષ થી. ઈસકે અલાવા ૧૪ સે ૧૮ વર્ષ તક કી આયુ કે ૩૮૫૯૯ લડકે, ૩૩૮૬૫ લડકિયાં હં. ૬ સે ૧૪ વર્ષ તક કી આયુ કે ૭૦ ૮૯૯ લડકે ઔર ૭૯૮૭૫ લડકિયાં ભી હૈ. ઇસ પ્રકાર બાલકબાલિકાઓ કી ભી સંખ્યા ૫૫૬૨૨૦૯ હૈ. સન્ ૧૯૨૬ મેં યહ સંખ્યા ૬૧૮૦ ૦૮ તક પહુંચ ગઈ થી. યહ સંખ્યા જેકેસ્લોવેકિયા કી આબાદી દેખતે હુયે બહુત હૈ, કયાંકિ વહાં કી કુલ આબાદી કેવલ એક કરોડ ૩૦ લાખ હૈ ઔર મજદૂર લગે કિ અપની વ્યાયામ સમિતિયાં અલગ હી હૈ. સેકેલ્સ કી સંગઠન ઇસ પ્રકાર હૈ કિ સદસ્યગણ સમિતિ કે મેમ્બર હુઆ કરતે હૈ, જિસમેં સે પ્રત્યેક સેકેલ-જમનાસ્ટિક સમિતિ કહલાતી હૈ. ઔર ઉસકે સાથ-હી–સાથ જહાં વહ હતી હૈ ઉસ સ્થાન કા ભી નામ લગા રહતા હૈ. જૈસે સોકેાલ જમનાસ્ટિક સમિતિ બેનેસવ’! જિલેભર કી સમિતિયાં એક જિલા સેકેલ કે આધીન હતી હૈ, જે “જૂપા” કહલાતે હૈં. જેકવેકિયા મેં સબ ૫૩ “શુપા હૈ. યહ સબ એક બદ્રીય સેકેલ કે આધીન હૈ, જિસકા પ્રધાન સ્થાન “ટાયર્સ ભવન’ પ્રેગ હૈ. યહ કેંદ્રીય સોકેલ સન ૧૯૧૯ મેં, આસિટ્રયન સરકાર દ્વારા ડાલી ગઈ અડચને કે દૂર હોને પર, સ્થાપિત હુઆ થા. ઈસ કેન્દ્રીય-સેકેલ કે ઉપર એક સેકોલ–સંગઠન કમેટિ હૈ, ઉસકે સદસ્ય જિલે સે દ વર્ષ કે લિયે નિર્વાચિત કિયે જાતે હૈ. પ્રત્યેક જિલે સે, ઈસ કમેટિ મેં પ્રતિ ૫૦૦૦ સદસ્ય પર એક પ્રતિનિધિ આતા હૈ. કેંદ્રીય સકેલ કે પદાધિકારી ઇસી કમેટિ મેં સે ચુને જાતે હૈ. કેંદ્રીય સેકેલ કા અધિવેશન નિયમિત રૂપ સે પ્રત્યેક સપ્તાહ હોતા હૈ, ઔર કમેટી કી બેઠક વર્ષ મેં દો બાર હોતી હૈ. ઇસકે અતિરિક્ત કિસી વિશેષ મહત્ત્વપૂર્ણ વિષયપર વિચાર કરને કે લિયે કભી કભી એક “મહાપરિષદ’ બુલાઈ જાતી હૈ, ઉસમેં જિલ સે, પ્રતિ ૧૦૦૦ સદસ્ય પર એક પ્રતિનિધિ જાતા હૈ. યહ પ્રતિનિધિ સમિતિયાં કી સાધારણ બૈઠક મેં ચુને જાતે હૈ. કમેટિ ઔર પદાધિકારિયોં કી સહાયતા કે લિયે ભિન્ન ભિન્ન વિભાગ હૈ જિનમેં અલગ અલગ વિષય કે વિશેષજ્ઞ રહતે હૈં. યે વિભાગ નિમ્નલિખિત હું – ૧–સમિતિ કે નેતાઓ કા દલ જે કેવલ વ્યાયામસંબંધી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #547 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શુભસંગ્રહ ભાગ ૭ મા બાતેં કે દેખતા હૈ, યહ કિતને હી પ્રાં પર વિચાર કરતા હૈ, જસે સદસ્ય કી દેખભાલ, ૧૪ વર્ષ સે ૧૮ વર્ષ તક કે યુવક, ૬ વર્ષ સે ૧૪ વર્ષ તક કે લડકે, પ્રચાર કે લિયે સમાચાર ઔર ડાકટરી બાતેં. ૨-પ્રમુખ સ્ત્રિ કા દલ, જે સ્ત્રિ કી વ્યાયામ સંબંધી બાત કી દેખભાલ કરતા હૈ. ૩-શિક્ષા વિભાગ. સ્વાથ્ય-વિભાગ, જે કેંદ્રીય, જિલા ઔર સ્થાનિક સમિતિ કે ડાકટરી કાર્ય કે સંગઠિત કરતા હૈ. પ-દુર્ઘટના-વિભાગ, જે દુર્ઘટનાઓં કે કારણે ઔર ઉન પર આર્થિક સહાયતા કી બાત કા વિચાર કરતા હૈ. - ૬-અલ્પસંખ્યક જાતિય કા વિભાગ, જે સીમાન્ત કે સમીપસ્થ જર્મની સે મિલે યે સ્થાનોં કી સમિતિ કે નૈતિક ઔર આર્થિક સહાયતા દેતા હૈ. ૭-ભવન-નિર્માણ વિભાગ, જે વ્યાયામશાલા, ખેલને કે મેદાને ઔર જમીન આદિ કી યોજનાયેં સેચતા હૈ ઔર ઉન્હ બનાને કે લિયે વિશેષજ્ઞ-નિરીક્ષક નિયત કરતા હૈ. ૮-કાનૂની વિભાગ. : ૯-સેકેલ કે અપને મુખ-પત્રોં કા સંપાદકીય વિભાગ. ૧૦-મનોરંજન-વિભાગ. ૧૧-સંગઠન-વિભાગ (સંગઠન-સુધાર કે લિયે) ૧૨-કલા-કૌશલ-વિભાગ. ૧૩-આંકડા-વિભાગ. ૧૪-સિનેમા-વિભાગ. ૧૫-ન્યાયાલય, જે આપસ કે ઝગડે કે નિપટાતા હૈ. સેકેલ–સંસ્થાઓ કા પ્રધાન મુખ–પત્ર “સેકેલ્કી વેસ્ટનિક હૈ, જિસકી ૪૫૦૦૦ પ્રતિયાં છપતી હૈ. ઇસકે દો ક્રોડપત્ર “સાઈસીટલ” ઔર “વિસટેકાકી ભી માસ મેં એક ૧૫૦૦૦ ઔર ૧૦,૦૦૦ પ્રતિયાં છપતી હૈ. ૧૪ વર્ષ સે ૧૮ વર્ષ તક કી આયુવાલોં કે લિયે “સેકેલેન્સ્કી વેસેડી” ઔર ૬ વર્ષ સે ૧૪ વર્ષ તક કે બચ્ચે કે લિયે “જકસેની' નામક પત્ર હૈ. ઇસકે અતિરિક્ત એક સેકેલ” નામક માસિક પત્ર ભી હૈ, જિસકી ૧૦,૦૦૦ પ્રતિયાં છપતી હૈ. સોકેલ કા સંગઠન ઈસ પ્રકાર કા હૈ. આજકલ જેક લોગ ઇસે દેશ કી સુરક્ષિત સેના સમઝતે હૈં. સન ૧૯૧૮ મેં, પ્રજાતંત્ર સ્થાપિત છેને કે બાદ ડાકટર જજ શ્રીનર, જે કેન્દ્રીય સેકેલ કે સભાપતિ થે, રાષ્ટ્રીય-રક્ષા વિભાગ કે મંત્રી નિયુક્ત હુયે. જિસ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #548 -------------------------------------------------------------------------- ________________ જેકાસ્યાવેકિયા કા વ્યાયામઢારા રાષ્ટ્રાદ્વાર ૫૩૫ દિન સે ઈસ સંસ્થા કા જન્મ હુઆ ઉસ દિન સે આજ તક સદસ્યાં કી વ મેં, સુપ્રસિદ્ધ ઈટાલિયન દેશભક્ત ગરીબાલ્ડી કીસી લાલ કમીજ હૈ. ઈસ સંસ્થા મેં, સભી શ્રેણી, ધર્માં, આયુ, રાજનીતિક વિચાર ઔર આર્થિક અવસ્થાઓ કે સ્ત્રી-પુરુષ સદસ્ય હું. જેક લેગાં કે સ્વાસ્થ્ય, નૈતિક સાહસ, શારીરિક શક્તિ ઔર યેાગ્યતા કા ઉંચા બનાયે રખના હી સેકાલ કા ઉદ્દેશ્ય હૈ ઔર સિકે લિયે ઉનકી જિતની પ્રશંસા કી જાય થાડી હૈ; કયાં કિ યહી ગુણુ હૈં જિનસે કિસી ભી રાષ્ટ્ર કી સ્વતંત્રતા જીવિત રહ સકતી હૈ. સાકાલ સદસ્યાં કા ઇસ સિદ્ધાન્ત મે ઇતના દૃઢ વિશ્વાસ હૈ કિ વે સે અપના ધર્મો સમઝતે હૈ, ઔર યહી કારણુ હૈ કિ જખ ગત મહાયુદ્ધ કે બાદ દેશ મેં સ્વતંત્રતા કી લહર આઈ, અમ સેાકેાલ–સમુદાય અપને દેશ કી સ્વતંત્રતા કે યુદ્ધ મેં સબસે અગ્રસર દિખાઇ દેતે થે. યહાં તક કિ મહાયુદ્ધ મે જખ જેક લેગાં કા જબર્દસ્તી આસ્ટ્રિયન-કૌજ મેં ભી હૈાના ખાત કી પ્રતીક્ષા મેં રહતે થે કિ કખ મૌકા હથિયારમાં કા પ્રયાગ આસ્ટ્રિયનેાં કે વિરુદ્ધ કરે, ગુલામ બના રખા થા. પડતા થા, વે ઇસ મિલે કિ વે અપને જિન્હાં ને ઉન્હે યહ બાત વિશેષ ધ્યાન દેને યાગ્ય હૈ કિ ઇસ સોકાલ સંગઠન મેં સ્ત્રિયાં કા સ્થાન એકદમ પુરુષાં કે સમાન હૈ. યદ્યર્ષિ કેવલ પચાસ વર્ષોં પહલે જેક-સ્ત્રિયાં જ઼ી ઠીક વહી દશા થી, જૈસી કિ આજકલ ભારતીય અિયાં કી હૈ. ઉનકા ધરેાં કે બાહર જાના, અપને શરીર કી ઉન્નતિ કરના યા સાર્વજનિક ખેલ યા કસરતાં મેં ભાગ લેના, બહુત ખુરા સમઝા જાતા થા; કિંતુ દેશેાધારક જેક લેગાં ને યહ બાત સ્પષ્ટ–રૂપ સે સમઝ લી થી કિ એક શક્તિશાલી એક રાષ્ટ્ર કા નિર્માણુ તબ તક સંભવ નહીં હૈ, જબ તક તિ મે સ્વસ્થ ઔર સ્વતંત્ર શ્રિયાં ન હેાં. સર્કલ્સ ને સ્ત્રિયાં ઔર બચ્ચાં કી શિક્ષા કે લિયે પ્રસિદ્ધ ફ્રેન્ચ સુધારક હેબ ઔર ડેમની કે વિચારાં કે ગ્રહણુ કિયા હૈ, ઔર સી લિયે ઇન સંસ્થાએ મેં વ્યાયામ ઔર નૃત્ય કી એક નઇ શૈલી હી નિકલ પડી હૈ. સામ્રાલ કી સમસ્ત ઈમારતે—કૈવલ મહાયુદ્ધ કે પશ્ચાત સે અબ તક ૫૬૦ સે ઉપર ન ઇમારતે ખની હૈ !—ભાડે કે મજદૂરાં દ્વારા નહીં બનતી હૈ, અકિ વે સોકેાલ કે ધન સે ઔર સેાકેાલ-સદસ્યાં કે હી હાથેાં સે બનતી હૈ...! સોકેાલ કે નિર્માણુવિભાગ ને સેાકેાલ-ભવનાં કે નિર્માણુ પર એક પુસ્તક ભી પ્રકાશિત કી હૈ. હરએક ભવન ખનને કે પૂર્વ ઉસકા નકશા સ્વીકૃતિ કે લિયે નિર્માણુ-વિભાગ કે સમુખ પેશ ક્રિયા જાતા હૈ, ઔર સેાકેાલ કે પ્રત્યેક સદસ્ય કા, બિના ફિસી પ્રકાર કે ભેદભાવ કે, ચાહે વહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે સ્ત્રી હો યા પુરુષ, ૫૦ ઘંટે સે લે કર ૧૦૦ ઘટે તક ઉસમેં કામ કરના અનિવાર્ય હૈ. ઇસ પ્રકાર કી સમસ્ત સંસ્થાઓં સે હમ લોગ શિક્ષા ગ્રહણ કર સકતે હૈં. યહ આવશ્યક નહીં કિ હમ ઇન સંસ્થાઓ કે ઓં કા ત્યે ગ્રહણ કર લેં, બકિ હમેં ઉસે મનન કર કે અપની આવશ્યકતા ઔર પરિસ્થિતિ કે અનુસાર બનના ચાહિયે. સેકોલ સંસ્થાઓ કા સંગઠન, રાષ્ટ્રીય ઉસ કા મનાના, પુરુષ-સ્ત્રિ કી સમાન શિક્ષા, બચ્ચોં કી શિક્ષા, સમાનતા ઔર સ્વતંત્રતા કે ભાવ કે ઉત્પન્ન કરના ઔર ઇસ બાત કા સમઝના કિ શારીરિક ઉન્નતિ ઔર વ્યાયામ એક રાષ્ટ્રીય કર્તવ્ય હૈ, યે સબ ઐસી બાતેં હૈ, જિન્હેં હમ ભારતવર્ષ મેં ગ્રહણ કર સકતે હૈ, ઔર હમેં ગ્રહણ કરના ચહિયે, યદિ હમ અપની માતૃભૂમિ કે સ્વતંત્ર દેખને કી ઈચ્છા રખતે હૈં. (માર્ચ–૧૯૨૯ના “વિશાલ-ભારતમાંથી) १०४-लन्दन का एक आश्रम ગત દિસંબર માસ કે “વિશાલ-ભારત’ “લંદન કી એક સમાજ-સેવક સંસ્થા શીર્ષક એક લેખ પ્રકાશિત હુઆ થા. ઉસ લેખ મેં વિલાયત કી એક લડકી કુમારી મૂરિયલ લીસ્ટર કે કાર્યો કી ચર્ચા કરી ગઈ થી. ઉસકે સંબંધ મેં મિત્ર કે ટ્રીજ નામક એક સજજન લિખતે હૈ અબસે તીન વર્ષ પૂર્વે જબ મિસ યૂરિયલ લીસ્ટર ને મહાત્મા ગાંધી સે ભેંટ કી થી, તબ સે ઉનકે કાર્યો કી ચર્ચા ઉન્નતિશીલ ભારતિય મેં ફૂલ રહી હૈ. સાંસારિક મેહમાયા મેં ફસે હુયે એક પાશ્ચાત્ય દેશ મેં ભી એક ઐસી અધ્યામિક સંસ્થા મૌજૂદ હૈ, યહ જાન કર ભારતીય કે પ્રસન્નતા હોતી હૈ. મહાત્માજી કી વર્તમાન નીતિ કે પૂર્વ સે હી યહ સંસ્થા કામ કરી રહી હૈ. મિસ મૂરિયલ કિંગ્સલે હૈલ કી પ્રધાન હૈ. યહ કિંગ્સલે હૈલ ભી બિલકુલ એક આશ્રમ કી ભાંતિ હૈ, જહાં રહ કર લોગ ઈશ્વરચિંતન ઔર અપને ભાઈ કી સેવા કિયા કરતે હૈ. યહ લંદન કે “બ” (બાઉ) નામક મુહલે મેં સ્થિત હૈં. યહ મુહલ્લા ભી ગરીબ કી સેવા કે લિયે પ્રસિદ્ધ રહા હૈ. વહાં મિસ મૂરિયલ ઔર ઉનકે સાથિ કે સામાજિક, ધાર્મિક ઔર શિક્ષા સંબંધી-સબ પ્રકાર કી સેવાકૅ કરને કા બહુત કાફી અવસર મિલતા હૈ. ઇસ હૈલ–આશ્રમ-કી નીતિ યહ હૈ કિ ઈસા મસીહ કે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #550 -------------------------------------------------------------------------- ________________ લન્દન કા એક આશ્રમ ૫૩૭ ઉપદેશે કે કાર્ય મેં પરિણત કિયા જાય. યહ આશ્રમ સદા સે બહુત શાંતિપ્રિય રહા હૈ. જિસ સમય યુરેપ મેં યુદ્ધ હે રહા થા ઔર યહ હલ નયા-નયા સ્થાપિત કિયા ગયા થા તથા યહ લોકપ્રિય ભી નહીં થા, ઉસ સમય ભી યહ અપના દેશ સુનાયા કરતા થા. ભૂતકાલ મેં પ્રાયઃ ઉસને અપને વિચારોં કા સર્વસાધારણ મેં પ્રદર્શન ભી કિયા હૈ. ઉદાહરણ કે લિયે, જબ મિત્રરાષ્ટ્ર કે ઘેરા ડાલને સે શત્રુઓં કે બચ્ચે ભૂખે મરને લગે થે, તબ મિસ લીસ્ટર ને ત્રિોં કા એક જુલુસ નિકાલ કર, વેસ્ટમિનિસ્ટર મેં પ્રધાન મંત્રી કે પાસ જ કર ઇસ ક્રરતા કા વિષેધ કિયા થા. ઇસ હૈોલ કા, ઉદ્દેશ યહ હૈ કિ “ઈસાઈ મત કે અનુસાર સંપત્તિ કે વિતરણ કા કેવલ–માત્ર આધાર આવશ્યકતા હૈ.” ઇસ પ્રકાર સે કિંસલે હલ વર્તમાન સમાજ કે આમૂલ પુનસંગઠન પર તુલા હૈ. ઉસકા યહ ભી કથન હૈ કિ જીવન કે શારીરિક, માનસિક ઔર આધ્યાત્મિક તીને ક્ષેત્રો મેં સંપૂર્ણ બનાના ચાહિયે. ઈસ લિયે હૌલ મેં શારીરિક વ્યાયામ ઔર ખેલ-કૂદ ભી હુઆ કરતે હૈં. શામ કે અનેક વિષય કે કલાસ લગા કરતે હૈ, જિન્હ લોગ અપની–અપની રુચિ કે અનુસાર સ્વતંત્રતાપૂર્વક પસંદ કર કે ચુન સકતે હૈ. રાજનૈતિક, સાહિત્યિક ઔર નૈતિક વિષય પર લેકચર ઔર બાતચીત હુઆ કરતી હૈ, ઔર ધાર્મિક પ્રાર્થનામેં ભી હોતી રહતી હૈ. ઇન પ્રાર્થનાઓ કે અધિક સુંદર ઔર આકર્ષક બનાને કે લિયે ઉનમેં સંગીત ઔર સાહિત્ય કી પુટ ભી રહતી હૈ. ઈસ હલ કા સબસે મહત્ત્વપૂર્ણ કાર્ય ગરીબું કે જીવન મેં સરસતા ઉત્પન્ન કરના હૈ. ઇસકે લિયે એક તો સ્વયં હૈલ હી બડા સુંદર હૈ, ફિર ઉસમેં સંગીત, નાટક ઔર નૃત્ય આદિ હુઆ કરતે હૈ. બચ્ચે કી શિક્ષા કા કાર્ય ઈતના મહત્ત્વપૂર્ણ સમઝા જાતા હૈ કિ ઉસકે લિયે એક બાલભવન ઔર ઉસકે કર્મચારીગણ પૃથફ હી હૈ. ઇસ બાલભવન કા સંચાલન ડોરિસ લીસ્ટર કરતી હૈ. ઇસમેં બચ્ચે કી પદાઈશ સે લે કર અઠારહ વર્ષ કી આયુ તક દેખરેખ કી જાતી હૈ. જહાં તક સંભવ હો સકતા હૈ, ઈસ બાત કી કોશિશ કી જાતી હૈ કિ કિસી બચ્ચે કે પૌષ્ટિક ભજન કી કમી ન હોને પાકે. શિશુઓં કે લિયે એક “નર્સરી' હે, જહાં દો વર્ષ સે પાંચ વર્ષ તક કી આયુ કે બચ્ચે રખે જાતે હૈં. બચ્ચે કે શિક્ષા આધુનિક ઢંગ સે દી જાતી હૈ ઔર વે ઇસ યોગ્ય બનાવે જાતે હૈં કિ ઉનમેં સૌંદર્ય ઔર સામંજસ્ય કી રુચિ ઉત્પન્ન હે સંકે, જે ઉસ વાયુમંડલ મેં સ્વભાવતઃ નહીં ઉત્પન્ન દે સકતી, જિસમેં વે રહતે હૈં. બડે લડકે કે સંધ્યા સમય અનેક પ્રકાર કે મને રંજક કાર્યો મેં સમ્મિલિત હોને કા પ્રબંધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શુભસંગ્રહ-ભાગ માં | કિંગ્સલે-હૌલ સે સહાનુભૂતિ રખનેવાલે વ્યક્તિ સમસ્ત સંસાર મેં ફેલે હૈ. વે ઉસકી ઉન્નતિ કે ધ્યાનપૂર્વક દેખતે રહતે હૈં ઔર ઉસકે લિયે પ્રાર્થના કરતે હૈ. અબ ઉસકા અનુકરણ કરનેવાલે ભી ઉત્પન્ન હે રહે હૈં. યહાં સે પાસ હી ઈસેસ મેં ડેગનહમ નામક એક મકાન ઔર ભૂસંપત્તિ ભી ઇસી પ્રકાર કે કાર્યો કે લિયે દી ગઈ હૈ. ઉસકા ઉદ્દેશ વંદન કે ઈસ્ટ ઍડ કે દરિદ્ર મુહલ્લો કે મકાને કી ભીડ-ભક્કડ કમ કરના હૈ. “બ” કે બહુત સે લોગ વહાં ચલે ગયે હૈ. વહાં કી અવસ્થા અધિક સ્વાથ્થકર હૈ, મગર વહાં લોગ કે ધાર્મિક ઔર સામાજિક જીવન કી કમી બહુત ખટકતી હૈ. જે લોગ ભૂતકાલ મેં કિંસલે હૈલ મેં આતે-જાતે રહે હૈ, ઉોને ઉસસે પ્રાર્થના કી હૈ કિ વહ ઉનકી નવીન પરિસ્થિતિ મેં કુછ મદદ કરે, અતઃ વહાં એક તંબૂ તાના ગયા ઔર કિંગ્સલે ટૅલ કે દો-તીને કાર્યકર્તા વહાં જ કર ઝુંપડે ઔર તંબૂ મેં રહે. ઇસ પ્રકાર વહાં કાર્ય આરંભ હુઆ, યદ્યપિ વહાં કી પરિસ્થિતિ બગડી અસુવિધાજનક ઔર કઠિન થી. એક અસ્થાઈ હોલ ભી બનાયા ગયા, મગર જબ યહ પૂરા હોને કે કરીબ આયા, તે જાડે કી તેજ હવા સે તંબૂ બૈઠ ગયા. અબ યહ ઇમારત શીધ્ર હી ખુલનેવાલી હૈ ઔર વહાં ઉસી પ્રકાર કા કાર્ય શુરુ હે જાયગા, જૈસા “બ” મેં હેતા હૈ. વહાં ઇસ બાત કી ભી બડી સુવિધા હૈ કિ આસપાસ કી જમીન મેં ખેતી કી જા સકતી હૈ. ડેગનહમલ કા બો’ સે બહુત ઘના સંબંધ હૈ ઔર વહી ઉસે કાર્યકર્તા ભી પ્રદાન કરેગા. ન્યુર્કેસિલ એનટાઈને મેં ભી ઇસ પ્રકાર કા એક નયા ભવન ખુલ રહા હૈ. ઉસકે બોલનેવાલે કિંશ્લે હૈોલ કે ઉદાહરણ સે હી પ્રેરિત હો કર ઉસે ખેલ રહે હૈ, પરંતુ ઉસકા ઈસસે કઈ સીધા સંબંધ ન હોગા. ઇસી પ્રકાર સે અન્ય કઈ નગર મેં ભી બે' કે ઉદાહરણ કા અનુકરણ કરને કી હાર્દિક ઈચ્છા પ્રકટ કી જા રહી હૈ. હમારી ભાવી આશાએં કિંગ્સ હોલ કે સંગઠન પર અવલંબિત નહીં હૈ. બકિ ઉસકી ભાવના કે પ્રચાર પર નિર્ભર હૈ. હમ ઉસ દિન કી પ્રતીક્ષા કર રહે હૈ, જબ ઈલેંડ કે અનેક ભાગે મેં પુરુષ ઔર સ્ત્રિયો કે અનેક દલ ઈસી પ્રકાર કે કાર્ય કરેંગે ઔર દરિદ્રતા કે દૂર કર કે સાંસારિક લિસા કે સ્થાન મેં આધ્યાત્મિક ભાવના ઉત્પન્ન કરેંગે. (“વિશાલ ભારતના ”ના એક અંકમાંથી) – - seeeeo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ અધિકારીના હૃદયપલટા १०५ - अधिकारीनो हृदयपलटो ( લેખકઃ—શ્રી. નરીમાન સેા. ગેાળવાળા ) ( કરાંચીના આ વિદ્વાન પારસી લેખક બધુએ પેાતાની મીઠી શૈલીમાં આ ટૂંકી વાર્તાદ્રારા દેશપ્રેમની રસભરી જમાવટ 'કરી છે. તંત્રી “ શારદા ”) પ્રકરણ ૧ લુ સત્તાના કેફ ૧૩૯ એ યાદગાર સÄસ હતું. સેંકડે સ્ત્રીઓ, હારા યુવાને અને વૃદ્ધો તથા બાળકેા ચાઇના ક્રિકની ખારીમાંથી મીઠું લઇને રાષ્ટ્રગીત ગાતાં ગાતાં ખડા સાહેબે માટે તેમેને અમૂલ્ય(!) વખત ન ખાવાય તે સારૂ ખાસ બાંધેલા ફીલટન જવાના પુલ ઉપરથી પસાર થતાં હતાં. એ જોવા જેવા દેખાવ હતા. એ અપૂર્વ દૃશ્ય હતું. પૂલ ઉપરથી પસાર થતી ગાડીએ અને નેટરગાડીએ થંભી ગઈ હતી. એ ગાડીઓને આગળ વધવા તસુ જેટલીયે જગ્યા પૂત્ર ઉપર નહેાતી. મોટરગાડીમાં બેઠેલા સહેલાણી યુરેપીયને, પારસીએ અને ફેશનેબલ' સિધીએ કંઈ અજબ ભાવે આ સરધસને નિહાળી રહ્યા હતા. સરધસ પૂલ વટાવીને આગળ અને આગળ વધ્યું. એ સદર વિભાગના મેટા વેપારી રસ્તા પરથી જવાનું છે એવી ખબર પડતાંજ એ આખે રસ્તે દુકાનદારા અને રાહદારીએ ડાબી જમણી બાજુએ સક્ સમારી ઉભા રહી ગયા હતા. એક દુકાન આગળ કેટલાક પારસીએ, આજ આ સરવસ અહીંથી જવાનુ છે એ જોવા ઉભા હતા અને કરી રહ્યા હતા. 29 કાંય બધા મરવા માગે છે?” એકે શરૂઆત કરી. “એ બધા ઘેલા થઇ ગયા છ ખીજાએ પેાતાના મત રજૂ કઃ આ સરધસને અહીંથી જવા દેવામાં આવશેજ નહિ.” ܝܖ જગી ટીકા “ગાંધી તે ગાંડા છે” કાઇ ત્રીન પારસીએ જણાવ્યુ “એમ જો સરધસ કાઢવાથી સ્વરાજ મળે તેા જોઈએ શું? અને એવાં સરધસમાં છેજ શું ? ખરૂ જ છે” કાઇ ચેાથાએ ટેકા આપ્યાઃ “ હાલી મવાલીએ એમાં છે. છે કાઇ મેાટા માણસા ?'’ Àાટા માણસા એટલે ?” ફિરાઝ નામના યુવાને સવાલ પૂછ્યા. માટા માણમા એટલે ખાન બહાદૂરા, ખાન સાહેબ, શ્રીમ ંતા, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #553 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - * * * * * - - 1 - -- -- -- - - - - - ૫૪૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે પૈસાદારો.” જવાબ મળ્યો. ' એ મોટા માણસો !” ફિરોઝ બેલ્યોઃ “એ શાના સરઘસમાં આવે ? એને શેની દાઝ હોય ? તેઓ તે વાડીવજીફે રહેનારા, મોટરમાં ફરનારા, યુરોપીયનોને “પાટી આપનારા ! તે લોકને ક્યાં કમી છે કે આવાં સરઘસમાં જોડાય ?” - “વાજબી કહ્યું” કઈ રસીએ ટેકો આપેઃ “મરવાનું તે મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને. પૈસાદાર અને શ્રીમંતને શું ? ત્રણ પૈસાના મણ નીમકના અઢી રૂપિયા આપવા પડે તેમાં તે લોકનાં છોકરાં ક્યાં ભૂખે મરી જાય તેમ છે?” “પણ આવા સરઘસમાં જે મોટાંઓ જોડાય તો તેની અસર થાય કે નહિ?” અને મોટાઓ એટલે ?” ફિરોઝે ફરી સવાલ કર્યો “મેટાંઓને બનાવનાર કોણ? આપણેજ કેની ? જરા પાંચ પૈસા થયા અને મેટર દોડવા લાગી કે તે આપણા મનથી મટે અને એવા મોટાને બગાડીએ પણ આપણેજ. એ મેટાએ કંઈ સખાવત કરી કે તે વધારે મેટો થયો ! જેને કેાઈ ભાવ નહિ પૂછતું'તું તે આજ મોટર દોડાવી આપણને નીચા ગણે છે.” પણ એજ મોટાંઓએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે જુદે જુદે ઠેકાણે સુંદર ઘરો નથી બંધાવ્યાં ?” મોટાંઓને પક્ષ ખેંચી એકે સવાલ કર્યો. હા!” ફિરકે ઉભરો ઠાલવ્યો “ખરૂં છે ! ઘરો બંધાવ્યાં ! કેવાં મેટાં ! કવાં સરસ ! પતિ પત્ની અને મેટાં છોકરાં હોય તો સગવડ અને ધણધણીઆણીને મલાહ પણ ન સચવાય એવાં મેટાં!! એમ તો એ મેટેરાંઓનો પક્ષ ખેંચી દલીલ કરનારા પણ છે. તેઓ સરસ દલીલ કરી જાણે છે કે ફરફર હવા અને રોશની તે મળે છે ની ? બસ, પછી જોઈએ શું? જાણે ગરીબો હવા અને ઉજાસ પરજ જીવતાં હોય! ગરીબોને વળી સગવડ શાની જોઈએ ? “સાઈડ રૂમ' શાને જોઈએ? પાછળ વળી દરવાજે શાન જોઈએ ? ગરીબોને વળી મલાહજે તે શું? આવી દલીલ કરનારા આપણાજ ઘરબારનાં વાડી વજીફાથી સુખી રહેનાર પારસીએજ આપણાં કહેવાતાં મેટાંઓને બગાડે છે. એ જ મોટાંઓ જાતે એવાં ઘરમાં રહે તો ખબર પડે ને? ભંગી-મહેતરોને, લાકડાંકેલસાવાળાઓને આગલે દરવાજેથી ખાવા બેસવાના ઓરડામાંથી તેઓ જવા દેશે કે ? તેઓને તરત પાછલા દરવાજાની જરૂર પડશે. ગરીબો માટે ઘર બંધાવ્યાં તે કંઇ જે તે પાડ! વધારે શું જોઈએ? ગરીબોને એવાં લાડ શાનાં જોઈએ ! અને......” www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #554 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv vv અધિકારીનો દિયપલટો ૫૪૧ નાનાસે”ની બૂમ સાંભળતાં જ વાત અહીં અટકી, સર્વ પારસીઓ તે દિશાએ દોડયા. વેપારી રતે સરઘસ દાખલ થયું. સામેજ સવારો અને સિપાઈએની ટુકડી આવી ઉભી. ફોજદાર જાલ સરઘસની સામે આવી બોલ્યો “સરઘસને અહીંથી આગળ વધવા હુકમ નથી.” સરઘસને મેખરે તેને વડે રમણ હતો. તેની બાજુએ મુબારક હત; એક હિંદુ, બીજે મુસલમાન. બંને તેજ શહેરની કોલેજ ના પ્રોફેસર હતા. એક મેથેમેટિકસ ભણાવતો, બીજે ફારસીને ઉસ્તાદ હતો. મહાત્મા ગાંધીજીની દેશ માટેની હાકલ સાંભળીને એ બંનેએ આ મોટા હેદાનો ત્યાગ કરીને આ મહાન, પવિત્ર, અહિંસક લડતમાં ઝંપલાવ્યું હતું. જદાર સાહેબ” રમણે કહ્યું “ હું તમને ખાત્રી આપું છું કે, અમારા આ સરઘસથી કઈ પણ જાતને દંગ રિસાદ નહિ થાય. અમે તમારા પારસીઓની કે યુરોપીયનોની દુકાનો લૂંટવા નથી નીકળ્યા.” “પણ” જાલ બોલ્યો “આ સરઘસ આ રસ્તેથી નહિજ લઈ જવાય એ મને હુકમ છે.” ભાઈ, તમે ઉપરી અમલદારોને ફરી નહિ પૂછે?” મુબારક વિન દાખવ્યો. “મને એવી કોઈ જરૂર નથી.” સત્તાનો નશો શરૂ થયો. “તો અમે પણ અહીંજ બેસીએ છીએ. તમે અમલદારો જશે એટલે અમે આગળ વધીશું.” રમણે સવિનય ભંગની શરૂઆત કરી. અહીં તમારાથી ઉભા રહેવાય જ નહિ. તમે બધાએ ખસવુંજ જોઈએ.” ફોજદાર જાલે ફરી હુકમ કર્યો. તે તે નહિજ બને.” મુબારક મક્કમ રહ્યો “જદાર સાહેબ! તમને કે કોઈને પણ અમને રોકવાનો અધિકાર નથી. તમે તમારા સવારે, શસ્ત્રો અને બંદુકોના બળ પર અમને રોકવા માગતા હે તો ભલે; પણ પાછા તો નહિ જ ફેરવી શકો.” | ફોજદાર જાલ “ગ્રેજ્યુએટ હતો. અંગ્રેજી વગર ઉદ્ધાર નથી એવું માનનાર હતો. એના પિતા ડેપ્યુટી પોલિસ સુપ્રિટેન્ડન્ટ હતા. એમને દર ભારે હતો. પિતા-પુત્ર સંચા જેવી સપ્ત ડિસીપ્લીન”માં માનનાર હતા. અંગ્રેજોથી તે એના બાપદાદાની કીતિ વધી એમ જાલ માનતો, અંગ્રેજોના પગની ખાકથી તે બધા પારસીઓ મેટા થયા હતા, અને પાંચ પૈસે સુખી બન્યા હતા, એમ એ માનતો. પગથી માથા સુધી અંગ્રેજી પોશાક સજી એ બહાર નીકળતો ત્યારે પોતે પોતાને ભૂલી જતે; પોતાની જાત ભૂલતા, પિતાની ભાત ભૂલતા. પિતાની માતૃભાષા ગુજરાતીમાં કંઈ ૨.૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શુભસ’ગ્રહ-ભાગ ૭ મા સાથે તેને ખેાલવું પડતું તેા પેાતાને અભડાયલા માનતા. મુખારકનું મક્કમ ખાલવું સાંભળીને એ સહેજ ખેંચાયે; પણ એને તેા “ડીસીપ્લીન” જાળવવી હતી. વળી હમણાં એ ખાસ અમલદારના પેાશાકમાં હતા. એ પેાશાકના કૈફ્ તેને ચઢતા હતા. એ શુ કરે ? લેાકેાને અહીં ઉભા રહેવા દે ? એમ બંને ? અને તે યે અમલદારની સામે ? એણે એટલામાં ડી. એસ. પી. મેટરમાં આવતા જોયેા. વધારે વિચાર કરવાના વખત નહેાતા. હવે તે નીમકહલાલી બતાવવાની તક હતી. એ શા માટે જતી કરવી? કમરેથી “અંતન” કાઢી એણે ધાડાને એડી મારી. એ સરધસ પર ધસ્યા, એની પાછળ સવારે। પણ ધસ્યા. અંતન' ફેરવતા જાલ આગળ વધ્યા. રમણુ ખરાબર સામેજ હતા. તેના માથા પર દુડાના ફટકા પડયા. તેને ચક્કર આવ્યાં. તે પછડાયા. તે ફરી ઉભું થવા ગયા તેટલામાં તે જાલના ધોડાએ બંને પગ ઉછાળ્યા, રમણ તે પગેા તળે આવી ગયેા. સરઘસ હજી શાંત હતું. રમણને પડયા જાણી કેટલાક તેને ઉપાડી લેવા આગળ આવ્યા; પણ સિપાઇએ નિયપણે ઈંડા ફેરવતા હતા. લેાકા એ ધા ઝીલતા ત્યાંજ ઉભા હતા. ફાજદાર હજી પેાતાનુ કામ કયે જતા, કેટલાક ભાઇએ આ દેખાવ સહન ન કરી શક્યા. તેઓએ પેાતાના નેતા મુખારકને કહ્યું કે, રજા આપે તે। આ સવારેને પૂરા કરીએ. મુબારકે બધાંને શાંત કરતાં કહ્યું “ભાઇએ ! તમારા આવા શબ્દોથી હું લજવાઉ ં છું. આપણે આપણાજ ભાઇએને મારીએ ? નહિ, ખબરદાર એવું પગલું ભર્યું તે. આપણા રમણુ પડયા છે તેમાંજ આપણી કસેાટી છે. ફાજદાર જાલ આપણેાજ ભાઇને? એણે એની ફરજ બજાવી. આપણે આપણી ક્રૂરજ નહિ બજાવીએ ? ’’ લેાકેા શાંત થયાં. આખુ સરધસ શાંત થઇને ઉભું. ફેાજદારે પેાતાની અમલદારી, ખરાબર દાખવી, પણ અંતે એ પણુ મનુષ્ય હતા. એનામાં માણસાઇ હૃદય હતું, એ અંગ્રેજના ‘ખેતન’ અને ખળમાં માનતા; પણુ આજ એની એ માન્યતા કાંઈક ઢીલી પડતી જતી હતી. એક બાજી હારા લેાક હતું. મુખારક અને રમણુના એકજ ખેાલે એના અને એના ૨૫ સવારેાના ધાણુ નીકળી જાય એવુ હતું. રમણુ માર ખાઇ પડયા હતા. મુખારક સામેજ ખુલ્લી છાતીએ ઉભા હતા. લેાકેા સિપાઇઓના દડા ઝીલતા હતા. કેટલાક પડતા, કેટલાક કચડાતા, છતાં કેાઈ પશુ 'પેલિસ' સામે હુંકારા કરતા નહિ. જાલે આ બધું નેયુ જાણ્યુ. એણે કટાકટ મામલા જેઇ લીધા. સહેજ ઇશારતથી એણે પેાતાનાં માણુસાને વાર્યાં; પણ ટેક રાખવા જોઇએ ને? એટલે આખી ટુકડી બરાબર સરધસ વચ્ચેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ અધિકારીને હદયપલટે ૫૪૩ થઈને બીજે છેડે નીકળી ચાલી ગઈ–દેખાવ એ કે જાણે સરધસને વિખેરી નાખ્યું હોય! અને સરઘસ આગળ વધ્યું. પ્રકરણ ૨ જું જાલ અને માણેક ઉપલા બનાવને ત્રણ દિવસ થઈ ગયા છે, એ દરમિયાન પોલીસના મારફાડના સમાચાર આખા શહેરમાં ફરી વળ્યા હતા. રમણ કચડાઈ ગયો,” “મુબારક ઘાયલ થયો,“લોક પર જેમ ગમે તેમ લાઠીએ ચાલી,” ફેજદાર જાલના હુકમથી આ બધું થયું;” વગેરે વગેરેની ચર્ચા આખા શહેરમાં ખૂબ થઈ રહી હતી. પ્રજાકીય પત્રાએ ફોજદારના કૃત્યને ખૂબ વખયું હતું. નેકરશાહીનાં પડ્યાએ ફોજદારનાં ખૂબ વખાણ કર્યા હતાં અને પારસીએની વફાદારીના ગુણ ગાઈ ધન્યવાદ આપ્યો હતો. પિતાની વિરુદ્ધના અને પિતાની તરફેણના ખબરે વાંચતા જાલ પિતાના દિવાનખાનામાં બેઠે હતો. એની બાજુમાં એની પત્ની માણેક બેઠી હતી. નિર્દોષ અને શાંત ટોળાં ઉપર એના ધણીએ ચલાવેલા દંડાથી એને દુઃખ ઉપજ્યું હતું. એ ભલી ઘરરખુ સ્ત્રી હતી, શીખેલી હતી, દેશ-શહેરમાં ચાલી રહેલી હિલચાલથી બરાબર વાકેફ રહેતી. પતિ નોકરશાહી વિચાર ધરાવતો. પત્ની એની સાથે વાદવિવાદમાં ઉતરતી. નીમકના કર માટે પણ એ બે વચ્ચે સારે વાદ થતો હતો. માણેક કહેતી કે, ત્રણ પૈસાના અઢી રૂપિયા લેવા એમાં સરકાર વાજબી નથી. જાલ સરકારને જ પક્ષ તાણતો. આજ પણ એવી તકરારમાં ધણધણીઆણી ઉતર્યા હતાં. અને વાત વાતમાં જાલના છેલા કૃત્ય માટે માણેકે સવાલ ઉઠાવ્યો હતો. જાલે બચાવ કર્યો: “પણ વહાલી ! હું એ વેળા કરી પણ શું શકું? જે સરઘસને જવા દઉં તો મારે માથે મુસીબત આવી પડે.” માણેકે માથું ધુણાવ્યું: “પણ તમારે દંડા ચલાવવા નહિ દેવા'તા. શું તમારું કામ દંડાબાજી કરવાનું છે? આજ તમે દંડા ચલાવે, આવતી કાલે તમને “હંટર ચલાવવાનું કામ સોંપાય તો શું તમે ખુશી થશે ?” ડીઅર ! તું સમજતી નથી.” જાલ ખીસીઆણે પડ્યો. “હું બધું સમજું છું " માણેકે કર ચલાવીઃ “ પાછળ ડી. એસ. પી. ઉમે હતો. તમે તેને તમારું પરાક્રમ દેખાડવા માગતા હતા. તમે તમારો ખ્યાલ કર્યો, લોકોને નહિ. એ ટોળામાં શું બહાદૂર પુરુષો નહિ હતા ? એમાં શું શીખેલા-ભણેલા નહિ હતા? હતા જ. વળી વિદ્યામાં પણ તમારાથી ચઢતા એવા રમણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^^^^^^ ^ ૫૪૪ શુભસંગ્રહ-ભાગ ૭ મો અને મુબારક માટે શું ધારે છે ? તમે એજ “પ્રોફેસરના હાથ નીચે ભણી ગયા છે અને તમે તેના ઉપર દંડા ચલાવ્યા ! ઘેડા ચલાવ્યા! એ શું બહાદૂરી કહેવાય?” પણ મકકાં, આ મારા કામની નેધ ડી. એસ. પી. એ કરી લીધી છે.” “ એમ ! અને તે ખાતર...” માણેક બેલતી અટકી. તેને દુખ થયું, તેને ધણું આવા તુચ્છ હોદ્દા ખાતર કેવું કામ કરી રહ્યો હતો ! તે ફરી બોલીઃ “ તમને મોટો દરજજો મળશે. બેગુનાઓના ખૂનથી રંગાયેલા હાથે એ દરજજો તમે લેજે. એ તમારી ફરજનું ઇનામ અને દેશદ્રોહની કિંમત થશે. ફેજદારનું કામ તો...” પટાવાળાએ આવી જાલના હાથમાં એક પત્ર મે. તેણે તે ફે . એ સરકારી પત્ર હતો. કેમ, નવા હોદ્દાને પરવાને આવી ગયો !” માણેક હસી. તું તો છે જ એવી ” જાલ જરા ચીડાયેઃ “આજે વળી કોઈ પાછું સરઘસ નીકળવાનું છે અને મારે તેની સાથે જવું એવો હુકમ છે.” હાં, જાઓ, જાઓ.” માણેકે ચેષ્ટા કરીઃ “ આજે પણ સારો શિકાર મળશે! લાઠી ચલાવજો! ડી. એસ પી. પણ જોશે અને પછી...” “ બસ કર, જે ગમે તે બક ના.” જાલ વધારે ગુસ્સે થયો “મારે મારી ફરજ બજાવવાની છે.” “ હા, બજાવો ફરજ ” માણેક પણ સહેજ તપીઃ “તેની ના નહિ, પણ ફરજ માત્ર લાઠી ચલાવવામાં નથી સમાતી. ફરજ? ફરજને અર્થ પણ સમજે છે ?” “ સમજું છું, વહાલી મક્કાં! બરાબર સમજું છું.” જાલ નરમ પડયોઃ “તું જાણે છે કે હું મૂંગે મૂંગે ઊભો રહું તે શે નતીજે આવે ? હું નાલાયક ઠરૂં અને વળી અધિકારીઓની નજરમાં આવું કે હું પણ સ્વરાજવાદીઓ સાથે મળી ગયો છું. જે સંજોગોમાં હું મુકાયો છું તે સંજોગના રંગ જોઈને જ મારે કામ લેવું પડે છે. વહાલી ! હું સમજું છું કે, આ માણસ દેશ માટે કામ કરી રહ્યા છે. ગાંધી સાચે છે. વળી હું આ પણ સમજું છું કે, સરકાર ગાંધી અને તેની હિલચાલને છુંદી નાખવા માગે છે. ગુલામી હું સમજું છું, પણ સંજોગથી લાચાર.” માણેક હેરત રહીઃ “મારા જાલ, આ પહેલી જ વાર તારે મેઢે આ શબ્દ સાંભળું છું. જા, આજ તારી ફરજ બજાવ. લાઠી ના ચલાવતા. ખુદા તુંને એવી ગુલામી નેકરીમાંથી જલદી જ છોડવે.” આ પ્રમાણે વહાલાઈ પત્નીએ ધણીને વિદાય આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ annnnnnnnnn AAAAAAAAAAAAAAnam અધિકારીને દદયપલટો - પ્રકરણ ત્રીજું રમણની પાયદસ્ત-જાલની આત્મશુદ્ધિ જાલ સરઘસની સામે જઈ પહો . ફેજદારને જોતાં જ લોકોએ “ વંદે માતરમ”ના પિકારોથી રસ્તો ગજાવી મે. સરઘસ જગી હતું આગલા સરઘસથી આ સરઘસ શોકમય હતું. એ પાયદસ્તનું સરઘસ હતું. ફોજદારના પડેલા ફટકા પછી ત્રણ ત્રણ દિવસની સખ્ત વેદના ભોગવીને રમણ આજ મૃત્યુ પામ્યો હતો. એના મરણના સમાચાર સાંભળતાંજ લેકે ભયભીત બની ગયાં, બજાર આખું બંધ થઈ ગયું. કોલેજના વિદ્યાર્થીઓએ પણ હડતાલ પાડી. સર્વ આ અવસાન-સરઘસમાં જોડાયા. એ સરઘસમાં હજારોએ ભાગ લીધો હતો-જાણે આખું શહેરજ ઉલટયું હોય ! સિપાઈઓને તથા સવારેને સરઘસની સાથે જ છૂટે છૂટે ઠેકાણે જાલે ગોઠવી દીધા હતા. સરઘસની વચમાં પાંચસે સ્ત્રીઓ હતી. એમાં મોખરે કૅલેજમાં ભણેલી અને રમણના હાથ નીચે ભણું ગયેલી કેટલીક પારસી સ્ત્રીઓ પણ હતી. માણેક તેમાં સામેલ હતી. જાલની નજર માણેક પર પડી; માણેકની આંખોમાં એણે કંઈક એવું જોયું, જેથી તેના આખા અંગે કંપારી છૂટી. પિતાની ધણુઆણીની દષ્ટિએ તે આજે હલકો અને નિર્બળ જણાયો. ફેજદારને જોઇને એક હિંદુ સ્ત્રી બોલીઃ “જદાર સાહેબ! આજે પણ અમારા પર દંડ ચલાવશે ને ?” અમારા રમણ ઉપર ઘા કરનારને અમારાં કોટિ વંદન” બીજી બોલો. જાલને પરસેવો છૂટો. મારે પેટે એ છોકરે જ હેત તો તેને પૂરો કરી દીધું હોત ” એક ઘરડી ડોસીએ વરાળ કાઢી. પણ માજી ” એક યુવતીએ કટાક્ષ કર્યો “ એમાં એ શું કરે ? કૂતરા પણ ખાધેલું નિમકહલાલ કરે છે અને આ તે મનુષ્ય !” જાલથી આ બધું વધારે વખત સાંભળી શકાયું નહિ. એણે ઘોડો હંકાર્યો અને એ સરઘસની પાછળ ચાલ્યો ગયો. માણેકની તીવ્ર આંખ અને આ સ્ત્રીઓનાં આવાં બોલવાં સામે જાલ લજવાયે. તે ફરી સ્ત્રીઓ તરફ આવ્યો નહિ. વળી ઉપરી અમલદારો ઉપર એને ગુસ્સો આવ્યો કે, સરઘસ નીકળે ત્યારે હું શું લાગણું વગરને છું ? મને હૃદય નથી ? વિચારની પરંપરા ચાલી અને સરઘસ પણ આગળ અને આગળ વધતું ગયું. શહેરની મુખ્ય સડક પર ફરતું ફરતું સરઘસ ચાલ્યું જતું હતું. બારીબારણે, અટારીએ, ઝાડ ઉપર લોકોની ઠઠ જામી હતી. આખા વાતાવરણમાં કંઈ અજબ ઉત્સાહ, અજબ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે જેમ પ્રકટી નીકળ્યાં હતાં. એ જેમ ! એ ઉત્સાહ ! એ ગર્વ ! એ બધું જોઈને જાલને કંઈ ને કંઈ થઈ ગયું. એની નજર રમણ ની લાશ પર પડી. મેં ખુલ્યું હતું. ચેહરા ઉપર હર્ષ હતો. એ મીઠે ચેહરો જોઈને એનું હૃદય ઘવાયું. એના આત્માએ અંદરથી એને તિરસ્કાર કર્યો. તે લાશ તરફ ઘણું વાર જોઈ નહિ શકો. તેણે મેં ફેરવી લીધું. એને થયું કે, અરે ! જેને માટે લેકે મરી ફીટે છે અને જેનાં દર્શન માટે આટલી સંખ્યા ભેગી થઈ છે તે મારા એક વેળાના પ્રોફેસરનું ભવિષ્ય મેં બગાડયું ? મેં શું કામ કર્યું ? કાને ખાતર ? સ્વાર્થ, હવસ, અધિકારીને ખુશ કરવાને મેહ ! અને “મને શું મળવાનું ? એક મેટો હે ! અને કેવ-નિર્દોષોના ખૂનથી રંગાએલો ! ખરેજ મારી માણેક! તું ખરી છે. એવા હોદ્દાને સે સલામ...” રમણને આત્મા મહાન દરબારમાં કૂચ કરી રહ્યો હતો અને અહીં જાલને આત્મા શુદ્ધ થઈ રહ્યો હતો. એક કોન્ટેબલે આવીને જાણે વધારે શુદ્ધિ કરીઃ “હજુર, આપને હાથ બરાબર પડે છે. જબરો બળવાખોર હતો.” જાલે તેને અટકાવ્યાઃ “ નહિ, એમાં હું મારી બહાદુરી નથી સમજત.” વળી પેલાએ ખુશામત કરી: “ એ રમણ બડે બદમાશ હતો સાહેબ. ” * ચૂપ રહે ” અને એક તમાચો કોંસ્ટેબલના ગાલ પર પયોઃ “ શું સમજીને એને બદમાશ કહો છો ? ખબર છે બદમાશ કણ કહેવાય ? જે ખૂન કરે એ બદમાશ, જે વ્યભિચાર કરે એ બદમાશ; જે ધાડ પાડે, લોકોને લુંટે એ બદમાશ. દેશને માટે હથેળીમાં જીવ લઈને ફરે એ બદમાશ નહિ. સમજ્યા કે ? કમનસીબી આપણું કે એવાઓને મદદ કરવાને બદલે આપણે તેઓ પર હંટર ચલાવીએ છીએ.” અને ગુસ્સામાં ઘોડે દપટાવતો જાય ત્યાંથી ચાલી ગયો. કોન્ટેબલ ગાલ પસવારતે જાલને ગાંડો થયેલો સમજી ત્યાંજ થંભ્યો! સરઘસની પાછળ રહી ગયેલાં થોડાં માણસેએ આ લપડાક અને વાતચીત સાંભળી હતી. તેઓ પણ અજાયબીથી જાલને જ જોઈ રહ્યા. પ્રકરણ ૪ થું બલિદાનની વેદી પર ત્રિપુટીનાં આંસુ માણેક મુખ્ય રસ્તે પાયદસ્તને વળાવીને ઘેર પાછી ફરી હતી. એને આજે ઘર કરડવા ધાતું હતું. એના ધણીના દંડાથી એક બેસૂલ જીવ ગુમાયો હતો. અરે સરઘસમાં લોકો કેવાં કરડી નજરે એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #560 -------------------------------------------------------------------------- ________________ અધિકારીને હદયપલટો ૫૪૭ ધણી પ્રત્યે જોઈ રહ્યાં હતાં. સાંજ પડવા આવી. એને કામકાજમાં સૂજ પડતી નહોતી. એને એના ધણીનું પ્રાયશ્ચિત કરવું હતું. શું કરવું ? હા, ખરે યાદ આવી. રમણની સ્ત્રી હવે વિધવા થઈ હતી. કોણે એની આવી દશા કરી ? એના ધણીએ. અરે લેકે કેવાં વેણ બાલશે ? હું એની પાસે જાઉં ? એ શું કહેશે ? હું કેમ મળું? નહિ જાઉં ? હા જાઉં. મારા ધણુ તરફથી માફી માગું ? આવી ગડભાંજમાં અંતે માણેક રમણને ઘેર ગઈ એની પત્નીને મળવા. ત્યાં એના ઘર આગળ લકે એકઠાં મળ્યાં હતાં અને આખું વાતાવરણ શકમય બન્યું હતું. ફેજદારની બૈરીને અહીં આવતી જોઈ લેકે અજાયબીમાં હટી ગયાં અને તેને જવાની જગ્યા કરી આપી. એ અંદર ગઈ. ઓરડામાં એક ખાટલા ઉપર રમણુની સ્ત્રી બેઠી હતી. એના ધણીએ દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. મુબારક પણ ત્યાં જ બેઠા હતા. આવો માણેકબાઈ, આ બહેન” મીઠો, જરાયે કડવાશ વગરને આવકાર મળે. માણેક આગળ વધી અને, અને શું જુએ છે?” - સાદાં કપડાં પહેરી પારસી પોશાકમાં એક જુવાન રમણની વિધવા પાસે ઉભે છે. તેની આંખમાં આંસુ છે. એને જોતાંજ માણેકથી બૂમ પડાઈ ગઈ. “કાણ તમે જાલ ! તમે અહીં ?” હા, મક્કાં ! હું જાલ, તું જેમ આવી તેમ હું પણ અહીં આવ્યો છું.” “તમારાં કપડાં આ ?” “હા, નશો ચઢાવનારાં તે કપડાંને મેં આજથી બાતલ કર્યા છે. વહાલી ! મેં નોકરી આજથી છેડી છે.” “કમળાબહેન ! તમારા રમણના મૃત્યુએ મારા આત્માનાં પડળ ખોલી દીધાં છે.” માણેકના ગોરા મોં ઉપર ગર્વ છવાઈ રહ્યો. પ્રેમની ઝળક છાઈ રહી. ચાર આંખો ફરી મળી. જાલે એ આંખોમાં સર્વસ્વ વાંચી લીધું. એની આંખ ભીની થઈ. માણેકની પણ આંખમાંથી આંસુ સર્યો. વિધવાથી આ દશ્ય છાનું રહ્યું નહિ. એણે પણ જલને હૃદયપલટો જોયો. એના ધણનું મૃત્યુ ધન્ય થયું. એની આંખે પણ સજળ થઈ. મુબારક પણ ભીની આંખોએ જોઈ રહ્યો. આમ એકના બલિદાન પર પારસી, હિંદુ અને મુસ્લીમ ત્રિપુટી રડી હતી; અને એ રૂદનમાં સ્વાધીનતા ડોકિયું કરી રહી હતી. (“શારદા”ના એક અંકમાંથી) -~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે અને AAAAAAAAAAAMAAAAAAAAAAAAAAAA १०६-पुस्तकालय विषे विचारो કેવળ પુસ્તકસંગ્રહજ પુસ્તકાલયની સાર્થકતા નથી. પુસ્તકો સામાન્ય લેક પાસે વંચાવવાનું જે પ્રયોજન તે આપણે ભૂલી જઈએ તો ચાલે નહિ. કારણ આ મૂળ હેતુ ઉપરજ પુસ્તકાલયપ્રવૃત્તિની કાર્યપદ્ધતિનો આધાર છે. પુસ્તકાલય-પ્રવૃત્તિનું પ્રયોજન શામાટે છે? મોટી સંખ્યામાં માણસને વંચાવવા માટે, સાધારણ માણસોમાં પુસ્તકવાચનને નશે ઉભો કરવા માટે અને વિવિધ વિષયનાં પુસ્તકને પુષ્કળ પ્રચાર કરવા માટે છે. કઈ વિષય સંબંધી જાણવાની ઈચ્છા થાય તો ક્યા કયા પુસ્તકમાંથી તે સંબંધી માહિતી મળશે એની ખબર પૂરી પાડી જ્ઞાનપિપાસુને તરતજ સહાય કરવી તે પુસ્તકાધ્યક્ષનું કર્તવ્ય છે. વળી કોઈ કદી જાણવા ઇછે કે, અમુક પુસ્તકની અંદર ક વિષય કેવી રીતે ચર્યો છે તે તેને તરતજ તેની ખબર આપવી, એ પણ પુસ્તકાધ્યક્ષનું કર્તવ્ય છે. | (ઓકટોબર-૧૯૩૦ના “પુસ્તકાલયમાંથી) १०७-राधास्वामीमत के साधन की समालोचना (લેખક:-શ્રી. રાજ્યરત્ન પં. આત્મારામજી અમૃતસરી, બડે દા.) પહિલા સાધન–હાથ કે અંગૂઠ સે દોને કાને કે છિદ્રોં કે બંદ કર કે ઔર આંખ કે પહિલી ઔર દૂસરી ઉંગલી સે હલકા બંદ કર કે ઔર કેહનિય કે દોને ઘેટાં કી પારી પર રખ કર ઉકÇ આસન’ સે બૈઠ કર, કાન મેં જે એક બારિક ધ્વનિ હતી હૈ ઉસ પર મન કી વૃત્તિ કો લગાના. રાધાસ્વામી મત કે અનુસાર યહ શબ્દ કી ધારા સત્યલોક સે નિકલ કર કાને કી તરફ આતી હૈ. મન કી વૃત્તિ કે ઈસ પર લગા કર ઔર ઉત્તરોત્તર અભ્યાસ કે દ્વારા ઈસ શબ્દ કી ડેરી બન કર સત્યલોક મેં પ્રવેશ કરના અર્થાત સ્વામી કે નિકટ પહુંચના હૈ. ઈસ પ્રકાર ઇસ અભ્યાસ કે કુછ માસ તક કરને સે સાધક કી ભયંકર શારીરિક ક્યા હાનિ હોતી હૈ ઉસકે સર્વસાધારણ તથા વિદ્વાને કે લાભ કે લિયે યહ લેખ પ્રકાશિત કિયા જાતા • અમરેલી પુસ્તકાલય વર્ગ સમક્ષ અપાયેલું ભાષણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvv -*- *, * * , *, *.*.*. w w --- -* * * * * * * રાધાસ્વામી મત કે સાધન કી સમાલોચના ૫૪૯ હૈ. કુછ માસ વા અધિક સમય તક અભ્યાસ કરને સે મસ્તિષ્ક કે અંદર જે અમૂલ્ય જીવનાધાર રક્ત રહતા હૈ વહ શરીર કે નીચલે ભાગ કે ઉતરના આરંભ હે જાતા હૈ. દિમાગ ઉત્તરોત્તર રક્ત સે ખાલી હાતા જાતા હૈ. ઇસકા પ્રત્યક્ષ પ્રબલ પ્રમાણ યહ હૈ કિ સાધક કા મુખડા વા ચહરા પીકા તથા પીલા હો જાતા હૈ. સમરણશક્તિ ભી ધીરે ધીરે જરૂર હી કમ હે જાતી હૈ. શ્રુતજ્ઞાન કી ભી ધીરે ધીરે કમી હે જાતી હૈ. સાધક એકાંત મેં બૈઠના પસંદ કરતા હૈ, ઉસકી વાણુ વા મન મેં હર્ષ વા ખુશી કા અભાવ હે જાતા હૈ. સાધક કી અવસ્થા એક વિચિત્ર માનસિક અદ્ધપાગલકીસી હે જાતી હૈ. ધીરે ધીરે ભેજન ભી કમ ખાને લગતા હૈ, રક્તસંચાર કી ગતિ નૈસર્ગિક નિયમ વિરુદ્ધ હોને સે ઉક્ત સબ દેષ પેદા હેતે હૈ. સાથ હી “કુકડૂ આસન” અર્થાત જિસ પ્રકાર પાખાને બૈઠને હૈ ઈસ તરહ બૈઠને સે ગુદાચક્ર પર નિયમ વિરુદ્ધ દબાબ પડને સે બબાસીર આદિ કી બિમારી ઉત્પન હે જાતી હૈ. કે કિ દિમાગ સે જે રક્ત અભ્યાસ કે કારણ નીચે કો વિવશ લૌટતા હૈ ઉસકા દબાબ ગુદાચક્ર અથવા આ પર અધિક પડતા હૈ. પરાં કી તરફ જાને કી ઉસકે મુંજાઈશ (સુવિધા) નહીં. ઈસ લિયે ગુદાચક્ર કે મસ મેં રક્ત ઇક હે જાને સે બબાસીર ઔર આતે મેં અધિક ખૂન કા જમાવ હોને સે મંદાગ્નિ રોગ હે જાતે હૈ. એક દે નહીં કિંતુ સૈકડે સાધકે કી અવસ્થાકે દેખ કર ઇસ પરિણામ પર હમ પહુંચે હૈ. જિનકે સંદેહ હે વહ કુછ કાલ અભ્યાસ કર કે સ્વયં અનુભવ કર લેં. સ્વામી પરમાનંદજી આગ્રાનિવાસી દે વર્ષ ઉક્ત અભ્યાસ કર ચુકે હૈ. જબ ઉનકે દિમાગ પર ઉક્ત બુરે પ્રભાવ કા અસર હુઆ તે ઉહને છોડ દિયા. યહ ભી વિદિત રહે કિ ઇસ મત કે સચ્ચે સાધકે કે દિમાગ મેં વિવેચનશક્તિ કમ હે જાતી હૈ. (“પ્રચારક”ને વર્ષ ના અંક ૧ માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com www.un Page #563 -------------------------------------------------------------------------- ________________ પપ૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે १०८-आपणी आश्रम व्यवस्था (લેખક–સ્વામીશ્રી અભયાનંદજી મહારાજ, વડોદરા) ( લેખક આ લેખમાં આપણું સાંસારિક જીવન ઉપર એક દષ્ટિ પાત નાખી તેનાં કારણોમાં ઉંડા ઉતરી માર્ગ દર્શાવે છે) પ્રાચીન કાળે મહાભારતના યુદ્ધ સુધી આશ્રમ અને વર્ણવ્યવસ્થા ભારતને જનસમૂહ વેદશાસ્ત્રાનુસાર પાલન કરતો હતો. તેથી તે કાળે વેદધર્મની પતાકા સમસ્ત ભૂમંડલપર ફરકતી હતી; એટલું જ નહિ પણ ભારતના આર્યોનું રાજ્ય પૃથ્વભરમાં હતું. આખી દુનિયાને તે ગુરુ ગણાતો હતો, પરંતુ જ્યારથી વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાને લોપ થયું ત્યારથી ભારતની અધોગતિ થઈ. બ્રહ્મચર્યાશ્રમ પૂર્વે ભારતનાં પ્રત્યેક બાલક-બાલિકા બ્રહ્મચર્યનું પાલન કરતાં. યજ્ઞોપવીત સંસ્કાર થાય એટલે દરેક પિતપોતાનાં ગુરુકુલોમાં જઈ વેદાભ્યાસ અને વિવિધ વિષયો ભણતાં. સંસ્થાના ગુરુએ રાજાથી રંકપર્વતનાં બાળકો માટે ભજન અને વસ્ત્રાદિને એકસરખે પ્રબંધ રાખતા. આથી આજના સમયમાં બાલકેનાં સ્વભાવ અને પિષાક તેમજ ખાનપાનમાં જે વિચિત્રતા જણાય છે તે તે કાળે નહોતી. તેઓ પરસ્પર કૃષ્ણ-સુદામાના જેવા પૂરા પ્રેમથી રહેતા. બ્રહ્મચર્યથી શારીરિક બળ, મગજશક્તિને વિકાસ, આત્મિક બળની વૃદ્ધિ, પરસ્પર પ્રેમ, ધર્મપર પ્રેમ, દેશ અને જાતિ તરફનું અભિમાન અને પ્રાણીમાત્રની સેવાને ભાવ ખીલતો. વળી તેઓ દીર્ધાયુષી થતાં. ગૃહસ્થાદિ ત્રણે આશ્રમની જડ બ્રહ્મચર્યાશ્રમ પરજ હતી. જેને બ્રહ્મચર્યાશ્રમ બગડે તેને બીજા આશ્રમે બગડે તેમાં શી નવાઈ ? બ્રહ્મચર્ય અને વેદના સ્વાધ્યાયને લીધે ભારત તો શું પણ સમસ્ત ભૂમંડલમાં માંસાહારી નહોતા. અથર્વ વેદ–. ૧૧. ૫. (૭) વળી વાવવા....ચવના રાજ્જાદ પરથી જણાય છે કે, અત્રિ ઋષિએ બલુચિસ્તાન, ઈરાન, ચીન, અરબ, મીસરમાં ભ્રમણ કર્યું ત્યારે દ્રાક્ષ, અડદ અને ઘઉંના ખાનારા, અગ્નિહોત્ર કરનારા જોયા. તે પરથી પણ ત્યાં માંસાહારીઓનો અભાવ જોવામાં આવે છે. બ્રહ્મચર્યાશ્રમમાં બધા પ્રકારનાં જ્ઞાન, વિજ્ઞાન, હુનરેને મેળવી ગૃહસ્થાશ્રમમાં જવાથી બીજા આશ્રમને સુખરૂપ નિભાવી શકે છે. આમ હોવાથી પ્રાચીનકાળના લોકો દીર્ધાયુષી અને શારીરિક તેમજ આત્મિક બળમાં શ્રેષ્ઠ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ AAAAA. આપણી આશ્રમ વ્યવસ્થા ૫૫૧ ब्रह्मचर्येण तपसा देवा मृत्युमुपानत । इन्द्रो ह ब्रह्मचर्येण देवेभ्यः स्वरा भरत् ॥ ब्रह्मचर्येण तपसा राजा राष्ट्र विरक्षति । आचार्यो ब्रह्मचर्येण ब्रह्मचारिणमिच्छते॥ આ મંત્ર અને યજુર્વેદીય તૈત્તિરીય ઉપનિષદના ચોથા અનુવાકના મામાયg, વિનાયડુ, કમાયતુ બ્રહ્મચરઃ આ પ્રેમાળ શબ્દો જુઓ. ત્યારે આજે ઋષિમુનિઓનાં સંતાન નાની ઉંમરનાં વર અને વધૂનાં સ્વાગત કરી રહી છે. તેથી દેશમાં કરડે વિધવાઓ વિધમ અને ગાભક્ષક સંતતિ ઉત્પન્ન કરી રહી છે, ને કેટલીયે અધર્મમાગે જીવન ગુજારી ગર્ભપાત અને બાળહત્યાઓ કરે છે. આજની દશા જોતાં બ્રહ્મચર્યન લોપથી પ્રજા નિર્બળ અને રોગી તેમજ બુદ્ધિહીન થઈ છે. એ ઘણે સ્થળે પ્રમાણે સહિત કહેવાયું છે. પરિણામે ભારતનું રાજ્ય ગુમાવ્યું છે અને વિદેશી તથા વિધર્મીઓના પાદાક્રાન્ત થઈ રહ્યા છીએ. ગૃહસ્થાશ્રમ પૂર્વે ઓછામાં ઓછાં ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરાતું. જ્ઞાનપ્રાપ્તિ પછી પિતાના ગુણકર્માનુસાર બ્રહ્મચારિણું સાથે પાણિગ્રહણ કરાતું. તેથી પતિપત્નીમાં પરસ્પર પ્રેમ રહે અને ગૃહસ્થાશ્રમ સુખી પસાર કરાતો. હાલમાં બ્રહ્મચર્યનું પાલન ન હોવાથી, ગુણકર્માનુસાર લગ્ન ન થવાથી, બાળલગ્ન થવાથી ગૃહસ્થાશ્રમ દુઃખમય બની રહ્યા છે. વેદોની ધાર્મિક શિક્ષા બ્રહ્મચર્યઆશ્રમમાં મેળવવાથી ગૃહસ્થાશ્રમમાં જઈ પિતાનું જીવન નિરામિષ સાત્વિક કરતા. સચ્ચાઈ, નીતિ અને ધાર્મિકતાથી આજીવિકા મેળવી ધર્મ, અર્થ, કામ ને મેક્ષને પ્રાપ્ત કરતા. પ્રજનનવિજ્ઞાનના જ્ઞાનથી ફક્ત સંતાનઉત્પત્તિને માટે ઋતુગામી હોવાથી એ માતપિતાનાં શારીરિક સ્વાસ્થ સુંદર રહેતાં, બળ ને બુદ્ધિ વધતાં. ત્યારે આજે બ્રહ્મચર્યના નાશથી, પ્રજનનવિજ્ઞાનના અજ્ઞાનથી, દિનરાત વિષયમાં રમણ કરવાથી આધુનિક માતાપિતા અને પ્રજાનાં આરોગ્ય કેટલાં બધાં બગડી ગયાં છે ? અને તેથી એ પરિણામ આવી રહ્યું છે કે, પાછલી પેઢી કરતાં ચાલુ પેઢી ઉત્તરોત્તર પિતાનું જીવન કલુષિત ને અનીતિમાં ગાળતી થઈ છે. બ્રહ્મચર્યથી પૂર્વજોનાં જીવન કેટલાં શ્રેષ્ઠ હતાં ! यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्व जन्तवः । तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः ॥मनु-३-७८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ~ ~ ~ ~ uwuuuuuuuuuuuuuuuuuuuu શુભસંગ્રહ-ભાગ ૭ મો वेदानधीत्य वेदो वा वेदं वापि यथाक्रमम् । अविप्लुत ब्रह्मचर्यों गृहस्थाश्रममाविशत् ।३।२ જેમ પ્રત્યેક પ્રાણ વાયુને આશ્રયે રહે છે, તેમ બીજા બધા આશ્રમ ગૃહસ્થને આધારે છે. ત્રણ, બે અથવા એક વેદનો અભ્યાસ કરી બ્રહ્મચર્યનું પાલન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. આજ આદર્શવાળા ઋષિમુનિઓનાં સંતાન આજે વૈદિક સંસ્કારહીન છે. વાંચવા-લખવાના જ્ઞાન વિનાનાં હિંગલા-ઢિંગલીની જેમ બાલ્યવયમાં લગ્ન કરે છે, અને તેથી ગરીબાઈમાં જીવન ગુજારે છે. પૂર્વજે ધી, શ્રી અને સ્ત્રીના ક્રમે બીજા આશ્રમમાં પ્રવેશતા ત્યારે આજે પહેલી સ્ત્રી મેળવી આપવામાં આવે છે. પરિણામે છોકરાં વિદ્યાભ્યાસ કરી શકતાં નથી, ધનહીન બની જાય છે, ને પિતાને સંસાર ગરીબીમાં દુઃખરૂપ ગુજારે છે. વાનપ્રસ્થાશ્રમ પ્રાચીન સમયમાં ૨૫ થી ૫૦ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને તે પછી પોતે એકલા અગર પત્ની સાથે વનમાં જઈ નિવાસ કરતા. ત્યાં સ્વયં સ્વાધ્યાય કરતા, અને પ્રજાનાં બાલક-બાલિકાને ભણાવતા, તપશ્ચર્યાનું જીવન ગુજારતા, આત્મા પર સંયમ રાખી મનોનિગ્રહ કરતા; પણ આજે વાનપ્રસ્થાશ્રમની પ્રણાલિકા ન રહેવાને કારણે સાઠ વર્ષના થવા છતાં સંસારના મેહમાં ફસી વિષયના કીડા બની રહે છે. સ્વપત્નીને દેહાંત થઈ જાય તે સાઠ વર્ષે પણ પિતાની દીકરી જેવી દશ કે બાર વર્ષની કન્યા સાથે લગ્ન કરે છે; પણ વાનપ્રસ્થાશ્રમમાં ન જતાં તેનો સ્વાધ્યાય અને તપોમય જીવન ગાળવાનું બાજુ પર મૂકી દઈને પિતાનું જીવન ભ્રષ્ટ કરે છે. स्वाध्याये नित्ययुक्तः स्याद्यान्तो मैत्रः समाहितः। दाता नित्यमनादाताः सर्वभूतानुकम्पकः ॥ मनु. સ્વાધ્યાયમાં રત, જિતાત્મા, સર્વના બંધુ, વિદ્યાનું દાન દે, પિતે કોઈની પાસે કાંઈ ન લે, એવી એવી રીતે વાનપ્રસ્થી જીવન ગાળે, अप्रयत्नः सुखार्थेषु ब्रह्मचारी धराशयः । शरणेष्व गमश्चैव वृक्षमूलनिकेतनः ॥ શરીરનાં સુખ માટે અતિ પ્રયત્ન ન કરે, બ્રહ્મચારી રહે, જમીન પર સૂએ. વૃક્ષ ને મૂલો પર જીવે, કોઈ વસ્તુ પર મમતા કરે નહિ. આમ પ્રાચીનકાળમાં વાનપ્રસ્થાશ્રમી જીવન ગાળતા, ગામથી દૂર નદીકિનારે વા એકાંતમાં આશ્રમ બનાવી રહેતા. ત્યાં જ અનેક સંસ્થાઓ ઉદ્દભવતી. લોકો એ જ્ઞાનમૂલના ઝરાઓમાં તીર્થ સમજી જતા. ત્યારે આધુનિક તીર્થ તે મનુષ્યને ડુબાડે છે. પંડે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #566 -------------------------------------------------------------------------- ________________ આપણી આશ્રમ વ્યવસ્થા પપ૩ ઘણાનું ધન હરણ કરે છે, લેકે ધક્કા ખાઈ પાછા આવે છે. આજે આશ્રમવ્યવસ્થાના નાશને લીધે મફત કેળવણી માટે સરકાર સામે પિકાર ઉઠાવવો પડે છે. શિક્ષણ ન મળવાથી મોટો ભાગ અજ્ઞાન છે. તેમાં નથી ધર્મ, પ્રેમ કે દેશભક્તિ છે. દેશમાં ગુરુકુલ, કલેજે, પાઠશાળાઓ ચલાવવાને ધનસંગ્રહની ચિંતા હંમેશ રહે છે. ગુરુકુલોમાં પણ પૂરતા ધનના અભાવને લીધે ગરીબ જોઈએ તેટલો લાભ ઉઠાવી શકતા નથી. પુરાણ કાળમાં વાનખરથીઓ શિક્ષણનું કામ વિના પગારે કરતા. બ્રહ્મચારીઓ ભિક્ષા લાવતા. નિર્વાહ કરતાં વધુ થતો ખરા રાય આપતું, ને કેટલોક ભાગ પ્રજા પણ પૂરતી. પરિણામે કોઈ અભણ નહતું. આને ઉકેલ થયા વિના આરે નથી. સંન્યાસાશ્રમ वनेषु च विहृत्यैवं तृतीयं भागमायुषः । चतुर्थमायुषो भागं त्यक्त्वा संगान्परिव्रजेत् ॥ मनु० આયુષ્યને ત્રીજો ભાગ પૂરો કરી ચોથે ભાગ સંગેને છેડી વનમાં પસાર કરે. પ્રાચીન કાળમાં વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમની પ્રણાલી ચાલુ હતી, અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. પછી બૌદ્ધ ભિક્ષુઓ સમસ્ત એશિયામાં ફરી વળ્યા હતા. આદિ શંકરાચાર્યું જૈન, બૌદ્ધ, કાપાલિક, શાકન, વામ અને મૂર્તિપૂજા તેમજ ૪૬ મતપંથનું ખંડન કર્યું હતું. સંન્યાસ લઈ તેમણે પ્રકટાવેલી જ્યોતિના પ્રતાપે તો જૈન, વૈષ્ણવ આદિ સંપ્રદાયની મૂતિઓ જમીનમાં દાટી દેવામાં આવી હતી, જે આજે પણ ખોદકામ કરતાં મળી આવે છે. મૂર્તિઓ વિનાનાં મંદિરમાં વેદ-પાઠશાળા સ્થાપવાને તેમને ઉદ્દેશ હતો. પણ બે જૈન શિષ્યએ ઝેર દેવાથી એ કાર્ય અધુરૂં રહી ગયું. ભારતમાં વિધર્મીઓનાં આક્રમણ રોકવાને અને સહર્મનો પ્રચાર કરવાને તેમણે ચાર ગાદી સ્થાપી; પણ એમના શિષ્યોએ વેદવિરુદ્ધ “અહં બ્રહ્માદિક અને મૂર્તિપૂજાને પ્રચાર કરી ગુરુના ઉદ્દેશને ઉથલાવી નાખ્યો. પછી તે વિધમીએાનાં આક્રમણોને રોકી શક્યા નહિ, પરિણામે ૮ કરોડ વિધમી થયા. અનેક નાતજાતે અને મતમતાન્તરનું અંધેર છવાયા પછીના કાળમાં મહર્ષિ દયાનંદજી નજરે પડે છે. તેમણે મતમતાંને સબલ વિરોધ સહન કરીને પણ સાચા વેદધર્મના ઉદ્ધાર માટે કમર કસી વેદવિરોધીઓને પરાસ્ત કર્યા. એમની પછી પણ થયેલા સંન્યાસીઓમાં દર્શનાનંદજી, નિત્યાનંદજી અને શ્રદ્ધાનંદજી તરી શ. ૪૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શુભસંગ્રહ ભાગ ૭ માં આવે છે. શ્રદ્ધાનંદજીએ તો ગોળી ખાઈ સાચા સંન્યસ્તને ઉજાળ્યું છે, અને આજે પણ આર્યસમાજ સાચા સંન્યાસીઓની એક હારમાળા ધરાવે છે. ધર્મપ્રચારનું કાર્ય સંન્યાસીઓ આજ લગી કરતા આવ્યા છે. ઉપદેશનું કામ કરનાર ઉપદેશક નિર્લોભી, સંયમી ને પ્રમાણિક જોઈએ. સારા ઉપદેશક થોડાજ મળે છે, ભાડુતી ઉપદેશકે અર્થ સારતા નથી. સાચા સંન્યાસીઓ મળે એટલે વૈદિક સિદ્ધાંતને પ્રચાર આપમેળે થાય. નાણું માટે મરવાની ઈચ્છાને સવાલ તેમને માટે ઉભે થાય નહિ. સંન્યાસીએ તે જગતના સન્માનને વિષસમાન જોઈ ડરવું રહ્યું. અપમાનને અમૃત સમાન માને, નિંદાપ્રશંસા, માન-અપમાન, જીવવું-મરવું, હાનિ-લાભ, પ્રીતિ-વૈર, અન્નપાન, વસ્ત્ર અને ઉત્તમ સ્થાન મળે કે ન મળે,-એ ઠોમાં પડવુંજ ન ઘટે. (પ્રચારકમાંથી) १०९-पंडित मोतीलालजी नहेरू (લેખક -ડો. રમણીકરાય છે. વૈદ્ય) પંડિત મોતીલાલ નહેરૂનો જન્મ સને ૧૮૬૧ ના મે મહિનામાં દિલહીમાં થયો હતો. તેમના પૂર્વજ પંડિત રાજકૌલ મોગલ બાદશાહના શાહી હુકમથી બાદશાહ ફરૂખશિયરના શિક્ષક તરીકે દિલ્હીમાં રહ્યા. રાજકૌલ પછી કેટલીએ પેઢીએ પંડિત ગંગાધરજી થયા. તેઓ ઘણું વખત સુધી દિલ્હીમાં કાટવાળ તરીકે રહ્યા હતા. પંજાબ અને ઉત્તરહિંદુસ્તાનમાં ખેતીને આધાર ઘણું નદીઓની નહેર ઉપર રહે છે. પંડિત ગંગાધરજીના પૂર્વજોએ લોકહિતાર્થ અનેક નહેર તૈયાર કરાવી હતી, તેથી તે કુટુંબ નહેરૂં કુટુંબ તરીકે ઓળખાય છે. પંડિત ગંગાધરજી નાતજાતમાં તથા સરકારમાં પણ માનીતા હતા. તેઓ વ્યવહારદક્ષ, મુત્સદ્દી અને વીરનર હતા. તેમણે કેટવાળ તરીકે દિલ્હીમાં ચાર-બદમાશ અને ધાડપાડુઓને ત્રાસ મટાડ્યા હતા. સને ૧૮૬૧ ના ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન નીપજ્યું હતું. પંડિત ગંગાધરના અવસાન પછી ચારે મહિને પંડિત મોતીલાલને જન્મ થયો હતો. પંડિત મોતીલાલના બે વડીલ બંધુઓ એક પંડિત નંદલાલા અને બીજા પંડિત બંસીધર નહેરૂ હતા. આ બંને ભાઇઓએ પિતાના પિતાની પાસેથી મેળવેલી ઉચ્ચ કેળવણથી પિતાના નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ પડિત મોતીલાલ નહેરુ ૫૫૫ ભાઈ મેતીલાલજીને ઘણું લાડ સાથે ઉછેરી વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. પંડિત નંદલાલ વકીલ હતા અને બીજા ભાઈ બંસીધર જડજ હતા. પંડિત મોતીલાલજીને સાત વર્ષની ઉંમરે પ્રારંભિક શિક્ષણ આપવાનું તેમના ભાઈએ ઘેર શરૂ કર્યું હતું. સાથે સાથે ફારસી અને એરેબીક ભાષાનું જ્ઞાન પણ આપતા હતા. ૧૮૭૩ માં માધ્યમિક શિક્ષણ માટે એમને કાનપુર લઈ ગયા. આ વખતે પંડિત નંદલાલ કાનપુરમાં વકીલાત કરતા હતા, અને સાથે મોતીલાલજીને વિદ્યાભ્યાસ કરાવતા તેમજ શારીરિક શિક્ષણ પણ આપતા હતા. પંડિત મોતીલાલ વિદ્યાભ્યાસમાં હોંશિયાર હતા તેમજ દરેક પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા હતા. જેવા ભણવામાં હોંશિયાર હતા તેવા ફૂટબોલ, ટેનીસ, હૈકી વગેરે રમતોમાં પણ હોંશિયાર હતા. સને ૧૮૮૦ માં તેઓ એન્ટ્રન્સની પરીક્ષા પાસ કરી અલહાબાદ કોલેજમાં દાખલ થયા હતા. કોલેજમાં પણ અનેક પ્રોફેસરો પર પિતાના વિદ્યાભ્યાસથી સારી છાપ પાડી હતી. સને ૧૮૮૬ માં તેમણે હાઈકોર્ટે વકીલની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી હતી. ૧૮૯૫માં એકટ થયા હતા. કાનપુરમાં પંડિત નંદલાલ નહેરૂએ પણ પોતાની સાથે બોલાવ્યા. સાથે સાથે તેમણે પણ પ્રેકિટસ કરવા માંડી. પંડિતજી પગભર પણ થવા નહોતા આવ્યા તેવામાં એકાએક તેમના વડીલ બંધુ નંદલાલ સ્વર્ગવાસી થયા. આથી કુટુંબનો સઘળો ભાર મોતીલાલજી ઉપર આવી પ. પંડિત મોતીલાલજીએ આ અણધારી આફતથી જરા પણ ન ગભરાતાં પિતાનો વ્યવહાર ચલાવવા માંડશે. પોતાના વડીલબંધુના કેસો પણ તેમને મળવા માંડયા. પંડિતજીએ વકીલાતમાં ટુંક મુદતમાં ઘણું નામના મેળવી અને હાઈકોર્ટમાં એક આગળ પડતા એડવોકેટ તરીકે તેમનું નામ પ્રસિદ્ધ થયું હતું. પંડિત મોતીલાલનું લગ્ન પ્રથમ નાનપણમાં થયું હતું. આ લગ્નથી એક પુત્ર થયો હતો, પણ ટુંક વખતમાં પંડિતજીનાં ધર્મ પત્ની અને પુત્ર મરણ પામ્યાં હતાં. ત્રણ ચાર વર્ષ પછી પંડિતજીએ રાવળપિંડીના રહીશ પ્રેમનાથજીનાં બહેન શ્રીમતી સ્વરૂપરાણું સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી પંડિતજીને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો, પણ તે ટૂંક વખતમાં મરણ પામ્યા હતા. આથી પંડિત મોતીલાલજીને ગ્લાનિ ઉત્પન્ન થઈ. પિતાની ધનસંપત્તિ વધતી ગઈ, પિતાની પ્રતિષ્ઠા દિવસે દિવસે વધતી હતી પણ પુત્રવિહોણું જીવન તેમને સાલવા લાગ્યું. પણ ઈશ્વરે તેમની અરજ સાંભળી હોય તેમ સને ૧૮૮૯ના નવેમ્બર માસની ૧૪ મી તારીખે સ્વરૂપરાણુને પેટે પંડિત જવાહરલાલે જન્મ લીધે. પંડિત જ્યાહરના જન્મ પછી પંડિત મોતીલાલજી ઘણુજ આનંદી રહેતા, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #569 -------------------------------------------------------------------------- ________________ -કનક કકક કક ૫૫૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે જવાહરલાલની પછી બે પુત્રીનો જન્મ થયો. તેમની મોટી પુત્રી સ્વરૂપકુમારી પ્રયાગના બેરીસ્ટર આર. એસ. પંડિતની સાથે નેહલગ્નથી જોડાયાં છે અને બીજી શ્રીમતી કૃષ્ણકુમારી હજુ કુંવારાં છે. પંડિત મોતીલાલજીની કમાણી વધતી ગઈ. આથી તેમણે અલ્લાહાબાદમાં કર્નલ ગંજ મહોલ્લામાં સર સઈદ અહમદને બંગલો લેવાને વિચાર કર્યો. આ બ ગલે મુરાદાબાદના રાજા પરમાનંદની માલિકીને હતો; પણ તેઓ તેને ઉપયોગ કરતા ન હતા તેથી પંડિતજીને વેચાતે આપ્યો, જે અત્યારે આનંદભુવન નામથી પ્રસિદ્ધ છે. પંડિત મોતીલાલજી સૌંદર્યના પૂજક હતા તેથી બંગલાની આસપાસ મેટ બાગ બગીચો બનાવ્યો હતો. આ બંગલામાં પશ્ચિમની સભ્યતા પ્રમાણે તેઓ રહેવા લાગ્યા. ૧૯૧૯ માં પંડિતજીએ અમૃતસરમાં કોંગ્રેસનું પ્રમુખસ્થાન લીધું હતું. ૧૯૨૪ માં પંડિતજી વડી ધારાસભામાં સ્વરાજ્યપક્ષના નેતા બન્યા, અને પ્રજાપક્ષે રહી ભારે લડત ચલાવી હતી. દેશબંધુ દાસના સ્વર્ગવાસથી દેશના રાજકારી જીવનને ભાર પંડિત મોતીલાલને શિરે પડયો હતો. કેંગ્રેસની સૂચનાથી પંડિતજીએ સર્વપક્ષના પ્રતિનિધિઓ જોડે મળી નહેરૂ રિપોર્ટ ઘડી કાઢયો હતો. સને ૧૯૨૭ માં મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલા અસહકારના યુદ્ધમાં જોડાયા અને પોતે ચેમ્બર–પ્રેકટીસ કરવાનું શરૂ કર્યું; સાથે સાથે દેશની સેવા પણ કરતા. ઘણે વખત રાષ્ટ્રસેવામાં જતો હોવાથી વકીલાતમાં વખત થોડે જ મળતો. પણ આ ચેડા વખતમાં પણ હજાર રૂપીઆ મેળવી લેતા. ૧૯૨૭માં પંડિતજી લખનૌના એક કેસ બાબતમાં ઇંગ્લેન્ડ ગયા હતા તેમાં વિજયી બન્યા હતા. આ વખતે તેઓ “ઇ-ડીપેન્ડન્ટ” નામનું અંગ્રેજી અંદુ પત્ર પણ પ્રસિદ્ધ કરતા હતા. પંડિતજીની ગીરફતારી પછી એ પત્ર બંધ પડયું હતું. સને ૧૯૨૮ માં વડી ધારાસભામાં સાયમન કમીશનને બહિષ્કાર કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો, અને વધુમતે પસાર કરાવ્યો હતો. આ સાલમાં કલકત્તા ટાગ્રેસનું પ્રમુખસ્થાન પંડિતજીએ લીધું હતું. સને ૧૯૨૯માં પડિતજીએ બાળલગ્નપર અંકુશ મૂકનારે શારદા એકટ પસાર કરાવવામાં પણ આગેવાનીભર્યો ભાગ લીધો હતો. સરકારે “પબ્લીક સેફટી બીલ” વડી ધારાસભામાં રજૂ કરતાં તેની ઝાટકણી કાઢી હતી અને તેને પસાર થવા દીધું ન હતું. સને ૧૯૩૦ માં મહાત્મા ગાંધીજી તા. ૧૨ મી માર્ચે કુચ કરી દાંડી ગયા અને કાયદાભંગની લગત ઉપાડી. આ લડતમાં પંડિતજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ સશયાત્મા વિનશ્યતિ ૫૫૭ ભાગ લીધેા હતા અને એ વાર જેલની સજા પણ થઇ હતી. જેલમાં માંદગી સખ્ત આવવાથી સરકારે તેમને છેાડયા, સને ૧૯૩૧ ના ફેબ્રુઆરીની ૬ ઠ્ઠી તરીખે પડિત મેતીલાલ નહેરૂનું ૭૦ વર્ષોંની વયે લખનૌ ખાતે શુક્રવારે સવારે ૬-૪૦ વાગે ખેદકારક અવસાન થયું. પંડિતજી સામાજિક વ્યવહારમાં નાતજાતનાં અંધનેામાં માનતા ન હતા. લગ્ન અને સ્ત્રીકેળવણીમાં તેએ આગળ પડતા વિચારે ધરાવતા. પંડિત મેતીલાલજીએ મેટામાં મેટી સખાવતે દેશને આપી છે—“ આનંદભુવન” જે તેમને ધણુંજ પ્રિય હતું તે તથા બીજી “ વાહીરલાલ ” જે તેમને એક વહાલા પુત્ર જેને દેશસેવા માટે દેશને અણુ કર્યાં છે. વૈભવશાળી પડિતજીનું આખું કુટુંબ મેાજશાખ માણે, સ્વગ નું સુખ દુનિયા ઉપર ભેગવે, એવી જાહેાજલાલીને તિલાંજલિ આપી દેશસેવામાં જોડાયું અને અસહકારની ચળવળ પછી પેાતે અને પેાતાનું કુટુંબ ખાદીવાદી બન્યું, અને જોતજોતામાં પરદેશી વસ્ત્રોના મેાહ છેડયેા હતેા. ખાદીમાં ખાનદાની અને વરણાગી છે, એ નહેરૂ કુટુંબે ખાદીનાં વસ્ત્રો સજવાની સફાઈ અને સુબ્રતાથી બતાવી આપ્યું છે. પંડિતજીના સ્વર્ગવાસથી અત્યારે આખા દેશ કકળી ઉઠયેા છે, અને તેમની દેશમાં મેાટી ખામો પડી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. પાંડિત જવાહીરલાલને આ આવી પડેલા વિયેાગને સહન કરવા પ્રભુ શક્તિ આપે !! (‘ભાગ્યેાદય”ના એક અંકમાંથી) ११० - संशयात्मा विनश्यति (લેખક:-શ્રીભૂપેદ્રનાથ સન્યાલ) જાન પડતા હૈ કિ સ`સાર કે વે દિન ચલે ગયે, જન્મ કિ લાગ ગુરુ, વૃદ્ધ, આચાય ઔર શાસ્ત્રવચનેાં કૈા બિના કિસી ત કે માન લેતે થે, એવં સરલહૃદય સે સ્વાભાવિક હી એકદૂસરે પર વિશ્વાસ કરતે હુએ શાસ્રોત સદાચાર કે પ્રતિ શ્રદ્ધાયુક્ત હા કર ખડે સુખ સે ઉદ્વેગહીન જીવન વ્યતીત કરતે થે. યહ ભાત નહીં કિ, ઉસ સમય ઉન સબ સરલ ચિત્ત કે સજ્જનાં કે ખીચ ખીચ મેં અવસર પા કર દુષ્ટ લેગ કભી ન સતાતે હૈાં. પરંતુ અધિકાંશ મેં મનુષ્ય ઉસ સમય સુખી થે. યહુ ખાત સંસાર કે કાવ્ય, ઇતિહાસ ઔર પુરાણુદિ સે ભલીભાંતિ સિદ્ધ હૈ. દુષ્ટ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શુભસંગ્રહું-ભાગ મા ખૂરે ક કી બાતેં કભી કભી સુનાઈ દેને પર ભી અધિકાંશ મનુષ્ય સરલ, સત્યવાદી ઔર ઈશ્વરપરાયણ થે. કામક્રોધાદિ પ્રબલ શત્રુ કી ઉત્તેજનાવશ કિસીસે કભી ક્રાઇ દુષ્કર્મ બન જાતા થા, પરંતુ વૈ ઉસમેં નિમય નહીં હૈ। જાતે થે. ખલ, પુરુષાર્થ ઔર વિવેક સે સંચાલિત બુદ્ધિ કે દ્વારા વે તત્કાલ હી ફિર અપની સ્થિતિ પર કાયમ હૈ। સકતે થે. રિપુએ કે વશ મેં હૈ। કર અપને સારે જીવન કી ઉન્હીક સેવા મેં નહીં લગા દેતે થે. સામયિક ઉત્તેજના કે કારણુ કાઇ કુકા અને જાને પર વે ઉસે કાયર કી તરહે છિપા રખના નહીં જાનતે થે. દંડ મિલને કા નિશ્ચય હૈાને પર ભી નિયહા કર અપને દોષ સબકે સામને કહુ ફ્રેને મેં ઉનકે મન મેં તનિક ભી કમજોરી નહીં આતી થી; ક્યાં કિ ઉનકા વિશ્વાસ થા કિ સત્ય કી જય હેાતી હૈ, ઝૂઝ્ડ કી નહી, ‘સત્યમેવ નયને નાનૃતમ્। યહી કારણુ હૈ કિ આજકલ કી તરહ ઉસ જમાતે મે ઈતને કાનૂન ઔર અદાલતે ન થીં ઔર ન ઝૂઠ કા સચ બનાને કા પેશા કરનેવાલે તને વકીલ ઔર મુખ્તારાં કી હી આવશ્યકતા થી. ઉસ સમય મનુષ્ય જૈસે સરલ ઔર સત્યવાદી થે પૈસે હી વે નિક ઔર ઈશ્વરપરાયણુ ભી થે. વે શરીર સે શુદ્ધ રહના જાનતે થે. બુદ્ધિ કી શુદ્ધિ કા ભી ખૂબ સાવધાની સે રક્ષણ ક્રિયા જાતા થા. વે ન્યાયરહિત ઔર અનુચિત લાભ કા દમન કરના જાનતે થે. ઈસી લિયે ઉસ સમય ઝૂડી ધેાખેધડી કી ઈતની અધિકતા નહી થી. લેગાં કે બલવાન શરીર ઔર મન ભગવાન કી આરાધના ઔર દૂસરેાં કે દુઃખ દૂર કરને મેં સદા લગે રહતે થે; તબ દેશ પર દેવતાએ કી કૃપા ભી ખૂબ રહતી થી. વિધિપૂર્વક પૂજા સે સંતુષ્ટ હા કર દેવતા ઠીક સમય પર વૃષ્ટિ કરતે થે, જિસસે લેગ અપને પરિશ્રમ સે કહીં અધિક અન્ન પ્રાપ્ત કર નિવિધ્રતાપૂર્વક પરિવાર કા પાલન, દેવતાઓ કી આરાધના ઔર અતિથિ કી સેવા કિયા કરતે થે. અર્થાથી ઔર આશા કર કે આયા હુઆ ક્રાઇ ભી પ્રાણી દ્વાર સે કભી વિમુખ નહીં લૌટતા થા. સભી અપની શક્તિ સે કહીં અધિક યાચક કી માંગ પૂરી કરને કી ચેષ્ટા કરતે થે. દેશ કા જલવાયુ નીરાગ થા, કિસી ભી સક્રામક રોગ કા પ્રબલ પ્રટ્ઠાપ નહી હાતા થા. કલી હેાને કી સંભાવના હાતી તેા ઉસકા દૂર કરને કે લિયે લેાગ ખૂબ સાવધાન રહતે થે. ભલીભાંતિ વિચાર ઔર પરીક્ષા કિયે હુએ નિયમાં કા નિર્ધારિત કરને મેં વે જરા લી આલસ્ય નહી કરતે થે. મંત્ર ઔર ઔષધિયોં કા પ્રભાવ ભી ઉસ સમય ખૂબ ચા. લોગાં કે શરીર ઔર મન સ્વસ્થ થે, જીવનનિર્વાહ કી પ્રણાલી સરલ ઔર સુંદર થી, ઈસી લિયે આધ્યાત્મિક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ સંશયાત્મા વિનશ્યતિ પપ૯ આધિદૈવિક ઔર આધિભૌતિક કિસી પ્રકાર કે ભી ઉપદ્રવ આજકલ કી તરહ કભી બઢ હી નહીં સકતે થે. મનુષ્ય આપસ મેં એકદુસરે કે પ્રેમ કી નજર સે દેખના જાનતે થે. અતઃ જીવમાત્ર કે પ્રતિ ઉનમેં હાર્દિક સહાનુભૂતિ ઔર કૃપા કે ભાવ છે. સમાજ કે બડે બડે નેતા વિવેકબુદ્ધિ સે સંપન્ન ઔર અસાધારણ પ્રતિભાશાલી થે. ઇસી લિયે સમાજ શરીર કા કેઈ ભી છિદ્ર ઉનકી નજર સે બચ કર ચુપચાપ સમાજ મેં બુરાઈ પૈદા નહીં કર પાતા થા. જનતા બડી હી શ્રદ્ધા કે સાથ ઇન સદાશય ઔર ઉદાર સમાજપતિયાં કી પંચે કી આજ્ઞાપાલન કરને કે લિયે સદા તૈયાર રહતી થી. પંચે સે કભી ઘેખા હોગા, જનતા કે હદય મેં ઐસી આશંકા કે પિદા હેને કા હી અવસર કભી નહીં આતા થા. રાજા ઔર ધની લેગ શાસ્ત્ર ઔર ગૌબ્રાહ્મણ આદિ કે પ્રતિ શ્રદ્ધા કરના જાનતે થે ઔર પ્રજા કા હિત કરના હી રાજાઓ કે રાજયસંચાલન કા મૂલ મંત્ર થા. પતા નહીં, સંસાર કે કિસ અચિંતનીય કર્મફલ સે કાલચક્ર પલટ ગયા ઔર ઉસકે સાથ સાથ ઐસે સમય ઔર ઐસે છે કા આવિર્ભાવ હે ગયા કિ જિનસે પહલે કી કિસી બાત કા મેલ નહીં ખાતા. સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ,શક, વિદ્વાન, મૂર્ખ ઔર વૃદ્ધ, બાલક સભીને માને આજકલ એક નયા હી પથ પકડ લિયા હૈ. ઈનકી શિક્ષાદીક્ષા, ચાલચલન, ભાવભેગી ઔર બેલચાલ સભી કુછ માને દૂસરે પ્રકાર કે હૈં. કેઈ કિસીકે સામને સિર ઝુકાના નહીં ચાહતા, શ્રદ્ધા ઔર ભક્તિ કી બાત કા માનાં પુસ્તક સે બહિષ્કાર હી કર દિયા ગયા હૈ, બડે ખૂઢ કે પ્રતિ વહ આદર નહીં હૈ, ઉપકાર કરનેવાલે કે પ્રતિ વહ કૃતજ્ઞતા નહીં હૈ. પૂજનીય વ્યક્તિ કે પ્રતિ અબ વસી અપૂર્વ શ્રદ્ધા કા ભાવ કહીં નહીં પાયા જાતા. ક્રિય કે ચરિત્ર મેં જિસ આદર્શ હી ઔર “શ્રી” કે દર્શન હોતે છે, આજકલ વહ માન સ્વપ્નવત હે ગયા હૈ. અશ્રદ્ધા, અવિવ્યાસ, અભિમાન ઔર ગર્વ હી માને બડે વેગ સે જગત કા શાસનદંડ ચલા રહે હૈં. તનિકસી બાહ્ય લૌકિક વિદ્યા સીખ કર લોગ કે ચિત્ત ઈતને ઉહત હે ગયે હૈ કિ વે ઋષિયોં કે સાધનલબ્ધ અલૌકિક જ્ઞાન કી દિલ્લગી ઉડાને મેં જરાસા ભી નહીં હીચકતે. તપઃપરાયણ ત્યાગી શ્રેષ્ઠ બ્રહ્મર્ષિોં કે લિયે આજ હમ બિના કિસી સંકોચ કે યહ ઘેષણ કર રહે હૈં કિ વે બેઈમાન ઔર સ્વાર્થપરાયણ થે! શાસ્ત્રો કે સિદ્ધાંતો કે પ્રતિ કટાક્ષ કરતે હું એવું ધમંડ મેં ભર કર ઉનકી લૌકિકતા ઔર અસારતા સિહ કરને મેં તનિક ભી નહીં હિચકિચાટે. પ્રત્યક્ષ દેવતા પિતામાતા ઔર આચાર્યગણ આજ હમારી આજ્ઞા કે પાત્ર બની રહે છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ શુભસંગ્રહું-ભાગ ૭ મા ભાઈબંધુએ કે પ્રતિ વહુ અકૃત્રિમ સ્નેહ ઔર પ્રેમ લેપ હેા ગયા હૈ ઔર ઈશ્વરપરાયણુ વિરક્ત સાધુસ་ન્યાસિયાં કે પ્રતિ યહુ ધારણા ઉત્પન્ન હૈ। ગયી હૈ કિ યે આલસી, નિકમે ઔર સમાજ કે લિયે ભારરૂપ હૈ. હમ લેાગ આજ સરલ ઔર સત્યવાદી પુરુષ કૈા મૂખ ઔર નિકમ્મા સમઝના સીખ ગયે હૈ !! ઈસીસે યહ વિચાર ઉઠતા હૈ કિ ઈસ આસેવિત પવિત્ર ભારતભૂમિ મેં ઇસ પ્રકાર કે અનાયે`ચિત સંસ્કારેાં કા સૂત્રપાત કિસ પ્રકાર આરંભ હુઆ ? દેખતે હી દેખતે દયાધમ, પૂજાભક્તિ, સાધનાજ્ઞાન, શ્રાવિશ્વાસ, યજ્ઞતપ આદિ સારે આ સદાચાર માનેાં સ્વપ્ન કે સમાન કૈસે અદૃશ્ય હૈ। ગયે ? આજ સભી લેાગ છલાંગ માર કર બડે હોને કે લિયે માને અત્યંત લાલાયિત હૈ. પૂર્વ કાલ મેં યેાગ્ય પુરુષ હી જનસાધારણુ મેં પૂજા ઔર સમ્માન પ્રાપ્ત કરતે થે; કિંતુ આજકલ મનુષ્ય સખ પ્રકાર સે હૈય હેાને પર ભી અનધિકાર પૂજા પાને કે લિયે ભીખ કી ઝેલી કાંધે પર લટકાયે દ્વાર દ્વાર શ્રદ્ધાયાચના કરને મેં જરા ભી લજ્જિત નહી હેાતે ! દેશવાસિયેાં કી વહુ હી ઔર વહ શ્રી કાં ચલી ગયી ? આજ દેશ મેં ન તેા કાઇ દુચન ખેલને મેં સકુચાતા હૈ ઔર ન દુષ્કાર્ય કરને મેં હી હિચકતા હૈ. સાધુતા કા ઢાંગ કરતે હુએ લેાગ અસા કાર્યો મેં લગ રહે હૈં ઔર મિથ્યા કે દ્વારા સત્ય કા ઢક દૈને કે લિયે સદા પ્રસ્તુત રહતે હૈં. આજ ઝૂ! ખેલને મેં કાઇ બાધા નહીં રહી, પરદ્રવ્યહરણુ મેં કાઇ હિચકિચાહટ નહી' રહી. વિશ્વાસધાતકતા, ધેાખેમાજી, પરદ્રોહ ઔર કપટ માનાં ચિત્ત કે સ્વાભાવિક ધર્મ હૈ। ગયે હૈ. હમેં જિન વિષયાં કા રત્તીભર ભી જ્ઞાન નહીં ઉનકા માના હમ પૂરાપૂરા જાનતે હૈં ઇસ પ્રકાર કે જ્ઞાન કા ઢાંગ આજકલ માના સર્વવ્યાપી હા ગયા હૈ. સભી લેગ પ્રત્યેક વિષય કે પંડિત અને હુએ હૈં. લોગોં કી બુદ્ધિવૃત્તિ અધકાર સે ઇતની ઢક ગયી હૈ કિ જિસકા સે ધર્મ કે ધ્વંસ હોને કી અધિક સભાવના હૈ, આજ ઉસી કા કી એર લેાગ માનાં ખ્વસ કે મુખ મેં પ્રવેશ કરને કે લિયે ઐસે હી સમૃદ્ધ વેગ' સે દૌડ રહે હૈ, જસે આગ કે મુખ મેં પ્રવેશ કરને કા મેહાદ્યુત પતંગ ! કહાં હૈ બ્રાહ્મણાં કી વહુ મહતી તપસ્યા, અહ્યુગ્ર બ્રહ્મચર્ય, શાસ્ત્રાચાર કે પાલન મે' એકાંતનિષ્ઠા, શમ, દમ, તિતિક્ષા ઔર નિર્લોભતા ? કહાં ગયા વહેં ક્ષત્રિયેાં કા પ્રદીપ્ત વી, વિષાણુપરાયણતા, અદ્ભુત શૌય શક્તિ, વેદ ઔર બ્રાહ્મણાં કી સેવા ? કહાં ગયી, વૈશ્યાં કી વહુ સરલ જીવનનિર્વાહ કી પ્રણાલી, કૃષિ, વાણિજ્ય ઔર ગેાસેવા? કહાં ગયા શુદ્રો કા વહુ સ્વાભાવિક પરિચર્યાં કા ભાવ? ઔર કહાં ચલી ગયી વહુ સાધુતપસ્વિંયાં કી અક્ષુત્ર સાધનિષ્ઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #574 -------------------------------------------------------------------------- ________________ સંશયાત્મા વિનશ્યતિ પદ એવં જ્ઞાન કી વિમલ દીપ્તિ? વર્તમાન યુગ મેં કે લોગ ઈતને દુષ્ટ ઔર દંભી છે. ગયે હૈં, ઇસકા એક કારણ યહી જાન પડતા હૈ કિ લોગોં કી ચિત્તવૃત્તિયાં બાહ્ય વિષયે કી ઓર અતિમાત્રા મેં આકર્ષિત હે ગયી હૈ. બાહ્ય વિષય, વેષ-ભૂષા, ખાન-પાનાદિને માને મનુષ્ય કે મૃગતૃષ્ણા મેં ડાલ કર અનેક બુરાઈમાં સિખા દી હૈં. લેગ અપને વેષ–ભૂષા, લૌકિકતા, સામાજિકના, ખાન-પાન ઔર વિષય–સંભોગ મેં ઇતને મગ્ન હો ગયે હૈં ઔર ઇસી કારણ ધનાકાંક્ષા ભી ઇતને જેર સે બઢ ગયી હૈ કિ ઉનકે કિસી દૂસરે વિષય કે સેચને કે લિયે સમય હી નહીં મિલતા. વર્તમાન યુગ મેં ભેગવિલાસ કી સામચિયાં જિતની બઢ ગયી હૈં, ભેગ કી આશા ઔર ભેગને કી ઈચછા ભી ઉતની હી ઉકટ હે ઉઠી હૈ, ઈસ લિયે અર્થ કી આવશ્યક્તા ભી અત્યધિક બઢ ગયી હૈ. લોગ આજ ઉસકી પૂર્તિ કે લિયે વિશેષ વ્યાકુલ હૈ. ઈસી કારણ કે અંતઃકરણ કી વિવેકવાણું નહીં સુન પાત; શાસ્ત્ર ઔર ઋષિવા કે મર્મ કો નહીં સમઝ સકતે, પરલોક કી આસ્થા કો બે કર ઉન્હોંને અપની સારી શક્તિ કે અતિલોભ કે વશ મેં હોને કે કારણ વિષય કી પ્રાપ્તિ મેં હી લગા રખા હૈ. પૂરી શક્તિ લગાને પર ભી મનમાના અર્થસંચય નહી તેને સે લોગ આજ અશુભ વૃત્તિ ઔર દુરાચાર કે અવલંબન કરને સે નહીં હટતે. ઈસીસે જાના જા સકતા હૈ કિ હમારે ભાવ કહાં તક તામસિક હે ગયે હૈં, કાંકિ ધપાસના હી તામસિકતા કી અંતિમ અવસ્થા હૈ. જિનને ધન કે હી સર્વાર્થસિદ્ધિ કા મૂલ સમઝ લિયા હૈ, એવં જે દિન-રાત ઉસીકે સંગ્રહ મેં લગે રહતે હૈં, ઉનકે હૃદય મેં ઈશ્વરપરાયણતા ઔર પરમાત્મા કે શુદ્ધ ચિન્મય સ્વરૂપ કા વિકાસ નહીં હો સકતા. ઈસ પ્રકાર મહાપૂલ જડ કી ઉપાસના કર કે મનુષ્ય અંત મેં કાઠ-૫થ્થર આદિ કે રૂપ મેં પરિણત હો જાતે હૈ. ઇસ પ્રકાર કી જડપાસના સીખ જાને કે કારણુ હી આજ હમ અપને આપકે ભૂલ ગયે હૈ, હદયદેવતા કે ભુલા બેઠે હૈં. ઈસીકે ફલસ્વરૂપ આજ હમને દેવતા કે સ્થાન મેં સ્વાર્થ ઔર ભોગ કે દેવતા કી મૂર્તિ બના કર ઉસીકી પૂજા મેં અપને તનમન ઔર પ્રાણ કે સમર્પણ કર દિયા હૈ. હમ દૂસરે કે ભાગ્ય પર ડાહ કરના સીખ ગયે હૈં ઔર જગત કે સારે ધનધાન્ય ઔર ભોગ્ય વસ્તુઓ કે હડપ જાને કે લિયે અપને દુર્દમનીય લોલુપ હાર્થો કો ચારે એર ફેલા રહે હૈં. કવિને ઠીક હી કહા હૈ– કનક કનક મેં સૌગુની માદકતા અધિકાય, વહ ખાયે બૌરાત હૈ યહ પાયે બૌરાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ પર શુભસંગ્રહ-ભાગ ૭ મે ભેગે મેં આસક્ત હુએ ઈસ ચિત્ત મેં ભગ કી બાત કે છેડ કર ઔર કોઈ બાત ઠહરતી હી નહીં હૈ. ક્યા આજ હમ બલપૂર્વક કહ સકતે હૈં કિજેનારું નારા સ્થાન, તેનારું ફ્રિ ર્ચાન છે “હમેં ઔર કિસી વસ્તુ કી આવશ્યકતા નહીં, હમ કેવલ તુમહેં હી ચાહતે હૈં. હે ભગવન! ઔર જે કુછ હૈ વહ સબ પડા રહે. પ્રભુ ! તુહી હમારે હૃદય મેં વિરાજમાન છે.” ઈસ મંત્ર કે હમ આજ કહાં ઉતને જેર સે ઉચ્ચારણ કર સકતે હૈ ? હદય કે સત્ય ભાવ સે આજ કિતને મનુષ્ય ઉનકે (ભગવાન કો) ચાહતે હૈ ? હમ જે કુછ કરતે હૈ, દેખાદેખી કરતે હૈ અથવા લોગ કે દિખલાને કે લિયે કરતે હૈં. હમ ધન કી કામના કિતને આગ્રહ કે સાથ કરતે હૈં, અન્ય કિતની વસ્તુઓં કી અભિલાષા કરતે હૈ; પરંતુ પ્રભુ કે લિયે હમારે હૃદય કે એક કોને મેં ભી તે વસી પ્રબલ આકાંક્ષા જાગ્રત નહીં હુઇ. હાય, હાય ! હમ ક્યા કર રહે હૈ, ઈસ પર તમને કભી વિચાર નહીં કિયા. જે હમારે પ્રાણ હૈ, જે સર્વસ્વ હૈ, જબ હમને ઉન્હીં કી અભિલાષા નહીં કી, તબ હમને ક્યા ચાહા ? હમ કિસ વસ્તુ કી આકાંક્ષા કે પીછે ભટક રહે હૈં? અપને પ્રાણારામ, પ્રાણેશ્વર કી ઓર તે નજર ફિરા કર હમને કભી નહીં તાકા ! રે મૂર્ખ ચિત્ત ! – અમૂલ્ય રત્ન કે બદલે મેં કાંચ લે કર ફૂલ રહા હૈ? પારસમણિ કા અનાદર કર આજ કિસ ધન કે પા કર ઉન્મત્ત હો રહા હૈ? કુછ ભી વિચાર નહીં કરતા ? રૂપ કે નશે મેં ચૂર હ રહા હૈ, પરંતુ સબ રૂપે મેં જિસ એક કા હી રૂપ પ્રક્રુટિત હો રહા હૈ, જે સબ પ્રકાર કી શોભા ઔર સુંદરતા કી ઉત્તમોત્તમ સીમા હૈ, હાય ! ઇન નયન ને ઉસ રૂ૫ કે દેખને કે લિયે કભી આગ્રહ નહીં કિયા ! ધન ચાહતે હે? અસંખ્ય સામ્રાજ્ય કે ધનભંડાર જિસકે ચરણનખે કી મણિપ્રભા કે સાથ ભી સમતા નહીં કર સકતે, જિન ચરણકમલે કે બ્રહ્માદિ દેવેંદ્રગણુ અપને હદય મેં ધારણ કરતે હૈં ઉન્હેં છોડ કર ઔર કૌન-સે ધન કી આશા કરતે હો? જે વિનાશશીલ હિ, ચંચલ હૈ, ઉસકે પ્રચુર પરિમાણુ મેં મિલ જાને પર ભી કયા લાભ હોગા ? વહ મહાવિનાશ સે તુમ્હારી રક્ષા કરને મેં કભી સમર્થ નહીં હોગા. શિક્ષા, દીક્ષા, વિદ્યા, અર્થ, આરોગ્યતા અથવા સ્ત્રી-પુત્ર, સ્વજન–બાંધવ આદિ કોઈ ભી ઉસસે બડા નહીં હૈ. યે સબ ઉસ એક હી પ્રેમમય પરમાત્મા કી પ્રાપ્તિ કે સાધનરૂપ હં. વહ નહીં મિલે, તો ઇન સબકા મૂલ્ય એક કૌડી કે બરાબર ભી નહીં હૈ. યહી નહીં, યે સબ યદિ ઉસકી પ્રાપ્તિ મેં બાધક હેતે હૈં, તો સર્પ કી કાટી હુઈ અંગુલી કે સમાન ઇનકે ત્યાગ કર દેને મેં જરા ભી હિચકિચાના ઉચિત નહીં, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #576 -------------------------------------------------------------------------- ________________ સશયાત્મા વિનશ્યતિ ૫૬૩ જાકે પ્રિય ન રામ હૈદેહી, તજિયે તાહિ કાટિ વેરીસમ જપિ પરમ સનેહી. અબ એક બાર વિચાર કર કે દેખિયે, કિ વમાન શિક્ષાપ્રણાલી હમારા ક્રિસ પ્રકાર સનાશ કર રહી હૈ ! બિના હી કારણુ ખાદ્ય વસ્તુઓ કે લિયે હમારે લાભ કી માત્રા જિતની ખઢી જા રહી હૈ, ઉતને હી પરિમાણુ મેં હમ ભગવાન કા ભૌ ભૂલે જા રહે હૈ, બુદ્ધિમાન પુરુષ ઇસ બાત કા સહેજ હી સમગ્ર સદેંગે કિ યહ દેશ ઔર દેશવાસિયેમાં કે લિયે કદાપિ સૌભાગ્ય કે લક્ષણ નહીં હૈ. અંગ્રેજી શિક્ષા કા હી યહુ પરિણામ હૈ કિ હમ અપને ધર્મોવિશ્વાસ કા ખાખડે હૈ, એવં ઇસીલિયે અમૃત કે બદલે મે' જહર ખરીદ કર આજ હમ મહામૃત્યુ કા આલિંગન કરને જા રહે હૈ'. આજ હમ શિક્ષિત કહલાનેવાલે વ્યક્તિ પરમાતત્ત્વ કા ઔર ભગવાન કા, દેવતા કા ઔર મંત્રાં કે સંશય કી દૃષ્ટિ સે દેખના સીખ ગયે હૈં. ભગવાન પર અબ ઉતને જોર સે વિશ્વાસ નહી કર પાતે, માના ઉસકે ઔર હમારે બીચ મેં ન જાને એક ક્રેસા વ્યવધાન આ ગયા હૈ. આજ ભગવાન કૈા અનાયાસ હી સ્વીકાર કરને કા સાહસ હમારે હૃદય મેં નહીં હૈ. ઉનકે સાથ હમારા ખાનપાન કે સમાન હી જો એક સહજ ઔર સત્ય સબંધ થા, વહુ માનાં કહી ટૂટ ગયા હૈ! ઉસે જોને કી ઇચ્છા હૈને પર ભી પહલે કી તરહ ઉસે હમ નહી જોડ પાતે. યહી કારણ હૈ કિ આજ હમારી હૃદયવીણા સે કૈવલ ખેસૂરા સૂર હી ખજ ઉઠતા હૈ! હા, આઋષિયોં કિ સતાન! તુમ્હારે પૂર્વપિતામહાં ને જિન પ્રભુ ક્રા પ્રદીપ્ત સૂ` કે સમાન અપની અપની હ્રદય ચુકા મેં દેખા થા, એવ ઇસ વિરાટ્ બ્રહ્માંડ કે ઉન્હીકી મહિમા કા પ્રકાશ જાન જો હાથ ઉઠા કર સરલ શિશુ કી ભાંતિ યહ ગા ડે થે કિ વેામેä પુરુષ માત્તમચિવળ સમયઃ પસ્તાત્' જો ગાન આજ ભી ભારત કે આકાશ મેં, વાયુમંડલ મે, અંતરિક્ષ મેં પ્રતિધ્વનિત ઢા રહા હૈ, ઔર આજ હમ ઉન્હીં વંશજ હા કર અપને હૃદયાકાશ મેં ઉસ અમૃતવાણી કા નહીં સુન પાતે! યહ ક્યા કમ દુઃખ કા વિષય હૈ? ઘરાયામા વિચાત !' આજ હમ સબ વિષયાં મેં સમ્રુદ્ધયુક્ત હા કર તા વિનાશ કી ઓર અગ્રસર નહીં હૈા રહે હૈ ? સંશયાત્મા કે લિયે ન પહલેાક હૈ, ન પરલેાક હૈ ઔર ન કાઇ સુખ હી હૈ. ઇસીલિયે ક્યા હમ ભી ચિરદુઃખી હેા કર દિન કાઢ રહે હૈ? જો ભગવાન કા નહીં માનતા, વહુ. મૃત્યુ કે અનંતર લોકલોકાંતરાં મેં ભી સ્થિર હા કર નહીં ઠહર સકતા. વહુ બવંડર મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ શુભસંગ્રહ-ભાગ ૭ મે પડે હુયે તૃણ કે સમાન એક નરક સે દૂસરે નરક કે જાતા હૈ ઔર કહીં ભી સુખ-શાંતિ ન પા કર અંત મેં કાઠ-પથ્થર કે રૂ૫ મેં આવિર્ભત હતા હૈ જીવ કે ઇસ ભયંકર પરિણામ કો સ્મરણ કરતે હી ભય સે સારા શરીર કાંપ ઉઠતા હૈ ! હે હમારે પ્રભુ, હે દીનાનાથ ભક્તવત્સલ ! ઇસ સંશયરૂપી મહાવિનાશ સે જીવ કે બચાઓ ! હે કરુણાનિધે ! તુમ્હારી કૃપાવારિ કી વૃષ્ટિ સે ત્રિતાપત જીવ કા હદય-મરુસ્થલ એક બાર ફિર સિક્ત ઔર કુસુમિત હે ઉઠે, દયામય ! જિસસે યહ દુઃખી જીવ ફિર તુહે કભી અસ્વીકાર ન કરે ! મેં જિસ કિસી ભી અવસ્થા મેં રહૂ, તુમ્હારે હાથ કી કઠપૂતળી બન કર તુમ્હારે હી પ્રેમમય નામ કા સ્મરણ કરતા રદ્દ ! પ્રભોતુમહારી કૃપા બિના, કેઈ તુમહારી ઇસ પ્રકાર સે કૈસે અભિલાષા કર સકતા હૈ? નાથ ! ન જાને મેરે ઔર ભી કિતને જન્મ હોંગે, કિંતુ તુમ એક દિન મેરે હદયસિંહાસન કે પ્રકાશિત કર ઉસ પર વિરાજેગે હી, તુમહારે ઇસી સુદૂર મિલન કે સમય કા સ્મરણ કર કે આજ ઇન અનેક કર્મપાશ કે ઔર તજજનિત અનેક જન્મ-જન્માંતરે કો હાથ સે ઢકેલ કર શેષ કર ડાલને કી ઇચ્છા હતી હૈ. ઈસ આર્તા-દીન કે અપની સેવા કે યેગ્ય બના લે ! તુહે પ્રાપ્ત કરને કી જે કુછ ભી કિંમત હૈ, ઉસે કડાઈ કે સાથ વસૂલ કર લો મેરે સ્વામી ! કેવલ એક યહી શક્તિ દો કિ જિસસે ઉન સબ પરીક્ષાઓ કે સંકટ સમય મેં મેં તુમ્હારે અભય ચરણ–યુગલો કે કભી ન ભૂલું. તુમ હમારે પ્રભુ હે, હમારે સખા હો ઔર હમારે સર્વસ્વ હે–ઇસ બાત કી તે તુહીને ગીતા મેં અપને શ્રીમુખ સે ઘણું કર દી હૈ. મેં તુમ્હારી ઇસ ઘોષણું કે કભી ન ભૂલું એવં તુમ ભી અપને ઉન વચન કે કભી ભૂલ ન જાઓ મેરે પ્રભુ ! ” (“કલ્યાણ માસિકમાંથી) : --- --- - #Iી == TI = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ સુધા જાગ્યા ત્યારે ૫૬૫ १११-क्षुधाों जाग्या त्यारे (એક કલ્પના ચિત્ર. લેખક-શ્રી. પી. જે. બી.) - ઘરમાં પાટનગર પર ઉષાનાં ઓજસ પથરાતાં હતાં. હવા તદ્દન શાંત હતી. વાતાવરણમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. મારા ઘરે પાસેથી લોકલ ગાડીને માર્ગ છે, પણ અત્યાર સુધી આગગાડીને જરાય ધ્વનિ મને સંભળાયું ન હતું. એકદમ આવી શાંતિ જોઈ મને પહેલાં જરા નવાઈ લાગી. હું કદાચ બહેરે તો નથી બની ગયું તેની મને શંકા ગઈ. તરતજ મેં બારણું ખખડાવી જોયું. એટલામાં મારી પત્ની આવી. તેણે મને કહ્યું કે “આજ દૂધજ આવ્યું નથી.” કેમ” પૂછતાં પહેલાં કેટલીએ કલ્પનાઓ મારા મગજમાંથી પસાર થઈ ગઈ, તરતજ મને એકદમ ભાન આવ્યું કે, પાટનગરમાં અસાધારણ હડતાળ શરૂ થઈ ચૂકી હતી. અસાધારણ હડતાળ વિષે વર્તમાનપત્રમાં મેં ઠીક ઠીક વાંચ્યું હતું. કેટલાય મહિનાઓથી કામદારે એવી હડતાલની બીક બતાવતા હતા. આખરે તેઓએ કંઈક પડકાર જેવું આપ્યું હતું. ગઈ કાલેજ મારે ભાઇબંધ મને કહેતો હતો કે, અસાધારણ હડતાલ પડે એ સંભવ છે. પણ ત્યારે મને કલ્પનાયે ન હતી કે, આવી હડતાલ આજથી જ શરૂ થશે. છેવટે દૂધ વગરની ચાહ સાથે સવારને નાસ્તો પૂરો કર્યો. નોકરો પણ હડતાલમાં જોડાયા હતા, એટલે મારી પત્નીને બધી વસ્તુઓ જાતે જ કરવી પડી. જરા કંટાળો તો આવ્યો, પણ આ નવો અનુભવ હોવાથી મને તે અતિશય આનંદ થયો. સાથે સાથે પાટનગરમાં કેમ ચાલે છે તે જાણવા માટે હું મારાં કપડાં પહેરીને બહાર નીકળ્યો. મેટર હતી પણ શેફર તો હડતાલ પર ગયા હતા. રસ્તામાં * હવે શું થશે ?' હવે શું થશે ?” “ હવે શું થશે ?' હવે શું થશે ?” આ શબ્દોથી વાતાવરણ ગાજતું હતું. જ્યાં ત્યાં એકઠાં થયેલાં લેકે આજ પ્રશ્ન પૂછતાં હતાં. અમારે તે શ્રીમંત વિભાગ, એટલે કે મિલને માલેક, તો કઈ મેનેજર, તો કઈ કારખાનાને શું ૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શુભસંગ્રહ-ભાગ ૯ મિ વ્યવસ્થાપક વગેરેજ હતા. મારી માફક માત્ર બેંકના વ્યાજ પર જીવન ગુજારનારા પણ કેટલાક હતા, પણ તેમની સંખ્યા ઓછી. એકે કહ્યું: “ કામદારો તે હડતાલ પાડી બેઠા. હવે શું થશે?” બીજાએ જણાવ્યું “સેફ ડીપોઝીટ અને બેંકો પર સરકારે લશ્કરી પહેરે મૂકી દીધો છે! ” ત્રીજાએ ઉમેર્યું: “લશ્કરી બેએક ટુકડીને તૈયાર રાખવામાં આવી છે એવા સમાચાર મળ્યા છે.” કમાન્ડર કહેતો હતો કે, દરેક શહેરમાં લશ્કર ગોઠવવાની સરકારે યોજના કરેલી હોવાથી આપણા શહેરમાં માત્ર બેજ ટુકડી તેઓ રાખી શકયા છે.” ચેથાએ પાદપૂતિ કરી. પાંચ લાખ કામદારો સામે આ પાંચસે શું કરવાના હતા?” હતાશ થઈને છઠ્ઠાએ કહ્યું. હું આ જૂથ છોડીને આગળ ચાલ્યો......રસ્તામાં કેટલાક લોકો હજુ પણ ટોળે વળી ઉભા હતા. સામાન્ય રીતે તેમનાથી પણ હું આગળ ગયો. આખરે એક જણ મારા જે મળ્યો. તે સાયકલ પર આવતો હતો. મને જોઈને સાયકલ પરથી તે નીચે ઉતર્યો. તેણે કહ્યું: “ કામદાર લત્તાઓમાં તે એ લોકોએ ઉત્સવ માં છે. ત્યાં તે જરાએ ગભરાટ કે અંધાધુંધી નથી. ત્યાં તે બધું જ મળે છે. હાની હટેલો પણ બરાબર છે.” એટલું કહી મારા તે મિત્રે સાયકલ પર બેસી ચાલતી પકડી. હું તો આટલું ચાલતાં જ થાકી ગયેલ હોવાથી ધીમે પગલે ઘેર આવ્યો અને પત્નીને કહ્યું: “મામલો ઘણા ગંભીર છે.” મારી પત્નીના રોષદર્શક અવાજે જવાબ વાળ્યોઃ “તમારાંજ પાપ.' કામદાર લત્તામાં સાંજના એક મિત્રની સાયકલ પર હું કામદાર વિભાગમાં ગયા. ત્યાં કંઈ જુદે જ રંગ જામ્યો હતો. અસાધારણ હડતાલના અનુભવે તેમને ખૂબ આનંદ આવ્યો હતો. શ્રીમંતવર્ગને પડતી હાડમારીઓની કથા અહીં દરેક પળે આવતી જતી હતી, અને આવી વાતને મેટું રૂપ આપીને દરેક કામદાર બીજાને કહેતે. કોઈ કહેતો “આજે અમુકને ચાહજ મળી નથી,” તે બીજે કહેઃ “ અમારા શેઠ તો આજ સવારના જ ભૂખ્યા છે.” આવી વાતોથી વાતાવરણ ગાજતું હતું. તે લોકોએ અસાધારણ હડતાલની સારી તૈયારી કરી રાખી હતી. અનેક કામદારોએ અનાજ સંઘરી રાખેલું હતું, તેમજ જીવનને જરૂરીઆતની વસ્તુઓ પણ સારા પ્રમાણમાં સંઘરી રાખવામાં આવી હતી. આ હડતાલથી તેમને તે કંઇજ હાડમારી ભોગવવાની ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #580 -------------------------------------------------------------------------- ________________ ક્ષુધાતેં જાગ્યા ત્યારે પ૭ હતી. તેઓ તે ઉલટા આનંદમાં આવી ભાષણે ગોઠવતા હતા, અને કામદાર નેતાઓ તેમને ઉત્સાહ આપી રહ્યા હતા. કામદાર લત્તાની એક હોટેલમાં મેં હા લીધી, થાડુંક ખાધું. પણ પકડાઈ જવાની બીકે ગુપચુપ ખાઈને મેં કલબને રસ્તો લીધો. કલબમાં અત્યારે તો બધાજ એકઠા મળ્યા હતા. પરસ્પર આળ ચઢાવવામાં મશગુલ બની ગયેલા એ માલેતુજારેની ભેગો હું પણ ભળી ગયો. અમારામાં કેટલાક માત્ર મારી માફક બેંકના વ્યાજ પર જીવતા હતા, તે કેટલાક મીલના વ્યવસ્થાપક હતા અને કેટલાક શરાફેા હતા. અમારામાંથી એક જરા સમાજવાદી જે શેઠ પણ હતે. તેણે તે બધાને ખીજવવાનો ધંધે શરૂ કર્યો હતો. દરેકને તે ખૂબ ચીડવતો. એણે મારી મશ્કરી કરતાં કહ્યું છે કેમ આજ હા મળી કે ?” “ દૂધ વગર” મેં જવાબ આપો. “ બે દહાડા પછી તમને તે પણ મળશે નહિ. યાદ રાખે, જાણે છે કે, કામદારોનાં બાળકોને કદી દૂધ પણ મળતું નથી, અને ઉલટા તમે રોજી ઘટાડવા માગે છે !” પણ તેમાં હું શું કરું ?” એક શ્રીમંતે વિરોધ કર્યો. કેમ, તમારી જવાબદારી શું ઓછી સમજે છે ? તમારી બેંક ઉદ્યોગ ઉપર પૈસા ધીરે છે. આ પૈસાના વ્યાજ માટે કામદાર લેકેનું લોહી ચુસાય છે. તમારું વ્યાજ એ કામદારોના લેહીથી ખરડાયેલું છે.” તેણે તો આગળ ચલાવ્યેજ રાખ્યું. “ અને એમ ન સમજતા કે, તમારી કેળવણું, તમારો ધર્મ, તમારી નીતિભાવના હવે બહુ લાંબો કાળ કામદાર જનતાને છેતરી શકે. હવે એમ ન માનતા કે, તમારા ભાડુતી કેળવણીકારો તેમજ તમારા પગ ચાટતા અધ્યાપકો હવે જેમ શીખવાડે તેમ જનતા શીખશે. હવે તે શ્રમજીવી જનતા સમજી ગઈ છે કે, તમે તેમના પરિશ્રમ ઉપર વિલાસ કરે છે. તમે તેમની મહેનત પર મેજવિલાસ માણે છે અને તેથી કામદાર જનતા, તમને અને તમારી આ સમાજરચનાને તોડી નાખવા તત્પર બની છે....” આ સમાજવાદી ભાઈનું ભાષણ ચાલુજ હતું, પણ મને તે સાંભળતાં કંટાળો આવ્ય; એટલે હું પછી ધીમે પગલે ઘેર ગયે. ભૂખમરો અસાધારણ હડતાલ તો ધાર્યા કરતાં ઘણી લાંબી ચાલી. એક અઠવાડિયું પસાર થઈ ગયું, અને અમારા ઘરમાં અનાજ હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ - - -- - - -- ૫૬૮ શુભસંગ્રહ–ભાગ ૭ માં ખૂટવા લાગ્યું. મારી પત્નીએ તદ્દન કર્કશતાથી જણાવી દીધું કે “હવે માત્ર ચાર જ દિવસ ચાલે તેટલું અનાજ છે.” એટલે મેં નિર્ણય કર્યો કે, અરધું ભૂખ્યું રહી આઠ દિવસ એ અનાજ ચલાવવું. મારી પત્નીને કહ્યું: “ હવે આપણે ખાઈએ છીએ તેના કરતાં અરધું ખાઈને એ અનાજ આઠ દિવસ ચલાવીશું.” અન્ય કંઈ ઉપાય જ નહિ હોવાથી મારી પત્ની પણ એકજ ટંક આહાર કરવા સંમત થઈ. અમારા પાડોશીના બંગલામાં પણ એજ સ્થિતિ હતી. હવે વળી અનાજ માટે ચેારીને ઉપદ્રવ વધી પડેલે હેવાથી અમેએ અનાજના દાબડાને તીજોરીમાં મૂકવાનું શરૂ કર્યું. રાત્રે રસોડા આગળ જરા ખખડાટ થતાં મારી આંખ ઉઘડી જતી. “ખાવાનું ચેરાઈ જશે ” તેની બીકે અમે રાત્રે લગભગ અરધાં જાગતાં જ સૂઈ રહેતાં. ગામમાં અનાજને એક કણ પણ મળતો ન હતો. દેણુબજારમાંનું અનાજ સરકારે તેમના લશ્કર માટે જપ્ત કર્યું હતું. એ અનાજમાંથી સૈનિકે માટે ખાવાનું પૂરું પાડવામાં આવતું. આમ શહેરમાંથી તે અનાજ જરાયે મળે તેમ ન હતું અને ભૂખમરે અમારા સામે ડોળા ઘુરકાવતે વેગથી આવતો હતો. પરાકાષ્ઠા માત્ર એક જ દિવસ ચાલે તેટલું અનાજ ઘરમાં રહ્યું હતું. મારી પત્નીના શરીર પર ભૂખમરાની નિશાનીઓ ચોખી જણાતી હતી. મારા શરીરમાં અશકિત આવવા લાગી હતી. સવારમાં ઉઠાતું પણ નહિ. જરા જરામાં પરસેવે વળતે. મારી પત્નીની પણ એજ દશા હતી. તે પણ ઉઠી શકતી ન હતી. ઘરમાં કચરે તે પારાવાર પ હતો. અમારા બેસવાના ખંડમાં ધૂળ પણ પુષ્કળ ચઢી ગઈ હતી. આખરે અનાજને છેલ્લો કણ પણ પૂરો થયો અને ખરેખર અમારે માટે ભૂખમરો શરૂ થયો. અનાજ એક ટંક પણ મળતું હતું તે આખરે બંધ થયું અને માત્ર પાણભેર દિવસ ગુજારવાને સમય આવી પહોંચ્યા. જે દિવસને માટે કામદારે ધમકી આપી રહ્યા હતા, જે ક્ષણને માટે તેઓ રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી. બપોરના બારેક વાગતાં ભૂખ તો એટલી કકડીને લાગી કે મન વિહવળ થઈ ગયું, પત્નીથી તે ઉઠાયું જ નહિ, તેના શરીરમાં જરાયે શક્તિ રહી ન હતી. એટલામાં ધીમે અવાજે બારણું ઉઘડયું. મારો એક મિત્ર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #582 -------------------------------------------------------------------------- ________________ ક્ષુધાતેં જાગ્યા ત્યારે પ૬૯ બહુજ ધીમે ધીમે આવ્યો. મારામાં “આવો' કહેવાની હોંશ જરાયે ન હતી. માત્ર તે ધીમે પગલે પલંગ સુધી આવ્યો. પલંગની પાસે જ પડેલી ખુરશી ઉપર તે જરા નિઃશ્વાસ નાખી બેઠેઃ “કેમ કંઇ અનાજ મળ્યું ?” મેં હતાશ વદને ના પાડી. મારી પત્નીએ કહ્યું: “ આજ તો અપવાસ છે. ગઈ કાલ બપોર પછી અમે જરાયે અન્ન પામ્યાં નથી.” તેના ધીરા-કરુણ અવાજે વાતાવરણને વધુ કરુણ કરી મૂક્યું. આખરે ભૂખમરાના નિર્દય અનુભવ પછી “ કામદારોની માગણી સંતેષાવી જોઈએ” એ કાગળ લખવાને મેં વિચાર કર્યો. પણ જે હું લખતો હતો કે મારી પત્નીએ ટકોર કરી કે તમારો કાગળ લઈ કાણું જશે ?” અને ખરે તેમજ હતું ! આંખને તમ્મર આવવા લાગ્યાં. ભૂખમરાએ અમારા શરીરને ભાગી નાખ્યું હતું. ઉઠવાની તો જરાયે તાકાત ન હતી. એક ક્ષણવારમાં તો મને આખું ઘર ફરતું લાગ્યું-ફર્નિચર ચક્રાવાના આકારમાં ફરતું લાગ્યું. “પેલું મકાન આમ કેમ દેખાય છે ?' પત્નીને પૂછ્યું તેને શું જવાબ મળે તે કંઈ સમજાય નહિ. પછી કેટલો કાળ પસાર થયે તે હું કહી શકું તેમ નથી. કારણ કે જ્યારે મને શુદ્ધિ આવી ત્યારે હું જોઈ શક્યો કે, મારી પાસે મારી પત્ની તેમજ મારા નોકરો ઉભા હતા. મારી પત્ની મને દૂધ પાઈ રહી હતી. મારી આંખ ઉઘડતાં જ તેણે આવકારદાયક અવાજે કહ્યું “ હડતાલ પૂરી થઇ છે ? અને અમારા નેકરે ઉમેર્યું કે “કામદારે તેમાં વિજય પામ્યા છે. (તા. ૧-૨-૧૯૩૧ના “પ્રજામિત્ર કેસરી”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે ११२-संस्कारहीन संततिना उत्पादनने __ अटकाववानी जरूर પાળેલા પ્રાણીઓની ઓલાદ સુધારવા મથતા માનવસમૂહની પોતાની સંતતિ તરફ બેદરકારી પ્રાણુ માટે માનવ કાળજી જ્યારે ખેડુતની ગાય મરણ પામે છે ત્યારે તેના ઘરમાં કેટલી નિરાશા અને કેટલો શેક પ્રસરે છે ! પણ જ્યારે આ મરી ગયેલી ગાયની જગ્યાએ ખેડુત નવી ગાય લાવવા નીકળે છે ત્યારે તે કેટલી બધી કાળજી લે છે ? તે જુએ છે કે, ગાયની ઓલાદ સારી હેવી જોઈએ. તે વિચાર કરે છે કે, તેની ઉંમર જરા નાની હોવી જોઈએ. તે તેના દાંતની, દૂધ અને શારીરિક શક્તિની પરીક્ષા કરે છે. અને આટલું બધું કર્યા પછી પણ ગાય લેતા પહેલાં આ ગાય સારી ઓલાદની છે કે કેમ તે જુએ છે. પેલા ભરવાડે જ્યારે ગાયોનાં ટોળાં ચારે બાજુએ ચારતા હોય છે ત્યારે પણ તેમની ગાયો સારી ઓલાદ ઉત્પન્ન કરે તેને માટે કેટલી કાળજી રાખે છે ! તેમજ આપણે પણ આપણે કુતરો કદાચ મરી જાય તે સારી ઓલાદને કૂતરે મેળવવા માટે પહેલાં વિચાર નથી કરતા ? વિચિત્રતા તે એ છે કે, સારાં કૂતરાં, સારા ઘડાઓ, સારા બળદ વગેરે કેમ ઉત્પન્ન કરી શકાય તેને માટે પુષ્કળ સાહિત્ય લખાયું છે. યુરોપમાં તો આ પ્રાણીમાત્રની જાતિને સુધારવા માટે ખાસ કોલેજો છે, અને તેના ખાસ અભ્યાસક્રમ ગોઠવાયા છે, તેને માટે ખાસ શાળાઓ સ્થપાઈ છે; એટલું જ નહિ, પણ નિર્જીવ જણાતાં ફળદાયી ઝાડાની જાતને પણ કેમ સુધારવી તે ઉપર તે અત્યારે પુસ્તકોનાં પુસ્તકો લખાયાં છે. પણ એ વિચિત્રતા છે કે, માનવજાતિ આ પ્રશ્ન પર બહુજ બેદરકાર છે. જો કે આપણું કંપાઉંડમાં આવેલા આંબાની જાતને કેમ સુધારવી તેના વિચાર થાય છે અને તેને માટે આપણે ખાસ સાહિત્ય વાંચીને યત્ન પણ કરીએ છીએ. જો કે આપણું ગાય વધારે દૂધ આપે એવી કેવી રીતે બનાવી શકાય તેને માટે વિચાર કરીએ છીએ, છતાં જ્યારે આપણે આપણું પુત્ર કે પુત્રીઓનાં લગ્ન ગોઠવીએ છીએ ત્યારે જાતિ સુધારણને પ્રશ્ન આપણી વિચારસૃષ્ટિથી બહુ વેગળો હોય છે. બેકારીની પરિસીમા આપણે સામાન્ય રીતે છોકરાંનું ભણતર, અને તેને મળનાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #584 -------------------------------------------------------------------------- ________________ *--** **, * /vvvv//WWW w સંસ્કારહીન સંતતિના ઉત્પાદનને અટકાવવાની જરુર પ૭૧ વારસા વિષે જરા વિચાર કરીએ છીએ. આપણે સામાન્ય રીતે છોકરીનું શિક્ષણ અને ઘરકામમાં આવડત માટે પળભર વિચાર કરીએ છીએ, પણ આ લગ્ન માનવજાતિની દષ્ટિએ હિતકર છે કે કેમ તે વિષેનો વિચાર તો જરા પણ નથી કરતાં. આથી જાતિસુધારણાનું વિજ્ઞાન એમ શીખવવાની આશા રાખે છે કે, દેશની દષ્ટિએ તેમજ માનવજાતિના હિતની દૃષ્ટિએ આપણું શહેરીઓનું જાતીયત્વ એ બહુજ અગત્યની વસ્તુ છે. શહેરી એની ભાવી સંતતિ સારી હોય, એટલું જ નહિ પણ ઉચ્ચ સંસ્કારવાળી હોય તે વિષે સંભાળ રાખવી એ બહુજ અગત્યનું છે. | વનસ્પતિના જગતમાં સારી જાતનાં બીજ ઉગાડવા માટે માણસ કેટલો યત્ન કરે છે ! દાખલા તરીકે આંબો લઈએ. નાના ગેટલાવાળું તેમજ વિશાળ કદનું ફળ ઉપજાવવા માટે કરેલા વર્ષોના અખતરા પછી આજે આપણે એવા આંબાને ઉપજાવી શકવા સમર્થ થયાં છીએ કે જે આંબાને આવા નાના ગોટલાવાળી તેમજ વિશાળ કદવાળી કેરી આવે. આ પરિણામ લાવવા માટે આપણે શું શું કર્યું હતું? પ્રથમ તો મોટા ગોટલાવાળી કેરીઓ આપતા આંબાને સંહાર કરવું પડશે, તેમજ બીજ સારૂં બને તેટલા માટે વર્ષોવર્ષ સંભાળ લીધી હતી; તેમજ સારા આંબાનું બીજ જળવાઈ રહે તે દૃષ્ટિએ ખાસ સંભાળ લીધી હતી. અને આ ખાસ કાળજીપૂર્વક કરેલા યત્નને પરિણામે આજે આપણે વધારે રસવાળી કેરી મેળવવા શક્તિમાન બન્યા છીએ. કૂતરાની જાતને ઈતિહાસ તેમજ પ્રાણીજગતમાં પણ માનવે સારી ઓલાદ ઉત્પન્ન કરવા તરફ પુષ્કળ લક્ષ આપ્યું છે. એ તો બધાજ જાણે છે કે, કૂતરાંઓ એક વખત જંગલમાં ભટકતાં શિયાળવા જેવાં હતાં. અત્યારે તેમનામાં સંસ્કારો દીસે છે તે એક પણ સંસ્કાર આ પહેલાંનાં કૂતરાંઓમાં ન હતા. તેઓ તે જંગલમાં ભટકતાં. તેઓ કદી પણ અનાજ નહાતાં ખાતાં; પણ આપણા પૂર્વકાલીન પૂર્વજોએ કેટલાંક જંગલી કૂતરાંઓને પકડ્યાં, તેમને પાળ્યાં અને તેમને માનવહિતમાં કામમાં આવે એવાં બનાવ્યાં. આમાંથી જે કેટલાંક નાસી ગયાં તે તે પાછાં જંગલી બની ગયાં; પણ જે પળાયાં તે સારાં બન્યાં. પણ અહીં પણ આપણું અભણ અને નિરક્ષર ગણુતા પૂર્વજો, જાતિસુધારણાના વિજ્ઞાન પ્રમાણે આ પ્રાણુઓની ઓલાદ પર લક્ષ આપતા. જે કૂતરાંઓ કઈ બાળકને કરડતાં કે બરાબર ન કેળવાતાં તેમને તરતજ મારી નાખતા. આમ પસંદગીની રીત પ્રમાણે કામ લેવાતું, અને કેળવાઈ શકે તેવાં જ કૂતરાંઓને ઉછેરવામાં આવતાં. કૂતરાંઓના આખા ઈતિહાસને તપાસીએ તો માલમ પડશે કે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શુભસંગ્રહું-ભાગ ૭ મા સૈકાના સતત યત્નના પરિણામે જુદી જુદી કુતરાંની જાતે ઉત્પન્ન થવા પામી છે. શિકારી કૂતરાએ, ચેાકીદાર કૂતરાએ, પપ્સ અને બીજી જાતેા ખાસ પ્રયત્નનું જ પરિણામ છે. પૂર્વકાલીન પૂર્વજોએ કેટલીય મહેનત અને કાળજીથી આ બધી જાતને ઉત્પન્ન કરી છે. અને શિકારી કૂતરાઓની ઉત્પત્તિના ઇતિહાસનાં પાનાં પાછાં ઉકેલીએ તે માલમ પડશે કે, અત્યારના શિકારી કૂતરા ગ્રેહાઉન્ડ તે લગભગ પાંચ સૈકાની સતત મહેનતનું પરિણામ છે. પૂર્વકાલીન પુરુષોએ પોતાની જરૂરીઆત પ્રમાણે કૂતરાંને કેળવ્યાં, પણ બિલાડીને તેવા ઉપયેગ નહિ હેાવાથી તેઓએ બિલાડીની જાત સુધારવા ખાસ યત્ન ન કર્યો અને પરિણામે બિલાડી હજી પણ તેજ દશામાં રહેવા પામી છે. હજુ પણ રાત્રે ઘરના ઉંદરડાને સંહારવા પૂરતાજ બિલાડીને ખપ મનુષ્યજાતને હેાવાથી, બિલાડીની એલાદ સુધારવા તરફ હજી નથી ઢળ્યેા. માનવ ગાયેાની કેળવણી ખેડૂતા પણ સારૂ દૂધ આપતી ગાયેાનેજ ટકવા દે છે. નબળુ દૂધ આપતી, અને એધુ દૂધ આપતી ગાયેાને જગલમાં છૂટી મૂકી દેવામાં આવે છે; એટલુંજ નહિ પણ ગાયા વધુ દૂધ આપતી કેમ અને તેને માટે ખાસ સાવચેતી અને કાળજી લેવાય છે. અત્યારે પણ આપણે જોઇ શકીએ છીએ કે, વધુ દૂધ આપતી ગાયેાની વાડીએ જ્યારે મેટી થઇને દૂધ આપે છે ત્યારે વધુ દૂધ આપે છે અને આમ વધુ દૂધ આપવાની શક્તિ વંશમાં ઉતરે છે. આ દૃષ્ટિએ વધુ દૂધ આપનાર ગાયાને વશ વધારવાને માટે ખાસ કાળજી લેવાય છે. અને અત્યારે અનેક ડેરી ફાર્મ જોઇએ તે પછી આ જાતિસુધારણાના વિજ્ઞાને આપેલા અમૂલ્ય લાભ આપણને સીધા દેખાઇ આવે છે. સારી ઓલાદ માટે અખતરા માનવે મૂળથીજ પ્રાણી અને વનસ્પતિમાં સારી એલાદ ઉત્પન્ન કરવાને યત્ન કર્યો છે. સંભવ છે કે, આમાં માનવહિતના દૃષ્ટિબિંદુએજ વિચાર થયેા હૈાય. સંભવ છે કે, આ વંશિવજ્ઞાનનુ આખું શાસ્ત્ર માનવહિતની દૃષ્ટિએજ ધડાયું હેાય; પણ પૂર્વકાલમાં તેમજ આજે પણ વનસ્પતિ અને પ્રાણીઓને કેળવવા માટે આપણે જેટલી કાળજી લઈએ છીએ, તેટલીજ ખેદરકારી આપણે સારા સંસ્કારવાળી જાતિને ઉત્પન્ન કરવા તરફ દર્શાવીએ છીએ. ખાસ કરીને હિંદમાં તે। અત્યારે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે આ જ્ઞાન અને સંસ્કાર એ તા વિદ્વાનને માટે માત્ર વાતચીતના વિષય માનવામાં આવે છે. અહીં તેા લગ્ન અને સતતિ એ એ વસ્તુએ વચ્ચે કઈ પણ યેાજના હાઇ શકે એવા સિદ્ધાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારહીન સંતતિના ઉત્પાદનને અટકાવવાની જરુર પ૭૩ સ્વીકારવાની આ નિરક્ષર સમૂહ ચોખ્ખી ના પાડે છે. માનવજાતિ માટે ઉપયોગ કરો, પ્રાણજગતમાં આ સારી ઓલાદ ઉપજાવવાનાં સારાં પરિણામ જોયા પછી, તેમજ વનસ્પતિજગતમાં પણ સારાં ફળવાળાં વૃક્ષ ઉપજાવવાની કલા હસ્તગત કર્યા પછી પણ એમ નથી લાગતું કે, માનવજાતિમાં પણ સારી સંતતિ ઉત્પન્ન કરવા માટે ખાસ કાળજી અને ચીવટની જરૂર છે ? જાતીય પતન આપણું બારણું ખખડાવી રહ્યું છે. દરેક વર્ષે નબળી અને નબળી સંતતિને પાક ઉતરતો જાય છે. મકકમ વિચારવાળાં અને સબળ દેહવાળાં શરીરે દષ્ટિમર્યાદામાંથી દૂર થતાં જાય છે; છતાં આપણા સમાજમાં આ વિષે અતિ કરુણાજનક બેદરકારી દર્શાવવામાં આવે છે. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે, અમુક યોજના પર પાળેલાં ઢોર જે ઉછેરીએ, જે અમુક ઢબ પર આપણે જાનવરો ઉછેરીએ તો તેમાંથી સારા અને હિતકર સંકારવાળી સંતતિ ઉત્પન્ન કરવી શક્ય છે; તે પછી આપણે જે ઢબે પ્રાણુજાતને કેળવીએ છીએ, જે યોજનાથી પાળેલાં જાનવરોમાં સારી સંતતિ ઉત્પન્ન થઈ શકતી હોય તે તે યોજના શા માટે આપણે આપણું જાત માટે પણ અમલમાં ન મૂકવી ? જે યોજનાઓ દ્વારા આવાં સફળ પરિણામે સાધી શકાયાં છે, તે પેજના માનવજાતિની સારી સંતતિ ઉત્પન્ન કરવામાં શા માટે ન વાપરવી ? માનવજાતિનો ઈતિહાસ પણ તમે કહેશો કે “માણસ એ કંઈ જાનવર નથી. વ્યક્તિ એ કંઈ વૃક્ષ નથી કે તેનાં સારાં પરિણામ નીપજાવવા માટે ખાસ યોજનાઓ કરવી પડે.” પણ ખરેખર માણસ જાનવર નથી, પણ જાનવરનો પિત્રાઈ છે. પ્રખર વિચારક ડાવીને હવે સાબીત કરી આપ્યું છે કે, આપણે બધા એક જ વંશ(સ્ટક)માંથી ઉતરી આવેલાં પ્રાણુઓ છીએ. સંભવ છે કે, તળાવમાં એક નાનો સરખો દેડકો પણ માનવવંશમાં એક પૂર્વજનું સ્થાન પામી શકે એમ છે. પણ પુરાતત્ત્વની હાલની શોધખેળાએ સાબીત કર્યું છે કે, જગત ઉપર દીસતી સર્વ જીવંત વસ્તુનું મૂળ પૂર્વજ એક અમર અમીબા (એબ્સબા) છે. આ પૂર્વજ નાશ પામતું જ નથી. કારણ કે તે વિકાસ પામતાં આપોઆપ બે બની જાય છે. તો પછી જગત ઉપર દીસતી ભિન્નભિન્ન જાતો માટે તેમજ ભિન્નભિન્ન પ્રાણુઓ માટે આ સાયન્ટિસ્ટોને સમૂહ શું કારણ આપે છે ? તેઓ કહે છે કે, કુદરતે એક લોખંડી કાયદો ઘડે છે. આ કાયદાનો અમલ પણ એટલો જ લોખંડી ઢબે કરવામાં આવે છે. તેઓ કહે છે કે, જીવવાને માટે દરેકને ખાસ જેહમત ઉઠાવવી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શુભસગ્રહ-ભાગ ૭ મા પડે છે (સ્પ્રંગલ ફ્ાર એકઝીસ્ટન્સ). આ જીવવા માટેની જહેમત અનેક નબળાં અને જીવવાને માટે અયેાગ્ય એવાં પ્રાણીઓને સંહાર કરે છે. તેઓ પૃથ્વીના પટ પરથી ભુંસાઇ જાય છે, તે નાશ પામે છે અને આજે માત્ર તેમનાં શરીરપિંજરા કાઇ કાઇ વખત ખાણુ ખાદતાં મળી આવે છે. જીવનસંગ્રામ અને જાતિસુધારણા કુદરતમાં અત્યારે આ જીવનસ ગ્રામ એટલે! તેા વેગવત અને બળવાન છે કે જીવનસંગ્રામની લડતમાં પ્રાણીએ તેમના શરીરના જુદા જુદા અવયવા ખીલવે છે. સિંહની યાળ, અને વાધના નખ, હરણના નાના પગ, તેમજ માનવનું તીરકામઠું' એ બધી શાધેા જીવનસંગ્રામનને લીધેજ થઈ છે. કુદરત આમ પેાતાને કારમેા કારડા વિંઝતીજ જાય છે, અને કુદરતના આ સંહારમાંથી બચવા માટે માનવજાતિએ એક રીતે કહીએ તા સરકારતત્ર સ્થાપ્યું છે. આમ માનવજાતિના વિકાસનાં મૂળ, તેમજ મનુષ્યે ખીલવેલી અનેક શક્તિએનાં મૂળ જીવનસંગ્રામમાં રહેલાં છે. જીવનસંગ્રામે તે। માનવજાતિને ખીલવી છે; પણ હવે સમય આવી પહેાંચ્યા છે, કે જ્યારે કુદરત કંઇ પણ પગલાં લે ત્યાર પહેલાં માનવે હવે આગળ પગલાં મૂકવાની જરૂર છે. કારણ કે કુદરતના કારમા કાયદાઓથી બચવા માટે આપણે સંસ્કૃતિ સ્થાપી છે. સ'સ્કૃતિએ ઉમાં કરેલાં કૃત્રિમ સાધનાએ માનવજાતિને કઈંક અંશે રક્ષણ આપ્યું છે અને જીવનસંગ્રામનુ સ્થાન હવે વગ સ’ગ્રામે લીધું છે. વિજ્ઞાનની જરૂર તેથીજ અત્યારના યુગમાં જાતિ-સુધારણાના જ્ઞાનના પ્રચાર અને અનુકરણ અતિ અગત્યનાં છે. સંસ્કૃતિની સ્થાપના સાથે કુદરતી અકુશા એછા થતાં સારી પ્રજા ઉત્પન્ન કરવા માટે જરૂરની વસ્તુએ વિસરાઇ ગઇ છે. પૂર્વાંકાલીન કાળમાં દરેક ખાળકને બળવાન બનવાની ફરજ પડતી. અત્યારનું માયકાંગલું બાળક ખી. એ. બની જાય છે. આમ જીવનપલટા સાથે શારીરિક શક્તિ તેમજ માનસિક શક્તિવાળાં સતાનેા ઉત્પન્ન કરવા તરફ એબ્રુ. લક્ષ અપાય છે. તેથીજ અત્યારે તિસુધારણાએ શીખવેલાં સાધના પર વિશેષ લક્ષ અપાવું જોઇએ. (તા. ૧-૨-૧૯૩૧ ના “પ્રજામિત્ર કેસરીમાંથી) ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ રત્નમાળા પહપ ११३-रत्नमाळा (સંગ્રહ કરનાર એક બહેન) ૧-મનુષ્ય જેટલો ઉપદેશથી સુધરતો નથી, તેટલો એ વાંચનથી સુધરે છે. ૨-હિંસા કરનારને પિતાની કે પિતાનાં પ્રિય નેહીઓની હિંસા કરવી ઐતી નથી, અસત્ય બોલનારને પણ પોતાની પાસે અસત્ય બોલનાર પર રીસ ચડે છે. ચોરને પણ પિતાની વસ્તુઓ ચોરનાર પર ક્રોધ ચડે છે. મલિન રહેનારને પણ બીજાથી પિતાને થતું મલિનપણું ગમતું નથી. પરોપકાર ન કરનારને પણ પિતા પર બીજના ઉપકારની ઈછા રહે છે. નિર્દયને પણ પિતા પર બીજાની દયાની આકાંક્ષા રહે છે. મન વશ નહિ રાખનારને પણ બીજાનું શાંત મન રૂચે છે, અને ક્ષમા નહિ કરનારને પણ પિતા પર બીજાની ક્ષમાં ગમે છે. આમ દુર્ગુણનેય ગુણની કિંમત છે. ૩-જેમ ખેડેલી જમીનમાં વૃક્ષને ઉછરવા માટે પૂરતું પોષણ મળે છે, તેમ અભ્યાસથી કેળવાયેલી બુદ્ધિ મોટાં કાર્ય કરવા પ્રેરાય છે. જે બુદ્ધિ કેળવાયેલી નથી તે, વણખેડેલી જમીન જેમ છોડને મુંઝવે છે, તેમ પ્રાપ્ત થયેલા કાર્યને ગુચવે છે. ૪-જ્યાં સુધી પોતાને માણસ વિરુદ્ધ પક્ષમાં ભળી જતો નથી, ત્યાં સુધી પારકાથી પિતાને નુકસાન થતું નથી. દોરડામાં પરેવેલી હજાર કુહાડાના પાનાની માળા જોઈ વૃક્ષો કંપવા લાગ્યાં ત્યારે એક વૃદ્ધ વૃક્ષ બેલ્યું કે “ભય પામશે નહિ. હજી કોઈ આપણે જાતદ્રોહી એમનામાં ભળ્યો નથી.” પ-અતિ પરિચયથી તિરસ્કાર ને નિરંતર સહવાસથી અનાદર થાય છે. મલય પર્વતમાં રહેતી ભીલડી અતિ પરિચયને લીધે ચંદનવૃક્ષના કાઝને બાળવાનાં ઈધન કરે છે. ૬-સજજનો નાળિયેરની પેઠે માંહેથી કમળ છતાં ઉપરથી કઠોર દેખાય છે. દુર્જને બોરની જેમ અંદરથી કઠેર છતાં ઉપરથી કોમળ દીસે છે. ૭–સ્કૂલ શરીરવાળો હાથી નાનાશા અંકુશને વશ છે. જરાસરખે દીપક પ્રગટતાં સર્વ અંધારૂં નાશ પામે છે. વજ પડતાંને વાર પર્વત ફાડી નાખે છે. સ્થિતિ, વય કે આકાર કરતાં તેજ (બળ) વિશેષ બળવાન છે. ૮-હરણ, હાથી, પતંગિ, મત્સ્ય ને ભ્રમર, એ પાંચ પ્રાણુંએ ક્રમવાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધમાં અતિ આસક્ત થવાથી પોતાને નાશ કરાવે છે. જે એકજ ગાફલ મનુષ્ય એ પાંચ ઈદ્રિય વડે પાંચ વિષયને આસક્તિથી સેવે, તે તે જરૂર હણાય એમાં શંકા નથી. | (“નવચેતન”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શુભસ’મહુ-ભાગ ૭ મા ११४ - सात्त्विक बळ केवी रीते मेळवी शकाय ? TOTALE (લેખકઃ–શ્રી, રવિશ'કર, જટાશંકર વૈદ્ય) શરીરબળ અને મનેાબળ પ્રાપ્ત થવા માટે સૌ કાઈ ઇચ્છા કરે છે. આ બળ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ આ જમાનામાં ઘણીજ થઈ રહી છે. ખરૂં શરીરબળ અને મનેાબળ કેવા પ્રકારનું હોવું જોઇએ અને તે કેવી રીતે મેળવવું જોઇએ, તે તરફ આખું લક્ષ અપાય છે. આ શરીરબળ અને મનેબળ વિષે આપણા ઋષિમુનિએ પુસ્તકેામાં સારી રીતે વર્ણન કરી ગયા છે. તે મેળવવાના રસ્તા બતાવી ગયા છે. આપણા બાપદાદાએ એ આજ્ઞાએ સમજીને સારી રીતે પાળતા હતા. તેમાં તેમને પૂર્ણશ્રદ્ધા હતી. તેને અનુભવ લધા હતા. કાળે કરીને આ વાત ઘણાં કારણોને લઇને ભૂલાઇ ગઈ છે. આ ભુલાઇ ગયેલી વાત અને તેના લાભ, હાલના જમાનામાં આડકતરી રીતે સમજાયા પછી આ વાતાવરણમાં ફેરફાર થતા જાય છે. આપણી ખરી સ્થિતિનું ભાન થતું જાય છે અને તેમાં યેાગ્ય ફેરફાર કરીને લાભ લેવા માંડયા છે. શરીરબળ એટલે બ્રહ્મચર્યાં અને મનેબળ એટલે વિચારપૂર્વક બુદ્ધિથી ઉપયાગ. ગમે તે સ્થિતિમાં અને ગમે તે રીતે આ બળ વાપરવું તે ખરૂં બળ નથી, તેને યથા ઉપયાગ કરવામાં આવે અને તે જનસમાજની સાથે સાથે આપણને લાભકર્તા થઈ પડે, એ જાતનું શરીરબળ અને મનાબળ હેવું જોઇએ આવાં બળને સાત્ત્વિક શરીર્મળ અને મનેામળ કહેવું જોઇએ. શરીરબળ અને મનેબળ તે જંગલી પશુ અને પ્રાણીમાં પણ હેાય છે. આવાં પશુ અને પ્રાણી જેવાં બળની મનુષ્યાને જરૂર હતી નથી. શરીરમાં ખળ હોય પણ જ્યાં જે પ્રકારના બળની જરૂર હોય ત્યાં તે બળ વાપરવુ જોઇએ. હાલના વખતમાં અહિંસાવાદી સૈનિકાએ સાત્ત્વિક શરીરબળ અને મને બળ વાપરવા માંડયું છે અને તે રસ્તા મહાત્મા ગાંધીજીએ બતાવી આપ્યા છે. આવુ બળ મેળવવા માટે અમુક પ્રકારના નિગ્રહની જરૂર છે. આવા નિગ્રહમાં મહાત્મા ગાંધીજીએ હાથની કાંતેલી અને વણેલી ખાદી પહેરવાની સૂચના કરી છે. આ ખાદી જૂના જમાનામાં પહેરવામાં આવતી હતી. બીજી મેાજશેાખની ચીજો તજી દેવાને માટે મ. ગાંધીજી તરફથી સૂચન કરવામાં આવ્યું છે. ધણા વખતથી પાશ્ચમાત્ય ચીજોના મેહમાં આપણું તણાયા કરતા હતા. આ મેહમાંથી બચાવવા માટે મ॰ ગાંધીજીએ સારી રીતે પ્રયત્ન કર્યાં છે અને તે પ્રયત્નને આપણે ધણે અંશે વધાવી લીધેા છે, જે આપણા શુભ ભાવીની નિશાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #590 -------------------------------------------------------------------------- ________________ સાત્વિક બળ કેવી રીતે મેળવી શકાય? પ૭૭ ખાદી પહેરવાથી શું લાભ થાય છે, તે હવે સમજાવવાની જરૂર રહી નથી. ખાદી પહેરવાથી આર્થિક લાભ તો છે જ. જેણે ખાદી પહેરી તેઓ બીજી પણ ખર્ચાળ ચીજો જરૂર છેડી શકશે. આ લાભ જનતાને છે ન ગણાય. વળી સફેદ વસ્ત્ર સાત્વિકતાનું ચિહન છે. સફેદ વસ્ત્ર ધારણ કરવાથી ઉગ્રતા મટી સાત્વિકપણું પ્રાપ્ત થાય છે. સફેદ ચીજોમાં ઘણે અંશે સાત્ત્વિકતા હોય છે. આ સાત્વિકતાથી શરીર સાત્વિક બને છે અને મનના વિચારો પણ સાત્વિક બને છે. આવું સાત્ત્વિક શરીર અને મન મેળવવા માટે જેમ ખાદી પહેરવાની જરૂર છે, તેમ તેની સાથે સાથે આપણું વહેવારમાં અને ખાનપાનમાં નુકસાન કરનારી ઘણી ચીજો છે, જેને આપણે છોડી દેવાની જરૂર છે. આવી ચીજે આપણા શરીરને ધણીક રીતે નુકસાન કરી રહી છે અને આર્થિક રીતે તો ઘણું જ નુકસાન કરી રહી છે. આવી નુકસાન કરનારી ચીજોનો હવે અટકાવ કર્યા વગર છૂટકો નથી. - પ્રથમ પંક્તિએ આપણું ખાનપાનમાં ફેરફાર કરવાની ખાસ જરૂર છે. આપણા ખાનપાનમાંથીજ ઘણા પ્રકારના દોષો થઇને આપણી પાયમાલી થઈ રહી છે. ખાનપાન વિષે આ માસિક દ્વારા અને પુસ્તક દ્વારા ઘણી વખત લખાઈ ગયું છે, પણ આપણી ધણ વખતની ટેવને લઈને જોઈએ તેવો ફેરફાર થઈ શકતો નથી. આપણે એટલું તો જરૂર સમજીએ છીએ કે, જેવું બી વાવશું તેવાંજ ફળે પાકશે. સંગ તે રંગ લાગશે. તે અનુસાર જે પ્રકારનું ખાનપાન લઇશુ, તેવાજ પ્રકારનું તેમાંથી લોહી, માંસ, ચરબી, વીર્ય, બનશે અને મને બળ બંધાશે. આ વાત સમજાયા છતાં પણ ખોરાકનો ફેરફાર થઈ શકતો નથી, એ પણ આપણુ દૂષિત ખોરાકનું કારણ છે. જૂના કાળમાં આપણું ઋષિમુનિઓ કેવળ હવા ખાઇને, પાણી પીને અને છેવટ પાન, ફળ, ફૂલ અને કંદને આહાર કરીને શરીર નિભાવતા હતા. અને પોતાનું માનસિક બળ વધારી શકયા હતા. તેઓ જે કાંઈ લેતા તે શરીરના નિર્વાહ માટે લેતા હતા, સ્વાદના શોખની ખાતર લેતા નહોતા. આથીજ તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શક્યા હતા. જમાનો ફરતો ગયો, તેમ તેમ આપણા ખોરાકમાં ફેરફાર થવા માંડ. મેજશેખમાં અને મોંના સ્વાદે તીવ્ર રાજસ અને તામસ ચીજોને ઉપયોગ થવા માંડયો. સાથે સાથે સ્વાદમાં વ્યસની ચીજોનો પણ સમાવેશ થયો અને રોજના દિનચર્યાના વર્તનમાં ફેરફાર થયો. આથી આપણા દૈવતરૂ૫ બ્રહ્મચર્યને પણ સારી રીતે નાશ થયો. આ બધાના કારણે આપણી અવનતિ થઈ. આ વાત ઘણા ભાઈઓ જાણતા હશે, છતાં તેમાં સુધારો કરી શકતા નથી, એ આપણુ દુર્ભાગ્યની વાત છે. આપણા રેજના ખેરાકમાં ઘઉં, બાજર, જુવાર, તુવેર, શુ. ૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvv x = " જw w w w w w w x y vvvvv vvvv www x y - vvvv " પ૭૮ શુભસંગ્રહ-ભાગ ૭ માં મગ, અડદ વગેરેની દાળ, શાકવચ, દૂધ, દહીં, ઘી, સાકર વગેરે સાવિક ચીજોની જરૂર છે; પણ તેની સાથે અતિ ગરમ મસાલાની જરૂર નથી. સાદા મસાલા વપરાવા જોઈએ. હળદર, મીઠું, ધાણાજીરું વગેરે સાદા મસાલાને ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી ઠીક છે; પણ અતિ મરચાં, ખટાશ, તેલ અને બીજા ગરમ મસાલા લેવા તે નુકસાન કરનાર છે. વળી વ્યસન જેવાં કે ચા, અતિપાન, સોપારી, તમાકુ, બીડી, દારૂ વગેરે નુકસાન કરનારાં છે. આવી નુકસાન કરનારી વસ્તુઓને તદ્દન છોડી દેવી જોઈએ. આગળના જમાનામાં આવી વસ્તુઓને ઉપયોગ બહુ જૂજ થતા હતા. એ જમાનામાં શરીર સારાં રહેતાં હતાં. હાલ પણ જ્યાં ખાનપાનની સંભાળ લેવાય છે ત્યાં તેમનાં શરીરબળ સારાં હોય છે. અતિ તીવ્ર અને ગરમ ખાનપાન લેવાથી તેમાંથી બનેલું લેાહી, માંસ, વીર્ય પણ ગરમ જ બને છે. આ પ્રકારની થયેલી ગરમીથી લોહી સુકાય છે, પાતળું પડી જાય છે અને નવું બનતું નથી. ધાતુવીર્ય પણ પાતળું બને છે અને નષ્ટ થાય છે. જેમ ઘીને તાપમાં મૂકવાથી પાતળું બને છે, તેમ શરીરમાં રહેલી ધાતુ ગરમીથી તપીને પાતળી થઈ ધાતુસ્ત્રાવ-ધાતુક્ષય થાય છે. આ બધું અનિષ્ટ ખોરાકને આભારી છે. આવા તામસી ખોરાક લઈને લોહી, માંસ, ધાતુ ઉશ્કેરાય છે અને તેને નાશ થાય છે. આથી ઘણું પ્રકારનાં દરદો પેદા થાય છે ત્યારે ખાન પાનને સુધારો કરવામાં આવતો નથી, પણ તેના દવાઓ રૂપી ઉપાયો કરવામાં આવે છે. હાલના જમાનામાં ઉપાયો દરદને મટાડવા કરતાં વધારવાના થઈ પડે છે; માટે આવા ઉપાય કરવા કરતાં ખોરાકમાં ફેરફાર કરીને દરદ સુધારવાની જરૂર છે. ખોરાકના ફેરફારથી શરીર સુધરે છે, પૈસાની બરબાદી થતી અટકે છે અને હેરાનગતિમાંથી બચી જવાય છે. તામસી ખોરાકની જરૂર શરીરને હોતી નથી, પણ આપણે હંમેશની ટેવને લઈને આપણી ઈદ્રિય ટેવાઈ જવાથી વારંવાર તે જ્ઞાનતંતુકારા માગણું કરે છે. જ્ઞાનતંતુકારા માગણું થાય છે, એ જ આપણું મગજની નબળાઇનું કારણ છે. મહાત્મા ગાંધીજીનો દાખલો લેવાની જરૂર છે. તેઓશ્રી તદ્દન સાદજ પદાર્થ લે છે. આ સાદા પદાર્થથી અને સંયમથી તેઓશ્રીએ પિતાનું માનસિક બળ વધાયું છે. તેમને કોઈ પણ તામસી પદાર્થની જરૂર હોતી નથી. જ્યાં સુધી આપણે આવા સાદા ખોરાક ઉપર ન જઈ શકીએ, ત્યાંસુધી ખરૂં સાત્ત્વિક શરીરબળ અને મને બળ મેળવી શક્યા, એમ ગણાય નહિ; ત્યાં સુધી યોગ્ય લાભ મળી શકે પણ નહિ. સાત્વિક ખેરાકથી સાત્તિવક લોહી, માંસ, ધાતુ બંધાઈ સાવિક શરીર અને મન બંધાશે. આવી રીતે સાત્ત્વિક શરીરબળ અને મને બળ બંધાવાથી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #592 -------------------------------------------------------------------------- ________________ યુજેનીક સોસાયટી પS, આપણું દેશહિતનાં અને અન્ય કામ સારી રીતે સાધી શકીશું. આ ફેરફાર ન થાય ત્યાંસુધી આપણે બ્રહ્મચર્ય પાળી શકીશું નહિ. બ્રહ્મચર્ય પાળી ન શકાય ત્યાં સુધી આપણે કેઈ ઉત્તમ કાર્ય કરી શકીશું નહિ. માટે આપણા પિતાના અને દેશહિતની ખાતર હવે તે આપણા વહેવારમાં અને ખાનપાનમાં ફેરફાર કર્યા વગર છૂટકે નથી. સાત્ત્વિક ખોરાકનો સ્વીકાર કરાય અને તામસી પદાર્થને ત્યાગ કરાય ત્યારેજ ખરૂં મનોબળ મેળવ્યું ગણાય. ખરા મનેબળવાળાએ રસાસ્વાદમાં નહિ લલચાતાં તેને ત્યાગ કરી શકશે. જેએને સ્વાદ વગર ચાલતું નથી અગર નુકસાન કરે તેવા સ્વાદો છોડી શકતા નથી, તેમનું મનોબળ ખરેખર નબળું અને નિર્માલ્યા ગણાય ! નજીવા રસાસ્વાદને જેઓ છોડી શકતા નથી, તેઓ સ્વાદની વારંવાર ઇચ્છા કર્યા કરે છે અને તેને જ સ્વાધીન રહે છે. તેઓનાથી દેશનું કે પોતાનું હિત કયા પ્રકારે થઈ શકશે? સૈનિકોમાંથી ઘણાઓને પિતાનાં વ્યસને-સ્વાદે છોડવા પડ્યા છે. જેલમાં ગયા પછી તેમને સ્વાદો છોડી બેસ્વાદવાળા ખોરાક લેવા પડ્યા છે. આ બધું મહાત્મા ગાંધીજીએ બતાવેલા મનોબળથી તેઓ આ બળ પ્રાપ્ત કરી શક્યા છે. આ બધું એજ સૂચવે છે કે, તમારા આગલી પ્રણાલીવાળા સાત્વિક આહાર, વિહાર અને બ્રહ્મચર્યને પાળીને સાત્વિક શરીરબળ અને મનોબળ મેળવો. (વૈવકલ્પતરુંના એક અંકમાંથી) ११४-युजेनीक सोसायटी આ સંસ્થાના ઉદેશે નીચે પ્રમાણે છે– ૧-માનવજાતિના હિતને માટે દરેક શક્ય સાધાન દ્વારા કામ કરવું. ૨-આ સાધનામાં મુખ્ય નીચે પ્રમાણે છે -જાતિસુધારણાના વિજ્ઞાનમાં શોધખોળ કરવી, સભાઓ ભરવી. કોન્ફરન્સ ગોઠવવી નિબંધ વંચાવવા, સભાઓમાં ચર્ચા કરવી અને પેમ્ફલેટો બહાર પાડવાં. ૩–બાળકના જન્મ પ્રમાણને સુવ્યવસ્થિત કરવા યત્ન કરવા. ૪-વીનેરિયલ કલીનીક સ્થાપવા. મંત્રી, યુજેનીક સોસાઈટી. ૫૫, ગીરગામ રોડ-મુંબઈ નં. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શુભસંગ્રહ-ભાગ ૭ મે ११५-चा देवीना चेलाओ! चेतशो के ? (લેખક –શ્રી. રવિશંકર જટાશંકર વૈદ્ય) ચા વિષે આ માસિકમાં તેમજ બીજા પત્રમાં અને ભાષણ દ્વારા ઘણું કહેવામાં આવ્યું છે; છતાં પણ તેને છોડવાનું બની શક્યું નથી. આ આપણું મને બળનીજ ખામી છે. હવે તે આપણું ભલાની ખાતર છોડવામાં આવે તો સારું. ચા કેવા પ્રકારે નુકસાન કરી રહી છે તે ફરી એક વાર અત્રે જણાવવામાં આવે છે. જે દેશમાં ચાના છોડ કાપવામાં કામે લાગતા આપણું હિંદી ભાઈઓને શેકવું પડતું દુઃખ અને તેથી થતો રક્તપાત જાણીને દુઃખ થાય તે ખાતર એવી ચાને છેડવાની જરૂર છે. આપણા દેશમાં કેટલીક ચા હલકી જાતની આવે છે અને તે આપણું ભાઈએ વાપરે છે. આ ચાને સદંતર છોડી દેવાની જરૂર છે. મરેલા શબને સડતું અટકાવવા માટે ચાની ઝીણું મૂકીમાં દાબવામાં આવતું હતું. શબમાંથી નીકળતે ગેસ ચામાં દાખલ થતા. વેપારના લોભની ખાતર આ ભૂકી આપણું હિંદમાં મોકલી હતી. આ ચા આપણું ભાઈઓને સારી કડક લાગવા માંડી અને માગણી વધી. હાલ આ જાતની ચા આવે છે કે નહિ તે જાણવામાં નથી. ચામાં ટેનીન અને થીના નામનાં કેફી તો ભેળવવામાં આવે છે. ચાની કડકતા વધુ વધારવાને માટે કેટલીક હૈટેલોમાં અફીણના પિસ્તના ડેડવા ચાના પાણીમાં ઉકાળવામાં આવે છે, અને તેથીજ એવી હોટેલોની ચા સારી ઉત્તમ ગણાય છે. ઉત્તમ સારી ચા આવતી હશે, પણ ઘણે ભાગે તે ઉપરના મિશ્રણવાળી આવે છે. ચાથી ફાયદે છે એમ માનવાવાળા ભલે માને, પણ ચાથી આરોગ્યતાની દૃષ્ટિએ તે ઘણું જ નુકસાન છે અને એજ વાત અત્રે સમજાવવાની જરૂર છે. ચા પીનારાઓ જણાવે છે કે, અમને ચા પીવાથી દસ્ત સાફ આવે છે, માથું દુખતું મટી જાય છે, શરીરની બેચેની દૂર થઈ સ્કૂતિ આવે છે, ભૂખની શાંતિ કરે છે વગેરે ફાયદા બતાવે છે. આના ખુલાસામાં જણાવવાનું એ છે કે, ચા પીવાથી એટલે ગરમ પાણી પીવાથી આંતરડાં ઉના પાણીના કારણને લીધે ઢીલાં પડે છે. ચાના થોડા વજનથી આંતરડા ઉપર દબાણ થઈ દસ્તને ખુલાસો થાય છે. આથી એમ સમજવામાં આવે છે કે, ચાથી ઝાડાનો ખુલાસે રહે છે. ચા ઝાડાને ખુલાસો કરતી નથી, પણ ચાનું ઉનું પાણી આંતરડાને ઢીલાં કરી દસ્ત લાવે છે. તેની સાથે ચામાં રહેલ માદક તત્ત્વથી તેનો કબજીઆત કરવાનો સ્વભાવ હેઈ દસ્તની કબજીઆત કરે છે. દસ્તની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #594 -------------------------------------------------------------------------- ________________ ચા દેવીના ચેલાઓ! ચતશે કે? ૧૮૧ wwwmn - ~ કબજીઆત થાય એટલે માથાનો દુ:ખાવો થાય, વળી ચા લેવાય એટલે દસ્ત સાફ આવે અને માથું ઉતરે છે. વળી માદક તત્ત્વ ચામાં મળવાથી દસ્તની કબજીઆત થઈ જાય છે. આમ વારંવારની ટેવને લીધે આંતરડાં નબળાં પડી જાય છે. આવી ટેવ તમાકુ, ચા અને બીડીથી પણ પડી જાય છે. આ વસ્તુઓ લેવાથી ઈરીટેશન થવાથી દસ્ત થાય છે. તેથી કેટલાક ભાઇએ દિશાએ જતાં પહેલાં બીડી તમાકુનો ઉપયોગ કરે છે. ચા, બીડી કે તમાકુના સેવન વગર ઝાડો આવે નહિ એ વ્યસનજ કહેવાય. આ વસ્તુઓને અમલ ઉતરી જાય છે એટલે એજ ચા, બીડી કે તમાકુ લેવી જ પડે છે. ચા, તમાકુ, અફીણ અને દારૂ વ્યસની ચીજો છે. જે ચીજ વગર આપણે ચલાવી શકતા નથી અને મગજના જ્ઞાનતંતુ દ્વારા તેની વારંવાર માગણી થાય છે, એ તેનામાં કેફી તત્ત્વની નિશાની છે. આ કેફી તરવે પોતેજ ઝેર છે. આ ઝેર શરીરને નુકસાન કરે છે. અફીણ લેવાથી શરીરમાં હોંશ આવે છે અને અમલ ઉતરી જાય છે એટલે શરીર, મન શિથિલ બને છે અને જ્યારે ફરીથી અફીણ લેવાય છે ત્યારે શરીરમાં કાંટો આવે છે. તેમ ચા, બીડી, તમાકુ અને દારૂ નુકસાન કરનારાં તત્ત્વ છે. ચાથી ભૂખની શાંતિ થાય છે એમ જણાવવામાં આવે છે પણ જ્યારે ખરેખર ભૂખ લાગી હોય ત્યારે તેના ઉપર પોષણ કરનારા પદાર્થોની જરૂર હોય છે; તેને બદલે ગરમ પાણી પીવાથી પૂરતું પોષણ મળતું નથી અને ઉલટી ભૂખ મંદ પડી જાય છે. ગરમ પાણું હાજરીને-ભૂખને મંદ કરી નાખે છે. વારંવાર ચા લેવાથી આ જાતનું નુકસાન જરૂર થાય છે. ગરમ પાણી, તેમાં આવતું માદક તત્વ, અને વધુ ખાંડના ઉપયોગથી હોજરી બગડી લોહી તથા ધાતુને બગાડે કરે છે. ચા પીવાની ટેવ આપણા દેશની નથી. જ્યાં ચા પીવાય છે ત્યાં ટાઢ ઘણું હોય છે, ત્યાં આ તેમને અનુકૂળ પડતી હશે. કઠણ ખોરાક એટલે બીસ્કીટ કે ભાખરી ઉપર ચા પીવાય છે ત્યાં તે નુકસાન નહિ કરતી હોય. આપણને તો ચા એકલી પીવાની હોય છે અને તેથી ચા જરૂર નુકસાન કરે છે. આગલા જમાનામાં સવારમાં દૂધ કે છાશ સાથે રોટલો કે ભાખરી ખાવામાં આવતાં હતાં, ત્યારે આપણી શારીરિક સ્થિતિ સારી હતી. આ ક્રિયા અત્યારે ભૂલાઈ ગઈ છે અને ચાને ઉપયોગ થયો છે. મોટા માણસે ચા પીએ એટલે તેની સાથે નાનામાં નાનાં કુમળાં બાળકને દૂધ છોડીને ચા પાતાં શીખવે છે. બાળકે ઉપર આપણા સમાજને આધાર છે. તેમને શરૂઆતથી દૂધને બદલે ચાના પ્યાલા પીતાં શીખવી દેવામાં આવે છે અને રાજી થઈએ છીએ કે જુઓ, મારો બચુડો ચા પીએ છે. માતાપિતાએ આથી રાજી થવાનું નથી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૮ર શુભસંહ-ભાગ ૭ મે ચા બાળકોને ઝેર સમાન છે. ચાથી શરીરનાં ગાત્રો શિથિલ થઈ બાળક હાડપિંજર જેવાં લોહી વગરનાં કસ વગરનાં થાય છે. શરીરને ઠીક ન હોય, પેટમાં બાદી, શરદી હોય કે માથું દુઃખતું હેય તે ચા ન પીતાં સુંઠ, મરી, ફુદીનો કે એવી જ બીજી ચીજને ઉકાળીને દૂધ નાખીને પીવું ઉત્તમ છે. ચા તરીકે કોઈ જાતના પીણાની જરૂર નથી; પણ હાલના જમાનામાં મંદ પાચનશક્તિવાળા, કબજીઆતવાળા અને મંદ શક્તિવાળાને જરા ટેકાની જરૂર હોય ત્યારે તુલસી, મરી, એલચી કે એવી જ બીજી વસ્તુને ઉકાળી દૂધ વધુ નાખીને આ જાતને ઉકાળો પીવો સારે છે. દૂધ પચતું ન હોય તો આવી રીતની ચા ઉકાળી પી શકાય. કઈ પણ ચીજને ઉકાળીને, તેમાં ખાંડ અને દૂધ નાખી પીવામાં આવે તેને ચા તરીકે ઓળખવામાં આવે છે. ચાની અંદર વ્યસનવાળું તત્ત્વ તો નજ હોવું જોઈએ. અમેને ચા વગર નહિ જ ચાલે, વખત થાય એટલે ચાનું ગરમ પાણી જોઇએજ એવી ટેવ ન જ હોવી જોઈએ. ઘણું વખત ઉપર ચાને બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અસહકારના જમાનામાં ચા ઘણાઓએ છોડી દીધી હતી, પણ ફરી વાતાવરણ ફરતાં ચાને પવન વધી ગયો. ચાથી આર્થિક રીતે નુકસાન છે. હાલતાં ચાલતાં, મેં સ્વાદે, મહેમાનની મીજબાનીમાં અને દરેક રીતે ચાને ઉપયોગ કરીને ખર્ચમાં ઉતરવું પડે છે. ચામાં ખાંડ, દૂધ, ચા, બળતણ અને સાથે પાન, બીડી, સેપારીના ખર્ચે થાય છે. એકત્ર રીતે ચાનું ખરચાળ વાતાવરણ છે અને તે હવે બંધ કરવાની જરૂર છે. હાલમાં ચાના બહિષ્કારની ક્રિયા થવા માંડી છે. ગામડાંઓમાં તદ્દન છોડાવા માંડે છે. નાનાં મોટાં શહેરમાં ચાના બહિષ્કાર થતા જાય છે. કાઠીઆવાડમાં કુંડલા ગામમાં તો ન્યાતિ સમસ્ત તરફથી ચા મુકાય છે. ચા પીવો નહિ અને પા નહિ અને ચા વેચવી નહિ. આવાં બંધને થયાં છે. બંધન તોડે તેને માટે ન્યાત દંડ કરે. આથી ઘરમાંથી, હોટેલોમાંથી ચાને નાશ કરવામાં આવ્યો છે. આમ કર્યા વગર આ ચેપી ચા નીકળશે નહિ, માટે આ જાતનું અનુકરણ કરવાની જરૂર છે. ચા હોટેલમાં, સ્ટેશને સ્ટેશને મળે છે અને પીવાય છે. ગમે તેવા પ્યાલામાં અપાય અને તે યાલાને બરાબર ધેવામાં ન આવે અને ફરી તેજ પ્યાલામાં બીજાને અપાય છે. આવી રીતે ચા-પીણું પીવામાં ધાર્મિક રીતે નુકસાન કરનાર છે, એ બાજુ મૂકીએ તો પણ આરોગ્યતાની દૃષ્ટિએ તો જરૂર નુકસાન કરનાર છે. ગમે તેવા ચેપી રોગવાળા ભાઈએ ચા પીધી હોય તેના ચેપની અસર બીજાને જરૂર આવે છે. આ હિસાબે પણ આ બહારનાં પીણાંઓ છોડી દેવાની જરૂર છે. આ પીણુઓ કૃત્રિમ જુસ્સ લાવનારાં છે અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ રેડિયોના ચમત્કાર પરિણામે નુકસાન કરનારાં છે, માટે ચા પીનાર ભાઈઓને અમારી સૂચના છે કે, ચાને તજી દઈને તમારા શરીરને સુધારો. અમુક ભાઈએ ચા છેડશે, તેઓ બીજાઓને છેડવવાને વિનવશે તે આમ કરતાં ચા સર્વત્ર છૂટી જશે. સાથે સાથે જણાવી દેવાની જરૂર છે કે, જેમ ચા નુકસાન કરનાર છે તેમ કંડીથી પણ નુકસાન થાય છે. તે ધાતુને ખાસ નુકસાન કરનાર છે. હાલમાં કૉફીમાં બીજી ચીજોની મેળવણું કરીને વેચવામાં આવે છે. ચા-કોફી બન્ને માદક વસ્તુઓ છે, માટે તે બંનેને છોડવાની જરૂર છે. (“વૈદ્યક૫ત”માંથી) ११६-रेडियोना चमत्कार આપણે ત્યાં રેડિયેનો પ્રચાર ઘણા થોડા વખતથી થયો છે. તે છતાં તેણે થોડા વખતમાં ઘણે આશ્ચર્યજનક ફેરફાર કરી નાખે છે. રેડિયો વડે આપણે હજારો માઈલ દૂર બેઠા છતાં ભાષણે સાંભળીએ છીએ, સંગીતને આનંદ મેળવીએ છીએ અને આવશ્યક વસ્તુઓનાં ચિત્રો પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ જાપાનના એક સેનાનાયકે રેડિયોને એક ભયંકર કાર્ય સાથે જોડયું છે. રણક્ષેત્રમાં માણસોનો સંહાર કરનારાં જે યંત્રો હોય છે તે યંત્રને રેડિયે મારફતે ચલાવવાની તેણે નવી યુક્તિ શોધી કાઢી છે. રેડિયો વડે આ નાશકારક યંત્રે લગભગ પાંચ માઈલની ગતિથી દોડે છે. એક વિશાળ અને ભયંકર યંત્રને પોતાની મેળે આવી ગતિથી દોડતું જોઇને જેનારાના મનમાં ભય ઉત્પન કરે એ સ્વાભાવિક છે. યંત્રને સંચાલક પાંચ પચીસ માઈલ છેટે બેઠેલો હોય છે અને યંત્ર આવી રીતે સંચાલક વિના ધારેલે સ્થળે દોડયું જાય છે, એ વાત ખરેખર એ સદીની છેલ્લામાં છેલ્લી અજાયબીજ કહી શકાય. જે કે રેડિયો, યંત્રને કાઈ નવું બળ આપતું નથી, બધી સામગ્રી તો તેની અંદર ભરી દેવામાં આવે છે; તે છતાં રેડિયોની લહેરો યંત્રના ચક્કર પર પડે છે, જેથી યંત્ર દોડે છે અને અજાયબ રીતે તે પોતાનું કામ સફળ કરે છે. એક તરફ જ્યારે રેડિયો આવું ભયંકર કામ કરે છે, ત્યારે તે બીજી તરફ માણસની જીદગી બચાવે છે. હમણાં રોગને દૂર કરવાને માટે યુરેપના ડકટરે તેને ઉપગ કરે છે. ભયંકર રોગોના જંતુઓથી સપડાયેલા દરદીને એક પેટીમાં સુવાડીને રેડિયોની નાની લહેરો તેના પર ફેંકવામાં આવે છે, જેથી થોડા વખતમાં તેની અસર થાય છે અને દરદીના શરીરમાં રહેલ હાનિકારક જતુઓ નાશ પામે છે. ઈંજેકશન, બાષ્પસ્નાન વગેરે ક્રિયા જેવું જ રેડિયે કામ કરે છે. પરંતુ હજુ સુધી એને પ્રભાવ સર્વગામી થયો નથી. (તા. ૮-૨-૩૧ ના “હિંદુમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શુભસંગ્રહ ભાગ ૭ મો ११७-अंग्रेजी शिक्षा का भारतीय सभ्यता पर कुप्रभाव (લેખક:-દેશભક્ત લાલા હરદયાળુજી એમ. એ.) અંગરેજી શિક્ષા કે પરિણામ ૧–રા ટ્રભાષા એક જાતિ કે અન્ય જાતિય સે પૃથફ કરને કા સબસે બડા કારણ હૈ. જિસ દેશ કી અપની ભાષા નહીં વહાં જાતીયતા કો વિચાર કભી નહીં રહ સકતા. ભારતવર્ષ કે પ્રત્યેક મનુષ્ય કે લિયે દો ભાષામેં સીખના અત્યાવશ્યક હૈ. એક રાજભાષા અર્થાત સંસ્કૃત ઔર એક પ્રાંતીય ભાષા અર્થાત મરાઠી, બંગલા, હિંદી આદિ. પરંતુ સંસ્કૃત કે સ્થાન મેં જિસમેં સારી વિદ્યાર્થે છિપી હં–અબ રાજભાષા અંગરેજી હો ગઈ હૈ. કેસી આશ્ચર્યજનક ઔર શોકપ્રદ અવસ્થા હૈ કિ એક હિંદુ જબ સારે ભારતવર્ષ કે સંબોધન કરના ચાહતા હૈ તો ઉસે એક વિદેશી ભાષા કા આશ્રય લેના પડતા હૈ. ઉસકે બિના વહ અપના અભિપ્રાય નહી જતા સકતા. યહ પહલે હી બતાયા ગયા હૈ ઔર સિદ્ધ ભી હો ચુકી હૈ કિ અંગરેજી હમેં અંગરેજ તે બના સકેગી, પર ભારતીય ભી ન રહને દેગી. ૨-ઈતિહાસ, જાતીય સંગઠન તથા ઉન્નતિ કે લિયે પરમાવશ્યક હૈ. અંગરેજી શિક્ષા હમારે ઈતિહાસ કે તોડ મોડ કર ઇસ પ્રકાર હમેં સિખાતી હૈ કિ ઇસસે લાભ કી અપેક્ષા હાનિ હતી હૈ. ઘટનાઓં સે હમ ઠીક પરિણામ નહીં નિકાલ સકતે. લેથરિજ ઔર હંટર જૈસે ઈતિહાસલેખક હમેં અપની પ્રાચીન સભ્યતા, ગૌરવ ઔર પ્રતિષ્ઠા કર્યો બતાયેગે ? ૩–ભાષા ઔર સાહિત્ય સદા સાથે રહતે હૈં. જબ ભાષા ન રહી તો સાહિત્ય ભી સાથ હી નષ્ટ હો જાતા હૈ. ભારત કે સાહિત્ય કા કષ ભી બંદ હો ગયા, અંગરેજી શિક્ષા ને હિંદી સાહિત્ય કે નષ્ટ કર દિયા. ૪-હમારે સામાજિક જીવન પર ઇસકા ઐસા પ્રભાવ પડા હૈ કિ હમ સદાચાર કે ભી બે બેઠે ઔર પાશ્ચાત્ય સભ્યતા કી દિખલાવે કી વસ્તુઓ કે તમને ગ્રહણ કર લિયા. આધા તીતર આધા બટેર. હમ ન ઘર કે રહે ન ઘાટ કે, ન ઈધર કે ન ઉધર કે. અંગરેજી શિક્ષા ને હમારે આચારવિચાર કો નષ્ટ કર દિયા. સચ્ચી ચેતનતા ઔર વિચારશક્તિ હી, જાતીય ગૌરવ કી રક્ષા કર સકતી હૈ. અંગરેજી શિક્ષા ને હમારી ભાષા, સાહિત્ય, ધર્મ, આચાર, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #598 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી શિક્ષા કા ભારતીય સભ્યતા પર કુપ્રભાવ ૫૮૫ જાતીય ભાવ, રાજ ઔર સ્વાધીનતા સબ પર અપના પ્રભાવ ડાલા. હમને અપને ઘર કી વસ્તુઓ કો પરિત્યાગ કર અંગરેજો પર આશ્રિત હના સીખા. ઈન ઈ હુઈ વસ્તુઓ કે પુનઃ પ્રાપ્ત કરને કે લિયે બહુત સમય ચાહિયે ઔર બહુત પરિશ્રમ કરને કી આવશ્યકતા હૈ. ઇસકે લિયે હમેં તન, મન, ધન સબ કુછ બલિદાન કરના પડેગા. ઇસ શિક્ષા કા એક યહ પરિણામ ભી હુઆ હૈ કિ ઐસે લેગાં કી એક સંખ્યા (જે પ્રતિદિન ચઢ રહી હૈ) હે ગઈ હ–જે કઇ કલાકૌશલ તથા વ્યાપાર નહીં જાનતી. રેટી કમાને કે લિયે ઇનકે પાસ નૌકરી કે અતિરિક્ત કોઈ ઉપાય નહીં. હમારી આર્થિક દશા અત્યંત હી શેચનીય હો ગઈ હૈ. યહ દૃશ્ય કેસા હદયવિદારક હૈ જબ હમ એક દુકાનદાર યા ધનાઢય કે લડકે કે દેખતે હૈં કિ વહ સામાજિક ઉન્નતિ કે લિયે વકીલ બનના આવશ્યક સમઝતા હૈ, અંગરેજી શિક્ષા ને હમારી નિર્ણયશકિત પર ઐસા અદ્દભુત પ્રભાવ ડાલા હૈ કિ જિસસે હમારા યથાર્થ જ્ઞાન જાતા રહા હૈ! કૈસે શોક કા વિષય હૈ કિ લોકમત ઇતના દૂષિત હા ગયા હૈ કિ એક કિસાન યા વ્યાપારી કે વ્યવસાય કે સરકારી નૌકરી સે તુચ્છ સમઝા જાતા હૈ. ઇસ શિક્ષાપ્રણાલિ ને હમારે યુવકે કે કલાકૌશલ ઔર વ્યાપાર સે પૂર્ણતયા અયોગ્ય બના દિયા હૈ. સંસ્કૃત ભાષા ઔર અંગરેજી ભાષા યહ ઉન લેગ કી બડી ભારી ભૂલ હૈ, જે યહ કહતે હૈ કિ ભાષા કે પ્રચાર સે જાતીય સંગઠન તથા ભિન્ન ભિન્ન પ્રાંતે કે લોગોં મેં સમાગમ હોગા ઔર વે મિલ જાયેગે. કકિ વહ સમાગમ, વહ સમાનતા ઔર વહ સહાનુભૂતિ જે કિસી બાહ્ય પ્રભાવ અથવા શક્તિ સે ઉત્પન્ન હો, સચ્ચી ઔર યથાર્થ નહીં હે સકતી. જાતીયતા કા ભાવ અંતરાત્મા સે ઉત્પન્ન હેતા હૈ, બાહર સે નહીં. એક હિંદૂ કે લિયે સંસ્કૃત સીખના અંગરેજી સીખને સે અધિક સુગમ હૈ. યહ હિંદૂ જે સંસ્કૃત સે અનભિજ્ઞ હૈ, સભ્ય ઔર પ્રતિષ્ઠિત હિંદુ નહીં કહલા સકતા. જે લોગ સંસ્કૃત કા સ્થાન અંગરેજી કે દેના ચાહતે હૈ, વહ ઈતિહાસ કે નહીં જાનતે. કઈ લોગ કહતે હૈં કિ સંસ્કૃત એક મૃતભાષા હૈ. સચ તો યહ હૈ કિ હમ હી મરે હુયે હૈ, કિંતુ સંસ્કૃત ભાષા નહીં મરી. અંગ્રેજી શિક્ષા કે કારણ હમારા યહ સ્વભાવ હો ગયા હૈ કિ હમ દેશ સંબંધી સબ વિષય પર અંગરેજી ભાષા મેં હી વિચાર પ્રકટ કરતે હૈ. વસ્તુતઃ ઐસા કરને કી કોઈ આવશ્યકતા નહી જાન પડતી. ઉસ ગ્રેજ્યુએટ કા જે અંગરેજી ઔર સંસ્કૃત ને જાનતા હૈ, કર્તવ્ય હૈ, કિ દેને મેં સે સંસ્કૃત કો અપનાવે. પરંતુ યહ પરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શુભસંગ્રહ-ભાગ ૭ મા ધીન જાતિ કે હતભાગ્ય હૈ કિ વહ અપને વિજેતાઓ કી ભાષા કે અપની ભાષા સે કહી અધિક પ્રેમ કરતી હૈ ઔર અચ્છા સમઝતી હૈ. પરંતુ ઐસા કરના ઉસકે લિયે અપની મૃત્યુ કા આવાહન કરના હૈ. જબ મુગલ સામ્રાજ્ય કી સ્થાપના હુઈ તો ઉત્તરી ભારત કે હિંદુઓ ને સ્વયં હી અપની ભાષા સંસ્કૃત કે ત્યાગ ફારસી કે અપનાયા. આજ ઉસસે ભી ગિરી હુઈ યહ દશા હૈ કિ હમ પહલે સે ભી સ્થૂલ પરિમાણ સે ઇસ ઘાતક નીતિ કા આચરણ કર રહે હૈં. મિથ્યા જાગૃતિ કઈ ભારતીય ભૂલ કર સમઝતે હૈ કિ અંગરેજી શિક્ષા ભારત કી ઉન્નતિ કે જન્મ દેનેવાલી હૈ ઔર ઈસને દુર્દશા મેં પડે હુએ હમ એશિયાવાલો કો સ્વતંત્રતા, સ્વાધીનતા, રાજનૈતિક અધિકાર ઔર સામાજિક ઉન્નતિ કે શુભ વિચારો તથા અભિલાષાઓં સે સુસજિજત કિયા હૈ. હમારી મરતી હુઈ સભ્યતા મેં નયા જીવન ડાલા હૈ. હમેં નિરાશા કે સમુદ્ર સે નિકાલ લિયા હૈ. ભારત કે નવજીવન પ્રદાન કરનેવાલી યહી શિક્ષા હૈ. તે ક્યા યહ હમારે લિયે ઉચિત હૈ કિ હમ ઇસ સોને કે અંડે દેનેવાલી મુરગી કે માર ડાલેં? વાસ્તવ મેં ઇસ શિક્ષા ને નૌકરશાહી કે લિયે સહાયકે, નૌકર ઔર સરકારી સ્કૂલોં કે લિયે અધ્યાપકે, અદાલતે કે લિયે વકીલ ઔર બૅરિસ્ટર કી એક ભારી સંખ્યા ઉત્પન્ન કર દી હૈ, જિસને અંગરેજી રાજ કે સ્થાયી બનાને ઔર સરકાર કી પ્રતિષ્ઠા બઢાને મેં બડી સહાયતા દી હૈ; તથા દૂસરી ઓર અંગરેજી શિક્ષિતેં ને દેશ કે લિયે યહ કાર્ય કિયા હૈ કિ વહ જાતીયતા કા સર્વનાશ કર રહે હૈં. જાતિ ઔર ધર્મ કે લિયે બલિદાન કી શક્તિ એવં સાહસ ઔર દેશભકિત કા ઇનમેં લેશ માત્ર ભી નહીં. સ્મરણ રહે કિ ૧૯ વીં શતાબ્દી મેં યદિ રણજિતસિંહ, સ્વામી દયાનંદ, રામકૃષ્ણ, સાલારજંગ, વિવેકાનંદ ઔર અન્ય મહાપુરુષ ઉત્પન્ન હુએ, તે ઈસકા કારણ અંગરેજી શિક્ષા નથી, પ્રત્યુત યહ કહના ચાહિયે કિ પ્રાચીન ભારત કી સભ્યતા મરી ન થી. આશ્ચર્ય હૈ કિ સરકારી સ્કૂલ કે હોતે હુએ જિનમેં દાસતા ઔર જાતીયતા કે હનન કે અતિરિક્ત ઔર કુછ સાધન નહીં, સ્વતંત્રતા ઔર જાતીયતા કે વિચાર કૈસે ઉત્પન્ન દે સકતે હૈં. અફગાનિસ્તાન ઈસ શિક્ષા કે બિના ભી કો સ્વતંત્ર હૈ? કારણ યહ હૈ કિ ઉસમેં સ્વતંત્રતા કે બિચાર ઇસ સમય સ્વયં ઉત્પન્ન હે રહે હૈં ઔર વે સારે સંસાર મેં પાયે જાતે હૈં. યદિ અંગરેજી શિક્ષા ભારત મેં ન હોતી-તો ભી સમયાનુરોધ ઔર આધુનિક ઉન્નતિ સે યે વિચાર અધિક જેર સે ઉત્પન્ન હોતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #600 -------------------------------------------------------------------------- ________________ ખુનીઓને ઉત્તમ નાગરિક બનાવવાની રીત પ૮૭ હમારે શિક્ષિત લોગોં ને મિલ ઔર બર્ક કે લેખે સે કઈ ઉંછ રટ લિયે હૈ, પરંતુ દેશભક્તિ સે વહ વૈસે હી કેરે હૈ, જૈસા કિ ચાદ કા વાસી. (જાન્યુઆરી-૧૯૩૧ ને “શુદ્ધિ સમાચારમાંથી) ११८-खुनीओने उत्तम नागरिको बनाववानीरीत (લેખક:-શ્રી. ચુનીલાલ ધ. પટેલ) [મનુષ્ય એવો શક્તિમાન છે કે તે જે ધારે તે કરી શકે છે, એટલું જ નહિ પણ બીજાઓ પાસે પણ તેમ કરાવી શકે છે. આ દિશામાં અમેરિકામાં એક સામાન્ય મનુષ્ય પ્રયત્નપૂર્વક કેવું કામ કરવા માંડયું છે, તે વાંચીને વાચક પિતાના જીવનમાં પણ અનેક પરિવર્તન કરી શકે છે.] થેડા વખત પહેલાં અમેરિકાના અગ્રગણ્ય કેળવણીકારે એક પ્રશ્નને છણવા ભેગા થયા હતા. “ચારિત્ર્ય કેમ ઘડવું ?” એ મહાન પ્રશ્ન તેમની આગળ મુકાયો હતો. ઘણું વિચારશ્રેણીઓ ઉપર વિચાર ચલાવવામાં આવ્યો, પણ કેઈએ દઢતાપૂર્વક તેમ ને કહ્યું કે તેની રીત રામબાણ ઈલાજ છે. છતાં એ દેશમાં એક માણસ એવો છે, કે જેની ચારિત્ર્ય ઘડવાની રીત દરેક ઘર, નિશાળ કે કેદખાનામાં અજમાવવી જોઈએ છે. તેનું નામ જે. ક રાઈટ, ડી. સી. એસ. છે. ડી. સી. એસ. ને અર્થ થાય છે “ોકટર ઑફ કૉમન સેન્સ” (સામાન્ય બુદ્ધિને વૈદ્ય). આ ઉપાધિ તેણે એક કેદખાનાના કેદીઓ પાસેથી મેળવી છે, કારણ કે તેણે તેમને ખરા રસ્તે ચઢાવ્યા હતા. આજથી ૨૦ વર્ષ પહેલાં કૈંક રાઈટ રેલવેમાં એક સામાન્ય ઈજનેર હતો. રાઈટ કહે છે કે, તે વખતના રેલવે કામદારો બે વાતમાં મશહૂર હતા. એક જૂઠા સમ ખાવા અને બીજી દારૂ પીવાની ના ન કહેવી. રાઈટ પિતે આ બે બાબતમાં મશહૂર હતો અને વધારામાં દિવસની ૨૦ સીગાર પણ ઝુકી જતો. ડોકટરોએ તેને સલાહ આપી કે જે તે બીડી પીવાનું નહિ છેડી દે તે મરી જશે અને જે એકદમ છોડી દેશે તો પણ તે મરી જાય એવો સંભવ છે. ધર્મગુરુઓએ તેને કહ્યું કે, જે તે જૂઠા સમ ખાવાના નહિ છોડી દે તે નરકમાં જશે. તેણે ઘણું વર્ષ સુધી આ બંને કુટે છોડવાના ધીમે ધીમે પ્રયાસ કરવા માંડયા, પણ નિષ્ફળ નીવડ્યા. કોઈ પણ માણસ એમ સફળ થયોજ નથી અને થશે પણ નહિ. તમારે જે કઈ નવી ટેવ પાડવી હોય તો ખરો રસ્તો www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શુભસંગ્રહ-ભાગ ૭ મિ એ છે કે તેની આજેજ શરૂઆત કરો. એક દિવસ રાઈટને વિચાર થઈ આવ્યું કે, જે અંદગીને તે સરમુખત્યાર માલીક છે તે પોતે ચલાવતા એક એજીન જેવી છે. તેણે ખૂબ વિચાર કર્યો તો માલુમ પડયું કે, એજીન એ મને બળ છે. સ્ટીમ (વરાળ) એ ઇચ્છાશક્તિ છે, અને ઈજનેર પોતે એ સારૂં નરસું સમજવાવાળું હૃદય છે. આ વિચાર પછી તેણે કુટેના ઠેકાણે તંદુરસ્તી, જ્ઞાનતંતુઓની સશક્તિ, પૈસાને બચાવ અને છેવટે કુટે છેડી દેવાથી કેટલે મેભ જળવાશે વગેરે વિચારોથી પિતાનું મગજ ભરી દઈ સૂઈ ગયો. આ વિચારે તેણે પોતાના મગજમાં એટલી સજજડ રીતે ઘુસાડી દીધા કે સવારમાં ઉઠતાં તેણે અજાયબી સાથે જોયું તો તેની બીડી પીવાની આદત એની મેળે નાબુદ થઈ ગઈ હતી. સત્ય એ છે કે, તમારા મગજમાં ખરા વિચાર ભરે તે ખોટા વિચારે એની મેળે ભાગી જાય છે અથવા અંદર પેસી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો રાઈટને પ્રકૃતિનું અનાદિકાળનું એક મહાન તત્વ હાથ લાગ્યું હતું. મને બળ એ બીજું કશું જ નથી, પણ સારી અથવા નરસી ટેવો છે; અને ટેવ એ આપણે કેવા વિચારો કરીએ છીએ એ ઉપર બંધાય છે. અને વિચારે ! વિચારે સારા યા નરસા લાવવા એ આપણું હાથની વાત છે. આમ જે કઈ સંપૂર્ણપણે જોઈ શકે તો તે પિતાની જીંદગીને કાબુમાં રાખવાનું બળ મેળવેજ. રાઈટે આ પ્રયોગ કેટલાક મિત્રો ઉપર અજમાવ્યા, અને તે વિજયી નીવ. પાછળથી તેણે કેદખાનાના કેદીઓ ઉપર આ રીત અજમાવી, અને એથી હજારો કેદીઓ સુધરવા માંડયા. એવા સુધરેલા કેદીઓમાંથી ભાગ્યે પાંચ ટકા જેટલા બીજી વાર ગુન્હો કરી કેદખાનામાં ગયા હશે. ઘણએ કામધંધે વળગી જઈખરા શહેરીઓ બની ગયા. સાત વર્ષ સુધી રાઈટે આ પ્રમાણે કેદીઓમાં કામ કર્યા પછી કોઈએ તેને કહ્યું કે, જે આ પ્રયોગ કેદખાનામાં સફળ નીવડયો છે તો શા માટે નિશાળના છોકરાઓ ઉપર ન અજમાવવો જોઈએ ? અને એ રીતે ગુહાના મૂળને શામાટે ન છેદવું? પરિણામે રાઈટને નિશાળના વિદ્યાર્થીઓ ઉપર આ અખતરે અજમાવવાની તક મળી. છેલ્લાં ૧૦ વર્ષમાં રાઈટના આ (પાથ ફાઇડસ) માર્ગશેધકોએ ૭૫૦૦૦ વિદ્યાર્થીઓને પોતાની રીતથી વાકેફ કર્યા છે. રાઈટની ડેટ્રોઈટમાં મેટી ઑફિસ છે, અને તેની રીતનું શિક્ષણ પામેલાં શિક્ષકે તેમાં કામ કરે છે. દર અઠવાડિયે વિદ્યાથીઓ અને કેદીઓમાંથી તેને ૫૦,૦૦૦ કાગળ મળે છે. સેળ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #602 -------------------------------------------------------------------------- ________________ ખુનીઓને ઉત્તમ નાગરિકા બનાવવાની રીત ૫૮૯ વર્ષ થયાં એ એવું સ્થળ ખાળી રહ્યો છે કે જ્યાં તે પેાતાની રીત સફળ કરી શકયા ન હાય. તેની રીત શિક્ષિત કે અશિક્ષિત, ગરીબ કે તવંગર, યુવાન કે મુઢ્ઢાને એકસરખી રીતે લાગુ પડે છે. ત્યારે તમે અતુરતાથી પૂછશો કે 'રાઇટ આ લેાકેાને શું કરે છે ?” અમે પણ અમારાં બાળકોને શિખામણ તેમજ વારંવાર ચેતવણી આપીએ છીએ, પણ આવુ` સારૂ પરિણામ આવતું નથી. પણ તમેાએ કાઇ વખત તમારા બાળક સાથે બાળક બની તેની ભેગા બેસી વાતા કરી છે ? આની અસર કેવી થાય છે તેને તમને ભાગ્યેજ ખ્યાલ આવી શકે. મા શેાધકેા”ની રીત એજ છે કે, તેઓ ખાળક સાથે બાળક બની તેમની ચાલતી ઋગીના પ્રશ્ના વિષેજ વાટાધાટ ચલાવે. જ્યારે વર્ગમાં આ માર્ગ શેાધક” આવે છે, ત્યારે બાળકા રાજી રાજી થઈ જાય છે શા માટે? કારણ કે એની આગળ ખાળકને પરીક્ષાએ પસાર કરવાની હાતી નથી, તેમજ નથી હાતું તેને કાઈ લડનાર કે તેની કાઈ ટીકા કરનાર; કાઇ જાતના માર્ક કે નંબર પણ હેાતા નથી. બાળક સ્વતંત્ર—ભયથી મુક્ત-ખરૂં બાળક બને છે અને જ્યારે તે ખરેખરૂં સ્વત ંત્ર બાળક હાય છે, ત્યારે તે જે કંઈ કરતું હાય તેમાં તે પોતાનુ સર્વસ્વ રેડે છે. મા—ખાપેમાં આમ બનતું નથી. તેએ બાળકા માટે ભયંકર તાપ જેવાં હેાય છે. ત્યારે સામી બાજુએ બાળક સ્વતઃ અંદરથી ખળવાખાર હોય છે. ‘મા શેાધક’નુ કહેવુ એ છે કે, બાળક પાતે પેાતાની ટેવ બાંધતાં શીખે. મા-બાપ કે બીજા કાઇના ઉપર તેને આધાર રાખવાના ન હોય. ખરેખર રાઈટ આનાથી પણ વધુ ગહન વિચારે બાળક આગળ પાચન થાય તેવા રૂપમાં મૂકે છે. દાખલાતરીકે હિંમત, ફરજ, સહકાર, પ્રેમ, જવાબદારી વગેરેના વિચારે બાળકના મગજમાં એવી સચેષ્ટ રીતે ઠસાવવામાં આવે છે કે, જ્યારે તે આડે રસ્તે ચડી જવાની તૈયારીમાં હોય તે વખતે તેની મદદમાં આવી ઉભા રહે છે. કારણ કે જેવા તમેા વિચારા રાખા તેવાંજ કાર્યો કરવા તમે પ્રેરાએ છે. દાખલાતરીકે તમારે ખાસ ઉતાવળનેા પ્રસંગ ન હેાય તેમજ મુસાફરીનેા ખાસ કટાળા ન હૈય અને તમારે મુંબાઇથી અમદાવાદ જવાનું બની આવ્યું, તમેા વિચાર કરશેા કે, મેલમાં જવુ કે લેાકલમાં જવું ? તમે! જાણેા છે કે, લેાકલ કરતાં મેલ વધારે ઉતાવળે જાય છે. હવે આ દુનિયામાં એવી કઇ શક્તિ નથી કે જો તમેા ઉતાવળે જવાના વિચાર રાખતા હૈ। તે તે સમયે તમને મેલમાં જતા ખાળી શકાય. જ્યાં સુધી દારૂડી દારૂ પીવાના વિચાર ધરાવતા હોય, અને બીજા કશાને વિચાર કરતા ન હોય તે। તે જરૂર દારૂ પીવાનાજ, પણ જેવા તમેા મેલમાં મુસાફરી કરવાનેા વિચાર રાખતા હૈ!, તે સમયે લેાકલમાં જવાથી શુ. ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #603 -------------------------------------------------------------------------- ________________ - ~ - ~-~ ૫૯૦ શુભસંગ્રહ–ભાગ ૭ એ પૈસાનો બચાવ થાય છે એનું ભાન થાય કે તુરતજ તમે મેલમાં જવાનું પડતું મૂકશો. હવે તમે પૈસાને બચાવ થાય છે એ વિચારના સકંજામાં પકડાઈ ગયા, અને તમે લોકલમાંજ મુસાફરી કરવાના. આજ પ્રમાણે તમે, હું અને બીજા પિતાની જીંદગીમાં વતી રહ્યા છે. જે વિચારો ખાસ મહત્તવના હોય છે તે અનુસાર જ આપણે દેરાઈએ છીએ. ત્યારે અહીં રાઈટ ખરૂં કામ કરી રહ્યો છે. તે તમારા મગજમાં અંદગીનું સંરક્ષણ અને બચાવના વિચારે બરાબર ઠસાવે છે. આવા વિચારેની મદદથી કોઈ પણ માણસ દુષ્ટ કર્તવ્ય કરતો અટકી જાય એ સ્વાભાવિક છે. એક એવો ભયંકર માણસ હતો કે તેની પાસે જવું હોય તો ભરેલી રિકવર જોઈએ. પણ તે “માર્ગ, શોધક”ના શિક્ષણમાં રસ લેતો થયો અને પરિણામે હાલ તે ૬૦૦ માણસના કારખાનાને ઉપરી બન્યો છે. રાઈટે આવા છંદગીના ઉધા પાટલે બેસી ગયેલા ખુનીઓને ખરા રસ્તે વાળી ઉત્તમ શહેરી બનાવ્યા છે. રાઈટ શીખવાડે છે કે, દરેક મનુષ્યને અમુક વખત અને શક્તિ વાપરવાનાં હોય છે જ. અને અંદગી એક એવો ભંડાર છે કે તેમાં સઘળી ચીજે સમાયેલી છે. જેઓ એમ પૂછે છે કે, જીવવાનું સાફલ્ય શું ? તેઓએ જાણવું જોઈએ કે, મને બળ કેળ, સારી ટેવોના વિચાર કરો-ટુંકામાં ચારિત્ર્ય કેળવે. જે તમારા જ્ઞાનતંતુઓમાં સારા વિચારે ઘર કરી રહ્યા હશે તો તમે લોકોપયોગી કામ કરવા જરૂર પ્રેરાશે.* (“નવયુગ”માંથી) ११९-अमेरिका में दूध देनेवाले वृक्ष લીજિયે, પ્રકૃતિ કે ભંડાર મેં દૂધ દેનેવાલે વૃક્ષ ભી મૌજૂદ હૈ. અમેરિકા કી યેલ-યુનિવર્સિટી કે ઍફેસર સૈયુઅલ જે રેકર્ડ હાલ મેં મધ્ય અમેરિકા કે ગ્રેટીમાલા નામક દેશ મેં ગયે થે. વહાં ઉન્હોંને દેખા કિ એક પ્રકાર કે પેડ કા રસ દેખને મેં ઔર સ્વાદ મેં બિલકુલ ગાય કે દૂધ કે સમાન હોતા હૈ વહાં કે નિવાસી ઇસ દૂધ કે કાફી મેં ડાલ કર ઔર ઇસી પ્રકાર મામૂલી તૌર સે ભોજપરાંત પિયા કરતે હૈં. યહ વનસ્પતિ-દૂધ સાધારણ દૂધ કી ભાંતિ ફટ ભી બહુત જદી જાતા હૈ. | (“વિશાલ ભારત”ના એક અંકમાંથી) અંગ્રેજી ઉપરથી." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #604 -------------------------------------------------------------------------- ________________ વિવેક વાટિકા १२० - विवेक - वाटिका “જિનો રાગ, લય ઔર ક્રોધ કા જો વૈદ કે તત્ત્વ કા સમઝ ગયે હૈં ઐસે ૪૫ના સે ઔર સમસ્ત પ્રપંચેાં સે રહિત પાતે હૈ'’ પદ્મ નાશ હા ગયા હૈ ઔર હી મનનશીલ મુનિગણ અય આત્મા કા ન ઉપનિષદ્ * X X X “દુ:ખાં કી પ્રાપ્તિ સે જિસકે મન મે... ઉદ્વેગ નહીં હૈાતા, સુખાં કી સ્પૃહા જિસકે મન સે ચલી ગયી હૈ, તથા જિસકે રાગ, ભય ઔર ક્રોધ નષ્ટ હો ગયે હૈ... વહી મુનિ સ્થિરબુદ્ધિ કહલાતા હૈ.” શ્રીમદ્દભગવદ્ગીતા * * * * જ્યૂડ ખેલને સે યજ્ઞકા લ નષ્ટ હૈ। જાતા હૈ, ગવ કરને સે તપ કા નાશ હાતા હૈ, નિદા કરને સે આયુ ધટતી હૈ ઔર કિસીકે દિયા હુઆ દાન બતલા દેને સેવહુ નિષ્ફલ હા જાતા હૈ.” મનુ મહારાજ × * * X “જબ શાંત ઔર સતાગુણી હે! કર ચિત્ત પરમાત્મા મે'લગ જાતા હૈ તબ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ઔર ઐશ્વય ફ્રી પ્રાપ્તિ આપ હી હા જાતી હૈ; ઔર જબ વહી શરીર તથા ધર આદિ મિથ્યા પદાર્થોં મેં લગ કર પ્રબલ રજોગુણી ઔર વિષયમાં કા અનુરાગી ખન જાતા હૈ તબ અધમ, અજ્ઞાન, વિષય-લેાલુપતા ઔર અનૈતા છા જાતી હૈ.” શ્રીમદ્ભાગવત X X × × ચાહે દ્વિજ હા યા શૂદ્ર, જે દયાહીન મનુષ્ય જીવેાં કી હિંસા કરતા હૈ, વહી વૃષલ હૈ; ચાહે ગૃહસ્થ હૈ। યા સંન્યાસી, જો પરાયા ધન હરતા યા ચારી કરતા હૈ અથવા બિના દિયે હુએ પદાર્થ કા લે જાતા હૈ વહ વૃષલ હૈ; જો માતા-પિતા આદિ પૂજ્ય વ્રુજતાં કા ભરણ પોષણ નહીં કરતા ઔર પાપ કર કે ઉસે છિપાતા હૈ વહી વૃષલ હૈ.” ભગવાન બુદ્ધદેવ × X X × “જો પરી કા ખુરી દૃષ્ટિ સે દેખતા હૈ, વહ અપને સિર માનસિક વ્યભિચાર કા પાપ ચઢાતા હૈ.” ઇસા મસીહુ * * × * સુનતે । નહી સત્સંગ કે બિના ભગવાન કા રહસ્ય મિત્રતા, ઉસરે સુને બિના સંસાર–માહ નહી' જાતા ઔર મેહ છૂટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #605 -------------------------------------------------------------------------- ________________ પર શુભસંગ્રહ-ભાગ ૭ મો બિના ભગવાન કે ચરણે મેં દૃઢ અનુરાગ (પ્રેમ) નહીં હતા.” ગુસાંઈ તુલસીદાસજી “જે પરમાત્મા જગત કી ઉત્પત્તિ, સ્થિતિ ઔર લય કરતે હે, જે વિશ્વ કે ઈશ્વર હૈ, સાત સમુદ્ર જિનકી આજ્ઞા મેં રહતે હુયે પૃથ્વી કે ડૂબે નહીં દેતે, ઉન વેદ ઔર ઉપનિષદ દ્વારા પ્રતિપાદિત સબ જગત કે સાક્ષી ઔર સર્વજ્ઞ પ્રભુ કે ધન ઔર જવાની મેં મતવાલે હુયે મૂખ લેગ નહીં માનતે.” ભર્તુહરિ સ્વામીન મેં નમ્રતા, ગુણે મેં પ્રેમ, હર્ષ મેં સાવધાનતા, મંત્ર મેં ગુપ્તતા, શાસ્ત્રોં મેં સુબુદ્ધિ, ધન હાને પર ઉદારતા, સાધુઓ કા સંમાન, દુષ્ટો સે વિમુખતા, પાપે સે ભય, દુઃખ મેં કષ્ટસહિષ્ણુતા-ચે સબ કલ્યાણેછુક મહાત્માઓ કે ગુણ હૈ.” સેમેન્દ્ર ઉપવાસ, અલ્પભેજન, આજીવિકા કા નિયમ, રસત્યાગ, સદ–ગમી સમભાવ સે સહન કરના ઔર સ્થિર આસન સે રહનાયહ : પ્રકાર કા બાહ્યપ હૈ, ઔર પ્રાયશ્ચિત્ત, ધ્યાન, સેવા, વિનય, શરીરરસર્ગ ઔર સ્વાધ્યાય યહ છઃ પ્રકાર કા આવ્યંતર તપ હૈ.” મહાવીર તીર્થકર “અગર કોઈ બેલના જાને તો બોલી બડી હી અનમોલ ચીજ હૈ. પહલે હદય કે તરાજુ પર તૌલ કર હી બેલને કે લિયે મુંહ ખેલના ચાહિયે.” કશ્મીર “મનુષ્ય જિતના હી મન કી વાસનાઓં કા આદેશ પાલન કરતા હૈ, ઉતના હી અધિક રોગી, દુઃખી ઔર અસંતોષી બનતા હૈ.” વાલ્ડો દ્વાઈન “જબ તુમહારી ઈશ્વર કી ઓર અનન્ય દષ્ટિ હે જાયગી તબ તુરંત હી પ્રભુ કે સાથ તુમ્હારા મિલન હેગા ઔર જબ તુમ અપને તુચ્છ સ્વાર્થો તથા સાંસારિક પદાર્થો કી ઓર દેખોગે તબ તુરંત હી ભગવાન સે તુમહારા વિયોગ હો જાયેગા.” અબુબકર વાસતી સચ્ચા મિત્ર વહ હૈ જે દર્પણ કે સમાન તુમ્હારે દે કે યથાર્થ રૂ૫ સે તુમ દિખા દેતા હૈ. જે તુમહારે અવગુણે કે ગુણ બતલાતા હૈ વહ તે ખુશામદી હૈ, મિત્ર નહીં !” ગજાલી (“કલ્યાણ”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #606 -------------------------------------------------------------------------- ________________ • ૫૩ - - - - - - --- - - -- ઠર છી १२१-ठंडे छींटे (લેખક શ્રી. વિયોગી હરિજી) ૧-હમારે ઈસ મંગલ પ્રભાત કા નવ્ય નમસ્કાર સ્વીકાર કરે, પ્રભો! તુમ્હારી પવિત્ર પ્રેરણા કિ સુનહરી કિરણે હમારે વિશ્વધર્મ કે શુભ સંકલ્પ પર પડે– હી આશીર્વાદ દે, અખિલ વિશ! પુનઃ એક બાર નમસ્કાર સ્વીકાર કરો, વિશ્વાત્મન ! ૨-પરમપિતા તે તુહે મુક્ત સંતાન કે રૂપ મેં દેખના ચાહતા હૈ. ફિર તુમ ઉતાર કર્યો નહીં દેતે અપની યે પ્યારી સુનહરી બેડિયાંકે? “તુમ ઉસ વિAવેશ કી વાત્સલ્યમયી ગોદ મેં ખેલને જા રહે હે યહી બંધન ક્યા કમ હૈ ? ૩-ઇસસે કૌન ઇનકાર કર સકતા હૈ કિ યહ ભી ઉસ સિરજનહાર કા એક રૂ૫ હૈ? પર યહ કૈસે માન લેં, કિ બસ યહી ઉસ વિશ્વવિહારી કા પૂર્ણ રૂપ હૈ ? ૪-લે ભાઈયો ! ભલા બતાએ તો, તુમ્હારા દયાલુ પરમ પિતા હિંદૂ હૈ યા મુસલમાન ? બૌદ્ધ હૈ યા પારસી ? યહૂદી હૈ યા ઇસાઈ? ફિર તુમ “કુછ બન કર અપને પવિત્ર પિતૃકુલ મેં ક્યાં કલંક લગાતે હે ? પ–ધર્મવીર! જરા આંખ ખેલ; પહચાને, યે તુમ્હારે પ્યારે ભાઈ હી તો હૈં. હાં, ઉસી જગતપિતા કે પ્યારે પુત્ર, જિસકા દુલારચાર પાને કે તુમ આજ ગલી-ગલી કી ખાક છાનતે ફિરતે હો ? –તુમ્હારી યહ કૈસી પિતા કી પૂજા હૈ? ભાઈ કા હદયરક્ત પી કર અપને શહેય પિતા કે પૈર ૫ખારને જા રહે હો ને? ૭–દયાલુ પિતા તુમ્હારી યહ દુશાલે કી મહંગી ભેંટ પસંદ ન કરેગા. યહ જાનતે હે ન ભાઈ ! કિ ઇસ કિંમતી દુશાલે કા એક એક રેશા ઉસકે સૈકડે દુર્બલ બચ્ચોં કી રક્તહીન નોં સે ખિંચ-ખિંચ કર તૈયાર હુઆ હૈ ? ૮-અરે, યહ કિસ સહાદર ભાઈ કે રુધિર સે રંગ લાવે છે અપની તેજ તલવાર! તુમ્હારી ધાર્મિક દષ્ટિ મેં પરમ પિતા કે આંસુઓં કા કયા કુછ ભી મૂલ્ય નહીં હૈ ? ૯-તુમ્હારા પરમપિતા ઉસ અધજલી ઝપડી કી ટૂટી ખટિયા કે પાસ ખડા કબ સે તુમ્હારી રાહ દેખ રહા હૈ, તુમ યે રેશમી ગદ્દે કયા ઉસીકે લિયે બિછા રહે હે ઇસ મૌજમહલ મેં? મિત્ર ! થે મુલાયમ ગહે તુમને અપને હી ભાઇયોં કે કફન કે ટુકડે સે તૈયાર કિયે હું ને? ૧૦-કંચન કી કટોરી મેં યહ કેસરિયા દૂધ કિસે પિલાને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શુભસંગ્રહ ભાગ ૭ માં રહે હો? સાવધાન ! ઇસમેં તુમ્હારી સગી બહને કે કલેજે કા ખૂન મિલા હુઆ હૈ. તુમ્હારા પ્રેમી પિતા ઇસે કૈસે પિયેગા ? ૧૧–ઔર ક્યા સુબૂત ચાહતે હો ? હમારી આસ્તિકતા કા યહી સબસે બડા સુબૂત માની જા સકતા હૈ, કિ આજ હમ પશ્ચાત્તાપ કી પુનિત વેદી પર અપને હદય કે કુછ વેદના ભરે ગરમ ગરમ આંસ ચઢા રહે હૈં. હમ અપને રૂઠે રામ કે રે-જે કર હી રિઝા સફેંગે. ભાઈ હમારા તો કુછ ઐસા હી વિશ્વાસ હૈ. હમ અબ ઔર કયા પ્રમાણુ પેશ કરે તુમહારે ઈજલાસ મેં અપને આત્મવિશ્વાસ કા? ૧૨-ભાઈ ! તુમ બડે ભોલે હે ! ન જાને, કિસ અજ્ઞાત આલીશાન મકાન કી ખોજ મેં પરેશાન હૈ રહે હે ! દયાલુ સ્વામી કા સ્વાગત ક્યા ઇસ મૌજૂદા ઝુંપડી મેં ન હૈ સકેગા ? અરે, ઈસીકે બનાઓ, ઈસીકે સજાએ. ૧૩-ભાઈ! યહ સબ ઉસ વિકવેશ કે દયા-દરબાર મેં હાજિર હોને કી હી તૈયારી કર રહે હે ? તે ફિર અપના યહ રંગીન મજહબી લિબાસ ઉતાર ડાલો. વહાં તે, બસ, “મનુષ્યતા’ કી એક સાદી સફેદ ચાદર ઓઢ કર જાઓ. ૧૪-મત વિના છૂને સે; દે દે પ્રેમપૂર્વક ઉજલે હાથે સે અપને ઇસ પ્યારે બંધુ કા વિનૌના ઘાવ. તનિક દેખે તે, ઈસ સડે ઘાવ કે મવાદ મેં હે કર તુમહારે પરમ પિતા કી પ્યારભરી નજર તુમ્હારે ઉપર ક્યા છન–છન કર નહીં પડ રહી હૈ ? ૧૫–વંસ કરના આસાન હૈ. સૃજન કરો, તો હમ તુમહે પુરુષાથી માનેં. હાં ભાઈ ! એક બાર તે દુનિયા કે વિનાશ મેં સે વિકાસ કી એક પ્યારી ઝલક દિખા દે. પર યાદ હૈ ન-યહ પુરુષાર્થપ્રદર્શન કેવલ પ્રભુકૃપાસાધ્ય હૈ. ૧૬-મિત્ર ! કર્યો કિસી ગરીબ કા છ જલાતે હૈ ? વહ તેજ આંચ ક્યા કભી તુમ્હારે અંતસ્તલ તક નહીં પહુંચતી ? યદિ નહીં, તો કય એકાત્મવાદ' કા થથા પ્રચાર કર રહે છે ? ૧૭-એક બાર સ્વાર્થ ત્યાગ કર તો દે. પડતા હૈ દૂસર પર ઈસકા કુછ પ્રભાવ યા નહીં ? નિશ્ચય હૈ, કિ વે લોગ ભી તુમ્હારે આત્મત્યાગ કા અનુકરણ કરેંગે ઔર ઈસ પ્રકાર તુમ ઉસ પ્રશસ્ત પથ પર પહુંચ જાઓગે, જહાં પરાર્થ હી સ્વાર્થ માના જાતા હૈ. ૧૮-મિત્ર ! અપની અંતરાત્મા કા અનાદર ન કરો; કોંકિ ઇસકા સ્પષ્ટ અર્થ હૈ જગત કા તિરસ્કાર ઔર ઈશ્વર કા વિદ્રોહ ! તુમને ઈસકા ક્યા કોઈ ઔર અર્થ લગાયા હ ? | ( કલ્યાણ”ના એક અંકમાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #608 -------------------------------------------------------------------------- ________________ પક્ષ જ ન્મ - v /s • vy: ગરીબી બૂટી १२२-गरीबी बूटी (લેખક–સ્વામી શ્રી માધવાનંદજી) એક સમય ગુરુજી કે પાસ જા કર શિષ્ય ને પ્રણામ કિયા ઔર કહા હે દીનદયાલ ! મેં બડા ગરીબ દૂ, મુઝે અમીર બના દો.” ગુરુજી બોલે “પુત્ર ! – ધન્ય હૈ, જે તુઝે ગરીબીરૂપી બૂટી પ્રાપ્ત હુઈ હૈ. ઇસે જતન સે રખ ઔર અમારી કી હવશ કે છોડ કર ઈસ ગરીબીરૂપી બૂરી કા સેવન કરતા રહ. દેખ, સ્વયં સબસે છોટા બનના ઔર સબકે અપને સે બડા બનાના હી ઈસ ખૂટી કા પથ્ય હૈ. પથ્ય ન બિગાડના. પથ્ય બિંગડને સે સન્નિપાત હે જાતા હૈ. – ઈસ સંસાર મેં ઉંચે ઊંચે મહલ ઔર હાથી ઘોડે આદિ સવારિયાં દેખ કર લલચાતા હૈ; પરંતુ યાદ રખ, યે સબ ચીજૈ તેરા પ બિગાડનેવાલી હૈ. સાવધાની સે પથ્ય કરતે હુયે ગરીબીરૂપી બૂરી કા સેવન કર. યહ બૂરી અમૃતતુલ્ય હૈ. ઇસકે પાન કરને સે તુ અમર હેગા, સર્વ દુઃખ સે ટ જાયેગા. યહ ગરીબી બૂટી અવશ્ય હી દેખને મેં ખરખરી ઔર સ્વાદ મેં કડવી હૈ, પરંતુ ઈસકા ગુણ અમૃત કે સમાન હૈ, યહ અમરતા દેતી હૈ, ઈસસે મોક્ષ મિલતા હૈ. ભારત કે ઋષિમુનિ ઇસી બૂટી કા સેવન કરને સે સર્વશક્તિમાન હુયે ઔર જગત મેં પૂજ્ય માને ગયે. અમીરોં કો યહ બૂટી નહીં મિલ સકતી, અમીર બનને કી ઈરછા સે પ્રકૃતિ કે બિગડને સે સન્નિપાત હે જાને કા ડર હૈ. અત એવ ઇસ ઇચ્છા કે હી છોડ દે! ( “કલ્યાણુ”ના એક અંકમાંથી) કawk Ink AGT i, | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૯૬ શુભસંગ્રહ-ભાગ ૭ મે १२३-स्त्रीजीवन विषे स्वामी विवेकानंदनांवीस सूत्रो (સંગ્રાહક- જયન્તીલાલ મંગળજી ઓઝા, બી. એ. બી. ટી.) [આ યુગના એક સમર્થ પુરુષનાં વચનોમાંથી સ્ત્રીજીવનને લગતાં વીસ સૂત્ર સંગ્રાહકે “શારદા”ના દિવાળી અંકમાં રજૂ કરી સ્ત્રીશકિતનો સરસ ખ્યાલ આપે છે. તંત્રી “શારદા ] ૧-વિધવાવિવાહ અને નારીજાતિને લગતા પ્રશ્ન સંબંધી મને ફરી ફરીને પૂછવામાં આવે છે. હું છેવટને જવાબ આપું છું કે – શું હું વિધવા છું કે મને એ અર્થહીન પ્રશ્ન પૂછવામાં આવે છે? શું હું એક સ્ત્રી છું કે તેને લગતા પ્રશ્નો ઉકેલ મારી પાસેથી માગવામાં આવે છે? ૨-એ ખરું છે કે, તેમને (સ્ત્રી જાતિને) લગતી ઘણુ ગંભીર ગુંચ ઉકેલવાની છે, પણ એ દરેકનું નિરાકરણ “કેળવણું એ જાદુઈ શબ્દથી થઈ શકે એમ છે. ૩-સ્ત્રીજીવનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવાને તમને (પુરુષજાતિને) શે અધિકાર છે? શું તમે પરમેશ્વર છે કે દરેક વિધવા અને દરેક સ્ત્રી ઉપર હુકમ ચલાવવાની ધૃષ્ટતા કરો છો? સ્ત્રી જાતિને જ એ પ્રશ્નની મીમાંસા કરવાની સત્તા છે. બસ કરો! તેઓ જ સ્ત્રીજીવનને લગતા પ્રશ્નને નિકાલ લાવશે. ૪–પહેલાં સ્ત્રીઓને કેળવણી આપે અને બધી દખલગીરીથી દૂર રહે; પછી પિતાને માટે કયા કયા સુધારા કરવા આવશ્યક છે એ તેઓ તમને કહેશે. તેમને લગતા વિષયમાં માથું મારવાને પરવાને તમને આપે છે કેણે? પભારતવર્ષના અધિકાંશ સ્ત્રીસમાજના ખ્યાલમાં આવી શકે તેથી પણ વધારે સારી કેળવણી દરેક અમેરિકન સ્ત્રીને મળે છે. એજ જાતની પ્રથા આપણે ત્યાં પણ કેમ ચાલુ ન થઈ શકે? આપણે જરૂર એ દાખલ કરવી જોઈએ. ૬-અમેરિકનો નારીજાતિ સાથે ધાર્યા કરતાં પણ વધારે સારું વર્તન ચલાવે છે, અને તેથી જ તેઓ આટલા બધા સમૃદ્ધ, વિદ્વાન, સ્વતંત્ર અને પ્રભાવશાળી છે. આપણે આવા નમાલા, દુઃખી અને નિસ્તેજ છીએ તેનું કારણ પણ ખુલ્લું જ છે. 9-સી કેળવણીનું પ્રથમ પગથીઉં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #610 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીજીવન વિષે સ્વામી વિવેકાનંદનાં વીસ સૂત્રા ૫૯૭ આપણેા હિંદુ સ્ત્રીવર્ગ વિશુદ્ધિ, પવિત્રતા એટલે શું એ સહેલાઈથી સમજી શકે છે; કારણ કે એ તે તેમનેા મહામૂલે વારસે છે. પ્રથમ તે એ આદનેજ તેમનામાં સવથી વિશેષ મૂઢ અનાવા, જેથી તેમનુ' ચારિત્ર્ય દઢ બને. આ ચારિત્રને મળે જીવનની દરેક અવસ્થામાં–પરિણિત જીવનમાં અથવા તે આજીવન કુમારી રહેવા માગે તે તે અવસ્થામાં-પેાતાની વિશુદ્ધિથી જરા પણ ડગવા કરતાં તેઓ મૃત્યુને વધાવી લેશે. ૮–પેાતાના જીવનમાં ઉભી થતી દરેક 'ચ ઉકેલી શકે એવી સ્થિતિમાં આપણે સ્ત્રીજાતિને મૂકવી જોઈએ. ૯–આપણી માતૃભૂમિના કલ્યાણને માટે તેનાં કેટલાંક માલકેએ આવું નિર્માંળ બ્રહ્મચારી વ્રત સ્વીકારવુ જોઇએ. . ૧૦-આ યુગની જરૂરીઆતના વિચાર કરતાં એ ખાસ આવશ્યક લાગે છે કે, તે ખાલકામાંથી કેટલાંકને વૈરાગ્ય-ત્યાગના પુણ્ય પ્રભાવી આદર્શમાં પલેટવા જોઇએ, જેથી તેએ અતિપ્રાચીન કાળથી તેમનામાં સુદૃઢ જડાઇ ગયેલી વિશુદ્ધિથી ખલાન્વિત થઈ આજીવન કૌમારવ્રતની દીક્ષા ગ્રહણ કરે. ૧૧–સાથે સાથે બીજા શાસ્રા અને પરીપકારક અન્ય ઉપચેગી માખતા પણ તેમને શીખવવી જોઇએ. ૧૨-ઇતિહાસ અને પુરાણ, ગૃહવ્યવસ્થા અને કલા, ગૃહસ્થજીવનની જો અને આદશ ચારિત્ર્ય ઘડનાર નીતિસૂત્રેા–એ બધું અર્વાચીન વિજ્ઞાનની મદદથી તેમને શીખવવાનું છે; અને તેમને નૈતિક તથા આધ્યાત્મિક જીવનની કેળવણી પણ જરૂર આપવી જોઈએ. યથાયેાગ્ય ગૃહિણી તરીકે દીપી નીકળે એ આપણું લખિંદુ હોવુ જોઈએ. ૧૩–કન્યાશાળાઓમાં સર્વ પ્રકારના શિક્ષણનું કામ સુશિક્ષિત વિધવાઓ તથા બ્રહ્મચારિણીઓ દ્વારા ચાલવું જોઇએ, આ દેશમાં સ્ત્રીકેળવણીની સસ્થાએ સાથે પુરુષવના સંસર્ગ ન હાય એ ઇચ્છવા ચેાગ્ય છે. ૧૪-ધમ, કલા, વિજ્ઞાન, ગૃહવ્યવસ્થા, રસેાઇ, સીવણ અને આરાગ્યશાસ્ત્ર-આ બધાંના પ્રધાન મુદ્દે આપણા સ્રોવગ ને શીખવવા જોઈએ. તેઓ નવલકથાએ, કલ્પિત વાર્તાઓ વાંચે એ ઇષ્ટ નથી. તે સાથે એ પણ ખર્' કે, માત્ર દેવદેવીઓની પૂજનવિધિ શીખવવી એ પણ કેળવણી નથી. દરેક વિષયમાં તેમની કેળવણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #611 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૭ મો અજ્ઞાનાંધકાર દૂર કરનાર હોવી જોઈએ. સ્વાર્થ ત્યાગનાં ઉચ્ચ સૂત્ર પ્રત્યે તેમનામાં ભક્તિભાવ જાગે એટલા વાસ્તે આપણી કન્યાઓની દષ્ટિ સન્મુખ આપણે આદર્શ ચરિત્રે ધરવાં જોઈએ. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી, ખન્ના અને મીરાંબાઈનાં ઉન્નત દષ્ટાંતે આપણે તેમનાં મન પર ઠસાવવાં જોઈએ અને આ આદર્શ અનુસાર ચારિત્ર્યનું સંગઠન કરવાને આપણે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. ૧૫-આ દેશના પુરુષવર્ગને કહેતે આવ્યો છું, તેજ આ દેશના સ્ત્રી સમાજને પણ હું કહીશ. ભારતવર્ષમાં અને સનાતન ધર્મમાં ઉંડી શ્રદ્ધા રાખે, આશાવાદી અને સશક્ત બને. સ્મરણ માં રાખે કે, હિંદુઓને બીજા પાસેથી ગ્રહણ કરવાનું ઘણું થોડું છે, અને બીજી પ્રજાઓને મુકાબલે આપવાનું ઘણું જ છે. ૧૬-ત્રીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યા પછી જ પુત્રીનાં લગ્ન કરવાં જોઈએ; તે પ્રમાણે કન્યાઓએ પણ અમુક વય સુધી બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ, અને માતપિતાએ તેમની કેળવણી માટે વ્યવસ્થા કરવી જોઈએ. ૧૭-આર્યાવર્તની સ્ત્રીઓએ સીતાજીને પગલે આગળ વધી વિકાસ સાધવે જોઈએ અને તે જ માત્ર એક રસ્તે છે. ૧૮–બીજી બાબતે સાથે તેઓએ શાર્ય અને તેજસ્વિતા મેળવવાં જોઈએ. આ યુગમાં વસંરક્ષણ કરવાનું શીખવું એ પણ તેમને માટે જરૂરનું છે. ૧૯–આપણું જોવામાં આવે છે કે, સીતાજીના આદેશથી વિરુદ્ધ દિશામાં જે આપણે સ્ત્રી જાતિને પશ્ચિમાત્ય રહેણી કરણીની શિક્ષા આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે તે તરતજ નિષ્ફળ જાય છે. ૨૦–તમે સ્ત્રી જાતિની સ્થિતિ સુધારી શકે એમ છે? તે તમારા કલ્યાણની આશા છે; નહિ તે પછી જે હાલતમાં સબડયા કરે છે તેમાંજ પડયા રહેશે. (“શારદા”ના દિવાળી અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #612 -------------------------------------------------------------------------- ________________ માતૃવેદના १२४-मातृवेदना (લેખક:-શ્રી. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ) રે! ઉઠે ઉઠે નરનારીઓ તન ભારતનાં ! તજી આળસ ઉંધપ્રમાદ હે તન ભારતનાં ! તવ જનની દુઃખમાં ઝૂરતી તન ભારતનાં ! એ પિકારે દઈ સાદ હે તન ભારતનાં ! એ ભાસે ભૂખથી બહાવરી તન ભારતનાં ! સહુ અંગ દીસે છે ક્ષીણ હે તન ભારતનાં ! ત્રીશ કાટિ સંતાન છતાં તન ભારતનાં ! કયમ માત બને બલહીન હે તન ભારતનાં ! એ કેશ છૂટે વિલપી રહી તન ભારતનાં ! શિર ઉગ્યાં દુઃખનાં ઝાડ હે તન ભારતનાં ! એ લુંટાણી વીર–માવડી તન ભારતનાં ! પડી પરદેશીની ધાડ હૈ તન ભારતનાં ! એની લૂંટી લીલી વાડીઓ તન ભારતનાં ! વળી લૂંટયા ધનભંડાર હે તન ભારતનાં ! રસ કસે ભર્યા ઘર લૂટિયાં તન ભારતનાં ! વળી લૂંટયા શુભ શણગાર તન ભારતનાં ! અરે! વસ્ત્ર ઉતાર્યા અંગથી તન ભારતનાં ! કરી અર્ધ ઉઘાડી કાય હે તન ભારતનાં ! એનાં મહી માખણુધી ચેરિયાં તન ભારતનાં ! વળી ગીધન ગુડયું હાય ! હે તન ભારતનાં ! ભીડભંજન માંગ્યો રેંટિયો તન ભારતનાં ! કરી જગમાં સૌથી રાંક હે તન ભારતનાં ! એને જકડી જંજીર નાખીને તન ભારતનાં ! વાન્ય છે આડો આંક હૈ તન ભારતનાં ! એના જીવનની જડીબુટ્ટીઓ તન ભારતનાં ! ત્રણ–ધેનુ, ધરા ને ત્રાક હે તન ભારતનાં ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #613 -------------------------------------------------------------------------- ________________ ૬૦6. N vvvvvvvN v vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv શુભસંગ્રહ–ભાગ ૭ મે મૂળ ખાદી એનાં સ્થાનમાં તન ભારતનાં ! રાપ્યાં વૃક્ષ ઘણાંક હે તન ભારતનાં ! એને ઉંડા ઘાવ ઘણા કર્યા તન ભારતનાં ! વહે અંગ રુધિરનાં પૂર હો તન ભારતનાં ! એનાં હાડ હવે ગળતાં દીસે તન ભારતનાં ! નથી મુખડે પ્રાચીન નૂર હે તન ભારતનાં ! રે! ઉઠો ઉઠે નરનારીઓ તન ભારતનાં ! યમ આમ બન્યાં બેભાન હે તન ભારતનાં ! અરે ! ઉઘશે ક્યાં લગી તન ભારતનાં ! થયું જીવતર આ વેરાન હે તન ભારતનાં ! તવ પ્રમાદ પર વીજળી પડે તન ભારતનાં ! આળસને ડસજે નાગ હે તન ભારતનાં ! પરદેશી ભભકના મહને તન ભારતનાં ! મૂળમાંથી લાગે આગ હે તન ભારતનાં ! + + તવ પુનિત ચરણમાં વંદના હૈ ભારત મા ! તુજ તનુજ છીએ તૈયાર દેવી ભારત મા ! ત્રણ જીવનની જડીબુટ્ટીઓ હે ભારત મા ! સી સિંચીશું ધરી યાર દેવી ભારત મા ! ખૂબ ધરા ધીંગી આ ખેડશું છે ભારત મા ! સંધરશું ધાન્ય કપાસ દેવી ભારત મા ! ગૌધન સહુ ઘર ઘર રાખશું હે ભારત મા ! તને પાશું તાજી છાશ દેવી ભારત મા ! લઈ ચક્ર સુદર્શન રેંટિયે હે ભારત મા ! કાંતીને કરશું દંગ દેવી ભારત મા ! એની ખાદી પહેરી ખંતથી હે ભારત મા ! બહુ ધરણું અંગ ઉમંગ દેવી ભારત મા ! બહુ લખ્યાં વાંચ્યાંને ચીતર્યા છે. ભારત મા ! પણ ઈ બધી તાકાત દેવી ભારત મા ! થયાં એથી હાડ હરામનાં હે ભારત મા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #614 -------------------------------------------------------------------------- ________________ માતૃવેદના ગમે વણ મહેનતની વાત દેવી ભારત માં ! હવે આજ અમે સૌ જાગી હે ભારત મા સમજયાં સહુ સઘળે મમ દેવી ભારત મા ! પટ પરદેશી ઝટ ત્યાગવા હે ભારત મા ! જે કતે સમજી ધર્મ દેવી ભારત માં ! નહિ કોઈ રહે નવરાં હવે હૈ ભારત મા ! શરૂ થશે સુદર્શન યજ્ઞ દેવી ભારત મા ! સહુ મળી આહુતિ આપશું છે ભારત મા ! જોઇ દેવ થશે મન મગ્ન દેવી ભારત મા ! દિગ્વિજય થશે દશ દિશમાં હે ભારત મા ! વિસ્તરશે પ્રૌઢ પ્રતાપ દેવી ભારત મા ! થઈ હૃદય સચેતન માવડી હે ભારત મા ! તજી અંતરથી સંતાપ દેવી ભારત મા ! નીર આવ્યાં ને હર્ષનાં હે ભારત મા ! તજી મૂછ જાગ્યા પ્રાણ દેવી ભારત માં ! મુખ આશામાં મલકી રહ્યું છે ભારત મા ! વદતી મુખ ગંભીર વાણુ દેવી ભારત મા ! + પ્રિય પ્રાચીન ગૌરવને મરે મુજ સંતાને ! છા શક્તિના ભંડાર પ્યારાં સંતાને ! બહુ જગમાંહે જશવંત છો મુજ સંતાનો ! છો ધર્મ હૃદય ધરનાર ચારાં સંતાનો ! ૫ માંધાતા સરખા થયા મુજ સંતાને ! પૃથુ સગર સમા બલસીમ પ્યારા સંતાને ! હતી રામ ને લક્ષ્મણ જોડલી મુજ સંતાને ! વળી ભડ અર્જુન ને ભીમ પ્યારાં સંતાને ! અતિ સમર્થ નષિમુનિઓ હતા મુજ સંતાને! વળી કૃષ્ણ સમા ભગવાન મારાં સંતાનો ! તવ શૌર્ય જગતભર ગાજતું મુજ સંતાને ! હતું સંયમ શાંત સુકાન યારાં સંતાને ! શુ. ૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #615 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ક શુભસંગ્રહ-ભાગ ૭ મો એ સ્મરી સકલ ફરી ઊઠજે મુજ સંતાને ! કરવા શુભ જીવન પ્રયાણ પ્યારા સંતાને ! તવ સુજશ દિગંતે ગાજશે મુજ સંતાને ! પ્રેરાશે જગમાં પ્રાણ પ્યારાં સંતાને ! કસી કમર ધસે કર્તવ્યમાં મુજ સંતાને ! છે વીરભૂમિના છોડ પ્યારાં સંતાનો ! મુજ હાડ નથી હલકું અરે ! મુજ સંતાને ! નથી જગમાં મારી જોડ પ્યારાં સંતાને ! મન ધારે ઉન્નત ધારણા મુજ સંતાન ! ઊલટશે ચેતન અંગ પ્યારાં સંતાને ! તવ આત્મા પ્રબલ પ્રકાશશે મુજ સંતાને ! કંઈ ચડશે નવલો રંગ પ્યારાં સંતાને ! આ જંજીર પલમાં તૂટશે મુજ સંતાને ! દુઃખ દળદર થાશે નષ્ટ મારાં સંતાનો તવ પુનિત સબળ પુરુષાર્થની મુજ સંતાન ! જુઓ રાહ જુએ અદૃષ્ટ પ્યારાં સંતાનો ! ભૂખી પરદેશી પટની જળ મુજ સંતાને ! મારૂં ચૂસે સકલ રુધિર પ્યારાં સંતાને ! દૂર ફેક એને અંગથી મુજ સંતાને ! તો બનશે સ્વસ્થ શરીર પ્યારાં સંતાને ! એને ઝેરી દંશ રૂઝાવવા મુજ સંતાને ! છે ખાદી વિષ્ણુ સહુ ન્યૂન મારાં સંતાને ! લઈ હાથે રૂપાળે રેંટિયે મુજ સંતાન ! જગે સહુ અવિરત ધૂન પ્યારાં સંતાનો ! + + + એ જગદીશ્વર કરુણાનિધિ પ્રભુ ભારતમાં, દઢ શ્રદ્ધા ને વિશ્વાસ દેજે ભારતમાં તારી પ્રિય પતેતી એક એ પ્રભુ ભારતમાં, ભરી હેડે દિવ્ય હુલાસ દેજે ભારતમાં. અતિ આત્મવિશુદ્ધિ સ્થાપજે પ્રભુ ભારતમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #616 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ vv માતૃવેદના અંતરમાં નિર્મળ પ્રેમ દેજે ભારતમાં. હરી ફસંપ ને કડવાશ સૌ પ્રભુ ભારતમાં, પ્રસરાવી કુશળતા ક્ષેમ દેજે ભારતમાં બધી ધરા લીલીછમ રાખજે પ્રભુ ભારતમાં, મેં માગ્યા મીઠા મેહ દેજે ભારતમાં સુખી જીવતર સાદું આપજે પ્રભુ ભારતમાં, વળી ધીંગા ઘડબા દેહ દેજે ભારતમાં દે ભુગર મગ શી બાજરી પ્રભુ ભારતમાં, વળી મેતી સરખી જુવાર દેજે ભારતમાં. દે પરસેવાના પાક સહુ પ્રભુ ભારતમાં, જે જોતાં ઉપજે પ્યાર દેજે ભારતમાં. મતવાલી ભેંશે આપજે પ્રભુ ભારતમાં, ગરી ગાવલડીનાં દૂધ દેજે ભારતમાં શુભ ઉદ્યમ એવા આપજે પ્રભુ ભારતમાં, તન મન ધન થાયે શુદ્ધ દેજે ભારતમાં. દે ભૂપતિ પ્રેમભભુકતા પ્રભુ ભારતમાં, વળી પંચ ધરમનાં ધામ દેજે ભારતમાં દે મહાજન સૌ સતવાદીઆ પ્રભુ ભારતમાં, વળી ગોકુળિયશાં ગામ દેજે ભારતમાં. દેજે રણજતે રેંટિયે પ્રભુ ભારતમાં, વળી ઉજળા દેવ કપાસ દેજે ભારતમાં. તારી કૃપા એના પર ઉતરે પ્રભુ ભારતમાં, ત્યાં સૌને સરસ સમાસ દેજે ભારતમાં. (“શારદા”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #617 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ શુભસંગ્રહ-ભાગ ૭ મો १२५-स्वतंत्रताना सूर (લેખક:-શ્રી. કેશવ હ. શેઠ ) દેવનિ ૨ મેઘાછાદિત ગગનપ્રદેશ ગોરંભા હતા અને અસ્વસ્થ જનતાને આંતરપ્રદેશ અણદીઠ જવાળામુખી ધૂંધવાયા હતા. મહેરામણ ગાજતો નહોતઃ પંખેરુ ટહુકતાં નહોતાં. ઘંટારવ સિવાયનાં દેવળ આજ સાવ શાંત લાગતાં દિશાઓ શાંત ભાસતી: પ્રકૃતિલીલા શાન્ત ભાસતીઃ પ્રચંડ ધનરજન સાથે, એકાએક તૂટી પડતી વીજળીના વજ-કાટકે શ્વાસ જેમ થંભી જાય, તેમ નીરવ શાંતિ સાથે સમસ્ત જનતા, આજે તેના નાયકની હાકલ કાજે થંભી ગઈ'તીઃ કઈ જલીમ સલતનતના સીતમોથી નાપાક થતી ધરતીને જોવા સારૂ જાણે હમણાં જ પ્રલયની ઝડીઓ મૂસળધારે વરસવાની હોય એમ મેઘાચ્છાદિત ગગનપ્રદેશ ગોરંભાયો હતો અને પરાધીનતાના અવશેષમાત્રને પ્રજાળી નાખનારે પ્રચંડ જવાળામુખી, સમસ્ત જનતાના દિલેદિલમાં ધખી રહ્યા'તે. અને આભ ચીરતો હદયભેદક પડછંદ પડેઃ “મૃત્યુ કે મુકિત !” તરતજ દશે દિશાઓમાં પડઘે ઝીલાયેઃ “મુકિત!” મુક્તિના એ મૉંની ખેલ ખેલાયે દોઢ સૈકું વીતી ગયું, છતાં જ્યારે જ્યારે, મદઝરતા માતંગ પર માયાનું આવરણ ઝિંટનાર પેલા સફરી સોદાગરનાં તાંડવનૃત્ય મંડાય છે, ત્યારે ત્યારે તે મુક્તિગાથા તરબતર તાજી થાય છે. તે નાયકનું નામ પિટિક હેત્રી: વર્જિનિયાની પ્રાંતિક સભા, અમેરિકાથી ગાજી રહી'તી. તેની સમક્ષ તેણે અંગારઝરતાં શબ્દતીર છેડયાં, તેણે પરાધીન અમેરિકાને પડકાર્યા --“બોલો, બિચારા” બનવું છે કે બહાદૂર 2 કલંક વાંચ્છો છો કે કીતિ ? ગુલામીમાં ગુંગળાઈ મરવું છે કે સ્વતંત્રતાની સ્વર્ગીય હવામાં વિહરવું છે?” અને તેની કાતિલ કીકી, વીજળીવેગે ભરી સભામાં ફરી વળી. ક્ષણભર થંભીને પુનઃ તેણે પડકાર કીધે – “સાવધાન ! કાન હોય તો સાંભળો અને સાન હોય તો સમજી લ્યો, કે જે ધરતીએ જન્મ દીધો, જેના રસકસ વડે પ્રાણુનું પિષણ થયું, જે જનેતાએ જીવનને ચેતન પાયાં, એની લાજ લૂંટવા દેવી કે જનની દેવીની ઈજજત જાળવવી, એ આજ તમારા હાથની વાત છે.” અને માનવમેદનીના મહાસાગરમાં હવે સ્વાર્પણની ભરતીના ભાવ સળકવા માંડયા. નાયકે છેલ્લા બોલ છોડયાઃ– તરંગીને કાજે જંગ નથી; નફાતોટાનો વિચાર કરનાર બિલકુલ બેવફા છે, એને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #618 -------------------------------------------------------------------------- ________________ - - -- - - -- - - - * M r . * * સ્વતંત્રતાના સૂર ૬૦૫ કાજે અહીં સ્થાન નથી; માઁ હોય તે મયદાન પડે; પડેાસીના ઘરધણી થઈ બેઠેલા આપખુદ સત્તાધારીઓ સામે લડે; સહાય જીતે કે અમર નામના કરીને શહીદ થાય–કહી ઘો, સ્વદેશ માટે શિરને સાટે—કાણ છે તૈયાર ?” અને “જયકાર'ના જ ગે-નિર્દોષથી દિગંત ગાજી રહીઃ દિલદિલની દિલરૂબાના તાર ઝણઝણું ઉઠયા–“મૃત્યુ કે મુક્તિ !” અને એ મુક્તિની તમન્ના કોણે જગાડી ? આપણે ત્યાંની દરિયારાણુની થતી સબરસ લહાણુ પેઠે અમેરિકાનાં “ચલાપાણએ !” અંગ્રેજોની તે કલંકકહાણુ કાંઈક આવી છેઃ કાન્સ ફેન્ચોનું, જર્મની જર્મનું, અરબસ્થાન આરબોનું, તુર્કસ્થાન તુર્કોનું, હિંદુસ્થાન હિંદીવાનું, ઈલિસ્થાન અંગ્રેજોનું, તેમ અમેરિકા અમેરિકાનું હોઈ શકે; તથાપિ અંગ્રેજ ભાવના તો “માઈટ ઈઝ રાઈટ' ની ! “સત્તા એજ સત્ય'ના એ પૂજારીઓએ અમેરિકામાં જોર જમાવ્યું, ત્યાં અંગ્રેજોની આણ વતી! ત્યાંની પાર્લામેન્ટમાં એકલા અંગ્રેજજ ચુંટાય ! તેમનાજ ભેજાને સૂઝે ને રૂચે એવા કાયદાકાનુન રચાય અને અમેરિકન પ્રજાપર તેને અમલ થાય ! કોઈ મંગલ મુહૂર્તે અમેરિકાના દિલમાં ઉગ્યું, કે “ આવી ગુલામી કેમ વેઠાય !” તેમણે અંગ્રેજો પ્રત્યે માગણી કરી, કે અમને કરવેરાથી ચૂસી લે છે, તે તમારી પાર્લામેન્ટમાં અમારા પ્રતિનિધિની ખુરશી હરગિજ હોવી જોઈએઃ” પરંતુ અંગ્રેજોને હઠયોગ” કોનાથી અજાણ્યો છે ! માગણી તરછટ તરછોડાઈ-બલકે બળજેરીની લાગણું એવી દર્શાવાઈ કે અમેરિકન પર ચહાનો કેરેકડકડત ન કર નંખાયો ! અને એવો સ્વાર્થોધ શાસનમદ અમેરિકાથી ન સંખાય, એમની ધેરી નસોમાં ધસમસતું સ્વતંત્રશાણિત ઉછળી આવ્યું. એમના હૈયાના પ્રત્યેક ધડકાર–એમના શ્વાસે ઉસે એકજ ગાન ગુંજી રહ્યું -“ક્રાન્તિ સિવાય શાંતિ નથી.” ઉનિને અગ્નિ ભભૂકી ઉઠયો. સન ૧૭૭૪ થી ૧૭૮૩ સુધી અંગ્રેજો વિરુદ્ધ અમેરિકનોએ તુમુલ યુદ્ધના મોરચા ઠેક્યા. યુદ્ધને મેચ્ચે અંગ્રેજોનું પેલું જીવનસૂત્ર–“સત્તા એજ સત્ય–છુંદાઈ ગયું અને સત્ય યુદ્ધને અંતે, અમેરિકાની જ અમેરિકામાં સત્તા પ્રવતી. ઇતિહાસ બે લે છે, કે પેલે નાયક-પેટ્રિક હેત્રી–અમે રિકાને સ્વતંત્ર જોવા જેટલું જીવ્યા હતા. અમેરિકા કરતાં જુદાજ પ્રકારના અને આત્મબળથી પ્રેરાયલા ધર્મયુદ્ધ વડે હિંદને સ્વતંત્ર જેવા જેટલો હિંદનાયક દીર્ધાયુ હો એમ આપણે અહનિરંતર ઈચછીએ અને એની જ ભાવના જીવનમાં વણી લઈએ – www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #619 -------------------------------------------------------------------------- ________________ wwwuuuuw wwww શુભસંગ્રહ-ભાગ ૭ મે અન્યાયથી થવા મુક્ત, જે આત્મા-બળ વાપરે; પ્રજાનાં તો ઘણાં કષ્ટો, નષ્ટ થાય જ આખરે –ગાંધીજી દવનિ ૫ કહી ઘો, કે અમે નામર્દ છીએ; સિંહણનું નહિ, પણ શિયાળનું ધાવણ ધાવીને ધરતીને ભારે મારનાર છીએ; મનુષ્યને ચામડે મઢાયેલાં ક્ષુદ્ર જીવજંતુ છીએઃ શું છે તમારે અંતિમ નિર્ધાર ? મરતે–જીવતે આજ છેલ્લી વાર તમારો નિર્દોષ મારે શ્રવણે પડવા દો. તમારા અંતિમ નિશ્ચયમાં દેશનો જય છે અથવા જીવલેણુ ક્ષય છે. દેશવાસિયો! નામર્દ હે, તો કહી દે કે યમદેવ આવીને તેના નરકાગારમાં નાખવા અમને ન લઈ જાય ત્યાં સુધી પરાધીનતાની જ છરોમાં જકડાઈ રહીશું...” “ હરગિજ નહિ; ફરજ બજાવતાં ફના થઈશ ! ” ગગન ભેદતા ભૂષણ પડછંદ વાએ દિગંતને ગજાવી મૂકી અને સ્વીડન સરદાર ગેસ્ટાવાસની ગજ ગજ છાતી ફૂલી. તેણે ઘોર ગરવ કીધેઃ “ શાહબાશ, બિરાદરો ! ત્યારે સજજ થાઓ. મુહૂર્તને પાંખો થાય તે પહેલાં જગે ઝુકાવો અને સ્વીડનને સ્વતંત્ર બનાવો.” એ પંદરમી સદીની તેજેજક્વલ તવારીખ છે; જ્યારે ડેન્માર્ક અને નેર્વેના નરેશે–બીજા ક્રિસ્ટિયને– સ્વીડનને સ્વાધીન કીધું તું. રાજાને જીતને જલદ કેફ ચઢઃ સત્તાને મદ ચઢયેઃ અભિમાની રાજા માની બેઠે, કે સ્વીડન હવે “યાવચંદ્ર દિવાકરી પરાધીનતાની શંખલામાંજ બદ્ધ થઈ રહેવાનું ! સ્વતંત્રતાની સુગંધ સરખી તે ન લઈ શકે, વાતે રાજાએ અમાનુષી અત્યાચાર ગુજારીને પિતાને કારમો કર૫ બેસાડો. રાજા નિશ્ચિત થયો, નિર્ભય થયો અને નિરાંત મને કોપનહેગનમાં વિહરવા લાગ્યો. પરાધીન સ્વીડનવાસીઓ પરસત્તાની ઝુંસરી તળે મનોમન ગુંગળાઈ મરતા હતા. એમના હૈયામાંથી સ્વતંત્રતાની જવલંત ત હોલવાઈ ગયેલી નહોતીઃ માત્ર એના પર આવરણ છવાયેલું હતું. આવરણને વીખેરી નાખવા સારૂ તેમનાં અંતરસાધન, સંજોગોને અનુકૂળ તક શોધી રહ્યાં'તાં. એમાં એક મુખ્ય, નાયક, તે ગેસ્ટાવાસ. ગેસ્ટાવાસ એટલે નર્વેનરેશને મન જાણે કરાળ કાળ ! તેને સર્વનાશ કરવામાં પેલા સત્તાધીશે માણસાઈ માત્રને ગુમાવી હતી; ગેસ્ટાવાસની જનેતાને, તેના જનકને, તેના બ્રાતા અને ભગિનીને દૈત્ય દિલના શાસકે રીબાવી રીબાવીને મારી નાખ્યાં હતાં–ગેસ્ટા વાસની સમરસંમુખ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #620 -------------------------------------------------------------------------- ________________ nonnnnnnnnnnn mannnnnnnnnnnnnnnnnnnn સ્વતંત્રતાને સૂર ૬૦૭ –અને ગેસ્ટાવાસ ? તેને કોપનહેગનના કાળમુખા કારાગૃહમાં વપર્યત રૂંધી રાખ્યો હતો. તે કારાગૃહ નહોતુંકસાઈવાડે હતો. ગેસ્ટાવાસના અંગેઅંગ લોહીનાં ચાઠાં ઉઘડયાં'તાં. તેના શરીરે હંટરનાં સોળ પડયાં'તાં. એની આંખમાં ઉંડા ખાડા પડયા. ભૂખે અને અસહ્ય વૈતરું વહોરવાને દુઃખે તેનાં હાડકાનું હાડપિંજર બની ગયું'તું; તથાપિ, તે બધા કરતાં એને અસહ્ય દુઃખ દમતું હતું સ્વદેશની પરાધીનતાનું. કઈ મંગલ મુહૂર્ત, તેના હાડપિંજરની ભીતર છુપાયેલા આત્માના અનર્ગળ બળે કારાગૃહની પલાદી દિવાલોને ભેદી નાખી અને સ્વતંત્ર સૂર્યનારાયણનાં ક્રાતિકિરણોમાં તેણે “હા...શ' કરીને સ્વતંત્રતાનો શ્વાસ લીધો. કારાગૃહના પાર્થિવ પિંજરેથી છૂટીને તે નરકેસરી ગયો ગિરિકંદરામાં. કલ્લોલતી કુદરતમાં તેણે સ્વતંત્રતાનું સંગીત સાંભળ્યું, કરતાં નિર્મળ ઝરણાં સ્વતંત્ર તંત્રે વહેતાં દીઠાં, પંખેરૂને સ્વતંત્રપણે વનવિહાર કરતાં જોયાં. ગેસ્ટાવાસે વનવેરાન વિંધી વિંધાને સ્વતંત્ર ત્રતાની સાચી ધગશ ધરાવનાર હમદર્દીઓનું જબર જૂથ જમાવ્યું, ગેસ્ટાવાસ તેમને નવેસર પાછો સરદાર બન્યા. સરદારની હાકલથી અને પરાધીનતાને પરિણામે બનેલા એના હાડપિંજરિયા દેહથી સ્વતંત્રતાની સિદ્ધિ ખાતર તેઓ મૃત્યુને શોભાવવા માટે સજજ થયા. દઢ નિશ્ચયના બુલંદ સૂરથી દિગંતને તેમણે ગજાવી મૂકીઃ ફરજ બજાવતાં ફના થઈશું.” –અને તેઓ ફના ન થયા-ફરજ બજાવતા સ્વતંત્રતાને વર્યા. એ સ્મરણુય સાલ પંદરસો તેવીસમી; જ્યારે નોર્વેનરેશને ગેસ્ટાવાસ સાથે સંધિ કરવાની ફરજ પડી અને ગેસ્ટાવાસ-સ્વીડિશ પ્રજાને એ હૃદયરાજવી–સ્વીડનને શાસક થયો. એના જીવનની વાલા હતી આવા ભાવની – “સ્વદેશની સેવા કરવી એ તેના લોકનો પિતાને હક છે.” દવનિ ૧૦ હવે લખી રહ્યા છે તે લા વીલ', સહી કરી આપું.” તેણે વકીલ પાસેથી “વીલ” લેવા હાથ લંબાવ્યો. વકીલ વિચારમગ્ન હતો, “વીલ હજુ તેના હાથમાં જ હતું. તેના મુખારવિંદ પર ગંભીરતા છવાયલી લાગતી, તે ઉદાર નજરે “વીલવાળી વૃદ્ધા સામે જોઈ રહ્યા. “ “વીલ'માં કાંઈ ભૂલ છે?” વકીલને વિચારમાં પડેલે જોઇને વૃદ્ધાએ પૂછ્યું. “ કાયદેસર કશીજ ભૂલ નથી ” વકીલે બોલાવાની હવે હિંમત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #621 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ શુભસંગ્રહ-ભાગ ૭ મો “ ત્યારે છે શું? કહી નાખો ને.” વૃદ્ધાને આવેશ જેવા જેવો હતો. - “ “વીલમાં ભૂલ નથી; પણ ભૂલી જતાં શીખવા’ની નમ્ર સલાહ સ્વીકારે ...છોરૂ કછોરૂ થાય, માબાપથી ન થવાય.” “સમજી; એટલે તમે એવી સલાહ આપે છે કે, મને અને મારા દેશભાઇઓને બેવફા નિવડેલા એ કુલાંગાર દીકરાનેય વારસે મળે એવું મારે “વીલમાં લખવું ! !” “હા; આપે એટલાં ઉદાર થવું. પુત્રવાત્સલ્ય...” “જહન્નમાં પડે એવી ઉદારતા અને પુત્રવાલ્ય ! વકીલ સાહેબ ! માફ કરો, મને ન છેડતા. એ નામબળ એ મારું કુળ લજાવ્યું, મારી કૂખ લજાવી, સ્વમાન ગુમાવ્યું, સ્વતંત્રતા ગુમાવી અને માત્ર એક પેટને ખાતર સ્પેનસત્તાની ઘંટીનું પડ ગળે લટકાવ્યું. એણે માણસાઈ ગુમાવી, તે સ્વધર્મભ્રષ્ટ થયો અને હું મારો વારસો સંપીને એવા કાયર કલંદરને ઉત્તેજન દેનારી બનું ? ન બને મરણુતે ન બને.” –અને વકીલના હાથમાંથી તેણે “વીલ ખેંચી લઈ, તળે પિતાની સહી કરી. વકીલ વિદાય થયો. તે દક્ષિણ અમેરિકામાં આવેલા વેનેઝૂલા પ્રદેશની એક વયેવૃદ્ધ બાઈ હતી–ત્રણ ત્રણ પુત્રેની માતા હતી. તે વખતે પ્રસ્તુત પ્રદેશનો કેટલોક ભાગ સ્પેનને સ્વાધીન હતો. સત્તાને જેરે માણસાઈ ગુમાવી બેઠેલા પેનવાસીઓ, પિતાને આધીન પ્રદેશના લોક પર મનમાન્યો જુલમ ગુજારતા. પરિણામે પરાધીન પ્રજાના અંતરને આતશ એકાએક ધીકી ઉઠયો. તેમણે નિરધાર કીધે, કે સ્પેનસત્તાધારીઓને અહીંથી તેમનાં ગાંસડાં પોટલાં સાથે ભગાડી મૂકયેજ છૂટકે! માટીલા--પેલી વૃદ્ધ વીરાંગના-ના ત્રણ પુત્રો સ્પેનસત્તાના હોદ્દાધારી હતા. પ્રજાલાગણીથી પ્રેરાઈને ત્રણ પૈકી મોટા પુત્ર હોદ્દાને હડસેલી મૂકયો છેક છોટા પુત્રે સ્પેનસત્તા સામે પ્રજાની પડખે રહી ક્રાન્તિ સળગાવી; વચ. પુત્રને સ્પેનના સુબાની સુબેદારી વહાલી લાગી અને તેણે સ્વદેશની, સ્વધર્મની, સ્વમાન અને સ્વતંત્રતાદેવીની ખફગી વહોરી. વૃદ્ધાએ અવસ્થાને લઈ નિસ્તેજ થતી આંખોએ જોયું, કે પિતાનો છેક છોટો કનૈય, પેનસત્તાના ચક્ર તળે પીસાઈ રહ્યા છે– તે નરકાગાર જેવા કારાગૃહની ઘેર અંધારી કોટડી સેવી રહ્યા હતા એના હાથે પગે બેડીઓનાં બંધન હતાં. આ જોઇને ધનિક માટલાનાં રૂવેરવાએઅક આવેશની જવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #622 -------------------------------------------------------------------------- ________________ ખાદીકી પવિત્રતા ૩૦૯ ભભૂકી ઉઠી, તેણે વકીલને તેડાવ્યા અને પેાતાનું ‘વીલ’ બનાવ્યું. વીલમાંથી પેલા દેશદ્રોહી અને માતૃદ્રોહી વચટ પુત્રને વારસાઇ હક્કથી ચિત રાખવામાં આવ્યેા. વૃદ્ધાએ વકીલની સલાહને ધૂતકારી કાઢી... સ્પેનના સુબાએ વૃદ્ધાનું આવું વલણ જોઇને પૂછાવ્યું; કહેવરાવ્યું પણ ખરૂં કે “ ‘વીલ’ જો વચટ પુત્રને પણ વારસાઈ ફાળા અપાવનારૂ ખને, તા તારા જે નાનેા પુત્ર અત્યારે તુરંગવાસ સેવી રહ્યા છે તે તરતજ બંધનમુક્ત થાય. ,, ત્યારે વૃદ્ધાએ જે પ્રત્યુતર સંભળાવ્યેા, તે આપણે વાંચીએ. તેણે કહ્યુંઃ “ મેં જે કાંઈ કર્યું છે તે પુરે। વિચાર કરીનેજ કર્યું" છે. મારા એ દેશદ્રોહી (વચટ) પુત્ર તેની જનેતાના શાપે અને તેના પેટના પાપે નરકમાં પડવાને છે; મારે। કનિષ્ઠ પુત્ર ભલે અહીં તુરંગવાસમાંસડી સડીને દેહ પાડે; પરંતુ તેને દેહ પડયે સ્વના પાદે પુષ્પવિમાન લઇનેજ તેને તેડવા આવવાના છે– મને એ વિષે લવ પણ અંદેશા નથી. સ્વતંત્રતા અને સ્વમાન ગુમાવીને લાવૃંદું જીવન જીવનાર મારા વચટ પુત્ર કરતાં એ કનિષ્ઠ કનૈયે જેલમાં રહીને પણ સ્વદેશને આદર્શો પાઠ પઢાવતા જ્વલંત જીવન જીવી રહ્યા છે.” ——અને માટીલાના આ મર્દોની ખેલ આગળ સ્પેનના સુમે મ્હાત થયા–ઝ ંખવાયેા. માટીલા માટે અંતરના ઊંડા ગર્ભાગારે માનના ઉમળકા આવ્યેા. તે બબડયાઃ ધન્ય જનની ! ” (“ચિત્રમય જગતમાંથી) १२६ - खादी की पवित्रता ... N ( લેખિકાઃ—કુમારી રમા ) કલ્યાણ કે તીસરે વં કે ખારવ' અંક મેં પ્રકાશિત શ્રીજ્વાલાપ્રસાદજી કાર્નાડિયા કે કલ્યાણકામી કે લિયે ખાદી કી આવશ્યકતા શીર્ષીક લેખ મેં યહુ ખાત ભલી ભાંતિ સિદ્ધ કર દી ગયી હૈ કિ ખાદી ક્રુ સમાન પવિત્ર, સસ્તા, મજબૂત ઔર દેશહિતકર વસ્ત્ર દૂસરા નહી હૈ. સાથ હી અનુભવ સે ભી યહી સિદ્ધ હૈ, અતઃ ઈસકી પવિત્રતા ઔર સરસ્તેપન પર તેા ત કરના વૃથા હૈ. કલ્યાણુ કે ઇસ વર્ષા કે છઠે અક કે ખાદી ઔર પરમા' શીક સંપાદકીય લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #623 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શુભસંગ્રહ ભાગ ૭ સે યહ બાત ભી સ્પષ્ટ હો ગયી કિ ખાદી કા સ્થાન રાજનીતિ કી અપેક્ષા ધર્મ ઔર પરમાર્થ મેં કહીં ઉંચા હૈ. પરંતુ કુછ લોગો કી યહ ધારણ હૈ કિ કુછ મિલેં એસી હૈ જિનમેં કપડે કી પાલિસ મેં ચરબી નહીં લગતી ઔર માટે સૂત કે કપડે બનતે હૈ, જે પવિત્ર, મજબૂત ઔર સસ્ત ભી હૈ. ઇસ લિયે ઉન મિલોં કા કપડા પહનને મેં આપત્તિ નહીં હોની ચાહિયે. યદ્યપિ અસી ધારણું દેખને મેં ઠીક માલૂમ હોતી હૈ, પરંતુ વિચાર કરને પર જાન પડતા હૈ કિ વાસ્તવ મેં બાત એસી નહીં હૈ. મિલોં કા કપડા સસ્તા એવં મજબૂત તે હે સકતા હૈ પરંતુ વહ, કેવલ પાલિસ મેં ચરબી ન લગને કે કારણ હી પવિત્ર નહીં કહા જા સકતા. અપવિત્રતા કે અન્ય ભી કઈ કારણ હૈ. પ્રથમ, મિલ કી મશીને ચલાને મેં ચિકનાઈ કે લિયે પશુઓ કી ચબી કામ મેં લાયી જાતી હૈ, જિસસે જીવહિંસા હેના અનિવાર્ય હૈ. દૂસરે, મિલો મેં કામ કરનેવાલે ગરીબ મજદૂરો કે અપને ગાં કે છેડ કર શહર મેં આના પડતા હૈ ઔર દિનભર મિલ કે ધૂમેં સે બિગડી હુઈ વાયુ મેં કામ કરના પડતા હૈ. શહર કી જલવાયુ મેં હી ખરાબ હુઆ કરતી હૈ. ઈસસે ઉનકે સ્વાથ્ય પર બુરા પ્રભાવ પડતા હૈ. નાગરિક જીવન કે વિલાસિતા આદિ અનેક દેષ ઉનકે સાદે જીવન કે બરબાદ કર દેતે હૈ. ઈસકે અતિરિક્ત કઈ મનુષ્યોં સે હેનેવાલે કામ કો મશીન દ્વારા એક હી આદમી કર ડાલતા હૈ જિસસે બચે હુએ મનુષ્ય બેકાર રહ જાતે હૈં. યદ્યપિ શહર મેં મજદુર કી આમદની કુછ બઢ જાતી હૈ, પરંતુ સાથ હી વિલાસિતા ઔર અનેક વ્યસને કી આદત પડ જાને સે ખર્ચ ભી અત્યધિક બઢ જાતા હૈ, જિસસે ઉન્હેં ઉસ જ્યાદા આમદની સે સુખ ઔર આનંદ કી અપેક્ષા ઉલટા દુઃખ હી ભેગના પડતા હૈ. આવશ્યકતાઓ કે બઢ જાને સે લાલચવશ અધિક કમાને કે લિયે વે સામર્થ્ય સે બાહર પરિશ્રમ કરને લગ જાતે હૈં ઔર ફિર ઉસ થકાવટ કે મિટાને કે લિયે શરાબ-તાડી આદિ પીને લગતે હૈ. ઈધર કામ ન રહને સે બેકાર આદમી ભૂખે મરને લગતે હૈ, જિસસે ઉન વિવશ હે કર ચેરી, કેતી, ખૂન ઈત્યાદિ નાના પ્રકાર કે કુકાર્ય ઈચ્છા ન હોને પર ભી કરને પડતે હૈ, જે કરતે-કરતે આદત ઔર પેશે કે રૂપ મેં બદલ જાતે હૈં. સુધા સે પીડિત મનુષ્ય ક્યા નહીં કર ડાલતાबुमुक्षितः किं न करोति पापं क्षीणा नराः निष्करुणा भवंति। ઉન સબ મનુષ્ય કે દ્વારા હોનેવાલે પાપે કે જિમેવાર છે સભી હેતે હૈ જે ઉપર્યુક્ત કારખાને કે સંચાલક, માલિક ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #624 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvwuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu ખાદી કી પવિત્રતા ૬૧૧ પષક આદિ હૈ. આજ સંસાર મેં જે ભયાનક બેકારી ફૂલી હુઈ હૈ ઉસકે કારણ યે બડે બડે કારખાને (મીલ ઈન્ડસ્ટ્રીઝ) હી હૈ. જિતની અધિક મિલેં બઢતી જાયંગી, ઉતની હી બેકારી હી બઢતી જાયગી. કુછ મનુ કો મત હૈ કિ ભારત ભી સંસાર મેં હૈ, ઈલકે ભી યુગધર્મ કે અનુસાર સારે સંસાર કે સાથ ચલના પડેગા. જબ સારા જગત મિલે સે કામ ચલાવેગા તો ભારત કા કામ બિના મિલે સે નહીં ચલ સકતા. પરંતુ યહ દલીલ અધૂરદર્શિતા સે ખાલી નહીં હૈ. અધિક લોગે કા ગરીબ ઔર દુઃખી હેના એવં કુછ લેગ કા ધની હો જાના યહ મિલ ઈંડસ્ટ્રી કા અનિવાર્ય પરિણામ હૈ. સબ સે બડે ધની દેશ અમેરિકા કી આજ કયા દશા હૈ ? જહાં રોડે કૂટ-ફૂટ કર મનુષ્ય સકડાં રૂપયે માહવાર આસાની સે કમાં સકતા થા, વહાં આજ છે અ૭ કલાકૌશલ મેં પ્રવીણ મનુષ્ય દસ બારહ રૂપયે માસિક તક કી નૌકરી કરને કે લિયે તૈયાર હૈ, પરંતુ ઉોં કામ નહીં મિલતા. ગત તા. ૨૦-૧૨-૧૯૩૦ કે સ્ટેટસમેન” મેં છપા હૈ કિ અમેરિકા કી રાજધાની ન્યૂયોર્ક શહર મેં સડકો પર ઝુંડ કે ઝુંડ લોગ આપને સીને પર કાર્ડ લટકાયે ઘુમતે , જિન પર લિખા હોતા હૈ કિ વે કલક, દરજી, બઢઈ આદિ કા કામ ચાહતે હૈ. યે લેગ એક ડોલર પ્રતિ સપ્તાહ પર કામ કરને કે તૈયાર હૈ. એક ડાલર આજકાલ લગભગ રા) કા હૈ ઇસ હિસાબ સે માસિક ૧૧) હોતે હૈં. મિલ ઈંડસ્ટ્રી કે હિમાયતિ કા કહના હૈ કિ મિલ દ્વારા થડે સમય મેં અપની આવશ્યકતાર્યો પૂરી કર કે શેષ સમય કે મનુષ્ય આત્મોન્નતિ મેં લગા સકતા હૈ; પરંતુ યહ બાત સંભવ હી કેસે હો સકતી હૈ જબ કિ હમ અપની આવશ્યકતાઓ કે પૂર્ણ કરને મેં તો હિંસાપૂર્ણ તામસી કાર્ય કરે ઔર બાકી સમય મેં મન કે સાત્ત્વિક કામે મેં લગાયે રખેં. ક્યા ગોહત્યા કર કે ઉસકે ચમડે કે જૂને દાન કરને સે ઉસ પાપ સે ટકારા મિલ જાયગા ? ઇસકે સિવા નિકમે રહને કે સમય મેં મન કે અચ્છે કામ લગાયે રખના બડા હી કઠિન હૈ. પ્રાયઃ દેખા જાતા હૈ કિ જે મનુષ્ય જ્યાદા નિઠલ્લે રહતે હૈં વે હી બુરે માર્ગો મેં અધિક લગતે હૈં. મન કો તો કોઈ ને કોઈ કામ ચાહિયે હી; વહ નિકમ્મા કભી નહીં રહ સકતા. ઉસકે જબ કોઈ કામ ન મિલેગા તે વહ ઈધર ઉધર કે બુરે વિચારો યા વિષયોં કા ચિંતન કરેગા. વિષ કે ચિંતન કા અંતિમ ફલ, ભગવાન ગીતા મેં કહતે હૈ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શુભસ ગ્રહ-ભાગ ૭ મ ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशादूवुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति || ( ગીતા ૨-૬૨, ૬ ૩ ) મનુષ્યાં કૈા પ્રાપ્ત હાતા હૈ મિલ કા પૈસા અધિકાંશ ઉન્હી જિનકે પાસ બહુત ધન હૈ. પરિશ્રમ કરતે હૈં ગરીબ, પરંતુ સુખ ભેગતે હૈ... મિલમાલિક, ઇન સત્ર વિષયાં પર વિચાર કરને સે મિલ કે બને વસ્ત્રોં કી અપવિત્રતા સિદ્ધ હાં જાતી હૈ. ખદ્ર મે યહુ દોષ બિલકુલ નહી હૈ. ઈસકા એક-એક પૈસા પરિશ્રમી ઔર ભૂખે ગરીબ ભાયાં કૈા મિલતા હૈ. યદિ હમ એક રૂપયે કા ખદૂર પહનતે હૈં' તે ઉસકે પૈસે રૂઇ ઉપાનેવાલે, બિનૌલા સાફ કરનેવાલે, ધુનનેવાલે, સૂત કાતનેવાલે, કપડા ખુનર્નવાલે તથા ધાનેવાલે ઔર ફેરી કરનેવાલે—આદિ સાત ગરીબ ભાયાં મેં બંટ જાતે હૈં, ઇસ પ્રકાર ખાદી મેં ખર્ચી કિયા હુઆ પૈસા દેશ કે દરિદ્ર ભાઇયેાં કી ઝેડિયાં મેં પહુંચતા હૈ. યદિ હમને કિસી મનુષ્ય । એક દિન ભેોજન કરવા દિયા તે ઉસસે કૈવલ ઉસી દિન ઉસકા પેટ ભરેગા. પરંતુ યિદ હમ ખદ્દર પહનતે હૈ તા ગરીમાં કા એક કલા સિખા કર ઉન્હેં એક આજીવિકા કા કામ દે દેતે હૈં, વે જન્મભર ઉસસે સ્વતંત્રતાપૂર્ણાંક અપના કામ ચલા સકતે હૈં, ઇસ તરહ ખાદી કે અંદર ગુપ્ત દાન ભી સમાયા હુઆ હૈ. અતએવ પ્રત્યેક ભાઇ-બહિન કે ખાદી પહનને કા નિયમ લે લેના ચાહિયે. ( “કલ્યાણ”ના એક અંકમાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #626 -------------------------------------------------------------------------- ________________ ઊર્ધ્વ પ્રયાણના અભિલાષ (લખનારઃ— १२७ - ऊर्ध्व प्रयाणनो अभिलाष જ” ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, નડીઆદ.) (હરિગીત) (૧) નિજ પ્રાણથી પણ ન્યાયવૃત્તિ અધિક પ્રિય છે જે રે, મન વાણીના સચન કરી વ્યવહારમાં જે વિચરે; પ્રત્યેક પરઉપકારની પ્રવૃત્તિમાં પગલું ભરેએવા મહજ્જનના પથે ક્યારે પ્રભા ! ગતિ લાધશે ? (૧) ઐહિક સુખની વાંચ્છના નવ સ્વપ્નમાં પણ જે ધરે, સાફલ્ય જીવનનું ગણી જન હિતમાં સ્વાર્પણુ કરે; વિઘ્ન વિપત્તિએ ક્રમે, પણ લક્ષ્ય જેનુ' ના ચળે— કયારે મહુજ્જનવૃત્તિ એ વસો, વિભુ ! મુજ અન્તરે ? (૩) બાલે બધાં પ્રભુનાં' ગણી હિત પ્રાણી માત્રનું આચરે, અત્યંત અનુકમ્પા થકી દુ:ખો દુ:ખીનાં સહુરે; અજ્ઞાની કે પાપી પ્રતિ પણ પ્રેમધમ ન વિસરે— ક્યારે મહજીવનપ્રભા મુજ ઉર એ અજવાળશે ? (૪) શ્રદ્ધા અને સ્વાશ્રય થકી કન્યસ્નેહે આદરે, અન્તધ્વનિને અનુસરી પ્રગતિ કરે ભવસાગરે; વ્રત સત્યનું સ્વીકારીને કા સહે પણ ના ડરે, કયારે મહેજ્જન ધૈય એ હરશે તિમિર હૃદયામ્બરે (૫) ૧૩ મૃદુ વાક્ય સુખકર ઉચ્ચરે, સુરભિ સુમન મુખથી સરે, અંદ્વૈત-અનુપમ અસ્રથી આત્મા અહ-મમતા ચીરે; કરી વિશ્વયાત્રા પૂર્ણ જે ત્રિભુ–વૈજયન્તીને વરે~~ યાચુ, મહચ્ચારિત્ર્ય એ મરતાં ગતિ કરૂ' આ ભલે! (“બુદ્ધિપ્રકાશ”ના એક અંકમાંથી) શુ. પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શુભસંગ્રહું-ભાગ ૭ મા १२८ - आग्रानो दयालबाग ગ Twi [લખનારઃ શ્રીમતી સ્નેહલતા પતિ.] આગ્રાની પાસે રાધાસ્વામી સંપ્રદાયના અનુયાયીઓએ દયાલબાગ નામનુ એક ઉપનગર વસાવેલુ છે. ઇ. સ. ૧૯૨૮ સુધીના વૃત્તાંત જોયા પછી વાચકને સહેજે ત્યાંના કા કર્તાએ પ્રત્યે માન ઉત્પન્ન થઇ શકે તેમ છે. ઇ. સ. ૧૯૧૫ના જાન્યુઆરી માસમાંજ રાધાસ્વામી સંપ્રદાયના સંસ્થાપકની સમાધિ પાસે ૪ એકર જમીન ખરીદી કામ શરૂ કરવામાં આવેલું. આજે છેલ્લાં ૧૫ વરસમાં ત્યાં અદ્ભુત કા થયેલુ જોઇ શકાય છે. ૪ એકર જમીન વધીને ૫૦૦ એકર થઇ છે. ત્યાં ત્રણ નાનાં નાનાં નગરે વસાવવામાં આવેલાં છે. ત્રણે નગરમાં વસતાં સ્ત્રીપુરુષોની સંખ્યા ૨૦૦૦ ની છે. શરૂઆતમાં એ સંપ્રદાયના અનુયાયીએએ રૂ।. ૫૦૦૦ આપેલા. પંદર વરસની ટુક મુદતમાં સંચાલકાએ આ નગરાની ખીલવણીમાં રૂ. ૨૦ લાખ ખર્ચ્યા છે. વીસ લાખની રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ છે તેમા ઇતિહાસ પણ મને રંજક છે. શરૂઆતમાં ત્રણ નાનાં નગરા વસાવવામાં આવ્યાં. એ નગરેસનાં નામેા સ્વામીનગર, શ્વેતનગર અને પ્રેમનગર છે. નગરા માટે વીજળી અને પાણીનાં કારખાનાં છે. લેટ દળવાની અને તેલ કાઢવાની સ્વતંત્ર મીલેા પણ છે. નગરાની આસપાસ ઝાડપાન ફળફૂલ પણ મેાટા જથામાં ઉછેરવામાં આવે છે. ખીજી સગવડેામાં અહીં એક એક પણ છે. તાજા દૂધ, દહીં, માખણ મળી શકે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ પર ઉધાડેલી ગૌશાળાએ છે. અહીંના ડેરી ફાર્મનાં વખાણ વિદેશી ડેરી કાના કા કર્તાએ કરી ગયા છે. અહીંથી નીપજતાં દૂધ, માખણ અને ઘી બજારેમાં વેચાય છે. તેની પવિત્રતા માટે લેાકેામાં ભારે વિશ્વાસ છે. ખેતરામાં શાકભાજી વગેરે અધુ ઉત્પન્ન થાય છે, અને રહેનારાનાં જીવનને પેાષનારી ઉપયેગી બધી વસ્તુ અહીંજ નીપજે છે અને મળે છે. ઉપરાંત એક ઉત્તમ ઔષધાલય છે; અને સુવાવડ માટે એક ઉત્તમ પ્રસૂતિગૃહ પણ છે, જેને લાભ ત્યાં વસનારી બહેનેાને સુવાવડ વેળા ફરજિયાત લેવા પડે છે. યાલબાગમાં એક ઉચ્ચ પ્રતિની કૅલેજ છે. કન્યાઓ માટે જુદી કાલેજ ખંધાઇ રહી છે. અહીં અનાથાશ્રમ પણ છે. ભણનાર છેકરા અને છેકરીઓને કવાયત અને વ્યાયામ ફરજિયાત કરવાં પડે છે. આટલેથીજ દયાલબાગની વાત અટકતી નથી. ઔદ્યોગિક શિક્ષણ અહીં બહુજ સારી રીતે વિકાસ પામ્યું છે. અહીંના કલાભવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #628 -------------------------------------------------------------------------- ________________ કેમી એક્તા પાછળ ગણેશ શંકરનું આત્મસમપર્ણ ૬૧૫ બૂટ, શૂઝ, ચંપલ બને છે; કપડાં બનાવવાનાં કારખાનાં પણ છે. વૈજ્ઞાનિક પ્રયોગો માટેનાં સાધનો બનાવવાનું કારખાનું છે. ફાઉન્ટન પેને અહીં બને છે. ધાતુઓ પર ઢોળ ચઢાવવાનું કામ વીજળીથી થાય છે. વીજળીના પંખા અહીં બને છે, એટલું જ નહિ પણ ગ્રામોફોનનાં સાઉન્ડ બેંકસ પણ અહીં જ હવે પછી બનનાર છે. આમ પિતાના ગુરુની છત્રછાયા નીચે સંપ્રદાયના અનુયાયીઓ સંગીન કાર્ય કરી રહ્યા છે. આ અહેવાલ વાંચ્યા પછી હૃદયમાં અનેક ભાવનાઓ જાગ્રત થાય છે. દયાલબાગનાં નગરનાં મકાને, કલાભવન, ગૌશાળા અને ખેતરે તેમજ બાગમાંથી નીપજતી વસ્તુઓની ભારે પ્રશંસા થઈ છે, અને દયાલબાગના પ્રેક્ષકોએ તેમનાં મુક્તકંઠે વખાણ કર્યા છે. આ સુંદર કાર્ય દયાલબાગમાં થઈ શક્યું તેનું એક માત્ર કારણ તે તેમનું સંગઠન છે. ગુરુએ પિતાને મળતી ભેટ-પૂજાએ પણ દયાલબાગના કેઈ નવીન કાર્ય પાછળજ ખચી દે છે. રાધાસ્વામી સંપ્રદાયના સિદ્ધાંતોની સાથે મતભેદ હોય તેને પણ તેમના કાર્ય અને સંગઠનથી ખૂબ શીખવાનું છે. બીજું શું, “મનુષ્ય પ્રયત્ન ઈશ્વર કૃપા !” (“પ્રચારક”ના એક અંકમાંથી) १२९-कोमी एकता पाछळ गणेश शंकरर्नु आत्मसमर्पण કાનપુર, તા. ર-પ્રતાપ'ના પંડિત દેવવ્રત શાસ્ત્રી લખે છે કે, મને મળેલી હકીકત પ્રમાણે શ્રી. ગણેશ શંકર વિદ્યાર્થીને ૨૫ મી તારીખે મુસ્લીમ લત્તામાં સૂર્યાસ્ત પહેલાં અર્ધા કલાકે મારી નાખવામાં આવ્યા હતા. તેઓ ત્યાં કોઈ પણ પ્રકારના રક્ષણ સિવાય, તથા કોઈ પણ પ્રકારની સાવચેતીઓ લીધા સિવાય, ઉશ્કેરાયેલાં લેકેાનાં ટોળાંને શાંત પાડવા માટે ત્યાં ગયા હતા અને પહેલી જ વાર તેઓ પ્રેમ, કુનેહ અને આત્મભોગથી લોકોના રોષને દૂર કરવામાં નિષ્ફળ થયા. વિગતો નીચે પ્રમાણે છે:–૨૪ મી તારીખે તેમને મળેલા દુઃખદ અનુભવ પછી તેમને લાગ્યું કે, પોલીસ તે બહુજ ઓછી મદદ કરે છે અને ત્રણ વર્ષ પહેલાં થયેલા કામી કલહ કરતાં આજે તેઓ વધુ ઉદાસીન છે. સત્તાવાળાઓની આ વખતની બદલાયેલી વર્તણુંક જોતાં આ પ્રસંગે કેમ કામ કરવું તે વિષે તેમની મુંઝ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #629 -------------------------------------------------------------------------- ________________ પપ પપપપ vvvvvv - ૬૧૬ શુભસંગ્રહ–ભાગ ૭ મા વણ વધી; પણ આ પરિસ્થિતિમાં તેઓએ પિતાને માર્ગ હિંમતથી લેવાને વિચાર કર્યો અને તેથી પરમાત્મામાં વિશ્વાસ રાખીને તેઓ અશાંતિવાળા વિસ્તારમાં જવા માટે બહાર પડયા. સવારના પહોરમાં નવ વાગે તેઓ ખુલ્લે માથે નીકળ્યા. તેઓ બંગાળી મહોલ્લામાં ગયા, અને ૧૪૦ મુસ્લીમેને બચાવ્યા. કેટલીક તે સ્ત્રીઓ પણ હતી અને બાલકે પણ હતાં. બળતા ઘરમાંથી પણ કેટલાક મુસ્લીમોને બચાવ્યા હતા. શ્રી. વિદ્યાર્થી જેવા મહાસભાના આગેવાન નેતા પણ હિંદુ લોકમાંના ગુસ્સાને શાંત પાડી શક્યા નહિ. પણ શ્રી. વિદ્યાર્થીની અપીલની કંઈક અસર થઈ. તેમણે ઘાયલ થયેલા મુસ્લીમોને સારવાર આપવી શરૂ કરી. કેટલાકને તે જાતે ઉપાડીને સલામતીવાળી જગ્યાએ મૂકી આવ્યા. સૂર્ય માથે તપતો હતો, છતાં તેમણે પિતાની જાતની જરા પણ પરવાહ કર્યા વગર પિતાનું કામ ચાલુ રાખ્યું. પટકપુરામાં પણ તેમણે તેજ પ્રમાણે કર્યું. આખરે તેઓ ઈટવાહ બજારમાં આવ્યા. અહીં તેમને એક લારી આપવામાં આવી હતી, જ્યાં એક મુસ્લીમ ડેપ્યુટી કલેકટર અને બે કંસ્ટેબલો તેમના કામમાં સહાય આપવાને સાથે હતા. રસ્તામાં તેઓ જે કાઈ ઘાયલ મળે તેની સારવાર કરતા અને જે દવાખાનામાં મોકલવાની જરૂર જણાય તો દવાખાને મોકલતા. આમ કરતાં કરતાં ત્રણ વાગે તે મેસ્ટન રોડની મધ્યમાં પહોંચ્યા. ત્યાંથી તે માછલી બજાર અને ચઉબેગોલા લત્તામાં જવા માટે ઈચ્છતા હતા. અહીં પેલા પોલીસ અમલદારે વિદાય થઈ ગયા હતા, અને ત્રણ મુસ્લીમ સ્વયંસેવકેજ તેમની સાથે હતા. તેમ છતાં કોઈ પ્રકારની પરવાહ કર્યા વગર તેઓ બહાર પયા અને કોઈ પણ જાતના રક્ષણ વગર નાનીસરાક તરફ જવા નીકળ્યા. નાઈરોઈ, ચઉબેગલા વગેરે સ્થળોએ ફરીને શ્રી. વિદ્યાથી નાનીસરાક તરફ આવ્યા. અત્રે મુસ્લીમેનાં ત્રણ ટોળાંએ બૂમ પાડતાં હતાં–પિતાને શિકાર દેખતાં આ સમૂહે પાકાર કરવા માંડશે. બે મુસ્લીમ સ્વયંસેવકે જે તેમની સાથે હતા તે પણ હવે દોડી ગયા હતા, માત્ર એકજ સ્વયંસેવક સાથે હતો. આ સ્વયંસેવકે પિતાના ભાઈઓને ખૂબ વિનવ્યા, ખૂબ પિકાર કર્યો, પણ તેની કંઈ અસર થઈ નહિ. લોહીતરસ્યા સમૂહે તેમના રક્ત માટે પોકાર કર્યો અને કેટલાકની વિનવણી છતાં તેમને મારી નાખવામાં આવ્યા. | મુસ્લીમ સ્વયંસેવક પણ મરાયો. અહિંસાના સિદ્ધાંતભક્તની વેદી ઉપર આ અનુપમ બલિદાન હતું. જે સ્વયંસેવક તેમને બચાવવા માટે યત્ન કરતો હતો, તેના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #630 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ કોમી એકતા પાછળ ગણેશ શંકરનું આત્મસમર્પણ ૧૭ પર પણ હુમલો કરવામાં આવ્યું અને તે પણ એક કલાકમાં તેને થયેલી ઈજાના પરિણામે મરણ પામે. શ્રી. વિદ્યાથીના શબને એક સળગતા ઘરમાં નાખવામાં આવ્યું હતું. છેલા શબદો તેમને છેલ્લે સાથી જણાવે છે કે, તેમણે ટોળાને નમન કર્યું અને જણાવ્યું કે, “જે મારા લેહીથી એકતા સ્થપાતી હોય, તે તમે મને ખુશીથી મારી નાખી શકે છે.” આ પ્રમાણે જે સિદ્ધાંત શ્રી. વિદ્યાથીએ જાહેર રીતે પ્રજાને શીખવ્યા હતા, જે તેમણે પેપર અને વ્યાસપીઠ પરથી જનતાને શીખવ્યા હતા, તેજ સિદ્ધાંત તેમણે અમલમાં ઉતારી બતાવ્યા હતા. તે દિવસે તેમણે કેટલીય વાર હિંદુઓને કહ્યું હતું કે, જે તમારે જોઈએ તે મારી જીંદગી લે, પણ એકતા સ્થાપે. તેજ શબ્દ તેમણે મુસ્લીમ બિરાદરને કહ્યા હતા. તેમને એ આદર્શ હતો, અને એ આદર્શ માટે તેમણે આત્મબલિદાન આપ્યું હતું. શ્રી. વિદ્યાર્થી તેમની પછવાડે તેમનાં પત્ની, માતા, વડીલ ભાઈ અને ૬ બાળકે મૂકી ગયા છે. બાળકે બધાં નાનાં છે. (તા. ૫-૪-૧૯૩૧ ના “પ્રજામિત્ર કેસરીમાંથી) સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #631 -------------------------------------------------------------------------- ________________ ग्रंथसेवननो महिमा (ઉત્તમ પુરુષોના ઉદ્દગાર) यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं, किं तस्य शुष्कैश्चपलाविनोदैः॥ અર્થાત્ જેનું ભાગ્ય સારા ગ્રંથ વાંચવાવિચારવા જેટલું ઉત્તમ હેય, તેના આગળ ચંચળ લક્ષ્મીના આ શુષ્ક વિનેદ શી ગણતરીમાં છે? “તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડે છે, પણ એવું તો તમે વાંચે તેમજ સારૂં. ગીતાછ વાંચો, વેદાંતનાં બીજાં પુસ્તકો વાંચે; કેમકે તેની આખા જીવન સુધી જરૂર છે.” સ્વામી વિવેકાનંદ પુસ્તકોમાં હું ગુંથાયેલો રહી શકતો, તેથી મને બે માસ વધારે જેલ મળત તે પણ હું કાયર નહિ થાત; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટો વધારે સુખચેનામાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તક વાંચવાને શેખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે. ૪ ૮ એક પછી બીજું, એમ પુસ્તકો વાંચતાં છેવટે તમે અંતર્વિચાર પણ કરી શકશો.” મહાત્મા ગાંધીજી “જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે અને પુસ્તકો તે એ સમુદ્રનો લાભ લઈ શકાય તેવાં વહાણે છે; જ્ઞાન એ સૂર્ય છે અને પુસ્તકે એ આપણા ઘરમાં આવી શકે એ તેનો પ્રકાશ છે; જ્ઞાન એ સેનાની ખાણ છે અને પુસ્તકો એ તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મોટી કિંમતી નોટો છે અને પુસ્તકે એ આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન એ વાયુ છે અને પુસ્તકો તે એ વાયુને ચલાવી ઠંડક આપનારા પંખા છે; જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકો તે અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તક એ આપણને રહેવાલાયક મકાને છે; જ્ઞાન એ અનાજનો ભંડાર છે અને પુસ્તકે એ તેમાંથી તૈયાર થયેલા રોટલા છે; જ્ઞાન એ મેઘ છે અને પુસ્તકો તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણભરેલાં માટલાં છે; અને જ્ઞાન એ સર્વશક્તિમાન પરમાત્મા છે તથા પુસ્તકે એ તે પરમાત્માનો રસ્તો દેખાડનારા પૂજનીય દે છે.” “સ્વગનાં રત્નો “મને પુસ્તક વાંચવાથી જેવો આનંદ મળે છે તેવો આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામથી નથી મળતો. * * * માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કોઈ પણ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીય ભાવના (સ્વદેશપ્રીતિ) પણ જાગી શકતી નથી. x x બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #632 -------------------------------------------------------------------------- ________________ તિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિયતૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. x x x સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદેવ સાહિત્યસરોવરનાં કમળની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય, તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખ પણ તુચ્છ લાગે છે.” - બંકિમચંદ્ર ગરીબોને દરિદ્રતામાંથી છોડવવાની, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનને થાક ઉતારવાની અને માંદાંઓનું દર્દ ભૂલાવી દેવાની ગ્રંથમાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ ચીજમાં નથી.” મારડન સહવાસથી જેમ માણસના ગુણ અને પ્રકૃતિની પરીક્ષા થાય છે, તેમ જે પુસ્તકોનો જેને શેખ હોય તે ઉપરથી પણ તેને ઓળખી શકાય.” એકાદ ઉત્તમ ગવૈયો ઈ છે ત્યારે પિતાના વાજીંત્રમાંથી ચહાય તે સ્વર કાઢી આનંદ લે છે, તેમ વાંચનાર પણ જ્યારે ઈ છે ત્યારે એકાદ ઉત્તમ ગ્રંથમાંથી પિતાને મનગમતો અવાજ કાઢી આનંદમગ્ન થઈ શકે છે.” અવકાશની એકાદ ક્ષણને પણ ઉપયોગ કરી લેવા માટે ગ્લૅડસ્ટન જે પ્રતિભાશાળી પુરુષ પણ ગજવામાં સદાય એકાદ પુસ્તક લઈને ફરતો; તે આપણા જેવાઓએ તે વૃથા જતી કિમતી ક્ષણેને વાપરવા માટે શું ન કરવું જોઈએ ? એક વિદ્વાન ઠીક જ કહે છે કે “વાંચવાની હોંશ છોડી દેવાના બદલામાં કેાઈ આખા હિંદુસ્તાનની સંપત્તિ આપે, તોપણ હું તેને છોડું નહિ.” “પુસ્તક તરુણાવસ્થામાં સુમાર્ગ દેખાડે છે, વૃદ્ધાવસ્થામાં મનોરંજન કરે છે અને ઉદાસીને વખતે સમાધાન કરીને આપણું જીવન નકામું લાગવા દેતાં નથી. વળી તે ચિંતા તથા ક્રોધાદિને શાંત કરી નિરાશા પણ ટાળે છે.” એક પાશ્ચાત્ય પંડિતને તો એટલે સુધી મત છે કે “માણસને લૂગડાંલત્તાની જેટલી જરૂર નથી, તેટલી પુસ્તકોની છે. તે પોતે પણ જરૂરનાં પુસ્તકે ખરીદી લેતાં સુધી લૂગડાં લેવાનું મુલતવી રાખત. * * તે વાંચતા ત્યારે ત્યારે હું વધારે સારે થયો છું' એમ તેને લાગતું.” “ઉત્તમ ગ્રંથે, તેનું સેવન કરનારાઓમાં ધર્મ, નીતિ, ચાતુર્ય, પ્રતિભા, શૌર્ય, ધૈર્ય તથા પરોપકારવૃત્તિ વિસ્તારે છે; અને જેમ જેમ એ દૈવી ગુણોની સત્તા જામતી ચાલે છે, તેમ તેમ દુનિયાને પીડારૂપ આસુરી ભાવની જડ નાશ પામતી જાય છે.” ગ્રંથોની ઓરડીમાં ગયા પછી તમે એને હાથ નહિ લગાડે તો એ ગ્રંથોજ માનસવાણુથી તમને કહેશે કે “અમારામાં પુષ્કળ જ્ઞાન ભર્યું છે તે લ્યો અને વાપરે, એટલે તમારું કલ્યણ થશે. શું આ માનસવાણી ઓછી કિંમતી છે ?” સદગ્રંથવિનાનું ઘર મડદાની ઘોર જેવું છે.” ગ્રંથસંગ્રહરૂપી કલ્પવૃક્ષ પાસે જે માગશો તે મળશે.” “ઉત્તમ પુસ્તકે, એ વિચારોને અમૂલ્ય ભંડાર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #633 -------------------------------------------------------------------------- ________________ “આ જગતમાં બીજી વસ્તુઓ જે કાંઈ લાભ આપી શકે, તેના કરતાં સગ્રંથ ઘણો ઉત્તમ અને વધારે લાભ આપે છે.” “માણસને લૂગડાંલત્તાં કરતાં પુસ્તકોની વધારે જરૂર છે.” “મહાન સ્ત્રીપુરુષોનાં ચરિત્ર સાફ સમજાવે છે કે, મહત્તાને દરવાજે સર્વ માટે સદાકાળ ઉઘાડે છે.” “પુસ્તકે પ્રત્યેનો નેહ એ ઈશ્વરના રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે.” “ખરાબ ચોપડીઓનું વાચન, એ તો ઝેર પીવા સમાન છે.” “મહેલોથી તથા ધનવૈભવના અખૂટ ભંડારથી જે સંતોષ તમને નહિ મળે, તે સંતોષ તમને ઉત્તમ પુસ્તકોથી પ્રાપ્ત થશે.” “લીલા વનમાં ભૂખે મરનાર પશુમાં અને આટલાં આટલાં વાંચવાનાં સાધન છતાં જ્ઞાનહીન રહેનારા મનુષ્યમાં શું તફાવત?” સુખ, વિદ્યા અથવા પ્રમાણિકતાના પ્રેમીઓએ તે જરૂર પુસ્તકને શેખ રાખવો.” सद्ग्रंथसामर्थ्य સોરઠા માનવ મોટું ભાગ્ય, જે તું ઇચછે તારું; તો તે ઝટપટ જાગ્ય, સદ્ગથે હાકલ કરે. મહાપુરુષને સંગ, માનવ મળવો દેહ્યલે; આપે એને રંગ, આદેશના ગ્રંથ શુભ, અંધકાર-અજ્ઞાન, તે દૂર કરવા ઉગીયા, જ્ઞાન-સૂર્ય એ જાણુ, તુજ પૂર્વજને વારસે. લેહ સમું જે મંન, માટીમાં માટી અને કર એનું કાંચન, પારસગ્રંથ સમાગમે. માનવ મેઘે દેહ, મેહ થવા નવ બો વૃથા, અમરપણું લે એહ, જ્ઞાન ભજન ચારિત્રથી. વહેવા ચાહે વીર, હેટા જનને મારગે; ધારે જ્ઞાનચારિત્ર, ચરિત્ર વાંચી તેમનાં જીવન ઉત્તમ થાય, ચરિત્ર ઉત્તમ વાંચતાં; એ અથે વંચાય, ચરિત્રગ્રંથ ચાહથી. દોહરા પરમ શ્રેયને પામવા, રાજી કરવા રામ, ઉત્તમ ગ્રંથ વાંચવા, કરવાં રૂડાં કામ, ભગવત ભેટે ભાવથી, કપે કાળ કરાળ; ભાવ થકી ભાઈ ભજે, ભલી ગ્રંથની માળ, વૃથા વહેતા સમયની, લેવા શુભ સંભાળ; વાંચે વીર વિવેકથી, વિવિધ ગ્રંથની માળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #634 -------------------------------------------------------------------------- ________________ उत्तम चरित्रोना फायदा (અનુભવીએના ઉદગાર) “જીવનચરિત્ર એ એક પ્રકારનું દર્પણ છે. જેમ અરીસામાં મનુષ્ય પોતાની મુખાકૃતિમાં ખાંપણું જુએ છે, ત્યારે તે ખાંપણને કાઢી નાખવા અને કાંતિમાં વધારો કરવા માટે પ્રયત્ન કરે છે; તેમ ચરિત્રરૂપી આરસીવડે પિતાના સ્વભાવમાં વળગેલાં ભૂષણદૂષણ–ગુણદોષ વગેરે તેના જેવામાં આવે છે, અને તેમ થતાં દૂષણનો ક્ષય અને ભૂષણમાં વૃદ્ધિ કરવાને તે જાગ્રત થાય છે. વળી જે કામ ઉપદેશ અથવા બંધ કરવાથી નથી બનતું, તે કામ જીવનચરિત્ર સહેલાઈથી પાર પાડી શકે છે. અતિશ્રમ લઈ વિદ્યા ભણે, દેશાટન કરો, સ્વદેશહિતેચ્છુ થાઓ, પ્રેમૌર્ય દાખવે, એવા એવા ઉપદેશે મુખે અથવા પુસ્તકદ્વારા કરવાથી જેવી અને જેટલી અસર થાય છે, તેના કરતાં એવા ગુણોથી અંકિત થયેલાં અસામાન્ય માનવીઓનાં ચરિત્ર વાંચવા સમજવાથી ઘણી જ વધારે અસર થાય છે–અર્થાત અંતઃકરણમાં તેની આબાદ અને ઉંડી છાપ પડે છે, અને પછી તે દિવ્ય માનવી બનવાને ઉત્તેજિત થઈ આગળ વધે છે.” “ચરિત્રના વાચનથી આપણું ચૈતન્ય સતેજ થાય છે, આપણી આશામાં જીવન આવે છે; આપણામાં નવું કૌવત, હિંમત અને શ્રદ્ધા આવે છે; આપણે આપણું ઉપર તેમજ બીજાઓ ઉપર શ્રદ્ધા રાખીએ છીએ; આપણામાં મહત્ત્વાકાંક્ષા જાગે છે; આપણે રૂડી કાર્યોમાં જોડાઈએ છીએ; અને મેટાઓનાં કામોમાં તેમની સાથે જોડાઈ ભાગીદાર થવાને ઉત્તેજઈએ છીએ. આ પ્રમાણે ઉત્તમ જીવનચરિત્ર - ના સહવાસમાં રહેવું. જીવવું અને તેમના દાખલાદષ્ટાંત જોઈને સ્કૃતિમાન થવું, એ તે તે ઉત્તમ આત્માઓના સમાગમમાં આવવા બરાબર અને ઉત્તમ મંડળના સહવાસમાં રહેવા બરાબર છે.” ઉત્તમ ચરિત્રો તેના વાચકને બતાવી આપે છે કે, એક સામાન્ય મનુષ્ય પણ પોતાનું જીવન કેટલી હદસુધી ઉત્તમ બનાવી શકે તથા કેવાં ઉચ્ચ કાર્ય કરી શકે અને જગતમાં કેટલી બધી સારી અસર ફેલાવી શકે.” મહાન સ્ત્રીપુરુષોનાં જીવનચરિત્રોનું ચિંતન કરાય છે, ત્યારે આ વાત બરાબર સમજી શકાય છે કે, મહત્તાને દરવાજે સર્વે કોઈ માટે ઉધાડે છે.” આવું છે તેથી જ આ સંસ્થા તરફથી ઉત્તમ ચરિત્રો નીકળેલાં છે, જેની વિગત અન્યત્ર આપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #635 -------------------------------------------------------------------------- ________________ गीता विषे जाणवा जेवा विचार | (સારાંશરૂપે) “ “ગીતા” એ ઉપનિષદો અને શાસ્ત્રોનું સત્ત્વ છે. x x ધર્મ પ્રચારનું ઉત્તમ સાધન છે. ૪ ૪ શક્તિને ખજાને છે. ૪ ૮ માત્ર એક મહાભારતમાંજ ગીતાને વિસ્તારથી સમજાવનારાં દૃષ્ટાંત મળી શકે છે.” ભાઈ પરમાનંદજી એ ગ્રંથ એટલો અમૂલ્ય અને આધ્યાત્મિક ભાવોથી ભરેલો છે કે, હું વખતોવખત પરમાત્માને એજ પ્રાર્થના કર્યા કરું છું કે, તે મારા ઉપર એવી દયા કરે અને શક્તિ આપે કે જેથી હું મૃત્યુપર્યત ગીતાનો સંદેશ એક સ્થાનથી બીજા સ્થાનમાં પહોંચાડી શકું.” સાધુ ટી. એલ. વસવાણી શ્રીકૃષ્ણના ઉપદેશમાં શાસ્ત્રકથિત લગભગ બધા ધાર્મિક વિષયોનું તત્વ આવી ગયું છે. તેની ભાષા એટલી ગંભીર અને ઉત્કૃષ્ટ છે કે જેથી તેનું “ભગવદ્ગીતા” અથવા “ઈશ્વરીય સંગીતના નામથી પ્રસિદ્ધ થવું યેગ્યજ છે.” કેટી. તૈલંગ આપણે આપણાં બાળકોને પ્રથમથી જ ગીતાને પાઠ કરવાની ટેવ પાડવી જોઈએ. આપણું નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ગીતા સિવાય બીજા કોઈ શિક્ષક કે માર્ગદર્શકની જરૂર નથી.” ટી. સી. કેશવાલુ પિલ્લે વ્યાસમુનિએ ગીતાશાસ્ત્ર આ રૂપે રચીને હિંદુઓને એક તંતુથી બાંધી દીધા છે. ગીતા તરફ આપણે પૂરતું ધ્યાન આપીએ તો આજથી જ સંસારમાંથી બધાં વેરઝેર નાશ પામે.” ભકતરામ શર્મા “ધર્મનાં ગૂઢ રહસ્યને થોડાક સરળ અને સુરસ શબ્દોમાં પ્રકટ કરવાની અપૂર્વ શક્તિ શ્રીગીતાજીમાં જ છે” લક્ષ્મણજી શાસ્ત્રી “તે ગૃહસ્થનાં કર્તવ્યોનું એક પૂર્ણ ધર્મશાસ્ત્ર છે.”ટી.વી.અર સંસારભરમાં ગીતા જે કઈ પણ ગ્રંથ નથી.” તિલક “ગીતાને ધર્મને સર્વોત્તમ ગ્રંથ. માનવાનું કારણ કે, તેમાં જ્ઞાન, કર્મ અને ભકિત, ત્રણેને એ યોગ્ય ન્યાય અપાય છે કે જેવું સામંજસ્ય બીજા કોઈ ગ્રંથમાં નથી! x x આ અપૂર્વ ધર્મ, આવું અપૂર્વ એજ્ય, કેવળ ગીતામાં જ દેખાય છે. આવી અદ્ભુત ધર્મવ્યાખ્યા કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે કેઈએ કરી નથી.” સાહિત્યસમ્રાટું બંકિમ બાબુ “શ્રીમદભગવદ્દગીતા' એ ઉપનિષદુરૂપી બગીચાઓમાંથી વીણી કાઢેલાં આધ્યાત્મિક સત્યોરૂપી પુષ્પોથી ગુંથેલી એક અતિ સુંદર છડી કિંવા કલગી છે.” સ્વામી વિવેકાનંદ જે કોઈ ગીતાગ્રંથ બીજાઓને આપે તેણે લોકોને માટે મોક્ષસુખનું સદાવ્રત ખલેલું જાણવું. ૪ ૪ ગીતારૂપી માતા અને મનુષ્યરૂપી બાળકો છૂટાં પડેલાં ભટકે છે, તેમને મેળાપ કરાવી આપવો, એ તે સર્વ સજજનેને મુખ્ય ધર્મ છે.” શ્રી જ્ઞાનેશ્વર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૩ કોઈ પણ જાતિને ઉન્નતિને શિખરે ચઢાવવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે.” વૈરન હેસ્ટિંગ્સ - “ગીતાગ્રંથ બુદ્ધિની પ્રખરતા, આચારની ઉત્કૃષ્ટતા અને ધાર્મિક ઉત્સાહનું અપૂર્વ મિશ્રણ રજુ કરે છે.” ડંક મેકનિકલ રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણવામાં જે જે નિયમે જરૂરી છે તે બધા ભગવદ્ગીતામાં મળે છે; એટલું જ નહિ પણ ભાવી વિશ્વધર્મનો એ એક સર્વોત્કૃષ્ટ ધર્મગ્રંથ છે.” એફ. ટી. બુકસ “બાઈબલને મેં યથાર્થ અભ્યાસ કર્યો છે. ૪ ૮ એમાં જે લખ્યું છે તે માત્ર ગીતાના સારરૂપે છે. * * જે જ્ઞાન ગીતામાં છે તે ઇસાઈ કે યહુદી બાઈબલમાં નથી. × ૪ મને આશ્ચર્ય થાય છે કે, ભારતીય નવયુવકે શા માટે અહીં યુરોપ સુધી વિજ્ઞાન શીખવા આવે છે ? નિ:સંદેહ એનું કારણ તેમને પાશ્ચાત્ય દેશ પ્રત્યેને મેહ છે. તેમનાં ભેળાં હદયેએ હજુ નિર્દય અને અવિનયી પશ્ચિમવાસીઓનાં હદય ઓળખ્યાં નથી. વિદેશી શિક્ષણથી મળતી ભપકાદાર પદવીઓની લાલચે તેઓ એ સ્વાથી એની ઈંદ્રજાળમાં ફસાય છે; પણ જે દેશ યા સમાજને ગુલામીમાંથી 2વું હોય તેને માટે તો એ માર્ગ અધોગતિનોજ છે. x x x ગીતા દુનિયાની અઢળક સંપત્તિ વડે પણ ખરીદી શકાય નહિ, એ ભારતવર્ષના અમૂલ્ય-અલૌકિક ખજાનો છે.” લંડનવાસી યહુદી એફ. એચ. મેલેમ “ગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને અગણિત વર્ષો થઈ જવા છતાં એ બીજે એક ગ્રંથ હજીસુધી લખાયા નથી. x x ગીતાની સાથે સરખાવતાં આખા જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ લાગે છે. x x હું રોજ પ્રાત:કાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું.” મહાત્મા થેરે સંસારના બધા ગ્રંથોમાંથી કયાંય પણ ભગવદ્દગીતા જેવા સૂક્ષ્મ અને ઉન્નત વિચારો મળતા નથી.” વિ૦ ફુ ટ “આ ગ્રંથ માત્ર હિંદુઓને જ નહિ પરંતુ સમસ્ત માનવજાતિને છે.” | મહેરબાબાજી “તે પુરુષ અને સ્ત્રી મહાભાગ્યશાળી છે કે જેમને આ સંસારના અંધકારથી ભરેલા સાંકડા માર્ગોમાં પ્રકાશ આપનાર આ નાનકડો પરંતુ અખૂટ તેલથી ભરેલો ધમપ્રદીપ પ્રાપ્ત થયો છે.” મદનમોહન માલવીયા એક વાર મારો અંતકાળ પાસે જણયો ત્યારે ગીતા મને બહુજ આશ્વાસનરૂપ થઈ હતી.” મહાત્મા ગાંધીજી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #637 -------------------------------------------------------------------------- ________________ ૨૪ "गीता मे हृदयं पार्थ गीता मे सारमुत्तमम् । गीता मे ज्ञानमत्युग्रं गीता मे ज्ञानमव्ययम् ॥ गीता मे चोत्तमं स्थानं गीता मे परमं पदम्। गीता मे परमं गुह्यं गीता मे परमो गुरुः ॥ "गीता में भा३ य छ; गीत। भार। उत्तम सा२ छ; ગીતા મારું અતિ ઉગ્ર જ્ઞાન છે; ગીતા મારું અવિનાશી જ્ઞાન છે; ગીતા મારું ઉત્તમ સ્થાન છે; ગીતા મારું પરમપદ છે; ગીતા મારું પરમરહસ્ય છે અને ગીતા મારે પરમ ગુરુ છે.” ભ૦ શ્રીકૃષ્ણ "गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्मादविनिःसृता ॥ સ્વયં વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલા ગીતાશાસ્ત્રને ગાવા અને પાળવા જેવું મહાફળદાયક કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાની શી જરૂર ?” મહર્ષિ વ્યાસ "गेयं गीता नामसहस्त्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥ “દુઃખમાત્રની આત્યંતિક નિવૃત્તિ અને સચ્ચિદાનંદપદની નિત્યપ્રાપ્તિ માટે ગાન તો એક માત્ર ગીતાનું અને વિષ્ણુસહસ્ત્રનામનું ગાવા યોગ્ય છે; ધ્યાન તો વારંવાર શ્રીપતિના સ્વરૂપનું ધરવા ગ્ય છે; ચિત્ત તો સાધુસંગમાં પરાવવા યોગ્ય છે અને વિત્ત તો દીન-દુઃખીઓને દેવા યોગ્ય છે.” ભ૦ શંકરાચાર્ય "कृष्णो जानाति वै सम्यक् किश्चित् कुन्तीसुतः फलम् । व्यासो वा व्यासपुत्रो वा याज्ञवल्क्योऽथ मैथिलः ॥ એક ભગવાન શ્રીકૃષ્ણજ ગીતાને યથાવત જાણે છે; અર્જુન, વ્યાસ, વ્યાસપુત્ર શુકદેવ, યોગી યાજ્ઞવક્ય, રાજા જનક એ તો તેમાંનું કંઈકજ જાણે છે.” ગીતામાહાસ્ય मोह को मिटाती प्रकटाती आत्मबोध शुद्ध । भीरुता भगाती युद्धवीरता जगाती है। क्षणमें छुडाती अकर्मण्यता से निष्क्रयी को। कौन तू है, विश्व क्या है तथ्य समझाती है। प्यारी योगियोंकी औ वियोगियोंकी भोगियोंकी। मरणोपरान्त मोक्षद्वार दिखलाती है। जीवनमें विश्वविजयी का है पढाती पाठ । शान्ति सुखदात्री एक गीता कहलाती है ॥ ( विधामा२४२ शुस ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #638 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #639 -------------------------------------------------------------------------- ________________ સમઝતે હ ગએ હૈ કિ ખારે સંસા ધર્મલ સમઝ પીતી હૈ ? ક્યા મિતિ, ઉન્હેં સાથે સ કર્મ . ટ તા સંકાવે તૃણુ - ઇન પ્રમ્માં કા ઉત્તર હૈ કિ ઉસકે લિખને કી આવશ્ય મંદિ એવા હતા તે ભારતવષ મે બઢ કર હજારાં મખાડે ન હાતે. પૈસા હાતા તા ારાં ી સંખ્યા મે ૨ માં મહંત અભિયારદોષ સે દુષિત ન જાતે—મહંત કી રખેલિયાં, ઉનકી તરુણુ ચેલિયાં, ન હતી, ઔર નહાતી ઉનકે યહાં ભ્રૂણ હતાએ આદિ, જિના નામ લેને મેં ભી લખ્ખુ આતી હૈ. યદિ યહી બાત હાતી તે! ભારતવષ મે હજારાં પા (સાંધ માટે જીઓ મુખપૃષ્ઠની વાળેલી બાજી) . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #640 -------------------------------------------------------------------------- ________________ al Philo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com