SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત ૩૪૯ છે, તેટલા પ્રમાણમાં ન્યાત સુધારવાના કે મટાડવાને પ્રયત્ન કાઇ કરતું નથી. નિષ્ફળ અસ'તેષ સમાજનેા સડેા કાઢી નાખવાને બદલે વધારવાનું જ કામ કરે છે. ન્યાત જેટલી છૂટ આપે, અથવા ખાનગી રીતે જેટલી છૂટ લેવાય તેટલી લને સ્વચ્છંદ કરવા એ કોંઇ સમાજને સુધારવાને રસ્તા નથી.’’ * × × × બહાર “આજે ન્યાતજમણે જે રૂપ પકડયું છે એ જોઇને તે! ક'પારી છૂટે છે. આ જમણના પ્રસંગજ ભૂલી જવાય છે. ન્યાત કાને મૂકવ', કાનુ` વેર લેવું, કૈાની કેવી ઠેકડી કરવી વગેરેનેાજ જાણે એ એક મહાત્સવ હાય છે.’’ * * X “ગુજરાતને જમણવારના રિવાજ સુધારવાની જરૂર છે ખરી. જ્ઞાતિબંધન અને જ્ઞાતિપ્રેમ પાષવાની ખીજી કાઇ તે કોઈ રીત શેાધી કાઢવી જોઇએ. ન્યાતને નામે ‘અણુઆચાર્’ને ઉત્તેજન નજ મળવુ જોઇએ. કેટલીક ન્યાતામાં હુક્કા-પાણી એજ ન્યાતમધનનું લક્ષણ થઈ ગયુ છે, અને કેટલીકમાં કસુખે. વ્યસનેાને જે ન્યાત પ્રેમધનની પ્રતિષ્ઠા અર્પે છે તે ન્યાતની વિવેકશક્તિનું દેવાળું નીકળ્યું છે, એમજ દુઃખ સાથે કહેવુ પડે છે.'' (અધ્યાપક કાલેલકર) X મ × × “ખારમાં તેમાં જમવાં એ પાપ છે.” (દરબાર શ્રી, ગાપાળદાસ) યુવાના મરણુભાજનના ત્યાગ કરે એ સાચી સેવા છે.” (મા. ત. અમીન) “સરકારના કરવેરા સાથે સામાજિક કરવેરા બહુ સાલે છે.” (સા. શારદા મહેતા) ‘‘જ્ઞાતિવરાના મેાજશાખ આપણા ગરીબ દેશને પાલવે તેમ નથી.” (ર્ડા. સુમંત મહેતા) દેખાદેખીથી થતાં ભારે ખર્ચો નુકસાનકર્તા છે.” ૩.૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * “સામાજિક સુધારણા સિવાયનું “અછૂતાના ઉલ્હાર સિવાય હિંદની “મરણભેાજન કે સીમંતને વરે। “મારા પુત્રનું લગ્ન કેવળ અગિયાર (ઇકીલ પુરહિત) સ્વરાજ શા કામનું?” (પંડિત માલવીયાજી) ચઢતી નથી.” (સ્વામી શ્રદ્ધાન૭) શાસ્ત્રમાં ક્યાંયે નથી.” ( પડિત માકાન્ત ) રૂપીયામાં કર્યુ” (સરદાર વલ્લભભાઇ) www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy