SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - . ... ... * * * * * * * * * * જ "*, * * * * * * * અબર કા વિદ્યાપ્રેમ ૩૫૫ કર્યા અને પછી પગમાં પડયા. અને કહ્યું કે “પિતાના મરણ પછી એનાથી પણ અધિક આપે પાળ્યો છે, પણ આજે આ પાઠ ભણાવીને તે આપે મને હમેશને માટે જીવાડયો છે.” રાજા સત્તાધીશ હતા છતાં કાકા અંદગી સુધી તેના માનને પાત્ર રહ્યા. જાણે એજ રાજા હોય, તેમ તેની સૂચનાઓને અમલ થતા. ( “ક્ષત્રિય”માંથી ) ६४-अकबर का विद्याप्रेम (લેખક:-શ્રી. પારસનાથ સિંહ બી. એ. એલ. એલ. બી.) અકબર કે પાને-લિખાને કી સારી ચેષ્ટાઓ નિષ્ફલ હુઈ, ઉસને અક્ષરજ્ઞાન તક પ્રાપ્ત ન યિા. કઈ શિક્ષક આયે-ગમે; પર કિસીસે કુછ ન બન પડા. હુમાયૂ ને બહુત સમઝાયાબુઝાયા કિ બચપન વિદ્યાભ્યાસ કી સમય હૈ, કુછ તે હાંસલ કર લે; પર અકબર ઈસ વિષય મેં પિતા કી ભી સુનનેવાલા ન થા. ઉસકા ધ્યાન ઔર હી અભ્યાસ કી એર થા, ઉસને ઔર હી વિદ્યાઓ મેં કમાલ હાસિલ કિયા. અક્ષર કે તે ન પહચાન સકા, પર કુત્તો ઔર ઘોડે કા થોડી હી ઉમ્ર મેં અચ્છા પારખી હો ગયા. ચલો, ઉસકે હક મેં યહ અચ્છા હી હુઆ. પર પઢને—લિખને મેં અસમર્થ હોતે હુયે ભી વહ અશિક્ષિત ન થા. શિક્ષા કેવલ પુસ્તકે સે હી નહીં મિલતી, ઉસે પ્રાપ્ત કરને કે ઔર ભી સાધન હૈ. અકબર ને સંસાર કે અનુભવ સે હી બહુત કુછ સીખા થા, ફિર ભી વહ પુસ્તક કા મહત્ત્વ અછી તરહ સમઝતા થા, ઔર ઉનસે લાભ ઉઠાને કે લિયે બરાબર તૈયાર રહતા થા. કઈ વિદ્વાન કેવલ ઉસે ગ્રંથ પઢ સુનાને કે લિયે નિયુક્ત છે. “આઈને–અકબરી' મેં લિખા હૈ “સમ્રા ને પ્રત્યેક ગ્રંથ કે આદિ સે અંત તક સુનને કા નિયમ કર રખા હૈ. પાઠ-વિરામસ્થલ પર વહ સ્વયં અપને હાથ સે એક ચિલ્ડ્રન કર દેતે હૈ, ઔર પુસ્તક પઢ સુનાનેવાલે કે પૃષ્ઠ કે હિસાબ સે સેના યા ચાંદી પુરસ્કાર મેં દેતે હૈં. શાયદ હી કોઈ પ્રસિદ્ધ ગ્રંથ ઐસા હોગા, જિસે ઉહાને ઇસ પ્રકાર ની સુના હો ઔર ઇતિહાસ, વિજ્ઞાન યા દર્શનશાસ્ત્ર કી શાયદ હી કેાઈ ખાસ બાત હોગી, જિસસે તે અપરિચિત હોં.” અકબર કે પ્રિય ગ્રંથોં “ઇખલાકે-નાસિરી', “કીમિયાયેસઆદત”, “ગુલિસ્તાં', બેસ્તાં', “મસનવી-એ-માનવી” “જામે-જમે', * આ ગ્રંથ એક હજારથી પણ વધુ વર્ષ અગાઉ એક મુસ્લીમ મહાત્માએ (ધણું કરીને તેમનું નામ “અલ ગઝાલી' હતું તેમણે રચેલો હોઈ સુપ્રસિદ્ધ સંતપ્રિય હિંદીગ્રંથ “પારસભાગ” એના અનુવાદરૂપ છે, એમ આ સેવકે સાંભર્યું છે. ભિક્ષુ અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy