SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ભાવદાસજી કેટલાંય મંદિર આથો હશે એ આપણે શું જાણીએ ? પણુ અધખેલી એક બારી પાસે તે બોલતે હતે “ ટુકડે રોટલે આપે.” . ને ત્યાં તે બારી આખી ઉઘડી. એક રેટી લઈને એક વૃદ્ધ બાવાજી આગળ આવ્યા. કહ્યું “ભાઈ ! બહુ મેડું થયું છે. વહેલો આવ્યા હતા તે ઝાઝું મળત. અત્યારે તે “રામરોટી'માંથી એકજ વધી છે. લે, સવારે આવજે ! તને આપીશ. તારે સૂવું છે? બાવાજીએ પૂછ્યું. પણ ભીખારીએ ના પાડી અને પગથી ઉતરવા માંડયાં. બાવાજીએ દીવ ધર્યો ને બોલ્યા “ ભાઈ! જાળવીને ઉતરજે ! પડતે નહિ.” રામરાટી”ની ઝોળીમાં તે ઉભરાઈ પડે તેટલી રોટી આવે છે; બાવાજી કહે છે “એ તે રામની માયા !” કોઈ ભૂખ્યું ત્યાંથી પાછું જતું નથી. ત્યાં તે સદાવ્રત બંધાયું છે. મહાજન બાવાજી પાસે આવીને કહે “ મહારાજ ! આ તમારા “લાગા' ના રૂપિયા. તમને ઠીક પડે તે ઉપયોગ કરો.” બાવાજીએ તો પૂછયું: “ભાઈ ! આ “લાગે' શેને? અને રૂપિયા શેના?” મહાજને કહ્યું “ગયે વર્ષે પેલા કલેકટર આવ્યા હતા, તેમણે તમારા મંદિરને લાગે આપવાનું કહ્યું છે. એ વિલાયતમાં રહેનારાનેય તમારા મંદિર ઉપર શ્રદ્ધા છે!” | બાવાજી કહે “રામકી માયા? મહાજનમાંથી કઈ કઈ કહેવા લાગ્યુંઃ “પણ એ કલેકટર તે બહુ જમ્બર ! રાતે વેશપલટો કરીને એ નગરચર્ચા જવા નીકળતઃ ને એમજ એણે પેલું ખૂન પકડ્યું હતું.' તે દિવસથી જ કરશનકાકા, દુકાનમાંથી નીકળતા શુભ ખાતેના પૈસા ત્યાં મેકલવા લાગ્યા, અને ભાવ સ્વામી બાવાજીમાં શ્રદ્ધા રાખવા લાગ્યા. (“બાલજીવન”માં લખનાર –છોટાલાલ અં. જોષી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy