Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં
નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં
નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ
કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition)
:: યોજનાના આયોજક ::
શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
RI SIHARANG SUTE
PART : 05
શ્રી સ્થાનાંગ સૂત્ર : ભાગ- ૦૫
Page #4
--------------------------------------------------------------------------
________________
COMCO
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया सुधाख्यया व्याख्यया समलनं
हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-स्थानाङ्गसूत्रम् ॥
(पञ्चमो भागः) STHANANGA SUTRAM
नियोजक : संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि
पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः
SHES
प्रकाशकः
स्व.श्रीमान् श्री महेता पुरुषोत्तमदास गुलाबचंदभाईना धर्मपत्नी गं.स्व.जीवकोरबाना स्मरणार्थ-घाटकोपर मुंबई निवासि महेता माणेकलाल अमुलखराय-तत्पदत्त द्रव्यसाहाय्येन अ० भा० श्चे० स्था० जैनशानोद्धारसमिति प्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः
मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर-संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४१२ २०२२
१९६६ मूल्यम्-रू. २५-०-०
AND
KUD
MORRORRORATIONORMATER
Page #5
--------------------------------------------------------------------------
________________
મળવાનું ઠેકાણું': શ્રી . લા. સ્વૈ. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ૪. ગરેડિયા કૂવા રોડ, રાજકોટ, ( સૌરાષ્ટ્ર ).
Published by :
Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samniti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India,
H
ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोहायं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥
પ
हरिगीतच्छन्दः
5
लिये ॥
करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके जनमेगा मुझसा व्यक्ति कोई तच्च इससे है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥
पायगा ।
પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦
વીર સંવત ૨૪૯૨
વિક્રમ સવત્ ૨૦૨૨ ઈસવીસન
૧૯૬૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
મૂલ્ય રૂ. ૨૫=૦૦
• મુદ્રક :
મણિલાલ છગનલાલ શાહ પ્રિન્ટીંગ ઘીકાંટા રોડ, અમદાવાદ.
નવપ્રસાત
પ્રેસ,
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય
છે.
(૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય
નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ
ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન
થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં
મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના
થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા
અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને
યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ
જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે
સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે.
તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય.
તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #7
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય
(૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય.
(૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો.
(૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો.
(૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો.
(૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો.
(૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો.
(૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો.
(૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો.
(૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #8
--------------------------------------------------------------------------
________________
स्वाध्याय के प्रमुख नियम
(१)
(३)
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय
नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग
लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना
चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
(८)
यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #9
--------------------------------------------------------------------------
________________
(९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती
है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और
सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए।
(२)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल
न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं
करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक
अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता
(१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से
१२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६
मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो,
उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज
में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि
पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक
वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव),
आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #10
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #11
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
स्थानांग सूत्र लाग पडी
विषयानुप्रभशिडा
आठवां स्थान
१ आठवें स्थाना विषय विवरा २ जलविहारी साधुडे स्वपा वन
3 योनिसंग्रह और गतिखागतिडा नि३पा प्रकृति यथाहिडा निरपरा
४
मायावी हे माया जालोयना निपा
६ भायावी साधुडे स्व३पडा नि३पा
७ जना सोयित - अप्रतिप्रान्त मायावी हे पाती गर्हा
निपा
८ जना सोयित - अप्रतिान्त मायावीडी जायतिडी गर्हएशा
नि३पा
८ जालोयित-प्रतिडान्त भायावी ठे उपपातकी प्रशंसा १० आलोचित - प्रतिठान्त भायावीडी जायतिडी प्रशंसा ११ संवरासंवरा नि३पा
१२ आठ प्रकारडी लोऽस्थितिमा नि३पा
१३ आठ प्रकारडी गसिपाडा नि३पा १४ महानिधिडा नि३पा
१५
समित्याहि लावनिधि नि३पा
१६ आलोयना हेनेवाले खायार्य और लेनेवाले साधुडे प्रायश्चित्ता नि३पा
१७ आठ प्रकार महस्थानोंडा नि३पा
१८ आठ प्रकार अडियावाहियोंडा नि३पा
१८ पापशास्त्रोंडा निश्पा
२० वयनविलति स्व३पडा नि३पा
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२१ आयुर्वेद्वे स्व३पडा नि३पा
२२ शाहि देवेन्द्रोंडी अग्रमहिषियोंडा नि३पा
२३ जसभारंभ और सभारंभसे संयमासंयमा नि३पा
पाना नं.
नल ows v
૧
3
४
૧૧
૧૨
૧૩
૧૫
१७
१८
૧૯
२०
२१
२२
२७
२७
૩૬
३८
४०
४१
૪૨
Page #12
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
२४ आठ प्रकारडे सुक्ष्मभवोंडा नि३पा २५ सिद्धे स्व३पडा नि३पा
२६ हर्शनों स्व३पडा नि३पा
२७ अद्धौपम्य डालडे स्व३पडा नि३पा
२८ भगवान् महावीरडे द्वारा प्रवति हुने आठ राभखोंडा निपा
२८ आहार स्व३पडा नि३पा
३० रा और तद्गत लोकान्ति विमान और हेवोंडे स्व३प नि३पा
३१ धर्माहि यार मध्यलागडा आठस्थानोंसे नि३पा ३२ भविष्य तीर्थर द्वारा प्रवभित होनेवाले रामगोंडा
निपा
33
३४ आठ प्रकार गतिमा नि३पा 34 अन्तद्वीपोंडा नि३पा
३९ यद्रुवर्तीऽ रत्नविशेषा नि३पा ३७ यो न प्रभााडा नि३पा
डी अग्रमहिषियोंडा नि३पा
३८ ४स्वामी हिडोंडा नि३पा
उ८ ४जू भन्दर में रही जन्य वस्तुओंोंडा नि३पा ४० तीर्थ र स्व३पडा नि३पा
४१ हीर्धवैताढ्य साहिोंडा नि३पा
४२ भन्टर यूसिडाडा नि३पा
४३ क्षेत्राधिकारसे द्वीपान्तर्गत पार्थोडा नि३पा ४४ पर्वत पर रहे टोंडा नि३पा
४५ हेवऽस्थ और हेवेन्द्रोंडे विभाना नि३पा
४६ तपोविशेषा नि३पा
४७ संसारसमापन भुवा नि३पा
४८ आठ प्रकारडे संयमोंडे स्व३पडा नि३पा
४८ आठ प्रडारडी पृथिवीडे स्व३पडा नि३पा
० शुभानुष्ठान श्रवसे आठ स्थानों स्व३पडा नि३पा
५१ महाशु सहस्त्रार विभान से उय्यत्वा नि३पा
पर आठ प्रकार सामायिड और डेवली समुद्घाता नि३पा
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
पाना नं.
४३
४४
૪૫
४६
४७
५०
५०
૫૩
૫૩
૫૩
૫૪
पप
પદ
પ
५७
पट
६०
૬૧
૬૩
६४
૬૪
६८
૬૯
७०
७१
७३
७४
७५
७६
Page #13
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
43 हेवताखोंडे स्व३पडा नि३पा ५४ नक्षत्रों स्व३पा नि३पा
३षवेनीय भट्ठे स्व३पडा नि३पएा लोंडेय और उपयया नि३पा
नववें स्थानका प्रारंभ
५७ सांलोगों विसांभोगि प्ररनेडा नि३पा
५८ आयारांगडे ब्रह्मयर्य३प नव अध्ययनोंडा नि३पा पयर्य गुप्ति स्व३पडा नि३पा
६० ब्रह्मयर्य नवविध अगुप्ति के स्व३पडा नि३पा
११ नव प्रकार सलाव पहार्था नि३पा
६२ नव प्रकार संसारी भुवोंडे गतिजागति जाहिा नि३पा
६३ भुवोंडे रोगोत्पत्ति निमित्ता नि३पा
६४ आंतररोग द्वारा नि३पा
६ यन्द्रयोगीनक्षत्रोंडा नि३पा
६६ वर्तमान अवसर्पिणीमें जलहेव वासुदेवडे पिताडा नि३पाएा
६७ यवर्ती महानिधि नि३पा
६८ नवप्रकार विकृतिडे नाभा नि३पा
६८ शरीर नव छिद्रोंडा नि३पा
७० नव प्रकार एया निपा ७१ पापडे गोंडा नि३पा ७२ पापश्रुता नि३पा ७३ ना ३षा नि३पा
७४ साधुडे गाडा नि३पा
७ नवोटि (नववा ) से शुद्ध लिक्षाा नि३पा
७६ शान हेवेन्द्रो अग्रमहिषीडा नि३पा
७७ हेवनिप्राय स्व३पडा नि३पा
७८ अव्याजाध हेवडे ग्रैवेय विभान प्रस्तरा नि३पा
७८ आयुडे परिक्षामा नि३पा
८० भिक्षु प्रतिभाडे स्व३पडा नि३पा
८१ प्रायश्चित स्व३पडा नि३पा
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
पाना नं.
७७
७८
७८
८०
८०
८१
८३
८६
८७
८७
८८
८०
૯૨
૯૩
८४
८८
८८
८८
૧૦૦
૧૦૧
૧૦૨
१०३
१०४
१०४
૧૦૫
૧૦૫
१०६
१०७
१०७
Page #14
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
१०८ १०८
૧૧૧ ૧૧૧
૧૧પ
८२ दृक्षिा भरतभे रहे हुवे सिद्धाछूिटोंष्ठा नि३पारा ८३ मांतररोग ठाश उर्भविशेषठा नि३पारा ८४ तीर्थंठराहिले नाभ गोत्रप्राप्त ऊरनेवाले श्रेशिष्ठ आष्ठिोंडा
नि३पारा ८५ भावी भध्यभतीर्थंटर ठेवलीडे स्व३पठा नि३पा ८६ श्रेठिठे तीर्थंटरवठा नि३पा ८७ महापद्मप्पिनछे द्वारा प्र३पित होनेवाले आरम्भ आदि
स्थानोंठा नि३पा ८८ नक्षत्रविशेषठा नि३पारा ८८ पविशेष में रहे से विभानही संज्याठा नि३पाश ८० ऋषभ इससहर विशेष ऋषभ प्रवर्तित प्रवृत्तिष्ठा नि३पारा ८१ ग्रह विशेषवीथि प्रभाठा नि३पाश ८२ नव प्रकारठे नो 5षायठा नि३पा ८3 इसर छोटिठा नि३पारा ८४ पुगठे स्व३पष्ठा नि३पाया
૧૨૭ १२७
૧૨૭ ૧૨૮ ૧૨૮ ૧૨૯ ૧૨૯
૧૩૦
शवें स्थानठा प्रारम्भ
૧૩૦ ૧૩૦ ૧૩૨ ૧૩૩
८५ शवें स्थानछा विषय विवरण ८६ लोऽस्थितिष्ठा नि३पा ८७ शम्भेष्ठा नि३पारा ८८ श प्रष्ठार छन्द्रियार्थो ठा नि३पारा ८८ पुगतठे स्व३पष्ठा नि३पाया १०० छोधठे उत्पत्तिठेठाराराठा नि३पारा १०१ संयभाहि नि३पारा १०२ असंवरठा विशेष पठारठा ज्थन १०३ सभाधि और असमाधिष्ठा नि३पारा १०४ श प्रष्ठारठी प्रवृपयाठा नि३पारा १०५ श प्रठारठे श्रभाधर्भठा नि३पारा १०६ श प्रष्ठारठी वैयाव्रत्यठा नि३पारा १०७ वठे परिशाभठा नि३पा १०८ अवठे परिशाभठा नि३पारा
૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ १४० ૧૪૧
૧૪૨ ૧૪૨
૧૪૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #15
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
૧પ૦ ૧પ૪ ૧પ૪
૧પ૬ ૧પ૬ ૧પ૭ ૧પ૮
૧પ૯
૧૬૦ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ १६८
१७५
१०८ अस्वाध्यायठे स्व३पष्ठा नि३पा ११० संयभासंयभठे स्व३पष्ठा नि३पारा १११ सुक्ष्भठे स्व३पठा नि३पा ११२ गंगासिंधु वगैरह नहियोंमें आत्मसमर्पा उरनेवाली नही
नि३पारा ११३ भरतक्षेत्रगत राणधानीठा नि३पारा ११४ भ्यूद्वीपगत भे३४ उद्वेघ आEिठा नि३पारा ११५ भ्यूभन्टर गत आठ प्रदेशवाले ३यठ पर्वतष्ठा नि३पाया। ११६ वासभुद्रगत गोतीर्थ रहित क्षेत्रठा नि३पारा ११७ घातठी जाऽगत भंरपर्वतठे उद्वेध माहिठा नि३पा ११८ भ्यू द्वीपगत भरताहिशक्षेत्रष्ठा नि३पारा ११८ संनष्ठ पर्वत माहिठे उद्वेध आहिष्ठा नि३पारा १२० ३वठवर हुरडलवर पर्वतठे उद्वेध माहिठा नि३पारा १२१ द्रव्यानुयोग स्व३पठा नि३पा १२२ यभराहि सय्युतेन्द्र आहिछे उत्पात पर्वतष्ठा नि३पाश १२3 योन सहस्त्रात्भष्ठ अवगाहनाठा नि३पारा १२४ दृश प्रष्ठारठे सन्तठे स्व३पठा नि३पारा १२५ पूर्वगतश्रुतठा नि३पा १२६ श प्रठारठी प्रतिसेवनाष्ठा नि३पारा १२७ आलोयनामें त्यागने योग्य घोषोंठा नि३पा १२८ आलोयना हेनेवाले और लेनेवालेठे गुराठा नि३पारा १२८ प्रायश्चित्तठे स्व३पष्ठा नि३पारा १३० भिथ्यात्वष्ठा नि३पारा १३१ वासुदेव सभ्यन्धी वन्तव्य नि३पारा १३२ भवनवासी विष्ठा नि३पारा १33 श प्रठारठे सुजष्ठा नि३पारा १३४ उपधात और विशोधिठे स्व३पठा ज्थन १३५ संवेश और असंहोशष्ठे स्व३पठा थन १३६ हश प्रछारछे असा नि३पा १३७ सत्यभूषा आहिठा नि३पा १3८ दृष्टिवाह नाभठा नि३पारा १3८ श प्रठार शस्त्रठा नि३पारा
૧૭૬ १७७ ૧૭૮ १८०
૧૮૧
૧૮પ
૧૮૬ १८७ १८८ १८८
૧૯૦
૧૯૪
૧૯પ ૧૯૭
૨૦૨
૨૦પ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #16
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
૨૧૪
૨૨૧ ૨૨૩ २२४ ૨૨૫ ૨૨૭
૨૨૯
२33 २३४
૨૩૬ ૨૩૯ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૬ २४८
१४० वाग् (वाणी-वयन) योगष्ठा नि३पारा १४१ घानठे भेटोंठा ज्थन १४२ गति भेटोंडा नि३पारा १४3 Eश प्रहार भएऽ स्व३पठा ज्थन १४४ हश प्रष्ठारठे संज्यानठा नि३पारा १४५ श प्रष्ठारठे प्रत्याज्यानठा नि३पारा १४६ दृश प्रष्ठारठी साभायारीठा नि३पाया १४७ महावीर भगवानश महास्वप्नोंठा नि३पाया १४८ श भहास्वप्नठे इलठा नि३पारा १४८ सराग सभ्यण्टर्शनष्ठा नि३पारा १५० श प्रष्ठारठी संज्ञाओंठा नि३पारा १५१ नैरयिष्ठोष्ठी दुःजवेघनाठा नि३पारा १५२ अभूर्त अर्थठो डिन ही प्नतें है मेसा नि३पा १५3 डिनप्राशीत परोक्षार्थ प्रर्श श्रुतविशेषठा नि३पारा १५४ नारठाटिकवठे द्रव्यमेष्ठा नि३पारा १५५ भद्रष्ठभठारीठेठाराठा नि३पारा १५६ आशंसा योगठा नि३पा १५७ श प्रष्ठारठे धर्भठा नि३परा १५८ हश प्रष्ठारठे स्थविरोंष्ठा नि३पारा १५८ पुत्रठे भेटोंठा नि३पारा १६० हश प्रष्ठारने अनुत्तरष्ठा नि३पा १६१ भनुष्य क्षेत्राष्ठिा नि३पा १६२ हुएषभ सुषभाडे परिज्ञानछे प्रहारठा नि३पारा १६३ सुषभसुषभाछुछ विशेष ध्थन १६४ हश दुसरोंठे नाभठा नि३पारा १६५ श प्रठारठे वक्षस्टार पर्वतठा नि३पारा १६६ पठे स्व३पष्ठा नि३पा १६७ श प्रठार प्रतिभाछे स्व३पठा नि३पारा १६८ वठे भेष्ठा नि३पारा १६८ संसारी छवठेमवस्थाठा नि३पा १७० वनस्पतिष्ठी अवस्थाठा नि३पारा १७१ विधाघर श्रेशियोंछे विष्ठम्लभानछा नि३पारा
૨પ૨
૨પ૩
૨પપ ૨પપ ૨પ૭ ૨પ૮ ૨પ૯ ૨૬૦ ૨૬૧ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૫ ૨૬૬ ૨૬૯ ૨૬૯
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #17
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
पाना नं.
२७०
२७०
२७४
१७२ देशवास विशेषष्ठा नि३पारा १७3 तेप्शनिसर्गठा नि३पाया १७४ हश प्रठारठे आश्चर्यठा नि३पा १७५ रत्नप्रभा पृथ्वीठे संबंधष्ठा थन १७६ रत्नप्रभाडे आधेयभूत द्वीपाठिा नि३पारा १७७ ज्ञानछे वृद्धि ठरनेवाले नक्षत्रोंछा नि३पा १७८ हुठोटी सूत्रठा नि३पाया १७८ ययाठिा नि३पा १८० शास्त्रप्रशस्ति
२७७ २७८
२७८
૨૭૯ २८० २८३
॥सभात ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #18
--------------------------------------------------------------------------
________________
આઠ સ્થાનકા વિષય વિવરણ
આઠમા સ્થાનના પહેલા દિશાનો પ્રારંભ સાતમાં સ્થાનનું નિરૂપણ પૂરું કરીને હવે સૂત્રકાર ક્રમ પ્રાપ્ત આઠમાં સ્થાનની શરૂઆત કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“અહિં કા”િ ઇત્યાદિ. આ સૂત્રને આગલા સ્થાનના દેલા સૂત્ર સાથે આ પ્રકારને સંબંધ
–આગલા સ્થાનના છેલા સૂત્રમાં યુગલોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે પદુશલે વડે જ કર્મ બને છે અથવા તે પુદ્ગલે કમરૂપ પણ હોય છે. પ્રતિમાયુક્ત (અભિગ્રહધારી) મુનિ વડે તે કર્મરૂપ પુત્રની નિર્જરા વિશેષ રૂપે થાય છે. તેથી હવે સૂત્રકાર એકલવિહાર પ્રતિમાને યોગ્ય પુરુષનું નિરૂપણ કરે છે-“ પ્ર૬િ સનેહિં સં ” ઈત્યાદિ–સુ. ૧)
એકલવિહારી સાધુકે સ્વરૂપના વર્ણન
ટીકાથ– ગઝૂછું હાર્દિ સપનેઇત્યાદિ
આઠ સ્થાનેથી ( ગુણેથી) યુક્ત અણગાર એકલ વિહાર પ્રતિમાથી યુક્ત થઈને એકલ વિહાર કરવાને યોગ્ય બને છે. આ કથનને ભાવાર્થ એ છે કે આઠ ગુણોથી યુક્ત સાધુ જ એકલ વિહાર કરી શકે છે. ગચ્છથીસાધુઓના ગંધથી-અલગ થઈને ગ્રામદિકમાં વિહાર કરે તેનું નામ એકલ વિહાર પ્રતિમા છે. એવી તે એકલવિહાર પ્રતિમા જિનકલ્પ પ્રતિમારૂપ માસિકી આદિ ભિક્ષુપ્રતિમારૂપ હોય છે. જે મુનિ આઠ ગુણોથી સંપન્ન હોય છે. એજ એકલવિહારરૂપ પ્રતિમા (અભિગ્રહ) ને સ્વીકાર કરીને એકલ વિહાર કરવાને પાત્ર ગણાય છે. જે સાધુ આ આઠ ગુણેથી યુક્ત હોતે નથી તે એકલવિહાર પ્રતિમાને અંગીકાર કરીને એકલવિહાર કરવાને પાત્ર ગણાતું નથી. તે આઠ ગુણ નીચે પ્રમાણે સમજવા
(૧) શ્રદ્ધિ પુરુષ જાત–તત્વ વિષયક શ્રદ્ધાનું નામ શ્રદ્ધિ છે. તેનું બીજુ નામ આસ્તિક્ય (આસ્તિકતા) પણ છે. અથવા અનુષ્ઠાન વિષયક જે પિતાની અભિલાષા છે તેનું નામ શ્રદ્ધી છે. તેનાથી યુક્ત જે પુરુષ હોય છે તેને શ્રદ્ધિ પુરુષ જાત કહે છે. સકલ સુરેન્દ્રો દ્વારા ચલાયમાન કરવામાં આવે તો પણ જે પુરુષ ગૃહીત સમ્યકત્વમાંથી ચલાયમાન થત નથી, પરંતુ મેરુના જેવો અડગ રહે છે, એવા પુરુષને આ ગુણથી સંપન્ન માનવામાં આવે છે. (૨) સરવે પુરવનાતકૂ–જે પુરુષ પોતાના ચારિત્રના નિર્વાહમાં શૂરવીર હોવાને કારણે સત્યવાદી હોય છે, અથવા જે પુરુષ નું ભલુ કરવાને તત્પર રહેતું હોય છે, એવા પુરુષને જ સત્ય પુરુષ જાત કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #19
--------------------------------------------------------------------------
________________
તે પુરુષની એવી ભાવના રહે છે કે “મારા દ્વારા કેઈ પણ જીવને સહેજ પણ દુખ પહોંચવું જોઈએ નહી, પરંતુ મારા દ્વારા સૌનું ભલું જ થવું જોઈએ.”
(૩) મેધાવી પુરુષ જાત-ધારણાવાળી બુદ્ધિનું નામ મેધા છે. એવી બુદ્ધિથી જે પુરુષ યુક્ત હોય છે તેને મેધાવી પુરુષ કહે છે. અથવા મર્યાદાને અનુકૂલ પિતાની પ્રત્યેક પ્રવૃત્તિ ચલાવનાર જે પુરુષ છે તેને મેધાવી પુરુષ કહે છે. એવા મેધાવી પુરુષ વિશેષને મેધાવી પુરુષ જાત કહે છે.
(૪) બહેશ્રત પુરુષ જાત–સૂત્ર અને અર્થની અપેક્ષાએ જે આગમને વિશેષ જ્ઞાતા હોય છે તેને બહુશ્રુત કહે છે. એ બહુશ્રત અધિકમાં અધિક દસ પૂર્ણ કરતાં સહેજ ન્યૂન કૃતને અને ઓછામાં ઓછે નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યન્તને જ્ઞાતા હોય છે,
(૫) શકિતમાન–તપ આદિ રૂપ પાંચ સામર્થ્યથી જે પુરુષ વિશેષ યુક્ત હોય છે, તેને શક્તિમાન કહે છે. કહ્યું પણ છે કે –
“વેળ ન કુળ” ઈત્યાદિ–
જે સાધુ જિનક૯૫ પ્રતિમારૂપ એકલવિહાર કરવા માગતે હેય, તે તપ, સત્વ, સૂત્ર, એકત્વ અને બલથી સંપન્ન હવે જોઈએ એટલે કે પ્રખર તપસ્વી, દઢ સવધારી, સૂત્રને પ્રખર જ્ઞાતા, અને શારીરિક બળથી યુક્ત હોય એવા પુરુષને જ શક્તિમાન કહે છે અને એવો જ એકલ વિહાર કરવાને પાત્ર ગણાય છે.
(૬) અષાધિકરણ–જે પુરુષમાં કલહ કરવાને સ્વભાવ હોતો નથી, એવા પુરુષને અલ પાધિકરણ સંપન્ન કહે છે. અહી અપપદ અવિદ્યમાનના અર્થનું દ્યોતક છે.
(૭) ધતિમાન–જે પુરુષ વિશેષ રતિ અરતિ, અનુકૂળ અને પ્રતિકૂળ, પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાને સમર્થ હોય છે-વૈર્યપૂર્વક તેમને સહન કરવાની ક્ષમતા ધરાવતું હોય છે, એવા પુરુષવિશેષને જ ઘતિમાન કહે છે.
(૮) વીર્ય સંપન્ન—ઉત્સાહની અધિકતા હેવી તેનું નામ વીર્ય છે. આ વીર્યથી જે પુરુષ યુક્ત હોય છે તેને વીર્ય સંપન્ન કહે છે. એટલે કે વજ ઋષભ નારાચ સંહનનવાળે પુરુષ આ પ્રકારના વીર્યથી સંપન્ન હોય છે.
ઉપર્યુક્ત આઠ ગુણોથી સંપન્ન મુનિ જ એકલવિહાર કરી શકે છે. અહીં પહેલા ચાર સ્થાનમાં પુરુષજાત શબ્દ વપરાય છે, બે કીના ચાર સ્થાનમાં પણ તે શબ્દને ત્યાગ કરી લેવું જોઈએ. અહીં ગુણ અને ગુણીમાં અભેદ માનીને ગુણને જ ગુણરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ સૂ. ૧ |
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
Page #20
--------------------------------------------------------------------------
________________
યોનિસંગ્રહ ઔર ગતિઆગતિકા નિરૂપણ
આ પ્રકારનો અણગાર સર્વ જીવોની રક્ષા કરવાને સમર્થ હોય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર નિસંગ્રહનું તથા તેમની ગતિ અને આગતિનું આઠ સ્થાનરૂપે કથન કરે છે–
અવિષે કોનિસંદે પરે” ઈત્યાદિ–(ફૂ. ૨) સૂત્રાર્થ નિસંગ્રહ આઠ પ્રકારને કહ્યો છે. જેમ કે (૧) અંડજ, (૨) પિતજ, અને ઉદ્વિજજ પર્યતન સપ્તમ સ્થાનમાં દર્શાવેલા સાત પ્રકાર તથા (૮)
પપાતિક તેમાંથી અંડજ જીવે આઠ ગતિ અને આઠ આગતિવાળા હોય છે. એટલે કે અંડજેમાં ઉપદ્યમાન અંડજ જીવ અંડજોમાંથી, અને ઔપપાતિક પર્યન્તના આઠે પ્રકારોમાંથી આવીને અંડજોમાં ઉત્પન્ન થઈ જાય છે, તથા અંડજ જીવ અંડજ પર્યાયને છોડીને ફરી અંડજરૂપ પણ ઉત્પન્ન થઈ જાય છે અથવા તિજથી લઈને ઔપપાતિક પર્યન્તના જી રૂપે પણ ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રકારનું કથન પોતજે અને જરાયુજેની ગતિ અને આગતિના વિષયમાં પણ સમજવું જોઈએ. બાકીના જેની ગતિ આગતિ થતી નથી.
ટીકા–આ સૂત્રમાં આવતી પહેલી સાત ચેનિઓનું સ્પષ્ટીકરણ સાતમાં સ્થાનને ત્રીજા સૂત્રમાં થઈ ગયું છે પપાતિક શબ્દ દ્વારા અહીં ઉપપદ જન્મવાળા દેવ અને નારક ગૃહીત થયા છે. અંડજ, પિતજ અને જરાયુજેમાં જ આઠ ગતિઓ અને આઠ આગતિએને સદ્દભાવ હોય છે. તે સિવાયના રસજ, સંવેદિમ, સંમૂચ્છિમ, ઉદ્ધિજજ અને પાતિક, આ પાંચ પ્રકારના જીવોમાં આઠ ગતિએ હોતી નથી, કારણ કે રસથી લઈને પાતિક પર્યન્તના જી ઓપપાતિઓમાં ઉત્પન્ન થતાં નથી. એટલે કે તે પાંચ પ્રકારના જી મરીને દેવે અને નારકમાં જતાં નથી, કારણ કે દેવ અને નારકમાં પંચેન્દ્રિય જીવે જ ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે દેવે અને નારકે પણ રસજ આદિકમાં ઉત્પન્ન થતાં નથી, પરંતુ તેઓ પંચેન્દ્રિમાં અથવા પૃથ્વી, અપૂ, અને વનસ્પતિકાય, આ એકેન્દ્રિમાં જ ઉત્પન્ન થાય છે. તે કારણે રસજથી લઈને પપાતિક સુધીના છમાં અક ગતિકતા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #21
--------------------------------------------------------------------------
________________
અને અષ્ટ આગતિકતાને અભાવ કહ્યો છે. એજ વાતને સૂચિત કરવાને માટે સૂત્રકારે અહીં “સેતા જ મારું નથિ ” આ સૂત્રપાઠ મૂક્યા છે અહીં સંમૂર્છાિમ પદના પ્રયોગ દ્વારા સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચે ગૃહીત થયા નથી. કારણ કે તેઓ દેવો અને નારકમાં પણ ઉત્પન્ન થાય છે કે સૂ ૨
આઠ પ્રકારના કર્મોનો ચયાદિ થવાથી જ જીવીને અંડજાદિ રૂપે ઉત્પન્ન થવું પડે છે, તેથી હવે સૂત્રકાર ચયાદિનું આઠ સ્થાનરૂપે નિરૂપણ કરે છે–
કર્મપ્રકૃતિકે ચયાદિકા નિરૂપણ
“નવાળું અHપાડીઓ” ઈત્યાદિ–(ફૂ. ૩) ટીકાઈ–વેએ ભૂતકાળમાં આઠ કર્મપ્રકૃતિઓનું ઉપાર્જન કર્યું છે, વર્તમાન કાળમાં પણ તેઓ તેમનું ઉપાર્જન કરે છે તથા ભવિષ્યમાં પણ તેઓ તેમનું ઉપાર્જન (ચય) કરશે. તે આઠ કર્મપ્રકૃતિઓનાં નામ આ પ્રમાણે છે–(૧) જ્ઞાનાવરણય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અન્તરાય. આ સામાન્ય સૂત્ર છે. હવે નારકાદિ જીવવિશેની અપેક્ષાએ કથન કરવામાં આવે છે–નારક જીવાએ ભૂતકાળમાં આઠ કર્મ પ્રકૃતિનું ઉપાર્જન કર્યું છે, વર્તમાન કાળે પણ તેઓ તેનું ઉપાર્જન કરે છે. અને ભવિષ્યકાળમાં પણ તેઓ તેનું ઉપાર્જન કરશે. એજ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના જી વિષે પણ સમજવું. વૈમાનિક પર્યન્તના જીવોના વિષયમાં પણ તેઓ તેમનું ઉપાર્જન કરતા હતા, કરે છે, અને કરશે. તેમ સમજવું
जीवाणं अटुकम्मपगडीओ उपरिणसु वा, उपचिणंति वा, उबचिणिस्संति વા ઇ વેર” ચય સૂત્રમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન સામાન્ય છે અને નારકોથી લઈને વૈમાનિક પયેતના જીવોના વિષયમાં ઉપચયને અનુલક્ષીને પણ કરવું જોઈએ. એ જ પ્રમાણે સામાન્ય વિશેષરૂપ બધાદિ સૂત્રોનું પણ કથન કરવું જોઈએ. એજ વાત પ્રકટ કરવાને માટે સૂત્રકારે અહીં સંગ્રહણી ગાથાને આ ઉત્તરાર્ધ ભાગ પ્રકટ કર્યો છે– “ઇલ્વે વિગ ૩વવિજ વંઘ વરિય રદ ળિકા દેવ” આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે સામાન્ય અને વિશેષરૂપે ચયસૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે બમ્પસૂત્ર, ઉદીરણા સૂત્ર, વેદના સવ અને નિર્જરા સૂત્રનું પણ સામાન્ય અને વિશેષરૂપે કથન કરવું જોઈએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #22
--------------------------------------------------------------------------
________________
.
આ ચયાદિના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે– કષાય આદરૂપે પરિત થયેલા જીવ દ્વારા જે કર્મ પુદ્ગલાનું ઉપાર્જન થાય છે તેનું નામ ચય છે. આખાધાકાળને છેડીને ગૃહીત કેમ પુટ્ટુગલના જે જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષેક થાય છે, તેનુ નામ ઉપચયન છે. તે ઉપચયન રૂપ નિષેક આ પ્રકાર થાય છે—પ્રથમ સ્થિતિમાં મહુતર કમ પુદૂગલના નિષેક થાય છે, ત્યાર ખાદ દ્વિતીય સ્થિતિમાં વિશેષ હીન ક`દલિકાના નિષેક થાય છે, આ પ્રમાણે થતાં થતાં ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યંત તે નિષેક વિશેષ વિશેષ હીન થતા જાય છે. જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં કર્મ પુદ્દગલેાનુ કષાયપરિણતિ વિશેષ વડે આત્માની સાથે જે સંશ્લેષણા ( સમ્બન્ધ ) થાય છે, તેનુ નામ અન્યન છે. યાવલિકામાં નહીં આવેલાં કમલિકાને વીય વિશેષ વડે ખે'ચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવા તેનું નામ ઉદ્દીરણુ છે. સ્વાભાવિક રીતે અથવા ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલા કનું જે અનુભવન છે, તેનુ નામ વેદન છે. જીવના આત્મપ્રદેશેામાંથી ક પુદ્દગલાનું જે પરિશટન (ઝરવાની ક્રિયા)–એક દેશમાંથી નષ્ટ થવા રૂપ કાર્ય છે તેનુ નામ નિજ રણુ છે. કાઇ કેાઈ શાસ્ત્રામાં આ ચયનાદિકાનું આ પ્રકારનું સ્વરૂપ પણ ખતાવ્યુ છે—આ સંકલનનું નામ ચયન છે, પરિપેષનુ નામ ઉપચયન છે, નિર્માપણુનું નામ બન્ધન છે, ઉદીરણાકરણ વડે ક`લિકાને ખેંચીને તેમનું ઉદયાવલિકામાં પ્રક્ષેપણ કરવું તેનું નામ ઉદીરણુ છે, કર્મોના લેાને સાગવવા તેનુ' નામ વેદન છે, તથા આત્મપ્રદેશેામાંથી કમદલિકાના ઘેાડા વિનાશ થવા તેનું નામ નિર્જરા છે. ! સૂ ૩ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫
Page #23
--------------------------------------------------------------------------
________________
માયાવી કે માયાકે આલોચનકા નિરૂપણ
કઈ જીવ એ હોય છે કે જે આઠ પ્રકારના કર્મોના ચયાદિના કારણેનું સેવન કરીને તેમના વિપાકને જાણવા છતાં પણ કર્મની ગુરુતા હવાને કારણે અચના કરતો નથી. એજ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
અહિં કોટિં' મારું માથે દુ” ઈત્યાદિ–(સૂ ૪) ટીકાર્થ–માયાયુક્ત પુરુષ માયાપ્રધાન અતિચાર આદિનું સેવન કરીને, આઠ કારણેને લીધે તે અતિચારની આચના કરતું નથી–ગુરુની સમીપે પિતાના દ્વારા લેવાયેલા અતિચારોનું નિવેદન કરતું નથી, પ્રતિક્રમણ કરતે નથીમિથ્યા દુષ્કૃત દેતો નથી, “તો નિઝા, નો જરા, વિના, નો વિરોધેન્ના, નો અરયાઈ, અમરિકા, નો વારિ તH” તેની નિદા કરતું નથી, નહીં કરતા નથી. ઈત્યાદિ કંઈ પણ કરતા નથી.
નિન્દા આદિ પદોના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–
આ મેં બેટું કર્યું ”, આ પ્રમાણે પિતાના દ્વારા થયેલા અતિચારની પિતાની જાતે જ નિન્દા કરવી અથવા પોતાના દેશ માટે આત્મગ્લાનિ અનુભવવી તેનું નામ નિન્દા છે.
પિતાના દ્વારા જે અતિચારો સેવાયા હોય તે અતિચારોની ગુરુની સમક્ષ નિન્દા કરવી તેનું નામ ગહ છે. અતિચાર સેવતાં અટકી જવું અને ફરી તેમનું સેવન ન કરવું તેનું નામ વ્યાવર્તન છે. શુભ ભાવ રૂપ જલવડે અતિચારોનું પ્રક્ષાલન કરવું તેનું નામ વિશેન છે. “હવે ભવિષ્યમાં હું અતિચારોનું આસેવન નહીં કરું ?' આ પ્રકારને દૃઢ નિશ્ચય કરે તેનું નામ “અકરણતયા અભ્યત્થાન” છે. જે અતિચારો લાગ્યા હોય તેમની વિશુદ્ધિને માટે મેં ગ્ય પ્રાયશ્ચિત્ત લેવું તેનું નામ “યથાર્તતપકર્મ” છે. અહીં “ઈત્યાદિ પદ વડે વ્યાવન આદિ “યથાઈ તપ કર્મ ? પર્યન્તના પદ ગ્રહણ થયાં છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #24
--------------------------------------------------------------------------
________________
તે આડ કારણે હવે પ્રકટ કરવામાં આવે છે–(૧) મેં અતિચારનું સેવન કર્યું છે, હવે તે થઈ ગયેલા દેષની નિન્દા કરવાથી શું વળવાનું છે (૨) હું અતિચાર એવું છું, તેથી અનિષ્પન્ન અતિચારના સદૂભાવમાં તેની આલોચના કેવી કરું! (૩) હું ભવિષ્યમાં પણ અતિચારેનું સેવન કરવાને જ * તેથી અત્યારે અતિચારોની આલોચના કરવી નિરર્થક જ છે. (૪) કત અતિચારની આલોચના કરવાથી મારો અવર્ણવાદ થશે, (૫) કૃત અતિચારની આવેચના કરવાથી મારી જે પૂજા થાય છે, તે બંધ પડી જશે (૬) કત અતિચારની આચના કરવાથી મારે સત્કાર થવાનું બંધ થઈ જશે (૭) કત અતિચારોની આલેચના કરવાથી મારી કીતિ ઘટી જશે (૮) કૃત અતિચારોની આલોચના કરવાથી મારે યશ ઘટી જશે.
સમસ્ત દિશાઓમાં વ્યાપેલી પ્રસિદ્ધિનું નામ કીર્તિ છે અને એક જ દિશામાં વ્યાપ્ત ખ્યાતિનું નામ યશ છે. અવર્ણવાદ એટલે અયશ થ ા.8
હવે સૂત્રકાર ઉપર્યુક્ત અર્થ કરતાં વિપરીત રૂપે આઠ સ્થાનની પ્રરૂપણ કરે છે–“નહિં ટાળહિં મારું માથે ” ઈત્યાદિ
ટીકાર્થ માથી (માયાયુક્ત પુરુષ) માયા (માયાપ્રધાન અતિચારો) કરીને તે માયાની આઠ કારણોને લીધે આલોચના કરે છે, તથા તેની વિશુદ્ધિ નિમિત્તે
ગ્ય તપઃકર્મ પર્યન્તનું (ઉપર્યુક્ત નિન્દા, ગહ આદિ) બધું કરે છે, અહીં “માયી પદ એ વાત પ્રકટ કરી છે કે જે કાળે તેણે માયાનું સેવન કર્યું હતું ત્યારે જ તે માયી હતા, પરંતુ તે માયાની આલે.ચના આદિ કરતી વખતે તે માયી લેતો નથી. આ રીતે આસેવન કાળની અપેક્ષાએ તેને માયી કહ્યો છે. આલેચના કાળની અપેક્ષાએ તેને માયી કહેવામાં આવ્યું નથી. તે પિતાના દ્વારા જે અતિચારોનું સેવન થઈ ગયું હોય છે તે અતિચારની નીચેના આઠ કારણોને લીધે આલેચના કરે છે–
માયાકારક મનુષ્યને આ લેક તેના અતિચારોને કારણે નિશ્વિત થવાને કારણે જુગુસિત થાય છે, કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #25
--------------------------------------------------------------------------
________________
મીન્જિરિતૃ” ઈત્યાદિ– | માયાવી પુરુષ, પિતાના દ્વારા જે માયા (માયા પ્રધાન અતિચારો)નું સેવન થઈ ગયું હોય છે તેને કારણે સદા ભયયુક્ત અને ઉત્ક્રાન્ત ચિત્તવાળે બની જાય છે. મારી માયાને પદ ઉઘડી જશે, આ પ્રકારના ભયને કારણે પિતાની માયાને ઢાંકવાને માટે તે ઘણા પ્રયત્ન કર્યા કરે છે. આ રીતે તે માયાચારી પુરુષ પ્રકટ રૂપે અને પ્રચ્છન્ન રૂપે અગણિત દેશે કરતા રહે છે. તે કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને વિશ્વાસ કરતે નથી. તેથી તે માયાવી પુરુષને પિતાના આ પ્રકારના માયાવી વર્તન પ્રત્યે ધિક્કારની લાગણી પેદા થાય છે. આ પહેલું કારણ છે તથા માયાચારીને જન્મ કિલ્પિ ષિક આદિ હલકી કેટિના દેવોમાં થાય છે. આ રીતે તેને પરભવ પણ ધિક્કારને 5 ગર્પિત બને છે. કહ્યું પણ છે કે –
તવતે વરૂને” ઈત્યાદિ–
જે જીવ પર હોય છે, વચનર હેય છે, રૂપાર હેય છે, આચાર અને ભાવચોર હોય છે, એવા પુરુષને જન્મ કિવિષિક જાતિના દેવામાં થાય છે. આ પ્રકારનું બીજું કારણ સમજવું (૩) તેની આયાતિ પણ ગહિત થાય છે. એટલે કે જ્યારે તે કિવિષિક દેમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાવ છે, ત્યારે પણ કુળ, જાતિ, રૂપ અને ઐશ્વર્યથી રહિત હોવાને કારણે નિદિત જ હોય છે. કહ્યું પણ છે કે-“તો ધિ રે જરૂત્તાળ” ઈત્યાદિ–
તે માયી જીવ કિવિષિક દેવગતિનું આયું પુરૂં કરીને ત્યાંથી ચવીને જે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે, તે મૂંગે, બહેરે આદિ શારીરિક ખોડ ખાંપણવાળો હોય છે, અથવા તે તે નારક, તિર્યંચ આદિ નિમાં પણ જન્મ લે છે. આ રીતે તેની આયતિ પણ ગહિત બને છે. આ પ્રકારનું આ ત્રીજું કારણ છે.
માયાવી સાધુકે સ્વરૂપના નિરૂપણ
(૪) જે માયી જીવ અતિચાર રૂપ માયાનું સેવન કરીને તેની શુદ્ધિને માટે યોગ્ય તપ કરતું નથી, તે છવ વડે જ્ઞાનાદિ રૂપ મોક્ષમાર્ગની આરાધના થતી નથી. કહ્યું પણ છે કે –“નાડુ જરા ય” ઈત્યાદિ –
એટલે કે જે સાધુ લજજાને કારણે, ગૌરવને કારણે અથવા પોતે બહુશ્રત છે એવા અહંકારને કારણે પિતાને અતિચારેને ગુરુજને પાસે જાહેર કરતું નથી–તે અતિચારેની આલોચના કરતું નથી, તે સાધુ જ્ઞાન, દર્શન,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
Page #26
--------------------------------------------------------------------------
________________
ચરિત્ર રૂપ મોક્ષ માર્ગને આરાધક થઈ શકતો નથી. પ્રમાદી સંયત અવસ્થામાં અનુદ્ધત ભાવશલ્ય જેવા દુર્લભબે ધિકત્વ રૂપ અને અનંત સંસાર રૂપ બે અનર્થને ઉત્પન્ન કરે છે. એ અનર્થ તે શસ્ત્ર પણ કરતું નથી, વિષ પણ કરતું નથી, દુપ્રયુક્ત વેતાલ પણ કરતા નથી, દુપ્રયુક્ત યંત્ર પણ કરતું નથી અને દ્ધ સાપ પણ કરતા નથી. એવું આ ચોથું કારણ સમજવું.
(૫) જે માયી જીવ માયા રૂપ અતિચારનું સેવન કરીને ગુરુની પાસે તેની આલોચના કરે છે, નિન્દા, ગહ આદિ કરે છે અને તેની વિશદ્ધિને માટે યોગ્ય તપ કરે છે, તેના દ્વારા મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. એટલે કે એ જીવ મેક્ષમાગને આરાધક બને છે. કહ્યું પણ છે કે
“ રૂરિયaો ” ઈત્યાદિ. - ભક્ત પરિસ્સામાં અત્યન્ત લવલીન થયેલે સાધુ સમસ્ત અતિચાર રૂપ શલ્યને દૂર કરીને રાધાવેધની જેમ દુસાધ્ય ક્ષમાને સિદ્ધ કરી લે છે. એવું આ પાંચમું સ્થાન (કારણ) સમજવું.
એજ પ્રમાણે છે અને સાતમું કારણે પણ સમજવું.
(૬) જે માયી અતિચાર રૂપ ઘણું જ માયાનું સેવન કરીને તેની આલેચના આદિ કરતું નથી, અને તેની વિશુદ્ધિ માટે એગ્ય તપઃકર્મ પય. તનું કશું પણ કરતા નથી તેનાથી આરાધના થતી નથી.
(૭) જે સાધુ ઘણી જ માયાનું સેવન કરીને તેની અ.લે.ચના આદિ કરે છે, અને તપ કર્મ દ્વારા તેની વિશુદ્ધિ પણ કરે છે, તેના દ્વારા આરાધના થાય છે
(૮) “મારા આચાર્યને અથવા ઉપાધ્યાયને જ્યારે અતિશયિત જ્ઞાન દર્શન ઉત્પન્ન થઈ જશે, ત્યારે તેમને ખબર પડી જશે કે હું માયાવી છે, તેથી તે અતિશયેનું વિશુદ્ધિ કરવા માટે મારે આલેચના આદિ કરવું જોઈએ. અહીં આદિ પદ દ્વારા નિંદાથી લઈને ગ્ય તપઃકર્મ પર્યન્તના પર્વોક્ત સૂત્રપાઠને ગ્રહણ કરે . આ પ્રકારનાં આઠ કારણોને લીધે માયીજન માયા કર્યા બાદ પણ આલેચના આદિ કરે છે અને એગ્ય તપદ્વારા પિતાના દેશની વિશુદ્ધિ કરી લે છે. એ સૂ૦ ૫.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #27
--------------------------------------------------------------------------
________________
માયા કર્યા બાદ સાધુની કેવી હાલત થાય છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે
“મારૂં જો માર્ચ ૨” ઈત્યાદિટીકાર્થ-જે માયાયુક્ત પુરુષ માયા કરીને તેની આલેચના કરતું નથી, નિન્દા. ગહીં આદિ કરતું નથી, તપ કર્મ દ્વારા તેની વિશુદ્ધિ કરતો નથી, તેને અંતરાત્મા પશ્ચાત્તાપ રૂપ અગ્નિ વડે પ્રજવલિત થયા કરે છે. તેને અંતરાત્મા કેટલે બધે પ્રજવલિત રહે છે, તે નીચેની ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
જેમ લેઢાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ તાંબાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ સીસાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ ચાંદી કે સેનાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ તલને અથવા તુષને (અનાજના ભૂસાનો) અગ્નિ, અથવા બાણ જેવા છેદવાળા તૃણવિશેષને અગ્નિ, અથવા પર્ણોને અગ્નિ, અથવા જેમ ઇંડિકાલિચ્છ, અથવા ભાંડિકાલિચ્છ, અથવા ગેલિકાલિચ્છ અંદરને અંદર પ્રજવલિત રહે છે, અથવા જેવી રીતે કુંભારના નિભાડાને અગ્નિ અંદરને અંદર પ્રજવલિત થતું રહે છે, અથવા જેમ નળિયાં પકાવવાનું સ્થાન અંદરને અંદર પ્રજવલિત થતું રહે છે, અથવા જેમ ઇટેડને પકવવાનું સ્થાન અંદરને અંદર પ્રજ્વલિત થતું રહે છે, અથવા શેરડીના રસમાંથી ખાંડ. ગળ આદિ બનાવવા માટે તે રસને ઉકાળવા માટે બનાવેલી ભદ્દી કે ચૂલે જેમ અંદરથી પજવલિત થતું રહે છે, અથવા લુહારની ભટ્ટી અંદર અને બહારથી ગરમ ગરમ થઈ જાય છે અને અગ્નિના જેવી લાલચેળ થઈ જાય છે-કિશકના ફુલે જેવી લાલ લાલ થઈ જાય છે, અને તેમાંથી અનેક અગ્નિકણે (તણખાઓ) બહાર ઉડ્યા કરે છે (અહીં “સહસ” પદ પ્રચુર અથવા અનેકના અર્થમાં વપરાયું છે), પ્રચુર અગ્નિ શિખાઓ જેમાંથી ચારે બાજ ફેલાતી રહે છે, એવી લુહારની ભઠ્ઠી જેમ અંદરથી પ્રજવલિત રહ્યા કરે છે, એજ પ્રમાણે માયા રૂપ અતિચારોનું સેવન કર્યા બાદ તે માયીનું અંતઃકરણ પશ્ચાત્તાપ રૂ૫ અગ્નિ વડે અંદરને અંદર પ્રજળ્યા કરે છે. જ્યારે આ માયાચારી અન્ય લોકોને કંઈ પણ કહે છે ત્યારે તેના પિતાના મનમાં જ તેને એવું લાગ્યા કરે છે કે આ લેકે મને માયાચરી જ ગણે છે. કહ્યું પણ છે કે
“નાં ચિમી ગો” ઈત્યાદિ–
માથી પુરુષ સદા શંકિત જ રહે છે, ભયભીત રહે છે અને પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. કોઈ પણ માણસ તેનું અપમાન કરતા સંકેચ અનભતે નથી, સાધુએ તેને આદર કરતા નથી, સી તેને અનાદર જ કરે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧
૦
Page #28
--------------------------------------------------------------------------
________________
છે, અને એ જીવ મરીને દુર્ગતિમાં જ જાય છે. આ પ્રકારના સંદર્ભને અનલક્ષીને અહીં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે માયાચારીને આ લેક ગહિત હોય છે. સૂ૦ ૬ છે
અનાલોચિત-અપ્રતિકાન્ત માયાવી કે ઉપપાતકી ગહેણાક નિરૂપણ
આલેચના અદિ નહીં કરનારને (માયાવીને) ઉપપાત પણ ગહિત જ હોય છે, એજ વાતનું સૂત્રકાર હવે પ્રતિપાદન કરે છે.
“મારું માય ફ્રુ ગળાઝોડિતે ” ઈત્યાદિ ટીકાથ-માયાવી પુરુષ માયા કરીને તેની આચના, પ્રતિક્રમણ આદિ કર્યા વિના કાળને અવસર આવે જો કાળધર્મ પામી જાય છે, તે તે વ્યન્તરાદિ દેવલોકમાં વ્યતરાદિદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે–તે પરિવાર આદિથી સમૃદ્ધ એવા મહ. દ્ધિક આદિ દેવેમાં ઉત્પન્ન થતું નથી, પરંતુ અમહદ્ધિક દેશમાં જ ઉન્ન થાય છે. અહી “યાવતુ” પદ દ્વારા “નો મહાતિ નો મહાગુમાપુ, તો મras, તો માળે” આ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. એટલે કે શરીરાભરણ આદિની દીપ્તિથી યુક્ત જે દે હોય છે, તેમનામાં તેની ઉપત્તિ થતી નથી. જે દેવે વૈયિાદિ લબ્ધિ રૂપ મહાપ્રભાવથી યુક્ત હોય છે, તે દેવમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, જે દેવ પ્રબળ શક્તિવાળા હોય છે, તે દેવોમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, જે દેવ મહા સૌખ્યશાળી હોય છે, તે દેવમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, તથા સૌધર્મ આદિ કમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, તથા સાગરેપમની સ્થિતિવાળા દેવમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. આ રીતે જે મારી સાધુ આલેચન અને પ્રતિક્રમણથી રહિત હોય છે, તે કાળને અવસર આવે કાળધર્મ પામીને વ્યક્તરાદિક દેવમાંથી કઈ પણ એક દેવકમાં દેવપર્યાયે ઉત્પન્ન થાય છે, પરંતુ તે મહર્તિકથી લઈને ચિરસ્થિતિક પર્યાના વિશેષણોથી યુક્ત થતું નથી વ્યન્તરાદિ દે માંના કોઈ પણ એક દેવકમાં ઉત્પન્ન થયેલા તે દેવની ત્યાં જે કંઈ બાહા આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેને આદર કરતી નથી, તેને પિતાના સ્વામી રૂપે માનતી નથી તથા મહાપુરુષને એગ્ય એવાં આસન પર તેને બેસાડતી નથી. તથા કઈ પણ દેવસભામાં જ્યારે તે દેવ જાય છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #29
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ વિષય પર જ્યારે ખેલે છે, યાવત્ વિશેષ રૂપે યુક્તિપ્રયુક્તિઓ દ્વારા પાતાના વિષયનું પ્રતિપાદન કરવા માંડે છે, ત્યારે તે પરિષદમાં હાજર હોય એવા ચાર પાંચ દેવા-(કે જેમને અન્ય દેવા દ્વારા તેની વિરૂદ્ધ ઉશ્કે રવામાં પણ ન આવ્યા હાય−) ઊભા થઈ જઇને તેને ખેલવા દેવાના નિષેધ કરે છે, અને કહે છે કે હું દેવ! હવે તમે અધિક ન લે. હું દેવ ! હવે તમે ખેલવાનુ અધ કરા ” અહીં જે આ પ્રકારની દ્વિરુક્તિ થઇ છે, તે તેના પ્રત્યે અત્યન્ત અપ્રિયતા ( અણુગમા ) પ્રકટ કરવાને માટે થઈ છે.સૂ ગા
""
અનાલોચિત–અપ્રતિકાન્ત માયાવીકી આયતિકી ગર્હણાકા નિરૂપણ
આ પ્રકારે તે માચીના ઉપપાતમાં ગતા પ્રકટ કરીને હવે સૂત્રકાર તેની આયાતિમાં ગહેતા પ્રકટ કરે છે—
“ કે નવાબો યોગાઓ આવવાં ' ઇત્યાદિ—
ટીકા-અતિચાર રૂપ માયાની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળધમ પામીને ન્યતરાદિક કોઇ પશુ દેવવિશેષમાં ઉત્પન્ન થયેલા તે માયાવી પુરુષ, તેનું દેવલાક સંખ`ધી આયુષ્ય પૂરૂં થવાથી-આયુકમ પુદ્ગલાની નિર્જરા થઈ જવાથી, આયુની સ્થિતિના કારણભૂત દેવપર્યાયને નાશ થઈ જવાથી, આયુની સ્થિતિના અન્યના ( સ્થિતિમન્ધના ) ક્ષય થઇ જવાથી, એજ સમયે તે દેવ શરીરને છોડીને હીન મનુષ્ય કુળેામાં ઉત્પન્ન થઇ જાય છે. અન્તકુલ, પ્રાન્તકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષાકકુલ, કૃપણકુલ, આદિને હીન કુલ કહે છે. વટ, ઝિમ્પક આદિના જે ક્ષુદ્રકુળા છે તેમને અન્તકુળ કહે છે, ચાંડાલ મહિના જે કુળ છે તેમને પ્રાન્તકુળ કહે છે. જે કુળામાં અપ ( તુચ્છ ) મનુષ્ય થાય છે તે કુળાને તુચ્છકળા કહે છે. અથવા અગંભીર આશયવાળા જે કુળે! હાય છે તેમને તુચ્છ કુળા કહે છે. ધન, ધાન્ય આદિ સમૃદ્ધિથી વિહીન જે કુળા હાય છે તેમને દરિદ્રકુળા કહે છે જે કુળના લેાકેા ભિક્ષા માગીને પેાતાનું ગુજરાન ચલાવતા હાય છે તે કુળાને ભિક્ષાકકુળા કહે છે. રંક જનાના અથવા કૃપણુ લેાકાના જે કુળા હાય છે તેમને કૃપણુકુળા કહે છે. આ કુળામાંથી કાઈ
Ο
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨
Page #30
--------------------------------------------------------------------------
________________
પણ એક કુળમાં તેની આયતિ થાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે માયાવી પુરુષ પિતાના કુત અતિચારોની આલેચના અને પ્રતિક્રમણ નહીં કરવાને કારણે વ્યન્તરાદિ દેવમાં ઉત્પન્ન થયા હોય છે, તે જીવ ત્યાંનું આયુષ્ય પૂરું કરીને ઉપર્યુક્ત કઈ પણ એક મનુષ્યકુળમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં ઉત્પન્ન થયેલે તે પુરુષ કુત્સિત રૂપવાળે અને દુર્વણવાળે, (ઉત્પત્તિ થયા બાદ રોગાદિને કારણે વર્ણની વિકૃતિવાળો હોય છે, વળી તે દુન્ધયુક્ત (કુત્સિત ગઘવાળ) હોય છે, દૂરસ (કુત્સિત પ્રકૃતિવાળ) હોય છે, દુઃસ્પર્શ (રોગાદિને કારણે કુત્સિત સ્પર્શવાળ) હોય છે, અનિષ્ટ (કો જેના પ્રત્યે અણગમો રાખે એ) હેય છે, અકાન્ત (અકમનીય) હોય છે, અપ્રિય, અમનોજ્ઞ, અમનામ ( મનને અત્યંત અણગમો પ્રેરે એ) હોય છે, હીનસ્વર (સ્વરની ખેડવાળે), દીનસ્વર (દીનતાયુક્ત સ્વરવાળા), અનિષ્ટ સ્વર (અણગમે પ્રેરે એવા સ્વરવાળે), અકાત સ્વર (અકમનીય સ્વરવાળો) અપ્રિયરવરવાળે, અમને સ્વરવાળે, અને અમન આમ સ્વરવાળે (મનને અનિષ્ટ લાગે એવા સ્વરવાળે હેય છે. તે કારણે તે અનુપાદેય વચનવાળે (આદેય વચનથી રહિત) હોય છે, અને એજ પ્રકારના અન્ય વિશેષણથી પણ યુક્ત હોય છે. આ પ્રકારના રૂપાદિ વિશેષણોથી યુક્ત, અને ઉપર્યુક્ત અન્તાદિ કુળમાં ઉત્પન્ન થયેલા તે પુરુષને કઈ પણ માણસ આદર કરતું નથી. દાસદાસી રૂપ તેમની બાહ્ય પરિષદ અને પુત્રકલત્રાદિ રૂપ આભ્યતર પરિષદ પણ તેમને આદર કરતી આદિ કરતી નથી. અહીં “આદિ ૫૮ વડે “પ્રજ્ઞાપરઃ બewથતા ? આ પદેને સંગ્રહ થયેલ છે. આગલા પાનો અર્થ સ્પષ્ટ છે. જે સૂ. ૮
આલોચિત–પ્રતિકાન્ત માયાવી કે ઉપપાતકી પ્રશંસા
આ પ્રકારે અનાચિત અને અપ્રતિક્રાન્ત માયાવીના આલેક, પરલેક અને આયતિમાં ગહિંતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પિતાના અતિચારેની આલેચના અને પ્રતિકમણ કરનાર સાધુને ઉપપાત કે હોય છે
“માર્ગ માર્ચ ૮ મારફચવરિજાતે ” ઈત્યાદિ ટીકાથ–માયાવી સાધુ માયા કરીને આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જે અતિ ચારોની શુદ્ધિ કરી લે છે અને આ રીતે આલોચિત અને પ્રતિકાન્ત થઈને કાળને અવસર આવતા કાળધર્મ પામી જાય છે, તે સૌધર્મ આદિ દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તે જે કઈ દેવલોકમાં ઉત્પન્ન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧
૩
Page #31
--------------------------------------------------------------------------
________________
થાય છે ત્યાં કોઈ સામાન્ય દેવ રૂપે ઉત્પન્ન થતું નથી, પરંતુ મહદ્ધિક મહાઘતિક આદિ વિશેષણોથી યુક્ત ચિરસ્થિતિક દેવ રૂપે ઉત્પન્ન થાય છે. મહ દિકથી લઈને ચિરસ્થિતિક સુધીના પદેને અર્થ આ સત્રમાં જ આગળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. “હારવિનિતરક્ષા ” દેવ રૂપે ઉત્પન્ન થયેલા તેનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે, તેની અને ભુજાઓ કડાં અને ત્રુટિ. તેથી (આભરણ વિશેષથી) વિભૂષિત હોય છે, બાહુઓના ભૂષણ વિશેષ રૂપ કેયૂરોને તે ધારણ કરે છે, કોલતો સાથે ઘસાતાં કુંડલોને તેણે બને કણેમાં ધારણ કરેલા હોય છે. અથવા–તે દેવ કેયૂરોને, કુંડલોને મુલાયમ કપલ તલોને અને કર્ણપિંડને-કાનના આભરણ વિશેષને ધારણ કરે છે.
અહીં પહેલા વિગ્રહમાં એવું કહેવામાં આવ્યું છે કે તે દેવ કેયૂરવાળે હોય છે અને કપલ પ્રદેશની સાથે ઘષિત થનારા કર્ણકુંડળવાળા હોય છે, બીજા વિગ્રહમાં એવું કહેવામાં આવ્યું છે કે તે દેવ કેયૂરવાળે હોય છે, અને કુંડળે વડે મૃણ કપોલોવાળો હોય છે. ત્રીજા વિગ્રહમાં એવું કહેવામાં આવ્યું છે કે તે દેવ કેયૂરવાળો હોય છે. કુંડલેવાળો હોય છે, મુલાયમ કપલોવાળા હોય છે. અને કાનના આભૂષણે વાળો હોય છે. વિવિધ મુદ્રિકા આદિ રૂપ હેસ્તાભ રણેને તે ધારણ કરનારે હોય છે અને વિવિધ વાને તથા આભરણેને તે ધારણ કરનારે હોય છે, વિવિધ વરૂપ આભરણને તે પહેર હોય છે. અથવા પિતાની અવસ્થાને અનુરૂપ વિવિધ આભૂષણોને તે ધારણ કરતા હોય છે, વિવિધ માલાએ જ તેના મુકુટરૂપ હોય છે અથવા અનેક માલાઓમાંથી નિર્મિત થયેલું તેનું શિરાભૂષણ હોય છે, અથવા તેના મસ્તક પર અનેક પ્રકારની માલાઓ વિરાજતી હોય છે. તે સદા માંગલિક વસ્ત્રો ધારણ કરે છે. તેના શરીર પર સુગન્ધયુક્ત માલાઓ શોભતી હોય છે, અને ચન્દનાદિ સંગધિત દ્રવ્યોનું વિલેપન થતું હોય છે. તે કારણે તેનું શરીર દેદીપ્યમાન રહે છે. તે લાંબી લાંબી વનમાલાઓને ધારણ કરે છે. એ તે આચિત, પ્રતિક્રાન્ત સાધુને દેવપર્યાયમાં ઉત્પન્ન થયેલે જીવ, સ્વર્ગીય ગ વડે, સ્વર્ગીય રસ વડે (અનુરાગ રસ વડે ), દિવ્ય સ્પર્શ વડે, વજ0ષભનારાશાત્મક દિવ્ય સંહનન વડે, દિવ્ય સમચતુરગ્ન સંસ્થાન વડે, સ્વર્ગીય વિમાનાદિ રૂપ ઋદ્ધિ વડે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧
૪
Page #32
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ઘતિ ( શારીરિક શૈાભા) વડે, દ્વિવ્ય અલંકારોની કાન્તિ રૂપ પ્રભાવર્ડ, દિવ્ય પ્રતિર્ષિખ વર્ડ, શરીર નિત દિવ્ય તેજોવાલા વડે, દિવ્ય શરીર કાન્તિ વડે, અને અન્ત:પરિણામિની શુકલાદિ રૂપ દિવ્ય લેસ્સા વધુ દસે દિશાઓને પ્રકાશિત કરતા થા અને અતિશય રૂપથી પ્રભાસિત કરતા થકા દિવ્ય નાટ્ય ગીતાના તથા નિપુણ કલાકારો દ્વારા ખજાવવામાં આવતા તંત્રી, તાલ ત્રુટિત, ઘન મૃગ આદિ વાદ્યોના મધુર ધ્વનિની સાથે દિવ્ય ભેગાપ ભાગાના ઉપલેાગ કરતા રહે છે.
અદ્વૈત એટલે અવિચ્છિન્ન નાટ્યગીત અને નૃત્ય યુક્ત ગીત, વાદિત એટલે કે વગાડવામાં આવતાં. વ છત્રે તંત્રી પદ્મ વીણાના અમાં, તલ પટ્ટ હસ્ત તાલના અથ'માં તાલ શબ્દ કાંસા આદિના અવાજના અર્થમાં ત્રુટિત શબ્દ ઢાલ વિગેરે વાજીત્રના અર્થમાં અને ઘનમૃગ પ પડઘમ આદિ વાજિત્રાના અર્થમાં વપરાયેલ છે. વાદળાની જેવી ગર્જના થાય છે, એવા અવાજ કરનારાં મૃદંગ, તબલાં, આદિને પણ ધનમૃદંગ કહે છે, “ પહુ પ્રવાહિત ” એટલે વાદ્યો વગાડવામાં નિપુણૢ પુરુષા દ્વારા વગાડવામાં આવતાં. ભાગ પદ પ્રચુર શબ્દાદિક ભાગાના અથમાં અહીં પ્રયુકત થયેલ છે.
આ દેવની જે ખાહ્ય અને આભ્યન્તર પરિષદ હાય છે, તે પણ તેને આદર કરે છે, તેને પેાતાના સ્વામી રૂપે સ્વીકારે છે અને મેટા માટા દેવેને એસા ચેાગ્ય આસન પર તેને બેસાડે છે. તથા જ્યારે તે દેવાની કેઇ પણ સભામાં કાઇ પણ વિષયને અનુલક્ષીને સામાન્ય રૂપે કહે છે, વિશેષ રૂપે કહે છે, ચુક્તિપ્રયુક્તિઓ દ્વારા પેાતાના વિષયની પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે, ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર પાંચ દેવા ઊભા થઈને એવી વિનતિ કરે છે કે “હજી આપ વધારે બેલો, થેાડા વધુ સમય સુધી આપનું ભાષણ ચાલુ રાખે! અમને આપની વાત ઘણી જ રુચિકર લાગે છે.
આલોચિત–પ્રતિક્રાન્ત માયાવીકી આયતિકી પ્રશંસા
આ લોચિત અને પ્રતિક્રાન્ત સાધુના ઉપપાત અવગતિ હોય છે, એ વાતનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તેની આયતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫
Page #33
--------------------------------------------------------------------------
________________
પણ અહિંત જ હોય છે–“તો તેવોTો” ઈત્યાદિ–
1 ટીકાર્થ-તે આલોચિત અને પ્રતિકાત્ત સાધુ કે જે સૌધર્માદિ કોઈ એક દેવલોકમાં સંબંધી તેના આયનો ક્ષય કરીને સ્થિતિને ક્ષય કરીને અને ભવને ક્ષય કરીને, દેવલોકમાંથી ચવીને નીચે દર્શાવેલાં કુળમાંથી કોઈ પણ એક ઉત્તમ કુળમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈ જાય છે.
અહીં આઢય (સમૃદ્ધ)થી લઈને બહુજન દ્વારા પણ અપરિભૂત કુળ પર્યન્તના કુળે ગૃહીત થયાં છે. અહીં “પર્યન્તીના પદ દ્વારા નીચેનાં સૂત્રપાઠને ગ્રહણ કરવાને છે–
“दित्ताई वित्थिन्नवि उलभवणसयणासण जाणवाहणाई, बहुजणबहुजायरूपरययाइं आओगपओगसंपउत्ताई, विच्छड्डियप उरभत्तपाणाई', बहुસારીમદ્ધિ - TTEારૂં” સૂત્રપાઠને અર્થ નીચે પ્રમાણે થાય છે
લોક પ્રસિદ્ધ જે કુળ હોય છે તેને દતકુળ કહે છે અથવા ધર્મના ગૌરવ સંપન્નથી જે કુળ હોય છે, તેમને દતકુળ કહે છે. એવા દસકુળમાં તે પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. મોટાં મોટાં અનેક ઘરે, ખુરસી પલંગ આદિ આસને તથા સિંહાસ ને, થાદિ યાન, અશ્વાદિ વાહને, ઈત્યાદિથી યુક્ત જે કુળ હોય છે, તેમાં, તથા પ્રચુર ગણિમ, ધરિમ આદિ રૂપ ધનસંપત્તિવાળાં, પ્રચુર સુવર્ણવાળાં, પ્રચુર રજત (ચાંદી) વાળાં, આગ પ્રયોગ આદિની અપેક્ષાએ દ્રવ્યને વ્યાપારિત કરનારા (ધીરધાર કરનારા ), તથા વિચ્છદિત વિપુલ આહાર પાનવાળાં, તથા બહુ દાસદાસીથી યુક્ત, ગાય, ભેંસ, બકરાં, ઘેટા આદિથી યુક્ત કુળમાં પુત્ર રૂપે તે જન્મ ધારણ કરે છે. બેવડે અને ત્રેવડો લાભ થાય એવી રીતે દ્રવ્યનું ધીરાણ કરવું તેનું નામ આયોગ પ્રાગ છે. જે ઘરોમાં અનેક માણસે જમે છે અને તેમણે ભેજન કરી લીધા બાદ પણ અનેક માણસે જમી શકે એટલું ભેજન વધે છે, તે પ્રકારનું કુટુંબ અહીં “વિતિ ગુમાર” આ શબ્દ દ્વારા ગૃહીત થયું છે. એવાં જ કુટુંબમાં તે પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તે કન્યારૂપે જન્મ લેતા નથી.
હવે તે કેવા પુત્રરૂપે જન્મ લે છે, તે વાત પ્રકટ કરવામાં આવે છે– તે સુરૂપ (ઘણે જ રૂપાળે હોય છે, સુકર્ણ (સુંદર કાનવાળ) હોય છે, સગન્ધયુક્ત શરીરવાળો હોય છે, (સુરસ શરીરવાળો) હોય છે, સુસ્પશ (સંદર સ્પ વાળો) હોય છે, ઇષ્ટ હોય છે, કાનત હોય છે, પ્રિય હોય છે, મનેઝ હોય છે. મનઆમ હેય છે, અહીનસ્વરવાળે હેાય છે ઈષ્ટ-કાન્ત -પ્રિય-મનેશ અને મન આમ વરવાળો હોય છે, તથા આદેયવચનવાળો હોય છે. રૂપ આદિ શબ્દનો અર્થ આ સૂત્રમાં આગળ આપવામાં આવેલ છે. અહી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬
Page #34
--------------------------------------------------------------------------
________________
જે સુરૂપથી લઈને મનઆમ પર્યાના વિશેષ વપરાયાં છે તેમના અર્થ દરૂપ આદિ શબ્દ કરતાં વિપરીત થાય છે, એમ સમજવું. ત્યાં ઉત્પન્ન થયેલા તે પુરુષની જે બાહ્ય અને આભ્યન્તરિક પરિષદ હોય છે તે પણ તેને આદર કરે છે અને તેને પિતાના સ્વામી રૂપે ગણે છે, તથા મહાપુરુષોને બેસવા
ગ્ય આસન પર તેને બેસાડે છે. જ્યારે કોઈ પણ મનુષ્ય સભામાં તે કઈ પણ વિષય પર ભાષણ કરતે હોય છે, ત્યારે ચાર પાંચ માણસે કઈ પણ પુરુષ દ્વારા પ્રેરિત કરાયા વિના પણ ઊભા થઈને એવું કહે છે કે “હે આર્યપુત્ર! આપ જે કહે છે તે યથાર્થ જ છે. આપની વાત અમને ખૂબ જ રુચિકર લાગે છે. આપ હજી પણ વધારે લો” આ પ્રકારે તે આલોચિત, અને પ્રતિકાન્ત સાધુને ઉપપાત અને આયાતિ, બને અગહિંત જ હોય છે.
આ લોક અગહિત છે, તેનામાં લઘુતા (નિરાભિમાનીપણું) હોવી, દરેક માણસને તેના દ્વારા આનન્દ મળ” ઈત્યાદિ કહ્યું પણ છે કે
સંવરાસંવરકા નિરૂપણ
“ચારણારૂ ગાળે” ઈત્યાદિ–
લઘુતા, આહાદજનકતા, આત્મ નિયંત્રણ, આર્જવ, દુષ્કર કરણતા, આદર પ્રાપ્તિ, અને નિ:શલ્યતા, આ બધાં આલોચના રૂપ વિશુદ્ધિના ગુણો કહ્યા છે. સૂ. ૧૦
જે જીવ આલોચના, પ્રતિકમણ આદિ કરે છે તે સંવરવાળા હોય છે, તેથી હવે સૂત્રકાર સંવરનું અને તેનાથી વિપરીત એવા અસંવરનું નિરૂપણ કરે છે–
વિષે સંય પારે” ઇત્યાદિ– સંવર એટલે શેકવું તે. સંવરના મુખ્ય બે ભેદ પડે છે–(૧) દ્રવ્યસંવર અને (૨) ભાવસંવર. પાણીની અંદર તરતી હોડી પડેલા છિદ્ર દ્વારા તેમાં પ્રવેશતા પાણીને અટકાવવા માટે તે હોડીમાં પડેલા છિદ્રને કઈ પણ દ્રવ્ય વડે બંધ કરી દેવું તેનું નામ સંવર છે. જીવ રૂપ નૌકામાં ઈન્દ્રિયાદિક આદિ દ્વારા આવનારાં કર્મોના કારણભૂત તે ઈન્દ્રિયાદિ દ્વારેને સમિતિ આદિ દ્વારા બંધ કરી દેવાં, તેનું નામ ભાવસંવર છે. ભાવસંવરના શ્રેગ્નેન્દ્રિય સંવર આદિ આઠ ભેદ પડે છે.
સંવરથી વિપરીત વરૂપવાળો અસંવર હોય છે. તેના પણ નીચે પ્રમાણે આઠ પ્રકાર પડે છે–(૧) શ્રોત્રેન્દ્રિય અસંવર, (૨) ચક્ષુઈન્દ્રિય અસંવર, (૩) ધ્રાણેન્દ્રિય અસંવર, (૪) રસનેન્દ્રિય અસંવર, (૫) સ્પર્શેન્દ્રિય અસંવર, (૯) મન અસંવર (૭) વચન અસંવર અને (૮) કાય અસંવર છે સૂ. ૧૧
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
૧૭
Page #35
--------------------------------------------------------------------------
________________
આઠ પ્રકારકી લોકસ્થિતિકા નિરૂપણ
આગલા સૂત્રને અન્તે કાય અસવરના ઉલ્લેખ થયા છે તે અસવરથી યુક્ત જે કાય છે, તે કાય આઠ સ્પર્ધાથી યુક્ત હાય છે. પૂ`સૂત્ર સાથેના આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર સ્પશની પ્રરૂપણા કરે છે— ‘ગટ્ટુ વ્હાલા વળત્તા ” ઇત્યાદિ—
''
સ્પર્ધાના આઠ પ્રકાર કહ્યા છે–(૧) કર્કશ સ્પર્ધા', (૨) મૃદુ સ્પર્શ', (૩) ગુરુ સ્પર્શ, (૫) શીત સ્પર્શ, (૬) ઉષ્ણુ સ્પર્શ', (૭) સ્નિગ્ધ સ્પર્શ અને રૂક્ષ સ્પર્ધા. ॥ સૂ ૧૩ II
સ્પર્ધા માટ પ્રકારના જ ડાય છે, એવી લોકની સ્થિતિ છે. તેથી હવે સૂત્રકારની લોકની સ્થિતિમાં અવિધતાનું નિરૂપણું કરે છે—
'
“ અત્રુવિદ્યા સ્રોત્તિ '' ઇત્યાદિ
tr
ટીકા”લોકની સ્થિતિ આઠ પ્રકારની કહી છે—(૧) આકાશ પ્રતિષ્ઠિત વાત, (૨) થાત પ્રતિષ્ઠિત ઉદધિ, (૩) ઘનાદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી એજ પ્રમાણે જેવું કથન છઠ્ઠા સ્થાનમાં કરવામાં આવ્યું છે, એવું જ “ગીયા નવ ચા” આ પદ પર્યન્તનું કથન પણ અહીં ગ્રહણુ થવું જોઈએ. ત્યાં આ પ્રમાણે કથન થયું છે " उदही पट्टिया पुढवी३, पुढवि पइट्टिया तसा थावरा४, अजीवाजीव पइडिया५, નીયા મવક્રિયાદ, આ પદોની વ્યાખ્યા છટ્ઠા સ્થાનમાં આપવામાં આવી છે. ખાકીના એ સ્થાન નીચે પ્રમાણે છે-‘ગગીવા લીવ સંગૃહીતાઃ૭, નવા જર્મસંહીતાઃ૮ ' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમય (કાળ), આ ખાં અજીવ જીવ સંગૃહીત છે, કારણ કે તેમના વિના તેમના વ્યવહાર ચાલતા નથી, અને જીવા જ્ઞાનાવરણીય માદિ કર્મોથી ખદ્ધ છે.
'
શકા—આ સૂત્રના છઠ્ઠા પટ્ટમાં “ લીવા મંત્રતિષ્ઠા ’ આ પ્રકારનું કથન થયું છે; તે તે બન્ને કથન વચ્ચે શે। તફાવત છે?
ઉત્તર—જીવાપગ્રાહક હાવાને કારણે છટ્ઠા પદમાં જીવમાં કર્મીની આધા રતા વિવક્ષિત થઇ છે, અને આઠમાં પદમાં તેમાં જીવન્મકતા વિવક્ષિત થઈ છે. !! સૂ. ૧૩
લેકસ્થિતિ આદિની પ્રરૂપણા ગણી જ કરે છે, તેથી હવે સૂત્રકાર ગણિ સર્પદાના આઠ પ્રકારોનું નિરૂપણ કરે છે— અદ્યવિા નળિસ નયા ન્ત્તા ' ઇત્યાદિ
–
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮
Page #36
--------------------------------------------------------------------------
________________
આઠ પ્રકારકી ગણિસંપદાકા નિરૂપણ
ટીકાથ–જ્ઞાનાદિ ગુણેના સમૂહનું નામ, અથવા સાધુસમુદાયનું નામ ગણુ છે. અથવા વિપુલ પ્રતાપનું નામ ગણુ છે આ ગણ જેને હોય છે તેનું નામ ગણી છે. એવા તે ગણું આચાર્ય રૂપ જ હોય છે. તે ગણીની જે રત્નાદિ ધનસમાન સંપત્તિ હોય છે, તેનું નામ ગણુ સંપત્તિ છે. તે ગણીસંપત્તિના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે–(૧) આચાર સંપર્ આચરણને આચાર કહે છે. આ આચાર વિતરાગ પ્રણીત જ્ઞાનાદિ આચાર રૂપ હોય છે. આચારમાં જે “આ” ઉપસર્ગ વપરાયેલ છે. તે મર્યાદાના અર્થમાં વપરાય છે. કાળ, નિયમ આદિ રૂપ મર્યાદા પ્રમાણે જે ચાર (ચરણ) છે, તેનું નામ આચાર છે. તે આચાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ પ્રકારવાળે કહ્યો છે. અથવા-મર્યાદા અનુસાર જે વિહાર છે તેનું નામ આચાર છે. અથવા–મોક્ષને નિમિતે જે અનુષ્ઠાન વિશેષ છે અથવા જ્ઞાનાદિ વિષયક જે અનુષ્ઠાન છે તેનું નામ આચાર છે. એ તે આચાર સાધુજને દ્વારા આચરિત આચરણ વિશેષ રૂપ હોય છે. અથવા શિષ્ટજનના આચરણ પ્રમાણેને જે જ્ઞાનાદિકના સેવનને વિધિ છે તેનું નામ આચાર છે આ આચાર જ જેમની સંપત્તિ હોય છે. તેમને આચાર સંપર્ કહે છે. અથવા આચારાંગ સૂત્રનામનું જે પહેલું અંગ છે, તેનું નામ પણ આચાર છે. તેને અધ્યયનને લીધે જ્ઞાનાદિ રૂપ પાંચ પ્રકારના આચારનું પરિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે આચારાંગ દ્વારા પ્રતિપાદિત અનુષ્ઠાનોનું આચરણ જ ધનાદિ સંપત્તિના જેવું ગણાય છે. તે કારણે તે આચારને ગણી સંપત્તિ રૂપ કહેલ છે. (૨) શ્રત સંપત્—આગમને મૃત કહે છે તે આગમને સંપત્તિસમાન ગણવામાં આવ્યા છે. ગણી શ્રતસંપત્ રૂપ સંપત્તિથી યુક્ત હોય છે.
શરીર સંપ–કાયાને શરીર કહે છે. રૂપ, લાવણ્ય, આરોહ, પરિણાહ, સ્થિર સંહનન આદિ રૂપ કાયની સંપત્તિથી જે યુક્ત હોય છે તેને શરીર સંપર્ કહે છે. ગણું શરીર રૂપ સંપત્તિથી પણ સંપન્ન હોય છે
(૪) વચન સંપત– સમસ્ત વ્યવહારના હેતુ રૂપ જે વાગૂવ્યાપાર છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #37
--------------------------------------------------------------------------
________________
તે પણ સંપત્તિના જે જ હેવાને કારણે અહીં વચનને પણ સંપતિ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. જ્યારે વચન હિત, મિત, સત્ય અને પ્રિય હોય ત્યારે જ વચન સપંતુ સંભવી શકે છે.
(૫) વાચના સંપતુ–ગુરુને મુખે શ્રુતને સ્પષ્ટ રૂપે શીખવું તેનું નામ વાચના છે. શ્રવણ રમણીયતા આદિ કારણેને લીધે તે વાચનાને પણ સંપત્તિ સમાન ગણીને વાચના સંપત કહ્યા છે.
(૬) મતિ પત્–શીવ્રતા પૂર્વક કોઈ પણ પ્રશ્નને અવગ્રહણ કરનારી જે બુદ્ધિ છે તેનું નામ મતિ છે. તેને પણ એક પ્રકારની સંપત્તિ જ કહેવાનું કારણ એ છે કે હેય અને ઉપાદેયને વિવેક કરાવવામાં એ મતિ જ મદદરૂપ બને છે,
(૭) પ્રગ સંપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને વાદાદિ કરવા રૂપ જે આત્મ સામર્થ્ય છે તેનું નામ પ્રાગ છે. આ પ્રયોગને જે સંપત્તિના સમાન ગણાવવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે પ્રાગ સંપતમાં પુરુષને વાદવિવાદ કરવાનું લકત્તર સામર્થ્ય હોય છે.
(૮) સંગ્રહ પરિજ્ઞા-દ્રવ્યની અપેક્ષાએ અપાત્રાદિને એકત્ર કરવા અને ભાવની અપેક્ષાએ અનેક શાસ્ત્રો તથા આપ્તજનો (શિ)ને એકત્રિત કરવા તેનું નામ સંગ્રહ છે. આ સંગ્રહ કરવામાં જે વિચક્ષણતાની જરૂર પડે છે તેને સંગ્રહ પરિજ્ઞા કહે છે.
આ આચારસંપન્ આદિ આઠ સંપત્તિઓનું વિસ્તૃત વિવેચન દશાશ્રુત કન્યના ચોથા અધ્યયનની મુનિહર્ષિણ ટીકામાં કરવામાં આવ્યું છે. તે આ વિષયનું વિસ્તૃત સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા પાઠકએ તે ટીકા વાંચી જવી છે સૂ. ૧૪
મહાનિધિના નિરૂપણ
ગુણીજને ગુરૂપી રન્નેના નિધાન (ભંડાર) જેવાં હોય છે, આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર મહાનિધિઓના સ્વરૂપનું નિરૂપણ કરે છે–“મેનેજું મહાનિરી” ઈત્યાદિ–
ટીકા–ચકવર્તીઓના નવ મહાનિધિએ કહ્યા છે. તે પ્રત્યેક મહાનિધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #38
--------------------------------------------------------------------------
________________
અષ્ટક પ્રતિષ્ઠિત હોય છે. અષ્ટક પ્રતિષ્ઠિત તે મંજૂષાકાર નિધિ આજન ઊંચી હોય છે. મહાનિધિ સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે –
“ના નોનવિરિથાઈત્યાદિ–
તે પ્રત્યેક મહાનિધિને વિધ્વંભ નવ-નવ જનને, આયામ વિસ્તાર સહિત છે. ઊંચાઈ આઠ-આઠ જનની હોય છે.
એક-એક હજાર યક્ષ તે પ્રત્યેક મહાનિધિની રક્ષા કરતા હોય છે અને તે પ્રત્યેક મહાનિધિ આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. સૂ. ૧૫ છે
ઈર્યાસમિત્યાદિ ભાવનિધિના નિરૂપણ
આ પ્રમાણે દ્રવ્યનિધિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ભાવનિધિનું નિરૂપણ
ટીકાઈ–“ર મિત્રો પuત્તાગો” ઈત્યાદિ–
નીચે પ્રમાણે આઠ સમિતિઓ કહી છે-(૧) ઈસમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણ સમિતિ, (૪) આદાનભાંડમાત્ર નિક્ષેપણ સમિતિ, (૫) ઉરચાર પ્રસવણ ખેલ જલ શિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, (૬) મનગુપ્તિ, ૭) વાગગુપ્તિ અને (૮) કાયગુપ્તિ.
એકીભાવ રૂપે (એકાગ્ર ભાવપૂર્વકની) જે શોભન એકાગ્રપરિણામની ચણાઓ છે તેમને સમિતિ કહે છે. અથવા જેને પરિતાપ કરવાની પ્રવૃત્તિને છોડવાની ઈચ્છાપૂર્વક જે સમ્યફ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેમનું નામ સમિતિઓ છે. હવે તેના આઠ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
(૧) ઈસમિતિ-જ્યારે સૂર્યના પ્રખરતર કિરણે વડે દિશામાં પ્રકાશિત થવા માંડે, અને દરેકે દરેક વસ્તુને આંખે વડે બરાબર જોઈ શકાય એવો પ્રકાશ બધે વ્યાપી જાય, જ્યારે મનુષ્યના ચાલવાથી, રથચક અને અશ્વાદિના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #39
--------------------------------------------------------------------------
________________
દાભડા વડે ઝાકળ આદિ જેના પરથી વિલીન થઈ ગયુ. હાય અને તે કારણે પ્રાસુક થઈ ગયા હોય એવા રસ્તા પર સામેની યુગપ્રમાણુ (ધુંસરી પ્રમાણુ) ભૂમિનુ અવલેાકન કરતાં કરતાં જેણે પાતાના પૂર્વ અપર સ`કુચિત કરી લીધા છે એવા એકાગ્ર મનવાળા મુનિનુ જે જતના પૂર્વક ધીરે ધીરે ચાલવાનુ' થાય છે, તેનું નામ ઈયાઁસમિતિ છે. આ કથનના સારાંશ નીચે પ્રમાણે છે-ક્રાઈ પણ જતુને કલેશ ન થાય એ પ્રમાણે સાવધાની પૂર્વક ચાલવું તેનું નામ જ ઈર્ષ્યાસમિતિ છે.
(૨) ભાષાસમિતિ-સત્ય, હિતકારી, પરિમિત અને પ્રિય વચન એલવા તેનુ નામ ભાષાસમિતિ છે. ભાષા શબ્દના અર્થ વચન થાય છે આ વચનમાં જે સમિતિ છે તેનું નામ ભાષાસમિતિ છે. વચનમાં સમિતતા ત્યા૨ે જ આવે છે કે જ્યારે તે હિત, મિત અને પ્રિય હાય છે, કશતા આદિ દોષથી રહિત હોય છે–મૃદુ હાય છે અને પ્રાણિમનથી રહિત હોય છે.
(૩) એષા સમિતિ-જીવનયાત્રા માટે આવશ્યક હાય એવાં સાધનેની પ્રાપ્તિ કરવા માટે સાવધાની પૂર્વક પ્રવૃત્તિ કરવી તેનુ' નામ એષાસમિતિ છે. એષણા એટલે ગવેષણા, તે ઉગાદિ દોષોને ડવા રૂપ, ગ્રહણેષણા રૂપ અને પિરાગેષણા આદિ રૂપ ડાય છે. આ કથનના ભાવા નીચે પ્રમાણે છે—ભિક્ષાપ્રાપ્તિને માટે નીકળેલા મુનિ દ્વારા જે ઉપયોગ યુક્ત થઈ ને નવ પ્રકારે વિશુદ્ધ આહારનુ ગ્રહણુ થાય છે તેનું નામ એષણા સમિતિ છે.
(૪) ભાંડમાત્રને જતના પૂર્વક ઉડાવવા અને મૂકવા તેનું નામ આદાન ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ છે.
(૫) ઉચ્ચાર (મળ), પ્રસ્રવણ (મૂત્ર), ખેલ(ક), જલ (શરીરના મેલ) શિયાણુ (નાકમાંથી નીકળતા ચીકણુા પદા), આ બધાનું જતના પૂર્ણાંક વિસર્જન કરવુ' તેનુ' નામ ઉચ્ચાર પ્રસ્રવણુ ખેલ જલ્લ-શિઘાજી પરિષ્ઠ પનિકા સમિતિ છે.
(૬) મનાગુપ્તિ—મનની કુશલતા પૂર્ણાંકની જે પ્રવૃત્તિ છે તેનુ' નામ મનેાપ્તિ છે. (૭) વચનની કુશલતા પૂર્વકની જે પ્રવૃત્તિ છે તેનુ નામ વચન ગુપ્તિ છે. (૮) કાયની સ્થાન અતિકામાં જે કુશલતા રૂપ પ્રવૃત્તિ છે તેનું નામ કાયગુપ્તિ છે. ! સૂ. ૧૬ ૫
આલોચના દૈનેવાલે આચાર્ય ઔર લેનેવાલે સાધુકે પ્રાયશ્ચિત્તકા નિરૂપણ
જ્યારે સમિતિના પાલનમાં અતિચાર લાગી જાય છે, ત્યારે આલેચના અપાય છે, તેથી હવે સૂત્રકાર આલેાચનાચાયના, આલેચના કરનાર અને પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું નિરૂપણ કરે છે.‘દુäિ' ઝાળેદ્દિ સંવને બળવા' ઇત્યાદિ—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२२
Page #40
--------------------------------------------------------------------------
________________
ટીકાર્થ-નીચેના આઠ ગુણોથી યુક્ત હોય એ અણગાર આલેચકના દ્વારા પ્રકટ કરવામાં આવેલા અતિચારોને સાંભળવાને ગ્ય ગણાય છે જે અણગાર આચારવાનું હોય છે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચારને જ્ઞાતા હોય છે અને તે આચારોનું પાલન કરનારે હોય છે, જે અણગાર અવધારવાનું હોય છે, (આલેચકના આલેચ્યમાન અતિચારનો નિશ્ચય કરવે તેનું નામ અવધારણ છે. જે અણગારમાં આ અવધારણને સદૂભાવ હોય છે તેને અવધારણવાનું કહે છે. તે અવધારણવાન્ અણગાર અતિચારના પ્રકારને નિર્ણાયક હોય છે.)
“સામાવા ઈત્યાદિ જે વ્યવહારવાન હોય છે (આગમ વ્યવહાર, શ્રત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણું વ્યવહાર અને છત વ્યવહારને જે જાણકાર હોય છે તેને વ્યવહ રવાનું કહે છે), જે અણગાર અપવીડક હોય છે (આલેચના કરનાર સાધુને જે લજજા (સંકોચ) રહિત કરે છે, તેને અપીડક કહે છે. એટલે કે જે અતિચાર યુક્ત સાધુ લજાને કારણે સારી રીતે આલેચના કરતે નથી એવા સાધુને સમજાવીને સમ્યક પ્રકારે જે આલોચના કરાવી લે છે તેને અપવીડક કહે છે.) કહ્યું પણ છે કે-“વહાવં વવહાર” ઈત્યાદિ
જે આગમાદિ રૂપ પાંચ પ્રકારના વ્યવહારને સારી રીતે જાણે છે, તેને વ્યવહારવાનું કહે છે. એવા સાધુએ પોતાના અતિચારોને યુક્તિપ્રયુક્તિ પૂર્વક સમજાવીને તેમના અતિચારેની આલોચના કરાવનાર સાધુને અપીડક કહે છે.
જે અણગાર પ્રકારક હોય છે (આલેચના કર્યા બાદ અતિચારવાળા સાધુની શુદ્ધિ કરાવનાર હોય છે તેને પ્રકારક કહે છે. કહ્યું પણ છે કે-“ગાનો. શદિન રોહિં ઇત્યાદિ), જે અપરિસ્ત્રાવી હોય છે (આલેચકના દોષને જે અન્યની પાસે પ્રકટ કરતો નથી તેને અપરિસાવી કહે છે. કહ્યું પણ છે કે જો સત્તા કોણે ઈત્યાદિ), જે નિર્યાપક હોય છે (જે પ્રદત્ત ગુરુ પ્રાયશ્ચિત્તનું પણ યુક્તિપૂર્વક શિષ્ય પાસે પાલન કરાવવાને સમર્થ હોય છે, તેને નિર્યા. પક કહે છે કહ્યું પણ છે કે “નિગમો તા લુણ” ઈત્યાદિ), જે અપાયશ હોય છે (જે શિષ્ય સમ્યક રીતે આલેચના આદિ કરે નહીં તે તેને બપિ આદિની પ્રાપ્તિ થવાનું દુર્લભ બની જશે, ઈત્યાદિ અનર્થોનું શિષ્યને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩
Page #41
--------------------------------------------------------------------------
________________
ભાન કરાવવાના સામર્થ્યવાળા અણગારને અપાયદશી કહે છે. કહ્યું પણ છે કેસુમિરલ સુવાડું” ઈત્યાદિ)
શિષ્યને જે સારી રીતે ભિક્ષા આદિની પ્રાપ્તિ થતી નથી, તે તેનામાં દુર્બલ પણ આવી જાય છે. દુબલતા આવી જવાને કારણે તેનામાં માનસિક અસ્થિરતા આવી જવાને પણ સંભવ રહે છે. માનસિક અસ્થિરતા આવી જાય છે તેને માટે પિતાને નિર્વાહ ચલાવવાનું પણ કઠણ થઈ જાય છે. આ પ્રકારે જે આચાર્ય આદિ શિષ્યજનને અપાય દર્શાવનાર હોય છે તેને અપાયદશી કહે છે. આ રીતે પિતાના અતિચારોની આલેચના કરવા માગતા આલેચક દ્વારા પિતાના જે અતિચારે પ્રકટ કરવાના હોય, તે અતિચાર સાંભળવાને પાત્ર એજ અણગારને ગણી શકાય છે, કે જેનામાં નીચેના આઠ ગુણેને સદૂભાવ હોય છે-(૧) તે આચારવાના હેવો જોઈએ, (૨) તે અવધારવાનું કે જોઈએ (3) તે વ્યવહારવાન હવે જોઈએ (૪) તે અપીડક હે જોઈએ (૫) તે પ્રકારક હૈ જોઈએ, (૬) તે અપરિસાવી હે જોઈએ, (૭) તે નિર્યાપક હવે જોઈએ અને (૮) તે અપાયદશ હવે જોઈએ. આ બધાં પદને અર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
અહીં ગુણને નિર્દેશ કે જેતે હતા, પરંતુ ગુણ અને ગુણીમાં અભેદને ઉપચાર કરીને અહીં ગુણીને નિર્દેશ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવાનું છે.
આ પ્રકારે આલોચના દાતાના ગુણોનું વર્ણન નિરૂપણ કરીને હવે સૂત્રકાર આલેચકના ગુણેનું નિરૂપણ કરે છે–
“ગ”િ ઈત્યાદિ–નીચે દર્શાવેલા આઠ ગુણેથી સંપન્ન હોય એ અણગાર પિતાના અપરાધરૂપ દોષોની આલેચના કરવાને યોગ્ય ગણાય છે. ૧) જાતિ સંપન્ન, (૨) કુલ સંપન્ન, (૩) વિનય સંપન્ન, (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન, (૭) ક્ષાન્ત અને (૮) દાત.
જાતિ સંપન્ન—ઉત્તમ માતૃવંશ યુક્તને જાતિ સંપન્ન કહે છે. કુલ સંપન્ન -ઉત્તમ પિતૃવંશથી સંપન્ન હોય એવાને કુલ સંપન્ન કહે છે. જાતિ સંપન્ન અને કુલ સંપન્ન સાધુ, સામાન્ય રીતે અકૃત્ય કરતા નથી. કદાચ તેનાથી કોઈ અકૃત્ય સેવન થઈ જાય છે, તે પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી તેનું મન તપ્ત થઈ જાય છે, અને તે પિતાના દેશની આલોચના અવશ્ય કરી જ લે છે. આ પ્રકારે જાતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #42
--------------------------------------------------------------------------
________________
સંપન્ન અને કુલસંપન્ન સાધુને અહીં આલેચના કરવાને પાત્ર ગણાવ્યા છે. કહ્યું પણ છે કે “નારૂઝવજો” ઈત્યાદિ. તેને અર્થ સ્પષ્ટ છે.
વિનય સંપન્ન–જે સાધુ વિનીત હોય છે, તે કઈ ન કહે તે પણ શાનિતથી પિતાના અતિચારોની આલોચના કરે છે.
- જ્ઞાનસંપન્ન–જે શિષ્ય (સાધુ) જ્ઞાનસંપન્ન હોય છે, તે દેષવિપાકપ્રાયશ્ચિત્તને અનાયાસે જ જાણી લે છે. કહ્યું પણ છે કે–
“ના ૩ સપો” ઈત્યાદિ –
જે સાધુ સમ્યગજ્ઞાનથી યુક્ત હોય છે, તે આ વાત ઘણું જ સારી રીતે જાણી શકે છે કે–પિતાને જે અતિચારે લાગે છે, તેને વિપાક ભયંકર ફલદાતા હોય છે, તે જાણે છે કે તે દેશે ગુરુની સમક્ષ પ્રકટ કરીને ગ્ય પ્રાયશ્ચિત્ત લેવાથી જ તેમની શુદ્ધિ થઈ શકે છે તેથી તે પિતાના દેને ગુરુ. સમક્ષ પ્રકટ કરવા રૂપ આલેચના પણ કરે છે અને ગુરુ દ્વારા જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે, તેને પણ સમ્યફ રૂપે સ્વીકાર કરે છે. | દર્શન સંપન્ન–જે શિષ્ય શ્રદ્ધાવાળે હોય છે, તેને એ વાત પ્રત્યે દઢ શ્રદ્ધા હોય છે કે “દેષ અનર્થકર હેાય છે.”
ચારિત્ર સંપન્ન-જે શિષ્ય ચારિત્ર સંપન્ન હોય છે-ક્રિયાવાળા હોય છે તે ફરી એ અપરાધ કરતા નથી. તે પોતાના અતિચારોની સારી આલોચના કરે છે અને તે અતિચારેની વિશુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય છે, તેનું સારી રીતે પાલન કરે છે. કહ્યું પણ છે કે –
“યુદ્ધ તાત્તિ સf” ઈત્યાદિ.
ક્ષાન્ત–જે શિષ્ય ક્ષમાશીલ હોય છે, તે આચાર્ય દ્વારા કઠોર વચને કહેવામાં આવે તે પણ પિતાના મનમાં શેષ કરતે નથી. કહ્યું પણ છે કે
“વ્રતો મારિ” ઇત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫
Page #43
--------------------------------------------------------------------------
________________
દાન્ત–જે શિષ્ય ઇન્દ્રિયનો નિગ્રહ કરનારો હોય છે તેને દાત કહે છે. એ શિષ્ય તેને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય, તેને વહન કરવાને સમર્થ હોય છે. કહ્યું પણ છે કે વંતો તો હું” ઈત્યાદિ.
આ પ્રમાણે આલેચકના ગુણોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેના દ્વારા કરાયેલા પ્રાયશ્ચિત્તોના આઠ પ્રકારનું નિરૂપણ કરે છે–
“ગ ” ઈત્યાદિ.
પ્રાયશ્ચિત્ત” આ પદ અપરાધ અને તેની શુદ્ધિના અર્થનું વાચક છે. એટલે કે અહીં પ્રાયશ્ચિત્ત પદ અપરાધના અર્થમાં પ્રયુક્ત થયું છે. આ રીતે પ્રાયશ્ચિત્ત રૂપ અપરાધના આઠ પ્રકારે અહીં પ્રકટ કરવામાં આવ્યા છે –
(૧) આલોચના –જે પ્રાયશ્ચિત્ત આલોચના રૂપ નિવેદન માત્રથી જ શદ્ધ થઈ જવાને ચગ્ય હોય છે, તેને આલેચના પ્રાયશ્ચિત્ત કહે છે.
(૨) પ્રતિક્રમણીં–જે પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ દ્વારા-મિસ્યા દુષ્કતિ દેવા માત્રથી શુદ્ધિને યોગ્ય હોય છે તેને પ્રતિક્રમણીં પ્રાયશ્ચિત્ત કહે છે
(૩) તદુભયાઈ–જે પ્રાયશ્ચિત્ત આચના અને પ્રતિક્રમણું, બને દ્વારા શુદ્ધિને વેગ્ય હોય છે તેને તમયાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
(૪) વિવેકાણું પ્રાયશ્ચિત્ત-જે પ્રાયશ્ચિત્ત અશુદ્ધ આહાર આદિનો ત્યાગ વડે શુદ્ધિને પાત્ર હેય છે, તેને વિવેકાણું પ્રાયશ્ચિત્ત કહે છે.
(૫) વ્યુત્સર્ગોહે પ્રાયશ્ચિત-જે પ્રાયશ્ચિત્ત કાર્યોત્સર્ગ દ્વારા શુદ્ધિને ગ્ય હોય છે, તેને ચુસતું પ્રાયશ્ચિત્ત કહે છે.
(૬) તપ અહં પ્રાયશ્ચિત્ત-જે પ્રાયશ્ચિત્ત તપસ્યા દ્વારા શુદ્ધિને યોગ્ય હોય તેને તપઅહં પ્રાયશ્ચિત કહે છે.
(૭) છેદાઈ પ્રાયશ્ચિત પ્રવજ્યા પર્યાયના છેદન દ્વારા શુદ્ધિને વેગ્ય હેય છે, તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
(૮) મૂલાઈ પ્રાયશ્ચિત્ત-મહાવ્રતાપણને જે પ્રાયશ્ચિત્ત હોય છે, તેને મૂલાતું પ્રાયશ્ચિત્ત કહે છે. એ સૂ. ૧૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬
Page #44
--------------------------------------------------------------------------
________________
આઠ પ્રકારકે મદસ્થાનકા નિરૂપણ
જાત્યાદિ મદોને જે મનુષ્યમાં સદ્દભાવ હોય છે તે મનુષ્ય જ આલોચના આદિ કરતું નથી. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર આઠ પ્રકારના મદનું પ્રતિપાદન કરે છે
“ગ મચાળો quar” ઈત્યાદિ– ટીકાઈ–મદના આઠ પ્રકાર કહ્યા છે—(૧) જાતિમદ, (૨) કુળમદ, (૩) બલમદ (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) એશ્ચર્યમાં, જ્યારે માણસમાં જાત્યાદિ દેને સદૂભાવ હોય છે, ત્યારે માણસ આ લેકમાં ઉન્મત્ત અને દુઃખી થાય છે, અને પરલોકમાં પણ હીનજાતિ આદિની પ્રાપ્તિ કરે છે. કહ્યું પણ છે કે–“કારિ જમત્ત'' ઇત્યાદિ
જાતિ આદિ મદ વડે ઉન્મત્ત બનેલો મનુષ્ય આ લેકમાં પિશાચ જેવો બની જાય છે, અને તે સદા દુઃખ જ ભગવત રહે છે. તથા પરભવમાં પણ તે જાતિ આદિની હીનતા પ્રાપ્ત કરીને દુખ જ પામતે રહે છે. તે સૂ ૧૮
ઉપરના સૂત્રમાં શ્રતમદ નામને એક પ્રકાર બતાવવામાં આવ્યું છે. વાદીજનોમાં સામાન્ય રીતે શ્રતમદને સદૂભાવ હોય છે, તેથી હવે સૂત્રકાર વાદી વિશેની આઠ સ્થાનેની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે–
“અફૂ અરિજાનારું goળા” ઈત્યાદિ–(ફૂ. ૧૩)
આઠ પ્રકારકે અકિયાવાદિયોંકા નિરૂપણ
ટીકાઈ–આઠ અકિયાવાદી કહ્યા છે–(૧)એકવાદી (૨) અનેકવાદી, (૩) મિતવાદી, (૪) નિર્મિતવાદી, (૫) સાતવાદી સમુચ્છેદવાદી, (૭) નિત્યવાદી અને (૮) ન શાનિત પકવાદી.
સકળ પદાર્થોમાં અન્વય રૂપે રહેલી “ગરિત” એવી જે કિયા તે અયથાર્થ રહેવાથી કુત્સિત છે-અહી નઝ કુત્સિત અર્થને વાચક છે-અસ્તિ રૂપ કિયાને-આ પ્રમાણે કુત્સિત રૂપે કહેવાને જેમનો સ્વભાવ છે, તેમને અકિયાવાદી કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૭
Page #45
--------------------------------------------------------------------------
________________
તે અકિયાવાદીએ નાસ્તિક છે, કારણ કે વસ્તુનું જે અનેકાન્તાત્મક સ્વરૂપ છે, તેને તેઓ માનતા નથી, પરંતુ વસ્તુના એકાન્તાત્મક સ્વરૂપને જ તેઓ માને છે. આ એકાન્તવાદ વસ્તુતઃ પરલેક સાધક ક્રિયાને પણ માનતા નથી. તેમના દ્વારા અભિમત પદાર્થ સત્તામાં પરલેક સાધક કિયાની અનુપત્તિ છે. તેને સદ્ભાવ સિદ્ધ થતો નથી આ રીતે તેઓ અકિયાવાદી જ છે. હવે તે અકિયાવાદીઓના આઠ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“એક જ આત્માદિ પદાર્થ છે,” આ પ્રકારની જેમની માન્યતા છે તેમને એકવાદી કહે છે. એકવાદીની માન્યતા આ પ્રકારની છે–તે એકવાદીઓમાં જે ભૂતાત્મવાદી છે, તેનું મંતવ્ય એવું છે કે –
“p ga fણ મુરારમ” ઈત્યાદિ–
પ્રત્યેક ભૂતમાં એક જ ભૂતાત્મા વ્યવસ્થિત (વિવમાન) છે. તે એક ભૂતાત્મા જ જલચન્દ્રની જેમ એક પ્રકાર અને અનેક પ્રકારનો દેખાય છે. એજ પ્રમાણે પુરુષાદ્વૈત, શબ્દાદ્વૈત, સામાન્યાદ્વૈત, આદિ મતવાદીઓના મતને પણ એકવાદી જ કહેવામાં આવે છે. આ પ્રમાણે આત્માને, પુરુષને, શબ્દને અને સામાન્યને એક માનનારા હેવાને કારણે તે એકત્વવાદીઓના જ અનેક પ્રકાર પડે છે. તે એકવાદી આત્માદિ સિવાયના વિદ્યમાન પદાર્થોને પણ સ્વીકાર કરતા નથી, આત્માદિકમાં એકાન્તિક એક યુક્તિ દ્વારા સિદ્ધ થતું નથી, તેથી તેમને અકિયાવાદી કહ્યા છે. પદાર્થોમાં અમુક દૃષ્ટિએ એકત્વ હોવા છતાં પણ એકાન્તતઃ તેમની અનેકતાનું પ્રતિપાદન કરનારા લોકોને અનેકવાદી કહે છે. આ અનેકવાદી પ્રમાણની અપેક્ષાએ પદાર્થોમાં પરસ્પર વિલક્ષણતા હોવાને કારણે તે પદાર્થોમાં ભિન્નતા જ માને છે. જેમ કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુના ૩૫માં ભિન્નતા જણાય છે, તે કારણે તેઓ તે પદાર્થોમાં ભિન્નતાને જ સ્વીકરે છે. તેમની માન્યતા આ પ્રકારની છે જે પદાર્થોમાં એકતા હોત તો જીવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२८
Page #46
--------------------------------------------------------------------------
________________
અજીવ બદ્ધ, મુક્ત, સુખી અને દુઃખી જીવોમાં પણ એક્તા માનવાને પ્રસંગ પ્રાપ્ત થાત. આ પ્રકારે જે સમસ્ત પદાર્થોમાં એકતા આવી જાય, તે સુકૃત અને દુષ્કૃતના ફલમાં જે ભિન્નતા જોવામાં આવે છે, તે જોવામાં આવે જ નહી અને જે તેમના ફલની વિલક્ષણતા જ ન રહે, તે દીક્ષાદિક લેવાની પ્રવૃત્તિને જ માં અભાવ રહેવા માંડે.
સામાન્યની અપેક્ષાએ એકવવાદીઓને જે મત છે, તેને પણ આ અનેક વાદીઓ આ પ્રકારે દૂષિત કરાવે છે –
તેઓ એવું કહે છે કે જે લેકે સામાન્યને આશ્રિત કરીને પદાર્થોમાં એકતાનું પ્રતિપાદન કરે છે, તેમનું તે કથન એ કારણે ખરું નથી કે સામાન્ય વિશેષ કરતાં ભિન્ન હોવાનું અથવા અભિન્ન હોવાનું સિદ્ધ થઈ શકતું નથીસામાન્ય વિશેષથી ભિન્ન છે, અથવા સામાન્ય વિશેષથી અભિન્ન છે એ વાત જ અશક્ય લાગે છે. એ જ પ્રમાણે અવયવી અયવથી, અને ધમ ધર્મોથી ભિન્ન છે કે અભિન્ન છે, તે પણ કહી શકાય તેમ નથી. તે કારણે તે અનેક વાદી પદાર્થોમાં એકાન્તત (સંપૂર્ણતઃ ) અનેતા જ માને આ અનેકવાદીને અકિયાવાદી કહેવાનું કારણ એ છે કે પદાર્થોમાં કયારેક એકતા સંભવિત પણ હોઈ શકે છે, છતાં પણ તેઓ તે એકતાને માનતા નથી, અને એકાન્ત રૂપે અનેકતાનું જ પ્રતિપાદન કરે છે. તેમણે સામાન્યને જે સર્વથા નિષેધ કર્યો છે તે વાત અસંગત જ લાગે છે કારણ કે-પદાર્થોમાં અભેદજ્ઞાન અનુભવથી સિદ્ધ થાય છે. જે સર્વથા સામાન્ય અભાવ માનવામાં આવે તે અભેદજ્ઞાનનું કથન જ થઈ શકે નહી. આ રીતે પદાર્થોમાં સર્વથા ભિન્નતા હોવાથી એક પરમાણુ સિવાયના સઘળા પદાર્થોમાં અપરમાણુતા માનવાને જ પ્રસંગ પ્રાપ્ત થશે. તથા અવયવી વગર અને ધર્મી વગર પ્રતિનિયત અવયવની અને ધર્મની વ્યવસ્થા થઈ શકતી નથી. તેથી સામાન્યને, ધમીને અને અવયવીને સદ્ભાવ માન જ જોઈએ. તેમના સદૂભાવને લીધે ભેદભેદ રૂપ વિકતપ કરીને જે દૂષિતતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૯
Page #47
--------------------------------------------------------------------------
________________
ઠરાવવામાં આવી છે, તેનું સ્યાદ્વાદ મતને આધાર લેવાથી નિવારણ (ખંડન). થઈ જાય છે.
મિતવાદી–અનન્તાન્ત જેને સદૂભાવ હોવા છતાં પણ તેમને જેઓ પરિમિત કહે છે તેમને મિતવાદી કહે છે. અથવા અંગુઠાના પવન બરાબર અથવા શ્યામાચેખાના બરાબર જે જીવને માને છે, તેમને મિતવાદી કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જીવ અસંખ્યાત પ્રદેશવાળે છે, તેથી તે આગળના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ લકપ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરી લે છે, અને તે કારણે તે અપરિમિત જ છે, છતાં પણ તેને અંગુષ્ટ પર્વ બરાબર અથવા સ્યામાંક-સામાન ચોખા બરાબર માનીને પરિમિત કહેનારાને પરિમિ. તવાદી કહે છે, અથવા-જે લેકને સાત દ્વીપ સમુદ્રાત્મક રૂપે પરિમિત કહે છે, તેને મિતવાદી કહે છે. આ મિતવાદી પણ વસ્તુતત્ત્વને નિષેધક છે, તેથી તેને પણ અકિયાવાદી કહેવામાં આવે છે.
નિમિતવાદી—“આ લેકનું ઈશ્વરે અથવા બ્રહ્માએ અથવા કેઈ વિશિષ્ટ પુરુષે સર્જન કર્યું છે.” આ પ્રકારની માન્યતા ધરાવનાર લોકોને નિર્મિતવાદી કહે છે. નિર્મિતવાદીના મતને અનુસરનારા કે એવું કહે છે કે
“મારી િતનોમૂત” ઈત્યાદિ.
આ શ્લેકેને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પહેલાં આ લેક અંધકારમય હતો. તેમાં સ્થાવર જી, ત્રસજે, મનુષ્ય, દેવ, ઉરગ, રાક્ષસ આદિ કોઈ પણ
જ ન હતાં. તેમાં પંચ મહાભૂતને પણ સદૂભાવ ન હતા. આ લેક એક વિશાળ ખાડા રૂપે જ હતો. તેમાં અચિત્ય સ્વરૂપવાળા પરમાત્મા સૂતાં સૂતાં તપ કરી રહ્યા હતા . ૧-૩છે તે પરમાત્માની નાભિમાંથી એક કમલ નીકળ્યું. તેની પાંખડી એ સુવર્ણની હતી. જો - મધ્યાહને સૂર્યમંડળ સમાન તે કમલ તેજસ્વી હતું. તે કમલમાંથી દંડ તથા જઈથી યુક્ત એવાં બ્રહ્મા ઉત્પન્ન થયા. તે બ્રહ્માએ જગતની માતાઓનું નિર્માણ કર્યું પ તેમણે સુરેની માતા અદિતિનું, અસુરેની માતા દિતિનું મનુષ્યની માતા મનુનુ, પક્ષીઓની માતા વિનાનું, સર્પોની માતા કદ્રનું, નાગેની માતા સુલસાનુ, ચતુષ્પદોની માતા સુરભિનું અને સર્વ બીજોની માતા ઈલાનું સર્જન કર્યું છે ૬-૭ છે
આ જગતનું સર્જન કઈને કઈ વડે અવશ્ય કરાયેલું છે. આ પ્રકારની માન્યતાને આ નિર્મિતવાદીઓ આ પ્રકારની દલીલ વડે સિદ્ધ કરે છે–જેમ ઘડો સંસ્થાનવાળો (આકારવાળા) હોવાથી કોઈને કોઈ વિશેષ બુદ્ધિ સંપન્ન કર્તા દ્વારા -કુંભાર દ્વારા બનાવાયો છે એજ પ્રમાણે આ જગત્ પણ કોઈને કોઈ બુદ્ધિ.
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૩ ૦
Page #48
--------------------------------------------------------------------------
________________
શાળી કર્તાદ્વારા બનાવવામાં આવ્યું છે, કારણ કે તે સંસ્થાન (આકાર) વાળું છે. ઈશ્વર જ તેને કર્તા (સર્જક) છે.
તેમની આ માન્યતાની વિરૂદ્ધમાં સિદ્ધાન્તવાદીઓની દલીલ આ પ્રમાણે છેનિર્મિતવાદીએ એવું જે માને છે કે આ જગત બુદ્ધિમાન કર્તારૂપી ઈશ્વરે જ બનાવ્યું છે, તે વાત માની શકાય એવી નથી. કારણ કે આ પ્રકારના કથનને માનવામાં આવે તે ઘટાદિ (ઘડા વગેરે)માં પણ ઈશ્વર કકવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે એટલે ઘડાને કર્તા પણ ઈશ્વરને જ માનવો પડશે, અને તેમાં જે કુંભકાર નાર્તાપણાનું કર્કતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને પણ વ્યર્થ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કદાચ આપણે એ વાતને માની લઈએ કે ઘડાને કર્તા કુંભાર છે, તે એવું માનવાને પ્રસંગ પણ પ્રાપ્ત થશે કે ઘડાદિના કર્તા કુંભારની જેમ જગતને કર્તા ઇશ્વર પણ અનીશ્વર જ હોઈ શકે. વળી ઈશ્વરને શરીર તે હતું નથી, તેથી શરીરના અભાવને લીધે તે જગતના નિર્માણમાં કારણભૂત પણ કેવી રીતે બની શકે ! જે તેને શરીર યુક્ત માનવામાં આવે તે એ પ્રશ્ન ઉદ્ભવશે કે તેના શરીરને બનાવનાર પણ કઈને કઈ બીજે કર્તા હે જ જોઈએ! અને ઈશ્વરના શરીરને જે કર્તા હશે તે કર્તાના શરીરને પણ બનાવનાર કંઈ ત્રિીજો કર્તા હશે! આ પ્રમાણે કર્ઘતરને માનવાથી મૂળમાં જ ક્ષતિકરનારી અનવસ્થાને પ્રસંગે પ્રાપ્ત થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જગતમાં કઈ ઈશ્વર કર્તકતા સિદ્ધ થતી નથી, પરંતુ જગત તે જેવું છે એવું જ અનાદિ કાળથી હતું. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે-“ન જાનિત કનીરાં 7TR” જગતના કર્તા તરીકે ઈશ્વરને માનનારના કથનમાં અક્રિયાવાદિતા તે કારણે પ્રકટ કરવામાં આવી છે કે આ પ્રવચન અને બીજા અનુમાન દ્વારા જગતમાં અકૃત્રિમતા જ સિદ્ધ કરવામાં આવી છે, છતાં પણ નિમિંતાવાદીઓએ આ અકૃત્રિમતાનો જે નિષેધ કર્યો છે.
સાતવાદી–સાત એટલે સુખ, જે લાકેની એવી માન્યતા છે કે સુખ જ સેવન કરવા ગ્ય છે-અસાત રૂપ તપ, બ્રહ્મચર્ય આદિ સેવન કરવા યોગ્ય નથી, તેમને સાતવાદી કહે છે. આ સાતવાદીઓ એવું કહે છે કે સુખાર્થીઓને માટે સાત (સુખ) જ અનુશીલનીય છે, તપ, બ્રહ્મચર્ય આદિ રૂપ અસાત અનુશીલનીય નથી, કારણ કે અસાતરૂપ બ્રહ્મચર્યાદિ દ્વારા કદી પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #49
--------------------------------------------------------------------------
________________
સાત (સુખ) ઉત્પન્ન થતું નથી. તેઓ એવી દલીલ કરે છે કે કાર્ય કારણાનુસાર જ થાય છે–લેકમાં પણ કારણને અનુસાર કાર્ય જ જોવામાં આવે છે. જેમ સફેદ તંતુઓમાંથી જ સફેદ વસ્ત્ર નિર્માણ થાય છે–લાલ તંતુઓમાંથી સફેદ વસ્ત્ર બનાવી શકાતું નથી, એજ પ્રમાણે સુખના અનુશીલનથી જ સુખની ઉત્પત્તિ થાય છે–દુખની ઉત્પત્તિ થતી નથી. આ સાતવાદીઓમાં અકિયાવાદિપણું, એ કારણે પ્રગટ કરવામાં આવ્યું છે કે-આ સાતવાદીઓ સંયમ અને તપને દુઃખરૂપે સ્વીકાર કરે છે. સંયમ અને તપ તે વાસ્તવિક રૂપે પ્રશમરૂપ છે અને વાસ્તવિક સુખરૂપ છે. તેથી આ કાર્ય રૂપ મેક્ષમાં પણ પ્રશમરૂપતા અને વાસ્તવિક સુખરૂપતા છે.
સમુછેદવાદી–જે પ્રતિક્ષણ નિરન્વય વસ્તુને નાશ થતે રહેતે હેવાનું માને છે તેમને સમુછેદવાદી કહે છે. તેમનું બીજુ નામ ક્ષણિકવાદી પણ છે. તેઓ એવું માને છે કે પ્રત્યેક વસ્તુને પ્રત્યેક ક્ષણે નિરન્વય નાશ થતો રહે છે, તેઓ પોતાની આ માન્યતાને પુરવાર કરવાને માટે આ પ્રકારની દલીલોને આધાર લે છે–વસ્તુની સત્તા (વિદ્યમાનતા) વસ્તુ કાર્યકારી હોવાને કારણે સિદ્ધ થાય છે. વસ્તુ કઈ પણ કાર્ય ન કરે છતાં પણ તેની સત્તા સ્વીકારવી એ તો ગર્દભને પણ શિંગડાં હોવાની વાત સ્વીકારવા જેવું છે. જે કાર્યકારી હોવાને લીધે જ વસ્તુની સત્તા સિદ્ધ થતી હોય, તે વસ્તુ નિત્ય હોઈ શકે નહીં, કારણ કે જે વસ્તુ નિત્ય હોય છે તે કમપૂર્વક પણ કાર્ય કરી શકતી નથી અને અકમપૂર્વક -યુગપતૃરૂપે-પણ કાર્ય કરી શકતી નથી, કારણ કે જે નિત્ય હોય છે તે એક સ્વભાવવાળી હોય છે, એક સ્વભાવવાળું હોવાથી તે નિત્ય રૂપ કારણ એક કાર્ય કર્યા બાદ અન્ય કાર્ય કરનારું હોઈ શકતું નથી કારણ કે આ સ્થિતિમાં તેમાં સ્વભાવભિન્નતા આવી જાય છે, જે અનિત્યતાની સાધક હોય છે. તેથી એ માનવું પડશે કે નિત્યકારણ કાલાન્તરભાવી સકલ કાર્યોનું કર્તા ન હોઈ શકવાને કારણે કાર્યકારી ન હોવાથી અવસ્વરૂપ જ છે. તેની સત્તા સિદ્ધ થતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩ ૨
Page #50
--------------------------------------------------------------------------
________________
જે “કાલાન્તરભાવી કાર્યોનું તે નિત્યકારણ કર્યા હોય છે,” આ વાત માનવાને માટે તેમાં સ્વભાવાન્તોત્પત્તિનું કથન કરવામાં આવે તે આ પ્રકારની માન્ય તાને લીધે તે તેમાં નિત્યતાને જ વિઘાત થઈ જાય છે, કારણ કે સ્વભાવ ન્ત૫ાદ જ ગતિ અનિત્યતાને સાધક થાય છે. જે એવું કહેવામાં આવે કેનિત્ય કારણ એક સાથે જ સકલ કાર્યોને કરનારું હોય છે, તે એ પ્રકારનું કથન પણ યોગ્ય નથી, કારણ કે એક જ કાળમાં સકલ કાર્યો કરવાને અભાવ તેમાં પ્રત્યક્ષરૂપે જ જોવામાં આવે છે. તથા જે તે એક જ કાળમાં સકળ કાર્યો કરી લેતું હોય, તો તે અપર કાળમાં શું કરશે? કંઈ પણ નહીં કરે ! આ રીતે અર્થ ક્રિયાકારી નહીં હોવાથી તેમાં વિસ્તુતા જ માનવાને પ્રસંગે પ્રાપ્ત થશે. તેથી એવું માનવું પડશે કે જે વસ્તુ ક્ષણિક હેય છે, એજ કાર્યકારી હે છે કારણ કે ક્ષણિક વસ્તુમાં જ કાર્યકારિત્વ સંભવી શકે છે. આ પ્રકારે સમુદવાદી માને છે કે “સર્વ ક્ષળિમ્ ” “ બધી વસ્તુઓ ક્ષણિક છે. "
આ પ્રકારને ક્ષણિકવાદીઓને મત યુક્તિયુક્ત લાગતું નથી. જે વસ્તુને ક્ષણિક માનવામાં આવે તે પરલોકની સિદ્ધિ પણ સંભવી શકે નહીં, અને ફલાથી વ્યક્તિ એની ક્રિયામાં પ્રવૃત્તિ પણ સંભવી શકે નહીં. એવું જોવામાં આવે છે કે મનુની સકળ ક્રિયાઓમાં પ્રવૃત્તિ પ્રજવાક્ય વડે જ થઈ શકે છે. તે પ્રયોજક વાક્ય અસંખ્યાત સમયભાવી અનેક વર્ણાત્મક જ હોય છે. પરંતુ આ પ્રકારની વાત ક્ષણિકવાદમાં સંભવી શકતી નથી, કારણ કે ક્ષણિકવાદમાં વર્ણને ક્ષણવિનાશી માનવામાં આવ્યો છે, તેથી પ્રાજક વાક્યના અભાવમાં સકલ વ્યવહારને ઉછેદ થવાને પ્રસંગ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. તથા કુંભાર આદિ પણ જે ક્ષણિક જ હોય, તે તેમના દ્વાર અર્થે ક્રિયા પણ થઈ શકે નહીં તેથી એવું જ માનવું જોઈએ કે સમુચછેદવાદીને મત પણ બરાબર નથી. વાસ્તવિક દષ્ટિએ જોવામાં આવે તો એ વાતની પ્રતીતિ થાય છે કે પ્રત્યેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ ક્ષણવિનશ્વર નથી, પણ પર્યાયની અપેક્ષાએ ક્ષણવિનશ્વર છે. આ સમુચછેદ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩ ૩
Page #51
--------------------------------------------------------------------------
________________
વાદીઓમાં અક્રિયાવાદિતા માનવાનું કારણ એ છે કે તેઓ એકાન્તરૂપે પ્રત્યેક વસ્તુને ક્ષણવિનશ્વર માને છે.
નિયતવાદી–નિયતવાદીનું બીજું નામ લેક નિત્યવાદી” પણ છે. તેઓ પ્રત્યેક વસ્તુને સર્વથા નિત્ય જ માને છે. તેમના મનમાં તે ઉત્પાદ, વિનાશ, આવિર્ભાવ તિભાવ રૂપ માનવામાં આવ્યા છે. આવિર્ભાવ સને જ થાય છેઅસને થતો નથી. જે અસતનો પણ આવિર્ભાવ થતો હોય, તે સસલાને શિગડાને પણ આવિર્ભાવ થી જોઈએ જેમ ઘટ (ઘડા)ને સર્વથા વિનાશ થત નથી એજ પ્રમાણે સને પણ સર્વથા વિનાશ થતો નથી, પણ તેને તિભાવ થાય છે જે પ્રમાણે ઘડે પિતાના અવિનશ્વર કારણમાં તિરભૂત થઈ જાય છે એ જ પ્રમાણે પ્રત્યેક સત પદાર્થ પણ પિતાના અવિનશ્વર કારણમાં તિરભૂત થઈ જાય છે, તેનું નામ જ વિનાશ છે.
શંકા-ઘટના કારણભૂત જે કપાલય (બે ફડાસિયાં) છે તેમને પણ વિનાશ થતો જોવામાં આવે છે. છતાં પણ આપ એવું શા કારણે કહે છે કે ઘટ પોતાના કારણભૂત કપાલયમાં તિરભૂત થઈ જાય છે?
ઉત્તર–વાસ્તવિક રૂપે તે ઘટના નિર્માણમાં કપાલદ્રય કારણભૂત બનતાં નથી, પરન્તુ માટી જ તેમાં કારણભૂત બને છે. માટી જ પલાદિ અવસ્થાઓમાંથી પસાર થતી થતી ઘટ રૂપે પરિણમી જાય છે. તેથી કપાલાદિ અવસ્થા પારમાર્થિકી નથી. પારમાર્થિકી તે મૃદવસ્થા (માટીની અવસ્થા) જ છે, અને એજ નિત્ય છે. તેથી જે પ્રકારે ઘટ પિતાના કારણરૂપ માટીમાં તિરભૂત થઈ જાય છે, એ જ પ્રમાણે સમસ્ત પદાર્થ પિતાના કારણોમાં જ તિરભૂત થઈ જાય છે. આ પ્રકારે લેક સર્વથા નિત્ય છે, એ નિયતવાદીને મત બરાબર નથી, કારણ કે લેકને જે એકાન્તરૂપે નિત્ય માનવામાં આવે, તે તેમાં સ્થિર એકરૂપતા જ આવી જશે. તેથી સકલ કિયાઓને લોપ થઈ જવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એવું તે છે નહીં. આ મત લેકને સર્વથા નિત્યરૂપે સ્વીકારે છે, તે કારણે જ આ મતમાં અકિયાવાદિતા પ્રકટ થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७४
Page #52
--------------------------------------------------------------------------
________________
ન શાન્તિ પરલકવાદી–જે લોકે મોક્ષમાં અને પરલોકમાં (જન્માક્તરમાં) માનતા નથી, તેમને ભૌતિકવાદી કહે છે ચાવંકવાદી ન શાન્તિ પરવાદી છે. તેઓ એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણુના વિષયરૂપ નહીં હોવાને કારણે તેઓ આત્માના અસ્તિત્વને જ માનતા નથી. જેમ ગર્દભને શિંગડાં હોવાની વાત માની ન શકાય એવી છે, એ જ પ્રમાણે તેમની માન્યતા પ્રમાણે આત્માને અભાવ હોવાની વાત પણ માની શકાય એવી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ આત્માને અભાવ માને છે. તે કારણે તેઓ પાપકર્મ અને પુણ્યકર્મમાં પણ માનતા નથી, પર. લેકના અસ્તિત્વમાં પણ તેઓ માનતા નથી, મોક્ષના સદભાવની વાત પણ તેઓ સ્વીકારતા નથી. ચૈત્ય ની પ્રતીતિ થાય છે, તે આત્મારૂપ નથી પણ ભૂતના એક ધમરૂપ છે. પુણ્ય, પાપ, જન્મ અને મોક્ષ આદિને તેઓ અભાવ માને છે. તે કારણે આ મતવાળા ક્રિયામાં પ્રાણીઓથી પ્રવૃત્તિ હોવી જ જોઈએ, એવું માનતા નથી. આ પ્રકારે આ મતમાં અક્રિયાવાદિતા સુસ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. તેઓ પ્રત્યક્ષ પ્રમાણના અભાવને લીધે આત્માની અસત્તામાં જે માને છે, તે તેમની માન્યતા બરાબર નથી કારણ કે પ્રત્યક્ષ આદિની અપ્રવૃત્તિ હોવાને કારણે આત્માનું નિરાકરણ અશક્ય છે. કારણ કે પ્રત્યક્ષ આદિની અપ્રવૃત્તિ વડે વસ્તુનું સર્વથા અસત્ય (અવિદ્યમાનપણું) સાબિત થતું નથી. જે એવું જ માની લેવામાં આવે તે દેશાન્તરગત વસ્તુના અસવને માનવાને પણ પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી એવું માનવું જોઈએ કે આત્મા જે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે અનુપલબ્ધમાન (અપ્રાપ્યકારી) છે, છતાં પણ તેને અભાવ નથી–પરંતુ તેને સદૂભાવ જ છે. કારણ કે આગમવિશેષને આધારે પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ મતમાં માનનાર આત્મા–ચૈતન્યને જે ભૂતના ધર્મારૂપ કહે છે તે કથન પણ સંગત લાગતું નથી, કારણ કે વિક્ષિત ભૂતના અભાવમાં પણ જાતિસ્મરણ આદિ જોવામાં આવે છે. આ પ્રકારે અહીં આ આઠ પ્રકારના અક્રિયાવાદીઓનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિષયમાં વધુ જાણવાની ઈચ્છાવાળા પાઠકે એ અન્ય સિદ્ધાન્ત ગ્રન્થમાંથી આ મતે વિષે વિશેષ માહિતી મેળવી લેવી. | સૂ. ૧૯ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૫
Page #53
--------------------------------------------------------------------------
________________
પાપશાસ્ત્રોંકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં આઠ પ્રકારના અક્રિયાવાદીઓની પ્રરૂપણા કરવામાં આવી પાપશાસ્ત્રનાજ્ઞાનથી સ'પન્ન હેાય છે. તે કારણે હવે સૂત્રકાર આઠ સ્થાન રૂપે પાપશાઓનું નિરૂપણ કરે છે—
તે
મહા નિમિત્તના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે—(૧) ભૌમ, (૨) ઔત્પાત, (૩) સ્વામ, (૪) આન્તરીક્ષ, (૫) આંગ, (૬) સ્વર (૭) લક્ષણ અને (૮) વ્યંજન,
ભૂત, વમાન અને ભવિષ્યકાળ સંબધી અતીન્દ્રિય પદાર્થોના પરિજ્ઞાનમાં નિમિત્તભૂત થાય છે તેને નિમિત્ત કહે છે. આ નિમિત્તનુ પ્રતિપાદક જે શાસ્ત્ર છે તેને નિમિત્તશાસ્ત્ર કહે છે. આ નિમિત્ત પ્રત્યક્ષ શાસ્ર સૂત્ર, વૃત્તિ અને વાર્તિકની અપેક્ષાએ ક્રમશઃ સહસ્રલક્ષકોટિ પ્રમાણ છે. એજ ખ્યાલથી તેને ‘મત્ ' મહા વિશેષણુ લગાડવામાં આવ્યુ છે. તે મહાનિમિત્ત શાસ્ત્રના આઠ પ્રકારાનું સ્વરૂપ હવે સમજાવવામાં આવે છે—
જે શાસ્ત્ર ભૂકંપ આદિ રૂપ ભૂમિના વિકારાનુ નિરૂપક હોય છે તેને ભૌમ કહે છે. કહ્યું પણ છે કે-~~~
" शब्देन महता भूमिः ” ઇત્યાદિ—
જો ધરતીકપ થાય અને સાથે સાથે ભૂમિમાંથી ઘણા ભારે અવાજ (કડાક) થાય, તેા તેના ફલસ્વરૂપે સેનાપતિ, અમાત્ય, રાજા અને રાજ્યને કાઈ ભારે આફત આવી પડે છે.
ઔપાત—મજ્જા, રુધિરવૃષ્ટિ આદિ રૂપ ઉત્પાતના આગમનની સૂચક જે વસ્તુઓ બને છે, તેમનુ ફળ દર્શાવનારૂ જે શાસ્ત્ર છે, તેને ઔપાતશાસ્ત્ર કહે છે. કહ્યું પણ છે કે-“ મજ્ઞાનિ રુધિરાથીનિ ”
જે દેશમાં ઈન્દ્ર મજાની, લાહીની, હાડકાંથી, ધાન્યાગારની કે ચીની વૃષ્ટિ વરસાવે છે, ત્યાંના રાજા, અમાત્ય, સેનાપતિ અને રાષ્ટ્ર ઉપર ભય આવી પડે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૬
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્વમના શુભ અને અશુભ ફળને દર્શાવનારૂં જે શાસ્ત્ર છે તેનું નામ સ્વામશાસ્ત્ર છે કહ્યું પણ છે કે “મૂર્વ વા તે ઘ” ઈત્યાદિ
જે માણસને પિશાબ થઈ જવાનું કે ઝાડે થઈ જવાનું સ્વમ આવે છે, અને આ પ્રકારનું સ્વમ આવ્યા બાદ જે તે માણસ જાગી જાય છે, તે તેના ધનના વિનાશરૂપ ફળની તેને પ્રાપ્તિ થાય છે.
આનરીક્ષ–ગન્ધર્વ નગર આદિના શુભાશુભનું સુચક જે શાસ્ત્ર છે તેનું નામ આન્તરીક્ષ છે કહ્યું પણ છે કે –
“પપ૪ ના વાતાવ ” ઈત્યાદિ
જ્યારે તે (ગર્વ નગર) કપિલ વણના હોય છે ત્યારે તેનાથી અનાજને નુકસાન થાય છે અને જયારે તે મંજીઠના રંગને હોય છે ત્યારે ગાયની ચોરી થાય છે અને જ્યારે તે અવ્યક્તવર્ણવાળાં હોય છે, ત્યારે બલને વિનાશ કર્તા નીવડે છે અને જ્યારે તે સિનગ્ધ, પ્રાકાર (કોટ) સહિત તેરણ સહિત હોય છે, ત્યારે તે ઉત્તર દિશાના રાજાના વિજયના સૂચક સમજવા.
આંગ-શરીરના અવયવનું નામ અંગ છે. આ અંગને જે વિકાર છે (જેમ કે શિરનું કુરણ આદિ થવું) તે વિકારના ફલનું સૂચક જે શાસ્ત્ર છે તેને ૬ આંગ' કહે છે જેમ કે—“ક્ષિણા ” ઈત્યાદિ–
સ્ત્રીનું જમણું અંગ જે ફરકે, તે તેને પૃથ્વીનો લાભ થશે એમ સમ. જવું એજ પ્રમાણે તેનું ડાબું અંગ ફરકે તો પણ તેને પૃચ્છીને લાભ થશે એમ સમજવું. જે તેના શિરમાં સ્કુરણ (ફરવાની ક્રિયા થાય તે પણ તેને પૃથ્વીને લાભ થશે એમ સમજવું. જે તેના લલાટમાં કુરણ થાય તે તેના સ્થાનની વૃદ્ધિ થશે એમ સમજવું.
સ્વર ષજ આદિ સ્વરેના ફલનું પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર છે, તેને સવર કહે છે, કહ્યું પણ છે કે–“સળ ઝરમરૂ વિનિં” ઈત્યાદિ–
ષડજ સ્વર વડે માણસ પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે છે, તેને કઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળતી નથી, તેને અનેક ગાયે, મિત્રો અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તે અનેક સ્ત્રીઓને પ્રિયતમ બને છે.
એજ પ્રમાણે બીજા સ્વરોના ફલનું પ્રતિપાદન અનુગદ્વાર સૂત્રની અનુગદ્વારચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. આજ સૂત્રને સાતમાં સ્થાનમાં પણ સ્વરો વિષે ઘણી માહિતી આપવામાં આવી છે. અથવા પક્ષીઓના સુરનું શુભ અને અશુભ ફલ દર્શાવનારૂં જે શાસ્ત્ર છે, તેને સ્વર કહે છે, જેમ કે –“વિવિવિદો પુજો ” ઈત્યાદિ–
શ્યામા (પક્ષી વિશેષ)ને વિવિચિ વિશબ્દ પૂર્ણતાને સૂચક હોય છે, “સૂલિસૂલિ' શબ્દ ધાન્યને સૂયક હોય છે, “ચેરીપેરી” શબ્દ દીપ્તિને સૂચક હોય છે અને “ચિકકુ” શબ્દ લાભને સૂચક હોય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
૩૭
Page #55
--------------------------------------------------------------------------
________________
લક્ષણ-સ્ત્રી અને પુરૂષ વિગેરેના લક્ષણોનું શુભ અશુભ બતાવનારું જે શાસ્ત્ર છે.
“ગથિષ સુસંગરે” ઈત્યાદિવ્યંજન શરીર પરનાં તલ, મસ આદિને વ્યંજન કહે છે, જેમ કે “ઝાટકેશઃ પ્રભુત્વાર” ઈત્યાદિ છે સૂત્ર. ૨૦ /
વચનવિભત્તિકે સ્વરૂપકા નિરૂપણ
આ શાસ્ત્રો વચન વિભક્તિના યોગથી અભિધેયનું પ્રતિપાદન કરનાર હોય છે. તેથી હવે સૂત્રકાર વચન વિભક્તિના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
અરૃવિણ વચનકિમી gonત્તા ” ઈત્યાદિટીકાર્થ-જે બોલવામાં આવે છે–કહેવામાં આવે છે તેનું નામ વચન છે. વચનનું બીજું નામ પદ છે, કર્તા, કર્મ આદિ રૂપ અર્થ જેના દ્વારા પ્રકટ કરવામાં આવે છે, તેનું નામ વચનવિભક્તિ છે. પહેલી, બીજી, ત્રીજી આદિ જે પ્રતિ પદિક વિભક્તિ એ છે તે આઠ પ્રકારની કહી છે પ્રાતિપદિક અર્થમાત્રનું જે પ્રતિપાદન છે, તેનું નામ નિર્દેશ છે. પહેલી વિભક્તિ નિર્દેશાથે વપરાય છે. બીજી વિભક્તિ ઉપદેશનના અર્થમાં-અન્યતમ ક્રિયામાં પ્રવૃત્ત કરાવવામાં અને ઈચ્છાનું ઉત્પાદન કરાવવામાં વપરાય છે. ગુજર તીમાં કર્માથે બીજી વિભક્તિ વપરાય છે જેમ કે “તમે ધર્મ કરો'આ વાકયમાં “ધ” પદ બીજી વિભક્તિમાં વપરાય છે. ઉપદેશન વિના પણ બીજી વિભક્તિને પ્રયોગ થાય છે. જેમ કે-“ઘrk Tદરિ” આ વાક્યમાં ગ્રામ” આ પદ બીજી વિભક્તિમાં વપરાયું છે. જેમ કે “તે ચપૂથી ફલ કાપે છે” આ વાક્યમાં ચપૂ પર કરણાર્થે ત્રીજી વિભક્તિમાં છે. કર્તા અથે પણ ત્રીજી વિભક્તિ વપરાય છે. જેમ કે રામે રાવણને માર્યો” આ વાક્યમાં રામ પદ કર્તા અર્થે ત્રીજી વિભક્તિમાં વપરાયું છે. કર્તામાં-ક્રિયામાં સ્વતંત્ર રૂપે વિક્ષિત થયેલા દેવદત્ત આદિમાં અને કરણમાં -કિયાની સિદ્ધિમાં પ્રકૃષ્ટ ઉપકારકમાં ત્રીજી વિભક્તિને પ્રોગ થાય છે. જે કિયા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૮
Page #56
--------------------------------------------------------------------------
________________
કરે છે તેનું નામ કરણ છે. આ અથવા કિયા જેના દ્વારા કરાય છે તેનું નામ કરણ છે આ કથનનું તાત્પર્ય એ છે કે કરણ અને કર્તા અને બને અથે ત્રીજી વિભક્તિ વપરાય છે જેને દાન અપાય છે તે પદને એથી વિભક્તિમાં વપરાય છે. જેમ કે “રાજા બ્રાહ્મણને દાન આપે છે. ” આ વાક્યમાં “બ્રાહ્મણને એથી વિભક્તિ સંપ્રદાન અર્થે વપરાય છે.
અપાય-( વિશ્લેષ)ની અવધિ બતાવવા માટે પાંચમી વિભક્તિ વષરાય છે. સ્વાસ્વામી સંબંધના કથનમાં છઠ્ઠી વિભક્તિ વપરાય છે. સ્વ શબ્દ વડે
ત્યાદિ (નોકર ચાકરે) અને સ્વામી શબ્દ વડે રાજા આદિ ગ્રહણ થયા છે. સંન્નિધાન (આધાર અથવા અધિકરણ) અર્થે સાતમી વિભક્તિ વપરાય છે. સંબોધન કરવામાં સંબોધન વિભક્તિ વપરાય છે. હવે સૂત્રકાર દૃષ્ટાન દ્વારા આઠે વિભક્તિનું સ્પષ્ટીકરણ કરે છે-“તઃ અર્થ ગર્દ વાઅહીં નિર્દેશાર્થે પહેલી વિભક્તિને પ્રવેગ થયે છે. “મા, ગુરુ દુરં વ તા” અહીં ઉપદેશાથે બીજી વિભક્તિનો પ્રયોગ થયો છે. આ વાકયને ભાવાર્થ નીચે–પ્રમાણે છે
આ પ્રત્યક્ષભૂત જે શ્રત છે તેને તમે ભણે તથા આ પ્રત્યક્ષભૂત જે કાર્ય છે તે તમે કરે. અથવા પરોક્ષભૂત જે કૃત છે તેને તમે ભણે તથા પરોક્ષભૂત જે કાર્ય છે તે તમો કરે ” અહીં શ્રત અને કાર્ય, આ બે પદો બીજી વિભક્તિમાં વપરાયાં છે. “જા ની નં ર તેન વા મા વા” અહીં કર્તા અર્થે ત્રીજી વિભક્તિ છે. “થેન વારિ” અહીં કરણ અર્થે ત્રીજી વિભક્તિ છે. “નિર! નમઃ શા ” અહીં સંપ્રદાન અર્થે ચોથી વિભકિતને પ્રાગ થયે છે. “રિ!આ પદ કેમલ આમંત્રણને માટે પ્રયુકત થયું છે. “માનવ, હાગ, ઇતરમામ્ રૂત્તોતિ” અપાદાન અર્થે પાંચમી વિભક્તિને પ્રયોગ થયે છે. “જાતા તા જતા ગ વા કુટું અતિ” અહીં સ્વસ્વામિસંબંધના અર્થમાં છઠ્ઠી વિભક્તિ વપરાઈ છે. “ગરિમજૂ કુણા વરરાવિ ત્તિ” અહીં અધિકરણથે સાતમી વિભકિત છે, “મધ મતે” અહીં કાળના અર્થમાં સાતમી વિભકિતને પ્રાગ થયો છે. “વારિડવતિgતે” અહીં ભાવના અર્થમાં સાતમી વિભક્તિને પ્રયોગ થયે છે.
યુવન” અહી સંબધનાર્થે આઠમીવિભકિતને પ્રયોગ થયો છે. સૂ. ૨૧ વચન વિભકિતથી યુકત શાઓ વડે સંપન્ન હોય એવા બુદ્ધિશાળી છવચ્ચે અદશ્ય પદાર્થોને સાક્ષાત્ રૂપે જાણી શકે છે. એજ વાતની સૂત્રકાર હવે પ્રરૂપણા કરે છે-“અઠ્ઠ કાળાડું ઝડપથે સમાવેoi” ઇત્યાદિ– ટીકાર્થ-અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનથી રહિત એ છાસ્થ મુનિ નીચેનાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૯
Page #57
--------------------------------------------------------------------------
________________
આઠ સ્થાનેને સર્વભાવે (સાક્ષાત્ રૂપ) જાણ પણ નથી
(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૩) અશરીર પ્રતિબદ્ધ છવ, (૫) પરમાણુ પુદ્ગલ, (૬) શબ્દ, (૭) ગન્ધ અને (૮) વાયુ.
પરતુ કેવળજ્ઞાની જિન આ આઠે સ્થાનને સાક્ષાત્ રૂપે જાણે છે અને દેખે છે. આ સૂત્રમાં આવતા પદેની વ્યાખ્યા પાંચમાં સ્થાનના બીજા ઉદ્દેશામાં આપવામાં આવી છે તે ત્યાંથી વાંચી લેવી. . સૂ. ૨૨ છે
આયુર્વેદકે સ્વરૂપકા નિરૂપણ
જિન સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ ધર્માસ્તિકાય આદિકની જેમ આયુ. વેદને પણ જાણતા હોય છે. તેથી હવે સૂત્રકાર આયુર્વેદના આઠ પ્રકારનું નિરૂપણ કરે છે. “ભવિષે મારા ઘરે” ઈત્યાદિ
ટીકાર્યું–જીવિતકાળને આયુ કહે છે. જેના દ્વારા અથવા જેના સદ્ભાવને લીધે મનુષ્ય આ જીવિતને જાણે છે, તે શાસ્ત્રનું નામ આયુર્વેદ છે. આપણું જીવનનું રક્ષણ કેવી રીતે થઈ શકે. રાગોને સામને કેવી રીતે થઈ શકે, સર્પ દિકનું ઉપદ્રવથી જીવનની રક્ષા કેવી રીતે કરી શકાય, ઈત્યાદિ બાબતેને લેકે જે શાસ્ત્રની મદદથી, જે શાસ્ત્રને આધારે અથવા જે શાસ્ત્રના અભ્યાસથી જાણી શકે છે તે શાસ્ત્રનું નામ આયુર્વેદ છે અથવા જે શાસ્ત્રના દ્વારા જે શાસ્ત્રના બોધ દ્વારા મનુષ્ય વ્યાધિઓને પ્રતીકાર કરીને પિતાના જીવનને તંદુરસ્તી પૂર્વક આનંદથી વ્યતીત કરે છે અને તેના રક્ષણની વિધિને જાણે છે, અથવા પચ્યાહાર આદિના સેવન દ્વારા પૂર્ણ તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે છે, તે શાસ્ત્રનું નામ આયુર્વેદના છે. તેનું બીજુ નામ વૈદકશાસ્ત્ર છે. આ આયુર્વેદના નીચે પ્રમાણે આઠ પ્રકાર છે (૧) કૌમારભૂત્ય, (૨) કાયચિકિત્સા, (૩) શાલાક્ય, (૪) શલ્ય. હત્યા, (૫) જલી, (૬) ભૂતવિદ્યા, (૭) ક્ષારતંત્ર, અને (૮) રસાયન.
કૌમારભૂત્ય–જે આયુર્વેદ બાલકના ભરણપોષણથી સારી સારી વિધિ બતાવે છે, તેનું નામ કૌમારભત્ય છે બાળકના પિષણને માટે ઉપયોગી એવા ગાય આદિના દૂધના સંશોધનની વિધિ તથા માતાના દૂધના સંશોધનની વિધિ આ શાસ્ત્ર બતાવે છે. માતાના સ્તનમાંથી દૂધને સૂકવી નાખનારી જે વ્યાધિઓ થાય છે તેમના શમનને ઈલાજ આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે.
(૨) કાયચિકિત્સા-શરીરની ચિકિત્સાને લગતું જે શાસ્ત્ર છે તેને કાયચકિત્સાશાસ્ત્ર કહે છે. આ શાસ્ત્રમાં જવર, અતિસાર આદિ વ્યાધિઓના તથા કોઢ, રક્તપિત્ત, રક્તશુદ્ધિ, ઉન્માદ આદિના પ્રતીકારના-ઉપશમનના ઈલાજે બતાવવામાં આવ્યા છે.
(૩) શાલક્ય–શલકા (લેઢાને સળીઓ)નું જે કાર્ય છે, તે શાલક્ય છે. (સળીઆને ગરમ કરીને અમુક ભાગમાં ડામ દેવાથી અમુક રોગ માટે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૦
Page #58
--------------------------------------------------------------------------
________________
છે). આ શલાકા વડે રોગ પ્રતીકાર કરવાના ઈલાજે બતાવનારું જે શાસ્ત્ર છે તેને શાલકય કહે છે. આ શાસ્ત્રમાં કાન, નાક, આંખ અને મુખના રોગોને સળીઓ દ્વારા ઇલાજ કરવાના માર્ગો બતાવ્યા છે.
(૩) શલ્મહત્યા–શરીરમાં ખૂંપી ગયેલા તીર આદિને બહાર કાઢવાના ઉપાય જે શાસ્ત્રમાં બતાવ્યા છે, તે શાસ્ત્રનું નામ શલ્મહત્યા છે.
(૪) જગેલી–આ શાસ્ત્રમાં વિવિધ પ્રકારના વિષેના ઉપશમનના ઈલાજે બતાવ્યા છે. જેમ કે સર્પદંસ, વીંછીને દંસ, વ્યક્તિના વિષને ઉતારવાની રીત આ શાસ્ત્રમાં બતાવી છે.
(૬) ભૂતવિદ્યા-આ વિદ્યા દ્વારા ભૂત આદિન નિગ્રહના ઉપાય પ્રકટ કરવામાં આવ્યા છે. એટલે કે ભૂત, દેવ, અસુર ગધર્વ, યક્ષ, રાક્ષસ, પિતૃ, પિશાચ, ગ્રહ, નાગ આદિ જનિત ઉપદ્રના શમન માટે શાતિકર્મ આદિ ઉપાય આ શાસ્ત્રમાં બતાવ્યા છે.
(૭) ક્ષારતંત્ર-આ શાસ્ત્રમાં વીર્યનું ખલન થઈ જતું અટકાવવાના ઉપાય બતાવ્યા છે.
(૮) રસાયન–અમૃતરસનું નામ રસ છે, સદા યુવાન રહેવા માટે- વૃદ્ધત્વના નિરોધ માટે, આયુષ્યની વૃદ્ધિ માટે મેધા (બુદ્ધિ પ્રતિભા)ની વૃદ્ધિ માટે જે શાસ્ત્રમાં ઈલાજે બતાવ્યા છે તે શાસ્ત્રનું નામ રસાયન શાસ્ત્ર છે. એટલે કે આ શાસ્ત્રમાં એવા ઔષધેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા નિત્ય યવન આદિની પ્રાપ્તિ થઈ શકે છે. અથવા અમૃતરસનું જ્ઞાન, જે શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. તે શાસ્ત્રનું નામ રસાયનશાસ્ત્ર છે. અથવા તે અમૃતરસના ઘર જેવું હોય છે. એ આ આઠમે ભેદ સમજ છે સૂ. ૨૩
શકાદિ દેવેન્દ્રોંકી અગ્રમહિષિયક નિરૂપણ
રસાયનના પ્રભાવથી માણસ દેવના જેવા નિરુપક્રમ આયુવાળ બને છે. તેથી હવે સૂત્રકાર નિરૂપકમ આયુવાળા શકાદિની અગ્રમહિષીઓનું આઠ સ્થાનની અપેક્ષાએ કથન કરે છે. “He i સેવિંરાર” ઈત્યાદિ– ટીકાથ–દેવેન્દ્ર દેવરા જ શકને આઠ અગ્રમહિષીઓ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) પદ્મા, (૨) શિવા. (૩) સતી, (૪) અજુ, (૫) અમલા, (૬) અસરા, (૭) નવમિકા અને (૭) રોહિણી.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આઠ અગ્રમહિષીઓ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) કૃષ્ણ, (૨) કૃષ્ણરાજિ, (૩) રામા, (૪) રામરક્ષિતા, (૫) વસુ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા અને (૮) વસુંધરા. દેવેન્દ્ર દેવરાજ શકના લોક
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
૪૧
Page #59
--------------------------------------------------------------------------
________________
પાલ સોમ મહારાજને આઠ અગ્રમહિષીએ છે. એ જ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ ઇશાનના લેકપાલ વૈશ્રમણ મહારાજને આઠ અગ્રમહિષીઓ છે. | સૂ. ૨૪
મહાગ્રહે પણ દેવે જ છે. તેથી હવે સૂત્રકાર તેમના આ પ્રકારનું કથન કરે છે –“ માં ઘણા ઈત્યાદિ
આઠ મહાગ્રહે કહ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(ગ) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) શુક્ર, (૪) બુધ, (૫) બૃહસ્પતિ (ગુરુ) (૬) અંગાર (મંગળ), (૭) શનૈશ્ચર (શની) અને (૮) કેતુ. તેઓ મનુષ્ય અને તિને ઉપઘાત અને અનુગ્રહકારી હોય છે, તેથી જ તેમને મહાગ્રહે કહ્યા છે. સૂ. ૨૫ છે
અસમારંભ ઔર સમારંભસે સંયમસંયમકા નિરૂપણ
મનુષ્ય અને તિર્યને ઉપઘાત અને અનુગ્રહકારી એવા મહાગ્રહ બાદર વનસ્પતિકાયિકોને પણ ઉપઘાતિકારક પૂર્વસૂત્ર સાથેના આ પ્રકારના સંબં ધને લીધે હવે સૂત્રકાર-બાર વનસ્પતિના આઠ પ્રકારનું નિરૂપણ કરે છે–
“અગ્રવિણ તળવારણારૂચા gonત્તા” ઈત્યાદિ– ટીકાર્ય–તૃણય બાદર વનસ્પતિકાયિકના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે— (૧) મૂળ, (૨) કન્દ, (૩) સ્કન્દ, (૪) વફ, (૫) શાલા, (૬) પ્રવાલ, (૭) પત્ર અને (૮) પુષ્પ. અહીં તૃણવનસ્પતિકાયિક એટલે બાદરવનસ્પતિકાયિક સમજવા જોઈએ. તેના મૂળ આદિ આઠ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
વનસ્પતિકાયિકને જમીનમાં રહેલે ભાગ મૂળને નામે ઓળખાય છે. થડના અધભાગને કન્દ કહે છે. થડને સકન્દ કહે છે. છાલને ત્વફ કહે છે. શાખાને શાલા કહે છે. અંકુરને (કેપળને) પ્રવાલ કહે છે. પાનને પત્ર કહે છે. અને ફૂલને પુપ કહે છે. આ સૂ. ૨૬
બાદર વનસ્પતિને આશ્રય કરીને ચતુરિન્દ્રિય જ રહેલા હોય છે. તેમની વિરાધના નહીં કરવાથી સંયમ અને વિરાધના કરવાથી અસંયમ થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૨
Page #60
--------------------------------------------------------------------------
________________
છે, તેથી હવે સૂત્રકાર ચતુરક્રિય જીવોને અનુલક્ષીને સંયમ અને અસંયમના આઠ આઠ ભેદનું નિરૂપણ કરે છે “વિચાળે જીવાઈત્યાદિ ટીકાર્થ–ચૌઇન્દ્રિય ની વિરાધના નહી કરનાર જીવ વડે આઠ પ્રકારના સંયમનું પાલન થાય છે (૧) જે ચૌઇન્દ્રિય ના અવ્યપરોપાયિતા (પ્રાણેની હિંસા ન કરનારો) હોય છે, તે તેમને ચક્ષુઈન્દ્રિય સંબંધી સુખથી વંચિત કરનારે હોતા નથી, (૨) તે તેમને ચક્ષુઈન્દ્રિય સંબંધી દુઃખથી સંયુક્ત કરનારો હોતે નથી, એજ પ્રમાણે આગળ પણ સમજવું એટલે કે અહીં ઘાણ, રસના અને સ્પર્શેન્દ્રિય વિષયક આલાપકો પણ ઉપર મુજબ જ સમજી લેવા જેમ કે....(૩) ચૌઇન્દ્રિય જીવની વિરાધના નહી કરનાર તેમને ધ્રાણેન્દ્રિયના સુખથી વંચિત કરતા નથી. (૪) તે તેમને ધ્રાણેન્દ્રિયના દુખથી સંયુક્ત કરતું નથી. (૫) તે તેમને રસનેન્દ્રિય સંબંધી સુખથી વંચિત કરનારો હેતે નથી (૬) તે તેમને રસનેન્દ્રિયમય દુઃખથી સંયુકત કરનારે હેતે નથી (૭) તે તેમને રસનેન્દ્રિયના સુખથી વંચિત કરનારો હોતે નથી. (૮) તે તેમને સ્પર્શેન્દ્રિયના દુઃખથી સંયુક્ત કરનારે હોતે નથી.
ચૌઈન્દ્રિય જીવોની વિરાધના કરનારો જીવ આઠ પ્રકારના અસંયમને પાત્ર બને છે. (૧) તેમની વિરાધના કરનાર માણસ તેમના ચહ્યુઇન્દ્રિય સંબંધી સુખનો નાશકર્તા બને છે. (૨) તે તેમને ચક્ષુસંબંધી દુઃખથી સંયુકત કરનાર હોય છે. એ જ પ્રમાણે ઘાણ, રસના પશેન્દ્રિયને આશ્રય લઈને અસંયમના બીજા છ ભેદનું કથન પણ કરવું જોઈએ. એ સૂ. ૨૭ |
આઠ પ્રકારને સુક્ષ્મજીવોંકા નિરૂપણ
સૂમ જીને આશ્રિત કરીને પણ માણસ સંયમ કે અસંયમ સેવી શકે છે. તેથી હવે સૂત્રકાર સૂક્ષ્મ જીવેનું આઠ સ્થાનની અપેક્ષાએ કથન કરે છે.
“અz સુકુમ પumત્તા” ઈત્યાદિ– સૂવાર્થ–સૂક્ષમ અને નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે-(૧)પ્રાણુસૂમિ, (૨) પનકસૂમ, (૩) બીજ સૂમ, (૪) હરિતસૂમ, (૫) પુષસૂમ, (૬) અંડસૂમ, (૭) લયનસૂક્ષ્મ અને (૮) સનેહસૂક્રમ.
ટીકાર્થ—અહીં પહેલા ભેદમાં પ્રાણ પદ વડે પ્રાણવાળે જીવ ગૃહીત થયે છે. જે જીવે હલનચલન કરે ત્યારે જ દેખાય છે, જ્યારે બેઠાં હોય છે ત્યારે દેખાતા નથી એવા કુન્થ આદિ જીવોને પ્રાણસ્મ કહે છે.
પનકજીવ-ચોમાસામાં જમીન, કાષ્ટ આદિની ઉપર જે પાંચ વર્ણની ફૂગ થાય છે તે પનકજીવ રૂપ સમજવી.
બીજસૂક્ષ્મ-જે બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે, તે બીજસૂક્ષમ જીવ રૂપ માનવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૩
Page #61
--------------------------------------------------------------------------
________________
હરિતસૂમ-જે જીવને વર્ણ ભૂમિના વણે જે જ હોય છે, અને જે પિતાની કાન્તિ વડે અલગ લાગતું નથી, એવા વનસ્પતિ વિશેષ રૂપ જીવને હરિતસૂક્ષ્મજીવ કહે છે.
પુષ્પસૂક્ષ્મ જીવ-ઉમરડા વિગેરેના પુષ્પ રૂપ જે જીવ હોય છે તેને પુષ્પ સૂક્ષમ જીવ કહે છે.
અંડસમ જીવ-માખી. કીડી, ગરોળી, કાંચંડા આદિના જે ઇંડા હોય છે તેમને અંડસૂમ જી કહે છે.
લયનસૂક્ષ્મ જીવ-સના આશ્રય સ્થાનરૂપ જે કટિકા નગરાદિ (કીડિયાર) હોય છે અને જ્યાં કીડાઓ અને અન્ય સૂક્ષમ છો રહેતા હોય છે, તેને લયનસમ જીવ કહે છે. તેઓ પૃથ્વીના જેવાં જ લાગે છે, પરંતુ તેઓ જીવ રૂપ લાગતા નથી.
નેહસમ–બરફ, હિમ, ધુમસ આદિ રૂપ સનેહ હોય છે. તે નેહને જ રહસક્ષમ જીવ રૂપ સમજવા છે . ૨૮ ||
સિદ્ધકે સ્વરૂપના નિરૂપણ
ઉપરના સૂત્રમાં આઠ પ્રકારના સૂફમજી બતાવવામાં આવ્યા છે, તેમની અવિરાધનાપૂર્વક સંયમની આરાધના કરનાર મનુષ્ય સિદ્ધપદ પામે છે. તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનેથી તેઓનું કથન કરે છે–
મારાં તન્નો જાષાંત” ઈત્યાદિ – ટીકાઈ–ચતુરત (ચાર અન્તવાળી) પૃથ્વીના ચકવતી રાજા ભરતના આઠ પુરુષ યુગ અન્ડર રહિત થઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુઃખાને નાશ કરનારા બન્યા હતા. તે આઠ પુરુષના નામ નીચે પ્રમાણે હતાં-(૧) આદિત્યયશ, (૨) મહાયશ (૩) અતિબલ, (૪) મહાબલ, (૫) તેવીર્ય, (૬) કીત્તવીર્ય, (૭) દંડવીય અને (૮) જલવીર્ય. ચાર સમુદ્ર (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
४४
Page #62
--------------------------------------------------------------------------
________________
અને દક્ષિણ દિશાના ચાર સમુદ્રો) જ જેને અન્ત (મર્યાદા) છે એવી પૃથ્વીના -છ ખંડવાળા ભરતક્ષેત્રના-અધિપતિ હોવાને કારણે ભરત ચક્રવતીને ચતુરત પૃથ્વીના ચકવાત કહેવામાં આવ્યા છે. કમવૃત્તિવાળા હોવાને કારણે અહીં પુરુષોને યુગ સમાન કહેવામાં આવ્યા છે. અત્તર રહિત હોવાને કારણે અનુબદ્ધ કહ્યા છે. આ આઠ પુ છે સિદ્ધ થયા છે એટલે કે તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે જેમને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહ્યું હતું નથી તેમને કૃતકૃત્ય થયેલા કહેવાય છે. વિમલ કેવળજ્ઞાન રૂપી આલેક વડે જેઓ સકલ લોક અને અલકને જાણી દેખી શકે છે તેમને બુદ્ધ કહે છે. જેમનાં સકલ કર્મોને સર્વથા ક્ષય થઈ ગયું હોય છે તેમને મુક્ત કહે છે જેઓ સમસ્ત કર્મકૃત વિકારોથી રહિત થઈને શારીરિક અને માનસિક પરિણામેથી રહિત થઈને શીતલીભૂત થઈ ગયા હોય છે તેમને પરિનિવૃત કહે છે, કે જે સઘળા કલેશે શાંત થઈ ગયા હોય છે, જેમણે સમસ્ત દુખેને અન્ત કરી નાખે છે તેમને સર્વદુઃખ પ્રહણ (સમસ્ત દુઃખના અન્તકર્તા) કહે છે. સૂ. ૨૯
- હવે સૂત્રકાર સંયમના અધિકાર સાથે સુસંગત એવાં સંયમી જીનું આઠ સ્થાન રૂપે કથન કરે છે–
“વાસણ અહો કુરિવાવાળીયા” ઈત્યાદિ ટીકાથ–પુરુષાદાનીય (પુરુષો દ્વારા આશ્રયણીય) અહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણનાયક હતાં. તેમનાં નામ આ પ્રમાણે હતાં-(૧) શુભ (૨) શુભશેષ, (૩) શિષ્ટ, (૬) બ્રહ્મચારી, (૫) સેમ, (૬)શ્રીધર,(૭) વીરભદ્ર અને યશ, માસૂ૩ના
દર્શનો કે સ્વરૂપકા નિરૂપણ
ગણધર દર્શનવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર દર્શનનું નિરૂપણ કરે છે
કવિ રંગે વાળ” ઈત્યાદિ– ટીકાઈ–દર્શનના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે-(૧) સમ્યગદર્શન, (૨) મિથ્યાદર્શન, (૩) સભ્ય મિથ્યાદર્શન, (૪) ચક્ષુર્દશન, (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન, (૭) કેવલદર્શન અને (૮) સ્વપ્રદર્શન.
આ સૂત્રમાં આવતાં પદોની વ્યાખ્યા સાતમા સ્થાનના સત્યાવીસમાં સત્રમાં આપવામાં આવી છે. તે જિજ્ઞાસુ પાઠકએ તે વ્યાખ્યા ત્યાંથી વાંચી લેવી. સુણાવસ્થામાં જે અર્થ વિકપને અનુભવ થાય છે તેનું નામ સ્વમદર્શન છે. જો કે સ્વમ દર્શનને અચલુદર્શનમાં સમાવેશ કરી શકાય છે, છતાં પણ સુણાવસ્થા રૂપ ઉપાધિને આધારે અહીં તેને અલગ ભેદ રૂપે ગણાવવામાં આવેલ છે. જે સૂ. ૩૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૫
Page #63
--------------------------------------------------------------------------
________________
અદ્યોપમ્ય કાલકે સ્વરૂપકા નિરૂપણ
સમ્યગ્ દર્શન વિગેરેની સ્થિતિનું પ્રમાણ ઔપમ્યાહા (ઉપમાકાળ) વડે જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર ઔપસ્યાદ્ધાના આઠ પ્રકારનું નિરૂપણ કરે છેપ્રકૃવિષે પ્રદ્યોગમિપ્ પત્તે ” ઇત્યાદિ—
(6
ટીકા-અદ્રૌપમ્ય (ઉપમા કાળ) આઠ પ્રકારના કહ્યો છે, તે પ્રકારે નીચે પ્રમાણે છે.(૧) પલ્યાપમ, (૨) સાગરાપમ, (૩) ઉત્સર્પિણી, (૪) અવસર્પિણી, (૫) પુદૂગલ પરિવત, (૬) અતીતાઢ્ઢા, (૭) અનાગતાદ્ધા, અને (૮) સર્વોદ્ધા,
જે કાળને ઉપમા દ્વારા જ સમજી શકાય છે તેને ઔપમ્યાદ્વા કહે છે. પલ્યાદિ રૂપ પ્રધાનતાવાળા જે અદ્ધા (કાળ) છે, તેનું નામ અદ્રૌપમ્ય છે.
પ૨ેપમ—જે કાળનું માપ પલ્થની ઉપમા દ્વારા જાણી શકાય છે, એવા કાળનુ' નામ પલ્યેાપમ કાળ છે. એક ચેાજન લાંબા, એક ચાજન પહેાળા અને એક ચેાજન ઊંડા ખાડામાં જુગલીયાના ખાલ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે. પછી તેમાંથી સેા સે વર્ષે એક એક માલ કાઢતાં કાઢતાં તે આખા ખાડા ખાલી થતાં જેટલા કાળ વ્યતીત થાય છે, તેટલા કાળને પલ્યાપમ કાળ કહે છે-એજ પ્રમાણે સાગરાપમ કાળ વિષે પશુ સમજવુ. ૧૦ કોટાકાટી સાગરા પમ પ્રમાણ ઉત્સર્પિણી કાળ હોય છે. આ કાળમાં શુભ ભાવેાની વૃદ્ધિ થાય અને અશુભ ભાવની હાનિ થાય છે. અવસર્પિણીકાળ પણ ૧૦ કૈટાકાટી સાગરો ૫મ પ્રમાણ હોય છે. આ કાળમાં અશુદ્ધ(અશુભ)ભાવેાની વૃદ્ધિ અને શુભ ભાવેાની હાનિ થાય છે. આહારકજિત રૂપી દ્રવ્યેાને ઔદારિક આદિ પ્રકારે ગ્રહણુ કરનાર એક જીવની અપેક્ષાએ જે તેમના સપૂણુ રૂપે સ્પર્શ ધારણ કરે છે, તેનું નામ પુદ્ગલપરિવર્તે છે. આ પુદ્ગલ પરિવત જેટલા કાળમાં થાય છે તેટલા કાળને પણુ પુદ્ગલ પરિવત્ કાળ કહેવાય છે. તે પુદ્ગલ પરિવતકાળ અનન્ત ઉત્સર્પિણી અને અવર્પિણીકાળરૂપ હાય છે.અતીત (ભૂતકાલિન)પુદ્ગલપરાવતનું નામ અતીતા દ્ધા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪ ૬
Page #64
--------------------------------------------------------------------------
________________
છે.આગામી પુદ્ગલ પરાવર્તનું નામ અનાગતા દ્ધા છે. આનું વિશેષ વર્ણન અનુ
રોપપાતિક સૂત્રના ત્રીજા વર્ગની અર્થાધિની ટીકાના પુદ્ગલપરાવર્ત પ્રકરણમાં જોઈ લેવું. તથા અતીત, અનાગત અને વર્તમાનકાળ સ્વરૂપ જે અદ્ધાકાળ ભેદ છે તેને સર્વોદ્ધા કહે છે. આ પ્રમાણે ઉપમા કાળના આઠ ભેદ થાય છે. અનુ. પમા કાળના સમયથી લઈને શીર્ષપ્રહેલિક પર્યન્તના અનેક ભેદો થાય છે, એમ સમજવું કે સૂ ૩૨ ૫
કાળનો અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે હવે સૂત્રકાર અતીત કાળમાં સિદ્ધ પદની પ્રાપ્તિ કરનારા અરિષ્ટનેમિના આઠ શિગેનું કથન કરે છે–
અરહી í ગરિમાણ” ઈત્યાદિ—ટીકાર્થ–બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિના આઠમાં પુરુષ યુગ સુધી–આઠ પુરુષ કાળ સુધી યુગાન્તકર ભૂમિ (તે યુગના પુરુષોની અપેક્ષાએ અન્તકની- ભવા નકરની ભૂમિ) હતી, આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-અરિષ્ટનેમિના શિષ્ય પ્રશિષ્ય વગેરે ક્રમશઃ આઠ પુરુષ સુધીના મુનિઓ મુક્ત થયા હતાત્યારબાદ થયેલા મુનિએમાં મુક્તિ પ્રાપ્ત કરવાને આ કમ ચાલુ રહ્યો ન હતો જ્યારે અરિષ્ઠનેમિની બે વર્ષની કેલિપર્યાય વ્યતીત થઈ ગઈ ત્યારે અનેક સાધુઓએ જન્મ, જરા અને મરણરૂપ ભવેને અન્ત કરી નાખ્યા હતા. સૂ. ૩૩
ભગવાન્ મહાવીરકે દ્વારા પ્રવ્રજિત હુએ આઠ રાજાઓંકા નિરૂપણ
આગલા સૂત્રમાં તીર્થકરની વાત કરી. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર મહાવીર પ્રભુની સમીપે પ્રવજ્યા અંગીકાર કરનારા આઠ રાજાઓની પ્રરૂપણ કરે છે
“ત્તમ ગં મરચા મહાવીરે ” ઈત્યાદિ– ટીકાર્યું–નીચેના આઠ રાજાઓએ શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરી હતી–એટલે કે મહાવીર પ્રભુએ તેમને પ્રવજિત કર્યા હતા-(૧) વીરાંગદ, (૨) વીરયશ, (૩) સંજય, એક રાજઋષિ, (૫) શ્વેત, (૬) શિવ, (૭) ઉદાયન અને (૮) શખ-કાશિદ્ધન તેમાં વિરાંગદ, વીરયશ અને સંજયની વાત તો પ્રસિદ્ધ છે. એક રાજર્ષિ -કેતકાઈ જનપદમાં જે વેતામ્બી અથવા વેતવિક નામની નગરી હતી, તેને સ્વામી પ્રદેશી નામને શ્રમણે પાસક હતા. તે પ્રદેશને આત્મીયજન એણેયક રાજર્ષિ હતા. એણેયક તેમનું ગોત્ર હતું તેથી તેમને અહીં એણેયક કહ્યા છે.
વેત–તેઓ આમલક નગરીના રાજા હતા. તે નગરીમાં જ્યારે મહાવીર પ્રભુ પધારે છે ત્યારે સૂર્યોભ નામને દેવ સૌધર્મકલ્પમાંથી તેમને વંદણા કરવા માટે આવે છે.
શિવ-તે હસ્તિનાપુરને રાજા હતા. તેને એક દિવસે એ વિચાર આવ્યું કે પૂર્વજન્મના પુણ્યકર્મોના પ્રભાવથી મારે ત્યાં ચાંદી, સોનું, રત્ન ધન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
४७
Page #65
--------------------------------------------------------------------------
________________
ધાન્ય આદિની વૃદ્ધિ થતી જાય છે. મારે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી. તે મારે ફરી એ પ્રયતન કરવું જોઈએ કે જેથી કરીને મારું આ પુણ્ય ક્ષીણ ન થઈ જાય. આ પ્રકારને સંક૯પ કરીને તેણે પોતાના પુત્રને રાજ્યને અધિપતિ બનાવી દીધું. ત્યાર બાદ તે દિક્ષિત તાપસ રૂપે દીક્ષિત થઈ ગયે (શિવ રાજર્ષિના આ તપનું વિસ્તાર પૂર્વકનું વર્ણન ભગવતી સૂત્રમાંથી લેવું) છઠ્ઠને પારણે છઠની તપસ્યા કરતા અને આતાપના લેતા અને પારણાને દિવસે કોઈ એક જ દિશામાંથી એકઠા કરેલાં જીણું પાન, ફલ આદિ વડે પારણાં કરતાં એવાં તે શિવરાજષિને કઈ એક દિવસે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે વિભંગજ્ઞાનના પ્રભાવથી તેણે સાત લેક અને સાત સમુદ્ર જોયાં. તેથી તેને એમ લાગ્યું કે મને દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. ત્યાર બાદ જનપદમાં આવીને તેણે ગામ, નગરાદિમાં ફરીફરીને એવી પ્રરૂપણ કરવા માંડી કે સાત જ સમુદ્રો છે-અસંખ્યાત દ્વીપસમુદ્રો નથી. જ્યારે શિવરાજર્ષિ હસ્તિનાપુરમાં આ પ્રકારની પ્રરૂપણ કરી રહ્યો હતો, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર પિતાના શિષ્ય સમુદાય સાથે ચામાનુગ્રામ વિચરતા થકા હસ્તિનાપુર નગરમાં પધાર્યા મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમ સ્વામીએ હસ્તિનાપુરમાં ગોચરી માટે ફરતાં ફરતાં શિવરાજર્ષિ દ્વારા પ્રરૂપિત ઉપર્યુક્ત તત્વ વિષયક વાત સાંભળી ભિક્ષા વહેરીને આવ્યા બાદ તેમણે મહાવીર પ્રભુને આ વાત કહી સંભળાવી અને આ બાબતમાં યથાર્થ વાત શી છે તે જાણવાની ઈચ્છા પ્રકટ કરી. ભગવાને કહ્યું કે અસંખ્યાત દ્વીપસમુદ્રો છે. લોકે દ્વારા મહાવીર પ્રભુની આ પ્રકારની પ્રરૂપણાની વાત સાંભળીને શિવરાજર્ષિનું મન શંકાથી યુક્ત થયું. તેથી તે શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યું. મહાવીર પ્રભુએ તેના મને ગત ભાવને જાણું લઈને એ સચેટ ખુલાસો કર્યો કે જેથી શિવરાજષિને મહાવીર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેણે તેમને સર્વજ્ઞ માન્યા અને તેણે તેમની પાસે પ્રવજ્યા અંગીકારી લીધી. તેણે અગિયાર અંગોને અભ્યાસ કર્યો. અનેક આકરા તપ કરીને અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુખથી રહિત થઈ ગયે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉદાયન-તે સિધુ સૌવીર આદિ ૧૬ જનપદોને, વીતભય આદિ ૩૩૬ નગરને અને ૧૦ મુકુટબદ્ધ રાજાઓને અધિપતિ હતા. તે શ્રમણોપાસક (શ્રાવક) હતા. ઉદાયન રાજા ઘણે જ શૂરવીર હતા. તેણે ઉજજયિની નગરી પર ચડાઈ કરીને, પિતાના અને દુશ્મનના સિન્યની સમક્ષ જ ચંડપ્રોત રાજાને હાથીની પીઠ પરથી નીચે નાખીને પિતાને કેદી બનાવી દીધું હતું. ત્યાર બાદ તેણે ચંડપ્રદ્યોતના કપાળમાં એવાં લખાણવાળ પટ્ટો બંધાવ્યું હતું કે “આ દાસીપતિ છે.” ત્યાર બાદ તે ભાગવતી દીક્ષા અંગીકાર કરવાને વિચાર કરે છે તે વખતે તેના મનમાં એ વિચાર આવે છે કે જે મારા પુત્ર અભિજિતને રાજ્યશ્રી સંપીશ તો તે મદેન્મત્ત થઈ જઈને દુર્ગતિમાં ચાલ્યો જશે. તે કારણે તેણે પિતાના પુત્ર અભિજિતને રાજ્ય નહીં સપતા પિતાના ભાણેજ કેશીને રાજ્ય સેંવું. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત થઈને તેણે પ્રવજ્યા અંગીકાર કરી. ત્યાર બાદ તે ભૂમિમંડલમાં વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે ગ્રામ નગરાદિમાં વિચરતાં વિચરતાં કેઇ એક સમયે તે પિતાની નગરીમાં આવી પહોંચે. ત્યાં આવ્યા બાદ તેને કઈ રોગ લાગૂ પડ્યો. વૈદ્યોની સલાહથી તેણે આહારમાં દહીનો ઉપયોગ શરૂ કર્યો. હવે તેના ભાણેજ કેશી રાજાને એ સંદેહ ઉત્પન્ન થયે કે ઉદાયન મારી પાસેથી રાજ્ય પડાવી લેવા માગે છે, અને તેથી જ તે રોગની સારવાર કરવાના બહાને નગરમાં આવ્યો છે. તે કારણે જ તે આ નગરને છેડવા માગતું નથી. તેથી તે મારે શત્રુ છે. મારે કેઈ પણ રીતે તેને નાશ કરવો જોઈએ. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તેણે મુનિ ઉદાયનને વિષયુક્ત દહીં વહરાવ્યું. તે દહીં ખાવાથી તે મરણ પાંચે. આ પ્રકારે ઉદાયન મુનિની હત્યા થઈ જવાથી તેના ગુણાનુરાગી કે દેવે કેશીના આખા નગર પર પત્થરની વૃષ્ટિ કરીને નગરનો નાશ કર્યો. મુનિ ઉદાયનને રહેવાને માટે આશ્રયસ્થાન અર્પણ કરનાર એક કુંભારનું ઘર જ આ વૃષ્ટિથી બચી ગયું.
કાશિવર્ધન–કાશી નગરીની વૃદ્ધિ કરનારો શંખ નામને એક રાજા થઈ વા. તે પણ મહાવીર પ્રભુ પાસે પ્રત્રજિત થયા હતા. સૂ. ૩૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪ ૯
Page #67
--------------------------------------------------------------------------
________________
આહાર કે સ્વરૂપકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં વીરાંગદક આદિની વાત કરવામાં આવી છે. તેઓ મને અને અમનેઝ આહારાદિમાં સમવૃત્તિવાળા હતા. તેથી હવે સૂત્રકાર આહારના સ્વરૂપનું કથન કરે છે –“કવિ મારે ઘom” ઈત્યાદિ– ટીકાઈ–આહારના મુખ્ય બે પ્રકાર પડે છે-(૧) મનેસ અને (૨) અમનેશ. મને અમનેઝ આહારના નીચે પ્રમાણે ચાર-ચાર પ્રકાર પડે છે-એશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય. આ રીતે બનેના મળીને કુલ આઠ ભેદ થઈ જાય છે. સૂ. ૩યા
જેવી રીતે રસપરિણામ વિશિષ્ટ આહાર દ્રવ્ય મનેઝ અને અમને જ્ઞ હોય છે, એ જ પ્રમાણે ક્ષેત્રવિશે પણ પુદ્ગલગત વર્ણરૂપ પરિણામ વિશેષ વાળાં હોવાથી મનેજ્ઞ અને અમનેઝ હોય છે. તેથી હવે સૂત્રકાર કૃષ્ણરાજિ નામના અમનેશ ક્ષેત્રવિશેની પ્રરૂપણ કરે છે–
કૃષ્ણરાજી ઔર તર્ગત લોકાન્તિક વિમાન ઔર દેવકે સ્વરૂપ નિરૂપણ
વિ સળંકુમારમાëાઇi qળ” ઈત્યાદિ– ટીકાર્થ-સનકુમાર અને મહેન્દ્ર કપની ઉપર જે બ્રહ્મલેક કપ છે તેમાં રિષ્ઠ વિમાન નામને પ્રસ્તર છે. તેની નીચે અખાડાના જેવી સમચોરસ આકારવાળી, કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલેની આઠ રાજિઓ (પંક્તિઓ) છે. કૃષ્ણરાજિથી યુક્ત ક્ષેત્રવિશેષને પણ અહીં કૃષ્ણરાજિ કહેવામાં આવેલ છે. તે કૃષ્ણરાજિઓ આ પ્રમાણે છે-પૂર્વ દિશામાં બે, દક્ષિણ બે, પશ્ચિમ દિશામાં છે અને ઉત્તર દિશામાં બે કૃષ્ણરાજિઓ આવેલી છે. પૂર્વ દિશાની જે અંદર બે કુણરાજિ છે તે દક્ષિણ દિશાની બહારની કૃષ્ણરાજિને સ્પર્શ કરે છે દક્ષિણ દિશાની અંદરની કુjરાજી પશ્ચિમ દિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શ કરે છે પશ્ચિમ દિશાની જે અંદરની કૃષ્ણરાજિ છે તે ઉત્તર દિશાની બાહા કૃષ્ણરાજિને સ્પર્શે છે. ઉત્તર દિશાની જે અંદરની કૃષ્ણરાજિ છે તે પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શે છે પૂર્વ દિશાની અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ છ ખૂણાવાળી છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૦
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ વિકેણાકાર છે, તથા અંદરની બધી કૃષ્ણરાજિઓ ચતુષ્કોણે છે. આ આઠ કૃષ્ણરાજિઓનાં આઠ નામો નીચે પ્રમાણે છે-(૧) કૃષ્ણરાજ, (૨) મઘરાજી, (૩) મઘારાજી, (૪) માઘવતી, (૫) વાતપરિઘ, (૬) વાતપ્રતિભ, (૭) દેવપરિઘ અને (૮) દેવપ્રતિક્ષોભ તે રજિઓ કૃણ પુદ્ગલ રૂપ હોવાથી તેમનું નામ કૃષ્ણરાજીએ છે. તેઓ મેઘરાજીના જેવાં કૃષ્ણ વર્ણવાળી હોવાથી તેમનું નામ મેઘરાજી પડયું છે. મઘા નામની છઠ્ઠી નરકના જેવી અતિ કૃષ્ણ હેવાને કારણે તેમનું નામ મઘારાજી જ પડ્યું છે. -માઘવતી નામની સાતમી નરક પૃથવી કરતાં પણ અધિક કણ વર્ણવાળી હોવાને કારણે તેનું ચેાથું નામ માઘવતી છે. વાયુના ગમનમાં પ્રતિઘાત (અવરોધ) ઉત્પન્ન કરનારું હોવાને કારણે તેનું પાંચમું નામ વાત પરિધ છે. વાયુને માટે ક્ષોભજનક હોવાને કારણે તેનું છઠું નામ વાતપ્રતિ
ભ છે. દેશમાં ભય ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેનું સાતમું નામ દેવપરિધ છે. દેવોમાં ભ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેનું આઠમું નામ દેવ પ્રતિભ પડયું છે. આ આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાનમાં (બે રાજિની વચ્ચેને ભાગ અહીં અવકાશાન્તરેથી ગ્રહણ થયે છે) આઠ લેકાન્તિક વિમાને કહ્યાં છે. તે કાન્તિક વિમાનનાં નામ અર્ચિ, અમિલી આદિ છે. અચિ નામનું કાતિક વિમાન પૂર્વ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રાવત છે. અર્ચિર્માલી નામનું લેકાતિક વિમાન પૂર્વની કૃષ્ણરાજિ એના મધ્ય ભાગે આવેલુ છે. વૈરોચન નામનું ત્રીજું લેકાન્તિક વિમાન દક્ષિણ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવર્તી છે પ્રશંકર નામનું ચોથું કાન્તિક વિમાન દક્ષિણની કણરાજિઓની વચ્ચે આવેલું છે. ચન્દ્રપ્રભ નામનું પાંચમું લોકાન્તિક વિમાન પશ્ચિમ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવર્તી છે. સુરાભ નામનું હું
કાન્તિક વિમાન પશ્ચિમની કૃષ્ણરાજિ એની વચ્ચે આવેલું છે. સુપ્રતિષ્ઠાભ નામનું કાતિક વિમાન ઉત્તર દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવત છે. આગ્નેયાભ નામનું આઠમું લેકાન્તિક વિમાન ઉત્તરથી બને કૃષ્ણરાજિઓની મધ્યમાં આવેલું છે. આ કૃષ્ણર જિએના બહુમધ્ય દેશ ભાગમાં રિષ્ઠાભ નામનું વિમાન છે. પરંતુ અહીં આઠ સ્થાનકેનો અધિકાર ચાલતું હોવાથી અહી તેનું વર્ણન કર્યું નથી. આ કાતિક વિમાનેનું સ્થાન બતાવતી આકૃતિ આ સાથેના પિજમાં બતાવવામાં આવી છે- આ આઠ લેકાન્તિક વિમાનમાં આઠ પ્રકારના લેકાન્તિક દેવે રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સારસ્વત, (૨) આદિત્ય (૩) વદ્વિ, (૪) વરુણ, (૫) ગંદતાય, (૬) તુષિત. (૭) અવ્યાબાધ અને (૮) આગ્નેય. આ સઘળા લોકાતિક દેવનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આ બન્ને પ્રકારનું આયુષ્ય આઠ સાગરોપમનું કહ્યું છે. જે સૂ. ૩૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૧
Page #69
--------------------------------------------------------------------------
________________
पृष्ठ १३२-३३ में कहा हुआ कृष्णराजीका कोष्टक | कृष्णाराजी कोष्ठ कम् ।
पूर्वा दिक
-
२ अचिर्मालिः
३ वैरोचनं
उत्तरा दिक
Holeskine 2
१ अर्चि:
-
दक्षिणा दिक
1
रिष्ट
४ प्रम-करं
प् चंद्राभ
७ शुक्रामं
६सूराभ
-
पश्चिमा दिक
-
-
પેજ ૧૩૨-૩૩ માં બતાવેલ કૃષ્ણરાજી કોષ્ટક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૨
Page #70
--------------------------------------------------------------------------
________________
ધર્માદિ ચારકે મધ્યભાગકા આઠસ્થાનોંસે નિરૂપણ
આ કૃષ્ણરાજિઓ ઉપલેકના મધ્ય ભાગમાં આવેલી છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકારધર્માસ્તિકાય આદિ ચાર અસ્તિકાયના મધ્ય ભાગનું કથન કરે છે– ધરમ0િ કાચબન્નપક્ષા પછાત્તા ઈત્યાદિ– ટીકાર્ય-ધર્માસ્તિકાયનાં મધ્યપ્રદેશ આઠ કહ્યા છે અધર્માસ્તિકાયને મધ્યપ્રદેશ આઠ કહ્યા છે આક શસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ કહ્યા છે જીવના મધ્યપ્રદેશ આઠ કહ્યા છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના જે મધ્યપ્રદેશ છે તે રૂચકરૂપ છે જીવ જ્યારે કેવલિસમુદુઘાત કરે છે ત્યારે તેના મધ્યપ્રદેશ પણ રૂચકસ્થ જ હોય છે અન્યકાળે આઠ મધ્યપ્રદેશે યથાસ્થિત જ રહે છે. ૩૭
ભવિષ્યકે તીર્થકર દ્વારા પ્રવ્રુજિત હોનેવાલે રાજાઓંકા નિરૂપણ
જીવના મધ્યપ્રદેશે આદિના પ્રરૂપક તીર્થકરે જ હોય છે. તેથી હવે સૂત્રકાર બે સૂત્રો દ્વારા તીર્થકરોની વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે—“અરહંતાળું મહાવરમે અપૂરાવાળો” ઈત્યાદિ–(ફૂ. ૩૨) ટીકર્થ-મહાપદ્મ અહંત આઠ રાજાઓને મુંડિત કરીને અમારાવસ્થાના ત્યાગ પૂર્વક અનગારાવસ્થાની દીક્ષા આપશે. તેમનાં નામ નીચે પ્રમાણે છે- (૧) પદ્ધ, (૨) પદ્મગુલ્મ, (૩) નલિન, (૪) નલિન, (૫) પદ્મધ્વજ, (૬) ધનુર્ધ્વજ, (૭) કનકરથ અને (૮) ભરત. આ મહાપદ્મ અહંત આગામી ઉત્સર્પિણીમાં તીર્થકર થશે. તેઓ શ્રેણિક રાજાના જીવરૂપ છે. છે સૂ. ૩૮ છે
કૃષ્ણકી અગ્રમહિષિયક નિરૂપણ
“ Togeત જ વાસુદેવ8 મ મણિશો” ઇત્યાદિ ટીકાર્થ-કૃષ્ણ વાસુદેવની આઠ પટ્ટરાણીઓએ અહંત અરિષ્ટ નેમિની પાસે મંડિત થઈને અગારાવસ્થાના ત્યાગપૂર્વક અનગારાવસ્થાની દીક્ષા લીધી હતી. તેમનાં નામ નીચે પ્રમાણે હતાં-(૧) પદ્માવતી, (૨) ગૌરી, (૩) ગાધારી, (૪) લમણા, (૫) સુષમા, (૬) જામ્બવતી. સત્યભામા, અને (૮) રુકિમણું, તે આઠે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુખેથી રહિત થઈ ગઈ
હવે સિદ્ધ આદિ પદને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે. સિદ્ધ થઈ જવું. એટલે કેઈપણ કાર્ય કરવાનું બાકી ન રહેવું. બુદ્ધ એટલે વિમલ કેવળજ્ઞાન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫ ૩
Page #71
--------------------------------------------------------------------------
________________
વડે સકલ લેાક અને અલેાકને જાણુનાર. મુક્ત એટલે સમસ્ત કર્મોથી રહિત થયેલા જીવ. પરિનિવૃત એટલે કમ કૃત વિકારાથી રહિત બનીને સ્વસ્થી ભૂત (શૌતલીભૂત-સમસ્ત પરતાપેાથી છૂટિ જવું) સર્વદુઃખ પ્રહીશુ એટલે સઘળા કલેશેને અન્ત કરનાર. આ આઠેના ચરિત્રનુ વર્ણન અન્તકૃશાંગમાં વણ વેલું છે, તેા જિજ્ઞાસુઓએ તે શાસ્ત્રમાંથી તે વાંચી લેવું. સૂ ૩૯ ૫ કૃષ્ણવાસુદેવની તે અગ્રમહિષીએ પેાતાના વીર્યના પ્રભાવથી સિદ્ધ પદ પામી હતી. વીય પ્રવાહપૂર્વમાં વીય'નું વર્ણન કરવામાં આવ્યું છે, તેથી હવે સૂત્રકાર વીય પ્રવાહ પૂર્વના સ્વરૂપનું વર્ણન કરે છે—
ઃઃ
,,
ચિનુપાત ” ગટ્ટુ વઘૂ ” ઈત્યાદિ—
ટીકા –વીયપ્રવાદ નામના ત્રીજા પૂની મૂલ વસ્તુ-અધ્યયન વિશેષા આઢ છે, અને ચૂલિકા વસ્તુઓ પણ માઠ છે, જેવી રીતે આચારાંગ સૂત્રમાં પરિણા આદિ અધ્યયન છે તથા લઘુ પ્રાયશ્ચિત્ત ગુરુપ્રાયશ્ચિત્ત અને આરેાપણા પ્રાય. શ્ચિત્ત રૂપ આચારાગ્ર છે, એજ પ્રમાણે અહીં પણ વસ્તુએ અને ચૂલિકા વસ્તુઓ અને ચૂલિકાઓ છે એમ સમજવુ', સૂ. ૪૦ના
આઠ પ્રકારકે ગતિકા નિરૂપણ
વિરૂપ વસ્તુ વડે જ ગતિ થાય છે. તેથી હવે સૂત્રકાર આઠ ભેદ રૂપે ગતિનું વણ ન કરે છે—‘ અટ્ટુ પડ્યો વળનો ’” ઈત્યાદિ—(સ. ૩૫) ટીકા-ગમનક્રિયા રૂપ ગતિ આઠ કહી છે-(૧) નિરયગતિ, (૨) તિયતિ, (૩) મનુજગતિ, (૪) દેવગતિ, (૫) સિદ્ધગતિ, (૬) ગુરુગતિ, (૭) પ્રશ્નેાદનગતિ અને (૮) પ્રાગ્લારગતિ. નરકમાં જવું તેનું નામ નિયગતિ છે. તિય ચામાં જવું તેનું નામ તિય ગતિ છે મનુષ્યયેાનિમાં જવું' તેનુ' નામ મનુજગતિ છે, દેવચેાનિમાં જવુ' તેનુ નામ દેવગતિ છે; સિદ્ધામાં જવુ તેનું નામ સિદ્ધગતિ છે. ગુરુ શબ્દ અહી ભાવપરક છે. તેથી ઉઘ્ન, અધઃ તિયક્ રૂપે જે પરમાણુ. આફ્રિકાની સ્વાભાવિક ગતિ થાય છે તેનું નામ ગુરુગતિ છે. પ્રેરણા વડે જે ગતિ થાય છે તે ગતિનુ' નામ પ્રણેાદનગતિ છે, જેમ કે ખાણુ આફ્રિકાની ગતિ ઇષદ્ અવતિ દ્વારા જે ગતિ થાય છે. તે ગતિનું નામ પ્રાગ્માર ગતિ છે. જેમ કે દ્રવ્યાન્તરથી આકાન્ત નાવ (હાડી) આદિની ગતિ. ! સૂ ૪૧ ॥
ગતિ વિષયક સૂત્રનું કથન કરીને હવે સૂત્રકાર ગતિવાળી નદીઓની અધિષ્ઠાત્રી દેવીમેના નિવાસસ્થાન રૂપ દ્વીપાના સ્વરૂપનું કથન કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૪
Page #72
--------------------------------------------------------------------------
________________
iા હિંદુ સત્તા સેવા” ઈત્યાદિ– ટીકાઈ-ગંગા સિંધુ, રક્તા અને રક્તવતી આ ચારે દેવીઓના નિવાસ સ્થાન રૂપ દ્વીપને આયામ અને વિષ્કભ આઠ આઠ જનને કહ્યો છે. ગંગા આદિ નદીઓ ભરત અને ઐરાવત ક્ષેત્રની નદીઓ છે. તે નદીઓનાં જેવાં નામે છે એવાં જ તેમની અધિષ્ઠાત્રી દેવીઓનાં નામ છે, તેમના નિવાસદ્વીપ પ્રપાત આદિ કુંડની મધ્યમાં છે. સૂ. ૪ર છે
અન્તર્દીપિકા નિરૂપણ
આગલા સૂત્રમાં દ્વીપનું વર્ણન કર્યું. હવે સૂત્રકાર અન્તરદ્વીપનું વર્ણન કરે છે–“૩ામુ સુઝુમુર” ઈત્યાદિ–
ટીકાઈ-હિમાવાન પર્વત અને શિખર પર્વતની પૂર્વ અપર દંષ્ટ્રાઓમાંની પ્રત્યેક દંષ્ટ્રમાં સ્થિત સાત સાત અન્તર દ્વીપમાં છઠા રૂપે પ્રસિદ્ધ ઉલ્કામુખ દ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુમ્મુખ દ્વીપ અને વિદ્યન્ત દ્વીપ નામના પ્રત્યેક દ્વીપને આયામ અને વિઝંભ ૮૦૦-૮૦૦ એજન પ્રમાણુ કહ્યો છે. સૂ ૪૩ છે
દ્વીપને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર દ્વીપની પરિખાભૂત (ચારે બાજુ વિસ્તીર્ણ) કાલદસમુદ્રના પ્રમાણનું કથન કરે છે.
કારો સાથે લોયણ” ઈત્યાદિ– ટીકાઈ–કાલેદસમુદ્રના ચક્રવાલ વિધ્વંભ આઠ લાખ જનને કહ્યું છે. ચકના જે મેલાકાર વિસ્તારને ચક્રવાત કહેવામાં આવે છે. એ સૂ. ૪૪ છે
દ્વીપને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર પુષ્કરાઈ દ્વીપના પ્રમાણનું કથન કરે છે-“અમરાપુavi” ઈત્યાદિટીકાર્થઅભ્યન્તર પુષ્કરાઈ ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ આઠ લાખ જન પ્રમાણ છે. એ જ પ્રમાણે બાહા પુષ્કરાનો ચક્રવાલ વિષ્કભ પણ આઠ લાખ જનને સમજવો. | સૂ. ૪૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૫
Page #73
--------------------------------------------------------------------------
________________
ચકવર્તક રત્નવિશેષકા નિરૂપણ
પુષ્કરાર્ધમાં ચકવર્તીઓ પણ હોય છે. તેમના કાકિણ નામના રત્ન વિશે. નું હવે સૂત્રકાર કથન કરે છે–
“ઘાસ ન તન્નો રાત દિન” ઈત્યાદિ
ટીકાથ–પ્રત્યેક ચાતુરન્ત ચકવતી રાજાનું કાકિણ રન આઠ સુવણું પ્રમાણ વજનનું હોય છે. તેર નને સપાટી હેાય છે, ૧૨ ખૂણા હોય છે અને ૮ ખૂણાના વિભાગે હોય છે તેને આકાર અધિકરણ (એરણ)ના જેવું હોય છે. સુવર્ણ પ્રમાણ વજનને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–ચાર મધુર તૃણનું વજન સરસવના એક સફેદ દાણા જેટલું થાય છે ૧૬ સોળ સરસવના દાણાનું વજન એક ધાન્યમાષ ફલ (અડદના દાણા) જેટલું બે ધાન્યમાષ ફલેની એક રતી (ચઠી થાય છે. પંચ રતીને એક કર્મમાષક (વાલ) થાય છે અને ૧૬ કર્મમાષકને એક સુવર્ણ થાય છે આ મધુરતૃણલાદિ રૂપ જે પ્રમાણ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રમાણ ભરત ચક્રવર્તીના જમાનામાં પ્રચલિત હતું. સમસ્ત ચક્રવતીઓના કાકિણી રત્નનું પ્રમાણ ઉપર દર્શામા પ્રમાણે જ હોય છે. “unta” આ પદ દ્વારા એજ વાત પ્રકટ કરવામાં આવી છે કે સમસ્ત ચક્રવતીઓની કાકિણી રત્નનું પ્રમાણ એક સરખું હોય છે, અને પ્રત્યેક ચક્રવર્તી પાસે કાકિણી રત્ન અવશ્ય હોય છે. “રો” આ પદ એ વાત સૂચિત કરે છે કે મસ્તક પર મુકૂટ ધારણ કરનાર સામાન્ય રાજા તે ઘણા હોય છે-તેમની પાસે કાકિણું રત્ન હેતું નથી, પણ “વાસંત રાષ્ટ્રિણચાતુરન્ત ચકવતી પાસે જ તે રત્ન હોય છે. ચક્રવર્તી રાજા તે ભરતાદિ ક્ષેત્રને સર્વોપરી શાસક હોય છે. એટલે છ ખંડને અધિપતિ હોય છે. સૂ. ૪૬ છે
યોજનકે પ્રમાણકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં જે કાકિણી રત્નની વાત કરી તે ચાર આંગળ-પ્રમાણ હોય છે. એજ વાત “વહનુ માળા સુવઇવાવાળી જેવા ” આ સૂત્રમાં કહેવામાં આવી છે. જનનું પ્રમાણ પણ આંગળના પ્રમાણ આધારે જ નક્કી થાય છે. તેથી હવે સૂત્રકાર આગળના પ્રમાણને આધારે નિષ્પન્ન થતાં જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫ ૬
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રમાણુનું નિરૂપણ કરે છે. “માહિe of નો ગરા ગઢ જુનાસા ઈત્યાદિ ટીકાઈ–મગધ દેશના જનનું પ્રમાણ ૮૦૦૦ ધનુષનું કહ્યું છે. તે પ્રમાણ પરમાણું આદિના પ્રમાણકમ વડે નક્કી થાય છે. પરમાણુ આદિનું પ્રમાણ નીચે પ્રમાણે સમજવું.- વરાળ તપૂ ” ઈત્યાદિ-અનન્તાનન્ત સૂક્ષમ પરમાણુઓના સમુદાય રૂપ એક પરમાણું હોય છે. આ એક વ્યાવહારિક પરમાણુ છે. ઉર્ધ્વરેણુ આદિ ભેદ પણ તેના દ્વારા જ ગૃહીત થઈ જાય છે. આઠ પરમાણુઓને એક ત્રસરેણું થાય છે. એવાં આઠ ત્રસરેણુને એક રણ બને છે. રથ ચાલતી વખતે જે ધૂળ ઊડે છે તેને રથણ કહે છે. એવા આઠ રથરે ગુનો બાલાશ્ર હોય છે. આઠ બાલાથી એક શિક્ષા (લીખ) થાય છે અને આઠ લિક્ષાની એક યુકા (જ) થાય છે. આઠ યૂકાએ મળીને એક યવ થાય છે. આઠ યુવાને એક આંગળ થાય છે. ૨૪ આંગળને ૧ હાથ થાય છે અને ચાર હાથ મળીને એક ધનુષ થાય છે. બે હજાર ધનુષનો એક કોશ (ગભૂત) થાય છે અને ચાર કેશને એક યોજના બને છે. મગધ દેશમાં
જનનું આ પ્રકારનું પ્રમાણ ચાલે છે. “માગધ” આ પદ દ્વારા આ પ્રમાણ મગધમાં જ પ્રચલિત છે, એમ કહેવામાં આવ્યું છે. જે દેશમાં ૧૬૦૦ ધનુષને એક ગચૂત (કેશ) થાય છે, તે દેશમાં ૨૪૦૦ ધનુષનો જન ગણવો જોઈએ સૂ. જલા
જબૂસ્વામી આદિકકા નિરૂપણ
જનની પ્રરૂપણા કરવામાં આવી. હવે સૂત્રકાર આઠ જનના પ્રમાણ વાળા જમ્બુ આદિકાનું નિરૂપણ કરે છે–
સુરક્ષા બz કોચનારું” ઈત્યાદિ– ટીકાર્થ–“જબૂ” આ નામનું એક વૃક્ષ થાય છે. તે જંબૂના આકારવાળી જે સરનામથી પૃથ્વી છે તેને પણ સંબૂ કહેવામાં આવે છે. આ જ બૂથી યુક્ત જે દ્વીપ છે તે દ્વીપને જંબુદ્વીપ કહે છે. આ જબૂનું બીજું નામ સુદર્શના છે. તેની સ્થિતિ આ પ્રમાણે છે-ઉત્તર કુરુના પૂર્વાર્ધમાં આવેલી શીતા મહા નદીની પૂર્વે ૫૦૦ યેાજનના આયામ અને વિષ્કવાળી એક પીઠ ૧૨ જનના મધ્યભાગવાની છે. મધ્યભાગથી છેડા તરફ જતાં તેની ઉંચાઈ કમશઃ ઘટતાં ઘટતાં છેડાના ભાગમાં બે ગભૂતિ (કેશ) પ્રમાણુ થઈ જાય છે. તે બે ગબ્યુતિ પ્રમાણુ ઊંચાઈની અને ૫૦૦ ધનુષપ્રમાણ વિસ્તારવાળી એક પવરવેદિકાથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫ ૭
Page #75
--------------------------------------------------------------------------
________________
પરિક્ષિમ છે, તથા ગવ્યૂતિપ્રમાણ ઊંચા અને છત્રતારણાથી યુક્ત ચાર દ્વારાથી યુક્ત છે. તે પીઠના ખરાખર મધ્ય ભાગમાં ચાર યેાજન ઊંચી એક મણિપીઠિકા છે. તેની લ'બાઈ અને પહેાળાઈ આઠ ચેાજનની છે. તે મણિપીઠિકાની ઉપર આ સુદના જમ્મૂ વ્યવસ્થિત (આવેલા ) છે. તે ખાર વેદિકાએ વડે સુરક્ષિત છે. આ સુદના જમ્મૂ આઠ ચેાજન ઊંચા છે, તથા શાખાએના વિસ્તરવાળા પ્રદેશમાં બહુ મધ્ય દેશ ભાગમાં આઠ ચેાજનના તેને વિશ્કલ છે, તથા સર્વોત્રની અપેક્ષાએ આઠ ચેાજન કરતાં સહેજ અધિક પ્રમાણવાળા છે. ‘ સર્વાંગ્ર ’ આ પદ વડે અહીં સપ્રમાણ ગ્રહણ કરવામાં આવ્યું છે. એ ગગૂતિપ્રમાણ ઉદ્વેષની અપેક્ષાએ અહી આ અધિકતા ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ જખ્ સ પ્રમાણની અપેક્ષાએ આઠ ચાજન કરતાં એ ગભૂતિપ્રમાણ અધિક પ્રમાણ વાળા છે. એવા વાચ્યા અહીં સમજવા જોઇએ. અહીં પૂર્વાદિ ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમની વક્તવ્યતા અન્ય ગ્રન્થામાંથી જાણી લેવી જોઇએ. ભવનપતિ દેવિશેષ સુવર્ણ કુમારના નિવાસસ્થાન રૂપ જે ફૂટ શાલિ વ્રુક્ષ દેવકુરુના પશ્ચિમાધમાં આવેલું છે, તેનું પ્રમાણ પણ આ સુઈશના જમૂના પ્રમાણુ મુજબ જ સમજવુ' તિમિસ્રગુફાનું અને ખડપ્રપાતગુહાનું પ્રમાણ પણ એટલુ જ સમજવું. ॥ સૂ. ૪૮ ૫
જમ્મૂ મન્દરમેં રહી અન્ય વસ્તુઓંકા નિરૂપણ
પૂર્વોક્ત 'ભ્રૂવ્રુક્ષ આદિ પદાર્થ જમૂદ્રીપમાં આવેલાં છે. તેથી હવે સૂત્રકાર જ'બૂદ્વીપમાં આવેલી અન્ય વસ્તુઓનુ` આઠ સ્થાનની અપેક્ષાએ કથન કરે છે– બંધૂ મંત્રસ્ત વચરણ પુસ્થિમેન સીચાત્ ' ઈત્યાદિ
66
ટીકા-જ બુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીના ખન્ને તટ પર આઠ વક્ષસ્કાર પર્વતે આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે. (૧) ચિત્રકૂટ, (૨) પદ્મ, (૩) નલિનકૂટ, (૪) એક શૈલ (૫) ત્રિકૂટ, (૬) વૈશ્રમણકૂટ, (૭) અંજન અને (૮) માત`જન. જમૂદ્રીપમાં મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી શીતેાદા મહાનદીના બન્ને તટ પર આઠે વક્ષસ્કાર પતા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) અંકાવતી, (૨) પદ્દમાવતી, (૩) શીવિષ, (૪) સુખાવહ, (૫) ચન્દ્રર્વાંત, (૬) સૂરપર્વત, (૭) નાગપતુ અને (૮) દેવપત. જ'બૂદ્વીપના મન્દરપતની પૂર્દિશામાં મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજ્ય કહ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(1) કચ્છ, (૨) સુચ્છ, (૩) મહાકચ્છ, (૪) કચ્છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૮
Page #76
--------------------------------------------------------------------------
________________
કાવતી, (૫) આવર્તા, (૬) મંગલાવર્ત (૭) પુષ્કલ અને (૮) પુષ્કલાવતી. જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા મહાનદીની દક્ષિણ દિશામાં આઠ ચકવર્તી વિજય આવેલાં છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) વત્સ, (૨) સુવત્સ, (૩) મહાવત્સ, (૪) વત્સક, (૫) રમક, (૬) રમણીય (૭) મંગલ હશે (મંગલ) અને (૮) મંગલાવતી. જમ્બુદ્વીપ મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વહેતી શીતાદા મહાનદીની દક્ષિણ દિશામાં આઠ ચકવતી વિજય આવેલાં છે તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) પફમ, (૨) સુપર્મ, (૩) મહા પક્ષમ, (૪) પફમવતી, (૫) શંખ, (૬) નલિન, (૭) કુમુદ અને (૮) સલિલાવતી. જંબદ્વીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વહેતી શીદા મહાનદીની ઉત્તરે આઠ ચકવતી વિજય આવેલાં છે. તેમનાં નામો નીચે પ્રમાણે છે-(૧) વપ્ર, (૨) સુવપ્ર, (૩) મહાવપ્ર, (૪) વટાવતી, (૫) ૧૯, (૬) સુવષ્ણુ, (૭) ગલ્પિલ અને (૮) ગધેિલાવતી. જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહા નદીની ઉત્તરે આઠ રાજધાનીઓ આવેલી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે(૧) ક્ષેમા, (૨) ક્ષેમપુરી, (૩) અરિષ્ટા. (૪) રિષ્ણાવતી, (૫) રંગી, (૬) મંજૂષા, (૭) ઝાષભપુરી અને પુંડરીકિણી જ ખૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીની દક્ષિણ દિશામાં નીચે દર્શાવેલી આઠ રાજધાનીઓ આવેલી છે.(૧) સુષમા, (૨) કુંડલા, (૩) અપરાજિતા, (૪) પ્રભંકરા, (૫) અંકાતી, (૬) પફમાવતી, (૭) શુભ અને (૮) રણસંચયા. જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીની દક્ષિણ દિશામાં નીચે પ્રમાણે આઠ રાજધાનીઓ છે (૧) અશ્વપુરી, (૨) સિંહપુરી, (૩) મહાપુરી, (૪) વિજયપુરી, (૫) અપરાજિતા (૩) અપરા (૭) અશોકા અને (૮) વીતશેકા. જબૂદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીની ઉત્તર દિશામાં આઠ રાજધાની છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે, (૧) વિજ્યા, (૨) વૈજયન્તી, (૩) જયન્તી, (૪) અપરાજિતા, (૫) ચક્રપુરી, (૬) ખડગપુરી, અવધ્યા અને (૮) અયોધ્યા. આ ક્ષેમા આદિ રાજધાનીઓ નવ જનના વિસ્તારવાળી (પાળી) અને ૧૨
જન લાંબી છે. તેઓ કચ્છાદિક વિજમાં વહેતી શીતાદિ નદીઓની પાસેના ત્રણ ખંડેના મધ્યમાં આવેલી છે. જે સૂ. ૪૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૫૯
Page #77
--------------------------------------------------------------------------
________________
તીર્થકરકે સ્વરૂપના નિરૂપણ
આ રાજધાનીઓમાં તીર્થકર આદિ થતાં હોય છે. તેથી હવે સૂત્રકાર તીર્થકર વગેરેની આઠ સ્થાનની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે–
ગંજૂ માંgoi તીવાણુ” ઈત્યાદિ– ટીકાર્થ–જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે શીતા મહાનદી વહે છે તેની ઉત્તરે જે કચ્છાદિક ચક્રવતિ વિજયે આવેલાં છે તેમાં આવેલી ક્ષેમાદિક રાજધાનીમાં વધારેમાં વધારે આઠ અહં તે, આઠ ચક્રવતીઓ, આઠ બલદે અને આઠ વાસુદેવે ઉત્પન્ન થયા હતા, ઉતપન્ન થાય છે અને ઉત્પન્ન થશે રા. તથા જમ્બુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ ભાગમાં વત્સાદિક ચાવતિ વિજયમાં આવેલી જે સુષમાદિક રાજધાનીઓ છે તેમાં પણ વધારેમાં વધારે આઠ અર્હત આઠ ચકવતી આદિ ઉત્પન્ન થયા હતા ઉત્પન્ન થાય છે અને ઉમન થશે ૧. તથા જબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતદા મહાનદીના દક્ષિણ ભાગમાં આવેલા ચકવતિ વિજયમાં આવેલી અશ્વપુરી આદિ જે રાજધાની છે તેમાં પણ વધારેમાં વધારે આઠ અહ આઠ ચકષતી આદિ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન થશે, તથા જંબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીના ઉત્તર ભાગમાં આવેલા વપ્રાદિક જે ચક્રવતિ વિજયે છે તેમાં આવેલા વિજયાદિક રાજધાનીઓમાં પણ ભૂતકાળમાં વધારેમાં વધારે આઠ અહં તે, આઠ ચક્રવતીએ આદિ ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં પણ ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. ૧૪ અહીં એવું સમજવું જોઈએ કે એક એક વિજયમાં એક એક અહંતની ઉત્પત્તિ થતી હોવાથી ૩૨ વિજેમાં એક સાથે ૩૨ તીર્થ કરો હોય છે. તથા ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ એક જ કાળમાં વધારેમાં વધારે ૨૮ જ હોય છે, કારણ કે તે વિજયેમાં એછામાં ઓછા ચાર વાસુદેવ અને ચાર ચક્રવતી તે અવશ્ય હાય જ છે. એક ક્ષેત્રમાં એક જ કાળે ચક્રવતી અને વાસુદેવ-બન્નેને સદૂભાવ હેતે નથી. તેથી ચક્રવર્તી અને વાસુદેવેની જે ૨૮ ની સંખ્યા કહી છે તેને મેળ મળી જાય છે. તથા બલદેવ અને વાસ દેવ સહચરિત હોય છે, તેથી બળદેવેની સંખ્યા પણ ૨૮ ની જ થાય છે. પાસ ૫૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #78
--------------------------------------------------------------------------
________________
દીર્ધદ્વૈતાઢય આફ્રિકોંકા નિરૂપણ
હવે સૂત્રકાર દ્વીધ વૈતાઢ્ય આદિકાની પ્રરૂપણા આઠ સ્થાન રૂપે કરે છે– ‘લવૂ મંત્રપુરસ્થિમાં સિયાપ મારી ' ઇત્યાદિ
66
"
સૂત્રા-જબૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે શીતા મહાનદી વહે છે તેની ઉત્તર દિશામાં આઠ દીઘ વૈતાઢ્ય, આઠ તિમિગુફા, આઠ ખડપ્રપાત ગુફા, આઠ કૃતમાલક દેવ, આઠ નાટ્યમાલક દેવ, આઠ ગગાકૂડ, આઠ સિંધુકુડ, આઠ ગંગા, આઠ સિંધુ, આઠ ઋષભકૂટ પર્વત, અને આઠ ૠષભકૂટ દેવ કહ્યા છે (૧) જ બુદ્વીપના મન્દર પંતની પૂર્વ દિશામાં જે શીતા માનદી વહે છે તેની દક્ષિણ દિશામાં પણ આઠ દીઘ્ર વૈતાઢ્ય પર્વતથી લઈને આઠ ૠષભકૂટ દેવ પન્તની ઉપયુક્ત વસ્તુએ કહી છે. વિશેષમાં ત્યાં રક્તા અને રક્તાવતી નદીએ અને તેમના કુંડા છે. ા૨ા જમૂદ્રીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં જે શીતેાદા મહાનદી વહે છે તેની દક્ષિણ દિશામાં દી તાશ્ર્ચથી લઇને આઠે નાટચમાલક દેવે આઠ ગંગકુંડ, આઠ સિંધુકુંડ, આઠ ગંગા આઠે સિંધુ આઠ ૠષભકૂટ પર્યંત અને આઠ ઋષભકૂટ દેવા પર્યન્તના ઉપયુક્ત પદ્મા છે, (૩) જબૂદ્બીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં જે શીતેાદ મહાનદી વહે છે, તેની ઉત્તરે આઠ દી ચૈતાઢય પર્વતથી લઈને આઠ નાશ્ચમાલક દેવેશ, આઠ રક્તાકુંડ, આઠ ક્દાવતી કુંડ, આઠ રક્તા ઇત્યાદિ આઠે ૠષભકૂટ દેવા પન્તની ઉપર્યુક્ત વસ્તુએ છે. જા જમૂદ્રીપના મન્દર પર્વતની પૂમાં શીતા મહાનદીની ઉત્તરે આઠ દીવૈયાઢ્ય આદિ હોવાનું જે કથન કરવામાં આવ્યુ છે, તેમાં વૈતાઢ્ય પર્વતાની આગળ જે ‘ દીઘ” ’ વિશેષણુ લગાડવામાં આવ્યું છે તે વર્તુલ વૈતાઢ્યની નિવૃત્તિને માટે લગાડવામાં આવ્યું છે. આઠ દીવ વૈતાઢ્યોમાના પ્રત્યેક દીઘ વૈતાજ્યમાં એક તિમિસ્રગુફા અને એક ખંડપ્રપાતળુહા છે. આ રીતે આ દીવ વૈતાઢ્યની કુલ આઠ નિમિસ્ર ગુફાઓ અને આફ ગુફાઓ થઇ જાય છે. જે આફ
ખડપ્રપાત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૧
Page #79
--------------------------------------------------------------------------
________________
કૃતમાલક દે છે, તેઓ આઠ તિમિસ્ત્ર ગુફાઓના અધિષ્ઠા પકે છે. જે આઠ નાટ્યમાલક દેવે કહ્યાં છે તેઓ આઠ ખંડપ્રપાત ગુફાઓના અધિષ્ઠાપક છે. નીલવત્ વર્ષધરની દક્ષિણ મેખલા પર આઠ ગંગાકુંડ આવેલા છે. તે ગંગા ફડાની લંબાઈ તથા પહોળાઈ ૬૦ જનની કહી છે તેમની વચ્ચે દ્વીપ છે તે દ્વીપે ગંગાદેવીના ભવનેથી યુક્ત છે. તે ત્રણ દિશાઓમાં છે અને બાહ્ય તથા આચતર દ્વારથી યુક્ત છે. આ આઠ ગંગાકુડામાંના પ્રત્યેક કુંડની દક્ષિણ દિશાના બાહ્ય દ્વારમાંથી એક એક ગંગા નદી નીકળે છે. આ રીતે કુલ આઠ ગગા નદીઓ થાય છે. તે આઠે ગંગા નદીઓ વિજય ( ચકવતી વિજયક્ષેત્રે)ને વિભાગ કરતી થકી ભરતક્ષેત્રની ગંગા નદીની જેમ શીતા નદીમાં પ્રવેશ કરે છે. એ જ પ્રમાણે આઠ સિંધુ કુંડ વિષે પણ સમજવું. તે સિધુ કંડોની વચ્ચે પ્રીપે છે, તે દ્વીપ સિંધુદેવીના ભવનોથી યુક્ત છે તે કુને દક્ષિણ દિશાના બાહ્ય દ્વારમાંથી આઠ સિંધુ નદીઓ નીકળે છે, અને વિજયને વિભાગ કરતી થકી શીતા મહાનદીમાં પ્રવેશ કરે છે. ઋષભકૂટ પર્વતે આઠ છે, કારણ કે આઠે વિજયોમાં એક એક ઋષભકૂટ પર્વત હોય છે. તે ઋષભકૂટ પર્વતે વર્ષધર પર્વતની પાસે આવેલા છે, અને ત્રણ સ્વેચ્છ ખના મધ્યખડેમાં સ્થિત છે. સમસ્ત વિજયે માં, ભારતમાં અને એરવત ક્ષેત્રમાં તેમને સદ્ભાવ નીચે મુજબ છે
ધે લિ ૩રમ ” ઈત્યાદિ–તે સમસ્ત ઋષભકૂટ પર્વતે આઠ આઠ જન ઊંચા છે. તેમને વિસ્ત ૨ મૂળભાગમાં૧૨ એજન, મધ્ય ભાગ આઠ જન અને ટોચ ૪ યોજનાને છે. તે કૂટ પર નિવાસ કરનારા દેવેનું નામ પણ ઋષભકૂટ વે છે. ત્રાષભકૂટ દેવ પણ આઠ જ છે. જે બૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વમાં જે શીતા મહાનદી વહે છે તેની દક્ષિણ દિશામાં પણ આઠ દીઘ વૈતાઢ્ય આદિ પૂર્વોક્ત વસ્તુઓ છે. વધારામાં ત્યાં ગંગાકુંડને બદલે રાકુંડ છે અને સિંધુકુંડને બદલે રક્તાવતીકુંડ છે, એમ સમજવું. રક્તામુંડની અધિષ્ઠાત્રી જે દેવીઓ છે તેમનું નામ છે. રકતાવતી દેવી છે. ત્યાં ગંગાને બદલે રક્તા અને સિંધને બદલે રકતાવતી નદીઓ છે, એમ સમજવું. જમ્બુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમમાં જે શીતાદા મહાનદી વહે છે તેની દક્ષિણમાં પણ આઠ આઠ દીર્ઘ વિતાવ્ય પર્વત નાટ્યમાલક દે, ગંગાકુડા, સિધુકુંડ, ગંગા નદીઓ, સિધુ નદીઓ, ઋષભ કટ પર્વત અને ઇષભકૂટ દેવે છે, એમ સમજવું. જંબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમમાં જે શીતાદા નામની મહાનદી વહે છે તેની ઉત્તર દિશામાં પણ આઠ આઠ દીર્ઘવૈતાઢ્ય પર્વતે નાટ્યમાલક દેવ, રક્તાકુ ડે, રતાવતીકુડે, રક્તા નદીઓ, રતાવતી નદીઓ, ઋષભકૂટ પર્વતા અને ત્રાષભકૂટ દેવે છે, એમ સમજવું જોઈએ. છે સ ૫૧ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #80
--------------------------------------------------------------------------
________________
મન્દર ચૂલિકાકા નિરૂપણ
આ પ્રકારે જ બુદ્વીપની વસ્તુઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મન્દરની ચૂલિકાનું આઠ સ્થાન રૂપે નિરૂપણ કરે છે—
r
“ મંજૂહિયાળ ચમકારેલમા ' ઇત્યાદિ
ટીકા-મન્દર પર્વતની ચૂલિકાઓને વિશ્વભ (વિસ્તાર) બહુમધ્યદેશ ભાગમાં આઠ આઠ યાજનનેા કહ્યો છે. ! સૂ પર !
આ પ્રકારે જમૂદ્રીપ રૂપ ક્ષેત્રમાં આવેલા પદાર્થોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્ષેત્રના સાધને લીધે ધાતકીખડાદિમાં રહેલા પદાર્થોનું નિરૂપણ કરે છેધાચવુંકરીને પુદ્ધિમદ્રેનું ” ઇત્યાદિ—
<<
ટીકા”—જેવી રીતે જ બુદ્વીપમાં જંબૂવૃક્ષથી લઇને મન્દર ચૂલિકા પન્તના સમસ્ત પૂર્વોક્ત પદાર્થાના સદૂભાવ છે, એજ પ્રમાણે ધાતકીખંડ આદિદ્વીપામાં પશુ એ ખધા પદાર્થોને સદ્ભાવ છે. એટલે કે ધાતકીખંડના પૂર્વાધમાં ધાતકી વૃક્ષની લઇને મન્દરચૂલિકા પન્તના ઉપયુક્ત બધા પદાર્થો છે, એમ સમજવું જોઈએ. તથા ધાતકીખંડના પશ્ચિમામાં પણ મહાધાતકી વૃક્ષને લઇને ઉપયુક્ત બધાં પદાર્થાના સદ્ભાવ સમજવે. એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પૂર્વાધ માં પણ પદ્મવૃક્ષથી લઇને મન્દર ચૂલિકા પન્તના પદાર્થોના સદ્ભાવ સમજવા. એજ પ્રમાણે પુષ્કરવર દ્વીપા માં પશ્ચિમામાં પણ મહાપદ્મવૃક્ષથી લઇને મન્દર ચૂલિકા પન્તના પદાર્થાના સદ્દભાવ સમજવેા, ધાતકીવૃક્ષ આદિ સમસ્ત પદાર્થાનું પ્રમાણ આગલા સૂત્રમાં જ ભૂવૃક્ષ આદિનું જે પ્રમાણુ ખતાવ્યુ છે તે પ્રમાણે જ સમજવું, કહ્યું પણ છે કે- जा भणिओ जंबूए ’” ઈત્યાદિ.
'
એટલે કે જ'બૂક્ષતુ' જેવું વણન કર્યું' છે, એવુ' જ વણુન ધાતકીવૃક્ષ અને પદ્મવૃક્ષનુ' થવુ જોઈએ. જબુદ્વીપના ઉપર્યુક્ત પદાર્થીના વધુન પ્રમાણે જ ધાતકીખડાતિના ઉપયુક્ત પદાર્થોનું વર્ણન સમજવુ'. અહીં તે કથન કરતાં એટલેા જ તફાવત છે કે જમૂદ્રીપમાં જ શ્રૃવૃક્ષ છે અને દેવકુરુઓમાં શામલી વૃક્ષ છે. હા સૂ. ૫૩ રા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૩
Page #81
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રાધિકારસે જમ્મૂદ્રીપાન્તર્ગત પદાર્થોકા નિરૂપણ
ક્ષેત્રાધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર જ બુદ્વીપમાં આવેલા ખીજા પદાર્થોનું નિરૂપણ કરે છે—જ્ઞ પૂરીને પીવે મં વજ્રર્ ” ઈત્યાદિ
ટીકા –જ બુઢીપ નામના મધ્ય જ ખૂદ્વીપમાં મન્દર ૫ તની ચારે દિશાઓમાં આવેલા ભદ્રશાલ વનમાં શીતા અને શીતેાદા મહાનદીના તટ પર માઠ ક્રિષ્ડસ્તિકૂટ કહ્યા છે. આ ફૂટ પૂર્વાદિ ચારે દિશાઓમાં હાથીના જેવાં આકારથી વ્યાપેલા હૈાવાને કારણે તેમને દિર્ગાસ્તિકૂટ કહેવામાં આવ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે—(૧) પદ્મોત્તર, (૨) નીલવાન્, (૩) સુùસ્તી, (૪) અંજનાગિરિ, (૬) કુમુદ, (૬) પલાશક, (૭) અવત`સ, અને (૮) રાચનગિરિ,
આ જંબુદ્વીપ નામના મધ્ય જ બુદ્વીપની જગતી (વેદિકાની આધારભૂત પાળ-દીવાલ) આઠ ચેાજન ઊંચી છે, તથા તેના મધ્યભાગે આ ચાજનના વિષ્ણુભ ( પહેાળાઈ) વાળી છે. !! સૂ. ૫૪ ૫
પર્વતકે ઊપર રહે કૂટોંકા નિરૂપણ
હવે સૂત્રકાર કૂટોનું નિરૂપણ કરે છે—
(6
""
નવૃતિ ટીમે મંન્ન વચરસ ” ઇત્યાદિ—
ટીકા જ ખૂદ્રીપ નામના મધ્ય જમૂદ્રીપમાં આવેલા મન્દર પતની દક્ષિણદિશામાં જે મહાહિમવાન વધર પર્વત છે, તે વધર પર્વત પર આઠ ફૂટ કહ્યા છે. તેમના નામ નીચે પ્રમાણે છે—(૧) સિદ્ધ, (ર) મહાહિમવાન્, (૩) હિમવાન, (૪) રાતિ, (૫) હીકૂટ, (૬) હરિકાન્ત, (૭) હરિવ` અને વૈડૂય કૂટ. સિદ્ધકુટ નામનું જે ફૂટ છે તે સિદ્ધ દેવ વિશેષના આવાસથી યુક્ત છે. તે પૂર્વ દિશામાં આવેલું છે, ત્યારબાદ પશ્ચિમ આદિ દિશામાં મહાહિમવાન આદિ કૂટા અનુક્રમે આવેલા છે. મહાહિમવાન પર્વતના અધિષ્ઠાતા જે દેવ છે તે દેવના આવાસથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૪
Page #82
--------------------------------------------------------------------------
________________
યુક્ત મહાહિમાવાન કૂટ છે હૈમવત વર્ષના અધિષ્ઠાતા દેવના આવાસથી યુક્ત જે કૂટ છે તેનું નામ હિમવલૂટ છે. રેહિતા નામની નદીની અધિષ્ઠાત્રી દેવીના આવાસથી યુક્ત જે ફૂટ છે તેનું નામ રહિતકૂટ છે. હરિકાન્તા નામની નદીની જે દેવી છે તે દેવી વડે અધિછિત જે કૂટ છે તેનું નામ હરિકાન્ત ફૂટ છે. હરિવર્ષના નાયક દેવ વડે અધિષ્ઠિત જે ફૂટ છે તેનું નામ હરિવર્ષફૂટ છે. વૈર્ય નામના દેવ વડે અધિછિત જે કૂટ છે તેનું નામ વૈડૂર્યકૂટ છે. જે બૂઢીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રુકિમ નામને વર્ષધર પર્વત છે તે પર્વત પર આઠ ફૂટ કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) સિદ્ધ, (૨) રુકમી, (૩) રમ્ય, (૪) નરકાન્તા, (૫) બુદ્ધિ, (૬) રુકમકૂટ, (૭) હૈરણ્યરત અને (૮) મણિકાંચન. તે સિદ્ધાદિ ફૂટ સિદ્ધાદિ નામના દેવે વડે અધિષ્ઠિત છે ટને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર બૂઢીપના પ્રકાર (કોટ) રૂપ અને ચક દ્વીપવર્તી જે વલયાકાર રુચક પર્વત છે તે પર્વતની ચારે દિશાઓમાં આવેલાં ફૂટનું તથા તે કૂટેમાં રહેતી દિકુમારીઓનું આઠ સ્થાન રૂપે નિરૂપણ કરે છે–“વલૂમ સ્થઈત્યાદિ–
જબૂદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે ચકવર પર્વત છે તે પર્વત પર આઠ રુચક ફૂટ કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) રિષ્ટ, (૨) તપનીય, (૩) કાંચન, (૪) રજત, (૫) દિશાસૌવસ્તિક, (૬) પ્રલમ્બ, (૭) અંજન અને (૮) અંજન પુલક. આ આઠ ચકકૂટમાં મહદ્ધિક (વિશિષ્ટ ભવન અને પરિવાર આદિરૂપ ઋદ્ધિવાળી), મહાવૃતિવાળી (શરીરાભરણ આદિની પ્રભાથી દેદીપ્યમાન) મહાબલસંપન્ન (વિશેષ બલથી યુક્ત) મહા યશસંપન્ન (વિશિષ્ટ કીર્તિસંપન્ન) મહા સૌમ્ય સંપન્ન (વિશિષ્ટ સુખસંપન્ન) અને મહાનુભાગ સંપન્ન (અતિશય પ્રભાવવાળી). એક પપમની સ્થિતિવાળી આઠ મહત્તરિકા દિકકુમારીએ (પ્રધાનતમ દિકુમારીએ) રહે છે. તેમનાં નામ નીચે પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬૫
Page #83
--------------------------------------------------------------------------
________________
છે—(૧) નન્દોત્તરા, (૨) નન્દા, (૩) આનન્દા, નન્તિવના. (૫) વિજયા, (૬) વૈજયન્તી, (૭) જયન્તી (૮) અપરાજિતા.
નદાત્તરા નામની કૂિકુમારી ટિટ્યૂટ પર રહે છે, નન્દા તપનીય ફૂટ પર રહે છે, આનંદા કાંચન ફૂટ પર રહે છે, નન્દિવહૂના રજતકૂટ પર રહે છે, વિજ્યા દશાસઔવાસ્તિક ફૂટ પર રહે છે. વૈજયન્તી પ્રલમ્ભકૂટ પર રહે છે, જયન્તી અંજનફૂટ પર રહે છે અને અપરાજિતા અજનપુલકફૂટ પર રહે છે. આનન્દોત્તરા આદિ દિકુમારીએ ભગવાન અદ્વૈતના જન્મકાળે હાથેામાં દર્પણુ લઇને ગીત ગાય છે અને ભગવાનની પયુ પાસના કરવા લાગી છે. 1ા તથા જબુદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે રુચકવર પર્વત છે તે પર્યંત પર આઠ રુચ કૂટ કહ્યા છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) કનક, (૨) કાંચન, (૩) પદ્મ, (૪) નલિન, (૫) શશી, (૬) દિવાકર, (૭) વૈશ્રમણ, અને (૮) વૈ. આ કનકાદિ આઠે ફ્રૂટો પર મહર્ષિંકથી લઈને મહાપ્રભાવસ‘પન્ન પન્તના પૂર્વક્તિ વિશેષજ્ઞેથી યુક્ત અને એક પલ્યાપમની સ્થિતિવાળી આઠ મહત્તરિકા (પ્રધાનતમ) દિકુમારીએ નિવાસ કરે છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે—(૧) સમાહારા, (૨) સુપ્રદત્તા, (૩) સુમમુદ્રા, (૪) યશેાધરા, (૫) લક્ષ્મીવતી, (૬) શૈષવતી, (૭) ચિત્રગુપ્તા, અને (૮) વસુ. ન્યુરા. કનકફૂટ પર સમાહારા દિકુમારી, કાંચનકૂટ પર સુપ્રદત્તા, દિકુમારી, પદ્મકૂટ પર સુપ્રબુદ્ધા દિકુમારી, નલિનકૂટ પર યશેષરા દિકુમારી, શશીકૂટ પર લક્ષ્મીવતી દિકુમારી, દિવાકરકૂટ પર શેષવતી દિકુમારી, વૈશ્રમણકૂટ પર ચિત્રાગુપ્તા દિકુમારી અને વૈફૂટ પર વસુન્ધરા કુમારી નિવાસ કરે છે. આ સમાહારા અહિં આઠે કુમારીએ ભગવાન અર્જુન્તના જન્મ મહોત્સવમાં ભૃગારા હાથમાં લઇને ગીતા ગાય છે અને ભગવાનની પર્યું`પાસના કરે છે. જા તથા જમૂદ્રીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં જે રુચકર પર્વત છે તે
k
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬ ૬
Page #84
--------------------------------------------------------------------------
________________
પર્વત પર આઠ રુચકફૂટ કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે કે-(૧) સ્વસ્તિક, (૨) અમેહ, (૩) હિમવાન્, (૪) મન્દર, (૫) રુચક, (૬) રુચાત્તમ, (૭) ચન્દ્ર, અને (૮) સુદન. તે આઠે છૂટા પર મહદ્ધિક આદિ પૂર્વોક્ત વિશેષણેાવાળી અને એક પત્યેાપમની સ્થિતિવાળી આઠ દિકુમારીએ વસે છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) ઇલાદેવી, (૨) સુરાદેવી, (૩) પૃથિવી. (૪) પદ્માવતી, (૬) એકનાસા, (૬) નવમિકા, (૭) સીતા અને ભદ્રા. ઇલાદેવી સ્વસ્તિકૂટ પર, સુરાદેવી અમેહકૂટ પર, પૃથિવીદેવી હિમવત્ ફૂટ પર, પદ્માદેવી મન્દરકૂટ પર, એકનાસાદેવી રુચકફૂટ પર, નમિકાદેવી રુચકોત્તમકૂટ પર, સીતાદેવી ચન્દ્ર પર અને ભદ્રાદેવી સુદનકૂટ પર નિવાસ કરે છે. આ ઇલા આદિ આઠે દિક્ કુમારિકાઓ અર્હત ભગવાનના જન્મમહાત્સવના સમયે હાથમાં તાલવૃન્ત (વી'જણા ) લઈ ને ગીતેા ગાય છે અને ભગવાનની પતુ પાસના કરે છે. પા તથા જ બુદ્વીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રુચકવર પર્વત છે, તે પવ ત પર આઠ ફૂટ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) રત્ન (૨) રત્નેશ્ચય, (૩) સ॰રત્ન, (૪) ત્ત્તસંચય, (૫) વિજય, (૬) વૈજયન્ત, (૭) જયન્ત અને (૮) અપરાજિતા. આઠ રત્નાદિક કૂટો પર મદ્ધિક આદિ પૂર્વોક્ત વિશેષણાવાળી અને એક પયે પમની સ્થિતિવાળી આઠ મહત્તરિકા દિકુમારીએ વસે છે. તેમનાં નામ આ પ્રમાણે છે.~~~
(૧) અલમ્બુષા-આ દેવીનુ નિવાસસ્થાન રત્નકૂટ છે. (૨) મિતકેશી–2 મા દેવી રત્નાશ્ર્ચયકૂટ પર વસે છે. (૩) પુંડરીકણી-કુમારી સર્રરત્નકૂટ ૫૨ વસે છે. (૪) વારુણી-મા દેવી રત્નસંચય ફ્રૂટ પર વસે છે. (૫) આશાઆ દેવી વિજયકૂટ પર વસે છે. (૬) સગા—આ દેવી વૈજયન્તકૂટ પર વસે છે. (૭) શ્રી:- દેવી જય.તકૂટ પર વસે છે અને (૮) હ્રીદેવી-આ દેવીએ અપરાજિતાકૂટ પર વસે છે. મા અલશ્રુષા આદિ આઠે દેવીએ ભગવાન અહતના જન્મમહોત્સવના સમયે હાથમાં ચામરા લઈને ગીતેા ગાય છે અને ભગવાનની સેવા કરે છે. દા
દિકુમારીઓના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર ઉલાકમાં તથા અધેલાકમાં રહેતી દિકુમારીઓનું આઠ સ્થાન રૂપે નિરૂપણુ કરે છે“ ગટ્ટુ ગરેજોવસ્થવાનો ’ ઈત્યાદિ
*
ટીકા-અધાલાકમાં આદિ કુમારીએ વસે છે તેમનાં નામે નીચેપ્રમાણે છે—
(૧) ભાગકરા, અને (૨) ભાગવતી—આ એ દેવીએ સૌમનસ પર્વત પર રહે છે. (૩) સુભાગા અને (૪) ભાગમાલિની-આ બે દેવીએ ગન્ધમાદન પત પર રહે છે, (૫) સુવત્સા અને (૬) વસુમિત્રા-આ બે દેવીએ વિદ્યુત્પ્રભુ પર્યંત પર રહે છે. (૭) વારિષેણા અને (૮) ખલાડકા-આ બે દેવીએ માલ્ય પર્વ ત પર રહે છે. કહ્યું પણ છે કે—“ સોમળસાંયમાયળ ” ઈત્યાક્રિ——
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
५७
Page #85
--------------------------------------------------------------------------
________________
આ ભેગંકરા આદિ આઠે દિકકુમારીએ ભગવાન અહંતના જન્મભવનમાં સંવત્તક પવન આદિ કરે છે, તેમ સમજવું. મહા
ઉદવેલકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓનાં નામ નીચે પ્રમાણે કહ્યા છે –(૧) મેથંકરા, (૨) મેઘવતી, (૩) સુમેઘા, (૪) મેઘમાલિની, (૫) તેયધરા, (૬) વિચિત્રા, (૭) પુષ્પમાલા અને (૮) અનિન્દિતા આ આઠે દેવીએ નન્દનકુટ પર નિવાસ કરે છે. કહ્યું પણ છે કે –
ળવવા ઈત્યાદિ
આ આઠે દિકકુમારીઓ અથવÉલ આદિ કરે છે. આ બધી દિકકુમારિ. કાઓ ભવનપતિ નિકાયની દેવીઓ છે. સૂ. પપ છે
દેવકલ્પ ઔર દેવેન્દ્રોકે વિમાનકા નિરૂપણ
આગલા સૂત્રમાં સૂત્રકારે દિકકુમારિકાઓનું નિરૂપણ કર્યું. દિફકુમારીએને પણ દેવજાતિમાં જ ગણાવી શકાય છે. તેથી હવે સૂત્રકાર દેવના કનું દેવેન્દ્રોનું અને દેવેન્દ્ર વિમાનનું આઠ સ્થાન રૂપે કથન કરે છે–
“અ cq fસરિયમિરોવવઝTT gymત્તા” ઈત્યાદિ–
ટીકાર્ય–જે કપમાં તિય ચે અને મનુષ્ય દેવ રૂપે ઉત્પન્ન થાય છે, એવાં કલ્પ આઠ કહ્યાં છે. તેમના નામ નીચે પ્રમાણે છે-સૌધર્મ ક૯૫થી લઈને સહસ્ત્રાર કલ્પ પર્યક્તના આઠ કપ અહી ગ્રહણ કરવા જોઈએ. તે આઠ કપના આઠ ઈન્દ્રો કહ્યા છે તેમનાં નામ-શકથી લઈને સહસાર પર્યન્તના આઠ ઈન્દ્રોને નામે અહિયાં ગ્રહણ કરવા જોઈએ. તે આઠ કલપના આઠ ઈદ્રોના આઠ પારિવાનિક વિમાન છે તે વિમાનના નામ નીચે પ્રમાણે છે–
(૧) પાલક,(૨) પુપક, (૩)સૌમનસ, (૪) શ્રીવત્સ, (૫)ન-દાવ7 (૬) કામરસ, (૭) પ્રીતિમન અને (૮) વિમલ, આ સૂત્રમાં પહેલા “પર્યન્ત’ પદ દ્વારા નીચેનાં કલ્પના નામ ગ્રહણ કરાયા છે–એશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક અને મહાશુક. આ કોના ઈન્દ્રોનાં નામ પણ કલ્પોનાં નામ જેવાં જ છે. સૌધર્મ કલ્પના ઈન્દ્રનું નામ “શક” છે.
આ આઠ કમાં જે તિય – મિશોપપન્નકતા કહેવામાં આવી છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા દેવના પૂર્વભવની અપેક્ષાએ કહેવામાં આવી છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા દેવના પૂર્વભવની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એટલે કે તિર્યંચ અને મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને જીવે ઉત્પન્ન થતા હોય છે. જે વિમાનમાં બેસીને ઇન્દ્ર અહંત ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને દર્શન કરીને પાછાં ફરે છે, તે વિમાનનું નામ પાણ્યિાનિક વિમાન છે. આ વિમાનની રચના આભિયોગિકે (નેકર જાતિના દેવે) કરે છે. ભગવાન અહ”. તના પાંચ કલાકમાં જવા માટે ઇન્દ્ર આ વિમાનને ઉપયોગ કરે છે. એવાં પારિયાનિક વિમાને આઠ કહ્યાં છે. જે સૂ. ૫૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬૮
Page #86
--------------------------------------------------------------------------
________________
તપોવિશેષકા નિરૂપણ
જીવ તપસ્યાના પ્રભાવથી દેવ પર્યાયની પ્રાપ્તિ કરે છે. તેથી હવે સૂત્રકાર તે વિશેષનું કથન કરે છે–“અટૂમિકા મિલુપ”િ ઇત્યાદિ–
ટીકાર્ય–આઠ અણકે દ્વારા આરાધના કરવા યોગ્ય ભિક્ષુપ્રતિમા ૬૪ તદિનની ૨૮૮ ભિક્ષાઓ વડે સૂત્ર અનુસાર આરાધિત થાય છે–
આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સાધુઓના અભિગ્રહ વિશેષને જ અહી ભિક્ષુપ્રતિમા રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરનાર સાધુ પહેલા અષ્ટક (આઠ દિન)માં પહેલા દિવસથી લઈને આઠમા દિવસ સુધી એક એક દક્તિ આહારની અને એક એક દત્તિ પાણીની વધારતાં વધારતાં આઠમે દિવસે આઠ દત્તિ આહારની અને આઠ દક્તિ પાણીની ગ્રહણ કરે છે. એટલે કે પ્રથમ અષ્ટકના પહેલા દિવસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની, બીજે દિવસે બે દક્તિ આહારની અને બે દક્તિ પાણીની ત્રીજે દિવસે ત્રણ દક્તિ આહ ની અને ત્રણ દક્તિ પાણીની, થે દિવસે ચાર દાંત આહારની અને ચાર દક્તિ પાણીની, પાંચમે દિવસે પાંચ દત્તિ આહારની અને પાંચ દક્તિ પાણીની છઠે દિવસે છત્તિ આહારની અને છે દત્તિ પાણીની, સાતમે દિવસે સાત દત્તિ આહારની અને સાત દત્તિ પાણીની, અને આઠમે દિવસે આઠ દત્તિ આહારની અને આઠ દત્તિ પાણીની ગ્રહણ કરે છે. આ રીતે પહેલા અષ્ટકમાં બધી મળીને આહારની ૩૬ દત્તિઓ અને પાણીની પણ ૩૬ દત્તિઓ થાય છે. આ રીતે આઠે અષ્ટકમાં આહારની કુલ ૩૬ ૪ ૮ = ૨૮૮ દત્તિઓ અને પાણીની પણ ૨૮૮ દત્તિઓ થાય છે. આ રીતે આહાર અને પાણીની કુલ દત્તિઓ ૨૮૮ + ૨૮૮ = ૫૭૬ થાય છે. અહીં સૂત્રમાં એવું જે કહેવામાં આવ્યું છે કે ૨૮૮ ભિક્ષાઓ વડે આ પ્રતિમાની આરાધના થાય છે, તે માત્ર દત્તીઓને અનુલક્ષીને જ કહેવામાં આવ્યું છે–પાણીની દક્તિઓને અહીં ગણતરીમાં લેવામાં આવી નથી, કારણ કે અહીં પાણુની દત્તિઓની વિવક્ષા કરવામાં આવી નથી.
અથવા પ્રથમ અષ્ટકમાં (આઠ દિવસમાં) દરરોજ એક એક દત્તિ આહા. રની અને એક એક દત્તિ પાણીની, બીજા અષ્ટકમાં પ્રતિદિન બબે દત્તિ આહારની અને બન્ને દક્તિ પાણીની, ત્રીજા અષ્ટકમાં પ્રતિદિન ત્રણત્રણ દત્તિ આહારની અને ત્રણ ત્રણ દક્તિ પાણીની ચોથા અષ્ટકમાં પ્રતિદિન ચાર ચાર દક્તિ આહારની અને ચાર ચાર દતિ પાની, પાંચમાં અષ્ટકમાં પ્રતિ દિન પાંચ પાંચ દક્તિ આહારની અને પાંચ પાંચ દક્તિ પાણીની, છઠા અષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬૯
Page #87
--------------------------------------------------------------------------
________________
કુમાં પતિદિન છ-છંદત્તિ આહારની અને છ-છ વ્રુત્તિ પાણીની, સાતમાં અષ્ટકમાં પ્રતિદિન સાત સાત વ્રુત્તિ આહારની અને સાત સાત દૃત્તિ પાણીની અને આઠમાં અષ્ટકમાં પ્રતિદિન આઠેઆઠે વ્રુત્તિ આહારની અને આઠ આઠ દૃત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રમાણે પહેલા અષ્ટકની કુલ૮, બીજા અષ્ટકની કુલ ૧૬, ત્રીજા અષ્ટકનીકુલર૪, ચેથા અષ્ટકની કુલ ૩૨, પાંચમાં અષ્ટકની કુલ ૪૦, છઠ્ઠા અષ્ટકની કુલ ૪૮,સાતમા અષ્ટકની કુલ ૫૬ અને આઠમાં અષ્ટકની કુલ ૬૪ દૃત્તિઓ થાય છે. આ રીતે આઠે અષ્ટકની મળીને આહારની કુલ ૨૮૮ દત્તિએ થાય છે. આ પ્રકારના કથનમાં પણ પાણીની ૨૮૮ ઇત્તિાની વિવક્ષા થઈ નથી એમ સમજવું, 1 સૂ. ૫૭ ||
સંસારસમાપન્નક જીવોંકા નિરૂપણ
તપનું અનુષ્ઠાન જીવેા દ્વારા જ થાય છે. પૂસૂત્ર સાથે આ પ્રકારના સબંધને લઈને હવે સૂત્રકાર સમસ્ત જીવેાનું આ સ્થાન રૂપે કથન કરે છેઅતૃવિા સંસ્કારસમાયન્નાલીયા વત્તા '' ઇત્યાદિ—
66
સૂત્રા-સંસાર સમાપન્નક જીવેના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે–(૧) પ્રથમ સમય નૈરયિક, (૨) અપ્રથમ સમય નૈયિક, (૩) પ્રથમ સમય તિય ચૈાનિક, (૪) અપ્રથમ સમય તિયČગ્યેાનિક, (૫) પ્રથમ સમય મનુષ્ય (૬) અપ્રથમ સમય મનુષ્ય, (૭) પ્રથમ સમય દેવ, અને (૮) અપ્રથમ સમય દેવ. સમસ્ત જીવેાના આ પ્રમાણે પણ આઠ પ્રકાર પડે છે—(૧) નૈયિક, (ર) તિર્યંચ, (૩) તિય` ચિણી, (૪) મનુષ્ય, (૫) માનુષી (ઔ), (૬) દેવા, (૭) દેવીએ અને (૮) સિદ્ધો,
સમસ્ત જીવેાના નીચે પ્રમાણે આઠ પ્રકાર પણ પડે છે—(૧) આભિનિતધિકજ્ઞાની (ર) શ્રુતજ્ઞાની અને અધિજ્ઞાની, (૪) મનઃપ યજ્ઞાની, (૫) કેવળજ્ઞાની, (૬) મત્યજ્ઞાની, (૭) શ્રુતાજ્ઞાની, અને (૮) વિભ’ગજ્ઞાની,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७०
Page #88
--------------------------------------------------------------------------
________________
ટીકાથ—હવે પ્રથમ સમય નૈરયિક આદિને ભાવાથ સમજાવવામાં આવે છે જે જીવ નારયિક અવસ્થાના પ્રથમ સમયમાં વમાન હાય છે તેને પ્રથમ સમય નરયિક કહે છે. તે સિવાયના જે નારકા હાય છે તેમને અપ્રથમ સમય નેરયિક કહે છે. એજ પ્રમાણે પ્રથમ સમય તિય ચૈાનિક, અપ્રથમ સમય તિય ઐાનિક આદિ જીવા વિષે પણ સમજવું,
ખીજી રીતે સમસ્ત જીવેાના જે આઠ ભેદો કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
નૈરિયકામાં નરજાતિ અને નારી જાતિ રૂપ ભેદો હાતા નથી. ખધાં નૈરિયકા નપુસકલિ’ગના (નાન્યતર જાતિના) જ હાય છે. તિય ચામાં નરજાતિ અને નારીજાતિ રૂપ એ ભૈદા હૈાય છે. મનુષ્યેામાં પણ નરજાતિ અને નારીજાતિ રૂપ એ ભેદો હોય છે. એજ પ્રમાણે દેવામાં પણ નર અને નારીજાતિ રૂપ ભેદો (દૈવે અને દેવીઓ) હાય છે, સિદ્ધ જીવામાં નરજાતિ અને નારી રૂપ ભેદો હાતા નથી, તે કારણે તેમના એક જ ભેદ કહ્યો છે. આ રીતે સમસ્ત જીવાના કુલ આઠ ભેદ પડે છે.
પૂર્વોક્ત રૂપે આભિનિબાધિક જ્ઞાની (મતિજ્ઞાની) આદિના ભેદથી પણ જીવાના આઠ પ્રકાર પડે છે. ! સૂ. પર ॥
આઠ પ્રકારકે સંયમોંકે સ્વરૂપકા નિરૂપણ
આગલા સૂત્રમાં જ્ઞાની જીવાની વાત કરવામાં આવી. જ્ઞાની જીવે સયમ યુક્ત પશુ હાય છે, તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનક રૂપે સંયમનુ નિરૂપણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭૧
Page #89
--------------------------------------------------------------------------
________________
“દવિ સંમે ઇત્તે” ઈત્યાદિ– ટીકાથ–સંયમના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે—(1) પ્રથમ સમય સૂક્ષમ સમ્પરાય સરાગ સંયમ, (૨) અપ્રથમ સમય સૂક્ષમ સમ્પરાય સરાગ સંયમ, (૩) પ્રથમ સમય બાદર સંપરાસરાગ સંયમ,(૪)અપ્રથમ સમય બાદર સંપરાય સરાગસંયમ, (૫)પ્રથમ સમય ઉપશાન કષાય વીતરાગ સંયમ (૬)અપ્રથમ સમય ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ, (૭) પ્રથમ સમય ક્ષીણ કષાય વીતરાગ સંયમ અને (૮) અપ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ.
સંયમ એટલે ચારિત્ર. તેના મુખ્ય બે ભેદ છે-(૧) સરાગ સંયમ અને (૨) વીતરોગ સંયમ. તેમને જે સરાગ સંયમ છે તેના બે ભેદ પડે છે-(૧) સૂક્ષ્મ સાંપરાય અને (૨) બાદર સાંપરાય. આ બંને પ્રકારના સંયમના પ્રથમ સમય અને અપ્રથમ સમયના ભેદથી બન્ને પ્રકાર કહ્યા છે. આ રીતે સરાગ સંયમના ચાર પ્રકાર થઈ જાય છે. વીતરાગ સંયમના પણ ઉપશાન્ત કષાય અને ક્ષીણકષાય નામના બે ભેદ પડે છે. આ બંને પ્રકારના સંયમના પણ પ્રથમ સમય અને આ પ્રથમ સમયના ભેદથી બન્ને પ્રકાર પડે છે. આ રીતે વીતરાગ સંયમને પણ ચાર પ્રકાર થઈ જાય છે. આ પ્રકારે બનેના ચાર ચાર પ્રકારે મળીને સંયમના કુલ આઠ પ્રકારે પડે છે. હવે આ દરેક પ્રકારના સંયમને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે.
પ્રથમ સમય સક્ષમ સં૫રાય સરાગ સંયમ–જે સંયમ રાગથી યુક્ત હેય છે, જેની પ્રાપ્તિમાં એક સમય થતું હોય છે અને જેમાં સંજવલન
ભરૂપ કષાય વેદ્યમાન થઈ રહ્યો હોય છે, એવા આ ત્રણ વિશેષણવાળા સંયમને પ્રથમ સમયસૂક્ષ્મ સંપાય કહે છે. બીજે ભેદ પણ ઉપર્યુક્ત લક્ષણવાળો જ છે, પરન્તુ અહીં પ્રથમ સમયને બદલે અપ્રથમ સમય કહે જોઈએ. આ બનને ભેદ પણ શ્રેદ્રયની અપેક્ષાએ બબ્બે ભેદથી યુક્ત છે, અને તે કારણે તે બનેના ચાર ભેદ પડે છે, પરંતુ અહીં તે ભેદોનું વર્ણન કરવામાં આવ્યું નથી. અહીં તે ભેદે જ પ્રકટ કરવામાં આવ્યા છે. રા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭ ૨
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ખાદર સપરાય સંયમ—જે સયમમાં સજ્વલન ક્રુષાય આદિ સ્થૂલ હાય છે અને જેની પ્રાપ્તિમાં પ્રથમ સમય હોય એવા જે સયમ છે તેનું નામ પ્રથમ સમય ખાદર સપરાય સયમ છે, તથા ચેાથેા ભેદ અપ્રથમ સમય માદર સ'પરાય સયમ છે. આ બન્ને સયમના પણ શ્રેણીયની અપેક્ષાએ ભેદાની વિવક્ષા થઈ નથી, તેથી અહીં ઉપર્યુક્ત એ ભેદો જ પ્રકટ કરવામાં આવ્યા છે.
તથા-ઉપશાન્ત કષાય અને ક્ષીણુ કષાય રૂપ શ્રેણીયની અપેક્ષાએ વીત. રાગ સયમ પણ એ પ્રકારના કહ્યો છે. આ બન્ને પ્રકારના સયમના પણ પ્રથમ સમય અને અપ્રથમ સમય નામના બબ્બે ભેટી પડે છે. આ રીતે વીતરાગ સયમના કુલ ચાર ભેદ પડે છે. એજ વાત સૂત્રકારે •‘ પ્રથમસમયોપશાન્તરુપાયવોતાપણું વમ:' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી
છે.
કા સ્ પર વા
આઠ પ્રકારકી પૃથિવીકે સ્વરૂપકા નિરૂપણ
સયમી જીવે। પૃથ્વીની ઉપર હાય છે. તેથી હવે સૂત્રકાર આઠ ભેદ રૂપે પૃથ્વીનું કથન કરે છે— ગટ્ટુ પુઢવીનો બત્તાશો ” ઈત્યાદિ સૂત્રાથ–પૃથ્વી આઠ કહી છે.રત્નપ્રભાથી લઈને અધઃસપ્તમી પન્તની સાત પૃથ્વીએ અને આઠમી ઈષપ્રાગ્ભારા પૃથ્વી આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. સૂ. પા આગલા સૂત્રમાં જે ઈષપ્રાગ્ભારા પૃથ્વી નામનેા પ્રકાર કહ્યો તેનું પ્રમાણ તથા તેના નામેાને હવે સૂત્રકાર પ્રકટ કરે છે—
66
‘કૃમિમરાણ પુરીમ્ ' ઇત્યાદિ
ટીકા-ઈશ્વપ્રાભારા પૃથ્વીના બહુ મથદેશભાગમાં આઠ ચેાજન પ્રમાણુનુ ક્ષેત્ર કહ્યું છે તે આઠ યેાજનનુ` સ્થૂલ છે. ઇષપ્રાક્ભારા પૃથ્વીના આઠ નામેા નીચે પ્રમાણે છે (૧) ઈષતુ, (ર) ઇષત્પ્રાગ્ભારા, (૩) તનુ, (૪) તનુતનુ, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધાલય, (૭) મુક્તિ, અને (૮) મુક્તાલય,
રત્નપ્રભા પૃથ્વી કરતાં નાની હાવાને કારણે તેનું નામ ઇષત્ પડયુ છે. રત્નપ્રભા આદિ પૃથ્વી કરતાં ઊંચાઈ આદિ રૂપ પ્રાગ્માર (પ્રમાણ )ની અપે ક્ષાએ તે લધુ હોવાને કારણે તેનું ખીજું નામ ઇષત્ઝ ભારા છે. પ્રતલ (પાતળી) હાવાને કારણે તેનું ત્રીજું નામ તનુ છે. ઘણી જ પ્રતલ હેાવાને કારણે તેનું ચેાથું નામ તનુતનુ છે. ત્યાં જનાર જીવ સિદ્ધ થઇ જાય છે તેથી તેનું નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭૩
Page #91
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિ પડયું છે. તે સિદ્ધાલયની પાસે છે અથવા ત્યાં સિદ્ધ જીવોના નિવાસ સ્થાન રૂપ સિદ્ધશિલા આવેલી છે તેથી તેનું છઠું નામ સિદ્ધાલય છે. સકલ કર્મોથી રહિત થયેલા મક્ત જીવે ત્યાં રહે છે તેથી તેનું નામ મૂર્તિ છે. તે મુક્ત જીવોનાં નિવાસ સ્થાનની પાસે હોવાથી તેનું નામ મુક્તાલય છે. આ સત્રમાં જ્યાં જ્યાં “ કુતિ” શબ્દનો પ્રયોગ થયો છે તે સ્વરૂપના નિર્દેશને માટે થયે છે અને “a” પદને પ્રાય વિકલ્પાથે થયેલ છે. સૂ. ૬૧
શુભાનુષ્ઠાન શ્રવણસે આઠ સ્થાનકે સ્વરૂપકા નિરૂપણ
જે જીવ પ્રમાદને ત્યાગ કરીને શુભ અનુષ્ઠાનમાં રત રહે છે, એ જીવ જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી હવે સૂત્રકાર શુભ અનુષ્ઠાનનું આઠ સ્થાન રૂપે કથન કરે છે-“મહિં કાળfë સાઁ વંચિદ” ઈત્યાદિ– ટીકાર્થ–સાધુઓએ નીચેની આઠ વસ્તુઓનો સારી રીતે યોગ કરવો જોઈએ એટલે કે જે તેમની પ્રાપ્તિ ન થઈ હોય તે તેમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે જોઈએ, અને જે તેની પ્રાપ્તિ થઈ જાય તે તેમને નાશ ન થાય તે માટે પ્રયત્ન કરી જોઈએ. શકિત ન રહે તે પણ તેમની રક્ષા માટે ખૂબ જ ઉત્સાહ રાખવું જોઈએ તથા આ આઠ સ્થાનમાં-અ ઠ બાબતમાં બિલકુલ પ્રમાદ કરવું જોઈએ નહીં. તે આઠ સ્થાને નીચે પ્રમાણે છે–
(૧) જે મૃતભેદનું કદી પણ શ્રવણ કર્યું નથી. તે શ્રત ભેદનું સારી રીતે શ્રવણ કરવાને પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૨) જે મૃતભેદેનું સારી રીતે શ્રવણ થઈ ચૂકયું હોય, તેમની વિસ્મૃતિ ન થાય-મનમાં દૃઢતાથી તેમની સ્થાપના થઈ જાય, તેમની અપિટ્યુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ધારણું ટકી રહે તે માટે સાધુજને એ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૩) પ્રાણાતિપાત આદિરૂપ પાપકર્મોને સંયમ દ્વારા વિનાશ થતા રહે તે માટે તેમણે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૪) પૂર્વોપાર્જિત કર્મોની તપસ્યા દ્વારા નિર્જરા થતી રહે-આત્માની ઉપર લાગેલ કમલ રૂપ કાદવ દૂર થતું રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७४
Page #92
--------------------------------------------------------------------------
________________
(૫) જેઓ હજી સુધી શિષ્યમંડળમાં સામેલ થયા ન હોય તેમને તેમાં લાવવા પ્રયત્ન કરે જઈએ.
(૬) જ્ઞાનાદિ રૂપ પાંચ પ્રકારના આચા, તથા ભિક્ષાચર્યાના નિયમો પ્રતિલેખના આદિનું શિષ્યજનેને–ખાસ કરીને નવદીક્ષિત શિષ્યોને ગ્રહણ કરાવવું જોઈએ. તેમને આ બધાં નિયમોની શિક્ષા આપવાને તેમણે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૭) સંઘમાં જે ગ્લાન (વ્યાધિ યુક્ત) સાધુઓ હેય તેમનું બિલકુલ ખેદ વિના વૈયાવૃત્ય કરવાને તેમણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૮) સાધર્મિક સાધુઓમાં જ્યારે કલહ ઉત્પન્ન થાય ત્યારે રાગદ્વેષથી રહિત થઈને-અથવા આહારાદિ અભિલાષાથી શિષ્ય સમુદાય અ દિની ઈચ્છાથી રહિત થઈને, કોઈ પણ વ્યક્તિ તરફ પક્ષપાત કર્યા વિના-મધ્યસ્થ ભાવયુક્ત બનીને “આ મારા સાધર્મિક સાધુઓ કલહ રહિત તથા કલહ જન્ય ક્રિોધાદિ મને વિકારોથી કેવી રીતે રહિત બને,” એવા શુભ વિચારથી પ્રેરાઈને કલહના શમનને માટે પ્રયત્ન કરવા જોઈએ.
સાધુજનેએ આ આઠ બાબતમાં બિલકુલ પ્રમાદ સેવે જોઈએ નહીં. દરા
મહાશુક સહસ્ત્રાર વિમાન કે ઉચ્ચત્વકા નિરૂપણ
ઉપર્યુક્ત આઠ સ્થાનની અપેક્ષાએ જે જે પ્રમાદ રહિત બનીને પ્રયત્ન શીલ રહે છે, તેઓ દેવલોકમાં પણ ગમન કરે છે તેથી હવે સૂત્રકાર દેવક વિશેષમાં આઠ સથાનરૂપે કથન કરે છે.
મહાસુઝહરનાર, દુ” ઈત્યાદિ–
મહાશુક્ર અને સહસ્ત્રારકનાં વિમાનની ઊંચાઈ ૮૦૦ જનની કહી છે. સૂ૬૩ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭૫
Page #93
--------------------------------------------------------------------------
________________
આગલા સૂત્રમાં દેવલેકના વિમાનની વાત કરી કેટલાક વાદી એવા જ્ઞાની હોય છે કે દેવલેકના વિમાનમાં રહેતા દેવે પણ તેમને પરાજિત કરી શકતા નથી. તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનરૂપે એવાં વાદીઓનું નિરૂપણ કરે છે
“અહો i ગરિ ગેનિસ” ઈત્યાદિ – ટીકાથે–અર્વત અરિષ્ટનેમીની ઉત્કૃષ્ટ વાદિસંપત્તિ ૮૦૦ ની હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે અહંત અરિષ્ટનેમિના ૮૦૦ શિષ્યો એટલા બધાં જ્ઞાની અને વાદવિવાદમાં નિપુણ હતા કે દેવે અને મનુષ્યની પરિષદમાંથી કોઈ પણ દેવ કે મનુષ્ય તેમને વાદમાં પરાજિત કરી શકવાને સમર્થ ન હતા સૂ ૬૪
આઠ પ્રકારને સામાયિક ઔર કેવલી સમુઘાતકા નિરૂપણ
ભગવાન અહંત અરિષ્ટનેમિના આ શિષ્યસમુદાયમાં કઈ કઈ એવાં શિષ્ય પણ હતાં કે જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોની સ્થિતિને આયુકર્મની સ્થિતિની બરાબર કરવા માટે કેવલિસમુદુઘાત કર્યો હતો. તેથી હવે સૂત્રકાર એજ કેવલિસ મુદ્દઘાતનું આઠ સ્થાન રૂપે નિરૂપણ કરે છે – મરૂ ઝિલવા પum” ઈત્યાદિ–
ટીકાઈ_જેમને અતિમહત્ત બાદ પરમપદની પ્રાપ્તિ થવાની છે. એવા કેવળજ્ઞાનીને કેવલી કહે છે. તે કેવલીને જે સમુદુઘાત છે તેને કેવલિયમદુઘાત કહે છે. કમની નિર્જરા માટેના વ્યાપાર વિશેષ રૂપ આ સમુદુઘાત હોય છે. તે કેવલિ. સમુદુઘ ત આઠ સમયની સ્થિતિવાળો કહ્યો છે. કેવલિસમુદ્રઘાતના પ્રથમ સમયમાં કેવલી આત્મપ્રદેશને દંડરૂપ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–
સમુદ્રઘાત કિયામાં પ્રવૃત થયેલા કેવલી અન્તર્મુહૂર્ત પ્રમાણ આવઈકરણ કરે છે. ઉદીરણાલિકામાં કર્મનો પ્રક્ષેપ કરવાના વ્યાપાર રૂપ આ આવાજીકરણ હોય છે ત્યાર બાદ તેઓ સમુદ્ધાત કરે છે. પ્રથમ સમયમાં કેવલી જીવ પ્રદેશ સંઘાતને જ્ઞાનાગ વડે દંડના જે કરે છે. તે દંડ પોતાના શરીર જે પહેલો હોય છે અને ઉપરથી નીચે સુધી ( શિરથી પગ સુધી) લાંબે હોય છે. અને બન્ને તરફથી લોકાન્તગામી હોય છે. બીજા સમયમાં તેઓ એજ દંડને પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાવીને લેકાન્તગામી કમાડના જ કરે છે. ત્રીજા સમયમાં તેઓ એજ કમાડને દક્ષિણ અને ઉત્તર દિશામાં ફેલાવીને લોકાતગામી મળ્યાન (વલેણ)ના જે કરે છે. આ મળ્યાન દંડ કરવાના સમયમાં જ લેક ઘણે ખરે અંશે તે પરિત થઈ જાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭૬
Page #94
--------------------------------------------------------------------------
________________
ચેાથા સમયમાં તે લેકને પૂર્ણ રૂપે ભરી દે છે. આ રીતે આત્મપ્રદેશે દ્વારા સમગ્ર લેાક સપૂર્ણ રૂપે ભરાઈ જાય છે.
પાંચમાં સમયમાં તેઓ જીવપ્રદેરીને સઘળા સંકુચિત કરે છે. છટ્ઠા સમયમાં ઘણાંખરા જીવપ્રદેશા સ'કુચિત થઇ જવાથી તેઓ મન્થાનને સ’કુચિત કરે છે અને આઠમા સમયમાં કમાડને દડ રૂપે સંકુચિત કરી નાખે છે આ પ્રકારના સમુદ્ઘાત કરનાર કેવલી શરીરસ્થ જ ચાલુ રહે છે. અહી` એવું સમજવું જોઈએ કે સમુદ્ઘાત કરનારા કેવલી પ્રયેાજનના અભાવ થઈ જવાને કારણે અને વાગ્યેાગના વ્યાપાર તા કરતા નથી, પરન્તુ કાયયેગના વ્યાપાર કરે છે. કાયયેાગના વ્યાપાર કરતા તે કેવલી ઔદારિક શરીર કાયયેાગના, ઔદાકિ મિશ્રશરીર કાયયેાગના અને કામ'ણુ શરીર કાયયેાગના જ વ્યાપાર કરે છે. ઓદારિકશરીર કાયયોગ પ્રથમ સમયમાં અને આઠમાં સમયમાં થાય છે, ઔદ્યારિક મિશ્ર શરીર કાયયેગ બીજા સમયમાં છંટડા સમયમાં અને સાતમાં સમયમાં થાય છે, અને કામણ શરીર કાયયેાગ ત્રીજા સમયમાં, ચેાથા સમયમાં અને પાંચમાં સમયમાં હોય છે. ત્રીજા ચેાથા અને પાંચમા સમયમાં સમુદ્દાત કર્તા કેવલી નિયમથી જ અનાહારક હાય છે.કહ્યું પણ છે કે -ૌR પ્રયોસા'' ઇત્યાદિ “ પ્રથમ સમયમાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયાગ થાય છે, છડા, સાતમા અને બીજા સમયમાં મિશ્રઔદારિક-શરીર કાયયેાગ થાય છે. ૧૫ ત્રીજા, ચેાથા અને પાંચમાં સમયમાં કામણુ શરીર કાયયેાગ થાય છે. એજ ત્રીજા, ચેાથા અને પાંચમાં સમયમાં કેવલી અનાહારક રહે છે. ! સૂ. ૬પા
દેવતાઓકે સ્વરૂપકા નિરૂપણ
<6
આગલા સૂત્રમાં કેવલ સમ્રુદ્ધાતનું નિરૂપણ કરવામાં આવ્યું. કેવલી તે મુક્તિગામી હાય છે. પરન્તુ કેવલી સિવાયના જે ગુણવાન જીવા હોય છે. તેઓ તા દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેથી હવે સત્રકાર આઠ સ્થાન રૂપે દેવાનુ નિરૂપણ કરે છે. કમળલ્સ ગેમાવો મહાવીસ બટ્ટુ સા ” ઈત્યાદિ ટીકા - શ્રમણુ ભગવાન મહાવીરના આ કૅ સે। શિષ્યે મનુષ્ય ભવ સ`બધી આયુષ્ય પૂર' કરીને અનુત્તરાપપાતિક દેવલેાકમાં ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવીને તે છેલ્લે ભવ કરીને મેક્ષ પ્રાપ્ત કરશે. તે આઠ સે। શિષ્યને અહીં દ્રવ્ય દેવ રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. “ તિયાળ ’” તેમને ‘ગતિકલ્યાણુ વિશેષણ લગાડવાનુ કારણ એ છે કે દેવગતિ રૂપ કલ્યાણની તેમને પ્રાપ્તિ થઈ છે. “ સ્થિતિ કલ્યાણ ” આ પદના અહીં પ્રયાશ થવાનુ` કારણ એ છે કે તેઓ ૩૩ સાગરોપમ પ્રમાણુ સ્થિતિના ત્યાં ભાકતા બનવાના છે. “ બાળમેન્નિમદ્દાનું ’
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७७
Page #95
--------------------------------------------------------------------------
________________
આ પદના પ્રાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અનુપાતિક દેવેલકમાંથી ચ્યવન થયા બાદ તેઓ આગામી કાળમાં-એજ ભવમાં-મુક્તિ પ્રાપ્ત કરવાના છે. જે સ. ૬૬ છે
તીર્થકરેની દેવ દ્વારા પણ પપાસના કરાય છે, તેથી હવે સૂત્રકાર દેવસ્વરૂપનું આઠ સ્થાન રૂપે કથન કરે છે–
“અવિદા રાજુમંતા તેવા પUUત્તા” ઈત્યાદિ– ટીકાર્થ-વ્યન્તર દેવના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે-(૧) પિશાચ, (૨) ભૂત,(૨) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિંગુરુષ, (૭) મહેરળ, અને (૮) ગન્ધર્વ.
આ આઠ યુન્તર દેવના આઠ ચિત્યક્ષે કહ્યાં છે. તે નામ નીચે પ્રમાણે છે-(૧) પિશાચના ચૈત્યવૃક્ષનું નામ કદમ્બ છે. (૨) યક્ષેના ચિત્યવૃક્ષનું નામ વડ છે. (૩) ભૂતના ત્યવૃક્ષનું નામ તુલસી છે. (૪) રાક્ષસના ચૈત્યવૃક્ષનું નામ કંડક છે. (૫) કિન્નરોના ચૈત્યવૃક્ષનું નામ અશોક છે, (૬) કિ પુરુષોના ચિત્યવૃક્ષનું નામ ચંપક છે. (૭) ભુગોના ચૈત્યવૃક્ષનું નામ નાગવૃક્ષ છે અને ( ૮ ) ગધેના ચૈત્યવૃક્ષનું નામ તિન્દુક છે. આ પ્રકારે આ આઠ પ્રકારના વ્યન્તરેના આઠ ચૈત્યવક્ષે છે. તે આઠ ચિત્યક્ષે મણિપીઠિકાની ઉપર ઊભાં છે. તેઓ સર્વરનમય છે. તેમની ઉપરનો ભાગ છત્ર, ધ્વજા આદિક વડે વિભૂષિત છે. તે ચિત્ય સુધર્માદિ સભાઓની આગળ ઉભેલાં છે. અને તેઓ આવાસવૃક્ષે છે. આ સૂત્રમાં ભુજંગ પદ વડે મહારગ નામને વ્યક્તોને સાતમે પ્રકાર ગ્રહણ કરવામાં આવ્યા છે. છે સૂ. ૬૬ છે
નક્ષત્રોકે સ્વરૂપકા નિરૂપણ
આગલા સૂત્રમાં દેવવિશેષોનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સૂત્રકાર તિષ્ક દેના સ્વરૂપનું નિરૂપણ કરે છે– રૂપીયે નયનqમાર પુત્રવી” ઈત્યાદિ–
આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી ૮૦૦ જનની ઊંચાઈએ સૂર્યનું વિમાન કોઈ પણ પ્રકારની રુકાવટ વિના ગતિ કરે છે. સૂ ૬૮
“ ગત્ નવવત્ત સંબં સદ્ધિ” ઈત્યાદિ– ટીકાઈ–આઠ નક્ષત્રે ચન્દ્રની સાથે પ્રેમ થી યુક્ત હોય છે. તે નક્ષત્રનાં નામ આ પ્રમાણે છે-(૧) કૃત્તિકા, (૨) રોહિણ, (૩) પુનર્વસુ, (૪) મઘા, (૫) ચિત્રા, (૬) વિશાખા, (૭) અનુરાધા અને (૮) કા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७८
Page #96
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રની સાથે સ્પશ થયા તેનું નામ પ્રમયોગ છે. આ પ્રકારના ચાગ કયારેક જ સ`ભવી શકે છે.-કાયમ સ’ભવતા નથી કહ્યું પણ છે કેહિની ચિત્તા ’ઈત્યાદિ.
पुणव्वसु
આ કથન અનુસાર ચન્દ્રના ઉભયયેાગ થાય છે. એટલે કે પુનર્વ સૂ આદિ નક્ષત્ર ચન્દ્રના દક્ષિણ ઉત્તર રૂપ બન્ને પાર્શ્વોમાં યાગવાળાં હાય છે. તેથી તેઓ ક્યારેક પ્રમદ ચેગવાળા પણુ હોય છે. હું एतेषामुत्तरगा પ્રા: સુમિશ્રાય ચંદ્રમા નિતાં સુમિક્ષાય” આ સૂત્રપાઠ દ્વારા તેમનું કુલ આવ્યુ છે-પુનર્વસુ આદિ નક્ષત્રા ચન્દ્રમાની ઉત્તરમાં રહેતા સુભિક્ષ ( સુકાળ ) રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ! સૂ. ૬૯ ૫
દૈવનિવાસના અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર દેવનિવાસભૂત જે જમૂદ્રીપ આદિ ક્ષેત્રે છે તેમનાં દ્વારાનું નિરૂપણ કરે છે— जंबूद्दीवरस दारा ” ઇત્યાદિ—(સૂ. ૬૪)
66
ટીકા-જમૂદ્રીપ નામના જે મધ્યદ્વીપ છે તેના દ્વારાની ઊંચાઈ માટ ચેાજનની કહી છે. સમસ્ત દ્વીપસમુદ્રોનાં દ્વારા પણ એજ પ્રમાણે આઠ આઠ ચેાજન ઊંચાં કહ્યાં છે. ।। સૂ. ૭૦ ॥
દેવના અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સ્ત્રકાર જે કર્મોના પ્રભાવથી જીવ દેવત્વની પ્રાપ્તિ કરે છે તે કર્માનું કથન કરે છે
પુરૂષવેદનીય કર્મકે સ્વરૂપકા નિરૂપણ
''
પુરિતયેળિખાતા જમ્મસ 'ઈત્યાદિ—
ટીકા-પુરુષ વેદનીય કમ ના જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ આઠ વર્ષની કહી છે યશઃકીર્તિ નામના કર્મીની અન્યસ્થિતિ પણ જઘન્યની અપેક્ષાએ આઠ મુની કહી છે, ઉચ્ચગેાત્રક નીબંધ સ્થિતિઆઠ જ મુહૂત'ની કહી છે. સ૭૧ા
કમના અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સત્રકાર તેના કારણભૂત કુલટિ સૂત્રનું કથન કરે છે “ àફેરિયાનું ગટ્ટુ નાર્ જોડી ગોળીવમુદ્દલચલન્ન” ઇત્યાદિ ટીકાથ –તેઇન્દ્રિય જીવાની તૈઇન્દ્રિય જાતિમાં જે બે લાખ ચેાની (ઉત્પત્તિ રૂપ ચાનીએ) કહી છે, તેમાં ઉત્પન્ન થયેલી એવી જે કુલ કાટીઓછે તેમની સખ્યા માઠ લાખની કહી છે, કારણ કે એક જ ચેનીમાં અનેક ફુલકાટી હોય છે, જેમ કે-એક જ ગેમય રૂપ ચેનીમાં વિચિત્ર આકારવાળા કૃમિ ઉત્પન્ન થઈ જાય છે તે કારણે તેમની (ત્રીન્દ્રિય જીવાની) કુલકેટીએ આઠ લાખ કહેવામાં આવી છે. ! સૂ. ૭૨ ॥
ક્રમ પુદ્ગલેના ચયાદિ સત્વને સદ્ભાવ હોય તેા જ તૈઈન્દ્રિય જીવા ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર ચયાદિકનું નિરૂપણ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯
Page #97
--------------------------------------------------------------------------
________________
પુદ્રલોકે ચય ઔર ઉપચયકા નિરૂપણ
“નીવામાં
નિત્તિ જો ” ઈત્યાદિ—
ટીકા-જીએ જ્ઞાનાવરણીય વિગેરે આઠ સ્થાનેથી નિવર્તિત પુદ્ગલેને પાપકર્મ રૂપથી ચય-ઉપાદાન અર્થાત્ ગ્રહણ કર્યો છે. વર્તમાનમાં પણ તેઓ તે ઉપાદાન કરે છે. અને ભવિષ્યમાં પણ તેઓ તેને ચય કરશે. એજ રીતે પુણલેને ઉપચય અર્થાત્ પરિશેષણ-બંધ બાંધવ, ઉદીરણ-ઇન્દ્રિયેથી ખેંચીને દલિકોને ઉદયમાં લાવવા વેદન–અનુભવ કરે. અને નિર્જરાઆત્મપ્રદેશથી પરિશાટન–અલગ કરવું. છએ જ્ઞાનાવરણીય વિગેરે આઠ સ્થાનેથી નિવર્તિત પુદગલેને ચય ઉપચય બન્ય, ઉદીરણું, વેદના અને નિર્જરા આ બધા પહેલાં કર્યો છે. વર્તમાનમાં કરે છે, અને ભવિષ્ય કાળમાં કરશે. આ સૂ. ૭૩ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની ટીકામાં આઠમું સ્થાન
સમાસ | ૮ |
સાંભોગિકોકો વિસામોગિક કરનેકા નિરૂપણ
નવમા સ્થાનનો પ્રારંભઆઠમું સ્થાન પૂરું થયું. હવે કમપ્રાપ્ત નવમા સ્થાનનો પ્રારંભ થાય છે તેને પૂર્વ સ્થાન સાથે આ પ્રકારને સંબંધ છે-પૂર્વ સ્થાનમાં જીવાદિ ધર્મનું કથન કરવામાં આવ્યું છે, આ નવમા સ્થાનમાં પણ તેમનું જ કથન કરવામાં આવશે. આઠમા સ્થાનના છેલા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને આ પ્રકારને સંબંધ છે–આઠમા સ્થાનના છેલ્લા સૂત્રમાં પુદ્ગલેનું કથન કરવામાં આવ્યું છે. તે પુદ્ગલેના ઉદયથી કઈ જીવ શ્રામસ્યપર્યાય પ્રાપ્ત કરેલ હોવા છતાં પણ પિતાના ધર્માચાર્ય પ્રત્યે વિરુદ્ધ વર્તન બતાવે છે. એવા સાંગિક સાધુને વિસાભેગિક જાહેર કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાષક ગણાતો નથી. એજ વાતનું સરકારે આ સ્થાનના પહેલા સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮
૦
Page #98
--------------------------------------------------------------------------
________________
Rવહિં કાળfહું તમને ળિથે સંમોરૂ વિરમો” ઈત્યાદિ– ટીકાથ–સામાન સમાચારીવાળા સાધુઓને-પરસ્પરના ઉપધિ આદિ લેવા દેવાને વ્યવહાર હોય એવા સાધુઓને–સાંગિક સાધુ એ કહે છે. નીચેનાં નવ કારણે ને લીધે કોઈ પણ સંભગિક સાધુને વિસગિક જાહેર કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. (૧) જે કઈ સાંભેગિક સાધુ આચાર્ય પ્રત્યેનીક હોય (વિરોધી, દ્વેષી, અથવા દુશ્મનાવટ રાખનારને પ્રત્યેનીક કહે છે.), (૨) જે કઈ સાધુઉપાધ્યાય પ્રત્યેનીક હોય. (૩) સ્થવિરપ્રત્યેનીક હોય, (૪) કુલ પ્રત્યેનીક હાય, (૫) ગણ પ્રત્યેનીક હોય, (૬) સંઘ પ્રત્યેનીક હય, (૭) જ્ઞાન પ્રત્યેનીક હય, (૮) દર્શન પ્રત્યેનીક હેય અને (૯) ચારિત્ર પ્રત્યેનીક હોય, તે તેને વિસંગિક જાહેર કરનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્તા ગણતા નથી. સૂ, ૧૫
આચારાંગકે બ્રહ્મચર્યરૂપ નવ અધ્યયનોંકા નિરૂપણ
જિનાજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરનાર શ્રમણ નિર્ચ થ સદા બ્રહ્મચર્યના પાલ નમાં પ્રયત્નશીલ રહે છે. તેથી હવે સૂત્રકાર બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નિરૂપણ કરે છે–“નવ જંપા વળતા ” ઈત્યાદિ– ટીકાર્ય-કુશલ અનુષ્ઠાનનું નામ બ્રહ્મચર્ય છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રતસ્કન્ધ રૂપે પ્રતિબદ્ધ જે નવ અધ્યયને છે તેમાં આ કુશલ અનુષ્ઠાન રૂપ બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે નવ અધ્યયને નીચે પ્રમાણે છે-(1) શસ્ત્રપરિણા, (૨) લોકવિજય (કાવત) (૮) ઉપધાનશ્રત, અને (૯) મહાપરિજ્ઞા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #99
--------------------------------------------------------------------------
________________
અહીં “યાત્” પદ વડે “સીગોલકિન્નરૂ, સરHૉક, સાવંતીબ, દુરંદ, વિમો. રાથ” (૩) શીતષ્ણીયા અધ્યયન, (૪) સમ્યકત્વ અધ્યયન, (૫) અવંતી અધ્યયન, (૬) ધુત અધ્યયન અને (૭) વિહુ અધ્યયન, આ અધ્યયનેને ગ્રહણ કરવામાં આવ્યાં છે.
(૧) શસ્ત્રપરિજ્ઞા –શસ્ત્રના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ પડે છે. જીવહિંસાના નિમિત્તભૂત શસ્ત્રને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવો તેનું નામ શસ્ત્રપરિજ્ઞા છે. જે અધ્યયનમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે અધ્યયનમાં પણ અહીં “શસ્ત્રપરિજ્ઞા” નામ આપવામાં આવ્યું છે.
(૨) કવિય-શત્રુની જેમ રાગદ્વેષ રૂપ ભાવકને દૂર કરે તેનું નામ લોકવિજય છે. આ લેકવિજયનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે તેનું નામ પણ અહીં “લોકવિજય” આપવામાં આવ્યું છે.
(૩) શીતણીય અધ્યયન-શીત (અનુલ પરીષહ) અને ઉષ્ણ (પ્રતિકૂળ પરીષહ) આ બન્ને પ્રકારના પરીષહ વિષેનું જે અધ્યયન છે તેનું નામ “શીતેણીય અધ્યયન” છે.
(૪) સમ્યકત્વ અધ્યયન-કઈપૂર્વક તપનું સેવન કરનાર તાપસ આદિના અણિમા આદિ રૂપ આઠ પ્રકારના એશ્વર્યરૂપ ગુણેને જોઈને દષ્ટિમોહ કરે જોઈએ નહીં, આ પ્રકારનું પ્રતિપાદન કરનારું જે પ્રકરણ છે તેનું નામ “સમ્યકત્વ અધ્યયન છે.
(૫) અવંતી અધ્યયન-આચારાંગના બ્રહ્મચર્ય વિષયક નવા અધ્યયનમાં લોકસાર નામનું જે પાંચમું અધ્યયન છે તેનું નામ “અવંતી છે. આ અધ્યયનમાં અજ્ઞાન આદિરૂપ અસાર વસ્તુઓને કાઢી નાખીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરવાની યોગ્યતા કેવી રીતે આવી શકે, એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૬) ધુત અધ્યયન-પરિગ્રહના ત્યાગનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે તેનું નામ “પુત અધ્યયન” . (૭) વિમોહ અધ્યયન-મોહ જન્ય પરીષહે અને ઉપસર્ગો આવી પડે ત્યારે ચિત્તમાં જે વ્યાકુલતાને ભાવ પેદા થાય છે તેનું નામ વિમોહ છે. એ વિમેહ થાય ત્યારે તે પરીષહ અને ઉપસર્ગોને ધપૂર્વક સહન કરવા જોઈએ, એવું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નામ “વિમેહ અધ્યયન” છે. (૮) ઉપધાનશ્રત -મહાવીર સ્વામી દ્વારા આસેવિત તીવ્ર તપ ઉપધાનનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્રરૂપ શ્રત છે. તેનું નામ “ઉપધાનશ્રત છે. (૯) મહાપરિજ્ઞા અધ્યયન-“મહતી અન્તક્રિયા રૂપ પરિજ્ઞા સારી રીતે વિધેય છે,” આ વિષયનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે. તેનું નામ
મહાપરિજ્ઞા અધ્યયન '' છે. તે સૂ. ૨ -
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
Page #100
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય ગુપ્તિ કે સ્વરૂપકા નિરૂપણ
આ પ્રકારે બ્રહ્મચર્ય નું પ્રતિપાદન કરનારાં અધ્યયના પ્રકટ કરવામાં આવ્યાં આ અધ્યયનાને બ્રહ્મને નામે ઓળખાવ્યાં છે. મૈથુનની વિરતિ વડે જ બ્રહ્મ. ચનુ પાલન થાય છે. આ રીતે કાર્યકરણમાં અભેદના ઉપચારની અપેક્ષાએ મૈથુનવિરતિ રૂપ બ્રહ્મચય હાય છે. તેથી હવે સૂત્રકાર બ્રહ્મચર્ય ગુપ્તિઓનુ` કથન કરે છે. “નવ મેચેઘુત્તીમો વત્તોત્રો ’’ ઇત્યાદિ—
ટીકા-મૈથુનથી વિરમણુ થવા રૂપ બ્રહ્મચય ની ગુપ્તિઓ-(રક્ષાના પ્રકારા) નવ કહી છે (૧) જે વ્યક્તિ સ્ર, પશુ અને પડક (નપુંસક)થી રહિત શયનાસનેાનું વસતિ (નિવાસસ્થાન ) આદિનું સેવન કરવાના સ્વભાવવાળી હોય છે, એજ વ્યક્તિ પેાતાના બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે. એટલે કે જે વ્યક્તિ શ્રીસ’સક્ત દેવી, નારી, તિય ચણી આદિના સસથી યુક્ત) શય. નાસન આદિનું સેવન કરતી નથી, પશુસ`સક્ત (ગાય આદિ પશુઓના સ’સગથી યુક્ત) શયનાસનાદિનું સેવન કરતી નથી, અને પડકસ'સક્ત (નપુંસકાના સંસ`થી યુક્ત) શયનાસનેનું સેવન કરતી નથી, તેના દ્વારા જ બ્રહ્મચર્ય નું પાલન થઈ શકે છે. ( ગયાકૃિત વિક રો નજરે પડવાથી મનેાવિકાર થઇ જવાના સંભવ રહે છે. નપુ ́સકેા વડે સેવિત થયેલાં શયનાસનાના ઉપયોગ કરવાથી પણ મનેવિકાર થઈ જવાના સહભવ રહે છે તે કારણે એવાં શયનાસના તથા વસતિને બ્રહ્મચર્ય વ્રતના પાલતમાં બાધક ગણાવવામાં આવ્યાં છે )
''
(૨) નો ફ્થીનાં હેત્તા મક્ '' જે સાધુ સ્રોએની વચ્ચે બેસીને ( પુરુષાની હાજરી ન હેાય અને એકલી સ્ત્રીઓની જ હાજરી હોય એવા શ્રી સમુદાયની વચ્ચે બેસીને) અથવા કાઈ એક જ સ્ત્રીની સમીપે બેસીને `પદેશ આપતા નથી અથવા જાતિ આદિ ચાર પ્રકારની કથાઓનું વણ ન કરવાનાસ્વભાવવાળે હાતા નથી, તેના દ્વારા પોતાના બ્રહ્મચર્ય વ્રતનુ' સમ્યક્ રીતે પાલન કરી શકાય છે.
(૩) “ નો સ્થિઠાળારૂં સેવિત્તા અવર્'' જે સ્થાન પર કોઈ સ્ત્રી એઠી હોય તે સ્થાનનું સેવન ન કરનાર વ્યક્તિ પોતાના બ્રહ્મચર્ય વ્રતનુ` પાલન કરી શકે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૩
Page #101
--------------------------------------------------------------------------
________________
૨ સ્થાન પર કે સ્ત્રી બેઠી હોય સ્થાનને બ્રહ્મચર્યવ્રતધારી પુરૂષ એક મૂર્ત સુધી ઉપયોગ કરવો જોઈએ નહી જે આ પ્રમાણે કરવામાં આવે તે જ તેના બ્રહ્મચર્યવ્રતની રક્ષા થઈ શકે છે. સ્ત્રીએ તે સ્થાનનો ત્યાગ કર્યા બાદ એક મુહૂર્ત પ્રમાણુ કાળ વ્યતીત થયા પહેલાં તે સ્થાનનું સેવન કરનાર પુરુષને પોતાના બ્રહ્મચર્યવ્રવની રક્ષા કરનારો ગણવામાં આવ્યો નથી. (૪, “જો રૂથીમં વિચારું મળોરારું મળો મારું શાસ્ત્રોફત્તા જિલ્લાના મારુ જે સાધુ સ્ત્રીઓના મનોરમ અને મનોહર નયન, મુખ, નાક આદિ અવયને જોઈને પિતાના મનમાં તેનું ચિત્તવન કર. ના હોતે નથી, તે સાધુ જ પિતાના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી શકે છે એટલે કે સ્ત્રીઓનાં સુંદર અંગે જેના મનને બિલકુલ ચલાયમાન કરી શકતાં નથી એ સાધુ જ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી શકે છે. સ્ત્રીઓનાં સુંદર અંગો જોતાં જ જેનું ચિત્ત ચંચળ બની જાય છે અને જે તે અંગેનું વારંવાર ચિત્તવન ર્યા કરે છે તેના દ્વારા પિતાના બ્રહ્મચર્યવ્રતની રક્ષા થઈ શકતી નથી.
(૫) “ળો વળી વરસમોર્ફ મર” જે સાધુ પ્રચુર ઘીથી ભરપૂર આહાર લેતે નથી–જેમાંથી ઘી ટપકતું હોય એ આહાર લેતું નથી, તે સાધુ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
(૬) “જો જમોચન ગમતું કારણ તથા મવ” જે સાધુ રૂક્ષ (લુખા સૂકા) આહારનું પણ અધિક માત્રામાં નિત્ય સેવન કરતા નથી, તેના દ્વારા જ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષ થઈ શકે છે સાધુએ કેટલે આહાર લે જોઈએ તે નીચેની ગાથામાં પ્રકટ કરવામાં આવ્યું છે-“બમણ ના” ઈત્યાદિ–
આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઉદરના છ ભાગ કરો. પછી તેમાંના ત્રણ ભાગ વ્યંજન સહિત આહારથી ભરવા જોઈએ, બે ભાગ પાણીથી ભરવા જોઈએ અને એક ભાગ વાયુના સંચરણને માટે ખાલી રાખવો જોઈએ. અન્યત્ર આહારનું પ્રમાણ આ પ્રકારનું કહ્યું છે–
અદ્વૈનન નનૂર્ય” ઈત્યાદિ-ઉદરના ચાર ભાગ પાડે. તેમાંથી બે ભાગ અન્ન વડે ભરવા જોઈએ, એક ભાગ પાણુ વડે ભર જોઈએ અને એક ભાગ ખાલી રાખવું જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
८४
Page #102
--------------------------------------------------------------------------
________________
(૭) જો gશ્વર જુદા૪િ મત્તા મવરૂ” ગૃહસ્થાવરથામાં જે કામ કીડાઓનું સેવન કર્યું હોય તથા સ્ત્રીની સાથે જે કામક્રીડા કરી હોય તેનું મરણ નહી કરનાર સાધુ પોતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
(૮) ” જો વાળુવાળ વાળુવારું નો સ્ત્રોનgવા જે સાધુ શબ્દા નુપાતી ( વિષયાભિલાષાજનક શબ્દનું અનુસરણ કરનાર હોતું નથી, સ્ત્રી આદિના રૂપને દેખવાના સ્વભાવવાળે હેત નથી, તે સાધુ પોતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
“જો સાત લોકલાક રાશિ મારૂ” જે સાધુ પુણ્યપ્રકૃતિના ઉદયથી જન્ય વૈષયિક સુખમાં (ગબ્ધ, રસ, સ્પર્શ આદિના સેવનમાં) આસક્ત થત નથી તે સાધુ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકે છે.
આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે. જે સાધુ વિવક્ત (સ્ત્રી આદિના સંસર્ગથી રહિત) શયનાસનેનું સેવન કરે છે અને સ્ત્રીસંસક્ત, પશુસંસક્ત નપુંસક સંસકત શયનાસનનું (શા, આસન આદિનું સેવન કરતા નથી, એજ સાધુ પિતાના બ્રહ્મચર્યવ્રતની રક્ષા કરી શકે છે. જે સાધુ સ્ત્રીઓની પાસે એકાન્તમાં બેસીને કથા કરતું નથી, જે સાધુ સ્ત્રીઓના મનહર અને મનને ડેલાવનારાં અંગે અને ઉપાંગોનું રાગભાવપૂર્વક અવકન કરતો નથી, જે સાધુ શ્રીદ્વારા સેવિત સ્થાનને એક મુદ્દત પર્યતને સમય વ્યતીત થયા બાદ જ ઉપયોગ કરે છે, જે ઘતાદિથી યુક્ત ભેજન કરતો નથી, જે લખે સૂકે આહાર પણ અધિક માત્રામાં લેતે નથી, જે ગૃહસ્થાવસ્થામાં સેવેલાં કામગોને યાદ કરતું નથી, અને જે વૈષયિક સુખમાં આસક્તિથી યુક્ત હતો નથી એ સાધુ પિતે ગ્રહણ કરેલા બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાને સમર્થ બને છે. આ નવ સ્થાનોને બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ (વાડે) કહી છે. સૂત્ર-૩
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૫
Page #103
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય કે નવવિધ અગુપ્તિ કે સ્વરૂપના નિરૂપણ
આ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેનાથી વિપરીત એવી બ્રહ્મચર્યની જે અગુપ્તિઓ છે તેમનું નિરૂપણ કરે છે
“ળવવા અનુરીયો gumત્તાગો” ઇત્યાદિટકાથ–બ્રહ્મચર્યની અગુપ્તિએ નવ કહી છે, તે નીચે પ્રમાણે છે (૧) જે સાધુ વિવિક્ત (સંસર્ગરહિત)શયનાસનેનું સેવન કરવાના સ્વભાવવાળે હેય છે. એટલે કે જે સાધુ સ્ત્રીસંસક્ત, પશુસંસક્ત અથવા નપુંસક સંસક્ત શયનાસનનું સેવન કરવાના સ્વભાવવાળો હોય છે, (૨) જે સ્ત્રીઓની પાસે એકાન્તમાં કથા કરતે હેય છે, (૩) જે સ્ત્રીઓ દ્વારા સેવિત સ્થાનનું સેવન કરનારે હોય છે, (૪) જે સ્ત્રીઓનાં અંગોપાંગેનું રાગ ભાવપૂર્વક નિરીક્ષણ કરનારે હોય છે, (૫) જે પ્રણીત રસજી (ઘતાદિ જેમાંથી ટપકતાં હોય એવાં આહાર ખાનાર) હોય છે, (૬) જે ખાસૂકા ભજનને પણ અધિક માત્રામાં જમનારો હોય છે, (૭) જે ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા કામોનું અને કામકીડાઓનું સ્મરણ કરનારે હોય છે, (૮) જે શબ્દાનુપાતી, રૂપાનુપાતી અને લૈકાનુપાતી હોય (૯) જે વૈષયિક સુખમાં આસક્ત હોય છે, એ સાધુ પિતાના બ્રહ્મચર્ય વ્રતની રક્ષા કરી શકતું નથી. આ પ્રકારની નવ બ્રહ્મચર્યની અગુપ્તિઓ છે. તેમની વ્યાખ્યા બ્રહ્મચર્ય સૂત્રનાં પ્રતિપાદિત ગુમિઓના સ્વરૂપ કરતાં વિપરીત રૂપે સમજી લેવી જોઈએ છે સૂ. ૪
“ નવ ગુપ્તિઓ સહિત બ્રહાચર્ય વ્રત હોય છે,” આ પ્રકારનું સૂત્રકારે જે કથન કર્યું છે, તે જિનેન્દ્રો દ્વારા પ્રરૂપિત થયેલું છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને અનુલક્ષીને સૂત્રકાર હવેના સૂત્રમાં સ્થાન સાથે સુસંગત એવું બે જિનેન્દ્ર વિશેનું કથન કરે છે
“અમિiણામો જો અહ” ઈત્યાદિ– ટીકાથ–અભિનન્દ જિનેન્દ્ર થઈ ગયા બાદ નવ લાખ સાગરોપમ કે2િ કાળ પૂરો થયા બાદ સુમતિ જિનેન્દ્ર ઉત્પન્ન થયા હતા. એ સૂપ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮ ૬
Page #104
--------------------------------------------------------------------------
________________
નવ પ્રકારને સદ્ભાવ પદાર્થના નિરૂપણ
અભિનન્દ અને સુમતિ જિનેન્દ્ર જે સદભૂત (તત્વરૂપ) પદાર્થો પ્રરૂપિત કર્યા છે તે નવ છે. એજ વાત સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરે છે
“ના ભાવ ઘચા ઘomત્તા” ઈત્યાદિટીકાર્થ–સદ્ધાવ રૂપ જે નવ પદાર્થો કહ્યા છે તે નીચે પ્રમાણે છે-(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આવ, (૬) સંવર, (૭) નિજેરા, (૮) બન્ધ અને (૯) મોક્ષ.
" તરવભૂત પદાર્થોનું નામ સદ્ભાવ પદાર્થો છે. ઉપર મુજબ નવ સદ્ભાવ પદા ઘું છે. તેમનું વિવરણ પ્રથમ સ્થાનમાં કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૬ છે
નવ પ્રકારને સંસારી જીકે ગતિઆગતિ આદિકા નિરૂપણ
ઉપકત નવ સદ્ભાવ પદાર્થોમાં સૌથી પહેલે પદાર્થ જીવ છે. તેથી હવે સરકાર તેના ભેદનું, ગતિ આગતિનું, અવગાહનાનું, સંસાર નિર્વતનનું અને રોગોત્પત્તિના નિમિત્તાનું પ્રતિપાદન કરવા માટે “નવ વિહા સંતાન તપન્ન નવા HTT” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે
“ઘર વિહા સંસારસાવત્ર નીવા પત્તા” ઇત્યાદિ– ટીકાર્થ–સંસારી જીના નીચે પ્રમાણે નવ પ્રકારે કહ્યા છે
પૃથ્વીકાવિકથી લઈને વનસ્પતિકાયિક પતના પાંચ પ્રકારો તથા (૬) દ્વીન્દ્રિય (૭) ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય. ૧
પૃથ્વીકાયિક જીવે નવ ગતિવાળા અને નવ આગતિવાળા કહ્યા છે જેમ કે પૃથ્વીકાયિક જીવ રૂપે ઉત્પન્ન થતે જીવ પૃથ્વીકાયિકથી લઈને પંચેન્દ્રિય પર્ય તના જીવોમાંથી આવીને પૃથ્વીકાય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. વળી એજ પૃથ્વીકાયિક જીવ જ્યારે પ્રથવીકાયિક પર્યાય છેડી દે છે, ત્યારે પૃથ્વીકાયિકથી લઈને પંચેન્દ્રિય પર્યન્તની કોઈ પણ પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે. રિા
એજ પ્રકારનું કથન અપ્રકાયિકથી લઈને ૫ ચેન્દ્રિય પર્યન્તના જીવોની ગતિ અને આગતિ વિષે પણ સમજવું. ૧૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮ ૭
Page #105
--------------------------------------------------------------------------
________________
સમસ્ત જીવેાના નીચે પ્રમાણે નવ પ્રકાર પડે છે
(૧) એકેન્દ્રિય, (૨) દ્વીન્દ્રિય, (૩) તેઇન્દ્રિય, (૪) ચૌઇન્દ્રિય, (૫) નૈરયિક, (૯) પંચેન્દ્રિય તિયગ્યેાનિક, (૭) મનુષ્ય, (૮) દેવ અને (૯) સિદ્ધ, (૧૧)
અથવા-સમસ્ત જીવેાના આ પ્રમાણે નવ પ્રકાર પણ કહ્યા છે-(૧) પ્રથમ સમય નૈરયિક, (૨) અપ્રથમ સમય નૈરયિક, ઈત્યાદિ (૮) અપ્રથમ સમય દેવ અને (૯) સિદ્ધ. ।૧૨।
સમસ્ત સ'સારી જીવેાની અવગાહના નવ પ્રકારની કહી છે-(૧) પૃથ્વીકાયિક અવગાહના (૨ થી ૫) અષ્ઠાયિક અવગાહનાથી લઈને વનસ્પતિકાયિક અવગાહના પન્તની ચાર અવગાહના (૬) દ્વીન્દ્રિય અવગાહના, (૭) ત્રીન્દ્રિય અવગાહના, (૮) ચતુરિન્દ્રિય અવગાહના, (૯) પ'ચેન્દ્રિય અવગાહના. ૫૧૩૬
પાંચ સ્થાવર અને ચાર ત્રસ આ નવ સ્થાનામાં જીવે ભૂતકાળમાં રહ્યા છે, વમાનમાં રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે નવ સ્થાન નીચે પ્રમણેછે (૧) તેએ પૃથ્વીકાયિક રૂપ સ્થાનમાં રહ્યા હતા, રહે છે અને રહેશે, (રથી૯) એજ પ્રમાણે તેઓ અસૂકાયિકથી લઇને પ ંચેન્દ્રિય પર્યંતના આઠસ્થાનેમાં પણ ભૂતકાળમાંરહ્યા હતા, વમાનમાં રહે છે અને ભવિષ્યમાં રહેશે ૧૪
ટીકા-આા સૂત્રની વ્યાખ્યા સરળ છે. પહેલા સૂત્રમાં પૃથ્વીકાયિક પન્તના જીવા ગણાવતી વખતે જે ‘પન્ત’ પદ વાપર્યું છે તેના દ્વારા અાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક' આ ત્રણે પર્દે ગ્રહણ કરવામાં આવ્યાં છે.
બીજા સૂત્રનું વિવેચન–પૃથ્વીકાયિકને લઇને પંચેન્દ્રિય પન્તના નવે પ્રકા રના જીવે નવ ગતિક અને નવ આગતિક હોય છે. એટલે કે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થતા કાઈક જીવ પૃથ્વીકાયિકામાંથી આવીને ત્યાં તે રૂપે ઉત્ત્પન્ન થઈ જાય છે, અષ્ઠાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉન્ન થઇ જાય છે તેજસ્કાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે, વાયુકાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થઈ જાય છે. વનસ્પ તિકાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે. દ્વીન્દ્રિચેમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઇ જાય છે, ત્રીન્દ્રિયામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઇ જાય છે, ચતુરિન્દ્રિમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઇ જાય છે, અને એજ પ્રમાણે પોંચેન્દ્રિયામાંથી આવીને પણ કાઇક જીવ પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થઇ જાય છે.
એજ પ્રમાણે કાઇ પૃથ્વીકાયિક જીવ મરીને પૃથ્વીકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, અપ્રકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, તેજસ્કાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, વાયુકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, વનસ્પતિકાયિક પણ રૂપે ઉત્પન્ન થાય છે, દ્વીન્દ્રિય રૂપે પણ ઉત્પન્ન થાય છે, ત્રીન્દ્રિય રૂપે પણ ઉત્પન્ન થાય છે, ચતુ સિન્દ્રય રૂપે પણ ઉત્પન્ન થાયુ છે, અને પચેન્દ્રિયરૂપે પણ ઉત્પન્ન થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૮
Page #106
--------------------------------------------------------------------------
________________
છે, પૃથ્વી કાયિકની જેમ અપ્રકાયિક છે પણ નવ ગતિવાળા અને નવા આગતિ વાળા હોય છે. એ જ પ્રમાણે તેજસ્કાયિકથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના અન્ય સાત પ્રકારના છ પણ નવ ગતિવાળા અને નવ આગતિવાળા હોય છે, એમ સમજવું. જોઈએ.
“ઘર વિહા સંઘ લીવાઆ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે. નિરયિક પર્યાયની પ્રાપ્તિને પ્રથમ સમય જેમને ચાલુ છે એવાં નૈરયિકેને પ્રથમ સમય નૈમિર કહે છે, અને તેમના કરતાં ભિન્ન એવાં જે નરયિકે છે તેમને અપ્રથમ સમય નૈરયિકે કહે છે. આ સૂત્રમાં વપરાયેલા “પર્યન્ત” પદ દ્વારા “ પ્રથમ સમય પંચેન્દ્રિય તિર્યનિક, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ” આ પાંચ પદને ગ્રહણ કરવામાં આવ્યાં છે. ૧૧
અવગાહના પદ શરીરના અર્થમાં વપરાયું છે. અવગાહના સૂત્રમાં વ૫. રાયેલા પર્યત પદ દ્વારા “તેજસ્કાયિક અવગાહના અને વાયુકાયિક અવ ગાહના ”, આ બે પદ ગ્રહણ કરવા જોઈએ.
૧૪માં સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જીએ પૃથ્વીકાયિક આદિ નવે સ્થાનોમાં ભૂતકાળમાં ભ્રમણ કર્યું છે, વર્તનનકાળમાં પણ ભ્રમણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ભ્રમણ કરશે. આ સૂત્રમાં “પયત પદ વડે અપકાયિકથી લઈને ચતુરિન્દ્રિય સુધીના સાતે સ્થાને ગ્રહણ કરવામાં આવ્યાં છે. એ સૂત્ર ૭ |
જીવક રોગોત્પત્તિકે નિમિત્તકા નિરૂપણ
હવે સૂત્રકાર જીના રોગત્પત્તિનાં નિમિત્તો (કારણો)નું નિરૂપણ કરે છે
mafહું કહિ શેાધુરી ” ઈત્યાદિ– ટીકાઈ–વેને રેગની ઉત્પત્તિ થવાનાં નીચે પ્રમાણે નવ કારણે કહ્યાં છે-(૧) અધિક પ્રમાણમાં ભેજન કરવાથી. આ કારણે અજીર્ણ થાય છે અને અજીર્ણ થવાથી વાયુપ્રકોપ આદિ વિવિધ રોગો થાય છે. (૨) અહિતાશનતા–એટલે કે અપથ્ય આહારનું સેવન અથવા અપચ થયે હોય છતાં ભોજન લેવાથી પણ રેગોત્પત્તિ થાય છે. (૩) અતિનિદ્રા, (૪) અતિ જાગરણ, (૫) મળને નિરોધ થવાથી, (૬) પેશાબ બંધ થઈ જવાથી, (૭) ઘણું જ લાંબા અંતર સુધી ચાલવાથી, (૮) પ્રકૃતિને અનુકૂળ ન હોય એ રાક ખાવાથી, અને (° કામવિકાર-ઈન્ડિયાના અર્થ શબ્દાદિકેને વિકાર-જ્યારે ઇન્દ્રિમાં કામવિકાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૯
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી આદિના સંયોગની અભિલાષા ઉત્પન્ન થાય છે, ચિન્તા દ્વારા સમરણ થાય છે, સ્મરણ દ્વારા ગુણકીર્તન થાય છે. તેના દ્વારા ઉદ્વેગ થાય છે અને તેમાંથી ઉન્માદ આદિ રોગની ઉત્પતિ થાય છે, કહ્યું પણ છે કે“ બાલામિક:” ઈત્યાદિ- સૂત્ર ૮ છે
આ પ્રકારે વિષયાસકિતને વિષે ગત્પત્તિ થાય છે. અતિશય વિષયાસત મનુષ્યને ક્ષય રોગ આદિ રોગો થતાં હોય છે. આ પ્રકારે શારીરિક રેગની ઉત્પત્તિના કારણેનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર આન્તર રેગનાં કારણે રૂપ કર્મ વિષેનું નિરૂપણ કરે છે
આંતરરોગને કારણકા નિરૂપણ
“જય દ્દેિ ફરિણાળિજો” ઈત્યાદિ–
દર્શનાવરણીય કર્મના નવ પ્રકારજિનેન્દ્ર દેવોએ કહ્યા છે તે નવ પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) નિદ્રા, (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા, (૪) પ્રચલા પ્રચલા, (૫) ત્યાન ગૃદ્ધિ, (૬) ચક્ષુર્દશનાવરણ, (૭) અચક્ષુર્દશનાવરણ, (૮) અવધિ દર્શનાવરણ, અને (૯) કેવળદર્શનાવરણ
પદાર્થ સામાન્ય વિશેષરૂપ છે. તેમાંથી સામાન્ય માત્રને ગ્રહણ કરનારો. જે બેધ છે તેનું નામ દર્શન છે. આ દર્શનને આવરણ (આચ્છાદિત) કરનારું જે કમ છે તે કર્મનું નામ દર્શનાવરણીય કર્મ છે. તેના નિદ્રા, નિદ્રાનિદ્રા, આદિ નવ પ્રકારો ઉપર દર્શાવવામાં આવ્યા છે. હવે તેમને અર્થ સમજાવવામાં આવે છે
જેના દ્વારા ચેતન અવિપષ્ટવ પ્રાપ્ત કરી લે છે, એવી અવસ્થાનું નામ નિદ્રા છે. તે નિદ્રા સુખ પ્રબોધ-રવાપાવસ્થા ( નિદ્રાવસ્થા ) રૂપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #108
--------------------------------------------------------------------------
________________
હાય છે. આ અવસ્થામાં રહેલે જીવ સહેજ અવાજ થતાં જ જાગી જાય છે. આ નિદ્રરૂપ વિષાક વડે જ આ નિદ્રારૂપ પ્રકૃતિ વેદ્ય હેાય છે. આ પ્રકૃતિ કમ'ની એક પ્રકૃતિ રૂપ હોવાથી આ કમ'પ્રકૃતિને પણ નિદ્રાને નામે પ્રકટ કરવામાં આવી છે. ની ૫૨ નીઢ ( ઉપરાઉપરી નિદ્રા) આવવા રૂપ અવસ્થાનુ` નામ ‘નિદ્રા નિદ્રા ” છે. આ નિદ્રાનિદ્રા દુઃખપ્રાધ સ્વાપાવસ્થારૂપ ( નિદ્રાવસ્થા રૂપ) હોય છે. તેથી નિદ્રાનિદ્રા રૂપ વિષાક વડે વેધ આ કમ પ્રકૃતિને પણ નિદ્રાનિદ્રાને નામે ઓળખવામાં આવેલ છે.
(
ખેઠાં બેઠાં અથવા ઊભાં ઊભાં જે ઊંઘ આવી જાય છે તેને ‘ પ્રચલા ’ કહે છે. આ, પ્રચલાપ્રકૃતિ એજ પ્રકારના વિપાક વડે વેદ્ય હોય છે, તેથી આ કમ પ્રકૃતિને ‘ પ્રચલા ’ કહેવામાં આવે છે,
ચાલતાં ચાલતાં જ જે ઊંઘ આવી જાય છે તે ઊંઘને ‘ પ્રચલાપ્રચલા ’ હે છે. આ પ્રચલાપ્રચલા ક્રમ પ્રકૃતિને પ્રચલાપ્રચલા' કહેવામાં આવે છે.
o
જાગૃતાવસ્થામાં જે કામ કરવાના વિચાર કરવામાં આવ્યા હૈાય, તે કામને કરી નાખવાનું સામર્થ્ય જે નિદ્રામાં આવી જાય છે તે નિદ્રાનુ નામ ત્યાંન વૃદ્ધિ' છે. તેને કોઇ કાઈ જગ્યાએ સ્ત્યાનગૃદ્ધિને ખલે‘યાનદ્ધિ' પણ કહેવામાં આવેલ છે. આ કથનનુ તાત્પ એ છે કે આ નિદ્રાવસ્થામાં સ્વાભાવિક ખલ કરતાં અનેક ગણું અધિક બળ પ્રકટ થાય છે. અથવા-જેમાં ચેતના રૂપ ઋદ્ધિ જડીભૂત (કેાઈ જડીબુટ્ટી સમાન ) થઈ જાય છે, તે નિદ્રાનું નામ સયાનદ્ધિ છે. આ કમ`પ્રકૃતિને પણ ત્યાનગૃદ્ધિ અથવા સ્થાનદ્ધિને નામે એળખવામાં આવે છે. નિદ્રાપંચક ( પાંચ પ્રકારની નિદ્રા ) દશનાવરણુના ક્ષાપશમવાળાાની દર્શનલબ્ધિતું આવરક અને છે. તથા દનધિએના લાભને મૂળમાંથી જ આવ્રત કરનાર દનાવરણના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“ચવવું વળાય ?? ઈત્યાદિ–(૧) ચક્ષુર્દશનાવરણુ, (૨) અચક્ષુર્દેશનાવરણુ, (૩) અવધિદર્શનાવરશ્ અને કેવળ દુનાવરણુ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૧
Page #109
--------------------------------------------------------------------------
________________
ચલ વડે સામાન્ય માત્ર ગ્રાહી બોધ થાય છે તેને ચક્ષુદર્શન કહે છે ચક્ષુર્દશનનું જે આવરણ છે તેનું નામ ચક્ષુદંશનાવરણ છે. ચક્ષુ સિવાયની ઈન્દ્રિયોને અચક્ષુ કહે છે અથવામનને પણ અચક્ષુ કહે છે. અચ@ વડે જે પદાર્થને સામાન્ય બોધ થાય છે તેનું નામ અચક્ષુર્દશન છે. આ દર્શનનું જે આવરણ છે તેને આચ્છાદિત કરનાર જે કર્મ છે તેનું નામ અચક્ષુર્દર્શનાવરણ છે. રૂપી પદાર્થોનું મર્યાદાપૂર્વકનું જે દશન છે એટલે કે અમુક મર્યાદિત અંતરે અથવા અમુક જ દિશામાં રહેલા રૂપી પદાર્થોને બંધ થવો તેનું નામ અવધિદન છે. અથવા ઇન્દ્રિયની મદદ વિના રૂપી પદાર્થોને જે સામાન્યગ્રાહી બંધ થાય છે તેનું નામ અવધિદર્શન છે. અવધિદર્શનનું સ્વરૂપ આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. તે અવધિદર્શનનું જે આવરણ છે તેને અવધિદર્શનાવરણ કહે છે.
કેવલદાન-સમસ્ત વસ્તુઓને ગ્રહણ કરનારા કેવલજ્ઞાનની પહેલાં તેના અંશનું જે ગ્રહણ થાય છે તેનું નામ કવલદર્શન છે. આ દર્શનનું આવરણ સામાન્ય બનનાર કર્મને કેવલદર્શનાવરણ કહે છે. એ સૂત્ર ૯ છે
ચન્દ્રયોગીનક્ષત્રોંકા નિરૂપણ
ટીકાર્થ-જીવોને કર્મના પ્રભાવથી નક્ષત્રાદિ દેવપર્યાય તિર્યંચ પર્યાય અને મનુષ્ય પર્યાયની પ્રાપ્તિ થાય છે. તેથી હવે સૂત્રકાર નક્ષત્રાદિની વકતવ્યતાવાળાં ચાર સૂત્રનું કથન કરે છે–ગમિi બક િસારું ના ?” ઈત્યાદિ –
અભિજિત નક્ષત્ર નવ મુહૂર્ત કરતાં સહેજ અધિક સમય સુધી ચન્દ્રના ગવાળું રહે છે. અભિજિતુ આદિ નવ નક્ષત્રો ચન્દ્રના ઉત્તર ભાગમાં ગ વાળાં હોય છે. તે નવ નક્ષત્રોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા. (૪) શતભિષા, (૫) પૂર્વભાદ્રપદા, (૬) ઉત્તરભાદ્રપદ, () રેવતી, (૮) અશ્વિની અને (૯) ભરણ. / સૂત્ર ૧૦ |
“બીજું રાજમાપ ગુઢવીણ” ઈત્યાદિ–(. ૧૧) ટીકાર્થ-આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ (સમતલવાલા) રમણીય ભાગથી ઉપર -ભૂમિભાગની અપેક્ષાએ પર્વતગર્તની (પર્વતની ખીણની) અપેક્ષાએ નહીંનવસે જનની ઊંચાઈએ તારામંડલમાં ભ્રમણ કરે છે. એટલે કે આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂમિભાગથી ૯૦૦ એજન ઊંચે તારામંડલ આવેલું છે. સુ. ૧૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #110
--------------------------------------------------------------------------
________________
વર્તમાન અવસર્પિણીમેં બલદેવ વાસુદેવકે પિતાકા નિરૂપણ
“જબૂદી ટીવે નવોળિયા મઈત્યાદિ—(સૂ. ૧૨) ટીકાર્ય–આ મધ્ય જંબુદ્વીપ નામને દ્વીપમાં નવજન પ્રમાણુવાળાં મસ્તે પહેલાં પ્રષિષ્ટ થયેલાં છે. વર્તમાનમાં પ્રવિષ્ટ થાય છે અને ભવિષ્યમાં પણ પ્રવિણ થશે. જો કે લવણસમુદ્રમાં ૫૦૦ એજન લાંબી માછલીઓ હોય છે, છતાં પણ નદીમુખેમાં પૃથ્વી તરધ્ર (છિદ્ર)ની યેગ્યતા એવી હોય છે કે તેમાં નવ જનની લંબાઈવાળાં જ મસ્તે પ્રવેશ કરી શકે છે. સૂ. ૧૨ છે
લવૂદી બં તે મારે વારે” ઇત્યાદિ–(સૂ ૧૩)
આ મધ્ય જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ અને વાસુદેવોના પિતા થઈ ગયા છે. તેમનાં નામ આ પ્રમાણે છે.
પ્રજ્ઞાતિ & બ્રહ્મા ઈત્યાદિ–
(૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મા, (૩) રુદ્ર, (૪) સોમ, (૫) શિવ, (૬) મહાસિંહ, (૭) અગ્નિશિખ, (૮) દશરથ અને (૯) વાસુદેવ. ત્યાર પછીનું સમસ્ત કથન સમવાયાંગસૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું.
વાસુદેવ અને બળદેવ ભાઈઓ હોય છે અને પિતા પણ એક જ હોય છે તેથી નવ વાસુદેવ અને નવ બળદેવની માતાએ નવ હોય છે અને પિતા પણ નવ હોય છે. તેમના પૂર્વભવનાં નામ, ધર્માચાર્ય, નિદાનબન્ધનાં કારણે, પ્રતિશત્રુ અને ગતિ, એ બધાનું કથન સમવાયાંગસૂત્રમાં આપ્યા અનુસાર જ અહી ગ્રહણ કરવું જોઈએ. “ના રે” ઇત્યાદિ ગાથાના પશ્ચાદ્ધ સુધીનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. સંગ્રહણી ગાથાના પૂર્વાર્ધ સાથે પશ્ચાદ્ધને જોડવાથી આ પ્રકારને સૂત્રપાઠ બને છે
“બતારા રામઈત્યાદિ–
આ ગાથાને ભાવાર્થ એ છે કે નવ બળદેવ માનો એક બળદેવ બ્રહ્મ. લેકક૫માં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલ છે, બાકીના આઠ બળદેવે સિદ્ધિપદની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ કરી છે બ્રહ્મલેક કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલા એક બળદેવ પણ ત્યાંથી વીને, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ભવિષ્ય કાળમાં સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. આ વિષયનું સમવાયાંગસૂત્રમાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તો ત્યાંથી આ વિષયની વધુ માહિતી મેળવી લેવી.
“નવી રે માર” ઈત્યાદિ–
આ જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણમાં બલદેવવાસુદેવના નવ પિતા થશે, બલદેવ-વાસુદેવની માતાએ પણ નવ થશે, ઇત્યાદિ સમસ્ત કથન સમવાયાંગ સૂત્રમાં કહ્યા અનુસાર જ અહીં પણ ગ્રહણ કરવાનું છે.
મામીન ઇ સુપ્રીવ” સૂત્રપાઠ પર્યતનું સમવાયાંગ સૂત્રમાં આવતું સમસ્ત કથન અહી ગ્રહણ કરવું જોઈએ. નવ વાસુદેવના પ્રતિવાસુદેવ પણ નવ જ થશે. આ નવે પ્રતિવાસુદેવે ચક્રધન શીલ (ચક વડે યુદ્ધ કરનારા) હશે. તેઓ વાસુદેવને મારવાને માટે છોડેલા પણ વાસુદેવે દ્વારા પાછા વળાયેલાં પિતપિતાને જ ચક્રો વડે જ માય જશે.
એટલે કે વાસુદેવ અને પ્રતિવાસુદેવની વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ થાય છે. ત્યારે પ્રતિવાસુદેવ વાસુદેવને હણવા માટે પિતાનું ચક્ર તેના તરફ છેડે છે. તે ચક્ર વાસુદેવને વાળ પણ વાંકે કરી શકતું નથી અને વાસુદેવ પાસેથી પાછું ફરીને પ્રતિવાસુદેવને જ હણ નાખે છે, આ પ્રકારની સિદ્ધાન્તની માન્યતા છે. તેથી જ “વનિ પર?” આ પ્રકારને સૂત્રપાઠ અહીં મૂકવામાં આવ્યે છે. એ સૂત્ર. ૧૩
ચકવર્તકે મહાનિધિકા નિરૂપણ
મહાપુરુષોને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર મહાપુરુષ વિશેષ રૂ૫ ચક્રવર્તીઓના મહાનિધિઓનું કથન કરે છે
“gri માનિ જા નવ કોચનારું” ઈત્યાદિ–(૧૪) ટીકાર્થ–પ્રત્યેક મહાનિધિને વિષ્કસ નવ નવ જનને કહ્યો છે. પ્રત્યેક ચકવત રાજાના નવ નવ મહાનિધિઓ કહ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણ છે-(૧) નવ સર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાપ, (૬) કાલ, (૭). મહાકાલ, (૮) માણવક અને (૯) મહાનિધિશંખ.
છે જ્ઞાન િઈત્યાદિ–નિસર્ષનિધિ નૈસર્પ દેવ વડે અધિછિત હોય છે, તે કારણે તે નિધિને નિસર્ષનિધિ કહ્યો છે. તેમાં ગ્રામ, આકર, નગર, પત્તન, દ્રોણમુખ, મમ્મ, સ્કન્ધાવાર; અને ગૃહની સ્થાપના કરે છે. કાંટાવાળી વાડથી ઘેરાયેલા સ્થાનને ગ્રામ કહે છે. સુવર્ણ, રત્ન આદિ જે સ્થાનમાં નીકળે છે. તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૪
Page #112
--------------------------------------------------------------------------
________________
સ્થાનને ‘આકર' કહે છે. ૧૮ પ્રકારનાં કરથી રહિત સ્થાનને નકર (નગર) કહે છે જલપત્તન સ્થલપત્તન અને ઉભપત્તનના ભેદ્યથી પત્તન ત્રણ પ્રકારના કહ્યા છે તેમાં જ્યાં ગાડાઆદિમાં બેસીને જઈ શકાય છે એવાં સ્થાનને પત્તન સ્થલ કહે છે અથવા ગાડા આદિ વાહુના વડે અને નૌકાએ વડે જ્યાં જઈ શકાય છે તે સ્થાનને ઉભયપત્તન કહે છે અથવા માત્ર નૌકા દ્વારા જ જ્યાં જઈ શકાય છે તે સ્થાનને જલપત્તન અથવા પટ્ટન કહે છે. કહ્યું પણ છે કેત્તન રાજવૈનમ્યું ” ઇત્યાદિ—
સમુદ્રની ભરતી આવવાથી જ્યાં જળમાર્ગે પણ જઇ શકાય છે અને ભરતી ન આવે ત્યારે સ્થળમાર્ગે જઈ શકાય છે એવાં સ્થાનનું નામ દ્રોણમુખ છે. જે ગ્રામની આસપાસના મઢી ગાઉ સુધીના વિસ્તારમાં ખીજું કોઈ ગામ હેતુ' નથી એવાં ગામને મડમ્બ કહે છે. જ્યાં લશ્કરની છાવણી હાય છે એવાં સ્થાનને સ્કન્ધાવાર કહે છે. મનુષ્યાના નિવાસસ્થાનનુ નામગૃહ છે.“નિયસ્ત ચ ીવાળ'' ઈત્યાદિ ચક્રવર્તીના ખીજા મહાનિધિનુ નામ પાંડુક મહાનિધિ છે, તેના અધિષ્ઠાતા દેવ પાંડુક હાવાથી તેને મહાનિધિ કહે છે. આ પાંડુક મહાનિધિમાં ગણીને લેવડદેવડ કરી શકાય એવાં દીનાર આદિ ધનને તથા કુલાર્દિકાને સદ્ભાવ હાય છે. આ ગણી શકાય એવાં પદાર્થાને ‘ગણિમ’કહે છે. તથા તેમાં ( માણા આદિ વડે માપી શકાય એવાં ) પદ્યાર્થીને પશુ સદ્ભાવ હાય છે. શાલિ ( ચાખા ), જવ આઢિની ઉત્પત્તિના કારણભૂત ખીજાના પણ તેમાં સદ્દભાવ હૈય છે. તથા માન ઉન્માનને પણ તેમાં સદ્ભાવ ડાય છે. શેર, પાસેરી, મણીકુ' આદિ વડે તાળવા ચેાગ્ય ધાન્યને મેય પદ્મા કહે છે અથવા માણા, પવાલા વગેરે વડે જેવુ... માપ કા શકાય છે એવાં પદાર્થને પણ મેય પદાથ કહે છે. તેાલા, વાલ, રતી આદિ રૂપ ઉન્મા નને વિષયભૂત પદાર્થોના પણુ આ નિધિમાં સદૂભાવ રહે છે. અથવા તેાલવાને પાત્ર ગાળ, સાકર આદિ પદાર્થોના પણ તેમાં સદ્ભાવ રહે છે, તેાળી શકાય એવાં પદાર્થોને કિરમ કહે છે. આ કથનનું તાત્પ એ છે કે ગણિમ, રિમ (ગણી શકાય અને જોખી શકાય) આદિ પદાર્થીના વજનનુ' અથવા માપનું જ્ઞાન પાંડુક મહાનિધિ વડે થાય છે. તથા ત્રીી આદિ (ચાખા વગેરે) ધાન્યની અને સભ્ય આદિની ઉત્પત્તિના કારણભૂત સસ્ય (ઘાસ) વિશેષાની ઉત્પત્તિ પાંડુક મહાનિધિમાં કહી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૫
Page #113
--------------------------------------------------------------------------
________________
66
'सर्व आभरणाविधि' ” પિ‘ગલ મહાનિધિમાં પુરુષાનાં, સ્ત્રીઓનાં, અશ્વોનાં અને હાથીઓનાં સમસ્ત આભરણેા રહેલાં હાય છે.
ચેાથા મહાનિધિને અધિષ્ઠાતા દેવ સરત્ન છે, અને તે નિધિમાં ચક્ર. વર્તીના ૧૪ શ્રેષ્ઠ રત્ના ઉત્પન્ન થાય છે, તેથી તે નિધિનુ' નામ સત્ન મહા નિધિ છે. એજ પ્રમાણે ખાકીના પાંચ નિધિએનાં નામે વિષે પણ સમજવું. આ સરત મહાનિધિમાં ચક્રવર્તીના જે ૧૪ શ્રેષ્ઠ રત્ના ઉત્પન્ન થાય તેમાંના ૭ રત્ના એકેન્દ્રિય જાતિના અને ૭ રત્ના પંચેન્દ્રિય જાતિના હૈાય છે. એકેન્દ્રિય જાતિનાં સાત રત્ને નીચે પ્રમાણે કહ્યા છે-(૧) ચક્ર, (ર) છત્ર, (૩) દંડ, (૪) ખડ્ગ, (૫) ચમ, (૬) મણિ અને (૭) કાકણીરત્ન. પંચેન્દ્રિય જાતિના સાત રત્ના આ પ્રમાણે કહ્યાં છે-(૧) સેનાપતિ, (૨) ગાથાપતિ, (૩) વાર્ષીક, (૪) પુરાહિત, (પ) સ્ત્રી, (૬) અશ્વ અને (૭) ગજ,
પાંચમે જે મહાપદ્મનિધિ હાય છે તેમાં ર'ગેલાં અને ધેાયેલાં સ પ્રકારનાં વસ્ત્રાની અને મેર, પાપર, આદિના ચિત્ર રૂપ સર્વ પ્રકારની રચના એની નિષ્પત્તિ ( ઉત્પત્તિ) થાય છે.
પદ દ્વારા
છઠ્ઠો જે કાળનિધિ છે તેમાં શુભઅશુભ કાળને ખાધ થાય છે. તેના દ્વારા ભવિષ્યમાં ત્રણ વર્ષ પછી અનનારા બનાવનુ` જ્ઞાન થાય છે, ભૂતકાળના ત્રણ વર્ષ દરમિયાન બનેલા બનાવા જાણી શકાય છે અને “ એ વાત પ્રકટ કરવામાં આવી છે કે કાલ મહાનિધિ દ્વારા વર્તમાન કાળની વસ્તુઓના પણ આધ થાય છે એજ વાત “ મઘ્યપુરાળ ૨ ત્રિપુ વર્ષે પુ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે, તથા ઘટ સંબંધી ૨૦ પ્રકારનાં શિલ્પ-માટીનાં વાસણેા બનાવવાની ૨૦ પ્રકારની પદ્ધતિઓ, લેાહસ બધી ૨૦ પ્રકારનાં શિલ્પ, ચિત્રના ૨૦ પ્રકારનાં શિલ્પ, વસ્ત્રના ૨૦ પ્રકારનાં શિલ્પ, નાઈ એના ૨૦ પ્રકારનાં શિલ્પ,તથા પ્રજાનું હિત સાધનારાં અને ઉન્નતિ સાધનારાં જે કૃષિ, વાણિજય આદિ કર્યું છે, તે સઘળાનામહાનિધિમાં સદ્ભાવ હાય છે. સાતમાં મહાકાળનધિમાં લાઢાની, તાંબાની, સીસાની, ચાંદીની, સેાનાની, મણિની, મુક્તાફળની, શિલા પ્રવાલની, ચન્દ્રકાન્ત આદિ મણિએની, મુક્તાક્લાની, સ્ફટિકાદિકાની, મૂÖગા ( રત્નવિશેષ ) આદિકાની ખાણાની ઉત્પત્તિ થાય છે.
ܙܙ
આઠમે જે માણવક નામના મહાનિધિ છે. તેમાં ભટોની, અખતરાની અને ખગ આરૂિપ હથિયારાની ઉત્પત્તિ થાય છે. તથા તેમાં વ્યૂહરચના રૂપ સુદ્ધ નીતિના, અને ગુનેગારાને દંડ દેવારૂપ દ’ડનીતિના ખજાના હૈાય છે.
નવમા જે શખ મહાનિધિ છે તેમાં નાટયવિધિ થાય છે, કાવ્યની ઉત્પત્તિ થાય છે, અને સમસ્ત ત્રુટિતાંગેાની ઉત્પત્તિ થાય છે. નૃત્યના બકારનું નામ નાટ્યવિધિ છે. જે પાઠ ભજવવાના હોય તેને અનુરૂપ અભિનય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯ ૬
Page #114
--------------------------------------------------------------------------
________________
કર-ચેષ્ટાઓનું પ્રદર્શન કરવું–તેનું નામ નાટકવિધિ છે. ગદ્ય, પદ્ય, કથા અને ગેયના ભેદથી કાવ્યના ચાર પ્રકાર પડે છે. અથવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ૫ ચતુર્વિધ પુરુષાર્થથી પ્રતિબદ્ધ ગ્રંથરૂપ કાવ્ય હોય છે. અથવા-સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણ ભાષા વડે પ્રતિબદ્ધ ગ્રંથરૂપ કાવ્ય હોય છે. સમવૃત્ત, વિષમવૃત્ત, અદ્ધ સમવૃત્ત અને ગદ્યરૂપ ચાર પ્રકારનું કાવ્ય હોય છે. તેની ઉત્પત્તિ શંખમહાનિધિમાં થઈ છે. તથા મૃદંગ આદિ જેટલાં વાદ્યો છે તેમની ઉત્પત્તિ પણ આ શખમહાનિધિમાંથી થઈ હોય છે.
આ પ્રત્યેક મહાનિધિ ચક્રમૂહના અષ્ટકની મધ્યમાં રહેલ હોય છે એટલે કે મધ્યમાં પ્રત્યેક મહ નિધિ હોય છે અને તેની આસપાસ રહેલાં આઠ ચકો તેની રક્ષમા કરતાં હોય છે. આ પ્રત્યેક મહાનિધિ ઊંચાઈ આઠ આઠ જનની હોય છે, પહેળાઈ નવ નવ જનની અને લંબાઈ બાર બાર જનની હોય છે. તેમને આકાર મંજૂષાના જેવો હોય છે. તે મહાનિધિઓ ગંગામહાનદીના ઉદ્ગમ દ્વારામાં હોય છે.
તે નવ મહાનિધિઓ વિર્યમણિએમાંથી બનાવેલાં કપાટે (કમાડે)થી યુક્ત હોય છે. અને કેતન, મરકત, વૈર્ય, વજ, ઈન્દ્રનીલ આદિ વિવિધ રત્નથી પરિપૂર્ણ હોય છે તે મહાનિધિઓ શશિ, સૂર્ય અને ચકના ચિહૂનેથી યુક્ત હોય છે, સમતલ હોય છે અને વિષમતાથી રહિત હોય છે. ધુંસરીના જેવા ગેળ અને લાંબા હોય છે.
આ મહાનિધિઓના અધિનાયક જે દેવે હોય છે. તેમની એક પ. પમની સ્થિતિ હોય છે. તે પ્રત્યેક નિધિના નામ જેવાં જ નામવાળા દેવ વડે. તે પ્રત્યેક મહ નિધિ અધિષિત છે એટલે કે તે મહાનિધિઓની જેવાં જ નામે વાળા દેવે ત્યાં નિવાસ કરે છે. આ મહાનિધિઓ અકેય છે એટલે કે તેઓ એટલા બધા કિમતિ છે કે તેમને ખરીદી લેવાનું કાર્ય કઈ પણ માનવીથી શક્ય બને તેમ નથી. તે મહાનિધિએ સદા દેવતાઓ વડે અધિષ્ઠિત હોવાને કારણે દેના આધિપત્યથી યુક્ત છે.
આ મહાનિધિઓ ઘણા જ ઘાડા છે અને રત્નના સમૂહથી ચક્રવર્તઓની અધીનતા સ્વીકારે છે એટલે કે તેમની ચક્રવતીઓને પ્રાપ્તિ થાય છે. એ સૂત્ર ૧૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #115
--------------------------------------------------------------------------
________________
નવપ્રકારકે વિકૃતિકે નામકા નિરૂપણ
ઉપર્યુક્ત મહાનિધિએ ચિત્તવિકારમાં કારણભૂત બને છે અને દુર્ગતિની પ્રાપ્તિ કરાવે છે આ પ્રકારે અહીં વિકાર અથવા વિકૃતિને પ્રસંગ પ્રાપ્ત થતો હોવાથી હવે સૂત્રકાર તે પ્રકારની વિકૃતિઓનું નિરૂપણ કરે છે–
“જય વિજો પાત્તાગો” ઈત્યાદિ–-(સૂ ૧૫) નવ પ્રકારની વિકૃતિઓ કહી છે. તે નવ પ્રકારે નીચે પ્રમાણે છે –
(૧) લીર, (૨) દધિ, (૩) નવનીત, (૪) સNિ (ઘી), (૫) તેલ, (૬) ગોળ, (૭) મધ, (૮) મદ્ય (સુરા) અને (૯) માંસ.
ઉપર્યુક્ત વસ્તુઓ વિકારકારક હોવાથી વિકારકારક વસ્તુમાં અભેદ માનીને શ્રીરાદિ વસ્તુઓને પણ અહી વિકૃતિરૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
ક્ષીર (દૂધ) રૂપ જે વિકૃતિ છે. તેના પાંચ પ્રકાર કહ્યા છે—
(૧) અજાદુગ્ધ-બકરીનું દૂધ, (૨) મેષ દુગ્ધ-ઘેટીનું દૂધ, (૩) ગેદુગ્ધગાયનું દૂધ, (૪) મહિષીદુગ્ધ -ભેંસનું દૂધ અને (૫) ઉષ્ટ્રદુગ્ધ-સાંઢણીનું દૂધ.
દધિરૂપ (દહીં'રૂ૫) વિકૃતિ, નવનીત (માખણ) રૂપ વિકૃતિ, સપિરૂપ (ઘીરૂપ) વિકૃતિ, આ ત્રણે વિકૃતિઓના ચાર ચાર પ્રકાર કહ્યા છે, કારણ કેઅજા, મેષી, ગાય અને મહિષીના દૂધમાંથી દહીં, માખણ અને ઘી બને છે. તેથી તે ત્રણે વિકૃતિઓના ચાર ચાર પ્રકાર કહ્યા છે. સાંઢણુના દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનતા નથી, તે કારણે આ ત્રણે વિકૃતિઓના પાંચ પ્રકારને બદલે ચાર જ પ્રકાર પડે છે.
તેલરૂપ વિકૃતિના અનેક પ્રકાર પડે છે કારણ કે તલ, મગફળી આદિ અનેક પદાર્થોમાંથી તેલ મળે છે. ગોળરૂપ વિકૃતિના દ્રવ (પ્રવાહી) અને પિંડના ભેદથી બે પ્રકાર પડે છે. મધુ (મધ) રૂપ વિકૃતિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે.(૧) માક્ષિક (મધમાખીઓએ બનાવેલું મધ), (૨) કોતક(...) ? અને ત્રીજું ભ્રામર મધ ( ભમરીઓએ બનાવેલું મધ). કાષ્ટ અને પિષ્ટના ભેદથી મઘ (મદિરા) રૂપ વિકૃતિ બે પ્રકારની કહી છે. માંસરૂપ વિકૃતિ જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. આ પ્રકારની આ નવ વિકૃતિઓ છે. સૂ. ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૯૮
Page #116
--------------------------------------------------------------------------
________________
શરીરને નવ છિદ્રોંકા નિરૂપણ
ઉપર્યુક્ત વિકૃતિઓ શરીરના ઉપચયમાં કારણભૂત બને છે. શરીરમાં કેટલાંક છિદ્રો હોય છે, તેથી હવે સૂત્રકાર તે છિદ્રોની સંખ્યા પ્રકટ કરે છે
સર રણવા” ઈત્યાદિ–(ફૂ. ૧૬) ટીકાથ–આ ઔદારિક શરીર નવ છિદ્રોવાળું કહ્યું છે. “શી” આ પદ શરીરના અર્થમાં વપરાયું છે અહીં શરીર પદ વડે ઔદારિક શરીરને જ ગ્રહણ કરવામાં આવ્યું છે. “સ્ત્રોત” પર છિદ્રના અર્થમાં વપરાયું છે ઔદારિક શરીરના નવ છિદ્ર રૂપ નવ દ્વાર નીચે પ્રમાણે છે-બે શ્રોત્ર (કાન), બે નેત્ર, બે પ્રાણ (નસકોરાં ), મુખ, મૂત્રન્દ્રિય અને ગુદા. એ સૂત્ર ૧૬ છે
નવ પ્રકારકે પુણ્યકા નિરૂપણ
આ પ્રકારે છિદ્રોવાળા શરીરનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે શરીર દ્વારા સાધ્ય એવાં પુણ્યના ભેદનું નિરૂપણ કરે છે –
વવિદે પુom guત્ત” ઈત્યાદિ.(સૂ. ૧૭) ટીકાઈ-પુણ્યના નીચે પ્રમાણે નવ પ્રકારે કહ્યા છે-(૧)અન્નપુણય (૨) પાનપુણ્ય, (૩) વઅપુણ્ય, (૪) લયનપુ, (૬) મનપુણ. (૭) વાક્પુય, (૮) કાયપુણ્ય અને (૯) નમસ્કારપુણ્ય.
જે આત્માને પવિત્ર કરે છે તેનું નામ પુણ્ય છે. એવું તે પુણ્ય શુભકર્મ રૂપ હોય છે. તે શુભકર્મ રૂપ પુણ્યના અન્નપૂર્ણ આદિ નવ પ્રકાર પડે છે. સુપાત્ર આદિકોને અન્નનું દાન દેવું તેનું નામ અન્નપુણ્ય છે, કારણ કે સુપાત્રને અન્નદાન દેવાથી દાતા તીર્થંકર નામકર્મ આદિ પુણ્યપ્રકૃતિઓને અન્ય કરે છે. પાણી, દૂધ આદિ પેય પદાર્થોનું સુપાત્રને દાન દેવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે પુણ્યને પાનપુણ્ય કહે છે.
વસ્ત્રોનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેને વસ્ત્રપુણ્ય કહે છે. નિવાસ કરવાને માટે સ્થાનનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #117
--------------------------------------------------------------------------
________________
નામ લયનપુણ્ય છે. સંસ્તારક (બિછાનું) આદિનું દાન દેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ શયનપુણ્ય છે. સદ્ભાવના ભાવનારા મન વડે જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ મન પુય છે. સ્વાધ્યાય આદિમાં લીન થયેલી વાણી વડે જે પુણ્ય થાય છે તેનું નામ વાક્પુણ્ય છે, સુદેવ સુધર્મ અને સુસાધુની સેવા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ કાયપુણ્ય છે. તથા સુદેવ અને સુસાધુને નમસ્કાર કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ નમસ્કાર પુય છે. એ સૂત્ર ૧૭ છે
આ પ્રકારે પુણ્યના ભેદનું કથન કરીને હવે સૂત્રકાર આ પુણ્ય કરતાં વિપરીત એવાં પાપનાં કારણનું કથન કરે છે–
પાપક કારણોંકા નિરૂપણ
“જીવ ઘારાવાળા ઉછળત્ત ” ઈત્યાદિ–(ફૂ. ૧૮) ટીકાર્થ-અશુભ પ્રકૃતિ રૂપ પાપને બધ નીચેનાં નવ કારણે વડે બંધાય છે-(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મિથુન, (૫) પરિગ્રહ, (૬) કોધ, (૭) માન, (૮) માયા અને (૯) લેલ, પ્રાણીઓની હિંસા કરવી તેનું નામ પ્રાણાતિપાત છે. અસત્ય વચન બોલવું તેનું નામ મૃષાવાદ છે બાકીનાં સાતે પદોને અર્થ સુગમ છે. આ સૂત્ર દ્વારા સૂત્રકારે નવ પાપકારણેનું નિરૂપણ કર્યું છે. એ સૂત્ર ૧૮ છે
પાપકારણોનું કથન કરીને હવે સૂત્રકાર પાપકૃત પ્રસંગેનું કથન કરે છે“જા વિદે વાવસુચq gmત્ત ઈત્યાદિ–. ૧૯)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૦ ૦
Page #118
--------------------------------------------------------------------------
________________
પાપશ્રુતકા નિરૂપણ
પાપકૃતના પ્રસંગ–પાપના જનક કૃતનું સેવન–અથવા પાપકૃતના સૂત્ર વૃત્તિ અને વાતિક રૂપે પ્રસંગ નવ પ્રકારના કહ્યાં છે. તે નવ પ્રકારો નીચે પ્રમાણે છે
(૧) ઉત્પાત, (૨) નિમિત્ત, (૩) મંત્ર, (૪) આખ્યાયક, (૫) ચકત્સિક, (૬) કલા, (૭) અજ્ઞાન અને (૯) મિથ્યાપ્રવચન.
ઉત્પાત-પ્રકૃતિમાં થતાં વિકારનું નામ ઉત્પાત છે અહીં સામાન્ય રીતે રુધિરવૃષ્ટિ આદિ રૂપ વિકારોને ઉત્પાત સમજવા જોઈએ. આ પ્રકારના ઉત્પાતનું પ્રતિપાદન કરનાર જે શ્રત છે તેને અહીં ઉત્પાત નામ આપવામાં આવેલ છે.
નિમિત્ત ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું જ્ઞાન કરાવવામાં ઉપયોગી થઈ પડે એવું જે શ્રત છે તેનું નામ નિમિત્તશાસ્ત્ર છે.
મંત્રશાસ્ત્ર-છદ્ધરણ, ગારુડ આદિ મંત્ર જે શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે, તે શાસ્ત્રનું નામ મંત્રશાસ્ત્ર છે.
આખ્યાયક-માતંગવિદ્યા આદિ ભૂતકાળ આદિના બનાવોને કહેનારી વિદ્યા જે ગ્રંથ દ્વારા શીખી શકાય છે તે ગ્રંથને આગાયક કહે છે.
ચકિત્મિક-આયુર્વેદશાસ્ત્રને ચકિસિક કહે છે.
કલા- લેખગણિતથી લઈને શકુનરુત પર્યન્તની ૭૨ કલાઓનું પ્રતિ. પાદન કરનાર જે શાસ્ત્ર છે તેનું નામ કલા છે. અહીં શાસ્ત્રને કલા કહેવાનું કારણ એ છે કે તે શાસ્ત્રમાં કલાઓનું પ્રતિપાદન કરાયું છે. કલા અને કલાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રમાં અભેદ માનીને અહીં શાસ્ત્રને પણ કલા રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે.
આવરણ-જેના દ્વારા ગગનને આચ્છાદિત કરાય છે, એવી વસ્તુઓને આવરણ કહે છે, અહીં ભવન, પ્રાસાદ અને નગરાદિરૂપ આવરણ ગ્રહણ કરવાના છે તે ભવન આદિકના નિર્માણનું સૂચક જે શાસ્ત્ર છે તે શાસ્ત્રને પણ અહી “આવરણ” કહેવામાં આવ્યું છે. તેને વાસ્તુ વિદ્યારૂપ ગણી શકાય.
અજ્ઞાન–જેના વાંચનથી સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એવાં લૌકિકશાસ્ત્ર રૂપ મહાભારત, કાવ્ય, નાટક આદિને અજ્ઞાનશ્રત રૂપ સમજવા.
મિથ્યાપ્રવચન બૌદ્ધ આદિને પરવર્થિક જનના જે ધર્મગ્ર છે તેમને મિથ્યાપ્રવચન કહે છે આ પ્રકારના નવ પાપશ્રત છે. જે સ્ત્ર ૧૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૧
Page #119
--------------------------------------------------------------------------
________________
નિપુણ પુરૂષકા નિરૂપણ
ઉત્પાત આદિ કૃતેનું નિરૂપણ કરવામાં આવ્યું તે શુતોને જાણનાર નિપુણ હોય છે. તેથી હવે સૂત્રકાર નિપુણ પુરૂના સ્વરૂપનું કથન કરે છે.
ma mજવા વધુ પૂછાત્તા” ઈત્યાદિ (સૂ ૨૦) ટીકાઈજે પુરુષ સૂફમજ્ઞાનથી યુક્ત હોય છે તેમને અથવા જેઓ ચતુર હોય છે તેમને નૈપુણિક કહે છે. એવા તે નપુણિક આચાર્ય આદિ રૂપ સમજવા. નૈપુણિ કોના નવ પ્રકાર પડે છે–(૧) સંખ્યાત, (૨) નિમિત્ત, (૩) કાયિક, (૪) પુરાણ, (૫) પારિહસ્તિક, (૫) પાપડિત, (૭) વાદિક (૮) ભૂતિકર્મ અને (૯) ચિકિત્સક,
સંખ્યાત પદ ગણિતનું વાચક છે. આ ગણિતના વિષયમાં જે માણસ નિપુણ હોય છે તેને “સંખ્યાત' કહે છે. અથવા “સંહાળે” આ પદની છાયા સિંહાને” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની દષ્ટિએ તેને અર્થ આ પ્રમાણે થાય છે. ગણિતને જે પ્રથમ નિપુણ થાય છે તેને સંખ્યાન કહે છે. એજ પ્રકારનું કથન નિમિત્ત આદિ પદે વિષે પણ સમજવું. અતીત ( ભૂત) અને ભવિષ્યકાળ સંબંધ શુભ અશુભનું સૂચક જે શાસ્ત્ર છે તેનું નામ નિમિત્ત છે. તે શાસ્ત્રમાં નિપુણ પુરૂષ માટે નિમિત્તપદ પ્રયુક્ત થયું છે. ઈડા, પિંગલા, સુષુણ્ણા આદિ પ્રાણતત્વનું નિરૂપક જે શારીરિક શાસ્ત્ર છે તેને કાયિક કહે છે. તે શાસ્ત્રમાં નિપુણ હોય એવા પુરુષને પણ કાયિક કહે છે. પુરાણ પદ પુરાવા (વૃદ્ધ)નું વાચક છે. તે વૃદ્ધ ચિરંજીવી હોવાને કારણે અનેક પ્રકારના પ્રસંગેને દષ્ટા હોય છે. તેથી તેને નૈપુણિક કહેવામાં આવે છે. અથવા પુરા ભવવૃત્તનું પ્રાચીન સમયના ઇતિહાસનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્ર છે, તેને પુરાણ કહે છે, તે શાસ્ત્રને જે જ્ઞાતા હોય છે તે પણ સામાન્ય રીતે નિપુણ જ હોય છે પારિહસ્તિક સમસ્ત કાર્યોને જે સમુચિત સમયમાં પૂરાં કરનારો હોય છે તે પણ સ્વાભાવિક રીતે નિપુણ જ હોય છે તેથી એવી નિપુણ વ્યક્તિને પારિહસ્તિક કહેલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૨
Page #120
--------------------------------------------------------------------------
________________
છે. જે માણસ અસાધારણ વિદ્વાન હોય તેને પરપંડિત કહે છે. અથવા જેના મિત્રાદિજન પંડિત હોય છે તેને પર પંડિત કહે છે, કારણ કે એ પુરુષ મિત્રાદિ પંડિતેના સંસર્ગથી નિપુણ બની જાય છે. જે માણસ વાદલબ્ધિથી સંપન્ન હોય છે તેને વાદી કહે છે એ વાદી અન્યના દ્વારા પરાજિત કરાતે નથી. અથવા-જે મંત્રવાદી કે ધાતુવાદી હોય છે એવા વાઢીને જ વાદિક કહે છે. અથવા જે વાદયુક્ત છે તેને વાદિક કહે છે. ભસ્મ લગાવીને અથવા શરીર પર માટીને લેપ કરીને અથવા કેઈને માદળિયું બાંધીને બીજા માણસોને જે વશ કરવામાં આવે છે. અથવા રક્ષાને નિમિત્તે જે વસતિ આદિ સ્થાનને પરિ. વેષ્ટિત કરવામાં આવે છે, અથવા તાવ આદિને દોરા ધાગા કે માદળિયું બાંધીને જે રોકવામાં આવે છે, તે સઘળી ક્રિયાઓનું નામ ભૂતિકર્મ છે. આ ભૂતિ કર્મના જ્ઞાનવાળો માણસ પણ નિપુણ જ હોય છે. રોગ પ્રતિકાર કરનાર વૈદ્યને ચિકિત્સક કહે છે. તે પણ નિપુણ જ હોય છે. આ રીતે અહીં નવ પ્રકારની નિપુણ વ્યક્તિઓ પ્રકટ કરવામાં આવી છે. તે સૂત્ર ૨૦ છે
નિપુણ પુરુષનું નિરૂપણ કરવામાં આવ્યું, ગણની અંદર રહેતા સાધુઓ પણ નિપુણ જ હોય છે. તેથી હવે સૂત્રકાર ગણોનું નિરૂપણ કરે છે–
સમજણ નં માવો મહાવરka” ઈત્યાદિ–(ફૂ. ૨૧).
સાધુકે ગણકા નિરૂપણ
ટીકાર્ય- શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ થયા છે-(૧) ગોદાસગણ, (૨) ઉત્તર બલિસહ ગણ, (4) ચારણ ગણ, (૫) ઉહુવાદિક ગણ, (૬) વિશ્વવાદિક ગણ,(૭) કામદ્ધિક ગણ, (૮) માનવગણ અને (૯) કટિક ગણ.
ગદાસ આદિ આ નવ ગણ એક વાચનાવાળા, એક આચારવાળા અને એક ક્રિયાવાળા સાધુઓના સામુદાયરૂપ હોય છે. આ ગણે સુવિખ્યાત હોવાથી અહીં તેમનું અધિક વિવેચન કરવામાં આવ્યું નથી. માસૂ૦૨ના
ઉપર્યુક્ત નવ ગણ ભિક્ષાજીની હેય છે. તેથી હવે સૂત્રકાર ભિક્ષનું નિરૂપણ કરે છે-“મને માપવા મારેf” ઈત્યાદિ– (સૂ. ૨૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦ ૩
Page #121
--------------------------------------------------------------------------
________________
નવકોટિ (નવાવાડ) એ શુદ્ધ ભિક્ષાકા નિરૂપણ
ટીકાર્યું–શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણ નિગ્રંથની ભિક્ષા નવ પ્રકારે વિશુદ્ધ હોય છે. તે નવ કેટિવિશુદ્ધતા આ પ્રમાણે સમજવી-(૧)સાધુ પોતે ઘઉં આદિને દળતા નથી અને તે કારણે તે પોતાના આહાર નિમિત્તે જીવહિંસા કરતું નથી, (૨) તે ગૃહસ્થ આદિને ઘઉં દળવાનું કહેતું નથી. આ રીતે તે અન્યની પાસે જેની વિરાધના કરાવતું નથી. (૩) આ પ્રકારનું કાર્ય કરનારને તે તેમ કરવાની અનુમોદના દેતું નથી. (૪) સાધુ પિતે આહાર રાંધો નથી, (૫) પિતાને માટે બીજા પાસે ભેજન રંધાવતું નથી અને (૬) ભોજન રાંધન રની અનુમોદન પણ કરતો નથી. (૭) તે પિતાને માટે આહાર વિગેરે ખરીદતે નથી (૮) પિતાને માટે બીજા પાસે ભેજનાદિ ખરીદ કરાવતે નથી અને (૯) અને પોતાને માટે ભેજનાદિ ખરીદવાની અનુમોદના પણ કરતું નથી. આ પ્રકારે નવ કેટિ વિશુદ્ધ અશન, વસનાદિ મુનિજને ગ્રહણ કરે છે. સૂત્રરવા
આ પ્રકારે શ્રમણોના નવ કટિ (નવ પ્રકારના) વિશુદ્ધ શૈક્ષનું કથન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આ પ્રકારનો વિશુદ્ધ આહાર કરનાર સાધુ કદાચ કઈ પણ કારણે મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે તે પણ તેને દેવગતિની પ્રાપ્તિ તે અવશ્ય થાય જ છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબધને લઈને હવે સૂત્રકાર દેવગતિ સંબંધી કેટલીક વસ્તુઓનું નિરૂપણ કરે છે
ઈશાન દેવેન્દ્રકે અગ્રમહિષીકા નિરૂપણ
“ તાળપણ નું સેવિંસ વાળો” ઈત્યાદિ–(સૂ ૨૩)
ટીકાર્થ–દેવેન્દ્ર, દેવરાય ઈશાનના લકપાલ વરુણ મહારાજને નવ અગ્રસહિ. છીએ કહી છે. સૂ ૨૩ છે
“જ્ઞાન વિંસ સેવUMા” ઈત્યાદિ–(સૂ ૨૪). ટીકાર્ય–દેવેન્દ્ર દેવરાય ઈશાનની અગ્રમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની કહી છે. ઈશાન કલ્પનિવાસી દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પોપમની કહી છે. ઈશાન કલ્પના ઈન્દ્રની પરિગ્રહીત દેવીઓહોવાને કારણે અમહિષીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પાપમની કહી છે અને તેમની જઘન્ય સ્થિતિ એક પાપમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૦૪
Page #122
--------------------------------------------------------------------------
________________
કરતાં સહેજ અધિક કહી છે. તથા અપરિગૃહીત દેવીએની જઘન્ય સ્થિતિ એક પલ્યેાપમ કરતાં સહેજ વધુ સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ પત્યે પમની કહી છે. !! સૂ. ૨૪ ॥
દેવનિકાયકે સ્વરૂપકા નિરૂપણ
''
નવ તૈયનિયા ઇળન્ના ” ઈત્યાદિ— (સૂ. ૨૫)
ટીકા”-નવ દેવનિકાય કહ્યા છે-(૧)સારસ્વત, (૨)આદિત્ય, (૩)વનિ, (૪) વરુણ, (પ) ગદાય, (૬) તુષિત, (૭) અવ્યાખાય, (૮) આગ્નેય અને (૯) રિષ્ટ, આ નવ દૈનિકાચેામાંના પહેલા આઠ દેવનિકાય આઠ કૃષ્ણરાજ્યન્તરામાં છે, તથા જે રિષ્ટ દૈવનિકાયના દેવા છે તેઓ કૃષ્ણાજિએની મધ્યમાં આવેલા રિષ્ટાભવિમાનપ્રસ્તટમાં રહે છે. આ પ્રમાણે નવ દેવનિકાર્યાના નિવાસસ્થાન વિષે સમજવું સૂ, ૨પા
અવ્યાબાધ દેવકે ગ્રેવેયક વિમાન પ્રસ્તરકા નિરૂપણ
બાવાવાનું વહેવા ’ઈત્યાદ્રિ— (સૂ. ૨૬)
ટીકા
લેાકાન્તિક દેવવિશેષમાં જે અવ્યાખાધ (ઉપયુક્ત સાતમી દેવનિકાયના ) દેવા છે તેમાં નવ મુખ્ય દેવે છે અને ૯૦૦ સામાન્ય દેવે છે. એજ પ્રમાણે આગ્નેય અને િનિકાયના દેવે વિષે પશુ સમજવું. અહીં નવ સ્થાનના અધિકાર હાવાથી નવ સ્થાનને અનુરૂપ ત્રણ લેાકપાલેાની જ વાત કરવામાં આવી છે. સૂ. ૨૬૫ 66 णव गेवेज्ज विमाणपत्थडा पण्णत्ता ” ઇત્યાદિ—(સ્ ૨૭)
66
ટીકા –જૈવેયક વિમાનપ્રસ્તટ નવ કહ્યાછે-(૧) અધસ્તનાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (૨)અધસ્તન મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તટ,(૩) અધસ્તને પતિન પ્રવેયક વિમાન પ્રસ્તટ, (૪) મધ્યમાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (પ) મધ્યમમધ્યમ જૈવેયક વિમાન પ્રસ્તટ, (૬) મધ્યમાપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (૭) ઉપ રિતનાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, (૮) ઉપરિતન મધ્યમ જૈવેયક વિમાન પ્રસ્તટ અને (૯) ઉપરિતનાપતિન ત્રૈવેયક વિમાન પ્રસ્તટ, આ નવ ચૈવેયક વિમાન પ્રસ્તટાનાં નવ નામ નીચે પ્રમાણે છે—
(૧) ભદ્ર, (૨) સુભદ્ર, (૩) સુજાત, (૪) સૌમનસ, (૫) પ્રિયશન, (૬) સુદર્શન, (૭) અમેાધ, (૮) સુપ્રબુદ્ધ અને (૯) યશેાધર,
વિશેષ રચનાવાલા જે સમૂહ છે તેને પ્રસ્તટ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
સૂ. ર૭ ॥
૧૦૫
Page #123
--------------------------------------------------------------------------
________________
આયુકે પરિણામકા નિરૂપણ
“જીવવિદે માણવાળા gum” ઈત્યાદિ–(સ. ૨૮), ટીકર્થ-આઠ કર્મપ્રકૃતિઓમાંની એક કર્મ પ્રકૃતિનું નામ આપ્યુ છે. તે આયુનું પરિણામ (સ્વભાવ, શક્તિ, ધર્મ નવ પ્રકારનું કહ્યું છે. તે નવ પ્રકારની નીચે પ્રમાણે છે-(૧) ગતિ પરિણામ, (૨) ગતિબન્ધન પરિણામ, (૩) સ્થિતિ પરિણામ, (૪) સ્થિતિબન્ધન પરિણામ, (૫) ઉર્ધ્વગૌરવ પરિણામ, (૬) અગૌરવ પરિણામ, (૭) તિર્યગૌરવ પરિણામ, (૮) દીર્ઘગૌરવ પરિણામ અને (૯) ગૌરવ પરિણામ.
ગતિ પરિણામ-અહી ગતિ પદ દેવાદિ ગતિનું સૂચક છે. તે તે ગતિમાં (તે દરેક ગતિમાં) રહેવા આદિના પ્રમાણની અપેક્ષાએ નિશ્ચિત એવી તે દેવાદિ ગતિની પ્રાપ્તિ જે સ્વભાવ વડે આયુ જીવને કરાવે છે તે સ્વભાવનું નામ ગતિ પરિણામ છે. જે આયુઃસ્વભાવ પ્રતિનિયત ગતિકર્મના બન્ધનના નિમિત્ત રૂપ હોય હોય છે, તેને ગતિબન્ધન પરિણામ કહે છે. જેમ કે નરકાયુના સ્વભાવથી જીવ મનુષ્યગતિ અને તિર્યંચગતિ નામકર્મને અન્ય કરે છે, દેવ અને નારક ગતિ નામકર્મને બન્ધ કરતા નથી. અન્તર્મુહૂર્તથી લઈને ૩૩ સાગરેપમ પર્યન્તના અવસ્થાન ( આયુસ્થિતિ)રૂપ જે આયુને સ્વભાવ છે તેનું નામ સ્થિતિ પરિણામ છે. તથા–પરભવના આયુષ્યના નિયત સ્થિતિબન્ધનના નિમિત્ત રૂપ જે પૂર્વભવના આયનું પરિણામ છે તેનું નામ સ્થિતિબન્ધન પરિણામ છે જેમ કે તિર્યગ્ર આયુના પરિણામથી છવ વધારેમાં વધારે ૧૮ સાગરે મને દેવાયુને સ્થિતિબન્ધ કરે છે. કારણ કે તિય ચામાંથી મરીને જીવ સહસ્ત્રાર દેવલોક પર્યત જઈ શકે છે. જીવના ઉર્ધ્વ દિશામાં ગમનના નિમિત્ત રૂપ જે આયુ સ્વભાવ છે. તેનું નામ ઉર્ધ્વ ગૌરવ પરિણામ છે. અહીં ગૌરવ પદ ગમનને અર્થનું વાચક છે. એજ પ્રમાણે અગૌરવ પરિણામ અને તિર્યગૂ ગૌરવ પરિણામ વિષે પણ સમજવું.
કાન્તથી કાન્ત પર્યન્ત ગમનના અતિશયના નિમિત્તભૂત જે આયુસ્વભાવ છે, તેનું નામ દીધું ગૌરવ પરિણામ છે. એ જ પ્રમાણે હૂર ગૌરવ પરિણામના વિષયમાં પણ સમજવું. સ. ૨૮ છે
આયુપરિણામનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આયુપરિણામ વિશેષ હેય ત્યારે જ તપાસામર્થ્ય સંભવી શકે છે. પૂર્વસૂત્ર સાથેના આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર પવિશેનું નિરૂપણ કરે છે–
“બાળમિયાણં મધુરિમા” ઇત્યાદિ–(સ. ર૯)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૬
Page #124
--------------------------------------------------------------------------
________________
ભિક્ષપ્રતિમાકે સ્વરૂપકા નિરૂપણ
ટીકાઈ–નવ નવ દિનના નવ સમૂહ રૂપે આરાધિત થતી ભિક્ષુપ્રતિમાની આરાધના ૮૧ દિનરાતમાં આરાધિત કરાય છે. આ ભિક્ષુક તમાની આરાધના કરનાર સાધુ પ્રથમ નવકમાં (નવ દિવસમાં દરરોજ એક દત્તિ પાનકની (પ્રવાહીની) અને એક દત્તિ આહારની લે છે. દરેક નવકમાં આહાર અને પાનકની એક એક દત્તિ વધારતા વધારતાં નવમાં નવકમાં તે પ્રતિદિન પાનકની નવ દત્તિઓ અને આહારની નવ દત્તિઓ ગ્રહણ કરે છે. આ રીતે ૮૧ દિવસમાં તે સાધુ આહારની કુલ ૪૦૫ દક્તિઓ ગ્રહણ કરે છે. અહીં પાનની દત્તિઓને ગણાવવામાં આવેલ નથી. (જે આહાર અને પાનક બનેની દત્તિઓ ગણાવવામાં આવે તો કુલ ૮૧ દત્તિઓ થાય છે. ) “યથાસૂત્રે ” આ સત્રપાઠ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આ ભિક્ષુપ્રતિમાની આરાધનાની જેવી વિધિ શાસ્ત્રમાં બતાવી છે એવી વિધિ અનુસાર ૮૧ દિવસમાં તેની આરાધના થાય છે. “વત્ત પદ દ્વારા અહીં “વળાવ, થા મા, ચારરયં વઋાન, ધૃણા પાલિતા, શમિતા, સરિતા, ર્તિતા” આ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. આ સત્રમાં વપરાયેલાં પદની વ્યાખ્યા સાતમાં સ્થાનના પાંચમાં સૂત્રમાંથી વાંચી લેવાની ભળા મણ કરવામાં આવે છે. સૂ ૨૯ છે
પ્રાયશ્ચિતકે સ્વરૂપના નિરૂપણ
આ રીતે ભિક્ષુપ્રતિમાનું કથન કરીને હવે સૂત્રકાર તેમાં લાગેલા અતિચારનું પ્રાયશ્ચિત્ત થાય છે. તે અભિપ્રાયથી પ્રાયશ્ચિત્ત સૂત્રનું કથન કરે છે.
“જયવિ પારિજીત્તે ઉછળ” ઈત્યાદિ–(સૂ ૩૦) ટીકાર્થ–પાપવિશોધન (પાપની શુદ્ધિ નું નામ પ્ર યશ્ચિત્ત છે. તે પાપવિશે ધન રૂપ પ્રાયશ્ચિત્ત નવ પ્રકારનું કહ્યું છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે
(૧) આલોચના, (૨) પ્રતિકમણીં, (૩) તદુભયાહ, (૪) વિવેકાણું (૫) વ્યુત્સર્ગાઉં, (૬) તપઅહં (૭) છેદાઈ, (૮) મૂલાહ અને (૯) અનવસ્થાપ્યાહ
આલોચનાતું-ગુરુની પાસે આલોચના (નિવેદન) કરવાથી જ જે પાપની વિશદ્ધિ થઈ જાય છે એવા પાપને આલેચનાઈ પાપ કહે છે, અને એવા પાપના પ્રાયશ્ચિત્તને આલેચનાર્ડ પ્રાયશ્ચિત્ત કહે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૭
Page #125
--------------------------------------------------------------------------
________________
મિથ્યા દુષ્કૃત દેવું તેનું નામ પ્રતિક્રમણ છે. આલોચના કરવી અને મિથ્યાદુકૃત દેવું–આ બનેને જે પ્રાયશ્ચિત્તમાં સદ્ભાવ રહે છે તે પ્રાયશ્ચિતને તદભાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
અશુદ્ધ ભક્ત (આહાર) આદિનો ત્યાગ કરે તેનું નામ વિવેક છે. કાયન્સ કરવું તેનું નામ વ્યુત્સર્ગ છે.નિર્વિકૃતિક આદિ તપસ્યાઓનું નામ તપ છે. પ્રવ્રયા પર્યાયમાં ઘટાડો કરી તેનું નામ છેદ છે. મહાવ્રતનું આરોપણ કરવું તેનું નામ મૂળ છે, તથા જેણે તપસ્યા કરી છે એવા પુરુષમાં તેનું આરોપણ કરવું તેનું નામ અનવસ્થાપ્ય છે. જે પાપશુદ્ધિ ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તોને રેગ્ય હોય છે, તેમનું જ અહીં આલેચનાઈ, પ્રતિક્રમણહ, તદુભયાઈ આદિ નવા પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અહીં નવ સ્થાનનો અધિકાર હોવાથી નવ પ્રકારના પ્રાયશ્ચિત્તોનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે પ્રાયશ્ચિત્તને દસમો પ્રકાર પારાચિક પ્રાયશ્ચિત્ત છે. તે લિંગાદિ ભેદ રૂપ એટલે કે સાધુના રજોહરણ, વસ્ત્ર આદિનો ત્યાગ કરાવવા રૂપ હોય છે. . સ. ૩૦ છે.
ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તોને સદ્ભાવ ભરતાદિ ક્ષેત્રમાં જ હોય છે, તેથી હવે
દક્ષિણ ભરતમેં રહે હવે સિદ્ધાદિકૂટાંકા નિરૂપણ /
આંતરરોગને કારણે કર્મવિશેષકા નિરૂપણ
સૂત્રકાર ભરતાદિ ક્ષેત્રગત વસ્તુ વિશેનું નિરૂપણ કરે છે–“વંતૂ મંતર હાળેિv ઈત્યાદિ–(સ. ૩૧)
જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની દક્ષિણ દિશામાં રહેલા ભરતક્ષેત્રમાં જે વૈતાઢય પર્વત છે તેના ઉપર નવ ફૂટ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સિદ્ધ, (૨) ભરત, (૩) ખંડક, (૪) મણિ. (૫) વૈતાઢય. (૬) પૂર્ણ, (૭) તિમિસ્ત્ર ગુહા, (૮) ભરત અને (૯) શ્રમણ !
જબૂદ્વીપના મન્દરપર્વનની દક્ષિણદિશામાં રહેલા નિષધ વર્ષધર પર્વત પર નવ ફૂટ કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) સિદ્ધ, (૨) નિષધ, (૩) હરિવર્ષ, () વિદેહ, (૫) હી (૬) ધૃતિ, (૭) શીતદા, (૮) અપરવિદેહ અને (૮) રુચક છે?
જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતના નંદનવનમાં નવ ફૂટ કહ્યા છે તેમનાં નામે નીચે પ્રમાણે છે (૧) નંદન, (૨) મન્દર, (૩) નિષધ, (૪) હિમવાન, (૫) રજત, (૬) રુચક, (૭) સાગરચિત્ર, (૮) વન અને (૯) બલકૂટ, શાળા
જબૂદ્વીપના માલ્યવાનું વક્ષરકાર પર્વત પર નવ કૂટ કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સિદ્ધ, (૨) માલ્યવાન, (૩) ઉત્તરકુરુ, (૪) કચ્છ, (૫) સાગર,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૮
Page #126
--------------------------------------------------------------------------
________________
(૬) રજત, (૭) શીતા, પૂર્ણનામાં અને (હરિસહકૂટ ૧
જબૂદ્વીપમાં આવેલા માલ્યવાન વક્ષસ્કાર પર્વતની કક્ષમાં દીઘવૈત ઢય પર નવ કટ કદ્યાં છે. તેમનાં નામે નીચે પ્રમાણે છે
(૧) સિદ્ધ, (૨) સુકક્ષ, (૩) ખંડક, (૪) મણિ, (૫) તાડ્ય, (૬) પૂર્ણ, (૭) તિમિસ્ત્રગુહા (૮) સુકચ્છ અને (૯) વિશ્રમણ ૧૫
એજ પ્રમાણે પુરાવતી પર્વતના ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર નવ ફૂટ છે એજ પ્રમાણે વક્ષસ્કારમાં દીર્ઘવૈતાઢય પર નવ કૃ છે એજ પ્રમાણે મંગલાવતી પર્યા. તમાં દીર્ઘ વૈતાઢથ પર નવ ફૂટે કહ્યા છે. જંબુદ્વીપમાં આવેલા વિદ્યભ નામના વક્ષસ્કાર પર્વત પર નવ ફૂટ કહ્યા છે તેમના નામે નીચે પ્રમાણે છે
(૧) સિદ્ધ, (૨) પ, (૩) ખંડક (૪) મણિ (૫) વૈતાઢ્ય પૂર્ણ ૬ તિમિસ્ત્ર ગુહા ૭ સુક૭ ૮ વૈશ્રવણ ૯
એજ પ્રમાણે સલિલાવતીમાં દિઈવૈતાઢય પર નવ ફૂટે કહ્યા છે, વિપ્રમાં દીર્ઘ વૈતાઢય પર નવ ફિટ કહ્યા છે અને ગન્ધિલાવતીમાં પણ દીર્ઘ વૈતાઢય પર પણ નવ ફૂટો કહ્યાં છે. તેમનાં નામે નીચે પ્રમાણે સમજવા-(૧) સિદ્ધ, (૨) ગન્ધિલ (૩) ખંડક, (૪) માણિ, (૫) વૈતાઢય, (૬) પૂર્ણ, (૭) તિમિસ્ત્રગુહા, (૯) ગજિલાવતી અને (૯) વૈશ્રમણ. આ પ્રકારે સમસ્ત દીઘવૈતાઢોમાં બે કૂટ સમાન નામવાળાં છે અને બાકીનાં કૂટમાં નામ ઉપર કહ્યા પ્રમાણે છે. - જંબુદ્વીપમાં આવેલા મન્દરપર્વતની ઉત્તરે નીલવાન વર્ષધર પર્વત પર નવ ફૂટ કહ્યાં છે. તેમનાં નામે નીચે પ્રમાણે છે
- (૧) સિદ્ધ, (૨) નલવાન, (૩) વિદેહ, (૪) સીતા, (૫) કીર્તિ, (૬) હરિકાન્તા (૭) અપરવિદેહ (૮) રમેક ફૂટ અને (૯)ઉપદર્શન ૧
જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની ઉત્તરે એરવત ક્ષેત્રના દીર્ઘ વૈતાદ્ય પર નવ ફૂટ કહ્યાં છે-(૧) સિદ્ધ, (૨) રજત, (૩) ખંડક, (૪) માણિ, (૫) વૈતાઢય, (૬) પૂણે (૭) નિમિસ્ત્રગુહા, (૮) અરવત અને (૯) વૈશ્રવણ ના
આ સૂત્રની વ્યાખ્યા અન્ય શાસ્ત્રોની મદદથી સમજી લેવી. છે સૂ ૩૧ છે
તીર્થકરો દ્વારા ઉપર્યુક્ત કુટે પ્રરૂપિત થયેલા છે તેથી સત્રકાર નવરાત્નિ પ્રમાણુ જિનવિશેષનું (પાર્શ્વનાથ ભગવાનનું) નવ રથાનને અનુરૂપ એવું કથન કરે છે-“પાળે ગરહા” ઈત્યાદિ–(સૂત્ર ૩૨) ટીકાઈ_પાર્શ્વનાથ અહંત કે જેઓ પુરુમાં શ્રેષ્ઠ હતા, વાજપભનારા સંહનન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૯
Page #127
--------------------------------------------------------------------------
________________
વાળા હતા અને સમચતુર સંસ્થાનવાળા હતા, તેમના શરીરની ઊ‘ચાઇ નવ રદ્ઘિપ્રમાણુ ( નવ હાથની) હતી. તેએ અતિશયાથી વિરાજિત હતા, તે કારણે તેમને પુરુષાદાનીય કહ્યા છે.
વઋષભનારાચ સહનનના ભાવાય આ પ્રમાણે છે–કીલિકાના (મીલીના) આકારનું જે હાડકું હાય છે તેનું નામ વા છે. પરિવેશ્ચન કરવા માટેના વસના આકારનુ જે હાડકું હોય છે તેનુ નામ ઋષભ છે, અને બન્ને તરફ જે મટબન્યુ હોય છે તેનું નામ નારાચ છે. આ પ્રકારે વિચાર કરતા વ ઋષભનારાચ સહનનનેા અર્થ એવા થાય છે કે બન્ને તરફ્ મ ટબન્ધ વડે બાંધેલા તથા પટ્ટીના આકારના ત્રીજા હાડકાથી પરિવષ્ટિત થયેલા એવા ખે હાડકાંઓ ઉપર-આ રીતે તે ત્રણે હાડકાંને દૃઢ કરવાને માટે જે કીલિકા (ખીલી) ના આકારનું વા નામનું હાડકું જે જગ્યાએ સંધાએલુ હાય છે તે જગ્યાનું નામ વઋષભનારાંચ સહનન છે. જેના દ્વારા શરીરના પુદ્ગલેને મજબૂત કરાય છે તેનું નામ સહનન છે. અસ્થિએના સમૂહને પણ સ'હુનન કરું છે. પાર્શ્વનાથ ભગવાનનુ શરીર આ પ્રકારના સંહનનથી યુક્ત હેતું. જે સંસ્થાનમાં (આકારમાં) શરીરના ઉપરના ભાગનાં અવયવા, નીચેના ભાગનાં અવયવે, તથા હાથ અને પગરૂપ અવયવે, આ ચારે વિભાગો શુભ લક્ષણથી યુક્ત હોય છેસપ્રમાણુ હાય છે, એવા શરીરના આકારને સમચતુસ્રસ ંસ્થાન કહે છે. સમ એટલે તુલ્ય (સમાન) અવયવેામાં ન્યૂનાધિકતા નહાવી-સપ્રમાણતા હાવી તેનું નામ તુલ્યતા છે. ‘ ચતુઃ ” એટલે ચાર. ‘ અગ્નિ’ એટલે હાથ, પગ, શરીરના ઉપરના ભાગ અને શરીરને નીચેના ભાગ. આ રીતે શરીરના જે સમપ્રમાણ આકારવિશેષ હોય છે તેને સમચતુરસસ'સ્થાન કડે છે. પાર્શ્વનાથ ભથવાનનુ શરીર આ પ્રકારના આકારવાળું હતું. ॥ સૂ. ૩૨ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
ܕܝ
૧૧૦
Page #128
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરાદિકે નામ ગોપ્રાપ્ત કરનેવાલે શ્રેણિક આદિકકા નિરૂપણ
આગલા સત્રમાં પાર્શ્વનાથ ભગવાન વિષે કેટલુંક કથન કરવામાં આવ્યું. હવે સત્રકાર એવી નવ વ્યક્તિ બેનાં નામ પ્રકટ કરે છે કે જેમણે મહાવીર ભગવાનના ( તીર્થકરના) શાસનમાં તીર્થંકર નામાગેત્રકમનું ઉપાર્જન કર્યું હતું
સમારd i માવો મહાવી ” ઈત્યાદિ– ટીકાર્ય-શ્રમણ ભગવાન મહાવીરના તીર્થ માં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કનને બલ્પ કર્યો છે. તેમના નામ નીચે પ્રમાણે છે-(૧) શ્રેણિક, (૨) સુપાર્શ્વ, (૩) ઉદાયી, (૪) પિદિલ અણગાર, (૫) દૃઢાયુ, (૬) શંખ, (૭) શતક, (૮) શ્રાવિકા સુલસા અને (૯) રેવતી.
શ્રેણિક-તેઓ રાજગૃહ નગરના પ્રસિદ્ધ રાજા થઈ ગયા. સુપાર્શ્વ—તેઓ મહાવીર પ્રભુના કાકા થતા હતા – ઉદાયી-તેઓ શ્રેણિકના પ્રપૌત્ર કેણિકના પુત્ર હતા.
રેવતી–તે શ્રાવિકા હતી તેણે ભગવાન મહાવીરને માટે ઔષધિનું દાન કર્યું હતું. સૂ ૩૩ છે
ભાવી મધ્યમ તીર્થંકર કેવલીકે સ્વરૂપના નિરૂપણ
તીર્થકરને માટે યોગ્ય હોય એવાં જેનું કથન કરીને હવે સૂત્રકાર મધ્યમ તીર્થંકરનું અને કેવલીઓનું કથન કરે છે
ઇસ ને જો ન્હે વાસુ ઈત્યાદિ–(સૂ ૩૪) ટીકાઈ–ભગવાન મહાવીરે સાધુઓને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું-“હે આર્યો!
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૧
Page #129
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણ વાસુદેવ નામના જે નવમાં નારાયણ છે તેએ તથા તેમના એટાભાઇ બળદેવ, તથા પેઢાલના પુત્ર ઉદક, તથા પેટ્ટિલ, તથા શતક ગાથાપતિ, તથા દારુક નિ" થ તથા નિશ્ર્ચથી પુત્ર સત્યકિ તથા શ્રાવિકાબુદ્ધ અમ્બડ પરિવ્રાજક તથા પાોંપીયા સુપા આયિકા, આ નવે વ્યક્તિએ આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધમની મરૂપણા કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સમસ્ત દુ:ખાના અત કરનારા થશે.
(૧) નવ નારાયણા ( વાસુદેવે )માં નવમાં નારાયણ કૃષ્ણવાસુદેવ થઇ ગયા છે. (૨) કૃષ્ણના મેટાલાઇનુ નામ ખળદેવ હતું. (૩) ઉદક નામના જે અણુગાર થઇ ગયા તેઓ પેઢાલના પુત્ર હતા તે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા. તેમનુ` વર્ણન સૂત્રકૃતાંગના બીજા શ્રુત સ્કન્ધના નાલન્દ્રીય નામના અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તેએ રાજગૃડું નગરના ખહ્ય પ્રદેશમાં આવેલ નાલન્દાની ઇશાન દિશામાં આવેલા હરિતદ્વીપ નામના વનખંડમાં રહેતા હતા. તેમના મનમાં જે સંદેહ ઉત્પન્ન થયેા હતેા તેનુ' નાલંદામાં તે સમયે રહેતા ગૌતમ સ્વામીએ નિવારણુ કર્યું હતું, તેથી તેમણે ચાતુર્યામ ધર્મના ત્યાગ કરીને પાંચચમ ધર્માંને અંગીકાર કર્યો હતા (૪) દારુક નિગ્ર‘થ-તે કૃષ્ણવાસુદેવના પુત્ર હતા, અને ભગવાન અરિષ્ટનેમિનાથના શિષ્ય હતા. અનુત્તર પપાતિક સૂત્રમાં તેમનુ વર્ણન કરવામાં આવ્યુ છે.
(૫) સત્યકી-તે નિથી સાધ્વીના પુત્ર હતા. બ્રહ્મચારિણી સાધ્વીને પુત્ર કેવી રીતે હાઇ શકે, એ વાતને ખુલાસા કરવામાં આવે છે-ચેટક મહારાજાને સુજ્યેષ્ટા નામની એક પુત્રી હતી. તેને કોઇ કારણે સસાર પર વૈરાગ્ય આવી ગયા, તેથી તેણે દીક્ષા અંગીકાર કરી, ત્યારબાદ કઇ એક દિવસે તે ઉપાશ્રયમાં આતાપના લઈ રહી હતી. ત્યારે પેઢાલ નામના કાઇ એક પરિત્રાજક ત્યાં આવ્યા. તેણે અનેક વિદ્યાએ સિદ્ધ કરી હતી. તે કાઇ બ્રહ્મચારિણીના પુત્રને પોતાની આ વિદ્યાએ શિખવવા માગતા હતા તેણે સુજ્યેષ્ઠા સાધ્વીનેઉપાશ્રયમાંઆતાપના કરતી નિહાળી તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી ભૂમિકાવ્યામાહ કરીને (ચારે બાજુ અંધકાર કરી દઈને) અલક્ષિત રૂપે ( કોઇને ખબર ન પડે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૨
Page #130
--------------------------------------------------------------------------
________________
એવી રીતે પોતાના વીર્યને તે સાધ્વીની નિમાં દાખલ કરી દીધું. તેથી તે સાધ્વીને ગર્ભ રહ્યો અને ત્યાર બાદ યોગ્ય સમયે તેણે એક પુત્રને જન્મ આપે તેનું નામ “સાત્મકી ” રાખવામાં આવ્યું. ધીરે ધીરે બાલ્યાવસ્થા પૂરી કરીને જ્યારે તે સમજણે થયે ત્યારે તે એક દિવસ ભગવાનના સમવસરણમાં જઈ પહોંચ્યા. ત્યાં કાલસંદીપ નામને એક વિદ્યાધર પણ આવેલું હતું. તે વિદ્યાધરે ભગવાનને વંદણા કરીને આ પ્રમાણે પૂછ્યું-“હે ભગવન્ ! મારે કેનાથી ભય પામ પડશે ? ” ભગવાને તેને કહ્યું-“તારે સાયકીથી ભય પામવે પડશે” (સાયકી તારી હત્યા કરશે). ભગવાનને આ પ્રકારને જવાબ સાંભ ળીને કાલસંદીપ સાત્યકીની પાસે જઈને તેને તિરસ્કાર કરવા લાગ્ય-“છોકરા ! શું તું મને મારી શકીશ!” આ પ્રમાણે કહીને તે પિતાના નિવાસસ્થાન તરફ ચાલે ગયે. ત્યારબાદ કોઈ એક દિવસે સાયકીના પિતા પઢાલ પરિ વ્રાજક વિદ્યારે સુર્યેષ્ઠા પાસેથી સાયકીનું અપહરણ કર્યું. તે તેને પિતાને ઘેર લઈ ગયે. ત્યારબાદ તેણે તેને પોતાની વિદ્યાઓ શિખવી દીધી. પાંચ પૂર્વભવમાં રહિણીવિદ્યા દ્વારા સાત્યકીને મારી નાખવામાં આવ્યું હતું. તેથી પિતાના છઠ્ઠા ભાવમાં જ્યારે પિતાનું છ માસનું આયુષ્ય બાકી રહ્યું હતું ત્યારે તેણે તે વિદ્યા પ્રાપ્ત કરવાની અભિલાષા છેડી દીધી. પરંતુ આ સાતમા ભવમાં તેને તે રોહિણી વિદ્યા સિદ્ધ થઈ ગઈ. તે વિદ્યા તેના કપાળમાં છિદ્ર પાડીને તેના શરીરમાં દાખલ થઈ ગઈ તેના કપાળમાં જે છિદ્ર પડયું હતું. તેનું દેવ દ્વારા ત્રીજા નેત્રમાં પરિણમન કરવામાં આવ્યું. ત્યાર બાદ સત્યકીએ તેના પિતા પેઢાલ પરિવ્રાજકને અને કાલસંદીપ વિદ્યાધરને મારી નાખ્યા અને પિતે વિદ્યાધરનો ચકવર્તી બની ગયે.
(૬) અમ્બડ-અબડને શ્રાવિકાબુદ્ધ વિશેષણ લગાડવામાં આવ્યું છે તેને વિષે આ પ્રકારની કથા છે
અખડ નામનો કોઈ એક વિદ્યાધર હતું. તે ચંપા નગરીમાં રહેતો હતો અને અમોપાસક ( શ્રાવક) હતા. એક દિવસ તે મહાવીર પ્રભુના દર્શન કરીને તથા ધર્મોપદેશ સાંભળીને જ્યારે તે રાજગૃહ નગર તરફ જવા ઉપડ્યો, ત્યારે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧ ૩
Page #131
--------------------------------------------------------------------------
________________
tr
ભગવાન મહાવીરે અનેક જીવેા પર ઉપકાર કરવા નિમિત્તે તેને આ પ્રમાણે કહ્યું–“ સુલસા શ્રાવિકાને ધર્મધ્યાન કરવાનું મારા તરફથી કહેશે.” જ્યારે મહાવીર પ્રભુએ તે વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું ત્યારે તેના મનમાં એવા વિચાર થયા કે સુલસા કેટલી બધી પુણ્યશાલિની છે. ત્રિલેાકીનાથ ભગવાનની તેના પ્રત્યે કેવી કૃપાદૃષ્ટિ છે! અહા ! ખુદ મહાવીર પ્રભુ તેને ધર્મધ્યાન કરવાની પ્રેરણા આપી રહ્યા છે.” ત્યાર ખાદ તેણે વિચાર કર્યાં કે સુલસા શ્રાવિકાના સમ્યક્ત્વની મારે કસાટી કરવી જોઇએ. આ પ્રમાણે વિચાર કરીને તેણે પરિમાજકના વેષ ધારણ કર્યાં. સુલસાની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું હું આયુમતિ! જો તું ગુરુમુદ્ધિથી ( મને ગુરુ માનીને) મને ભાજન પ્રદાન કરીશ તા તને ખૂબ જ ધમ લાભ થશે.” ત્યારે સુલસાએ તેને જવાબ આપ્યોગુરુમુદ્ધિથી કાને આહાર પ્રદાન કરવા તે હું જાણું છું.” એટલે કે હું આપને ગુરુમુદ્ધિથી ભાજન પ્રદાન કરી શકીશ નહીં. ત્યારે અમ્બડે પોતાની વિદ્યાના પ્રભાવથી આકાશમાં કમળનુ નિર્માણ કર્યું". તે કમલ પર બેસીને તેણે લેાકેાને આશ્ચર્ય ચકિત કરી નાખ્યા. લોકોએ તેને લેાજનને માટે આમત્રણ આપવા માંડ્યુ, પણ તેણે કેાઈના આમ ત્રણના સ્વીકાર ન કર્યો. ત્યારે લેકે એ તેને પૂછ્યું- ભગવન્ ! માસખમણને અન્તે આપ કયા ભાગ્યશાળીના હાથના માહાર ગ્રહણ કરીને તેના સૌભાગ્યની અભિવૃદ્ધિ કરશે ?” ત્યારે અમ્બરે જવાબ આપ્યા“ હું સુલસાને ત્યાંથી આહાર ગ્રહણ કરીને તેના સૌભાગ્યની અભિવૃદ્ધિ કરીશ.” તેની આ વાત સાંભળીને લેાકેાએ સુલસા પાસે જઈનેતેને કહ્યુ “હું સુલસા ! તુ ઘણી ભાગ્યશાળી છે, કારણ કે માસખમણુને અન્તે તે સાધુ તારા ઘરનું ભાજન વહેારીને પારણુ કરવાને છે.” ત્યારે સુલસાએ કહ્યું “ હુ ગુરુભાવથી ( તેને મારા ગુરુ ગણીને) તેને આહાર પ્રદાન કરવા માગતી નથી.” લેાકાએ અસ્ખડ પાસે જઈને આ વાત તેને કહી સભળાવી, ત્યારે તેને ખાતરી થઇ ગઇ કે સુલસા પરમ સભ્યષ્ટિ જીપ છે. તેથી જ મારા આ ચમત્કારની પણ તેના ઉપર્ બિલકુલ અસર થઈ નથી. આ પ્રકારે ખુલાસાની કસેટી કરીને તે લેાકેાની સાથે સુલસાને ઘેર ગયે। નૈષધિકી કરતા
te
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૪
Page #132
--------------------------------------------------------------------------
________________
થક અને પંચ નમસ્કાર મંત્રનો જાપ કરતો તે તેના ઘરમાં દાખલ થયે. સુલસાએ પણ અદ્ભુત્થાન આદિ શિષ્ટાચાર પૂર્વક તેને સત્કાર કર્યો. અમ્બાડે પણ સુલસાની ખૂબ જ પ્રશંસા કરી.
“અમ્બડ મહાવિદેહમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરશે” આ પ્રકારનું જે કથન પપાતિક ઉપાંગમાં કરવામાં આવ્યું છે, તે કથન આ અમ્બડને અનુલક્ષીને કરાયું નથી, પરંતુ તે કથન અન્ય અગ્ગડના વિષયમાં કરવામાં આવ્યું છે. એમ સમજવું.
સુપાર્શ્વ-તે એક આર્થિક (સાધ્વી) હતી. તેઓ પાર્શ્વનાથ ભગવાનના શિષ્યની શિષ્યા હતાં.
ઉપર્યુક્ત નવે જીવે આગામી ઉત્સપિણીમાં ચાર મહાવ્રતવાળા ધર્મની પ્રરૂપણું કરીને સિદ્ધ થશે. અહીં “યાવત્ ” પરથી નીચેનો સૂત્રપાઠ ગ્રહણ થયે છે-બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુને અન્ત કરશે. તેમાંથી કેટલાક મધ્યમ તીર્થકરો રૂપે ઉત્પન્ન થશે અને કેટલાક કેવળી રૂપે ઉપન્ન થશે. છે સૂ ૩૪ છે
શ્રેણિકને તીર્થંકરત્વના નિરૂપણ
આગામી કાળમાં જે છો તીર્થકર બનવાના છે તેમનું કથન આગલા સૂત્રમાં કરવામાં આવ્યું. મહારાજા શ્રેણિકને જીવ પણ આગામી ઉત્સર્પિણીમાં તીર્થકર બનવાનું છે. તેથી હવે સૂત્રકાર શ્રેણિકનું કથન કરે છે
“ઘર જે સાજો! નિg iાયા” ઈત્યાદિ–ાસ ૩૫)
છે આ ! ” આ પ્રકારનું સંબોધન કરીને મહાવીર પ્રભુ ગૌતમાદિ સાધુઓને આ પ્રમાણે કહે છે-“હે આર્યો ” અહી જે આયપદને પ્રગ થયે છે તે આર્ય પદની વિસ્તૃત વ્યાખ્યા ઉપાસક દશાંગ સૂત્રની મેં લખેલી અગર સંજીવની ટકામાં આપવામાં આવ્યે છે જે નવ જીએ મહાવીર પ્રભુના તીર્થમાં તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું છે તેમનું વર્ણન ૩૩માં સૂત્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૫
Page #133
--------------------------------------------------------------------------
________________
કરવામાં આવ્યું છે. તે નવ વ્યક્તિએમાં સૌથી પહેલી વ્યક્તિ શ્રેણિક રહી છે. તેઓ મગધના મહારાજા અને તેમનું નામ બિંબિસાર પણ હતુ.)
કાળના અવસર આવતા કાળધમ પામીને તે શ્રેણિક રાજા રત્નપ્રભા પૃથ્વીના સીમાન્તક નામના નરકાવાસમાં ૮૪ હજાર વર્ષની આયુસ્થિતિવાળા નારકામાં નારકની પર્યાયે ઉત્પન્ન થશે. સીમન્તક નામનું પ્રથમ પ્રસ્તટ છે તે મધ્યભાગમાં સ્થિત છે અને તેના આકાર ગાળ છે. તેના આયામ અને વિષ્ઠભ ( લંબાઈ, પહેાળાઈ) ૪૫ લાખ ચેાજનપ્રમાણ છે. શ્રેણિક રાજાને જીવ ત્યાં એવા નરકરૂપે ઉપન્ન થશે કે જે કાળા વણુ વાળા હશે, કાળાવભાસી હશે. એટલે કે દેખનાર પણ કાળરૂપે જ પ્રતિભાસિત થશે. અહી યાવત્ પન્ત ) ’ પદ્મ વડે “ શમ્મી, હૉમર્થઃ મીમ: ઉદ્રેનના ” આ પદને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પઢો દ્વારા એવું પ્રકટ કરવામાં આવ્યુ છે કે તેના ભયવિકાર મહાન્ હશે, તેનુ સ્વરૂપ ભીમ ( વિકરાળ ) હશે, તેના દેખાવ ત્રાસજનક હશે, અને તેના વણુ પરમ કૃષ્ણ હશે. હવે સૂત્રકાર એવાત પ્રકટ કરે છે કે શ્રેણિક રાજાના જીવ ત્યાં કેવી પીડા ભોગવરો
6
૩૩૫માં, વિપુસ્ર, ત્રાઢi, gni, di, sut, ટુ ચાં, દુખ્ત, નિયામ” તે પીડા ઉજજવળ હશે-એટલે કે આગના જેવી દઝાડનારી હશે, એટલે કે ત્યાં લેશમાત્ર સુખના પણ સ`ભવ નહી હોય તે પીડા વિપુલ હશે, એટલે કે સમસ્ત શરીરમાં વ્યથા ઉત્પન્ન કરનારી હશે, પ્રગાઢ હશે એટલે કે આખા શરીરમાં ભયકર વેદના ઉત્પન્ન કરનારી હશે, કટુક હશે એટલે કે કડવા રસના જેવી દુઃખ દાયક અથવા કડવા દ્રવ્યના જેવી અનિષ્ટ હશે, કર્કશ હશે-કઠેર સ્પર્શથી ઉત્પાદિત અથવા કર્કશ દ્રવ્યના જેવી કઠોર હશે, ચા હશે-એટલે કે વેગીલી હશે અથવા તુરત જ સૂચ્છિત કરી નાખનારી હશે, દુ:ખ રૂપ હશે, પરંતુ આદિની જેમ દુરુલ'ધનીય હશે, અને દિવ્ય હશે. પરમાધાર્મિ ક દેવા વડે તે પીડા કરાતી હાવાથી તેને દિવ્ય કહી છે. આ પ્રકારની અસહ્ય વેદના તેને તે નરકાવાસમાં ભાગવવી પડશે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૬
Page #134
--------------------------------------------------------------------------
________________
તે નરકમાંથી નીકળીને શ્રેણિકને જીવ કયાં જશે તે હવે પ્રકટ કરવામાં આવે છે–તે શ્રેણિક રાજાને જીવ ત્યાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાળમાં આ જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢયગિરિની તળેટીમાં આવેલા પુંડ્ર નામના જનપદના શતદ્વાર નામના નગરમાં સંકુચિ કુલકરની ભદ્રા નામની ભાર્યાની કુખે પુત્ર રૂપે જન્મ લેશે. ભદ્રાના ગર્ભમાં નવ માસ અને સાડા સાત દિવસ રહીને તે સુંદર પુત્ર રૂપે જન્મ ધારણ કરશે, તેના હાથ પગ સુકુમાર હશે, તેની પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ હશે એટલે કે ખોડખાંપણથી રહિત હશે, તે ઉત્તમ લક્ષણો અને ગુણેથી યુક્ત હશે અને અત્યંત સૌદર્ય સંપન્ન હશે. જે રાત્રે ભદ્રા આ પુત્રને જન્મ આપશે, તે રાત્રે શતદ્વાર નગરમાં અને નગરની બહાર ભારાગ્રપ્રમાણ અને કુંભાગ્રપ્રમાણુ એટલે કે અનેક કુંભ ભરાય એટલા પોની અને અનેક રત્નની વર્ષા થશે. જ્યારે તે પુત્રનો જન્મ થયાને ૧૧ દિવસ પસાર થઈ જશે અને બારમે દિવસ બેસશે ત્યારે તે બાળકના માતાપિતા તેને નામકરણ વિધિ કરશે. આ બાળકના જન્મ સમયે શદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્રપ્રમાણ અને કુંભાગ્રપ્રમાણ (અનેક કુભપ્રમાણ ) એટલે કે પુંજરૂપે પવર્ષા અને રત્નવર્ષા થઈ હતી. તેથી આ પુત્રનું “મહાપ” એવું નામ રાખવું જોઈએ. તે નામ જ ગુણસંપન્ન અને અર્થસંપન્ન (સાર્થક) થશે. આ વિચારથી પ્રેરાઈને તેઓ તેનું નામ “મહાપદ્ય રાખશે. જ્યારે મહાપદ્મ આઠ વર્ષને થશે ત્યારે તેના માતાપિતા ઘણું જ ધામ. ધૂમથી તેને રાજ્યાભિષેક કરાવશે. આ રીતે તે શતતાર નગરને રાજા બનશે. તે મહાપદ્મ રાજા મહા હિમાવાન, મલય, મન્દર અને મહેન્દ્રના જે શક્તિશાળી થશે. ઈત્યાદિ તેની શક્તિ, સમૃદ્ધિ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાં રાજાઓના વર્ણન પ્રમાણે જ ગ્રહણ થવું જોઈએ. “તે રાજય કરશે” આ કથન પર્વતનું રાજાને લગતું સમસ્ત કથન મહાપદ્મના વિષયમાં પણ ગ્રહણ કરવું જોઈએ (જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં રાજાનું વર્ણન આપવામાં આવ્યું છે ). ત્યારબાદ બે મહદ્ધિક, મહાવુતિક, મહાબલિષ, મહા યશસ્વી અને મહા સુખશાળી દે તેની સેનાના કાર્યના સંવાહક થશે. તે દેવનાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧ ૭
Page #135
--------------------------------------------------------------------------
________________
નામ પૂર્ણભદ્ર અને મણિભદ્ર હશે. આ પ્રમાણે તેની સેનાઓનું સંચાલન કરતા દેવેને જોઈને તે શતતાર નગરના અનેક રાજેશ્વરો, તલવર, મડમ્બિક, કૌટ મ્બિકે, ઈ, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ, સાર્થવાહે આદિ ભેગા થઈને એ વિચાર કરશે કે “આપણુ મહારાજા મહાપદ્મની સેનાનું સંચાલન પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના મહદ્ધિક, મહાદ્યુતિક. મહાબલિષ્ઠ મહાયશસ્વી અને મહાસુખસંપન્ન દેવો કરે છે. તે હે દેવાનુપ્રિયા ! આપણા મહારાજા મહાપદ્મનું બીજું નામ દેવસેન શા માટે ન રાખવું ?” આ પ્રમાણે વિચાર કરીને તેઓ તેનું બીજું નામ દેવસેન રાખશે. આ પ્રકારે તેનું દેવસેન નામ પ્રચલિત થયા બાદ કેટલોક સમય વ્યતીત થયા પછી તેની હસ્તિશાળાની કેઈએક હાથણી એક સુંદર હસ્તિરત્નને જન્મ આપશે. તેનો વર્ણ સફેદ હશે, અને તે શંખ તલના એવો વિમલ હશે. તે હાથીને ચાર દંકૂશળ હશે. તે જોત શંખતલના જેવા વિમલ અને ચાર દંતૃશાળવાળા હાથી પર સવાર થઈને તે દેવસેન રાજા શદ્વાર નગરના રસ્તાઓ ઉપર થઈને વારંવાર અવરજવર કરશે તેને એવા સંદર હાથી પર બેસીને શતદ્વાર નગરમાં વિચરતે જોઈને પર્વોક્ત રાજેશ્વર, તલવર આદિ લેકે ફરી એકત્ર થઈને એ વિચાર કરશે કે “હે દેવાનું પ્રિયે! આપણું દેવસેન રાજાને સફેદ વર્ણન, શંખતલ જેવાં વિમલ, ચાર દંતશળવાળા હસ્તિરત્નની પ્રાપ્તિ થઈ છે. તે આપણું દેવસેન રાજાનું ત્રીજ નામ વિમલવાહન શા માટે ન રાખવું?” આ પ્રમાણે વિચાર કરીને તેનું ત્રીજું નામ વિમલવાહન રાખશે. તેઓ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહેશે. ત્યાર બાદ દેવત્વ પદની જેમણે પ્રાપ્તિ કરી છે એવા તેના માતાપિતા દ્વારા તેને બે અપાશે. સંબુદ્ધ થયેલા એવા તે વિમલવાહન ગુરુજનોની-કુટુંબના વવૃદ્ધ જનની આજ્ઞા લઈને શરદબાતુમાં સર્વશ્રેષ્ઠ મુક્તિમાર્ગની આરાધના નિમિત્તે અભૂમિભાગ નામના ઉદ્યાનમાં જશે. પ્રવજ્યા અંગીકાર કરવાને માટે જ્યારે તેઓ તે ઉદ્યાન તમ્ફ પ્રયાણ કરશે ત્યારે કાન્તિક દે ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેઝ, મનોમ, ઉદાર, કલ્યાણ સ્વરૂપ ધન્ય, શિવ મંગળવિધાયક અને શ્રીયુક્ત વાણુ વડે વારંવાર તેમની પ્રશંસા કરશે. આ પ્રકારે તેમના અભિનંદન અને હતુતિવચને ઝીલતે ઝીલતે તે શતદ્વાર નગરની બહાર આવેલા સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં પહોંચશે. ત્યાં તે એક દેવદૂષ્ય (દેવો દ્વારા અર્પણ થયેલું વસ્ત્ર) લઈને મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરશે. ત્યાર બાદ ૧૨ વર્ષ સુધી તેમના ઉપર જે કંઈ ઉપસર્ગો આવી પડશે ચાહે દેવકૃત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૮
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગો હેય, ચાહે મનુષ્યકૃત ઉપસર્ગો હોય તે ચાહે તિર્યંચકૃત ઉપસર્ગો હોય) તે ઉપસર્ગોને તે ભાગ્યશાળી વિમલવાહન મુનિરાજ સહન કરશે. ઉપસર્ગ કરનાર પર તેઓ સહેજ પણ ક્રોધ કરશે નહીં, ઉપસર્ગો સહન કરતી વખતે તેઓ બિલકુલ દીનતા નહીં બતાવે, પરંતુ તેઓ અડગતાથી તે ઉપસર્ગોને સહન કરશે. તેઓ ઇર્યોસમિત બનશે, ભાષાસમિત બનશે, ગુસબ્રહ્મચારી બનશે, અમમ (મમત્વ ભાવથી રહિત) બનશે, અકિંચન (ધર્મોપકરણ સિવાયની સામગ્રીથી રહિત) થશે, છિન્નગ્રંથ (દ્રવ્યગ્રંથ અને ભાવથથી રહિત) થશે, ઉપલેપ રહિત (રાગાદિ ભાવરૂપ લેપથી રહિત) થશે, અને શાસ્ત્રોકત ભાવનાથી યુક્ત બનેલા એવા તે વિમલવાહન મુનિરાજ કાંસાના પાત્રના જેવાં “મુક્તકેય” બનશે-સંસારબન્ધના કારજરૂપ સ્નેહભાવથી રહિત બનશે અને ઘી આદિની આહતિથી પ્રદીપ્ત થયેલા અગ્નિના સમાન તેજથી પ્રદીપ્ત બનીને વિચરશે.
તેમની આ વિહારાવસ્થામાં તેમને કોઈ પણ પ્રકારની રુકાવટ થશે નહીંતેઓ અપ્રતિબંધ વિહાર કરશે–એટલે કે તેમને કોઈ પણ વસ્તુ પર આસક્તિ નહીં થાય,અંડજ વિષયક આસક્તિ પણ નહીં થાય, પિતજ વિષયક આસક્તિ પણ નહીં થાય, અવગ્રહિક (રજોહરણ આદિ)માં પણ તેમને આસક્તિ રહેશે નહીં. જે જે દિશામાં જવાને વિચાર તેઓ કરશે, તે તે દિશામાં તેઓ અપ્રતિબદ્ધ, શુચિભૂત, લઘુભૂત અને પરિગ્રહ રહિત થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. અનુત્તર જ્ઞાન વડે, અનુત્તર દર્શન વડે, અનુત્તર ચારિત્ર વડે, અનુત્તર આલય વડે, અનુત્તર વિહાર વડે, અનુત્તર આર્જવ વડે, અનુત્તર માદવ પડે, અનુત્તર લાઘવ વડે, અનુ તર ક્ષાન્તિ વડે, અનુત્તર મુક્તિ વડે, અને સત્ય સંયમ અને તપગુણની સમ્યક્ આરાધનાના ફલરૂપ નિર્વાહ માર્ગ વડે પિતાના આત્માને ભાવિત કરતા એવાં તે વિમલવાહન ભગવાન જ્યારે દયાનાન્તરિકામાં (શુકલધ્યાનના બીજા પાદની સમાપ્તિમાં) વર્તમાન હશે ત્યારે અનન્ત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણુ, કૃત્ન અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે. ત્યારથી તેઓ છઘસ્થ અણગારને બદલે અહંત જિન ભગવાન બની જશે. આ રીતે તેઓ કેવળી, સર્વજ્ઞ અને સર્વ દશી થઈને દેવ, મનુષ્ય અને અસુર આદિથી યુક્ત લેકની પર્યાયોને જાણી શકશે અને દેખી શકશે સમસ્તકમાં સર્વે જીવોની આગતિ અને ગતિને સ્થિતિને, ચ્યવનને, ઉપપાતને, તને, મને ભાવોને મુકિતને, પ્રતિસેવિત કમને, પ્રકટ કમને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૯
Page #137
--------------------------------------------------------------------------
________________
અને એકાન્ત કર્મને જાણી શકાશે અને દેખી શકાશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કોઈ પણ વસ્તુ તેમને માટે અય કે અદશ્યનહીં રહે, ત્યાર બાદ જે પદે વપરાયાં છે તેને અર્થ સ્પષ્ટ છે. આ સૂત્રમાં વપરાયેલાં કેટલાંક પદેને અર્થ હવે સમજાવવામાં આવે છે
પૂર્ણભદ્ર દક્ષિણ નિકાયને ઈદ્ર છે અને મણિભદ્ર ઉત્તર નિકાયનો ઈન્દ્ર છે. મહાપદ્મના પુણ્યપ્રભાવને લીધે આ બને ઈન્દ્રો તેની સેનાનું સંચાલન કરશે -શત્રુઓને વશ કરશે.
રાજેશ્વર આદિ જે પદે આ વપરાયાં છે, તે પદોને અર્થ સૂત્રમાં નીચે પ્રમાણે છે–માંડલિક જે હોય છે તેને રાજા કહે છે. ઐશ્વર્ય સંપન્ન વ્યક્તિને ઈશ્વર કહે છે. ઐશ્વર્ય સંપન્ન માંડલિક રાજાને રાજેશ્વર કહે છે.
તલવર-રાજા ખુશી થઈને જેને પટ્ટબન્યપ્રદાન કરે છે, અને તે પટ્ટબન્યથી જે વિભૂષિત હોય છે એવા માણસને તલવર કહે છે.
માડમ્બિક-૫૦૦ ગામના અધિપતિને માડમ્બિક કહે છે અથવા અઢી અઢી કેશને અંતરે વસેલાં ગામોને જે અધિપતિ હોય છે તેને માડમ્બિક કહે છે.
કૌટુમ્બિક-પિતાના કુટુંબનું ભરણપોષણ કરવાના કાર્યમાં લીન રહેનાર માણસને કૌટુમ્બિક કહે છે, અથવા અનેક કુટુંબનું પાલનપોષણ કરનારને કૌટુમ્બિક કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૨૦
Page #138
--------------------------------------------------------------------------
________________
ઈભ-હાથીને ઈભ કહે છે. હાથીના વજન જેટલા વજનના દ્રવ્યના જે અધિપતિ હોય છે તેમને ઈભ્ય કહે છે. તેમના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એવાં ત્રણ ભેદ કહ્યા છે. જેમની પાસે હસ્તિપ્રમાણુ મણિ, મતિ, પ્રવાલ, એનું ચાંદી વિગેરે દ્રવ્યને સમૂહ હોય છે, તેને જઘન્ય ઈભ્ય કહે છે. જેમની પાસે હસ્તિપ્રમાણ વ્રજ મણિ અને માણેકની દ્રવ્યરાશિ હોય છે તેમને મધ્યમ ઈભ્ય કહે છે, જેમની પાસે હસ્તિપ્રમાણ વ્રજ (હીર) હોય છે તેમને ઉત્કૃષ્ટ ઈભ્ય કહે છે.
શ્રેણીજેમના ઉપર લક્ષ્મીદેવીની સદા કૃપાદષ્ટિ રહે છે, અને તે કારણે જેમના ઘરમાં લાખ રૂપીયા પડયા હોય છે અને તે કારણે રાજા જેને નગર શેઠની પદવી એનાયત કરે છે, અને નગરશેઠની પદવીને સૂચક સુવર્ણનો પટ્ટબન્યા જેમના મસ્તક ઉપર શુભ હોય છે એવા ભાગ્યશાળી પુરુષને શ્રેષ્ઠી પુરુષ કહે છે.
સેનાપતિ-ગજળ, હયદળ રથદળ અને પાયદળ રૂપ ચતુરંગી સેનાના નાયકને સેનાપતિ કહે છે.
સાર્થવાહ-ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય રૂપ કેય વિકેય વસ્તુઓને લઈને લાભની ઈચછાથી પરદેશમાં તેનું વેચાણ કરવા માટે જનારા જનસમૂહનું યોગક્ષેમ દ્વારા પરિપાલન કરનાર તથા પિતાનું ધન તેમને આપીને તેમને સવર્તિત કરનારને સાર્થવાહ કહે છે. જે વસ્તુને ગણીને વેચવા કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૨૧
Page #139
--------------------------------------------------------------------------
________________
ખરીદવામાં આવે છે એવી વસ્તુને ગણિમ કહે છે. દાખલા તરીકે નાળિયેર, સાપારી વગેરે. જે વસ્તુને ત્રાજવા વડે જોખીને અપાય છે તે વસ્તુને મિ કહે છે. જેમકે ચેાખા, જવ, મીઠું, સાકર વગેરે. પળી, મ ણુ, પાત્ર આદિ દ્વારા ભરીને જે વસ્તુ અપાય છે તેને મેય કહે છે. જેમ કે દૂધ ઘી, તેલ વગેરે. જે વસ્તુની કસેટી પથ્થર આદિ વડે પ્રત્યક્ષ કસોટી કરીને લેવાદેવામાં આવે છે તે વસ્તુને પરિચ્છેદ્ય વસ્તુ કહે છે. જેમ કે મણિ, માતી, પ્રવાલ, આભૂષણા વગેરે. આ રાજેશ્વરાથી લઇને સાથ વાહ પન્તના લેક તેનુ’ નામ દેવસેન પાડશે, કારણ કે દેવે પણ તેની સેનાનું સ’ચાલન કરતા હશે, દેવે દ્વારા તેની સેવા થતી હાવાથી આ નામ રાખવાનુ તેમના દ્વારા સૂચન થશે.
હવે વિમલવાહન કેવી રીતે દીક્ષા અગીકાર કરશે તે સ્પષ્ટ કરવામાં આવે છે–વિમલવાહન ૩૦ વર્ષની ઉ ંમર સુધી ગૃહસ્થાવાસમાં રહેશે, અને ત્યાર બાદ તેના માતાપિતાનુ” દેવલે કગમન થશે. દેવપર્યાય પામેલા માતાપિતા દ્વારા પ્રતિષ્ઠાધિત થઈને તે દીક્ષા લેવાના વિચાર કરશે. ગુરુજનેની-માનને પાત્ર વડીલેાની અને મહત્તાની-અતિશય મડાન વયેવૃદ્ધજનાની માત્તા લઈને શરદઋતુમાં તેઓ સર્વશ્રેષ્ઠ મુક્તિમાર્ગે સમુદ્ધ થશે. તે વખતે લેાકાન્તિક દેવા તેની પાસે આવીને ઇષ્ટ આદિ પૂર્ણાંકત વચના વડે વારંવાર તેને અભિનન્દન આપશે. તેએ વારવાર તેની સ્તુતિ કરશે. મીઠાં વચનેાને ઈષ્ટવાણી કહે છે. મનને રુચે એવી વાણીને કાન્તવાણી કહે છે. જે વચના પ્રિય લાગે તે વચનાને પ્રિય વાણી કહે છે. જે વાણી વડે મનનું હરણ થાય-જે વાણી મનને મુગ્ધ કરી નાખે છે એવી વાણીને મનેાજ્ઞ વાણી કહે છે. હૃદયને આકર્ષિત કરનારી વાણીને મનઃઆમ ( મોડમ) વાણી કહે છે. ઉદાત્ત આદિ સ્પષ્ટ શબ્દોના ઉચ્ચારણથી યુક્ત હાય એવી વાણીને ઉદારવાણી કહે છે. કલ્યાણકારક વચનાને કલ્યાણવાણી કહે છે. પ્રશંસનીય વાણીને ધન્યવાણી કહે છે. જે વચનામાં વાણીના કોઈ પણ દોષને! અભાવ હાયછે એવી વાણીને શિવ કહેછે. મગલજન્યવાણીને મગલ્ય કહે છે અને અલકારાથી શાભાસ'પન્ન બનેલી વાણીને સશ્રીકવાણી કહે છે. પ્રત્રયા અંગીકાર કર્યાં બાદ ૧૨ વર્ષ સુધી તે દેવસેન (વિમલવાહન ) અણગાર કાર્યાત્સગ કરશે-પેાતાના શરીરના મમત્વભાવના ત્યાગ કરશે, અને ત્યારે તેમની સામે જે કેાઈ દેવકૃત, મનુષ્યકૃત અથવા તિય ચકૃત ઉપસગે આવી પડશે, તેમને સમભાવપૂર્વક સહન કરીને કમની નિજ રા કરશે. િ યતે” આ ક્રિયાપદ દ્વારા એ સૂચિત કરવામાં આવ્યું છે કે જયારે ઉપસર્ગો ભાવી પડશે ત્યારે તેઓ પેાતાના મુખાદિ પર કોઈ પણ પ્રકારની વિકૃતિ આવવા દીધા વિના તેમને સહન કરશે. મિયતે” આ ક્રિયાપદ દ્વારા એ વાત પ્રકટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૨
Page #140
--------------------------------------------------------------------------
________________
કરવામાં આવી છે કે તેઓ ઉપસર્ગો કરનાર ઉપર ક્રોધ નહીં કરે પણ ક્ષમા ભાવ જ રાખશે. “તિનિશ્ચિાદ્યતે” આ ક્રિયાપદ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તેઓ તે પરીષહ સહન કરવામાં કોઈ પણ પ્રકારે દીનભાવનું પ્રદર્શન નહીં કરે. “અધ્યાષ્યિતે” આ ક્રિયાપદ દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તેઓ જીવનની આશાથી અને મરણના ભયથી રહિત થઈને એ પરીષહાને સતત કરશે અનમ_એટલે મમત્વભાવથી રહિત થવું. રજોહરણ આદિ ધર્મોપકરણે સિવાયની વસ્તુઓથી રહિત હોવું તેનું નામ અકિંચન છે. દ્રવ્ય ગ્રન્થ અને ભાવગ્રસ્થ રૂપ બને પ્રકારના ગ્રંથો (બંધ)થી રહિત હોવું તેનું નામ “છિન્નગ્રન્થ છે. કર્મબન્ધના કારણરૂપ જે રાગાદિભાવે છે તેનાથી રહિત હોવું તેનું નામ “નિરુપલેપતા” છે. યથાભાવનાથી યુક્ત થવું એટલે શાસ્ત્રોક્ત વિશુદ્ધ ભાવનાથી યુક્ત થવું. અહીં જે “વાંચ-પાત્રીતમજતો આ પ્રકારનો સત્રપાઠ આપવામાં આવ્યો છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે સમજ
જેવી રીતે કાંસાની થાળીમાં પડેલું જળ પણ તેમાં લિપ્ત થતું નથી–તેલના જેવી ચીકણી વસ્તુ જેમ તે કાંસાની થાળીને ચૂંટી જાય છે તેમ તે કાંસાના પાત્ર સાથે ચાટી જતું નથી એજ પ્રમાણે સંસારના બન્ધના હેતુભૂત (કારણ ૩૫) જે નેહ છે તે પણ તેમાં લિપ્ત થતું નથી. અહીં “યાવત” પદ દ્વારા નિચેના સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-“ સંઘરૂવનિાળે, નવો રૂપ અવડિહા
गई, गगणमिव निरालंधणे, वाए इव निरालए, सारयसलिल व सुद्धहियए, पुण्फ पत्तं व निरुवलेवे, कुम्मे।इव गुति दिए, विहग इव सव्यओ बिप्पमुक्के खग्गिविसाण मिव एगजाए, भारंडपक्खीव अप्पमत्ते, कुंजरे इव सोडीरे वसभे इय जायथामे, सीहे इव दुद्धरिसे, मंदरे इब अप्पकंपे, सागरे इव अक्खोभे, चंदे इव सोमलेसे, દૂર રૂપ તેપ, જળ વિ કાગવે, વસુંધરા રુવ રાવલ” હવે આ પદેને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે
જેવી રીતે શંખમાં કઈ પણ અજન રહી શકતું નથી, એજ પ્રમાણે તે વિમલવાહન અણગારમાં પણ રાગાદિ રહેશે નહીં. જેમ જીવ અપ્રતિહત ગતિથી (કેઈ પણ પ્રકારના અવરોધ રહિત ગતિથી) સર્વત્ર ગમન કરે છે, તે પ્રમાણે તે અણગાર પણ ગ્રામ નગર આદિમાં અપ્રતિબંધ વિહારી બનશે. આકાશની જેમ તેઓ પણ ગ્રામ, નગર આદિકમાં કઈ પણ જાતના આલં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૨ ૩
Page #141
--------------------------------------------------------------------------
________________
ખનની આશાથી રહિત અનીને વિચરશે. વાયુની જેમ તેમનુ પણ કૈઇ નિશ્ચિત ઘર નહીં હાય, શરદઋતુમાં મળને નાશ થઇ જવાથી જેમ જળ નિમ ળખની જાય છે, તેમ રાગદ્વેષ રૂપ મળ દૂર થઈ જવાને કારણે તે ઋણુગારનું' ચિત્ત પશુ નિળ ખની જશે. જેમ પાણીની ઉપર ઉગવ છતાં કમળપત્ર પાણીથી ભી'જાતુ નથી એજ પ્રમાણે તેએ પણ સ’સારીજનેાની વચ્ચે રહેવા છતાં સંસારની વસ્તુએમાં આસક્ત નહી થાય. જેમ કાચખા પેાતાના અંગાને પેાતાના શરીરમાંજ સકૈાચી લે છે એજ પ્રમાણે તેએ પણ અસ'ચત સ્થાના માંથી સમસ્ત ઇન્દ્રિયાને સંવૃત્ત કરી લેશે. જેમ પક્ષી સપૂર્ણ મુક્ત થઈને વિચરે છે એજ પ્રમાણે તેએ પણ પરિવારના ત્યાગ કરીને તથા નિયત વાસથી રહિત ખીને મુક્તપણે વિચરશે. જેમ ગેડાને એક જ શીંગડું હોય છે તેમ તેઓ પણ રાગાદિરૂપ સહાયથી વિત હોવાને કારણે માત્ર એક જ માગની -નિર્વાણુંમાની આરાધનામાં એકાગ્ર બનશે. તે ભારડ પક્ષીની જેમ સદા અપ્રમત્ત રહેશે. ભારડ પક્ષીને એ જીવ, ત્રણ પગ, એ મુખ, એ ડોક અને એક જ ઉદર હાય છે, છતાં પણ મને જીવ અપ્રમત્તપણે-ઘણી જ સાવધાની થી પેાતાને નિર્વાહ ચલાવે છે. જો તે મન્નેમાંથી કઇ પશુ એક જીવ પ્રમાદ કરે તેા બન્નેને નાશ થઈ જવાના ભય રહે છે. તે કારણે તે અન્ને જીવે સદા ઉદ્યમશીલ રહે છે. આ રીતે રહે તે જ તેમના નિર્વાહ થઈ શકે છે, એજ પ્રમાણે વિમલવાહન અણુગાર પણુ તપ અને સયમની ખારાધના કરવામાં બિલકુલ પ્રમાદ નહી કરે. તેએ 'જરની જેમ શોન્ડીર (શત્રુઆને નાશ કરવાને તત્પર) ખનશે એટલે કે ક્રેાધાદિ કષાય રૂપ શત્રુને વિનાશ કરવામાં પ્રયત્નશીલ રહેશે. તેએ સયમ રૂપ ભાનુ' વહુન કરવામાં વૃષભના સમાન સમર્થ બનશે. તે સિંહના સમાન દુધ (અજેય) બનશે એટલે કે પરીષહ અને ઉપસગ રૂપ મૃગે તેમને પરાજિત કરી શકશે નહી. મેરૂપર્યંતની જેમ પ્રકલ્પ વગરના થશે અર્થાત્ પરીષહ અને ઉપસ રૂપ ધનથી તે મેરૂની માફક અડગ રહેશે. સાગરની જેમ તેએ અક્ષુબ્ધ અનશે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૪
Page #142
--------------------------------------------------------------------------
________________
એટલે કે હર્ષ, શોક આદિ રૂપ ક્ષેાભથી તેઓ વિહીન હશે. ચન્દ્રના સમાન સૌમ્ય શ્યાવાળા હશે-તેએ અનુપતાપ રૂપ મન:પરિણામના ધારક હશે. તેએ સના જેવા દીપ્ત તેજવાળા હશે એટલે કે દ્રવ્યની અપેક્ષાએ શારીરિક કાન્તિથી અને ભાવથી અપેક્ષા એ જ્ઞાનથી દેદ્દીપ્યમાન હશે. જેવી રીતે શોધિત સુવર્ણમાં મૈલ આદિ રૂપ અશુદ્ધિના અભાવ હૈાવાને કારણે ચળકાટ હોય છે તેમ રાગાદિ મળના અભાવ થઇ જવાને કારણે તેએ વિમળ તેજથી દેદીપ્યમાન થશે.પૃથ્વીની જેમ તેઓ સહનશીલ હશે એટલે કે કકશ, કાર આદિ સ્પર્શોને તથા અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહેાને સહન કરવાના સ્વભાવવાળા હશે. અગ્નિમાં ધૃતાદિની આહુતિ આપવાથી જેમ અગ્નિ વધુ પ્રજવલિત થાય છે તેમ તેઓ પણુ સદા તપ અને સંયમના તેજથી દેદીપ્યમાન થશે આ પ્રકારે સ’યમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા વિમલવાહન અણુગાર ૧૨ વર્ષ પર્યંત છદ્મસ્થ રૂપ વિચરશે.
"1
અહી' મૂળમાં જે તે સંવે’ ઈત્યાદિ-ઇત્યાદિ એ ગાથાઓ આપી છે. તેમના અથ પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે જ છે.
“નસ્થિળઃ ” ઇત્યાદિ—આ પ્રકારે વિચરતા વિમલવાહન અણુગારમાં કાઇ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નહીં રહે, આસક્તિ ચાર પ્રકારની કહી છે—(૧) અડજ આસક્તિ-ઇંડામાંથી ઉત્પન્ન થતાં હ’સ, માર આદિ જીવેાને અડજ કહે છે. આ હુઇસ, મયૂર આદિ પક્ષીએ મારાં છે, આ પ્રમાણે માનવું તેનુ નામ અ‘ડેજ માસક્તિ છે આ પ્રકારની આસક્તિથી તેઓ રહિત હશે અથવા-સૂત્ર (દેરા ) માંથી જે વસ્ત્રાદિક બનાવવામાં આવે છે તેમનુ નામ અંડજ છે. આ અંડજ નિર્મિત વોમાં મમત્વભાવ ન રાખવા તેનું નામ અડજમાસક્તિ વિહીનતા છે. (૨) પે।તજ આસક્તિ-હાથી, ગાય, આદિ જીવાને પાતજ કહે છે. તે જીવેા પ્રત્યે આસકિત રાખવી તેનું નામ પ્રતજ આસક્તિ છે, તે વિમલવાડન અણુગાર પાત જ આસક્તિથી રહિત હશે. અથવા- પોયરા” આ પદની સંસ્કૃત કાયા “ નોતરે વા' થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેના અર્થ આ પ્રમાણે થશે-બાલકમાં અથવા સૂતરાઉ વસ્ત્રમાં તેમને આસક્તિ નહી' રહે. (૩) પ્રગ્રહિક આસક્તિ-રજોહરણ, સદેરક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૫
Page #143
--------------------------------------------------------------------------
________________
મુહપત્તી આદિ ઉપકરણા સાધુ માટે આવશ્યક ગણાય છે તે ધર્મોપકરાને પ્રગ્રહિક કહે છે. તેમના પ્રશસ્ત અને અપ્રશસ્ત વિષયમાં હર્ષ અને શાક ન કરવે। તેનું નામ પ્રગ્રહિત આસક્તિને ત્યાગ છે, તે વિમલવાહન અણુગાર પ્રગડિક શક્તિથી ત્યાગ રહિત બનશે.
જ્ઞ ñ ઇત્યાદિ-તેઓ જે દિશામાં વિચરવાની ઇચ્છા કરશે તે દિશામાં અપ્રતિમદ્ધ ( ભાવ શુદ્ધિથી યુક્ત) થઇને, લઘુભૂત (અ૫ઉપધિવાળા અને ગૌરવના ત્યાગી હૈાવાને કારણે હળવા) થઇને, અનાત્મગ્રન્થ (સાના, આદિના પરિગ્રહથી રહિત) થઈ ને, (આગમના અતિશય જ્ઞાતા) થઈને અથવા “ અનુવñથે ’અનુ પ્રગ્રન્થ (વીતરાગના શાસ્ત્રથી સ'પન્ન) થઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરશે,
“ તાળું' ઇત્યાદિ—મા પ્રકારે ૧૨ વર્ષ સુધી સ'યમ અને સમ્યક્ આરાધના કર્યા બાદ તે વિમલવાહન અણુગારને કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થશે એજ વાતનું હવે લંબાણથી વિવેચન કરવામાં આવે છે
તે વિમલવાહન અણુગાર અનુત્તર ( અસાધારણ ) જ્ઞાન, દર્શન અને ચારિત્રી, અનુત્તર વસતિ (ઉપાશ્રય) રૂપ આલયથી અનુત્તર વિહારથી અને આય, માબ, લાઘવ, ક્ષાન્તિ, મુક્તિ ( નિર્લોભતા) આદિ વડે, તથા સમ્યક્ પ્રકારે આરાષિત અને ઉત્કૃષ્ટતા યુક્ત સયમ અને તપથી તથા ફુલપ્રધાન મુક્તિમાગ થી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. આ પ્રકારે વિચરતા એવા તે અણુગાર જ્યારે ધ્યાનાન્તરિકામાં (શુકલધ્યાનના દ્વિતીય તૃતીયપાદના મધ્ય ભાગ રૂપ યાનાન્તરિકામાં-એટલે કે શુકલ ધ્યાનના દ્વિતીય પાદની સમાપ્તિમાં અને તૃતીય પાદની અસમાપ્તિમાં) સ્થિત હશે ત્યારે તેમને અનત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ન અને પ્રતિપૂર્ણ, સવેર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
“ સફ્ળ છે ” ત્યારે તે દેવસેન (વિમલવાહન ) અણુગાર ભગવાન અર્જુ‘ત જિન કૈવલી સજ્ઞ અને સદશી" થઇ જશે. ત્યાર બાદ તેઓ દેવ, મનુષ્ય અને અસુર રૂપ લેાકની પર્યાયને અને સમસ્ત લેાકમાં સવ` જીવાની આગતિ આદિને જાણી શકશે અને દેખી શકશે. અહીં “ આદિ ” પદ દ્વારા પ્રકટ કમ પન્તનુ' પૂર્વોક્ત બધુ' તે જાણી–દેખી શકશે એમ સમજવું. સંસારની કોઈ પણ વસ્તુ તેમને માટે અજ્ઞેય કે અદૃષ્ટ નહીં રહે. ॥ સૂ. ૩૫॥
rk
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૬
Page #144
--------------------------------------------------------------------------
________________
મહાપદ્મજિનકે દ્વારા પ્રરૂપિત હોનેવાલે આરમ્ભ આદિ સ્થાનોંકા નિરૂપણ
66
‘સે નાળામણ્ અડ્યો !'' ઇત્યાદિ—(સૂ ૩૬)
આ સૂત્રની વ્યાખ્યા સરળ છે. “ ો આમટ્ઠાળે ’’ પ્રમાદ–યેાગ રૂપ એક ભારભસ્થાનની પ્રજ્ઞાપના તે કરશે ખાકીના કથનના અર્થ સરળ છે દાસૂત્ર૩૬ા આગલા બે સત્રમાં આગામી ઉપેિણીમાં થનારા મહાપદ્મ જિનેશ્વર વિષે કહેવામાં આવ્યું. મહાવીર સ્વામીના જન્માદિ વખતે જેમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલતુ' હતું, તેમ મહાપદ્મ જિનેશ્વરના જન્માદિના સમયે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ચાલતું હતું. પૂર્વ સૂત્ર સાથે આ પ્રકારના સંબધને લીધે હવે સૂત્રકાર નક્ષત્ર વિશેષાનુ' નિરૂપણ કરે છે-“ નવ બદલત્તા ચંદ્રાસ પછંમાળા ' ઇત્યાદિ–(સૂ. ૩૭) ટીકા-નવ નક્ષત્ર ચન્દ્રના પૃષ્ઠ ભાગમાં સ્થિત કહ્યા છે. ચન્દ્રમાં નવ નક્ષત્રને અતિક્રમ કરીને પીઠ દઈને ભાગવે છે એટલે કે આ નવ નક્ષત્રા ચન્દ્રની પાછળ રહેલાં છે—(૧) અભિજિત્, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) રેવતી, (પ) અશ્વિની, (૬) મૃગશીર્ષ, (૭) પુષ્પ, (૮) હસ્ત અને (૯) ચિત્રા. ॥ સૂત્ર ૩૭ ૫
નક્ષત્રવિશેષકા નિરૂપણ
આગલા સૂત્રમાં નક્ષત્રાની વાત કરી. નક્ષત્ર વિશેષામાં વિમાનાના સદ્ ભાવ હૈાય છે. વિમાનાના પૂસૂત્ર સાથે આ પ્રકારના સબંધ હાવાથી વે સૂત્રકાર આ નવમાં સ્થાન સાથે સુસ'ગત એવું કવિશેષગત વિમાનનું યત કરે છે- ત્રાળયજાળવઞાળવુસુ '' ઈત્યાદિ—(સૂ. ૩૮)
નત, પ્રાત, આરણુ અને અચ્યુત, આ ચાર કલ્પામાં જે વિમાને છે તેમની ઊંચાઇ નવ ચાજનની કહી છે. !! સૂત્ર ૩૮ ૫
કલ્પવિશેષ મેં રહે હુએ વિમાનકી સંખ્યાકા નિરૂપણ
વિમાન વિશેષાની ઊંચાઇનુ` કથન કરીને સૂત્રકાર કુલકર વિશેષની ઊંચાઈનું કથન કરે છે-વિમનવાળાં હ્રહારે ” ઇત્યાદિ~(સૂ ૩૯)
વિમલવાહન કુલકર ૯૦૦ ધનુષપ્રમાણે ઊ'ચા હતા. (સૂ ૩૯)
કુલ કર વિશેષની ઉંચાઇનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર કુલકર વિશેષ ઋષભદેવે તીથની જે પ્રવૃત્તિ કરી હતી તેનું નિરૂપણ કરે છે—
“ જીસમેળ અા જોસહિમાં ” ઇત્યાદિ—(સૂ. ૪૦)
કૈાશલ દેશમાં ઉત્પન્ન થયેલા ઋષભદેવ અંતે આ અવસર્પિણી કાળની નવ સાગરોપમ કાટી કોટી સમાપ્ત થઈ ગયા ખાદ તીની પ્રવૃત્તિ કરી હતી. !! સૂત્ર ૪૦ !!
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૭
Page #145
--------------------------------------------------------------------------
________________
ઋષભ કુલકર વિશેષ ઋષભ પ્રવર્તિત પ્રવૃત્તિકા નિરૂપણ
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યુ કે ઋષભ કુલકરે તીર્થની પ્રવૃતિ કરી. તે કુલકર મનુષ્ય જ હેાય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર અન્તરદ્વીપજ મનુષ્યેાના ક્ષેત્રનું પ્રમાણ કહે છેવળત અદ્ભુત '' ઇત્યાદિ—(સૂ. ૪૧)
સૂત્રના ય સુગમ છે. ઘનન્ત, લષ્ટદન્ત, ગૂઢદન્ત અને શુદ્ધદન્ત આ ચાર અન્તરદ્વીપ છે. તે પ્રત્યેક અન્તરદ્વીપના આયામ ( લંબાઈ) અને વિષ્ણુ‘ભ (પહેાળાઈ) ૯૦૦-૯૦૦ ચેાજનની કહી છે. ડા સૂ. ૪૧ ॥
નવસેા ચેાજનના પ્રમાણવાળા અન્તર દ્વીપેાની વાત કરીને હવે સૂત્રકાર સમભૂમિભાગથી ઉપર ૯૦૦ ચેાજનપ્રમાણ ઊંચ ઈની નીચે ગમન કરનારા ગ્રહ વિશેષની વીથિના પ્રમાણનું કથન કરે છે—
ગ્રહ વિરોષવીથિ પ્રમાણકા નિરૂપણ
66
,,
મુલ્લાં મહાલય વીરિત્રો ” ઈત્યાદિ—(સૂ ૪૨) શુંક મહાગ્રહની નવ વીથિ (માર્ગા) કહી છે-જેમ કે–(૧) હ્રયવીથિ, (૨) ગજવીથિ, (૩) નાગવીથિ, (૪) વૃષભવીથિ, (૫) ગેવિથી, (૬) ઉરગવીથિ, (૭) અજવીયિ, (૮) મૃગવીચિ, અને (૯) વૈશ્વાનરવીથિ,
વીથિ એટલે માગ અથવા ક્ષેત્રવિભાગ. આ વીથિએ સામાન્ય રીતે ત્રણ ત્રણ નક્ષત્ર વડે થાય છે. ! સૂત્ર ૪૨ ॥
વીથિ વિશેષમાં ચાલવાથી શુક્ર આદિ ગ્રહે મનુષ્ય આદિકા પર અનુ ગ્રહ અને નિગ્રહ કરે છે. તેથી સત્રકાર દ્રાદિ સામગ્રીના નિમિત્ત વડે કર્મના ઉદયાદિના સદ્ભાવને લઈને ક સ્વરૂપનું કથન કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૮
Page #146
--------------------------------------------------------------------------
________________
નવ પ્રકારકે નો કષાયકા નિરૂપણ
ભાવિ નોળિજો રે વળ” ઈત્યાદિ (સૂ. ૪૩)
ને કષાય વેદનીય કર્મના નીચે પ્રમાણે નવ પ્રકાર કહ્યા છે-(૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ, (૩) નપુંસકવેદ, (૪) હાસ્ય, (૫) રતિ, (૬) અરતિ, (૭) ભય (૮) શાક અને (૯) જુગસા.
અહીં “” શબ્દ સહચરના અર્થમાં વપરાય છે. તેથી કષાયોના જે સહચર છે તેમને કષાય રૂપ સમજવા જોઈએ. “પાચ નો વેનીલ” એ પાઠ આપવામાં આવ્યું છે, તેને શબ્દ આષ હે વાથી તેને પૂર્વનિપાત (પૂર્વ મૂકવાની ક્રિયા) કરી નાખવાને લીધે આપવામાં આવેલ છે. નેકષાય રૂપે જે કર્મનું વેદન કરવામાં આવે છે તે કર્મને નેકષાય વેદનીય કહે છે. બાકીને પાઠ સુગમ છે. | સૂત્ર ૪૩ છે
ઉપર્યુક્ત કર્મના પ્રભાવથી જીવ અનેક કુલ કેટિઓમાં ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર લકેટિ એનું કથન કરે છે
રિવિચામાં બા ના છોરી” ઈત્યાદિ-(. ૪૪) ચતુરિન્દ્રિય જેની કુલકેટ સંખ્યા નવ લાખ કહી છે. ભુજ પરિસર્પ સ્થલચર તિર્યચેની કુલકેટિસંખ્યા નવ લાખ કહી છે. આ સૂવની વ્યાખ્યા સ્પષ્ટ છે. એ સત્ર ૪૪ છે
કુલકરકે કોટિકા નિરૂપણ
“જીવ જવાનિવૃત્તિ” ઈત્યાદિ–(સ. ૪૫) ટીકાર્થ_ એ નવ સ્થાનમાં મિથ્યાત્વ આદિ કારણે વડે ઉપાર્જિત પુણનો -કમદલિકોને પાપકર્મ રૂપે ચય (સંગ્રહ) છે, વર્તમાનમાં પણ તેઓ તેમને ચય કરતા જ રહેશે તે નવ સ્થાન નીચે પ્રમાણે છે-(૧) પૃથ્વીકાય, (૨) અપૂકાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય, (૬) દ્વીન્દ્રિય, (૭) ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય. સ. ૪૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૨૯
Page #147
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલકે સ્વરૂપકા નિરૂપણ
કમ પુદ્ગલેના ચય આદિનું કથન કરીને હવે સત્રકાર તેની સાથે સુસંગત એવું પુદ્ગલેનું નિરૂપણ કરે છે
ઘર પાણિયા યા મળતાઈત્યાદિ–(સ. ૪૬)
નવ પ્રદેશેવાળા સ્કન્ધ અનત કહ્યા છે. નવ પ્રદેશમાં અવગાઢ (રહેલાં) મુદ્ગલ અનંત કહ્યાં છે. (યાવતુ) નવ ગણાં રક્ષ પુદ્ગલ અનંત કહ્યાં છે સૂા. ૪ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “થાનાંગ સૂત્ર” ની સુધા નામની ટીકામાં નવમું સ્થાન
સમાપ્ત છે તે છે
દશ સ્થાનકા વિષય વિવરણ
દશામા સ્થાનને પ્રારંભ
નવમાં સ્થાનની પ્રરૂપણા પૂરી કરીને હવે સૂત્રકાર દસમાં સ્થાનની પ્રરૂપણાને પ્રારંભ કરે છે. નવમાં સ્થાન સાથે આ દસમાં સ્થાનને સંબંધ આ પ્રકારને છે–નવમાં સ્થાનમાં જીવ અને અજીવનું નવ સ્થાનની દષ્ટિએ પ્રતિ પાદન કરાયું છે. આ દસમાં સ્થાનમાં દસ સ્થાનોની અપેક્ષાએ તેમનું પ્રતિપાદન કરવામાં આવશે. નવમાં સ્થાનના છેલા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારને છે-નવમાં સ્થાનના અન્તિમ સૂત્રમાં નવ ગણ રૂક્ષ ગુણવાળાં દૂગલે અનંત કહ્યાં છે. તે દૂગલે અસંખ્યાત પ્રદેશેવાળા લેકમાં વ્યાપ્ત છે- આ પ્રકારની તેમની લેક સ્થિતિ છે. તેથી હવે સૂત્રકાર આ સ્થાનના પહેલા સૂત્રમાં તે લેકસ્થિતિનું નિરૂપણ કરે છે
લોકસ્થિતિકા નિરૂપણ
“રવિહાં સ્ત્રીદિ quત્તા” ઈત્યાદિ-(સૂ ૧) ટીકાથ–પંચ અતિકાયરૂપ આ લેકની સ્થિતિ (લેકને સ્વભાવ) દસ પ્રકારની કહી છે, જે આ પ્રમાણે છે-(૧) છ વારંવાર મરીને લેકરૂપ દેશમાં અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૦
Page #148
--------------------------------------------------------------------------
________________
ગતિમાં અથવા જાતિમાં અથવા કુલમાં વારંવાર સાન્તરરૂપે કે નિરન્તરરૂપે ઉત્પન્ન થતાં રહે છે. આ પ્રકારની પહેલી લેક સ્થિતિ કહી છે (૨) બીજી લેક સ્થિતિ આ પ્રકારની છે–જી દ્વારા સદા-પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનન્તકાળ સુધી -નિરન્તર મેક્ષના વિઘાતક પાપકર્મોરૂપ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં પાપ કમને બન્ધ થતું રહે છે. (૩) ત્રીજી લેક સ્થિતિ આ પ્રકારની છે-જી દ્વારા અનન્તકાળ સુધી નિરન્તર મેહનીય કર્મની પ્રધાનતાને લીધે મોહનીય આઠ પ્રકારનાં પાપકર્મોને બંધ થતું રહે છે. (૪) ચોથી સેકસ્થિતિ આ પ્રકારની છે–ત્રણે કાળમાં એવું કદી બન્યું નથી, બનતુ નથી અને બનવાનું પણ નથી એટલે કે એ વાત બિલકુલ અસંભવિત છે કે જીવ અજીવ બની જાય અને અજીવ જીવ બની જાય એટલે કે જીવ કદી પણ અજીવ રૂપતાને પ્રાપ્ત કરતે નથી. (૫) પાંચમી લોકસ્થિતિ આ પ્રકારની છે–ત્રણે કાળમાં એવું કદી સંભવી શકતું નથી કે આ લેકમાંથી ત્રસ જીવેને યુછેદ (સંદતર નાશ થઈ જાય અને માત્ર સ્થાવર જને જ સદુભાવ રહે–
(૬) છટકી લેક સ્થિતિ આ પ્રકારની છે–લેક અલેક રૂપે પરિણમન પામી જાય, અને એક લેક રૂપે પરિણમી જાય, એવી વાત પણ ત્રણે કાળમાં બની નથી, એટલે કે એ વાત પણ સર્વથા અસંભવિત છે,
(૭) સાતમી લોકસ્થિતિ આ પ્રકારની છે–એ વાત પણ ત્રણે કાળમાં કદી સંભવી શકવાની નથી કે લોકને અલકમાં પ્રવેશ થઈ જાય અને અલેકનો પ્રવેશ લોકમાં થઈ જાય.
આઠમી લેકસ્થિતિ આ પ્રકારની છે–જેટલા ક્ષેત્રમાં લેકને વ્યપદેશ થાય છે–જેટલા ક્ષેત્રને લેકને નામે ઓળખવામાં આવે છે, એટલાં ક્ષેત્રમાં જીવનું અસ્તિત્વ છે અને જેટલાં ક્ષેત્રમાં છાનું અસ્તિત્વ છે એટલાં જ ક્ષેત્રમાં લેક છે.
(૯) નવમી લેકસ્થિતિ આ પ્રકારની છે.(આ ભેદમાં જે “જાવ તાવ, રા, તાવ” આ પદનો પ્રયોગ કરવામાં આવ્યું છે તે વાક્યવિન્યાસની સુંદર તાને માટે કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું) જેટલાં ક્ષેત્રમાં છે અને પુદગલની ગતિરૂપ પર્યાય છે એટલાં ક્ષેત્રમાં લેકવ્યપદેશ લેક શબ્દને પ્રગટે છે અને જેટલાં ક્ષેત્રમાં લેકવ્યપદેશ છે એટલાં ક્ષેત્રમાં જની અને પુદ્ગલની ગતિપર્યાય છે.
(૧૦) દસમી લોકસ્થિતિ આ પ્રકારની છે -સમસ્ત લેકાતોમાં પગલે અબદ્ધપાર્શ્વગૃષ્ટ જ છે. એટલે કે તેઓ ગાઢ રૂપે સંલિષ્ટ પણ નથી અને માત્ર નામના જ સ્પષ્ટ પણ નથી. આ પ્રકારે તે પુદ્ગલે અક્ષ દ્રવ્યાન્તરની સાથે ગાઢ સંશ્લેષ અને પાર્શ્વસ્પર્શ આ બનેથી રહિત છે. આ કથનને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૧
Page #149
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ એ છે કે તે પુદ્ગલે જે કે દ્રવ્યાન્તરના સંપર્કથી અસંજાત રક્ષ પરિણામવાળાં છે, કારણ કે તેઓ સ્વભાવતઃજ રસ રૂપે પરિત થાય છે, અથવા સમસ્ત કાન્તોમાં જે સ્વભાવથી જ રૂક્ષતા હોય છે તેના વડે તે પુદ્ગલે અબદ્ધપાર્શ્વપૃષ્ટ-પરસ્પરમાં અસંબદ્ધ-કરાય છે એટલે કે ત્યાં જઈને તેઓ વિકીર્ણ થઈ જાય છે. અર્થાત વેરાઈ જાય છે તેઓ ત્યાં સંપૂર્ણ વિકીર્ણ થતાં નથી. પરન્તુ એટલાં જ વિકીર્ણ થાય છે. કે જેટલાં વિકીર્ણ થવાને લીધે કર્મ પુદ્ગલ અને પરમાણુપુદ્ગલ આદિકાન્તમાંથી બહાર જવાને માટે સમર્થ બની શકે નહીં. સૂ ૧
લેકસ્થિતિ (લેક સ્વભાવ) એ છે કે પુરુષ દ્વારા ઉચારિત શબ્દ પુદ્ગલે. કાન્તમાં જાય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને લઈને હવે સૂત્રકાર શબ્દભેદનું કથન કરે છે-વિહે રે ઘરે ઇત્યાદિ ( સૂ. ૨ )
શબ્દભેદકા નિરૂપણ
મૂલાર્થ–શબ્દના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) નિર્ધારી (૨) પિડિમ, (૩) રૂક્ષ, (૪) ભિન્ન, (૫) જર્જરિત, (૬) દીર્ઘ, (૮) , (૮) અથર્વ (૯) કાકણ અને (૧૦) કિંકિણી.
ટીકાથ-શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય જે નિયત ક્રમવર્ણવાળો ધ્વનિ હોય છે તેનું નામ શબ્દ છે. હવે આ દસે પ્રકારના શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
ઘટના અવાજ જે જે ધ્વનિ થાય છે તે ધ્વનિને નિડરી શબ્દ કહે છે. આ શબ્દ ઘેષથી યુક્ત હોય છે. મેટા ઢોલ, નગારાં આદિના અવાજની જેમ જે શબ્દઘાષથી રહિત હોય છે તેને “પિડિમ શબ્દ” કહે છે. કાગડા આદિના અવાજ જે જે અવાજ હોય છે તેને “રૂક્ષશબ્દ” કહે છે. કુષ્ટ રેગ આદિથી પીડિત જીવના અવાજ જે જે અવાજ હોય છે તે અવાજને ભિન્નશબ્દ” કહે છે. તંત્રીક (તારવાળાં વાદ્યોને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩ ૨
Page #150
--------------------------------------------------------------------------
________________
તંત્રીક કહે છે) કરટિકા આદિ વાઘના અવાજ જેવો જે અવાજ હોય છે તેને
જર્જરિત શબ્દ' કહે છે. “આ” આદિ દીર્ઘ વર્ણના ઉચ્ચારણની જેમ જે શબ્દ દીર્ઘવર્ણવાળ હોવાના કારણે દીર્ઘ ઉચ્ચારવાળે હોય છે તેને “દીર્ધ શબ્દ” કહે છે, અથવા જે અવાજ મેઘ આદિના અવાજની જેમ દૂરથી શ્રવણ કરવાને
ગ્ય હોય છે તે અવાજને “દીર્ઘ શબ્દ” કહે છે. “બ, રૂ” ઈત્યાદિના ઉચ્ચારનની જેમ જે શબ્દ હવવર્ણવાળાં અક્ષરને કારણે હવે ઉચ્ચારવાળો હોય છે તેને “હશબ્દ” કહે છે. અથવા વીણા આદિના સૂરની જેમ જે સૂર સમીપમાંથી જ સાંભળવા ગ્ય હોય છે તેને “હુસ્વશબ્દ' કહે છે. અનેક તુરી આદિ વાજિત્રેના સગથી-વિવિધ પ્રકારનાં વાજિંત્રોના સંગથીયમલ શંખાદિના ધ્વનિ જે જે ઇવનિ થાય છે તેનું નામ “પૃથકત્વશબ્દ” છે. સૂમ કંઠ વડે ગવાતાં ગીતને જે ધ્વનિ હોય છે તેને “કાકલી શબ્દ” કહે છે. નાની ઘંટડીને કિંકિણી કહે છે. તે કિંકિણીના વનિ જેવા અવાજને “કિંકિણી સ્વર” કહે છે. એ સૂત્ર ૨ છે ' શબ્દના ઉપર્યુક્ત ૧૦ ભેદો શ્રવણેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે. તેથી હવે સૂત્રકાર કાળભેદને અનુલક્ષીને ઈન્દ્રિયાનું કથન કરે છે
દશ પ્રકારકે ઈન્દ્રિયાર્થો કા નિરૂપણ
“રથ તથા ઘorgઈત્યાદિ–(સૂ ૩) ટીકાથે-ભૂતકાલિક ઈન્દ્રિયાથે દસ કહ્યા છે. તે દસ પ્રકાર નીચે પ્રમાણે સમજવાકેટલાક પુરુષે એવાં થયાં છે કે જેમણે વિવક્ષિત શબ્દ સમૂહની અપેક્ષાએ એક દેશ (ભાગ રૂપે કેટલાક શબ્દોને સાંભળ્યા છે. કેટલાક પુરુષે એવાં થયાં છે કે જેમણે સમુદાયરૂપે પણ શબ્દને સાંભળ્યા છે આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–જેમને સંભિન્ન છોડોલબ્ધિ થઈ ગઈ છે તેમણે તે અવ. સ્થામાં સમસ્ત ઈન્દ્રિયો વડે શબ્દને સાંભળ્યા છે અને જેમને તે લબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેમણે ઈન્દ્રિયોની અપેક્ષાએ માત્ર શ્રોત્રેન્દ્રિય વડે જ શહેને સાંભળ્યા છે અથવા દેશતા એટલે એક કાન વડે અને સર્વતઃ એટલે બે કાન, વડે આ અર્થની દષ્ટિએ વિચારવામાં આવે તે અહી આ સૂત્રપાઠનો અર્થ આ પ્રમાણે થાય છે—કેટલાક પુરુષોએ એક કાનથી શબ્દ દિકેને સાંભળ્યા છે અને કેટલાક પુરુષોએ બનને કાન વડે શબ્દાદિકેને સાંભળ્યા છે. એ જ પ્રમાણે કેટલાક પુરુષેએ ભૂતકાળમાં એક દેશથી પણ રૂપનું અવલોકન કર્યું છે અને કેટલાક પુરુષે એ ભૂતકાળમાં સર્વદેશથી (સર્વદેશતઃ) પણ રૂપિનું અવ. લેકિન કર્યું છે. એ જ પ્રમાણે ભૂતકાળમાં કેટલાક પુરુષોએ દેશ અને સર્વ રૂપે ગધેનું, રસોનું અને સ્પર્શોનું અનુભવન કર્યું છે (૧)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૩
Page #151
--------------------------------------------------------------------------
________________
એજ પ્રમાણે વર્તમાનકાલિક ઈન્દ્રિયાથ પણ દસ કહ્યા છે. જેમ કે કેટલાક પુરુષા દેશરૂપ શબ્દોને સાંભળે છે અને કેટલાક સતઃ (સરૂપે ) પણ શબ્દને સાંભળે છે. કેટલાક દેશતઃ રૂાને દેખે છે અને કેટલાક સર્વાંતઃ રૂપાને દેખે છે. કેટલાક દેશરૂપે ગધાનું અનુભવન કરે છે અને કેટલાક સરૂપે ગંધાતુ અનુભવન કરે છે એ જ રીતે કેટલાક દેશ રૂપે રસાનું અને કેટલાક સ રૂપે રસાનું અનુભવન કરે છે. કેટલાક દેશ રૂપે સ્પર્શીનું અને કેટલાક સવરૂપે સ્પર્શીનું અનુભવન કરે છે. (૨)
ભવિષ્યકાલિક ઇન્દ્રિયા પણ એજ પ્રમાણે દસ પ્રકારના કહ્યા છે. જેમ કે-કેટલાક લેાકેા દેશ રૂપે શબ્દોને સાંભળશે અને કેટલાક સ રૂપે શબ્દોને સાંભળશે. કેટલાક દેશ રૂપે રૂપાનું અવલેાકન કરશે અને કેટલાક સવ રૂપે રૂપોનુ' અવલેાકન કરશે. કેટલાક દેશ રૂપે ગન્ધાનું અનુભવન કરશે અને કેટલાક દેશ રૂપે અને કેટલાક સત્ર રૂપે રસાનું અનુભવન કરશે. કેટલાક દેશ રૂપે અને કેટલાક સવ રૂપે સ્પૉંતુ સ ંવેદન કરશે. આ સૂત્રના ભાવાથ નીચે પ્રમાણે છે. પાંચ ઇન્દ્રિયેાના પાંચ વિષય કહ્યા છે. જેમ કે શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દોનું શ્રવણુ કરવાના છે. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ તેમના વિચાર કરવામાં આવે તે પ્રત્યેક કાળની અપેક્ષાએ તેમના પાંચ -પાંચ ભેદ પડે છે. તે પાંચ ઇન્દ્રિયાર્થાને એક દેશ રૂપે અને સર્વ દેશ રૂપે તાતાની ઇન્દ્રિયા દ્વારા ગ્રહણ કરવાની અપેક્ષાએ બબ્બે ભેદ પડી જાય છે. આ રીતે ભૂતકાલિક ઇન્દ્રિયાથ ૧૦ પ્રકારના, વર્તમાનકાલિક ઇન્દ્રિયા પણ દસ પ્રકારના થઈ જાય છે. !! સૂત્ર ૩ !!
પુદ્ગલકે સ્વરૂપકા નિરૂપણ
ઇન્દ્રિયાના વિષચભૂત જે પદાર્થી છે તેઓ પુદ્ગલાના ધમ રૂપ છે, તેથી હવે સૂત્રકાર પુદ્ગલના સ્વરૂપનુ' નિરૂપણ કરે છે.
'
સહિં ટાળે િમચ્છિન્ને શેઢે ' ઇત્યાક્રિ—(સૂ ૪)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૩૪
Page #152
--------------------------------------------------------------------------
________________
ટીકાથ-દશ કારણોને લીધે અછિન્ન-અલગ નહીં પડેલું-શરીરમાં અથવા અમુક સ્કધમાં સંબદ્ધ હોય એવું પણ સ્થાનાન્તરમાં જઈ શકે છે. તે દસ કારણે નીચે પ્રમાણે છે
(૧) આહાર રૂપે ગ્રહણ કરાયેલું પુદ્ગલ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૨) જે પરિણમ્યમાન (જઠરાગ્નિ વડે પરિણતિને પામેલું), પદગલ હોય છે તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૩) ઉપસ્યમાન પુદ્ગલ ( જે ઉચ્છવાસના વાયુરૂપ પુદ્ગલ હોય છે તે) પણ
એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૪) નિઃશ્વસ્વમાન યુગલ (નિઃશ્વાસ વાયુરૂપ પુદ્ગલ) પણ એક સ્થાનેથી બીજે સ્થાને ગમન કરી શકે છે. (૫) જે વેદ્યમાન યુગલ (અનુમાન કર્મ પુદગલ) હોય તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૬) જે પગલે નિર્ધમાન હોય છે–એક દેશથી ક્ષીયમાણ હોય છે-તે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૭) જે વિક્રિયમાણ પુદ્ગલ હેય છે-વૈકિય શરીરરૂપ પરિણતિને પામેલું પુદ્ગલ હોય છે, તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૮) જે પરિચાયકાણુ પુદ્ગલ હોય છે, એટલે કે જે મૈથુનક્રિયા દ્વારા જન્ય પુદ્ગલ હોય છે અથવા જે વીર્યરૂપ પુદ્ગલ હોય છે તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. (૯) યક્ષાવિષ્ટ પુદ્ગલ ભૂતાદિ વડે અધિષિત હોય એવું દૂગલ પણ ચલાયમાન થાય છે એટલે કે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે.
(૧૦) જે પુદ્ગલ વાત પરિણત હોય છે-દેહગત વાયુથી પ્રેરિત હોય છે. તે પણ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. એ સૂત્ર ૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૫
Page #153
--------------------------------------------------------------------------
________________
કોધકે ઉત્પત્તિકે કારણકા નિરૂપણ
ઈદ્રિના વિષયભૂત પુદ્ગલ ધર્મોને આશ્રય લઈને ક્રોધની ઉત્પત્તિ થાય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર કોની ઉત્પત્તિના દસ કારણેનું નિરૂપણ કરે છે-“હું કહું જોતુqતી સિ પા” ઈત્યાદિ (સૂ. ૫) ટીકાથ-દશ કારણોને લીધે ક્રોધની ઉત્પત્તિ થાય છે. તે દશ કારણે નીચે પ્રમાણે છે(૧) આ પુરુષે મારાં મને જ્ઞ શબ્દ, પ, રસ, રૂપ અને ગન્ધનું હરણ કરાવ્યું હતું (૨) આ પુરુષે મને અમને જ્ઞ શબ્દાદિકે સમર્પિત કર્યા હતા. એજ પ્રકારે વર્તમાનકાલિક અને ભવિષ્યકાલિક મનેઝ અને અમને જ્ઞ શબ્દાદિ વિષયક અપ. હાર અને ઉપહારને આશ્રય લઈને બીજાં ચાર કારણેનું કથન કરી શકાય. પર્વોક્ત બે કારણે સાથે આ ચાર કારણેને સંયોગ કરવાથી કોત્પત્તિનાં ૬ સ્થાને (કારો)નું પ્રતિપાદન અહીં સુધીમાં પૂરું થાય છે.
ત્રણે કાળમાં કર્તક (કરાયેલ) મને શબ્દાદિ વિષયક એક અપહારને (તેનાથી વંચિત કરવાની ક્રિયાને) જ આશ્રય લઈને સાતમું સ્થાન (કારણ) નક્કી થઈ જાય છે. ત્રણે કાળમાં કર્તક અમનેઝ શબ્દાદિ વિષય ઉપર (તેને સંગ કરાવવાની ક્રિયા)ને આશ્રય લઈને આઠમું સ્થાન (કારણ) નકકી કરી શકાય છે. તેથી ત્રણે કાળમાં કતૃક એક મને જ્ઞ અને અમનેજ્ઞ શબ્દાદિ વિષયક અપહાર અને ઉપહારનો આશ્રય લઈને કોપત્તિનું નવમું સ્થાન (કારણ) નક્કી કરી શકાય છે. દસમું કારણ નીચે પ્રમાણે છે-કેઈ વ્યક્તિ એવી માન્યતા સેવતી હોય છે કે હું તે આચાર્ય અને ઉપાધ્યાયે પ્રત્યે સમ્યફ વર્તન રાખું છું–તેમને આદર કરું છું, પણ તેઓ મારા પ્રત્યે વિપરીત રૂપે જ વતે છે. આ પ્રકારના કારણને લીધે પણ ક્રોધની ઉત્પત્તિ થાય છે. એ સૂત્ર-પ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૬
Page #154
--------------------------------------------------------------------------
________________
સંયમાદિ નિરૂપણ
આગલા સૂત્રમાં કોત્પત્તિનાં કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું. સંયમી જ કોધ કરતા નથી. તેથી સંયમના, સંયમથી વિપરીત એવા અસંયમના, સંવરના તથા સંવરથી વિરૂદ્ધ એવાં અસંવરના ભેદનું સૂત્રકાર નિરૂપણ કરે છે–
“રવિદે સંગમે જગન્ન” ઈત્યાદિ—(સૂ. ૬) સૂત્રાર્થ–સંયમના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે.
(૧) પ્રકાયિક સંયમ (૨ થી ૫) અપકાયિકથી લઈને વનસ્પતિ કાયિક સંયમ પર્યંતના ચાર પ્રકારે. (૬ થી ૯) દ્વીન્દ્રિય સંયમથી લઈને પચેન્દ્રિય સંયમ પર્યન્તના ચાર પ્રકારો અને (૧૦) અજીવકય સંયમ,
અસંયમના પણ નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે.
(૧) પૃથ્વીકાયિક અસંયમ, (૨) અપ્રકાયિક અસંયમ, (૩) તેજસ્કારિક અસંયમ, (૪) વાયુકાયિક અસંયમ, વનસ્પતિકાયિક અસંયમ (૬ થી ૮) કીન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યન્તના ચાર પ્રકારો (૧૦) અછવકાય અસંયમ.
સંવરના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે. (૧ થી ૫) શ્રોત્રેન્દ્રિય સંવર થી લઈને સ્પર્શેન્દ્રિય સંવર સુધીના પાંચ પ્રકારો, (૬) મનાસંવર, (૭) વકસંવર, (૮) કાયસંવર, (૯) ઉપકરણસંવર અને (૧૦) સૂચીકુશાગ્રસંવર.
અસંવરના નીચે પ્રમાણે ૧૦ પ્રકારો કહ્યા છે–શ્રોત્રેન્દ્રિય અસંવરથી લઈને સૂચીકુશાગ્ર અસંવર પર્યંતના ઉપર્યુક્ત દસ પ્રકારો અહી ગડુણ કરવા જોઈએ.
ઉપકરણ સંવરને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–પરિમાણથી અધિક અને અકલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ ન કરવા તેનું નામ ઉપકરણ સંવર છે. અથવા ફેલાયેલા (વિખરાયેલાં) વસ્ત્ર દિ ઉપકરણને એકઠાં કરવા તેનું નામ ઉપકરણ સંવર છે. ઔપધિક ઉપકરણના પ્રમાણને મર્યાદિત કરવાથી ઉપકરણ સંવર થાય છે.
સચીકુશાગ્ર સંવર-સોય અથવા દર્ભની અણી પર રહી શકે એટલી અલ્પ પ્રમાણ વસ્તુને પણ યતનાપૂર્વક નીચે મૂકવી તેનું નામ સૂચીકુશાગ્ર સંવર છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૭
Page #155
--------------------------------------------------------------------------
________________
અહીં જે દસ ભેદને બતાવવામાં આવ્યા છે. તેમાંના છેલ્લા બે ભેદ (ઉપકરણ સંવર અને સૂચીકુશાગ્રસંવર દ્રવ્યવિષયક છે. અસંવરના દસ ભેદ સંવરના દસ ભેદે કરતાં વિપરીત સ્વરૂપવાળા હોય છે. એ સૂત્ર ૬ !
અસંવરકા વિશેષ પકારકા થન
આગલા સૂત્રમાં ૧૦ પ્રકારના અસંવ પ્રકટ કરવામાં આવ્યા. હવે સૂત્રકાર તે અસંવરના વિષયમાં વિશેષ કથન કરે છે–
“હિં ટાળે હું મરુમંતી ધમા ” ઈત્યાદિ–(ફૂ. ૭)
ટીકાર્થ “હું જાતિ આદિની અપેક્ષાએ શ્રેષ્ઠ છું” આ પ્રકારે ગર્વ કરે તેનું નામ “અડમ ” અથવા અભિમાન છે. અદમ + ગનતી = સામન્તી
હું અન્તી છું” એટલે કે જાતિ આદિની અપેક્ષાએ હું શ્રેષ્ઠ છું. આ પ્રકારને અહંકાર કરનારને “અહમન્તી” કહે છે. આ પ્રકારના અહમતીના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર પડે છે
(૧) જાતિમદ-માતૃવંશને જાતિ કહે છે. “હું વિશુદ્ધ માતૃવંશમાં ઉત્પન્ન થયો છું.” આ પ્રકારને જાતિને મદ કરવાથી માણસ અહમતી બને છે.
(૨) કુલમદ-પિતૃવંશને કુળ કહે છે. “હું વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયે છું, આ પ્રકારને મદ કરે તેનું નામ કુળમદ છે. એ મદ કરનાર માણસ પણ અહમન્તી (અહંકારી) ગણાય છે. અહીં “યાવત્ ” પદથીનીચેને
સૂત્રપાઠ ગ્રહણ થયે છે–“વઝમg, રામપળ, સુગમાં , તયમ, ઢામમuળે ” (૩) બલમ, (૪) રૂપમદ, (૫) શ્રતમદ, (૬) તપમદ અને (૭) લાભમદ, આ મદને કારણે પણ માણસ અહંકારી બને છે. આ પદનો અર્થ સમજી શકાય એ છે. હવે અહંકારના બાકીનાં ત્રણ સ્થાન પ્રકટ કરવામાં આવે છે–(૮) એશ્વર્યમદ-પિતાને વૈભવ ઘણે જ છે એ મદ પણ માણસને થાય છે અને તે કારણે પણ તે અહંકારી બને છે. (૯) લબ્ધિમદ-મારી પાસે એવી લબ્ધિ છે કે નાગકુમાર અને સુપર્ણકુમાર પણ મારી પાસે જ્યારે હું ધારું ત્યારે તુરત જ આવી જાય છે” આ પ્રકારના મદને લબ્ધિમદ કહે છે. આ મદને કારણે પણ માણસ અહંકારી બને છે. દસમું સ્થાન નીચે પ્રમાણે છે. સાધારણ પરુષે કરતાં પણ મેં વધારે જ્ઞાનદર્શનની પ્રાપ્તિ કરી છે અથવા જ્ઞાન અને દર્શન જેટલું ઉત્પન્ન થવું જોઈએ, તેટલું મારામાં ઉત્પન્ન થઈ ગયું છે, આ પ્રકારને મદ કરવાથી પણ માણસ અહમતી થઈ જાય છે એ સૂત્ર છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૮
Page #156
--------------------------------------------------------------------------
________________
સમાધિ ઔર અસમાધિકા નિરૂપણ
જાત્યાદિ દેથી વિપરીત સમાધિ હોય છે. તેથી હવે સૂત્રકાર સમાધિના ભેદનું કથન કરે છે અને ત્યારબાદ સમાધિથી વિપરીત એવી અસમાધિના ભેદેનું નિરૂપણ કરે છે–“સવિલા સમાહી ઘનત્તા” ઈત્યાદિ–(ફૂ. ૮) ટીકાથ–સામાન્ય રૂપે રાગાદિકેને અભાવ તેનું નામ સમાધિ છે. ઉપાધિ ભેદની અપેક્ષાએ તે સમાધિના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે-(૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) મૈથુન વિરમણ, (૫) પરિગ્રહ વિરમણ, (૬) ઈર્યાસમિતિ, (૭) ભાષામતિ, (૮) એષણા સમિતિ, (૯) આદાનભાંડમત્રનિક્ષેપણ સમિતિ, અને (૧૦) ઉચ્ચારપ્રસવણશ્લેષ્મ જલ્લશિવાણુ પરિષ્ઠાપનિકા સમિતિ
અસમાધિના પણ દસ પ્રકાર પડે છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧ થી ૫) પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્યન્તના પાંચ પ્રકારો. (૬) ઈર્યાઅસમિતિ (૭) ભાષાઅસમિતિ, (૮) એષણા અસમિતિ,(૯) આદાનભાંડમત્ર નિક્ષેપણઅસમિતિ, અને (૧૦) ઉચ્ચાર પ્રસપણ-શ્લેષ્મજલશિંઘાણ પરિષ્ઠાપનિકા અસમિતિ. સૂ ૮
સુપ્રત્રજ્યાને આધાર સમાધિ પર રહે છે અને અસમાધિને કારણે પ્રત્ર. જમા દુપ્રજ્યા રૂપ બની જાય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર પ્રવજ્યાના દસ પ્રકારનું નિરૂપણ કરે છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૯
Page #157
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકી પ્રવૃજ્યાના નિરૂપણ
“વલવિંહ gવકના પuત્ત” ઈત્યાદિ–(સૂ૯) ટીકાર્થ સાવધ વ્યાપારોથી નિવૃત્ત થવું. સાવદ્ય કૃત્યોને પરિત્યાગ કરે તેનું નામ પ્રવજ્યા છે. તે પ્રવજ્યાને નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) છન્દા, (૨) રોષા, (૩) પરિઘુના, (૪) સ્વમ, (૫) પ્રતિશુતા, (૬) સમારણિકા, (૭) રેગિણિકા, (૮) અનાદતા, (૯) દેવ સંજ્ઞાતિ, અને (૧૦) વત્સાનુબલ્પિકા,
જે પ્રવજ્યા પિતાના અથવા પરકીય અભિપ્રાયને આધારે ધારણ કરાય છે તે પ્રવજ્યાને છન્દા પ્રવ્રજ્યા કહે છે. જેમ કે ભગવાન મહાવીરની સાથે વાદવિવાદ કરવા આવેલા ગૌતમાદિએ જે પ્રવજયા અંગીકાર કરી હતી તે વકીય અભિપ્રાયને કારણે અંગીકાર કરી હતી. ભવદત્તે જે પ્રવ્રયા અંગીકાર કરી હતી તે પિતાના ભાઈના અભિપ્રાયને કારણે અંગીકાર કરી હતી આ રીતે સ્વકીય અથવા પરકીય અભિપ્રાયથી પ્રેરાઈને જે દીક્ષા અંગીકાર કરવામાં આવે છે તેને છન્દી પ્રવજ્યા કહે છે.
(૨) રાષ-રેષને કારણે જે પ્રવજ્યા ધારણ કરાય છે તે પ્રવજ્યાનું નામ રાષાપ્રવ્રયા છે. જેમ કે શિવભૂતિએ રોષને કારણે પ્રવજ્યા અંગીકાર કરી હતી. તેથી તે પ્રવજ્યાને રાષા પ્રત્રજ્યા કહી શકાય.
(૩) પરિઘન એટલે દારિદ્રય. કાકહારકની જેમ જે પ્રવજ્યા દારિદ્રયને કારણે લેવામાં આવે છે તેને પરિઘના પ્રવજ્યા કહે છે.
(૪) કેઈ વિશિષ્ટ સ્વપ્નને કારણે અથવા પુષ્પચૂલાની જેમ સ્વપ્નમાં જે પ્રવજ્યા ધારણ કરવામાં આવે છે તેને સ્વપ્ના પ્રવજ્યા કહે છે.
(૫) શાલિભદ્રના બનેવી ધન્યની જેમ જે પ્રવજ્યા પ્રતિજ્ઞાને કારણે ધારણ કરાય છે તે પ્રવજ્યાને પ્રતિભ્રત પ્રવજ્યા કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૦
Page #158
--------------------------------------------------------------------------
________________
(૬) જે પ્રવજ્યા પૂર્વભવ આદિના સ્મરણને કારણે ધારણ કરાય છે તે પ્રવ્રજ્યાને સ્મારણિકા પ્રવજ્યા કહે છે. મલ્લિનાથ ભગવાન દ્વારા જે છ રાજાઓને પૂર્વભવનું સમરણ કરાવવામાં આવ્યું હતું તે રાજાઓની પ્રવ્રયાને સ્મરણિકા પ્રવજ્યા કહી શકાય. (૭) સનકુમારની જેમ જે પ્રવજ્યા રોગને કારણે ગ્રહણ કરાય છે તે પ્રવજ્યાને રોગિણિકા પ્રવ્રજ્યા કહે છે. (૮) નર્દિષેણની જેમ જે પ્રવજ્યા અનાદરને કારણે લેવામાં આવે છે તે પ્રવજ્યાને અનાદતા પ્રવ્રયા કહે છે.
(૯) મેતાય આદિની જેમ જે પ્રવજ્યા દેવકૃત પ્રતિબંધથી પ્રેરાઈને લેવામાં આવે છે તે પ્રવજ્યાને દેવસંજ્ઞપ્તિ પ્રવજયા કહે છે. (૧૦) વર સ્વામીની માતા જેમ જે પ્રવજ્યા પુત્ર પ્રત્યેના નેહને કારણે લેવામાં આવે છે તે પ્રવજ્યાને વત્સાનુબન્ધિપ્રવજ્યા કહે છે. એ સૂત્ર ૯ છે
દશ પ્રકાર શ્રમણધર્મકા નિરૂપણ
પ્રવજ્યાયુકત વ્યક્તિ જ શમણુધર્મની અધિકારી થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર શમણુધર્મોના દસ પ્રકારનું વર્ણન કરે છે.
રવિ કમળપષે વાળ” ઈત્યાદિ–(ફૂ. ૧૦) ટીકાથ-શ્રમણુધર્મ દસ પ્રકારના કહ્યા છે–(૧) ક્ષાન્તિ, (૨) મુક્તિ, (૩) આજ વ, (૪) માઈવ, (૫) લાધવ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) તપ, (૯) ત્યાગ અને (૧૦) બ્રહ્મચર્યવાસ.
પોતાની નિન્દા થતી સાંભળવાથી પણ ક્રોધ ન કરે અથવા પિતાનું અહિત કરનાર પ્રત્યે પણ ક્ષમાભાવ રાખે તેનું નામ શાન્તિ છે. બાહ્ય અને આભ્યન્તર વસ્તુઓ પ્રત્યેના લેભને ત્યાગ કરે તેનું નામ મુક્તિ છે. માયા (કપટને ત્યાગ કરે તેનું નામ આર્જવ છે. માનનો પરિત્યાગ કરે તેનું નામ માર્દવ છે. દ્રવ્યની અપેક્ષાએ અલ્પ ઉપાધિ (ઉપકરણો) રાખવી અને ભાવની અપેક્ષાએ ગૌરવત્રિયને ત્યાગ કરવો તેનું નામ લાઘવ છે. સત્ય બોલવું તેનું નામ સત્ય છે. પ્રાણાતિપાત આદિના ત્યાગનું નામ સંયમ છે. આઠ પ્રકારના કર્મોને જે બાળી નાખે છે તેને તપ કહે છે. સાંગિક મુનિઓને આહારાદિ આપવા તેનું નામ બ્રહ્મચર્યવાસ છે. એ સૂત્ર ૧૦ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૧
Page #159
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકી વૈયાવ્રત્યકા નિરૂપણ
વિયાવૃત્ય પણ શ્રમણધર્મ જ ગણાય છે. તેથી હવે સૂત્રકાર વૈયાવૃત્યના દસ પ્રકારનું વર્ણન કરે છે-“સવિદે વેચાવજે પum” ઈત્યાદિ–(ફૂ. ૧૧)
ટીકાથ-શુભ વ્યાપારવાળાને જે ભાવ અથવા તેનું જે કર્મ હોય છે તેનું નામ વૈયાવૃત્ય છે. ધર્મોપગ્રહકારી વસ્તુરૂપ ભક્ત (આહાર) આદિ દ્વારા ગ્લાન (બીમાર, અશક્ત) આદિ સાધુઓની સેવા કરવી તેનું નામ વૈયાવૃત્ય છે. તે અથવા વ્યાવૃત (સેવા)ને જે ભાવ છે અથવા સેવાનું જે કાર્ય છે તેનું નામ વૈયાવૃત્ય છે. તે વૈયાવૃત્યના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે-(૧) આચાર્ય વૈયાવૃત્ય, (૨) ઉપધ્યાય વૈયાવૃત્ય, (૩) સ્થવિર વૈયાવૃત્ય, (૪) તપસ્વી વૈયાવૃત્ય, (૫) પ્લાન તૈયાનૃત્ય, (૬) શૈક્ષ વૈયાવૃત્ય, (૭) કુલ વૈયાવૃત્ય, (૮) ગણુ વૈયાવૃન્ય, (૯) સંઘ વિયાવૃત્ય અને (૧૦) સાધમિક વૈયાવૃત્ય.
પહેલાં નવ પ્રકારને અર્થ આજ ગ્રન્થમાં આગળ આપવામાં આવેલ છે. સમાન ધર્મનું નામ સધર્મ છે. સમાન ધર્મથી રહેનારા અથવા સમાન સધર્મવાળા જે સાધુઓ હોય છે તેમને સાધમિક કહે છે. તેમના વૈયાવૃત્યને સાધર્મિક વૈયાવૃત્ય કહે છે. એ સૂત્ર ૧૧ છે
જીવકે પરિણામકા નિરૂપણ
વૈયાવૃત્યજીવધર્મરૂપ છે. તેથી હવે સૂત્રકાર જીવપરિણામોનું નિરૂપણ કરે છે
રવિ વવપરિણામે ” ઈત્યાદિ–(સૂ ૧૨)
ટીકાર્ય–જીવપરિણમનરૂપ પરિણામ દસ પ્રકારનું કહ્યું છે. તે દસ પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) ગતિપરિણામ, (૨) ઈન્દ્રિયપરિણામ, (૩) કષાયપરિણામ, (૪) લેશ્યા પરિણામ, (૫) ગપરિણામ, (૬) ઉપગપરિણામ. () જ્ઞાનપરિણામ, (૮) દર્શનપરિણામ, (૮) ચારિત્રપરિણામ અને (૧૦) વેદના પરિણામ.
પરિણમનરૂપ પરિણામના બે પ્રકાર પડે છે-(૧) દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણેનું પરિણમન અને પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણેનું પરિણમન.
જે દ્રવ્ય કેઈ અપેક્ષાએ (રીતે) પિતાનું અસ્તિત્વ ટકાવી રાખીને ઉત્તર પર્યાયરૂપ ધર્માન્તરને ધારણ કરે છે, તે પ્રકારના પરિણમનને દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણેનું પરિણમન કહે છે.
આ કથન અનુસાર દ્રવ્યમાં પૂર્વપર્યાયનું સર્વથા અવસ્થાન (અસ્તિત્વ) પણ હેતું નથી અને તેને સંપૂર્ણતઃ નાશ પણ થતું નથી. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪ ૨
Page #160
--------------------------------------------------------------------------
________________
“ વરામો ઘર્થાન્તત્તમન' ” ઇત્યાદિ—
આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં પરિણમન થવાની વાત દ્રવ્યમાં જ સ`ભવી શકે છે, કારણ કે પર્યાયાના આધાર રૂપ દ્રવ્ય હાય છે. તેથી જ્યારે એક પર્યાયને પરિત્યાગ કરીને પર્યાયાન્તર (અન્યપર્યાય)ને ધારણ કરે છે ત્યારે તે દ્રવ્યના મૌલિક રૂપનેા નાશ થતું નથી. પૂ પર્યાયમાં તેનું જેવુ' અસ્તિત્વ હતુ. એવુ' જ તેનુ' અસ્તિત્વ પર્યાયાન્તરમાં પણ ટકી રહે છે. તેથી અર્થાન્તરગમન જ પરિણામ છે,-દ્રવ્યનુ સદા એક સરખી સ્થિતિમાં રહેવુ' તેનુ' નામ પરિણામ (પરિણમન) નથી. આ અવસ્થામાં પણ પૂર્વપર્યાયના તે દ્રવ્યમાં સર્વયા વિનાશ પણ થતે નથી અને તેનુ સથા અવસ્થાન પણ રહેતું નથી, કારણ કે જ્યારે કોઈ એક પર્યામાં જ્યારે તે દ્રવ્યનુ પરિણમન થાય છે, ત્યારે તે પૂર્વપર્યાય દ્રવ્યમાં અન્તહિત થઈ જાય છે-એજ તેનુ પ્રથમ પર્યાયથી રહિત થવાનુ` કા` (પરિણમન) છે,
પર્યાયાર્થિ ક નયની માન્યતા આ પ્રકારની છે-જયારે દ્રશ્યમાં ઉત્તરપર્યાયને ઉત્પાદ (ઉત્પત્તિ) થાય છે, ત્યારે તા તે દ્રવ્યમાં તે ઉત્તર પય અસત્ (અવિદ્ય માન) હોય છે અને તેને તેમાં ઉત્પાદ થાય છે, તેથી આ ઉત્તરપર્યાયની અપેક્ષાએ દ્રવ્યના ઉત્પાદ અને વમાનમાં સત્ (વિદ્યમાન) પર્યાયની અપેક્ષાએ તેના વિનાશ થાય છે, કહ્યું પણ છે કે-' સર્ચયેળનાઃ '' ઇત્યાદિ
જીવનુ' જે પરિણામ છે તે જીવપરિણામ પ્રયાગકૃત ઢાય છે. તેના જે દસ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-ગતિ નામક ના ઉદયથી જીવમાં નારક દિરૂપ જે એળખવામાં આવે છે-તેનું નામ ગતિપરિણામ છે. તે ગતિપરિણામના નારક આદિ ચાર ભેદ પડે છે. જયાં સુધી ભવના ક્ષય થતા નથી, ત્યાં સુધી જીવમાં આ ગતિપરિણામના સદ્ભાવ રહે છે.
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય રૂપ જીવનું પરિણામ છે તેને ઇન્દ્રિયપણિામ કહે છે. તે ઇન્દ્રિયપરિણામ શ્રોત્રાદિના ભેદથી પાંચ પ્રકારનુ' છે
કષાયરૂપ જે જીવનું પરિણામ છે તેને કષાયપરિણામ કહે છે. તે ક્રોધાદિના ભેદથી ચાર પ્રકારનુ હાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૩
Page #161
--------------------------------------------------------------------------
________________
લેશ્યરૂપ જે જીવનું પરિણામ છે તેનું નામ લેશ્યા પરિણામ છે તેને કૃષ્ણલેશ્યા આદિ રૂપ છ પ્રકાર કહ્યા છે.
ગરૂપ જે જીવનું પરિણામ છે તેને ગપરિણામ કહે છે. મનગ, વચનગ અને કાયમના ભેદથી તે ગપરિણામ ત્રણ પ્રકારનું કહ્યું છે. વસ્તુને જાણવાને માટે જીવ જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરે છે, તેનું નામ ઉપગ ૩૫ જે વ્યાપાર હોય છે તેને ઉપગ પરિણામ કહે છે. તેના સાકાર અને અનાકાર એવા બે ભેદે છે.
જ્ઞાનરૂપ જે જીવનું પરિણામ છે તેને જ્ઞાનપરિણામ કહે છે. તે જ્ઞાન પરિણામના અભિનિધિક આદિ પાંચ પ્રકાર છે જે કે મિથ્યાદ્રષ્ટિ જીવના જ્ઞાન રૂપે પ્રસિદ્ધ મત્યજ્ઞાન, કૃતાજ્ઞાન, અને વિસંગજ્ઞાન, આ ત્રણે અજ્ઞાનરૂપ પરિણામવાળાં હોવાથી અજ્ઞાનરૂપ જ હોય છે, છતાં પણ વિશેષ ગ્રહણના સાધભ્યને લીધે તેઓ પણ જ્ઞાનપરિણામના ગ્રહણથી જ ગૃહીત થયાં છે, એમ સમજવું જોઈએ. દર્શનરૂપ જીવનું જે પરિણામ છે તેને દર્શનપરિણામ કહે છે. તે દર્શન -પરિણામના સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્રરૂપ ત્રણ ભેદ કહ્યા છે. ચારિત્રને અર્થ કિયારૂપ જે જીવનું પરિણામ છે તેને ચારિત્રપરિણુમ કહે છે. તે સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું હોય છે. વેદ રૂપ જીવનું જે પરિણામ છે તેને વેદપરિણામ કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે. સ્ત્રીવેદ, પુવેદ અને નપુંસકવેદ,
અહી જીવના પરિણામને ગતિપરિણામ, ઈન્દ્રિય પરિણામ, સંભવી શકે છે. આ કારણે સૌથી પહેલાં ગતિ પરિણામને નિર્દેશ કરવામાં આવ્યા છે. ગતિ. પરિણામ પછી સૌથી ઇન્દ્રિય પરિણામ જ થાય છે, તે કારણે ગતિપરિણામને નિર્દેશ કરીને ત્યારબાદ ઇન્દ્રિય પરિણામને નિર્દેશ કરાયો છે ઈન્દ્રિય પરિણામને સદૂભાવ હોય તો જ ઈષ્ટ અને અનિષ્ટ વિષયને સંબંધ થાય છે, અને તે કારણે જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. તે કારણે ઈન્દ્રિય પરિણામને નિર્દેશ કર્યો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૪
Page #162
--------------------------------------------------------------------------
________________
બાદ કષાયપરિણામનો નિર્દેશ કરવામાં આવ્યું છે કષાયપરિણામનું અસ્તિત્વ હોય તે જ વેશ્યા પરિણામ સંભવી શકે છે, તે કારણે ત્યાર બાદ લેશ્યા પરિણામને નિર્દેશ કરાય છે.
શંકા-આપ એવું કઈ દલીલને આધારે કહે છે કે કષાયપરિણામ હોય ત્યારેજ લેશ્યા પરિણામ સંભવી શકે છે?
ઉત્તર-ક્ષીણકષાયવાળા જમાં લેક્ષા પરિણત હોય છે, પરંતુ જે ક્ષીણ લેશ્યાવાળો જીવ છે તેમાં કષાયપરિણામ હેતું નથી. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-બારમાં ગુણસ્થાનવતી જીવ ક્ષીણકષાયવાળે હોય છે, ત્યાં લેશ્યા પરિ ણામને પણ સદૂભાવ હોય છે. પરંતુ જ્યાં લેશ્યા ક્ષીણ થઈ જાય છે એવાં ૧૪માં ગુણસ્થાનવાળા જીવમાં કષાયપરિણામનો સદુભાવહેતું નથી. એજ કારણે ક્ષીણ કષાયવાળાની શુકલેશ્યા પરિણતિ દેશના પૂર્વ કેરિ પર્યન્ત હોય છે. કહ્યું પણ છે કે-“મુહુ તુ નર્મ” ઈત્યાદિ
તે કારણે કષાય પરિણામને નિર્દેશ કર્યા બાદ લેશ્યા પરિણામને નિર્દેશ કરાવે છે. ગપરિણામને સદ્ભાવ હોય ત્યારે જ લેડ્યા પરિણામને સદભાવ રહે છે; કારણ કે જેના વેગને નિરોધ થઈ ગયે છે એવાં જીવનું-૧૪માં ગુણસ્થાનવાળા જીવનું-લેશ્યા પરિણામ દૂર થઈ જાય છે. તેથી જ એવું કહ્યું છે કે
“કુરિછન્નજિ દાનમજેય મતિ” સમુચ્છિન્ન કિયાવાળું ધ્યાન અલેશ્ય જીવમાં હેય છે. આ કારણે વેશ્યા પરિણામને નિર્દેશ કર્યા પછી યોગપરિણામને નિર્દેશ કરાયો છે.
સંસારી જેમાં ગપરિણામ હોય ત્યારે જ ઉપયોગ પરિણામને પણ સદ્દભાવ રહે છે, તેથી યોગપરિણામનું કથન કર્યા બાદ ઉપગ પરિણામને સદ્ભાવ હોય તે જ જ્ઞાનપરિણામને સદ્ભાવ રહે છે. તેથી ઉપયોગ પરિણામ પછી જ્ઞાનપરિણામને નિર્દેશ કરાવે છે.
જ્ઞાનપરિણામને સદભાવ હોય તે જ જીવમાં સમ્યકત્વ આદિરૂપ પરિણતિ હોઈ શકે છે, તે કારણે જ્ઞાનપરિણામનું કથન કરીને ત્યારબાદ દર્શનપરિણામનું કથન કરવામાં આવ્યું છે.
સમ્યકત્વને સદભાવ હોય ત્યારે જ ચારિત્રને સદભાવ રહે છે, તે કારણે દર્શનપરિણામને નિર્દેશ કર્યા પછી ચારિત્ર પરિણામને નિર્દેશ થયો છે. સ્ત્રી આદિરૂપ વેદપરિણામને સદ્દભાવ હોય ત્યારે જ ચારિત્રપરિણામને સદ્ભાવ રહે છે. ચારિત્રપરિણામને સદ્ભાવ હોય ત્યારે વેદપરિણામને સદ્ભાવ રહે છે, એવી વાત શક્ય નથી, કારણ કે અવેદકમાં પણ યથાખ્યાત (શાસ્ત્રોક્ત) ચારિત્રપરિણામ જોવામાં આવે છે. તે કારણે ચારિત્રપરિણામનું કથન કર્યા પછી વેદપરિણામનું કથન કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૧૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
૧૪૫
Page #163
--------------------------------------------------------------------------
________________
અજીવકે પરિણામકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં જીવને દસ પ્રકારના પરિણામનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર જીવથી વિપરીત એવા અજીવના દસ પ્રકારના પરિણામનું નિરૂપણ કરે છે–વિહે ગળીfor gor” ઈત્યાદિ–(સૂ ૧૩) ટીકાર્થ–પુદ્ગલરૂપ અજીનું પરિણામ દસ પ્રકારનું કહ્યું છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) બન્ધન પરિણામ, (૨) ગતિ પરિણામ, (૩) સંસ્થાના પરિણામ (૪) ભેદ પરિણામ, (૫) વર્ણ પરિણામ, (૬) ગન્ધ પરિણામ, (૭) રસ પરિ ણામ, (૮)સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ
પુદ્ગલેને જે સંયોગ છે તેનું નામ બઘન છે. તે બન્ધનરૂપ જે પરિણામ છે તેને બન્ધન પરિણામ કહે છે. તે બન્ધનરૂપ વિષમમાત્રાવાળાં સ્નિગ્ધ પુદ્ગલેના અને રૂક્ષ પુદ્ગલનાં સગરૂપ હોય છે. આ સયાગ આ પ્રકારે થાય છે- સમગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલને સમગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલ સાથે સંગ થતું નથી અને સમગુણ રૂક્ષ પુદ્ગલને રૂક્ષ પુદ્ગલ સાથે સંગ થતું નથીપરંતુ વિષમમાત્રાવાળાં નિષ્પ પુદ્ગલેને અને રૂક્ષ પુદ્ગલેને સ્નિગ્ધપુદ્ગલેની સાથે અને રૂક્ષ પુદ્ગલેની સાથે સંગ (બન્ધ) થઈ શકે છે. કહ્યું પણ છે કે
“સમનિદ્વાર ધો” ઇત્યાદિ
આ કથનને ભાવાર્થ એ છે કે વિષમ સ્નિગ્ધ રૂક્ષ ગુણવાળાં પુદ્ગલેને જ બન્ધ થાય છે- સમગુણવાળા (સમાન માત્રામાં) સ્નિગ્ધરૂક્ષ પુદ્ગલેને બધા થઈ શકતું નથી. જે નિષ્પ ગુણવાળાં પરમાણુ સમાન હોય તે તેમને અન્ય અન્ય સમાન સ્નિગ્ધ ગુણવાળાં પરમાણુઓની સાથે પણ થશે નહીં અને સમાન રૂક્ષ ગુણવાળાં પરમાણુઓની સાથે પણ થશે નહીં. એ જ પ્રમાણે જે રૂક્ષગુણ વાળાં પુદ્ગલે સમાન હોય તો તેમને બન્ધ પણ અન્ય સમાન રૂક્ષ ગુણવાળાં પરમાણુઓની સાથે પણ થશે નહીં અને અન્ય સમાન સ્નિગ્ધગુણવાળાં પરમાશુઓની સાથે પણ થશે નહીં, બન્ધ થવાને માટે વિષમ માત્રામાં સિનગ્ધ પુદગલને દ્રયધિક નિગ્ધ રૂક્ષ ગુણતા હોવી આવશ્યક ગણાય છે. તે વિષમતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૬
Page #164
--------------------------------------------------------------------------
________________
દ્વાધિકતાવાળી હોવી જોઈએ. એટલે કે સ્નિગ્ધ પુદ્ગલને દ્રયધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે સંયોગ થઈ શકે છે, અને રૂક્ષ પુદ્ગલને ઢયધિક રૂક્ષ પુદ્ગલની સાથે સંગ થઈ શકે છે. જઘન્ય ગુણવાળા સિનગ્ધ પુદ્ગલને એટલે કે ઓછામાં ઓછી નિગ્ધતાવાળા પુદ્ગલેને ઓછામાં ઓછી રૂક્ષતાવાળા પુદ્ગલની સાથે બન્ધ (સંયેગી થઈ શકતું નથી સમગુણવાળાં (રૂમમાત્રામાં સિનગ્ધતા અથવા રૂક્ષતાવાળા) પુદ્ગલને બન્ધ થતું નથી, પરંતુ કયધિક સમગુણવાળાં પ૬ ગલેને અને વિષમ ગુણવાળાં પુદ્ગલેને બન્ધ થાય છે. કહ્યું પણ છે કે
“સિદ્ધરણ ળિ સુહાળિ” ઈત્યાદિ–
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- ધારે કે એક તરફ બે ગણી નિગ્ધતાવાળાં પરમ શુ હોય અને બીજી તરફ ચાર ગણ સ્નિગ્ધતાવાળા પરમાણુ હોય, તે તેમને બન્ધ થઈ જશે. પરંતુ જે એક તરફ એક ગણી નિગ્ધતાવાળું પરમાણુ હોય તે તેમને બન્ધ નહીં થાય, કારણ કે જઘન્ય ગુણવાળાં (ઓછામાં ઓછા પ્રમાણની સ્નિગ્ધતા કે રૂક્ષતાના ગુણવાળા) પર. માણુઓના બને નિષેધ કહ્યો છે. એ જ પ્રમાણે ચાર ગણી સિનગ્ધતાવાળા પરમાણુઓ અને ચાર ગણી રૂક્ષતાવાળાં પરમાણુઓને બન્ધ પણ એક બીજા સાથે થતું નથી, ચારગણું સિનગ્ધતાવાળાં પરમાણુઓને ચાર ગણી સ્નિગ્ધતાવાળાં અન્ય પરમાણુઓ સાથે પણ બન્ધ થતું નથી, કારણ કે સમગુણોવાળાં પરમાશુઓને બન્ધ થઈ શકતું નથી.
આ રીતે અહીં એ નિયમ સમજવું કે બે ગણું અધિક સ્નિગ્ધતા વાળા પરમાણુઓને સિનગ્ધની સાથે, રૂક્ષને રૂક્ષની સાથે, બે ગણું અધિક નિગ્ધને રૂક્ષની સાથે અને રૂક્ષને સ્નિગ્ધની સાથે બન્ધ–સંગ થાય છે. આ પ્રકારને આ પહેલે ભેદ છે.
ગતિપરિણામના બે પ્રકાર છે-(૧) પૃશદ્ગતિ પરિણામ, (૨) અસ્પૃશ. દૂગતિ પરિણામ.
- ર પરિણામ વડે પુદ્ગલ પ્રયતન વિશેષને આશ્રય લઈને ક્ષેત્રપ્રદેશને અશત સ્પર્શતું ચાયું જાય છે તે પરિણામને સ્મશદુ ગતિ પરિણામ કહે છે. જે પરિણામ વડે પુદ્ગલ પ્રયત્નવિશેષને આશ્રય લઈને ક્ષેત્રપ્રદેશને સ્પર્શ કર્યા વિના ચાલ્યું જાય છે તે પરિણામને અસ્પૃશગતિ પરિણામ કહે છે. જે દ ગતિવાળાં હોય છે તેમાં પ્રયત્નભેદ તે જોવામાં આવે જ છે, તેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૭
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રયત્નભેદને લઈને પરિણામમાં ભેદ પડી જાય છે. એ વાત તે પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કોઈ ઊંચા મકાનની અગાશીમાં ઊભેલાં અનેક માણસે દ્વારા એક જ સમયે જે અનેક પથ્થર નીચે ફેંકવામાં આવે તો તે પથ્થરે એકી સાથે જમીન પર પડતાં નથી પણ તેમનાં પતનના કાળમાં તફાવત જોવામાં આવે છે. એ જ પ્રમાણે સમતલ ભૂમિ પર ઊભેલાં અનેક માણસો દ્વારા જે પથ્થરો ફેંકવામાં આવે છે તેઓ જે કે એકધારી ગતિથી આગળ વધે છે, છતાં પણ દેશાન્તર પ્રાપ્તિમાં કાળભેદ જોવામાં આવે છે. અથવા-ગુરુ અને લઘુના ભેદથી પણ ગતિ પરિણામ બે પ્રકારનું કહ્યું છે.
સંસ્થાના પરિણામ-સંસ્થાન એટલે આકાર તે આકારના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–પરિમંડલ, વૃત્ત વ્યસ્ત્ર, ચતુરસ્ત અને આયત, આ રીતે સંસ્થાન રૂપ જે પરિણામ છે તેને સંસ્થાનપરિણામ કહે છે.
ભેદપરિણામ-ભેદ રૂપ જે પરિણામ છે તેને ભેદ પરિણામ કહે છે. તે ભેદ પરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહૃાા છે-ખંડભેદ, પ્રતરભેદ, અનુતટ ભેદ, ચૂર્ણભેદ અને ઉરિકાભેદ,
માટીના ઢેફાને ફેકવાથી તેના જે ટુકડે ટુકડા થાય છે તેને ખડભેદ કહે છે. મેઘસમૂહના જે સ્વતઃ (આપમેળે) ટુકડે ટુકડા થઈ જાય છે તેને પ્રતભેદ કહે છે. વાંસ ફાટવાની જે ક્રિયા થાય છે તેને અનુતટભેદ કહે છે, કઈ પણ વસ્તુને તદ્દન ભૂકે થઈ જ તેનું નામ ચૂર્ણભેદ છે. પહાડના ભેદનની જે ક્રિયા થાય છે તેરે ઉત્સરિકા ભેદ કહે છે.
વર્ણ પરિણામ-વર્ણરૂપ જે પરિણામ છે તેને વર્ણ પરિણામ કહે છે. તે વર્ણપરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-કૃષ્ણ, નીલ, પીત, રક્ત અને ત.
ગન્ધપરિણામ-ગન્વરૂપ જે પરિણામ છે તેને ગબ્ધ પરિણામ કહે છે. ગધના બે પ્રકાર છે-(૧) સુરભિ અને (૨) દુરભિ. તેથી ગબ્ધપરિણામના પણ સુરભિ ગપરિણામ અને દુરભિગધપરિણામ નામના બે ભેદ પડે છે.
રસપરિણામ-રસરૂપ જે પરિણામ છે તેને રસપરિણામ કહે છે. રસના મધુરાદિ પાંચ પ્રકાર છે, તેથી રસપરિણામના પણ પાંચ પ્રકાર પડે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૮
Page #166
--------------------------------------------------------------------------
________________
સ્પર્શ પરિણામ-સ્પર્શરૂપ પરિણામને સ્પર્શ પરિણામ કહે છે સ્પર્શના મૃદુ, કઠિન આદિ આઠ પ્રકાર છે, તેથી પશે પરિણામના પણ આઠ પ્રકાર પડે છે.
અગુરુ લઘુપરિણામ-જે દ્રવ્ય ગુરુ સ્વભાવવાળું પણ હતું નથી અને લઘુસ્વભાવવાળું પણ હોતું નથી. એવાં દ્રવ્યને અગુરુલધુરૂપ ગણવામાં આવે છે. ભાષા, મન, કર્મ આદિ રૂપ દ્રવ્ય હોય છે તે અગુરુલઘુરૂપ હોય છે. આ અગુરુલઘુરૂપ જે પરિણામ છે તેનું નામ અગુરુલઘુપરિણામ છે. જે કે અગુરુલઘુને ગુણ માનવામાં આવેલ છે અને ગુણ રૂપ હેવાને લીધે તે દ્રવ્યાશ્રિત હોય છે, પરંતુ અહીં જે દ્રવ્યને અગુરુલઘુ રૂપ કહેવામાં આવ્યું છે તે પરિણામ અને પરિણામી દ્રવ્યમાં અભેદનો ઉપ. ચારની અપેક્ષાએ જ કહેવામાં આવ્યું છે. અહીં અગુરુલઘુના ગ્રહણને લીધે તેનાથી વિપરીત જે ગુરુલઘુ પરિણામ છે, તેને પણ ગ્રહણ કરવું જોઈએ. જે દ્રવ્યની ગુરુ દ્રવ્ય રૂપે વિવેક્ષા થાય છે, તે દ્રવ્ય ગુરુ હોય છે અને જે દ્રવ્યની લઘુદ્રવ્ય રૂપે વિવિક્ષા થાય છે, તે દ્રવ્ય લઘુ હોય છે. એવું તે ગુરુલઘુ દ્રવ્ય ઔદ્યારિક આદિ દ્રવ્યરૂપ હોય છે. કારણ કે ગુરુલઘુ દ્રવ્ય સ્કૂલતર હોય છે આ ગુરુલઘુરૂવ જે પરિણામ છે તેને ગુરુલઘુ પરિણામ કહે છે. અહીં પરિણામ અને પરિણામવાળ માં અભેદ સંબંધની અપેક્ષાએ આ પરિણામને ગુરુલઘુપરિણામ કહેવામાં આવ્યું છે. નિશ્ચય નયની માન્યતા પ્રમાણે અગુરુલઘુપરિણામ અને ગુરુલઘુપરિણામરૂપ બે ભેદ પડે છે, છતાં પણ વ્યવહાર નયની માન્યતા અનુસાર તેના ચાર પ્રકાર પડે છે. જેમ કે અધેગમનના સ્વભાવવાળું દ્રવ્ય ગુરુક હેય છે. વદિ દ્રવ્યને આ કારણે ગુરુક કહી શકાય. ઉર્વગમનના સ્વભાવવાળું દ્રય લઘુક હોય છે જેમ કે દીપ શિખાને લઘુક કહી શકાય - ગુરુલઘુ સ્વભાવવાળા દ્રવ્યને ગુરુલઘુક કહે છે જેમ કે તિર્યંગામી વાયુ, તિષ્ક વિમાન આદિ-આકાશ આદિ દ્રવ્ય અગુરુલઘુક હોય છે.
શબ્દપરિણામ-શબ્દરૂપ જે પરિણામ હોય છે તેને શબ્દપરિણામ કહે છે. શબ્દના બે ભેદ પડે છે-(૧) શુભશબ્દ અને (૨) અશુભાદ, તેથી શબ્દપરિણામ ના બે પ્રકાર પડે છે. આ રીતે અજીવપરિણામના દસ પ્રકારનું સ્પષ્ટીકરણ અહીં સમાપ્ત થાય છે. એ સૂત્ર ૧૩ |
પૂર્વસૂત્રમાં અજીવપરિણામનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સૂત્રકાર પુદ્ગલરૂપ અજીવના પરિણામને અને અન્તરીક્ષરૂપ અજીવના પરિણામને આધારે અસ્વાધ્યાયિકનું નિરૂપણ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૯
Page #167
--------------------------------------------------------------------------
________________
અસ્વાઘ્યાયકે સ્વરૂપકા નિરૂપણ
“વિષે અંહિવિવર્ વળત્ત ” ઈત્યાદિ—(સૂ. ૧૪)
અન્તરીક્ષિક ( અ કાશ સાથે સંબધ રાખનારાં) અસ્વાદાયિક ( સ્વાધ્યાય કરવાના નિષેધ હોય એવી ખાખતા દસ પ્રકારના કહ્યા છે, જેમ કે (૧) ઉલ્કાપાત (૨) દિગ્દાહ, (૩) ગર્જિત, (૪) વિદ્યુત, (૫) નિર્ભ્રાત, (૬) યૂપક, (૭) યક્ષાદીસ, (૮) ધૂમિકા, (૯) મિહિકા અને (૧૦) રજઉદ્ધાત.
અન્તરીક્ષ એટલે આકાશ. આકાશમાં જે હાય છે તેને આન્તરીક્ષિક કહે છે. શીખેલા મૂલપાઠનું આવર્ત્તન (પુનરાવર્તન) કરવું તેનું નામ સ્વાધ્યાય છે. તે સ્વાધ્યાય જે કાળમાં થાય છે તે કાળને સ્વાધ્યાયિક કડું છે. જ્યારે તે સ્વા ધ્યાય કરી શકતા નથી તે કાળને અસ્વાધ્યાયિક કહે છે. આકાશ સાથે સખધ ધરાવતી નીચેની દસ પ્રકારની પરિસ્થિતિમાં સ્વાધ્યાય કરવાને નિષેધ ફરમાવ્યે છે, (૧) ઉલ્કાપાત-તારાનું પતન થવું તેનું નામ ઉલ્કાપાત છે. ઉલ્કાપાત થાય ત્યારથી એક પ્રહર સુધી સ્વાધ્યાય કરવા જોઈએ નહી. ભૂકમ્પના પણ આ કારણમાં જ સમાવેશ થઈ જાય છે.
(૨) દિગ્દાહ-પૂર્વાદિ દિશાઓમાં જે છિન્નમૂલવાળુ' પ્રજ્વલન થાય છે તેને દિગ્દાહ કહે છે, કેટલીક વખત કોઈ મહાનગરને આગ લાગી હોય એવી રીતે ઉપર પ્રકાશ અને નીચે અંધકાર નજરે પડે છે, તેનુ નામ જ દિગ્દાહ છે. જ્યાં સુધી તે દિશામાં રતાશ દેખાતી ખંધ ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઇએ નહી.
(૩) જિત-આ પદ મેઘગર્જનાનુ' વાચક છે. આ આર્દ્રા નક્ષત્રથી લઇને સ્વાતિ પન્તના દસ નક્ષત્ર સિવાયના નક્ષત્રામાં જ્યારે મેઘગર્જના સભળાય ત્યારે એક પ્રહર સુધી સ્વાધ્યાય કરવાના નિષેધ છે.
વિદ્યુત-વિજળીના ચમકારા થાય ત્યારે પણ એક પ્રહર સુધી સ્વાધ્યાયના નિષેધ ફરમાવ્યા છે.
નિર્ધાત-આકાશ વાદળાએથી ઘેરાયેલુ હોય કે ઘેરાયેલું ન હૈાય એવી સ્થિતિમાં આકાશમાં અન્તર દેવકૃત જે મઢાગર્જના જેવા અવાજ-કડાકા જેવા અવાજથાય છે તેનુ નામ નિર્ભ્રાત છે એવા કડાકા થાય ત્યારે પણ ચાર પ્રહર સુધીના, આઠ પ્રહર સુધીના અને ખાર પ્રહર સુધીના અસ્વાધ્યાય કાળ સમજવા, યૂપક-સંધ્યાના તેજનું અને ચન્દ્રના તેજતું જે મિશ્રણ હાય છે તેનું નામ ચૂપક છે. આ પ્રકારનું' ચૂપક શુકલપક્ષની પાવે, બીજ અને ત્રીજની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૦
Page #168
--------------------------------------------------------------------------
________________
તિથિએ થાય છે. આ તિથિઓમાં ચન્દ્ર સંધ્યાગત હોય છે, તે કારણે સંધ્યા નજરે પડતી નથી, કારણ કે ત્યારે ચન્દ્રપ્રભા અને સંધ્યાપ્રજાનું મિશ્રણ થઈ જાય છે. આ ચૂપક લેકમાં “બાલચન્દ્રના નામથી પ્રસિદ્ધ છે. ત્યારે રાત્રિના પ્રથમ એક પ્રહર સુધીના સમયને અસવાધ્યાય કાળ કહ્યો છે.
યક્ષદીપ્ત-કઈ એક દિશામાં રહી રહીને જે વિજળી જે પ્રકાશ દેખાય છે તેને યક્ષદીપ્ત કહે છે. જ્યાં સુધી તે પ્રકાશ દેખાયા કરે ત્યાં સુધીના સમયને અસ્વાધ્યાયકાળ કહ્યો છે.
ધૂમિકા–આકાશમાં ધુમાડાના જેવી જે ધૂળ દેખાય છે તેને પ્રેમિકા કહે છે, તે પૂમિકારૂપ રજ જ્યાં સુધી ખર્યા કરતી હોય ત્યાં સુધીના કાળને અસ્વા. ધ્યાય કાળ કહ્યો છે.
મિહિકા-જલકણ સહિતની પૂમિકાને મિહિકા કહે છે. જ્યાં સુધી આ મિહિકાનું અસ્તિત્વ રહે ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ કહ્યો છે. પૂમિકાપાત અને મિહિકાપાત કારતક આદિ ગર્ભ મહિનાઓમાં જ થાય છે.
રજઉઘાત-પવન આદિને કારણે જે ધૂળ આકાશમાં ઊંચે ચડે છે અને આખું આકાશ તેનાથી આચ્છાદિત થઈ જાય છે ત્યારે રજઉદ્દઘાત થયો કહેવાય છે. જ્યાં સુધી તે રજઉદ્દઘાત રહે ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ કહ્યો છે.
આ પ્રમાણે દસ પ્રકારના આન્તરીક્ષિક અસ્વાધ્યાયકાળ કહ્યા છે–
મનુષ્ય અને પંચેન્દ્રિયતિર્યંચના શરીરને ઔદારિક શરીર કહે છે. તે ઔદારિક શરીર વિષયક નીચે બતાવેલી દસ પ્રકારની પરિસ્થિતિમાં સ્વાધ્યાય કરે જોઈએ નહીં એટલે કે દારિક શરીરસંબંધી નીચેનાં કારણે જયારે ઉદ્ભવે તે કાળને અસ્વાધ્યાયકાળ સમજવો-(૬) અસ્થિ, (૨) માંસ, (૩) શેણિત, (૪) અશુચિસામન્ત, (૫) શ્મશાનસામન્ત, (૬) ચોપરાગ, (૭) સૂર્યોપરાગ, (૮) પતન, (૯) રાજયુદ્ધ્રહ અને (૧૦) ઉપાશ્રયસ્યાના દારિક શરીરક.
પંચેન્દ્રિય તિર્યંચોનાં અસ્થિ, માંસ અને શેણિત, આ ત્રણે પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિકે છે. અહીં ઉપલક્ષણથી ચર્મને પણ ગ્રહણ કરવું જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૧
Page #169
--------------------------------------------------------------------------
________________
જોઈએ. એટલે કે ચમે પણ દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિક જ છે. એટલે કે અસ્થિ, માંસ, રુધિર અને ચર્મની જયાં ઉપસ્થિતિ (વિદ્યમાનતા) હેય, ત્યાં સ્વાધ્યાય કરવું જોઈએ નહીં. એટલે જ તેમને અસ્વાધ્યાયના કારણે રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“તોળિયHi ચમં ” ઈત્યાદિ.
ક્ષેત્રની અપેક્ષાએ જે મનુષ્યનું શબ ૧૦૦ હાથ સુધીના અંતરે પડેલું, હોય તે સ્વાધ્યાય કર જોઈએ નહીં. જે તિર્યંચનું કલેવર સાઠ હાથ સુધીના અંતરે પડેલું હોય તે જયાં સુધી તે કલેવરને ત્યાંથી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી કાળ અસ્વાધ્યાયકાળ સમજ. કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે જેટલા કાળ સુધી તે નજરે દેખાતું રહે તેટલા કાળ સુધી સવાધ્યાય કરવું જોઈએ નહીં. ભાવની અપેક્ષાએ એટલા સમય પર્યન્ત તે પાઠનું મનમાં પણ પડન કરવું જોઈએ નહીં. મનુષ્યનાં અથિ, માંસ, ચર્મ અને શોણિતને દ્રવ્યની અપેક્ષાએ અસ્વાધ્યાયિક કહ્યા છે. ક્ષેત્રની અપેક્ષાએ જે તે ૧૦૦ હાથના અંતર સુધીમાં પડેલાં હોય તે સ્વાધ્યાય નહી કરવામાં કારણભૂત બને છે પરંતુ જ્યાં તે અસ્થિ આદિ અસવાદયાયિકો પડયાં હોય તે સ્થાનને પાણીથી ધોઈને સાફ કરી નાખવામાં આવે અથવા તે સ્થાન પર અગ્નિ સળગાવીને શુદ્ધ કરવામાં આવે, તે એવી પરિસ્થિતિમાં તે સ્થાન અસ્વાધ્યાયને ગ્ય રહેતું નથી, પણ સ્વાધ્યાયને યોગ્ય બની જાય છે. અસ્થિ, માંસ, ચર્મ, શેણિત આદિ ચીજો સ્વાધ્યાય કરનાર વ્યકિતથી ૧૦૦ હાથ સુધીને અંતરે હોય તો તેણે સ્વાધ્યાય કર જોઈએ નહીં કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે જેટલા સમય સુધી તે ચીજો ત્યાં પડી હોય, તેટલા સમયને અસ્વાધ્યાયકાળ ગણવો જોઈએ ઉપાશ્રયની સમીપના સાત ઘર સુધીના ક્ષેત્રમાં કોઈ સ્ત્રીએ પુત્રનો જન્મ આપે હોય તે જન્મકાળથી સાત દિવસ સુધીને અસ્વાધ્યાયકાળ સમજ અને જે કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યું હોય તે આઠ દિવસ સુધી અસ્વાધ્યાયકાળ ગણવે. નવમાં દિવસે સ્વાધ્યાય કરી શકાય છે.
અશુચિ સામન્ત-અશુચિ પદાર્થ એટલે મળ, મૂત્ર આદિ અપવિત્ર પદાર્થ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫ ૨
Page #170
--------------------------------------------------------------------------
________________
એવાં અશુચિ પદાર્થી સમીપમાં પડેલાં હોય અથવા તેમની દુધના ધ્રાણેન્દ્રિય દ્વારા અનુભવ થતા હોય, તા એવી સ્થિતિમાં પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે.
મશાન સામન્ત-મશાનની સમીપમાં પણ સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. અહ્વીં એવા અથ ગ્રહેણુ કરવાના છે કે જ્યાં સુધી શ્મશાનમાં કોઈ શખના અગ્નિદાહ ચાલુ હોય ત્યાં સુધી-એટલે કે મશાનના અગ્નિ દૃષ્ટિગાચર થતા હોય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઈએ નહી”.
ચન્દ્રોપરાગ-જ્યાં સુધી ચન્દ્રગ્રહણ ચાલુ હાય ત્યાં સુધી પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે. જો ચન્દ્રગ્રહણ વખતે ચન્દ્રના સ્વપગ્રાસ હોય તે તે અવ સ્થામાં ચાર પ્રહર પન્તના અસ્વાધ્યાયકાળ સમજવેા. જો અધિકગ્રાસ હાય તા આઠે પ્રહરપન્તના અસ્વાધ્યાયકાળ સમજવા અને જ્યારે સ ગ્રાસ થયે। હાય ત્યારે માર પ્રહર સુશ્રીના અસ્વાધ્યાય કાળ સમજવે.
સૂર્યાંપરાગ સૂર્ય ગ્રહણ વખતે પણ સ્વાધ્યાયના નિષેધ ફરમાવ્યે છે. અલ્પગ્રાસમાં આઠ, તેથી અધિકમાસમાં ખાર અને સગ્રાસ અવસ્થામાં સેાળ પ્રહરના અસ્વાધ્યાયકાળ સમજવા,
પતન—જયારે કાઈ રાજા આદિનું મરણ થાય ત્યારે પણ સ્વાધ્યાય કરવાના નિષેધ છે, જ્યાં સુધી ખીજા રાજાની વરણી ન થાય ત્યાં સુધીના અસ્વાધ્યાય કાળ આ સ્થિતિમાં સમજવે. એવી જ અન્ય પરિસ્થિતિમાં અસ્વાધ્યાયકાળ કેટલા કહ્યો છે તે અન્ય શાસ્ત્રામાંથી જાણી લેવું.
રાજયુગ્રહ-એ રાજાએ વચ્ચેના યુદ્ધને રાજયુગ્રહ કહે છે. આ રીતે જ્યારે યુદ્ધ ચાલતું હોય, ત્યારે પણ સ્વાઘ્યાય કરવાના નિષેધ ફરમાવ્યેા છે. જે ક્ષેત્રમાં જ્યાં સુધી આ રાજયુગ્રહ ચાલતા હાય ત્યાં સુધીના કાળને અસ્વાધ્યાયકાળ ગણવા જોઇએ દસમે અસ્વાધ્યાયકાળ નીચે પ્રમાણે કહ્યો છે
જ્યાં સુધી મનુષ્યનું મૃતશરીર ઉપાશ્રયમાં પડયું હૈાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા જોઇએ નહીં. પરન્તુ જ્યારે ત્યાંથી તે મૃતશરીરને ખહાર લઈ જવામાં આવે છે ત્યારે તે સ્થાન શુદ્ધ થઈ જાય છે; તેથી ત્યાર બાદ સ્વાધ્યાય કરવાના નિષેધ નથી.
અસ્વાધ્યાયકાળના વિષયમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળા પાઠકેાએ અન્યત્ર જોઈ લેવું. ॥ સૂત્ર ૧૪ ૫
સૂત્રમાં પંચેન્દ્રિયના કલેવરને અસ્વાધ્યાયિક રૂપે પ્રકટ કરવામાં આવ્યું હવે પ'ચેન્દ્રિયઆશ્રિત સંયમ અને અસયમનું નિરૂપણ કરવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૩
Page #171
--------------------------------------------------------------------------
________________
સંચમાસંયમકે સ્વરૂપકા નિરૂપણ
વિયિાળ ઝીવા સમયમમાળણ ” ઈત્યાદિ—(સૂ. ૧૫) ટીકાય -૫ ચેન્દ્રિય જીવેાની વિરાધના ન કરનાર જીવ દ્વારા દસ પ્રકારના સયમનું પાલન થાય છે. તે દસ પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) તે તેને શ્રોત્રેન્દ્રિયના સુખથી વ'ચિત કરવાનું પાપકૃત્ય કરતા નથી. (૨) તે તેને શ્રોત્રેન્દ્રિય વિષયક દુઃખથી યુક્ત કરતા નથી. એજ પ્રમાણે ચક્ષુઇન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય વિષયક ખબ્બે પ્રકારો પણ શ્રોત્રેન્દ્રિયવિષયક એ પ્રકાર જેવાં જ સમજી લેવા. આ પ્રકારે સયમના છેલ્લા બે ભેદ નીચે પડશે-(૯) તે તેને સ્પર્શીમય સુખથી ચિત કરનારા બનતા નથી (૧૦) તે તેને સ્પર્શ મય દુઃખના સચાગ કર્તા બનતા નથી. એજ વાત ‘ડ્યું નાવ દાસામાં સુવું ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ સયમથી વિપરીત અસયમ હેાય છે, હવે સૂત્રકાર તે અસયમના દસ પ્રકાર પ્રકટ કરે છે-જે જીવ સયમી હાતા નથી તેને અસયમી કહે છે. તે દસ પ્રકારે જીવેાની વિરાધના કરતા હાય છે, તેથી અસંચમના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે
(૧) અસંયમી જીવ શ્રોત્રેન્દ્રિયવિષયક સુખથી પચેન્દ્રિય જીવને વ‘ચિત કરે છે (૨) અસયમી જીવ શ્રોત્રેન્દ્રિય વિષયક દુઃખના તેને સયાગ કરાવનાર બને છે. એજ પ્રમાણે ખાકીની ચારે ઇન્દ્રિયાના સુખથી તેમને વંચિત કરવા રૂપ ચાર ખીજા ભેદે અને દુઃખથી યુક્ત કરવા રૂપ ચાર ભેદો મળીને અસ યમના કુલ દસ ભેદ થાય છે. એજ વાત ‘ ણં અલંગનો વિ મળિયો ' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. ! સૂત્ર ૧૫૫
';
સુક્ષ્મકે સ્વરૂપકા નિરૂપણ
આ પ્રકારે સચમ અને અસયમની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર એજ વિષય સાથે સુસંગત એવાં સૂક્ષ્મ જીવનું નિરૂપણ કરે છે
66
સ સુકુના જળસ↑ '' ઇત્યાદિ-(સૂ. ૧૬)
ટીકા-સૂક્ષ્મ જીવાના દસ પ્રકારો નીચે પ્રમાણે પડે છે (૧ થી ૮) પ્રાણુસૂક્ષ્મથી લઈ ને સ્નેહસૂક્ષ્મ પર્યન્તના આઠ પ્રકારે, (૯) ગણિતસૂક્ષ્મ અને (૧૦) ભંગસૂક્ષ્મ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૪
Page #172
--------------------------------------------------------------------------
________________
સૂક્ષમ જીવોના દસ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –
(૧) પ્રાણસુમ–જે જ ચાલતાં હોય ત્યારે જ નજરે પડે છે એવાં છોને પ્રાણસૂક્ષમ કહે છે. પ્રાણ એટલે પ્રાણી અથવા જીવ. અને સૂક્ષમ એટલે બારીક આ વ્યુત્પત્તિ અનુસાર “પ્રાણિ (જીવ) રૂપ સૂક્ષમ વસ્તુને “પ્રાણસૂમ” કહે છે. જેમ કે કુક્કુ (કુંથવા) વગેરે જી.
(૨) પનકસૂમ-વર્ષાઋતુમાં જમીન, કાષ્ઠ આદિ પર જે પંચવ લીલ યુગ થાય છે તેને પનક કહે છે. આ પાકરૂપ જે સૂક્ષમ વસ્તુ છે તેનું નામ પનકસૂમ છે.
પ્રાણુસૂથમ પછી જે “યાવત્' પદને પ્રયોગ થયે છે તેના દ્વારા “પનક સૂક્ષમ, બીજસૂમ, હરિતસૂક્ષ્મ, પુસૂમ, અંડસૂમ અને લયનસૂમ' આ પ્રકારોને સંગ્રહ થયે છે.
(૩) બીજસૂમજેમાંથી અંકુર ઉત્પન્ન થાય છે તેને બીજ કહે છે. આ બીજરૂપ જે સૂફમ વસ્તુ છે તેને બીજસૂક્ષમ કહે છે.
() હરિતસૂમ હરિતરૂપ જે સૂક્ષ્મ છે. તેને હરિતસૂક્ષમ કહે છે. આ હરિતસૂક્ષ્મ એક પ્રકારની વનસ્પતિ વિશેષરૂપ હોય છે. તે જ્યારે નવીન રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તેને વર્ણ ભૂમિનાવણું જે હોય છે, તે કારણે તે ભૂમિથી અલગ કઈ વસ્તુ રૂપે દેખ તાં નથી.
(૫) પુષ્પસૂમપુષ્પરૂપ જે સૂક્ષ્મ છે તેને પુષસૂક્ષમ કહે છે. ઉદુમ્બર (ઉમરડા) આદિના ફૂલને પુષસૂક્ષમ જીવ કહી શકાય.
(૬) અંડ (ઇંડાં)રૂપ જે સૂક્ષમ છે તેને અંડર્મ કહે છે. તે માખી, કીડી, ગાળી, કાંચીડા આદિનાં ઈંડાંરૂપ હોય છે.
લયનસૂમ-કીડિયારને લયન કહે છે. તેમાં કીડી આદિ સૂક્ષમ છ રહે. છે. તેથી તેને લયનસૂમ કહે છે. આ કીડિયારાં આદિ પૃથ્વીના જેવાં જ લાગે છે. અને આ સજીવ છે” એવું સમજતાં ઘણી જ મુશ્કેલી ખડી થાય છે. તે સજીવ છે એવી ખાતરી સરલતાથી થતી નથી.
નેહસૂમનેહરૂપ જે સૂક્ષમ છે તેને નેહસૂમ કહે છે બરફ, હિમ, ધુમસ, ઝાકળ, આદિ રૂપ તે નેહસૂક્ષ્મ હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૫
Page #173
--------------------------------------------------------------------------
________________
ગણિતસૂમ-જે ગણિત સૂક્ષમ બુદ્ધિવાળાં જે દ્વારા સમજી શકાય એવું હેય છે-એવું તે સંકલન-વ્યવલન આદિ જે ગણિત છે તેને ગણિતસૂમ કહે છે.
ભંગસૂમ-વસ્તુવિકલ્પનું નામ ભંગ છે. તે અંગે (વિક) રૂપ જે સક્ષમ છે તેને ભંગસૂમ કહે છે. ભંગામાં જે સૂક્ષમતા કહી છે તે ભજનીય (વૈકલ્પિક) પદની બહુલતામાં ગહન ભાવને લઈને સૂમબુદ્ધિવાળા ગમ્ય હોવાને કારણે કહી છે. જે સૂ. ૧૬ |
ગંગાસિંધુ વગેરહ નદિયમેં આત્મસમર્પણ કરનેવાલી નદીક નિરૂપણ
હવે સૂત્રકાર ગણિતસૂમના વિષયરૂપ “જબૂમંદર”થી લઈને “ઘર્ષ કુંડવો fa” “કુંડલવર પર્યન્તનાં સૂનું કથન કરે છે
સંજૂ માહિnd infસવું મહાન ” ઈત્યાદિ–(ફૂ. ૧૭) ટીકાર્થ-જંબૂદ્વીપસ્થ મેરુ પર્વતની દક્ષિણ દિશામાં જે ગંગા અને સિંધુ નામની મહાનદીઓ મળે છે તેમને નીચે દર્શાવેલી દસ મહાનદીઓ મળે છે- (૧) યમુના (૨) સરયૂ, (૩) આદી, (૪) કોશિકી, (૫) મહી, (૬) સિધુ (૭) વિવત્સા, (૮) વિલાસા, (૯) રાવતી અને (૧૦) ચન્દ્રભાગા.
જબૂદ્વીપસ્થ મેરુ પર્વતની ઉત્તર દિશામાં જે રક્તા અને રક્તાવતી નામની બે મહાનદીઓ છે, તે નદીઓને આ દસ મહાનદીઓ મળે છે-(૧) કૃષ્ણ, (૨) મહાકૃષ્ણ, (૩) નીલા, (૪) મહાનાલા, (૫) તીર, (૬) મહાતીરા, (૭) ઈન્દ્રા, (૮) ઇન્દ્રસેના, (૯) વારિણુ અને (૧૦) મહાગા. સૂત્ર ૧૭ છે
ભરતક્ષેત્રગત રાજધાનીકા નિરૂપણ
“તંબૂતી સીવે મરે વારે” ઈત્યાદિ–(ફૂ. ૧૮)
ટીકાર્ય–જબૂદ્વીપમાં આવેલા ભરતવર્ષમાં દસ રાજધાનીઓ આવેલી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે.
(૧) ચંપા, (૨) મથુરા, (૩) વારાણસી, (૪) શ્રાવસ્તી, (૫) સાત, (૬) હસ્તિનાપુર, (૭) કપિ, (૮) મિથિલા, (૯) કૌશામ્બી અને (૧૦) રાજગૃહ. જે નગરોમાં રાજાઓને અભિષેક થાય છે, તે નગરને રાજધાનીઓ કહે છે. રાજધાની જનપઢની મુખ્ય નગરીરૂપ હોય છે. અંગ જનપદની રાજધાની ચંપા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫ ૬
Page #174
--------------------------------------------------------------------------
________________
નગરી હતી, સૂરસેન જનપદની રાજધાની મથુરામાં હતી, કાશી જનપદની રાજધાની વારાણસીમાં હતી, કુણાલા જનપદની રાજધાની શ્રાવસ્તી હતી, કેસલ દેશની રાજધાની અધ્યા (સાત) નામની નગરી હતી, પંચાલની રાજધાની કાંપિલ્યમાં હતી, કુરુજનકપદની રાજધાની હસ્તિનાપુરમાં હતી, વત્સદેશની રાજધાની કોશમ્મી નગરીમાં હતી, વિદેડની રાજધાની મિથિલામાં હતી અને મગધની રાજધાની રાજગૃહ નગરમાં હતી. અહીં દસ સ્થાનની પ્રરૂપણા ચાલી રહી છે તેથી દસ રાજધાનીઓનાં નામો જ અહી આપવામાં આવ્યાં છે. આમ તે ૨પા આર્યોજનપદેની ૨૬ રાજધાનીઓ હતી.
ઉપર્યુક્ત દસ રાજધાની બોમાંની કોઈ પણ રાજધાનીઓમાંથી મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરનાર દસ રાજાઓનાં નામ નીચે પ્રમાણે કહૃાાં છે-(૧) ભરત, (૨) સગર, (૩) મઘવા, (૪) સનકુમાર, (૫) શાન્તિ, (૬) કુન્દુ, (૭) અર, (૮) મહાપ, (૯) હરિષણ અને (૧૦) જયનામા. આ દસ રાજાઓમાંના ભારત અને સગરે સાકેતમાં પ્રવજ્યા લીધી હતી. મધવાએ શ્રાવસ્તીમાં અને સનકુમાર શાન્તિ, કુછ્યું, અર અને મહાપ હસ્તિનાપુરમાં પ્રવજ્યા લીધી હતી. હરિએણે કાંપિયામાં અને જય. નામના તીર્થ કરે રાજગૃહ નગરમાં પ્રવજ્યા અંગીકાર કરી હતી. ઉપર્યુક્ત ૧૦ રાજધાનીઓમાં ઉપર્યુક્ત ૧૦ રાજાઓએ કમશી પ્રવજ્યા લીધી હતી, એવું કથન કરવું જોઈએ નહી કેમકે-એવું કથન કરવામાં શાસ્ત્રોક્ત કથન કરતાં વિપરીત કથન કરવાનેદેષ લાગે છે તે કારણે અહીં “શ રાધાનીy" આ સૂત્રપાઠને અર્થ આ પ્રમાણે કરવું જોઈએ
દસ રાજધાનીઓમાંની કેઈ પણ રાજધાનીઓમાં” કયા રાજાએ કઈ રાજધાનીમાં દીક્ષા લીધી હતી, તે વાત પણ ઉપર પ્રકટ કરવામાં આવી છે, તેથી આ સૂત્રપાઠને અર્થ સ્પષ્ટ થઈ જાય છે. એ સૂત્ર ૧૮ છે
જમ્બુદ્વીપગત મેરૂકે ઊંઘ આદિકા નિરૂપણ
કંકુવીરે દી મંજે ” ઈત્યાદિ-(સૂ. ૧૯) ટીકાઈ–બૂદ્વીપ નામના દ્વીપમાં જે મંદર (સુમેરુ) પર્વત છે, તે તેની પહેળાઈ ૧૦ હજાર એજનની છે, અને પડકવનમાં તેને વિસ્તાર એક હજાર
જનને છે આ રીતે સર્વપ્રમાણની અપેક્ષાએ તેનું પ્રમાણ દસ હજાર જન કરતાં ૧૦ ગણું–એટલે કે એક લાખ એજનપ્રમાણ છે. એ સૂત્ર ૧૯
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
૧૫૭
Page #175
--------------------------------------------------------------------------
________________
જમ્મુમન્દર ગત આઠ પ્રદેશવાલે રૂચક પર્વતના નિરૂપણ
જંગુદીરે તીરે મંa gવચરણ” ઈત્યાદિ–(સૂ. ૨૦) ટીકર્થ–જબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા મન્દર પર્વતના બહુમધ્ય ભાગમાં સ્થિત આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન અને અધસ્તન બે ક્ષુલ્લક (હુસ્વ) પ્રતમાં આઠ પ્રદેશિક રુચક કહ્યા છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
મન્દર પર્વતના બરાબર મધ્યભાગમાં જે રત્નપ્રભા પૃથ્વી આવેલી છે તે પૃથ્વીનું ઉપરનું અને નીચેનું જે ક્ષુલ્લક પ્રતર છે (આ રીતે જે બે સુલક પ્રતર છે) તેમાં કુલ આઠ ચકાકાર પ્રદેશ છે. ગાયના આંચળને રુચક કહે છે ગાયનાં આંચળના જેવા આકારને ચકાકાર કહે છે. એવાં ચાર ચકાકાર પ્રદેશ ઉપરના પ્રતરમાં છે અને ચાર ચકાકાર પ્રદેશ નીચેના પ્રતરમાં છે. આ રીતે ત્યાં કુલ આઠ રુચકાકાર પ્રદેશે આવેલા છે. ત્યાં ઉપરના તથા નીચેના ભુલક પ્રત સિવાયના જે પ્રતરે છે તેઓ વહેં માન (દીર્ઘ) પ્રત છે. ઉપર અને નીચેના પ્રતરે તેમના કરતાં ક્ષુલ્લક (હસ્ત્ર) છે આ રીતે સૌથી ક્ષુલ્લક બે પ્રતિરો જ છે તેમાંનું એક ઉપર છે. અને બીજુ નીચે છે. તે. બે ક્ષુલ્લક પ્રતરમાં જ આઠ રુચકાકાર પ્રદેશ છે, તે ચકાકાર આઠ પ્રદેશને અહીં અષ્ટપ્રદેશિકા રુચક કહેવામાં આવ્યા છે. આ ચકને આધારે જ ૧૦ દિશાઓ બને છે. તે દસ દિશાઓનાં નામ નીચે પ્રમાણે કહ્યા છે-(૧) પૂર્વ, (૨) પૂર્વદક્ષિણ, (અગ્નિકેશુ) (૩) દક્ષિણ, (૪) દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય), (૫) (પ) પશ્ચિમ, (૬) પશ્ચિમોત્તર (વાયવ્ય), (૭) ઉત્તર, (૮) ઉત્તરપૂર્વ (ઈશાન) (૯) ઉર્વ અને (૧૦) અધઃ આ દસ દિશાઓનાં નીચે પ્રમાણે દસ નામ પણ કહ્યાં છે-(૧) ઐી, (૨) આગ્નેયી, (૩) યામી (૪) નિતી (૫) વારુણી, (૬) વાયવ્ય, (૭) સૌમ્ય, (૮) એશાની, (૯) વિમલા અને (૧૦) તમા.
ઉર્ધ્વ દિશા અંધકાર રહિત હોવાને કારણે નિર્મળ હોવાથી તેનું નામ વિમલા છે. અદિશા અંધકાર યુક્ત હોવાથી રાત્રિ સમાન છે તે કારણે તેને “તમા” કહી છે. સૂત્ર ૨૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૮
Page #176
--------------------------------------------------------------------------
________________
લવણસમુદ્રગત ગોતીર્થ રહિત ક્ષેત્રના નિરૂપણ
“વાસ્ત ને સમર કોચરાડુંઈત્યાદિ–(ફૂ. ૨૧) ટીકાથ–લવણસમુદ્રનું ગોતીર્થથી રહિત ક્ષેત્ર-સમક્ષેત્ર-દસ હજાર જનનું કહ્યું છે. ગાય આદિકેને તળાવ આદિ જળાશયોમાં ઉતરવાની જે ભૂમિ હોય છે તેને ગાતીર્થ કહે છે. આ ગોતીર્થથી રહિત જે ક્ષેત્ર છે તેને સમક્ષેત્ર કહે છે. પૂર્વની લ્પ હજાર યોજન પ્રમાણ અને પશ્ચિમની ૯૫ હજાર જનપ્રમાણ તીર્થરૂપ ભૂમિને છોડી દેતાં બાકીનું જે ૧૦ હજાર યોજન પ્રમાણ સમક્ષેત્ર છે તેને અહીં ગોતીર્થથી રહિત ક્ષેત્ર રૂપ કહ્યું છે. લવણસમુદ્રના મધ્યભાગમાંથી ઉત્પન્ન થતી ઉદકવેલા (પાણીની ભરતી) વિખંભની અપેક્ષાએ દસ હજાર યોજન પ્રમાણુ કહી છે, તથા તેની ઊંચાઈ ૧૬ હજાર જનની કહી છે. તથા પૂર્વાદિ દિશાઓમાં જે એક એક પાતાલ કલશ છે તેમને ઉદ્વેગ (ઊંડાઈ) એક એક લાખ જનની કહી છે. એવાં ચાર પાતાળ કલશ છે. તેમનાં નામ વલયામુખ, કેયૂર, ચૂપક અને ઈશ્વર છે. મૂલ ભાગમાં તેમને વિષ્ક (વિસ્તાર) દસ હજાર એજનને છે. બન્ને બાજુના મૂળભાગથી એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં તે પાતાળ કળશેના બરાબર મધ્યભાગને વિસ્તાર એક એક લાખ એજનને થઈ જાય છે. એક એક પ્રદેશની જે વૃદ્ધિ છે તેનું નામ શ્રેણિવૃદ્ધિ છે અથવા-એક પ્રદેશ વાળ શ્રેણીના બહુમધ્યદેશભાગમાં–તદ્દન મધ્યભાગમાં–તે કળશને વિસ્તાર એક એક લાખ જનને કહ્યો છે. આ રીતે તે મહાપાતાલ કલશોના મૂલભાગ અને મધ્યભાગના વિસ્તારનું કથન કરીને હવે સૂત્રકાર તે મહાપાતાલ કલશોના ઉપરિતન ભાગના વિષ્કભનું પ્રમાણ પ્રકટ કરે છે– “વારિ” ઈત્યાદિ
તે મહાપાતાલ કળશના મુખપ્રદેશને વિરતાર દસ દસહજાર જનને કહ્યું છે. આપાતાળકળશેની જે ભીંતે છે તે સંપૂર્ણ રૂપે વજ માય છે અને તેની જાડાઈ એક સરખી છે. તે ભી તેની જાડાઈ એક હજાર યોજન પ્રમાણ છે. આ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૯
Page #177
--------------------------------------------------------------------------
________________
મહાપાતાલકળશે વિષે કથન કરીને હવે સૂત્રકાર ક્ષુદ્ર પાતાળકળશનું વર્ણન કરે છે-“હવે વિ જો વુદા ચઢા” ઈત્યાદિ–
મહાપાતાલ કળશે કરતાં નાનાં જે પાતાળ કળશે છે તેમને ઉદ્વેધ (ઊંડાઈ). એક એક હજાર એજનની કહી છે. તે ક્ષુદ્ર પાતાલ કળશના મૂળભાગને તળિયાને) વિસ્તા૨ ૧૦૦-૧૦૦ જનને કહ્યો છે. તેની બંને તરફથી એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં તેમના મધ્યભાગને વિસ્તાર એક એક હજાર એજનને થાય છે. અથવા એક પ્રાદેશિક શ્રેણિતા બિલકુલ મધ્ય ભાગમાં તે પ્રત્યેક ક્ષુદ્રપાતાળ કળશને વિસ્તાર ૧૦૦૦ જનને છે. તે કળશના મુખપ્રદેશને વિસ્તાર ૧૦૦ –૧૦૦ જનને કહ્યું છે. આ ક્ષુદ્ર પાતાળ કળશેની ભીતિ સર્વત્ર એક સરખી જાડી છે અને એકલા વજની જ બનેલી છે તેમની ભીતોની જાડાઈ દસ જનની કહી છે. સૂત્ર ૨૧ છે
ઘાતકી ખગત મંદરપર્વતકે ઉધ આદિકા નિરૂપણ
ધર્વ ને મંા ” ઈત્યાદિ– સૂ. ૨૨)
ટીકાર્થ–ધાતકીખંડદ્વીપના પૂર્વ ભાગમાં એક મેરુ પર્વત છે અને પશ્ચિમભાગમાં પણ એક મેરુ પર્વત છે તે બને પર્વતોને ઉધ –ભૂમિમાં રહેલ ભાગ-એક એક હજાર યોજન પ્રમાણ છે. એટલે કે આ બંને મેરુ પર્વતેનો એક એક હજાર જન પ્રમાણુ ભાગ ભૂમિની અંદર રહેલે હેવાથી અદશ્ય છે જમીનની ઉપર તેમને વિભ દસ હજાર એજન કરતાં કંઈક ન્યૂન છે, અને ઉપરિત ભાગમાં તેને વિષ્કલ એક હજાર એજનને છે. પુષ્કરદ્વીપ ધના બે મન્દર (મેરુ) પર્વ તેનું કથન પણ ધાતકી ખંડના મેરુ પર્વતના કથન અનુસાર જ સમજવું એજ વાત “પુલાવરીવઢાળ મં” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. જે સૂ ૨૨
જમ્બુ દીપગત ભરતાદિ દશક્ષેત્રના નિરૂપણ
બાદ વિ નું વઘારવા” ઈત્યાદિ–(. ૨૩) ટીકાઈ–વૃત્તવૈતાઢચ પર્વતની કુલ સંખ્યા ૨૦ ની કહી છે, કારણ કે પાંચ હેમવતમાં પાંચ શબ્દાપાતી છે, પાંચ અરણ્યવતેમાં પાંચ વિકટાપાતી છે પાંચહરિવર્ષોમાં પાંચ ગન્ધાપાતી છે, અને પાંચ રમ્યકક્ષેત્રમાં પાંચ માલ્યવાન છે. વૈતાની આગળ જે “વૃત્ત” વિશેષણ લગાડવામાં આવ્યું છે તે દીર્ધ વૈતાઢયપર્વની નિવૃત્તિને માટે લગાડવામાં આવ્યું છે. સૂત્ર. ૨૩
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૧૬૦
Page #178
--------------------------------------------------------------------------
________________
અંજનક પર્વત આદિકે ઉધ આદિકા નિરૂપણ
“નં વે વેરા વળત્તા ” ઈત્યાદિટીકાર્થ-જબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૦ ક્ષેત્ર કહ્યાં છે. તે ૧૦ ક્ષેત્રોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ભરત, (૨) ઐરાવત (૩) હૈમવત, (૪) હૈરયત, (૫) હરિવર્ષ, (૬) રમ્યવર્ષ, (૭) પૂર્વવિદેડ (૮) અપરવિદેહ, દેવગુરુ અને (૧૦) ઉત્તરકુરુ એ સૂત્ર ૨૪
Uપુત્તરે વિર મૂકે ” ઈત્યાદિ–(ફૂ. ૨૫) માનુષેત્તર પર્વતના મૂળભાગનો વિસ્તાર એક હજાર બાવીશ એજનને કહ્યો છે. આ સૂત્ર ૨૫
સજે નં ઝંઝાવાન્ના ” ઈત્યાદિ–(સૂ. ૨૬)
નન્દીશ્વર પર્વતની પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણરૂપ ચારે દિશાઓમાં ચાર શ્યામવર્ણના પર્વતની ચારે દિશાઓમાં ચાર ચાર અંજની પર્વતે કહેલા છે તે તે દરેક શ્યામવર્ણના પર્વતની ચારે દિશાઓમાં ચાર ચાર પુષ્કરિણીઓ (ગોળાકારની વાવ) છે. પૂર્વ દિશામાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં ચાર પુષ્કરિણીઓ છે તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) નદેત્તરા (૨) નન્દા, (૩) આનન્દા અને (૪) નાન્દિવર્ધના. દક્ષિણ દિશામાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકિણ નામની ચાર પુષ્કરિણીએ છે. પશ્ચિમ દિશોમાં જે અંજનપર્વત છે તેની ચારે દિશાઓમાં નન્દિ Bણા, અમોઘા, ગેસૂપા અને સુદર્શન નામની ચાર પુષ્કરિણીઓ છે. ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં વિજ્યા, વૈજયતી, જયન્તી અને અપરાજિતા નામની ચાર પુષ્કરિણીઓ છે. આ રીતે ૧૬ પુષ્કરિણીઓ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૧
Page #179
--------------------------------------------------------------------------
________________
છે. તે પ્રત્યેક પુષ્કરિણીમાં એક એક દધિમુખ પર્વત છે. આ રીતે કુલ ૧૬ દધિમુખ પર્વત છે. નન્દીશ્વર પર્વતની વિદિશાઓમાં (ઈશાન, અગ્નિ આદિ ચાર ખૂણે) એક એક રતિકર પર્વત છે. આ રીતે ચારે વિદિશામાં કુલ ચાર રતિકર પર્વતે આવેલા છે.
ઉપર્યુક્ત ચારે અંજનક પર્વતને ઉધ (જમીનની અંદર રહેલે ભાગ) એક હજાર યોજન પ્રમાણ છે મૂળમાં ( તળેટીમાં ) તેમને વિખંભ (વિસ્તાર) દસ હજાર યોજન છે અને ટોચ પર તેમને વિસ્તાર એક હજાર જનને છે. ઉપર્યક્ત ૧૬ દલિમખ પર્વતેમાંના પ્રત્યેક દધિમુખ પર્વતને ઉઠે એક હજાર યોજન છે. અને મૂળથી મુખ સુધીને તેમને વિસ્તાર એક સરખો -દસ દસ હજાર યોજન છે. આ કારણે તે પ્રત્યેકના આકાર પલ્પક (પલંગ) ના જેવું છે. પ્રત્યેક રતિકર પર્વત દસ હજાર યોજન ઊંચાઈવાળા છે – પ્રત્યેક રતિકર પર્વતને ઉધ એક હજાર ગબૂત (બે હજાર કેસ) પ્રમાણ છે. તે સર્વત્ર સમપ્રમાણ છે–એટલે કે મૂળભાગથી ટોચ ભાગ પર્યન્તને તેમનો વિસ્તાર ૧૦–૧૦ હજા૨ જનને છે. તેમને આકાર ઝાલરના જેવો છે. આ સૂત્ર ૨૬ છે
રૂવકવર કુડલવર પર્વત ઉધ આદિકા નિરૂપણ
યારે શ્વ૫ નો ” ઈત્યાદિ–-(સૂ ૨૭) ટીકાર્થ-૦ચકવર પર્વતને ઉદ્વેધ (જમીનની અંદરને અદશ્ય ભાગ) એક હજાર
જનને છે. મૂળભાગમાં તેને વિષંભ દસ હજાર એજનને અને ઉપરના ભાગમાં એક હજાર એજનને છે. એવું જ વર્ણન કુંડલવર પર્વતના વિષયમાં પણ સમજવું.
- ચક નામને જે તેર દ્વીપ છે તેમાં રુચકવર પર્વત આવેલું છે તે ગોળ છે અને કોટના જેવા આકારને છે કુંડલવર પર્વતનું વર્ણન પણ સૂચકવર જેવું જ સમજવું. આ કુંડલવાર પર્વત અગિયારમે જે દ્વીપ છે તેમાં આવેલે છે. તેને આકાર પણ પ્રકાર (કેટ)ના જેવો ગેળ છે. આ બન્ને પર્વત (ચકવર અને કુંડલવર પર્વતે ગોળાકારના હેવાથી તેમને ચકવાલ પર્વતે કહ્યા છે પારકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૨
Page #180
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યાનુયોગકે સ્વરૂપકા નિરૂપણ
આ પ્રકારે ગણિતાનુયેગનું કથન કરીને હવે સૂત્રકાર સભેદ દ્રવ્યાનુયેગનું કથન કરે છે–“વિ રવિયાનુગ gon” ઈત્યાદિ–(સૂ ૨૮)
ટીકાથ-દ્રવ્યાનુગ દસ પ્રકારને કહ્યો છે-(૧) દ્રવ્યાનુગ, (૨) માતૃકાનુગ (૩) એકર્થિકાનુગ, (૪) કરણનુગ, (૫) અર્પિતાનર્પિત, (૬ ભાવિતાભાવિત, (૭) બાહ્યાનાહી, (૮) શાશ્વતાશાશ્વત, (૯) તથાજ્ઞાન અને (૧૦) અતથાજ્ઞાન.
ગણધર દ્વારા કરાયેલા પ્રતિપાદનરૂપ વ્યાપારમાં તીર્થકર ભગવાને દ્વારા પ્રતિપાદિત અર્થની અપેક્ષાએ ન્યૂનતા પણ હોતી નથી, અધિકતા પણ હતી નથી અને વિપરીત ભાવને પણ સદ્ભાવ હેતે નથી. એટલે કે ભગવાને જે અર્થનું પ્રતિપાદન કર્યું હોય છે તેની સાથે સુસંગત અને સુમેળયુક્ત જ ગણધનું કથન હોય છે. તે પ્રકારના જિનેન્દ્ર ભગવાનના કથન સાથેના સુમેળ યુક્ત એવા ગણધરના કથનનું નામ અનુગ છે અનુગ અને વ્યાખ્યાન આ બને શબ્દ એક અર્થવાળા છે. અનુગ શબ્દની વિસ્તૃત વ્યાખ્યા જાણવાને ઉત્સુક પાઠકએ ઉપાસકદશાંગની અગારધર્મ સંજીવની ટીકા વાંચી જવી.
આ અનુયાગના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) ચરણકરણનુયેગ, (૨) ધર્મકથાનુગ, (૩) ગણિતાનુગ અને (૪) દ્રવ્યાનુયેગ.
જીવાદિ દ્રવ્યવિષયક જે વિચાર કરવામાં આવે છે તેનું નામ દ્રવ્યાનુયોગ છે. તે દ્રવ્યાનુયે ગના દ્રવ્યાનુયેગ, માતૃકાનુ૫ આદિ ઉપર્યુકત ૧૦ પ્રકારે કહ્યા છે.
દ્રવ્યાનુયોગ-જીવાદિમાં જે દ્રવ્યત્વને વિચાર કરવામાં આવે છે તેને દ્રવ્યાનાગ કહે છે. જેમ કે-બાલ– આદિ પર્યાયને જે પ્રાપ્ત કરે છે, તેનું નામ દ્રવ્ય છે, અથવા તે તે પર્યાયે દ્વારા જે પ્રાપ્ત કરાય છે તેનું નામ દ્રવ્ય છે, અથવા તે તે પર્યાયે દ્વારા જે પ્રાપ્ત કરાય છે તે દ્રવ્ય છે. એવું તે દ્રવ્ય ગુણ અને પર્યાયવાળા પદાર્થરૂપ હોય છે. એ ગુણપર્યાયવાળે તે પદાર્થ જીવ છે. તેથી તે દ્રવ્યરૂપ છે, કારણ કે તેમાં સહભાવી જ્ઞાનાદિક ગુણનો સદુભાવ હોય છે. જે જ્ઞાનાદિક ગુણને તેમાં અભાવ હોય તે તેમાં જીવત્વ જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૩
Page #181
--------------------------------------------------------------------------
________________
સ'ભવી શકે નહી'. એ જ પ્રમાણે ક્રમભાવી પર્યાયને પણ તેમાં સદ્ભાવ ડાય છે. જીવમાં માનુષત્વ, ખાલત્વ આદિ પર્યાયાના સદ્ભાવની પ્રતીતિ તે અવશ્ય થતાં જ હાય છે. આ રીતે ગુણુ અને પર્યાયવાળા હૈાવાને લીધે જીવ દ્રવ્યરૂપ છે, ઈત્યાદિ રૂપ જે વિચારણા છે તેનું નામ જ દ્રવ્યાનુયાગ છે.
માતૃકાનુયે ગ–પ્રવચનપુરુષની ઉત્પાદ, વ્યય અને પ્રૌન્યરૂપ જે પદત્રયી છે તેનું નામ માતૃકા છે. આ માતૃકાના જે અનુયાગ ( વ્યાખ્યાન ) છે, તેનું નામ જ માતૃકાનુયોગ છે. જેમ કે-એવી વિચારણા કરવી કે જીવદ્રવ્ય ઉત્પાદવાળુ છે, કારણ કેખાતત્વ આદિ પર્યાયાના પ્રતિક્ષણ તેમાં ઉત્પાદ થતા રહે છે. જો એવુ ન હૈાત તે વૃદ્ધત્વ આદિ અવસ્થાએની તેમાં પ્રાપ્તિ ન થવાના પ્રસ`ગ પ્રાપ્ત થાત, એજ પ્રમાણે જીવદ્રવ્ય વ્યયવાળુ પણ છે, કારણ કે તેમાં પ્રતિક્ષણ માલ્યા િવ સ્થાઓના વ્યય થતા રહે છે. જો આ પર્યાય ને તેમાં વ્યય થતા ન હોત તે તેમાં તેના નિત્ય રૂપે સદ્ભાવ રહેવાના પ્રસ ́ગ પ્રાપ્ત થાત. એજ પ્રમાણે જીવદ્રવ્ય પ્રૌવ્ય સ્વભાવ વાળું પશુ છે જો તે આ સ્વભાવવાળું ન હેાત તેા ઉત્પાદ સ્વભાવવાળું જ હેવાને કારણે તે ‘અકૃતાભ્યાગમ અને કૃત વિપ્રણાશ ’ આ દોષોની પ્રાપ્તિના પ્રસ`ગવાળુ થઇ જાત, અને તે પ્રકારની પરિસ્થિતિમાં તેમાં પૂર્વ દૃષ્ટ ભાવેાનુ સ્મરણ કરવાની અભિલાષા આદિના અભાવ હોવાના પ્રસ`ગ પ્રાપ્ત થાત. તે કારણે જેટલાં અહિક અને પારલૌકિક કૃત્ય છે તે બધાંના ઉચ્છેદ થવાના પણ પ્રસંગ પ્રાપ્ત થાત. આ પ્રકારે તેમના ઉચ્છેદના પ્રસગ ત્યારે જ પ્રાપ્ત નહીં થાય કે જ્યારે જીવને દ્રવ્યરૂપે ધ્રૌવ્યરૂપ માનવામાં આવશે તેથી જ જીવદ્રવ્યને ધ્રૌવ્યસ્વભાવવાળુ પણ માનવું જ પડશે. આ રીતે જે કારણે જીવ વ્યય અને પ્રૌન્ય ગુણથી યુક્ત છે એજ કારણે તે દ્રવ્યરૂપ છે. આ પ્રકારની જે વિચારણા થાય છે તેનુ નામ માતૃકાનુયોગ છે.
ܕ
એકાથિ કાનુયાગ-જે શબ્દોના અર્થ સમાન હાય છે, તે શબ્દોને એકાર્થિંક શબ્દો કહે છે. આ શબ્દને અનુલક્ષીને જે અનુયાગ (વ્યાખ્યાન ) થાય છે. તેને એકાર્થિ કાનુયાગ કહે છે. જેમ કે-જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વ, આ ચારે શબ્દો એક જીવના જ વાચક છે, આ પ્રકારની વિચારણાનું નામ એકાર્થિકાનુયાગ છે. અથવા એકાર્થિક શબ્દોના જે અનુયાગ છે તેનું નામ એકાર્થિ કાનુયાગ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૪
Page #182
--------------------------------------------------------------------------
________________
જેમ કે જીવને માટે વપરાતા ચારે સમાનાર્થી શબ્દોને આ પ્રમાણે એકાર્થિકાનુયોગ કરી શકાય–પ્રાણ ધારણ કરનાર હોવાથી તે જીવરૂપ છે, ઉચ્છવાસ આદિ પ્રાણ જીવમાં ક્રિયમાણ હોય છે, તે કારણે પ્રાણરૂપ છે, ત્રણે કાળમા તેને સદ્દભાવ રહે છે-કદી તેને વિચ્છેદ થતું નથી, તે કારણે તેને ભૂત પણ કહે છે. તેની સત્તા વિદ્યમાનતા) કાયમ ટકી રહે છે, તે કારણે તેને સત્ત્વ પણ કહે છે.
કરણાનુગ-કિયાસિદ્ધિમાં જે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધક૨૫) હોય છે તેમને કરણ કહે છે. તે કરણને જે અનુયાગ છે તેનું નામ કરણાનુગ છે. જેમ કે કર્તારૂપ છવદ્રવ્યને જુદી જુદી ક્રિયાઓમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકારરૂપ કરણે સાધકતમ નીવડે છે, કારણ કે તેમનુ ઉપાર્દન કર્યા વિના જીવ કઈ પણ કાર્ય કરી શકતા નથી. આ કારણે જીવ ક્રિયાસિદ્ધિમાં તેઓ અત્યંત આવશ્યક હોવાથી તેમને કરણરૂપ કહ્યાં છે. અથવા-મૃત્તિકા (માટી)રૂપ દ્રવ્ય ઘટ (ઘડા)રૂપ પર્યાયે ઉત્પન્ન થવાને સમર્થ ત્યારે જ બની શકે છે કે જ્યારે તેને કુંભાર, ચક્ર (ચાકડે), ચીવર, દંડ આદિરૂપ કરણેને યેગ મળે છે. તેથી તે વસ્તુઓને ઘટરૂપ દ્રવ્યનાં કરણરૂપ ગણી શકાય. આ પ્રકારનો જે અનુગ ( વિચારણા) છે તેને કરણાનુગ કહે છે.
અર્પિતાનર્પિતરૂપ દ્રવ્યાનુયેગ-દ્રવ્યનું વિશેષિત અવિશેષિતરૂપે જે વ્યાખ્યાન છે તેનું નામ અર્પિતાનર્પિતરૂપ દ્રવ્યાનુયોગ છે. “અર્પિત” શબ્દને અર્થ વિશેષિત થાય છે અને “અનતિ” શબ્દને અર્થ અવિશેષિત થાય છે. જેમ કે –
છવદ્રવ્યની અપેક્ષાએ એ વિચાર કરે કે “છવદ્રવ્ય કેવું છે? સંસારી છે. જે તે સંસારી હોય તે કયા પ્રકારનું સંસારી છે-શું ત્રસરૂપ સંસારી છે કે સ્થાવરરૂપ સંસારી છે? જે તે ત્રસરૂપ સંસારી હોય તે શું દ્વીન્દ્રિયરૂપ છે કે ત્રીન્દ્રિયરૂપ છે, કે ચતુરિન્દ્રિયરૂપ છે, કે પંચેન્દ્રિ રૂપ ત્રસંસારી છે? જે તે પંચેન્દ્રિયરૂપ બસસંસારી હોય તે શું નરરૂપ પંચેન્દ્રિયસંસારી છે, કે કે અન્ય પ્રકારનું પંચેન્દ્રિયસંસારી છે?” ઈત્યાદિ જે વિચારણા છે તે વિશેષિત કથન રૂપ છે, તથા “જીવદ્રવ્ય એવું જે કથન છે તે અવિશેષિત કથન છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૫
Page #183
--------------------------------------------------------------------------
________________
ભાવિતાભાષિત-એક દ્રવ્યનું જે ભાવિત અભાવિતરૂપે વ્યાખ્યાન છે, તેનું નામ ભાવિતાભાવિતરૂપ દ્રવ્યાનુયોગ છે. અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત (યુક્ત) થવું–તેના સંસર્ગની અસર થવી તેનું નામ ભાવિત છે, પરંતુ અન્ય દ્રવ્યના સંસર્ગથી વાસિત ન થવું તેનું નામ અવાસિત છે. જીવદ્રવ્યને અનુલક્ષીને તેને વિચાર આ પ્રમાણે કરવામાં આવ્યું છે-કેઇ દ્રવ્ય ભાવિતરૂપ હોય છે. તે પ્રશસ્ત ભાવથી પણ ભાવિત (યુક્ત) થાય છે અને અપ્રશસ્ત ભાવથી પણ ભાવિત થાય છે. સંયમી જીવ પ્રશસ્ત ભાવોથી ભાવિત થાય છે અને અસંયમી જીવ અપ્રશસ્ત ભાથી ભાવિત થાય છે પ્રશસ્ત અપ્રશસ્તભાવિતા પણ વમનીય અને અવમ નીચના ભેદથી બે પ્રકારની હોય છે. વમનીયભાવિતા એવી હોય છે કે જેમાં સંસર્ગથી પ્રાપ્ત થયેલા ગુણે અથવા દેશોનું અન્યના સંસર્ગથી વમન (પરિ. ત્યાગ) યઈ જાય છે. તેના કરતાં વિપરીત અવમનીયનું સ્વરૂપ હોય છે.
જે કઈ પણ પ્રકારે કોઈના પણ સસંગથી–વાસિત થતું નથી, કેઈને પણ સંસર્ગની જેના ઉપર બિલકુલ અસર થતી નથી એવાં છવદ્રવ્યને અભાવિત કહે છે. તે “કેરડુંમગ આદિના જેવું હોય છે. જેમ કેરડું મગને ગમે તેટલે પલાળવામાં આવે છતાં પણ તે પિચે પડતું નથી એજ પ્રમાણે અભાવિત જીવદ્રવ્યને પણ સંસર્ગ પ્રાપ્ત ગુણાદિ વડે વાસિત કરી શકાતું નથી. સંસગ કે અસંસર્ગ પ્રાપ્ત ગુણદોષની તેના ઉપર કોઈ અસર થતી નથી. આ પ્રકારને વિચાર ઘટાદિ દ્રવ્યના વિષયમાં પણ કરી લેવો જોઈએ.
બાહ્યબાહ્ય દ્રવ્યાનુયોગ-બાહ્ય અને અબાહ્યરૂપે જે દ્રવ્યને વિચાર કરવામાં આવે છે તેને બાહ્યાબાહ્ય દ્રવ્યાનુગ કહે છે. જેમ કે-છવદ્રવ્ય ચૈતન્ય ધર્મની અપેક્ષાએ આકાશાસ્તિકાય આદિથી ભિન્ન હોવાને કારણે બાહ્ય છે તથા જીવ દ્રવ્ય અમૂર્તાવ રવભાવની અપેક્ષાએ આકાશાસ્તિકાયના જેવું જ હોવાને કારણે અબાહ્ય છે. અથવા-ઘટાદિ દ્રવ્ય દષ્ટિગોચર થતું હોવાને કારણે બાહ્ય છે અને આધ્યાત્મિક હેવાને કારણે કર્મ, ચૈતન્ય આદિ અબાહ્ય છે, એવો બીજો પણ બાહ્ય અબાહ્યરૂપ દ્રવ્યાનુયોગ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૬
Page #184
--------------------------------------------------------------------------
________________
શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયાગ—આદિ અન્ત રહિત હાવાથી જીવદ્રવ્યાશાશ્વત છે અને અન્ય પર્યાયરૂપે પરિણત થતુ રહેતું હાવાને કારણે એજ જીવદ્રવ્ય અશાશ્વત છે. આ પ્રકારે એક જીવદ્રવ્ય સંબધી શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયાગ છે.
તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ આ પ્રકારને છે-વસ્તુ જેવી હાય એવું જ તેનું જ્ઞાન જે વિચારણામાં થાય છે, તે વિચારણાને તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. જેમ કે સમ્યગ્દૃષ્ટિ જીવને તેના જ્ઞાન વડે જીવદ્ર જેવુ' હાય છે એવુ' જ દેખાય છે, કારણ કે તેનું જ જ્ઞાન અવિતથ હેાય છે. તે તેની જ વિચારણા વડે જીવદ્રવ્યને યચા રૂપે જાણે છે તે જીવદ્રવ્યને યથાર્થ રૂપે જાણે છે તે વિચારણારૂપ તેના જ્ઞાનને તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. અથવા જેવી વસ્તુ હાય એવું જ યથાર્થ તેનુ રૂપ જે વિચાર દ્વારા સમજાય છે, તે પ્રકારની વિચારણાને તથા જ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. જેમ કે ઘટતુ ઘટરૂપે જે જ્ઞાન થાય છે તેનું નામ તથાજ્ઞાન છે, કારણ કે ઘટજ્ઞાનને ઘટરૂપે જ પ્રતિભાસ થાય છે. અથવા દ્રવ્ય-પરિણામી છે એવુ' જે જ્ઞાન છે તેને તથા જ્ઞાન કહે છે, કારણ કે દ્રવ્યના પિરણામી રૂપે જ પ્રતિભાસ થાય છે. આ પ્રકારના આ તથાજ્ઞાન રૂપ દ્રવ્યાનુયાગ છે.
અતથાજ્ઞાન-જે વસ્તુ જેવી નથી એવી જે વિચાર દ્વારા પ્રતિભાસિત થાય છે એવા વિચારને અતથાજ્ઞાન કહે છે. જેમ કે મિથ્યાદૃષ્ટિ જીવનું દ્રવ્યવિષયક જે જ્ઞાન હાય છે તે અતથાજ્ઞાન જ હેાય છે, કારણ કે મિથ્યાદષ્ટિ જીવનું જ્ઞાન વિપરીત હોય છે. અથવા જે વસ્તુનું જેવુ' યથાર્થ સ્વરૂપ હાય તેવા સ્વરૂપ કરતાં વિપરીત ( અયથાર્થ) સ્વરૂપ હાવાની પ્રતીતિ થવી તેનું નામ અતથાજ્ઞાન છે. જેમ કે-અલાતદ્રવ્ય ગેાળ હેતુ નથી, પરન્તુ તેને ચક્કર ચક્કર ફેરવવામાં આવે તા તે ગાળ લાગે છે, અને તે પ્રકારે તે જેવુ' છે તેવુ દેખાતુ નથી અથવા એકાન્તવાદીઓ દ્વારા વિપરીતરૂપે સ્વીકારવામાં આવતી જે વસ્તુએ છે તેમને પણ અતથાજ્ઞાન કહે છે, કારણ કે એકાન્તવાદીએ દ્વારા તેમને એકાન્ત (સ`પૂર્ણ) રૂપે નિત્ય અથવા અનિત્ય માનવામાં આવેલ છે, પરન્તુ તે પરિણામીરૂપે પ્રતિ ભાષિત થાય છે. આ પ્રકારના અતથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયોગ હોય છે. ા સૂત્રર૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૭
Page #185
--------------------------------------------------------------------------
________________
ચમરાદિ અય્યતેન્દ્ર આદિકે ઉત્પાત પર્વતકા નિરૂપણ
ગણિતાનગનો આધાર લઈને હવે સૂત્રકાર ચમર આદિ અશ્રુત પર્ય ન્તના ઈન્દ્રોના પર્વતેનું પ્રમાણ સહિત કથન કરે છે
“મરણ નં મયુરકુમારજો ” ઈત્યાદિ–(ફૂ. ૨૯) શબ્દાર્થ—અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરને જે તિગિચ્છકૂટ નામને ઉત્પાત પર્વત છે તે મૂળમા ૧૦૨૨ જનપ્રમાણ વિધ્વંભવાળા છે. અસુરેન્દ્ર, અસુકુમારરાજ ચમરના લોકપાલ સોમ મહારાજને સોમપ્રભ નામને જે ઉત્પાત પર્વત છે તેની ઊંચાઈ દસ સો (૧૦૦૦) જનની, અને તેને ઉઠેધ (મૂળભાગ નીચેની ઊંડાઈ) દસ સો ગળ્યુત પ્રમાણ–૧૦૦૦ કેસની છે તેના મૂળભાગને વિધ્વંભ એક હજાર જનને કહ્યો છે. અસુરેન્દ્ર, અસુરરાજ ચમરના લેકપાલ યમ મહારાજના યમપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ સોમપ્રભ જેટલું જ છે. તેમના ત્રીજા લેકપાલ વરુણને વરુણપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે, અને ચોથા લેકપાલ વૈશ્રવણના વૈશ્રવણપ્રભ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ સમપ્રભ ઉત્પાત પર્વત જેટલું જ કહ્યું છે. જેના
વૈરોચનેન્દ્ર, વૈરચનરાજ બલિને જે સેમ મહારાજ નામને લેકપાલ છે. તેના ઉત્પાતપર્વતનું પ્રમાણ પણ ચમરના લોકપાલ સોમ મહારાજના ઉત્પાત પર્વતના પ્રમાણ જેટલું જ છે. એ જ પ્રમાણે તેમના બીજા ત્રણે લોકપાલના ઉત્પાતપર્વતેનું પ્રમાણ પણ ચમરના લેકપોલેના ઉત્પાતપર્વતેના પ્રમાણ જેટલું જ છે.
નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણને જે ધરણુપ્રભ નામને ઉત્પાત પર્વત છે, તે એક હજાર જન ઊંચે છે, તેને ઉદ્દે પણ એક હજાર એજનને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૮
Page #186
--------------------------------------------------------------------------
________________
છે. અને તેના મૂળભગતે વિશ્કેભ એક હજાર એજનને છે આ નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણને લેકપાલ કાલવાલ મહારાજના કાલપ્રભ નામના ઉત્પાત
પર્વતની ઊંચાઈ પણ એક હજાર યોજનની છે. શંખવાલ પર્યન્તના તેમના લેકપાલેના ઉત્પાતપર્વતની ઊંચાઈ પણ એટલી જ કહી છે.
ભૂતાનન્દના ઉત્પાત પર્વતનું તથા તેના લોકપાલના ઉત્પાત પર્વતનું પણ એવું જ સમજવું. જેવું કથન ધરણના ઉત્પાત પર્વત વિષે કરવામાં આવ્યું છે, એવું જક્શન સ્વનિતકુમાર પર્યન્તના ઇદ્રોના ઉત્પાત પર્વતના વિષયમાં તથા તેમના
કપાલના ઉત્પાતપર્વતના વિષયમાં પણ સમજવું. જેવું ઈન્દ્રનું નામ છે એવું જ તે સૌના ઉત્પાત પર્વતનું નામ સમજવું. પરંતુ તે નામની સાથે “પ્રભ” પદ લગાડવાથી ઉત્પાત પર્વતનું નામ બની જાય છે. ૪
દેવેન્દ્ર, દેવરાજ શકના ઉત્પાત પર્વતનું નામ શક્રપ્રભ છે. તે શક્રપ્રભ ઉત્પાત પર્વતની ઊંચાઈ દસ હજાર જનની, ઉદ્વેધ દસ હજાર ગભૂતપ્રમાણુ અને તેના મૂળભાગને વિષ્ક ભ દસ હજાર એજનને છે,
દેવેન્દ્ર, દેવરાજ શકના લેકપાલ સેમ મહારાજના ઉત્પાત પર્વતનું વર્ણન તથા તેમના બીજા લેકપલેના ઉત્પાત પર્વતનું વર્ણન પણ શકના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું. શક સિવાયના અશ્રુત પર્યન્તના જે ઈન્દ્રો છે, તેમના ઉત્પાત પર્વતેનું વર્ણન પણ શકના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું.
હવે ઉત્પાત પર્વતનો અર્થ સમજાવવામાં આવે છે
તિય લેકમાં જવા માટે જે પર્વત પર આવીને દેવ વૈકિય-શરીરની રચના કરે છે, અને જ્યાંથી તિર્યશ્લેકમાં આવે છે તે પર્વતનું નામ ઉત્પાતપર્વત છે. ચમરાદિ પ્રત્યેક ઈન્દ્રના જૂદા જૂદા ઉત્પાત પર્વતે છે. દક્ષિણ દિશાના અધિપતિ અસુરકુમારને ઈન્દ્ર અસુરરાજ અમર છે. તેના ઉત્પાત પર્વતનું નામ તિગિરિછકૂટ છે. તિગિછિ એટલે કેસર. તિગિછિકૂટ પર્વત કેસરની પ્રધાનતા વાળે હોવાથી તેનું એવું નામ પડયું છે. ત્યાં કમલેની અધિકતાને લીધે કેસરની પ્રધાનતા સમજવી. આ ઉત્પાતપર્વત કયાં આવેલું છે તે હવે પ્રકટ કરવામાં આવે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬૯
Page #187
--------------------------------------------------------------------------
________________
રુચકવર નામના ૧૩માં સમુદ્રથી દક્ષિણ દિશા તરફ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી અરુણુવરદ્વીપ અને અણવર સમુદ્ર આવે છે તે અરુણ વર સમુદ્રની દક્ષિણ દિશામાં ૪૨ હજાર યોજન આગળ જતાં આ ઉત્પાત પર્વત આવે છે. આ તિગિરિછકૂટ પર્વત રત્નમય છે, અને પઘવર વેદિકા અને વનખંડથી પરિણિત (વીંટળાયેલે) છે. તેના મૂળભાગને વિષંભ ૧૯૨૨ જનને છે.
ચમરને ચાર લોકપાલો છે. તેમનાં નામ સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ છે. સોમ મહારાજના ઉત્પાત પર્વતનું નામ સમપ્રભ છે. તે સમપ્રભ પર્વતની ઊંચાઈ એક હજાર જનની છે, તેને ઉદ્વેધ (જમીનની અંદર રહેલા અદશ્ય ભાગની ઊંડાઈ) એક હજાર ગબૂત (કેસ) પ્રમાણ છે અને તેના મૂળભાગને વિષ્કભ પણ એક હજાર યોજન પ્રમાણ છે. આ પર્વત અરુણંદ સમુદ્રમાં આવેલ છે. યમ મહારાજના ઉત્પાત પર્વતનું નામ યમપ્રભ છે, વરુણે મહારાજના ઉત્પાત પર્વતનું નામ વરુણપ્રભ છે, અને વૈશ્રવણ લેપાલના ઉત્પાત પર્વતનું નામ વૈશ્રવણપ્રભ છે. આ ત્રણે કપાલે ઉત્પાત પર્વતની ઊંચાઈ ઉધ, મૂળભાગને વિષ્ક વગેરેનું પ્રમાણ સેમ મહારાજના ઉત્પાત પર્વતના પ્રમાણ જેટલું જ સમજવું. આ ત્રણે ઉત્પાતપર્વતે અરૂદય સમુદ્રમાં જ આવેલા છે. તેના
બલિ ઉત્તરાર્ધને અધિપતિ છે. તે અસુરકુમારને ઇન્દ્ર છે. તેના ઉત્પાત પર્વતનું નામ રુચકેન્દ્ર છે. આ કેન્દ્ર ઉત્પાત પર્વતના મૂળભાગને વિષ્કભ ૧૦૨૨ જનને છે, અને તે પર્વત અરુણુવરસમુદ્રમાં આવે છે. કહ્યું પણ છે કે –“શન કરે” ઈત્યાદિ –
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અરુણુવર સમુદ્રના ઉત્તર દિશામાં ૪૨ હજાર જન આગળ જતાં કેન્દ્ર નામને શિલાનિચય (પર્વત) આવે છે. ત્યાં ચાર રાજધાનીએ છે. વૈચનેન્દ્ર વૈરોચનરાજ બલિના જે સેમ મહારાજ નામના કપાલ છે તેમના ઉત્પાતપર્વતનું નામ સોમપ્રભ છે. તે સમપ્રભા ઉત્પાત પર્વતનું વર્ણન ચમરના લોકપાલ સેમ મહારાજના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું. બલિને બીજા ત્રણ કપાલનાં નામ પણ ચમરના બીજા ત્રણ કપાલનાં જેવાં જ છે. એટલે કે યમ, વરુણ અને વૈશ્રમણ જ છે. તે પ્રત્યેકના પણ અલગ અલગ ઉત્પાત પર્વત છે. તે ઉત્પાતપર્વતેનું વર્ણન સોમપ્રભના ઉત્પાત પર્વતના વર્ણન પ્રમાણે સમજવું. રા
નાગકુમારના ઈન્દ્ર, નાગકુમારરાજ ધરણ દક્ષિણાઈને અધિપતિ છે. તેના ઉત્પાત પર્વતનું નામ ધરણપ્રભ છે. તે પણ અરુણદ સમુદ્રમાં આવેલ છે તેની ઊંચાઈ ૧૦૦૦ એજન, ઉદ્વેધ ૧૦૦૦ ગભૂત (બે કેશ) અને તેના મૂળભાગને વિષ્કભ એક હજાર એજન છે. ધરણના ચાર લેકપાલનાં નામ નીચે પ્રમાણે છે (૧) કાલપાલ, (૨) કપાલ, (૩) શૈલપાલ અને (૪) શંખપાલ તેમના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૦
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉત્પાત પર્વતનાં નામ અનુક્રમે કાલપાલભ કે લપાલપ્રભ, શૈલપાલપ્રભ અને શંખપાલપ્રભ છે. તે ચારે ઉત્પાત પર્વતે અરુણેદ સમુદ્રમાં જ આવેલાં છે. તે પ્રત્યેક પર્વત પણ એક એક હજાર યોજન ઊંચે, એક એક હજાર ગબૂત પ્રમાણુ ઉધવાળો અને મૂળભાગમાં એક એક હજાર એજનના વિષ્ક ભવાળે છે.
નાગકુમારે, નાગકુમારરાજ ભૂતાનન્દ ઉત્તર દિશાને અધિપતિ છે. તેને જે ઉત્પાત પર્વત છે તેનું નામ ભૂતાનન્દપ્રભ છે. તે પણ અરુણેદ સમુદ્રમાં છે અને ઉત્તર દિશામાં આવે છે. ભૂતાનન્દના લેકપાલનાં નામ ધરણના લેક પાનાં નામ જેવાં જ છે. એટલે કે કાલ પાલ, કોલપાલ, શંખપાલ અને શૈલપાલ છે. તે ચારે લેકપલેના ઉત્પાત પર્વતનાં નામ અનુક્રમે કાલપાલપ્રભ, કેલપાલપ્રલ, શંખપાલપ્રભ અને શિલપાલપ્રલ છે. આ ચારે ઉત્પાત પર્વતે અરુણોદ સમુદ્રમાં આવેલા છે તેમનું પ્રમાણ પણ ધરણાભ ઉત્પાત પર્વતના પ્રમાણ જેટલું જ કહ્યું છે.
સુપર્ણકુમારોથી સ્વનિતકુમારે પર્યાના જે ઈદ્રો છે તેમના ઉત્પાત પર્વ. તેનું પ્રમાણ તથા તેમના લેકપાલોનાં નામની પાછળ “પ્રભ પર લગાડવાથી તેમના ઉત્પાતપર્વતેનાં નામ બની જશે.
આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
સુપર્ણકુમારને ઈન્દ્ર જે સુપર્ણકુમારરાજ વેણુદેવ છે, તે દક્ષિણાર્ધને અધિપતિ છે. તેના ઉત્પાત પર્વતનું નામ વેણુદેવપ્રભ છે. તે વેણુદેવના ચાર કપાલનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ચિત્ર (૨) વિચિત્ર (૩) ચિત્રપક્ષ અને (૪) વિચિત્રપક્ષ ઉત્તરનિકાયના સુપર્ણકુમારના ઈન્દ્રસુપર્ણકુમારરાજ વેણુદાલિક છે. તેમના ઉત્પાત પર્વતનું નામ વેણુદાલિપ્રભ છે. તેમના લેકપોલેનાં નામ ચિત્ર, વિચિત્રપક્ષ અને ચિત્રપક્ષ છે. તે લોકપાલના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે ચિત્રપ્રભ, વિચિત્ર પ્રભ, વિચિત્રપક્ષપ્રભ અને ચિત્રપક્ષપ્રભ છે.
દક્ષિણાર્ધના વિઘકુમારેન્દ્ર વિદ્યુમ રરાજ હરિકાન્તના ઉત્પાત પર્વતનું નામ હરિકાન્તપ્રભ છે. તેના લેકપાલનાં નામ પ્રભ, સુપ્રભ, પ્રભકાત અને સુપ્રભકાન્ત છે. તે ચારે લોકપાલેના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે પ્રભપ્રભ, સુપ્રભપ્રભ, પ્રભકાન્તપ્રભ અને સુપ્રભકાન્તપ્રભ છે.
ઉત્તરાર્ધના વિવુકુમારેદ્ર વિધુતકુમારરાજ હરિવર્ષના ઉત્પાત પર્વતનું નામ હરિષહપ્રભ છે. તેમના લેકપોલેનાં નામ પ્રભ, સુપ્રભ, સુપ્રભકાન્તપ્રભ અને પ્રભકાન્તપ્રભ છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૧
Page #189
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાધના અગ્નિકુમારાના ઇન્દ્ર, અને અગ્નિકુમારાના રાજાનું નામ અગ્નિશિખ છે. તેમના ઉત્પાતપ તનુ નામ અગ્નિશિખપ્રભ છે આ ઉત્પાત પર્યંત અરુણુદ્વીપમાં આવેલે છે. અગ્નિશિખના લેાકપાલનાં નામ નીચે પ્રમાણે છે-(૧) તેજ, (૨) તેજશિખ, (૩) તેજસ્કાન્ત અને (૪) તેજપ્રભ. તેમના ઉત્પાતપ તા પણ અરુણદ્વીપમાં આવેલા છે. તે ઉત્પાત પર્વતાનાં નામ અનુક્રમે નીચે આપ્યા પ્રમાણે છે (૧) તેજપ્રભ, (૨) તેજશિખપ્રલ, (૩) તેજસ્કાન્તપ્રભ અને (૪) તેજપ્રભપ્રભ
ઉત્તરનિકાયના અગ્નિકુમારાના ઈન્દ્ર અને અગ્નિકુમા૨ેશના રાજાનુ' નામ અગ્નિમાણુવકપ્રભ છે. તે ઉત્પાત પર્યંત અરુણુદ્વીપમાં આવેલે છે, તે અગ્નિમાવકના ચાર લેાકપાલેાનાં નામ નીચે પ્રમાણે છે-(૧) તેજ, (૨) તેજ શિખ, (૩) તેજ:પ્રભ અને (૪) તેજસ્કાન્ત છે. તેમના ઉત્પાત પતેમનાં નામ તેજ:પ્રભ, તેજશિખપ્રલ, તેજ:પ્રભપ્રભુ અને તેજસ્કાન્તપ્રભ છે.
દક્ષિણનિકાયના દ્વીપકુમારેન્દ્ર દ્વીપકુમારરાજ પૂણુના ઉત્પાત પર્વતનું નામ પૂણ પ્રભુ છે. તે ઉત્પાતપર્યંત અરુણુદ્વીપમાં આવેલા છે. પૂના લેાકપાણેનાં નામ, રૂપ, રૂપાંશ, રૂપકાન્ત અને રૂપપ્રભુ છે. તેમના ઉત્પાતપ તાનાં નામ અનુક્રમે રૂપપ્રભ, રૂપાંશપ્રભ, રૂપકાન્તપ્રભ અને રૂપપ્રભપ્રભ છે તે ચારે ઉત્પાત પતા અરુણુીપમાં આવેલા છે.
ઉત્તરનિકાયના દ્વીપકુમારેન્દ્ર દ્વીપકુમારરાય વિશિષ્ટના ઉત્પાત પર્વતનું નામ વિશિષ્ટપ્રભુ છે. તે ઉત્પાત પર્યંત અરુણુદ્વીપમાં આવેલા છે. તેના લેાકપાલનાં નામ નીચે પ્રમાણે છે–રૂપ, રૂપાંશ, રૂપપ્રભ અને રૂપકાન્ત. તેમના ઉત્પાત પુતાનાં નામ રૂપપ્રભ, રૂપાંશપ્રભ, રૂપપ્રશ્નપ્રભ અને રૂપનન્તપ્રભ છે, તે ચારે ઉત્પાત પવતા પણુ અરુણુદ્વીપમાં આવેલા છે દક્ષિણનિકાયના ઉદધિકુમારાના ઇન્દ્ર અને ઉદધિકુમારરાજ જલકાન્તના ઉત્પાતપ તનું નામ જલકાન્તપ્રભ છે. તે ઉત્પાતપર્યંત અરુણાદમાં આવેલા છે. જલકાન્તના ચાર લેાકપાલાનાં નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૨
Page #190
--------------------------------------------------------------------------
________________
નીચે પ્રમાણે છે-(૧) જલ, (૨) જલરય, (૩) જલકાન્ત અને (૪) જલપ્રભા તેમના ઉત્પાત પવ તાના નામ અનુક્રમે જલપ્રભ, જલરયપ્રભ, જલકાન્તપ્રભ, અને જલપ્રભ પ્રભ છે. આ ઉત્પાત પવ તા પણ અરુષ્ણેાદમાં આવેલા છે ઉત્તરનિકાયના ઉષિકુમારના ઇન્દ્ર અને ઉદધિકુમારરાય જલપ્રભના ઉત્પાતપવ તનું નામ જલપ્રભછે. તે ઉત્પાદ પર્યંત અરુણાદમાં આવેલે છે. જલપ્રભના ચાર લેાકપાલાનાં નામ નીચે પ્રમાણે છે–(૧) જલ, (૨) જલરય, (૩) જલપ્રભ, અને (૪) જલકાન્ત, તેમના ઉત્પાતપવ તાનાં નામ અનુક્રમે જલપ્રભ, જલયપ્રશ્ન, જલપ્રભપ્રભુ અને જલકાન્તપ્રભ છે. આ ચાર ઉત્પાતવંતા અરુણાદમાં આવેલા છે.
દક્ષિણુનિકાયના ર્ફિકુમારીના ઇન્દ્ર અને ફિકુમારરાય અમિતગતિના ઉત્પાતપર્યંતનું નામ અમિતગતિપ્રભ છે, આ ઉત્પાતપર્વત અરુણુદ્વીપમાં આવેલે છે અમિતગતિના લેાકપાલેાનાં નામ (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિંહગતિ અને (૪) સિંહવિક્રમગતિ છે. તેમના ઉત્પાતપવ તા અરુણદ્વીપમાં આવેલા છે. તેમના નામ અનુક્રમે ત્વસ્તિગતિપ્રભ, ક્ષિપ્રગતિપ્રભ, સિદ્ધગતિપ્રભ અને સિદ્ધવિક્રમગતિપ્રભ છે. ઉત્તનિકાયના દિકુમારરાય અમિતવાહનના ઉત્પાતપર્વતનું નામ અમિતવાહનપ્રભ છે. તેમના લેાકપાલાનાં નામ (૧) ત્વરિતગતિ, (૨) ક્ષિપ્રગતિ, (૩) સિ ંહગતિ છે અને સિદ્ધવિક્રમગતિ (૪) તેમના ઉત્પાતપ તેનાં નામ ક્રમશઃ નીચે પ્રમાણે છે (૧) રિતગતિપ્રભ, (૨) ક્ષિપ્રગતિપ્રભ, (૩) સિદ્ધગતિ પ્રભ અને (૪) સિદ્ધવિક્રમગતિપ્રભ છે. ઉત્પાત પવતા અરુણદ્વીપમાં આવેલા છે.
દક્ષિણાના વાયુકુમારાના ઇન્દ્ર અને વાયુકુમારરાજ વેલમ્મના ઉત્પાત પતનું નામ વેલમ્મપ્રભ છે. તેમના લેાકપાલાનાં નામ (૧) કાલ, (૨) મહાકાલ, (૩) અજન અને (૪) રિષ્ટ છે. આ ચારે લેાકપાલાના ઉત્પાત પર્વતેનાં નામ અનુક્રમે કાલપ્રભ, મહાકાલપ્રભ, અજનપ્રલ અને ષ્ટિપ્રભ છે. ઉત્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૩
Page #191
--------------------------------------------------------------------------
________________
રાઈના વાયુકુમારેન્દ્ર વાયુકુમારરાજ પ્રભંજનના ઉત્પાત પર્વતનું નામ પ્રભંજન પ્રભ છે. તેમના ચાર લોકપાલનાં નામ નીચે પ્રમાણે છે-(૧) કાલ, (૨) મહાકાલપ્રભ, (૩) રિષ્ટ અને (૪) અંજન. તેમના ઉત્પાત પર્વતેનાં નામ અનુક્રમે કાલપ્રભ, મહાકાલપ્રભ, રિબ્દપ્રમ અને અંજનપ્રભ છે.
દક્ષિણાઈના સ્વનિતકુમારે સ્વનિતકુમારરાજ ઘોષના ઉત્પાતપર્વતનું નામ નીચે પ્રમાણે છે-(૧) આવર્ત, (૨) વ્યાવત્ત (૩) નન્દાવર્ત અને (૪) મહાનઘાવત્ત. ઘોષને ઉત્પાતપર્વત અરુણીપમાં આવેલ છે અને તેના
કપાલના ઉત્પાતપર્વતો પણ અરુણદ્વીપમાં જ છે. આવર્ત આદિ લોકપાલોના ઉત્પાતપર્વતનાં નામ અનુક્રમે આવર્ત પ્રભ, વ્યાવર્ત પ્રભ, મઘાવ પ્રમ, અને મહાનત્થાવત્તપ્રભ છે. ઉત્તરાર્ધાના સ્વનિતકુમારેન્દ્ર સ્વનિતકુમારરાજ મહા ઘોષના ઉત્પાત પર્વતનું નામ મહાઘોષપ્રભ છે. તેમના લેકપાલનાં નામ (૧) આવર્ત, (૨) વાવ7, (૩) મહાનલ્લાવર્ત અને () નન્હાવર્તે છે. તેમના ઉત્પાત પર્વતનાં નામ અનુક્રમે (૧) આવર્ત પ્રભ, (૨) વ્યાવર્તાપ્રભ, (૩) મહા નન્દાવર્તપ્રભ અને (૪) નન્દાવર્તપ્રભ છે. સ્વનિનકુમારને ઉત્પાત પર્વત અરુણદ્વીપમાં આવેલો છે અને તેના લેકપાલના ઉત્પાત પર્વતે પણ અરુણદ્વીપમાં જ છે.
આ ઉત્પાતપર્વતેનું સ્થાન દર્શાવતી ગાથાઓ નીચે પ્રમાણે છે – “અપાળ નાના” ઈત્યાદિ–આ ગાથાઓને અર્થ ઉપરના લખાણમાં સ્પષ્ટ થઇ ચુકયે છે.
આ રીતે ભવનપતિ દેવના ૨૦ ઈન્દ્રો, તેમના ઉત્પાત પર્વતે, તેમના લોકપાલે અને તે લેકપોલેના ઉત્પાતપર્વતનું કથન કરીને હવે સૂત્રકાર વૈમા નિકના ઉત્પાત પર્વતનું કથન કરે છે
awa” ઈત્યાદિ–દેવેન્દ્ર દેવરાજ શકના ઉત્પાત પર્વતનું નામ શકપ્રલ છે. શક દક્ષિણને અધિપતિ છે. તેના ચાર કપાલોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સેમ, (૨) યમ, (૩) વરુણ અને (૪) વૈશ્રવણું. તે ચારે કપાલેના ઉત્પાત પર્વતેનાં નામ હવે ક્રમશઃ પ્રકટ કરવામાં આવે છે-(૧) સોમપ્રભ, (૨) યમપ્રભ, (૩) વરુણપ્રભ અને (૪) વૈશ્રવણુપ્રભ. શકના ઉત્પાત પર્વતનું જે પ્રમાણ આ સૂત્રમાં આગળ પ્રકટ કરવામાં આવ્યું છે, એટલું જ તેના લેકપાલના ઉત્પાત પર્વનું પ્રમાણ પણ સમજવું. કુંડલવર દ્વીપમાં જે કુંડલપર્વત છે તે કુંડલપર્વત પર દક્ષિણ દિશા તરફ કેન્દ્રની ૧૬ રાજધાનીઓ છે. તેમાંની ચાર ચાર રાજધાનીઓની વચ્ચે શકના ચાર લેકપાલના ઉત્પાત પર્વનાં ક્રમશ: આવેલા છે. એમ સમજવું. ઉત્તર દિશાના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ઉત્પાત પર્વતનું નામ ઈશાનપ્રભ છે. આ ઈશાનપ્રભ ઉત્પાતપર્વતનું પ્રમાણ શકના શક્રપ્રભ ઉત્પાત પર્વતના જેવું જ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ચાર લોકપાલોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) સોમ, (૨) યમ, (૩) વૈશ્રવણ અને (૪)
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૧૭૪
Page #192
--------------------------------------------------------------------------
________________
વરુણુ. તે ચાર લેઇકપાલેના ઉત્પાતપ તાનાં નામ અનુક્રમે સામપ્રભ, યમપ્રભ, વૈશ્રવણુપ્રભ અને વરુણુપ્રભ છે. કુંડલવર દ્વીપમાં કુંડલપર્વતની ઉત્તર દિશા તરફ્ ઇશાનેન્દ્રની જે ૧૬ રાજધાનીઓ આવેલી છે, તેમાં શકના લેાકપાલેાના ઉત્પાત પ તેની જેમ ઇશાનેન્દ્રના લેાકપાલાના ઉત્પાત પ તા પણ આ વેલા છે. તે ઉત્પાત પવ તાનું પ્રમાણુ શક્રના ઉત્પાતપવ તાના પ્રમાણ જેવુ જ સમજવું.
સનત્કુમારથી લઇને અચ્યુત પન્તના ઇન્દ્રોના અને તેમના લેકપાલેાના ઉત્પાતપવ તાનુ પ્રમાણ પણ શક્રના ઉત્પાત પર્વતના પ્રમાણ જેવું જ સમજવું. એજ વાત સૂત્રકારે “ સાલ મૈં વિક્ષ ટ્રેવો” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા
પ્રકટ કરી છે.
નામ
આ કથનનું હવે વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–દાક્ષિણાત્ય ઇન્દ્રોનાં સનત્સુમાર, બ્રહ્મ, અને મહુ!શુક્ર છે. તેમના ઉત્પાત પવતાનાં નામ ક્રમશ: શક્રપ્રભ, સનકુમારપ્રભ, બ્રહ્મપ્રભ અને મહાશુક્રપ્રભ છે, શકના ઉત્પાત પંત અને લેકપાલાનાં નામ આગળ આપવામાં આવ્યાં છે. ખાકીના ત્રણે દાક્ષિણાત્ય દેવન્દ્રોના લેકપાલાનાં નામ શકના લેાકપાલેના જેવાં જ છે, અને તેમના ઉત્પાતપ તે પણ શક્રના લેાકપાલેના ઉત્પાતપતા જેવાં છે. ઉત્તર દિશામાં રહેતા દેવેન્દ્રોનાં નામ ઇશાન, માહેન્દ્ર, લાન્તક, સહસ્રાર, પ્રાણત અને અચ્યુત છે. તેમના ઉત્પાતપવ તાનાં નામ અનુક્રમે ઇશાનપ્રભ, માહેન્દ્રપ્રભ, લાન્તકપ્રભ, સહસ્રારપ્રભ, પ્રાણુતપ્રભ અને અચ્યુતપ્રલ છે. તેમના લેાકપાલાના નામ શક્રેન્દ્રના લેપાલનાં નામ જેવાં જ છે. તે લેાકપાલાના ઉત્પાત પતાનાં નામ, પ્રમાણ વગેરે શક્રના લેાકપાલાના ઉત્પાત પ°તાના કથન અનુસાર જ સમજવું. એજ વાત સુત્રકારે “લવે ′′િ વમાનમેળ’’ આસૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરીછે.સૂત્ર,રા
યોજન સહસ્ત્રાત્મક અવગાહનાકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં હજાર વૈજનના પ્રમાણવાળા ઉત્પાત પતાની વાત કરવામાં આવી. હવે સૂત્રકાર હજારયેાજનની અવગાહનાવાળાં જે શરીર છે તેમનુ નિરૂપણ કરે છે-“ વાચરવળજ્ઞાનું '' ઇત્યાદિ—(સૂ ૩૦)
ટીકા –ખાદર વનસ્પતિકાયિકાના શરીરની ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) અવગાહના એક હજાર ચેાજનની કહી છે. જળચર પ'ચેન્દ્રિય તિય ચ જીવેાની શરીરાવગાહના વધારેમાં વધારે એક હજાર ચેાજનની કહી છે. ઉર:પરિસર્પ સ્થલચર પચેન્દ્રિય તિય ચેાની ઉત્કૃષ્ટ શરીરાવગાહના એક હજાર ચેાજનની કહી છે.
જે સ્થૂલ વનસ્પતિકાયિક જીવે છે તેમને ખાદરવનસ્પતિકાયિક જીવે કહે છે. અહીં સૂક્ષ્મવનસ્પતિકાયિક જીવાની વ્યાવૃત્તિને નિમિત્ત (તેમનુ` ગ્રહણ કરવાનું' ન હૈાવાથી) સ્થૂલ વિશેષણ લગાડવામાં આવ્યું છે, કારણ કે સૂક્ષ્મ વનસ્પતિકાયિકાની અવગાહના આંગળના અસખ્યાતમાં ભાગપ્રમાણે જ કહી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૫
Page #193
--------------------------------------------------------------------------
________________
આ શરીરાવગાહના પ્રમાણ ઉત્સેધાંશુલ પ્રમાણુનીઅપેક્ષાએ ગ્રહણ થયુ· છે—પ્રમાણાંગુલના પ્રમાણ વડે ગ્રહણ થયું નથી, કારણ કે “ સ્નેપમાળા ૩ મિળે તેવું ’
66
.
ારીરાવગાહનાનું પ્રમાણ ઉત્સેધના પ્રમાણ વડે માપવું જોઇએ, ” એવું કહેવામાં આવ્યુ છે. જે પ્રદેશમાં શરીર અવગાઢ હોય છે તે પ્રદેશાને શરીરાવગાહના કહે છે. ખાદરવનસ્પતિકાયિકોની આ ઉત્કૃષ્ટ શરીરાવગાહના તથાવિધ મહાનદ આદિમાં સ્થિત પદ્મનાલ( કમલનાલ )ની અપેક્ષાએ કહેવામાં આવી છે એમ સમજવું. “ નજર પંચેન્દ્રિય ' આ કથન દ્વારા મત્સ્યાને જળચરજીવારૂપે ગ્રહણ કરવામાં આવ્યાં છે. મહી' ગજ અને સમૂમિ, આ બન્ને પ્રકારના મત્સ્યા ગ્રહણ કરાયા છે, કારણ કે “મચ્છનુયઢે સĒ ” મત્સ્ય યુગલની શરીરાવગાડુના ૧૦૦૦ ચાજનતી હાય છે, ” એવું શાસ્ત્રવાકય છે. આ મત્સ્યા સ્વય.... ભૂરમણુસમુદ્રમાં જ હાય છે.
તથા અહી' જે ઉર:પરિસર્પરૂપ સ્થલચર પંચેન્દ્રિય તિય ચની શરીરાવગાહનાની વાત કરવામાં આવી છે તે ગજના વિષયમાં જ કરવામાં આવી છે, એમ સમજવુ', “ ગેસુ રામનાg કારણ કે એટલી બધી વિશાળ અવ ગાડુનાના સદૂભાવ માત્ર ગજ ઉરગેામાં જ હાય છે. તે ગજ ઉગા ખાદ્યદ્વીપામાં જલનિશ્રિત (જળમાં રહેતા ) હૈાય છે. ।। સૂત્ર ૩૦ ॥
આ પ્રકારના અર્થના પ્રરૂપક જિતેન્દ્ર ભગવાનેા ડાય છે, તેથી હવે સૂત્રકાર જિનેન્દ્ર ભગવાન સંબધી સૂત્રનુ` કથન કરે છેબહાન્નો' ઈત્યાક્રિ—(સૂ, ૩૧)
૮ સંમનો
ટીકા –સભવનાથ અુ તને થઈ ગયાને ૧૦ લાખ સાગરોપમ કાટિ સમાપ્ત થઈ ગયા બાદ અભિનન્દન અર્હુત ઉત્પન્ન થયા હતા. !! સૂત્ર, ૩૧ ॥
દશ પ્રકારકે અન્તકે સ્વરૂપકા નિરૂપણ
66
ܙܕ
ઉપર્યુક્ત પ્રમાણવાળા અવગાહનાહિક પદાર્થોને તથા તે સિવાયના પણ અનેક પદાર્થાને જિનેન્દ્રોએ અનન્તરૂપે જોયાં છે. તેથી હવે સૂત્રકાર ૧૦ પ્રકારના અનન્તનું નિરૂપણ કરે છે-‘લવિષે અનંતપ પળત્તે ” ઈત્યાદિ—(સુ. ૩૨)
ટીકા-અનન્તના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) નામાનન્તક (૨) સ્થાપનાનન્તક, (૩)દ્રવ્યાનન્તક, (૪) ગણુનાનન્તક, (૫) પ્રદેશાનન્તક, (૬) એકતઃઅનન્તક, (૭) દ્વિધાતઃ અનન્તક, (૮) દેશવિસ્તારાનન્તક, (૯) સવિસ્તારા નન્તક અને (૧૦) શાશ્વતાનન્તક,
અનન્ત જ અનન્તક રૂપ છે. તેના ૧૦ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ નામવાળી જે વર્ણાનુપૂર્વી છે તેનુ' નામ ‘ નામાનન્તક
""
""
.
અનન્તક
છે. અથવા-જે સચેતન આદિ પદાર્થને
અનન્તક ” એવી સંજ્ઞા વડે આળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૬
Page #194
--------------------------------------------------------------------------
________________
ખવામાં આવે છે, તેને પણ નામાનન્તક કહે છે. અક્ષ આદિમાં જે આ અનન્તક છે,” એવી સ્થાપના કરાય છે, તેને “સ્થાપનાનન્તક” કહે છે. જીવદ્ર અથવા પદગલમાં જે અનાતા છે તેને દ્રવ્યાનનતક” કહે છે. સંખ્યારૂપ જે અનન્તતા છે તેનું નામ “ગણનાતક ” છે તે ગણનાનન્તક એવી સંખ્યાવિશેષરૂપ હોય છે કે જેમાં આજુ આદિ સંખ્યા વિશેષ અવિવક્ષિત હોય છે. આકાશપ્રદેશોની જે અનન્તતા છે તેનું નામ “પ્રદેશાન તક” છે આ પ્રદેશાનાતા અલકાકાશના પ્રદેશોની અપેક્ષાઓ કહેવામાં આવી છે. અતીતાદ્ધા (ભૂતકાળ) અથવા અનાગતા દ્ધા (ભવિષ્યકાળ રૂપ “એકતા અનન્તક” હોય છે. સદ્ધારૂપ “દ્વિધાતઃઅનન્તક હોય છે. એક આકાશપ્રતર દેશવિસ્તારાનાકરૂપ હોય છે. અલકાકાશની અપેક્ષાએ આ પ્રમાણે સમજવું જોઈએ. સર્વકાશરૂપ જે અસ્તિકાય છે તે “સર્વ વિસ્તારાનન્તકરૂપ છે. અક્ષય જે જીવાદિ દ્રવ્ય છે. તેને “શાશ્વતાનનક રૂપ સમજવું | સૂત્ર ૩૨ ૫
પૂર્વગતશ્રુતકા નિરૂપણ
અનન્તના દસ પ્રકારે છે,” આ બાબતનું પ્રતિપાદન કરનારું જે મત છે તેનું નામ પૂર્વગતકૃત છે. તેથી હવે સૂત્રકાર પૂર્વકૃતવિશેષનું કથન કરે છે
Mાયપુવરળ રસ વહૂ પUા ” ઈત્યાદિ–(ફૂ. ૩૩) ટીકાર્ચ–૧૪ પૂર્વેમાંના પહેલા પૂર્વનું નામ ઉ૫તપૂર્વ છે. તેની વસ્તુઓ (અધ્યયન વિશે) ૧૦ કહી છે. અસ્તિનાસ્તિકવાદપૂર્વ નામનું જે ચોથું પૂર્વ છે તેની ૧૦ ચૂલિકારૂપ વસ્તુઓ કહી છે. મૂળ વસ્તુઓની ઉપર જે ચૂલારૂપ વસ્તુઓ હોય છે, તેમને ચૂલિકાવસ્તુઓ કહે છે. | સૂત્ર, ૩૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૭
Page #195
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકી પ્રતિસેવનાકા નિરૂપણ
પૂર્વગતકૃતમાં સાધુજનેને દસ પ્રકારની પ્રતિસેવના પ્રતિષિદ્ધ ગણાવી છે. –ન કરવા એગ્ય કહી છે. હવે સૂત્રકાર તે પ્રતિસેવનાનું નિરૂપણ કરે છે–
“કવિET લેવા પછાતા” ઈત્યાદિ–(ફૂ. ૩૪) ટીકાથ–પ્રતિષિદ્ધ (નિષેધયુક્ત) પ્રાણાતિપાત આદિ વસ્તુનું જે સેવન કરાય છે તેનું નામ પ્રતિસેવના છે. આ પ્રતિસેવના ૧૦ પ્રકારની કહી છે–પ્રથમ પ્રતિસેવના દર્પનામની કહી છે, દર્પ એટલે અહંકાર–અહકારને કારણે જે પ્રતિસેવના (આગમ વિરૂદ્ધની પ્રાણાતિપાત આદિની આસેવન) કરાય છે તેનું નામ દ"પ્રતિસેવના છે.
પ્રમાદપ્રતિસેવના-પરિહાસ, વિકથા આદિ રૂપ પ્રમાદ હોય છે. કહ્યું પણ છે કે-“ WIકૃપમા” “ કન્દર્ય આદિપ પ્રમાદ છે” અથવા કરવા ગ્ય કર્તવ્યમાં પ્રયત્નને અભાવ હવે તેનું નામ પ્રમાદ છે. આ પ્રમાદને સદુભાવ હોય ત્યારે જે પ્રતિસેવના થાય છે તે પ્રતિસેવનાનું નામ પ્રમાદપ્રતિસેવના છે.
(૩) અનાભોગપ્રતિસેવના-અનાભોગ એટલે વિસ્મૃતિ. તે વિસ્કૃતિના સદુભાવમાં જે પ્રાણાતિપાત આદિનું સેવન કરાય છે તેને અનાજોગ પ્રતિસેવના કહે છે.
(૪) આતુરા પ્રતિસેવના-બીમારીનું નામ લાનાવસ્થા છે. બીમારીને સદૂભાવ હોય ત્યારે તેના ઉપચાર માટે જે પ્રતિસેવના થાય છે તેને આતુરપ્રતિસેવના કહે છે. અથવા–આતુર શબ્દ અહીં ભાવવાચક છે. એટલે પોતાની જ આતુરતાને કારણે જે પ્રતિસેવના થાય છે તેનું નામ આતુરપ્રતિસેવના છે. એટલે કે સુધા, પિપાસા આદિથી વ્યાકુળ થયેલો સાધુ જે પ્રતિસેવન કરે છે તેને આતુરપ્રતિસેવના કહે છે. કહ્યું પણ છે કે “મટુગોવાહિશોવ વ્ર રેવડ માતા ” સાધુ સુધાને કારણે. પિપાસ ને કારણે અથવા વ્યાધિથી મુક્ત થવાને કારણે જે પ્રતિસેવના (પ્રાણાતિપાત આદિનું સેવન કરે છે તેને આતુરાપ્રતિસેવન કહે છે.
(૫) આપત્તિ પ્રતિસેવના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની આપત્તિઓમાં જે પ્રતિસેવન થાય છે તેને આપત્તિપ્રતિસેવના કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૮
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રાસુક જળની દુર્લભતા હોવી તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ આપત્તિ કહેવાય છે, માર્ગમાં રહેવું પડે તે ક્ષેત્રની અપેક્ષાએ આપત્તિ કહેવાય છે. દુભિક્ષતા (દુષ્કાળ) રૂપ આપત્તિને કાળની અપેક્ષાએ આપત્તિ કહી શકાય અને ગ્લાનતા. (બીમારી)ને ભાવની અપેક્ષાએ આપત્તિ ગણાય. કહ્યું પણ છે કે-“ હું મને રવ્યિા મયથી તિ” દ્રવ્યાદિના અલાભ આદિરૂપ ચાર પ્રકારની આપત્તિ હોય છે.”
(૬) શંકિતપ્રતિસેવના-આહારાદિની એષણીયતાના વિષયમાં અનેકણીયતા રૂપ સંદેહ હોવા છતાં તે આહારદિની એષણયતારૂપ સંદેહ હોવા છતાં તે આહા રાદિનું સેવન કરવારૂપ જે પ્રતિસેવના છે તેને શક્તિપ્રતિસેવના કહે છે. કહ્યું પણ છે કે “સવજો”
(૭) સહસાકારપ્રતિસેવના-અકસ્માત કરે તેનું નામ સહસાકાર છે આ પ્રકારે અકસ્માત થવાનું કારણ વધુ પડતી ઉતાવળ અને સાવધાનીનો અભાવ હોય છે. અકસ્માત થાય એવી પ્રવૃત્તિ કરવી તેનું નામ સહસાકારપ્રતિસેવના છે. સહસાકારનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે–“ પુષ્ય ગારિળ ” ઈત્યાદિ.
(૮) ભયપ્રતિસેવના-રાજા આદિના ભયથી જે માર્ગ આદિના પ્રદર્શનરૂપ પ્રતિસેવના થાય છે તેનું નામ ભયપ્રતિસેવના થાય છે. અથવા–સિંહ આદિને ભયથી જે જલદી જલદી ચાલવાનું થાય છે તેનું નામ ભયપ્રતિસેવના છે. કહ્યું પણ છે કે-“મયમણિ સમાવ”
(૯) પ્રષિપતિસેવના-ક્રોધાદિ કષાયને વશ થઈને જે પ્રતિસેવના થાય છે તેને પ્રદ્વેષ પ્રતિસેવના કહે છે. અહીં પ્રદેષ પદ વડે ક્રોધ વિગેરે કાને ગ્રહણ કરવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે-“જોરૂકો ઘણો ઈત્યાદિ.
(૧૦) વિમર્ષ પ્રતિસેવના-શિષ્ય વિગેરેની પરીક્ષા કરવા નિમિત્તે જે ભક વચનનું ઉચ્ચારણ થાય છે, તેને વિમર્શ કહે છે. આ પ્રકારના વિમર્શની પ્રતિસેવનાનું નામ વિમર્શ પ્રતિસેવના છે.
આ પ્રકારનાં વિમર્શ વચનો-પ્રતિક્ષોભક વચને-“આ શિષ્ય ક્ષેભ પામે છે કે નહી એ વાતની કસોટી કરવા માટે વપરાય છે. કહ્યું પણ છે કે“કોમના માર્ગ” આ સૂ ૩૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૭૯
Page #197
--------------------------------------------------------------------------
________________
આલોચનામેં ત્યાગને યોગ્ય દોષોંકા નિરૂપણ
સાધુએ દ્વારા કદાપિ પ્રતિસેવના થઈ જાય, તા તેમને અવશ્ય આલેચના કરવી પડે છે. તેથી હવે સૂત્રકાર આલેાચનામાં પરિહરણીય (ત્યાગ કરવા ચેાગ્ય દાષાનું ૧૦ સ્થાનને અનુલક્ષીને કથન કરે છે
સ બાહોયબાટ્રોસા (ત્તા ” ઈત્યાદિ—(સૂ. ૩૫)
ટીકા-ગુરુની સમીપે પેાતાના દોષાને પ્રકટ કરવા તેનુ' નામ આવેાચના છે. આ આલેાચનામાં જે દાષા થાય છે તેને આલેચનાદેષા કહે છે. તે આલેચના દાષાના ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) આકમ્પ્સ, (ર) અનુમાન્ય, (૩) યદૃષ્ટ, (૪) આદર, (૫) સૂક્ષ્મ, (૬) છન્ન, (૭) શબ્દાકુલક, (૮) બહુજન, (૯) અવ્યક્ત, અને (૧૦) તસેવી.
વૈયાવૃત્ય આદિ દ્વારા ગુરુને પેાતાને અનુકૂળ કરીને જે આલેાચના કરાય છે, તે આલેાચનાને આકષ્યદેષયુક્ત આલેચના કહે છે. અમુક આચાય કઠેર દંડ ( પ્રાયશ્ચિત્ત ) દેનારા છે અને અમુક આચાય મૃદુ દંડ દેનારા છે, આ પ્રકારનું અનુમાન કરીને મૃત્યુ દંડ દેનારા આચાયની સમીપે જે આલેાચના કરાય છે તે લેાચનાને અનુમાન્ય દેષયુક્ત આલેચના કહે છે આલેચના કરનારના જે દોષ આચાય આદિની નજરે પડી ગયા હૈાય તે દોષની જ આલે ચના, ભાચાય આદિને ખુશ કરવા માટે કરવામાં આવે તે તે આલેચના યદૃષ્ટ દોષ યુક્ત આલેચના કહેવાય છે. અહી' એવું બને છે કે આલેચના કો સાધુ ગુરુકર્મો હાવાને કારણે પેાતાના જે દેષા ગુરુ આદિના જાણવામાં ન આવ્યા હાય તેની આલેાચના કરતા નથી. જ્યારે આલેચનામાં પોતાના સ્થૂલ દાષાની જ આલાચના કરે છે ત્યારે તેની આલેચના ખાદર દોષયુક્ત ગણાય છે. જ્યારે આલેાચનાકર્તા પેાતાના સૂક્ષ્મ દાષાની જ આલેચના કર છે ત્યારે તે આલેાચનાને સૂક્ષ્મદોષયુક્ત આલેચના કહેવાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૦
Page #198
--------------------------------------------------------------------------
________________
શંકા-જે સાધુ સક્ષમ અતિચારરૂપ દોષની આલોચના કરતો હોય છે તે બાદર અતિચારની આલોચના પણ કરી શકે છે. તે આપે “સૂક્ષમદેની જ આલેચના કરે છે. આ પ્રકારનું કથન શા માટે કર્યું છે?
ઉત્તર- જે સૂક્ષમદની આલોચના કરે છે તે બાદર અતિચારોની આલેચના પણ કરતા જ હશેઆ પ્રકારને પિતાને વિષે આચાર્યનો અભિપ્રાય એવી માન્યતાથી જે સૂક્ષમદેની જ આલોચના કરાય તે બાદરદેષને સદ્દભાવ રહે છે.
જે સાધુ કૃત અતિચારોની આલોચના પોતે જ સાંભળી શકે એવી રીતે કરે છે-આચાર્ય આદિ સાંભળી ન શકે એવી રીતે કરે છે તે આલોચનાને છન્નદોષયુક્ત આલેચના કહે છે. અન્ય અગીતાર્થ સાધુ આદિને પણ સંભળાય એવી રીતે મોટા અવાજે આલોચના કરવામાં આવે, તે તેને શબ્દાફલક દેયુક્ત આલેચના કહેવાય છે જ્યારે આલોચના કરનારના આચાર્યરૂપે અનેક માણસો હોય છે, ત્યારે તે આલેચના બહુજન દેષયુક્ત ગણાય છે જે આલે. ચના અગીતાર્થની સમીપે કરવામાં આવે છે, તે આલેચનાને અવ્યક્તષયુક્ત ગણાય છે. આલોચના કરવાને ગ્ય દેનું સેવન કરનારા આચાર્યની સમીપે જે આલેચના કરવામાં આવે છે તે આલેચનાને તવીષયુક્ત આલોચના કહે છે. સૂ. ૩૫
આલોચના કેનેવાલે ઔર લેનેવાલેકે ગુણકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં આલેચનાના દેનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર આલોચના દેનાર અને આલોચના કરનારના ગુણોનું દસ સ્થાનને અનુલક્ષીને કથન કરે છે-હિં કહિં સંવને શારે ” ઈત્યાદિ–(સૂ ૩૬).
ટીકાર્થ-જે અગાર નીચે દર્શાવેલાં ૧૦ સ્થાનેથી (ગુણેથી) યુક્ત હોય છે તે અણગાર જ આલોચના કરવાને અધિકારી ગણાય છે-(૧) જાતિસંપન્ન, (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૧
Page #199
--------------------------------------------------------------------------
________________
કુલસંપન્ન, (૩) વિનયસંપન્ન, (૪) જ્ઞાનસંપન્ન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્ર સંપન્ન, (૭) ક્ષાન્ત, (૮) દાન્ત. (૯) અમારી અને (૧૦) અપશ્ચાદનુતાપી
માતાના વંશનું નામ જાતિ અને પિતાના વંશનું નામ કુળ છે. જે પુરુષ શુદ્ધમાતાના વંશવાળે અને શુદ્ધપિતાના વાવાળો હોય છે એ પુરુષ તે સામાન્ય રીતે અકૃત્યનું સેવન કરે જ નથી. પરંતુ ક્યારેક તેના દ્વારા રે અકૃત્યનું સેવન થઈ જાય છે તો તેનું અંતઃકરણ પશ્ચાત્તાપરૂપી અગ્નિ વડે તપ્ત થઈ જાય છે. એ પુરુષ પિતાના દેની આલોચન અવશ્ય કરે જ છે. આ પ્રકારના જાતિસંપન્ન અને કુલસંપન્નરૂપ પહેલાં બે સ્થાને સમજવા કહ્યું પણ છે કે-“ કા સાળોઈત્યાદિ. આ પ્રકારે આઠમાં સ્થાનમાં જેવું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે એવું જ પ્રતિપાદન અહીં પણ દાન્ત પર્યંતના ગુણોવાળા અણગાર વિષે પણ કરવું જોઈએ. અહીં “પર્યન્ત” પદ વડે “વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન ચારિત્રસંપન્ન અને શાન્ત” આટલાં પદને ગ્રહણ કરવામાં આવ્યાં છે.
વિનયસંપન્ન-જે સાધુ વિનીત હોય છે, તે અનાયાસે જ (કેઈન કહે તે પણ) તે પિતાના બધા દેની આલોચના અવશ્ય કરી જ લે છે.
જે સાધુ જ્ઞાનસંપન્ન હેાય છે સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે, તે દેવિપાક વાળા-દેષની શુદ્ધિ કરનારા પ્રાયશ્ચિત્તને જાણીને અનાયાસ ભાવથી જ પોતાના દેની આલેચને કરે છે કહ્યું પણ છે કે –
નાળ ૩ સંપvળે” ઇત્યાદિ. આ કથનને ભાવાર્થ સ્પષ્ટ છે.
દર્શનસંપન્ન–જે શિષ્ય શ્રદ્ધાસંપન્ન હોય છે તે એ દઢ વિશ્વાસ ધરાવે છે કે “દેષ અનર્થકારી હોય છે.” તે કારણે તે પોતાના દેશની આલોચના કર્યા વિના રહેતું નથી.
ચારિત્રસંપન્ન–જે શિષ્ય ચારિત્રસંપન્ન હોય છે-ક્રિયાશાળી હોય છે-તે સામાન્ય રીતે ફરી એવા દેશનું સેવન કરતો નથી, અને કદાચ કોઈ કારણે દેષનું સેવન થઈ જાય તે તેની સમ્યક્ રીતે આલોચના કરે છે અને તેને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય છે, તે પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે છે. કહ્યું પણ છે કે “જેસા –ત્તિ” ઈત્યાદિ–
ભાવાર્થ–“દેષ અનર્થકર છે,” એવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક દર્શનસંપન્ન શિષ્ય પિતાના દેશની આચના કરે છે. જે શિષ્ય ચારિત્રસંપન્ન હોય છે તે ફરીથી અપરાધનું સેવન કરતા નથી.
- સાન્ત–જે શિષ્ય ક્ષાન્ત-ક્ષમાશીલ-હેાય છે તે આચાર્યના કઠોર વચને સાંભળીને પણ રોષ ધારણ કરતો નથી. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૨
Page #200
--------------------------------------------------------------------------
________________
યંતી પuિfઈત્યાદિ. દાન્ત–જે શિષ્ય દાન્ત (પિતાની ઇન્દ્રિયોને નિગ્રહ કરનારો) હોય છે, તે તેને જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવ્યું હોય છે તેનું સારી રીતે વહન કરે છે.
અમાયી-જે શિષ્ય અમાટી (માયા અથવા કપટથી રહિત) હેાય છે, તે પિતાના દ્વારા સેવવામાં આવેલા દેને છુપાવતા નથી. તે પિતાના દોષોને ગુરુ સમીપે સ્પષ્ટ રૂપે પ્રકટ કરે છે અને તેને જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેને શાન્તિથી સ્વીકાર કરે છે.
અપશ્ચાદનતાપી જે શિષ્ય અપશ્ચાદનુતાપી હોય છે તે પિતાના દેશોની આચના કર્યા બાદ આલોચના કરવા માટે પશ્ચાત્તાપ કરતો નથી. કહ્યું પણું છે કે –“ને ૪િ૩ માથી ઈત્યાદિ.
આ પ્રકારે ૧૦ ગુણોથી સંપન્ન આલેચકનું કથન કરીને હવે સૂત્રકાર આલેચના કરાવનારા પુરુષમાં જે દશ ગુણે હેવા જોઈએ તેમનું નિરૂપણ કરે છે. આ દસ ગુણેથી સંપન્ન હોય એના આચાર્ય આદિ પાસે જ પિતાના દેની આલેચના કરવી જોઈએ—
હિં ટાળે” ઇત્યાદિ – દસ સ્થાનેથી (ગુણેથી) યુક્ત હેય એવા અણગાર જ આલેચક દ્વારા પ્રકટ કરાતાં અપરાધને શ્રવણ કરવાને અધિકાર (ગ્યતા) ધરાવે છે તે દસ ગુણો નીચે પ્રમાણે કહ્યાં છે
- (૧) જે ગુરુ આચારસંપન્ન હોય છે તેમની આગળ પિતાના દેશની આલેચના કરી શકાય છે. જ્ઞાનાદિરૂપ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન ધરાવનારા તથા તે આચારોનું સ્વયં સેવન કરનારા ગુરુને આચારસંપન્ન કહે છે.
(૨) અવધારણાસંપન્ન-જે આચાર્ય આથ્યમાન અતિચારોના પ્રકારને નિર્ણય કરવાને સમર્થ હોય છે, તે આચાર્ય જ આલોચકની પાસે આલોચના કરાવવાને પાત્ર ગણાય છે કહ્યું પણ છે કે –
“માનવમાચાર” ઈત્યાદિ. અર્થ ઉપર પ્રમાણે જ છે.
આલોચના કરાવનાર આચાર્યમાં આ સિવાય નીચે પ્રમાણે પણ યોગ્યતા હોવી જોઈએ—(૩) વ્યવહારવાન, (૪) અપગ્રીડક, (૫) પ્રકારક, (૬) અપરિસ્ત્રાવી, (૭) નિર્યાપક.
આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીતના ભેદથી વ્યવહાર પાંચ પ્રકારનો કહ્યો છે. જે આચાર્ય આ પાંચ પ્રકારના વ્યવહારને જાણકાર હોય છે તેને વ્યવહારવાનું કહે છે.
પિતાના દેને પ્રકટ કરનાર સાધુને મૃદુ વચન દ્વારા લજજા સંકેચ આદિથી રહિત કરાવવાને સમર્થ આચાર્યને અપીડક કહે છે. કહ્યું પણ છે કે-“વથ6/વં વર” ઈત્યાદિ. આ ગાથાને અર્થ ઉપર સ્પષ્ટ થઈ ચુક્યો છે આ કથનને ભાવાર્થ એ છે કે
જે આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારને જ્ઞાતા હોય છે, તેને વ્યવહા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૩
Page #201
--------------------------------------------------------------------------
________________
રવાન્ કહે છે. પાતાના અતિચારાને છુપાવનારા સાધુ પાસે યુક્તિપયુક્તિથી અતિચારા પ્રકટ કરાવનાર સાધુને અપત્રીડક કહે છે.
આલેચના કરાવ્યા ખાદ અતિચારાનુ સેવન કરનાર સાધુની શુદ્ધિ કરાવનારને પ્રકા૨ક કહે છે. કહ્યુ પણ છે કે “ ાહોયમિ મોહિઁ ” ઇત્યાદિ આલાચકના દોષોને અન્યની આગળ પ્રકટ નહી કરનારને અપરિસાવી કહે છે, કહ્યું પણ છે કે-“લો અન્નક્ષોત્તે'' ઇત્યાદિ.
નિર્યાપક-જે યુક્તિપ્રયુક્તિ પૂર્વ-સમજાવી-પટાવીને-ભયંકરમાં ભયકર પ્રાયશ્ચિત્તનું પણ શિષ્યની પાસે પાલન કરાવે છે, તેને નિર્વ્યાપક કહે છે. કહ્યું છે કે- નિષ્નવો તદ્જ્રાક્ '' ઇત્યાદિ.
**
પણ
(૮) અપાયદી*-દુર્ભિક્ષ, દુખલતા આદિને કારણે શિષ્યના મનને ડામાડાળ થયેલુ અને પ્રાયશ્ચિત્તનું પાલન કરવામાં શિથિલ થયેલુ જોઈને તેને તેના વિપાકનું ભાન કરાવનાર સાધુને અપાયદશી કહે છે. અપાયદી આચાય અતિચારાની આલોચના નહી કરનાર શિષ્યને કહે છે કે “આલેાચના નહી' કરવાથી દુલ ભખધિકતા આદિરૂપ અનથની પ્રાપ્તિ થાય છે ” કહ્યુ પણ છે કે
‘“ તુખિવવતુકારે ’’ઇત્યાદિ.
જે ગુરુ પ્રાયશ્ચિત્ત દ્વારા પેાતાના દાષાની શુદ્ધિ નહીં કરનારા શિષ્યાના આ લેાક સંબધી દુર્ભિક્ષ, દૌખલ્ય આદિ અપાચાને જાણે છે અને પરલોકમાં ( પરભવમાં ) તેમની દુલ ભ ાધિકતાને પ્રકટ કરે છે, તે આચાર્ય ને અપાય દી કર્યું છે. (૯) પ્રિયધર્મો—જેમને ધમ પ્રિય હોય છે એવા ગુરુને પ્રિયધર્મા કહે છે.
(૧૦) દૃઢધર્મો-મેટામાં માટુ સકટ આવી પડવા છતાં પણ પેાતાના ગૃહીત ધમ માંથી ચલાયમાન થતા નથી એવા આચાર્યને દૃઢધર્મો કહે છે. આચારસંપન્નથી લઈને દઢધર્મો પર્યન્તના ગુણાથી યુક્ત હાય એવા આચાય ને જ માલાચાના અતિચારોને શ્રવણ કરવાના અધિકારી ગણાય છે. । સૂત્ર ૩૬ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૪
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રાયશ્ચિત્તકે સ્વરૂપના નિરૂપણ
આલોચનાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ૧૦ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું કથન કરે છે–“રવિહે પારિજીત્તે વળ” ઈત્યાદિ–( ૩૭)
ટકાર્યપ્રાયશ્ચિત્તના દસ પ્રકાર કહ્યા છે. પ્રાયશ્ચિત્ત શબ્દ અપરાધ અને અપ રાધની શદ્ધિના અર્થમાં વપરાતે જોવામાં આવે છે અહીં આ શબ્દ અપરા ધાર્થક છે. આ રીતે પ્રાયશ્ચિત્તના પ્રકારે એટલે અપરાધના જ પ્રકારે અહીં બતાવ્યા છે. તેના દસ પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) આલેચનાઈ જે અપરાધની માત્ર આલોચના દ્વારા જ શુદ્ધિ થઈ જાય છે તે અપરાધને આરાચનાઈ કહે છે. અહીં “યાવત” પદ દ્વારા (૨) પ્રતિકમણાઉં, (૩) ત૬ભયાહ, () વિવે. કાર્ડ, (૫) બુર્ગાઉં, (૬) તપ: અઠું, (૭) છેદાઈ અને મૂલાહ” આ આઠ પદને સંગ્રહ થયા છે. આઠમાં સ્થાનકમાં આ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જે પ્રાયશ્ચિત્ત મિથ્યાદુકૃતને યોગ્ય હોય છે તેને પ્રતિક્રમણીં કહે છે. જે પ્રાયશ્ચિત્ત આલેચના અને પ્રતિકમણ, આ બંનેને હોય છે તેને તદુભયાહું પ્રાયશ્ચિત્ત કહે છે.
જે પ્રાયશ્ચિત્ત અશુદ્ધ ભક્ત (આહાર) આદિના ત્યાગરૂપ વિવેકને ચેગ્ય હોય છે તેને વિવેકીં પ્રાયશ્ચિત્ત કહે છે. જે પ્રાયશ્ચિત્ત કાર્યોત્સર્ગોરૂપ વ્યુત્સગને પાત્ર હોય છે તેને વ્યુત્સર્ગાર્ડ પ્રાયશ્ચિત્ત કહે છે જે પ્રાયશ્ચિત્ત નિવિ. કૃતિક આદરૂપ તપને હોય છે તેને તપોહ પ્રાયશ્ચિત્ત કહે છે. જે પ્રાય. શ્ચિત્ત પ્રવજ્યા પર્યાયને ન્યન કરવાને એગ્ય હોય છે તેને છેદાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. મહાવતનું આરોપણ કરવું તેનું નામ મૂલ છે. જે પ્રાયશ્ચિત્ત આ પ્રકારના મૂલને એગ્ય હોય છે તેને મૂલાઈ પ્રાયશ્ચિત્ત કહે છે.
નવમ પ્રકાર અનવસ્થાપ્યાહ–જે અપરાધનું સેવન કરવામાં આવે ત્યારે સાધુને અમુક સમય સુધી વતેમાંથી અનવસ્થાપ્ય થવું પડે છે અને ત્યારબાદ તપ દ્વારા દેશની શુદ્ધિ થઈ ગયા બાદ તેને વ્રતમાં સ્થાપિત કરવામાં આવે છે, તે પ્રકારના પ્રાયશ્ચિત્તને પાત્ર બનનાર સાધુના તે અપરાધને અનવસ્થાપ્યાઉં કહે છે.
દસમ પ્રકાર–પારચિકાઈ-જે અતિચારનું સેવન કરવાથી સાધુને લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી બહિશ્ત કરી નાખવામાં આવે છે તેનો સાધુવેષ કઢાવી નાખવામાં આવે છે, તે પ્રકારના પ્રાયશ્ચિત્તને પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત કહે છે. સૂ૩૭
જે પારાચિક હોય છે તે ક્યારેક મિથ્યાત્વને પણ અનુભવ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર મિથ્યાત્વને પ્રકારનું નિરૂપણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૫
Page #203
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વકા નિરૂપણ
“કવિ મિત્તે gum” ઈત્યાદિ–(ફૂ. ૩૮ ટીકાર્થ–વિપરીત જ્ઞાનને મિથ્યાત્વ કહે છે. તે મિથ્યાત્વના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે–
(૧) ગર્ભે ધર્મસંજ્ઞા”-પ્રાણાતિપાત આદિ અધર્મને જ ધર્મરૂપ માન તે મિથ્યાત્વને પહેલે ભેદ છે. (૨) “ગવર્મ સંજ્ઞા” પ્રાણાતિપાત વિરમણ આદિરૂપ ધર્મમાં–આ પ્રકારને આપવચન પ્રત્યે શ્રદ્ધા રાખવાને બદલે તેના કરતાં વિપરીત બાબતમાં શ્રદ્ધા રાખવી, આ મિથ્યાત્વને બીજો ભેદ છે. આ પ્રકારને વિચાર કરનારની બુદ્ધિને વિપરીત કહેવાનું કારણ એ છે કે તે ભગવાનને અનાસરૂપે માને છે. આ પ્રકારની માન્યતાવાળા લેકે એવું કહે છે કે જેટલા પુરુષે છે તે બધાં રાગાદિથી યુક્ત હોય છે અને અસર્વજ્ઞ હેય છે, કારણ કે તેઓ પણ આપણી જ જેમ પુરુષે જ છે. આ પ્રકારની માન્યતા
સ્વીકારવામાં આવે તે પુરુષરૂપ તીર્થકરોને પણ રાગાદિથી યુક્ત અને અસવંશ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી આ પ્રકારના લકે દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રમાં ધર્મતને સદ્ભાવ હેતું નથી. આ પ્રકારના કુતર્કથી પ્રેરાઈને જે લોકો તીર્થકરેક્ત આગમમાં પણ અધર્મરૂપતા હોવાની શ્રદ્ધા રાખે છે એવા લેકેને આ બીજા પ્રકારના મિથ્યાત્વના ઉપાસકે કહી શકાય છે.
(૩) યથાર્થતત્વ પ્રત્યે શ્રદ્ધા રાખવાને બદલે તેના કરતાં વિરૂદ્ધ અર્થ પ્રત્યે શ્રદ્ધા રાખનારી અને વિરૂદ્ધ જ્ઞાન વડે આચરિત થતા, એક્ષપુરી, પ્રત્યે નહી લઈ જનાર હોવાને કારણે અમાર્ગરૂપ એવા ઉન્માર્ગને કુસંસ્કારને કારણે માગરૂપ માનનારી જે બુદ્ધિ છે તેને મિથ્યાત્વના ત્રીજા ભેદ રૂપ કહી શકાય.
(૪) એક્ષપુરીને પ્રાપ્ત કરાવનારા વાસ્તવિક માર્ગરૂપ રત્નત્રયમાં જે અમા ની માન્યતા છે, તે મિથ્યાત્વના ચોથા ભેદરૂપ છે.
(૫) અજીમાં–આકાશ, પરમાણુ આદિકોમાં–જે જીવ માન્યતા છે તેને મિથ્યાત્વના પાંચમાં ભેદ રૂપ સમજવી.
(૬) જીવને અજીવ માનવા, તે મિથ્યાત્વનો છઠ ભેદ છે. કેટલાક લેકે પૃથ્વી આદિ જેને અછવરૂપ માને છે તેઓ એવી દલીલ કરે છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૬
Page #204
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીકાય આદિમાં શ્વાસ, ઉચ્છવાસ આદિ છવધર્મો જોવામાં આવતા નથી. તેમાં આ ગુણનો અભાવ હોવાથી તેમને તેઓ ઘટાદિની જેમ અજીવ જ માને છે. તેમની આ પ્રકારની માન્યતાને મિથ્યાત્વ જ ગણી શકાય. (૭) પૃથ્વી આદિ જવનિકાયના વધથી નિવૃત્ત થયેલા શિક આદિ આહાર કરનારા એવા બ્રહ્મચર્યરહિત સાધુઓને સાધુ માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યાત્વને સાતમે ભેદ છે. (૮) સમ્યગૂ દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યફ તપને મોક્ષના સાધનરૂપ માનનારા સાધુઓને અસાધુરૂપ માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યાત્વને નવમો ભેદ છે. ( જેઓ અમક્ત છે લેકવ્યવહારમાં નિરત છે–સકર્મક છે, તેમને મુક્ત માનવા તે પણ મિથ્યાત્વને નવમે ભેદ છે. (૧૦) જેઓ સકલ કર્મો દ્વારા કૃત વિકારેથી રહિત છે અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંત વીર્યથી યુક્ત છે એવાં સિદ્ધ પરમાત્માને અમુક્ત માનવા તે પણ મિથ્યાત્વ જ છે. આ મિથ્યા ત્વને દસમે ભેદ છે. એ સૂત્ર ૩૮ છે
વાસુદેવ સમ્બન્ધી વક્તવ્ય નિરૂપણ
આ પ્રકારે મિથ્યાત્વના સ્વરૂપનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમાં તીર્થકર સાથે સંબંધ રાખનારી વાતને ઉલ્લેખ થયેલ છે. તીર્થકરેના મહા પુરુષત્વના સાધમ્યને લીધે હવે બે વાસુદેવના વિષે દસ સ્થાન સાથે સુસંગત એવું થોડું કથન કરવામાં આવે છે-વંજમેળ અડ્ડા રણ” ઈત્યાદિ (સ્ ૩૯)
ટીકાર્ય-ચન્દ્રપ્રભ અહત ૧૦ લાખ પૂર્વ સુધીના સર્વાયુષ્યનું પાલન કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, યાવત સર્વદુખેથી રહિત થયા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૭
Page #205
--------------------------------------------------------------------------
________________
ધર્મનાથ અહત ૧૦ લાખ વર્ષ સુધીના સર્વાયુષ્યનું પાલન કરીને સિદ્ધ થાવત્ સર્વદુઃખથી રહિત થઈ ગયા છે.
નમિ અહંત ૧૦ લાખ વર્ષ સુધીના સર્વાયુષ્કનું પાલન કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખેથી રહિત થયા છે. પુરુષસિંહ વાસુદેવ ૧૦ લાખ વર્ષ સુધી ના સયુષ્કનું પાલન કરીને છઠ્ઠી “તમ” નામની પૃથ્વીમાં (નરકમાં) નૈરયિક રૂપે ઉત્પન્ન થયા છે. 18
નેમિનાથ અહંત ૧૦ ધનુષપ્રમાણ ઊંચા હતા, ૧૦ હજાર વર્ષ સુધી સર્જાયુષ્કનું પાલન કરીને તેઓ સિદ્ધ (યાવતું) સર્વદુખેથી રહિત થઈ ગયા છે. કણ વાસુદેવ ૧૦ ધનુષપ્રમાણુ ઊંચા હતા, ૧૦ સો (૧૦૦૦) વર્ષ પર્યન્ત સર્જાયુષ્યનું પાલન કરીને તેઓ ત્રીજા નરકમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયા છે.
આ ૩માં સૂત્રનાં પહેલાં ચાર સૂત્રે આયુના વિષયમાં આપવામાં આવ્યા છે બાકીનાં બે સૂત્રમાં ઊંચાઈ અને આયુનું કથન કરવામાં આવ્યું છે. “સિદ્ધ નવઘણી” આ સૂત્રમાં જે “કાવ (પર્યન્ત)” પદ વપરાયું છે. તેના દ્વારા “વું, મુરે, પરિનિ ધ્વજાજી” આ ચાર પદેને સંગ્રહ થયો છે. આ પદે ને અર્થ આગળ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. એ સૂત્ર ૩૯
પૂર્વસૂત્રમાં એવું કથન કરવામાં આવ્યું છે કે કૃષ્ણ વાસુદેવ નરકમાં ઉત્પન્ન થયા છે. ક્ષેત્રની દષ્ટિએ વિચારવામાં આવે તે ભવનવાસી દે પણ નારકોની સમીપના ક્ષેત્રમાં જ રહે છે. આ સંબંધને કારણે હવે સૂત્રકાર ભવનવાસી દેના દસ પ્રકારનું કથન કરે છે –
વવિઘા માળવાસી રેવા પvજરા” ઈત્યાદિ–(ફૂ. ૪૦)
ભવનવાસી દેવકા નિરૂપણ
ટીકા —ભવનવાસી દે દસ પ્રકારના કહ્યા છે. (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુપર્ણકુમાર, (૪) વિદુકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદ. ધિકુમાર, (૮) દિકુમાર, (૯) વાયુકુમાર અને (૧૦) સ્વનિતકુમાર. આ દસ પ્રકારના ભવનવાસી દેવેન ૧૦ ચિત્યવૃક્ષે કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) અશ્વત્થ, (૨) સમપર્ણ, (૩) શાલ્મલિ, (૪) ઉદુમ્બર, (૫) શિરીષ, (૬) દધિપણું, (૭) વજલ, (૮) પલાશ, (૯) વપ્રાતક અને (૧૦) કણિકાર અહી ચૈત્યવૃક્ષ પદ દ્વારા આવાસવૃક્ષ ગૃહીત થયાં છે. સૂત્ર ૪૦ છે
ઉપર્યુક્ત ભવનવાસી દેવે સુખપૂર્વક રહે છે. તેથી હવે સૂત્રકાર સુખના દસ પ્રકારનું નિરૂપણ કરે છે-રવિ રોજ ” ઈત્યાદિ-(સૂ. ૪૧)
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
૧૮૮
Page #206
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકે સુખકા નિરૂપણ
સુખના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) આરોગ્ય, (નિરાગિતા) (૨) દીર્ઘ આયુ, (શુચિરજીવિત) (૩) આઢયતા, સમૃદ્ધિ (સ'પ્રન્નતા) (૪ ઈચ્છાનુકૂલ શબ્દરૂપ કામ (૫) શુભ ગન્ધરસસ્પર્શ લેગ, (૬) તૃષ્ણાના અભાવરૂપ સંતાષ, (૭) આવશ્યકતા પ્રમાણે વસ્તુની પ્રાપ્તિ, (૮) શુભયાગ, (૯) પ્રત્રજ્યા અને (૧૦) અનામાધરૂપ મેાક્ષસુખ. અહીં કામભાગ આ શબ્દો લુવિભક્તિવાળા છે. સતાષને સુખ કહેવાનુ કારણ એ છે કે તે સુખરૂપ હોય છે કહ્યું પણ છે કેઆરેશસારિત્ર્ય ” ઈત્યાદિ.
<<
આરેાગ્યસારવાળા મનુષ્યભવને જ સુખરૂપ માનવામાં આવ્યે છે. સત્યસારવાળા જ ધર્મ માનવામાં આવ્યા છે. નિશ્ચયરૂપ સારવાળી વિદ્યાને જ વિદ્યા મનાય છે, સ'તેાષરૂપ સારવાળુ' સુખ મનાય છે. અથવા-“સન્તોષાવૃતવૃક્ષાનાં ?” ઇત્યાદિ—સંતોષરૂપ અમૃતનું પાન કરીને તૃપ્ત થઈ ગયેલા શાન્ત ચિત્તવાળા મનુષ્યને જે સુખ પ્રાપ્ત થાય છે, એવા સુખની પ્રાપ્તિ ધનની લાલસામાં ૨૫વાયાની જેમ આમતેમ દોડતા માણસને કદી થતી નથી.
જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થઇ જવી તેને પણ સુખના હેતુરૂપ હાવાને કારણે સુખરૂપ માનવામાં આવે છે. શુભભાગપ્રશસ્ત ભાગને શુભભાગ કહે છે. સાતાવેદનીય કર્મના ઉદયથી એવા શુભલેગની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારના ભાગ સુખદાયી હાવાને કારણે તેમને સુખરૂપ કહ્યા છે. સસારરૂપ કાદવમાંથી બહાર નીકળવુ –એટલે ગૃહસ્થાવાસના ત્યાગ કરીને પ્રત્રજયા અગીકાર કરવી તેને પણ સુખરૂપ ગણવામાં આવેલ છે. અહી' જે “લ” શબ્દના પ્રયોગ થયા છે તે નિશ્ચયા કરવામાં આવ્યા છે એટલે કે સ'સારમાંથી નિષ્કમ કરવા પ્રવ્રજ્યા જ સસારસ્થ જીવેાના સુખરૂપ હાય છે, કારણ કે તે નિષ્કંટક સ્વાધીન સુખરૂપ હોય છે. કહ્યું પણુ છે કે
66
' दुबालसमासपरियार समणे " ઇત્યાદિ
એક વષઁની દીક્ષા પર્યાયવાળા શ્રમણુનિ થ અનુત્તર દેવાની તેજલેશ્યાનુ પશુ ઉલ્લ'ઘન કરી નાખે છે. વળી— નૈવાન્નિ राजराजस्य ’” ઇત્યાદ્રિ—
આ લેકમાં લૌકિક વ્યવહારથી રહિત થયેલા સાધુને જે સુખની પ્રાપ્તિ થાય છે, એવા સુખની પ્રાપ્તિ કુબેરને પણ થતી નથી અને દેવરાજ ઇન્દ્રને પણ થતી નથી. આ સિવાયનુ' જે સુખ છે તે તે માત્રદુઃખના પ્રતીકારરૂપ હાવાથી સુખની કલ્પના માત્રનુ' જ જનક હાય છે, કહ્યું પણ છે કે... પ્રતીભાર* ચાવે: ' ઇત્યાદિ——
66
વ્યાધિના પ્રતીકારને જ મનુષ્ય સુખરૂપ માને છે. દુઃખના ઈલાજ કરતાં જ્યારે દુઃખ અલ્પ માત્રામાં માકી રહી જાય છે, ત્યારે મનુષ્ય તેને જ સુખ માની લે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૯
Page #207
--------------------------------------------------------------------------
________________
સર્વોત્કૃષ્ટ સુખ તે મોક્ષસુખને જ કહી શકાય. કારણ કે મોક્ષની પ્રાપ્તિ કરનાર જીવને જન્મ, જરા, મરણ, સુધા, તુષા આદિ રૂપ પીડા રહેતી જ નથી. મેક્ષ સુખ તે અનાબાધ સુખ છે. કહ્યું પણ છે કે
ર વિ થિ માણુતાળ” ઈત્યાદિ
જે સુખ સિદ્ધ જેને પ્રાપ્ત થાય છે, તે સુખ મનુષ્યને પણ પ્રાપ્ત થતું નથી અને દેવોને પણ પ્રાપ્ત થતું નથી. સૂ. ૪૧
પૂર્વસૂત્રમાં નિષ્ક્રમણ સુખ (સંસાર ત્યાગરૂપ પ્રત્રજ્યા સુખ) અને અના બાધ સુખરૂપ મે ક્ષસુખનું કથન કરવામાં આવ્યું છે. આ બન્નેમાંથી જે નિષ્કમણ સુખ છે તે ચારિત્રસુખરૂપ છે. જે આ ચારિત્રસુખ અનુપત (અખંડિત હોય છે. તે જ અનાબાધ સુખ પ્રાપ્ત થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર ચારિત્રના અને ચારિ. ત્રના સાધનરૂપ ભક્તાદિ (આહારાદિ)ના તથા જ્ઞાનાદિના ઉપઘા
ઉપઘાત ઔર વિશોધિકે સ્વરૂપના કથન
તનું તથા ઉપઘાતથી વિરૂદ્ધ એવી વિશુદ્ધિનું દસ સ્થાને દ્વારા નિરૂપણ કરે છે.
“ વહે વ ા પ ઈત્યાદિ–(ફૂ. ૪૨)
ઉપઘાતના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) ઉદ્દગમેપઘાત, (૨) ઉત્પા દનેપઘાત. ત્યારબાદના પરિહરણોપઘાત પર્યન્તના ઉપઘાતનાં નામ પાંચમાં સ્થાનમાં કહ્યા પ્રમાણે સમજવા, (૬) જ્ઞાનપઘાત, (૭) દર્શને પઘાત, (૮) ચારિત્રેપઘાત (૯) અપ્રીતિકેપઘાત અને (૧૦) સંરક્ષણેપઘાત. વિધિ ( વિશુદ્ધિ) ના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-ઉદ્ગમવિધિ, ઉત્પાદનાવિશેધિ આદિ સંરક્ષણ વિશેધિ પર્વતની ૧૦ પ્રકારની વિધિ સમજવી.
ઉપઘાત એટલે અશુદ્ધતા. કારણ કે આ અશુદ્ધતા ચારિત્રને ઉપઘાત (ખંડન) કરે છે. ઉપઘાતના દસે પ્રકારે હવે સમજાવવામાં આવે છે–
ઉદ્ગમપઘાત-આધાકર્મ આદિ ૧૦ પ્રકારના ઉગમવાળા આહારદિને ગ્રહણ કરવાથી ચારિત્રમાં જે અશુદ્ધતા આવી જાય છે તેનું નામ ઉગમોપઘાત છે. ધાત્રી આદિ ૧૦ પ્રકારના ઉત્પાદન દેને લીધે આહારાદિમાં જે અશુદ્ધતા આવી જાય છે તેનું નામ ઉત્પાદન ઉપઘાત છે. અહીં “યાવત્ (પયત)” પદથી એષણપઘાત અને પરિકર્મોપઘાત સૂત્રકારે “ગણપરાને નવ” આ સૂત્રપાઠ મૂકી છે.
એષણાપઘાત-શક્તિ આદિ ૧૦ પ્રકારના એષણા કહ્યા છે. આ દેને કારણે આહારાદિમા જે દેશે આવી જાય છે તે દેરૂપ અશદ્ધિને એષણેપઘાત કહે છે.
પરિકર્મોપઘાત–વસ્ત્ર, પાત્ર આદિને ફોડવા, સીવવા, સાંધવા આદિ રૂપ કિયાને પરિકમની અપેક્ષાએ જે અકલ્પનીયતા છે તેનું નામ પરિકર્મોપઘાત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯ ૦
Page #208
--------------------------------------------------------------------------
________________
વસવિષયક પરિકર્મોપઘાત આ પ્રકારને સમજવો
રિવિિરચાઇ વલ્થ” ઈત્યાદિ–
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સાધુ ઊર્ણાદિ (ઉનના બનવેલા આદિ) પાંચ પ્રકારના વસ્ત્રોમાંના કેઈ પણ પ્રકારના ફાટેલ અને ત્રણ કરતાં વધારે થિગડાં લગાવે છે, તે સાધુ આજ્ઞાદિની વિરાધના રૂપ દેષ કરે છે. પાનસંબંધી પરિકર્મોપઘાત આ પ્રકારને કહ્યો છે–“વરુan” ઈત્યાદિ
જે પાત્ર અપગત થઈ ગયું હેય-અપગત થઈ જવાને કારણે એક બનયુક્ત હોય, એવાં પાત્રને ૫ માસ કરતાં અધિક સમય સુધી રાખે છે. તે તીર્થકરોની આજ્ઞાને વિરાધક ગણાય છે. સુલક્ષણ પાત્ર એક બનધનથી યુક્ત હોય તો ૧ માસ કરતાં અધિક સમય સુધી તેને ઉપયોગ કરનારા સાધુ આજ્ઞાવિરાધના આદિ દોષોને પાત્ર થતો નથી તથા સુલક્ષણ પાત્ર પણ જે બે અથવા ત્રણ બન્ધને કરતાં અધિક બન્જનવાળું હોય-ચાર આદિ બન્જનવાળું હોય, તો તેને ૧ માસ કરતાં અધિક સમય સુધી ઉપયોગ કરનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દેશોને પાત્ર બને છે, પરંતુ ચાર બન્ધને કરતાં ઓછાં બન્ધવાળા પાત્રને ૧ માસ કરતાં અધિક સમય સુધી ઉપયોગ કરનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દેશોને પાત્ર થતું નથી.
વસતિ (નિવાસસ્થાન) સંબંધી પરિકપઘાત આ પ્રકારનો કહ્યો છે“દૂમિ મિત્ર વાણિઈત્યાદિ
જે વસતિ (રહેઠાણ) સૂના આદિ વડે પેળીને સફેદ કરવામાં આવી હોય, ડાંસ, મચ્છર આદિ જીવોનો નાશ કરવાને માટે જેમાં ધુમાડે કરવામાં આવ્યું હોય, ધૂપ, ધૂપસળી આદિ સુગન્ધિદાર ચીજોને સળગાવીને જેને સુગ યુક્ત કરવામાં આવેલ હોય, દવે આદિ સળગાવીને જેને પ્રકાશિત કરવામાં આવેલ હેય, ભૂત આદિને ભાત, અડદ આદિ રાંધીને નૈવેદ્ય ધરાવવામાં આવેલ હોય, છાણ આદિ લીંપીને જે વસતિને સાફ કરવામાં આવી હોય જે વસતિમાં જળ છાંટીને ધૂળ માટી આદિને ઊડતાં અટકાવવામાં આવ્યાં હોય, પાવડા આદિ વડે જ્યાંથી કચરો સાફ કરવામાં આવ્યા હોય એવી વસતિ અથવા ઉપાશ્રય સાધુઓને માટે અકલ્પનીય ગણાય છે. એવા સ્થાનમાં ઉતરવાથી સાધુને વસતિસંબંધી પરિકર્મોપઘાતરૂપ અશુદ્ધિ લાગે છે.
પરિહરણેપઘાત-પરિહરણ એટલે આસેવન. અકલ્પનીયઉપધિ આદિને ઉપયોગ કરવાને કારણે ચારિત્રમાં જે અશુદ્ધિ આવે છે તેનું નામ પરિહરણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૧
Page #209
--------------------------------------------------------------------------
________________
પઘાત છે. જેમ કે એકલવિહારી સાધુ દ્વારા જે ઉપકરણોનું સેવન કરાયું હોય તે ઉપકરણને અન્ય સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહીં. છતાં એવા સાધુના ઉપકરણે કેઈ સાધુ ગ્રહણ કરે તે તેના ચારિત્રમાં પરિહરણોપઘાતરૂપ અશુદ્ધિ આવી જાય છે. પરંતુ કોઈ સાધુ ગચ્છમાંથી નીકળી જઈને એકાકી વિહાર કરવા લાગ્યા હોય અને પિતાના કર્તવ્યના પાલનમાં પુરતે જાગૃત હોય, દુધ આદિ વિકૃતિઓમાં પ્રતિબદ્ધ ન થયે હોય, એ સાધુ ઘણા લાંબા સમય પછી પિતાના ગચ્છમાં પાછો આવી જાય તે તે સાધુનાં ઉપધિને ગ્રહણ કરવામાં કઈ પણ પ્રકારની અકલ્પનીયતા કહી નથી. કહ્યું પણ છે કે
કાળ ગધ્વદિવાળ” ઈત્યાદિ.
વસતિ (ઉપાશ્રય) સંબંધી પરિહરણ પધ ત આ પ્રકારને છે-કઈ સાધુ કઈ વસતિમાં એક માસ પર્યંતને શેષકાળ વ્યતીત કરે અને ત્યાર બાદ પણ ત્યાં જ રહેવાનું ચાલુ રાખે તે તે વસતિ કાલાતિકાન્તષથી દૂષિત થાય છે.
વર્ષાકાળના ચાર માસ પૂરા થયા બાદ પણ જો સાધુ એજ વસતિમાં રહે ત્યાંથી વિહાર ન કરે-તે તે વસતિ પણ કાલાતિકાત દેષથી દૂષિત થાય છે. જે સાધુ કેઈ ઉપાશ્રયમાં વર્ષાકાળના ચાર માસ સુધી રહે અથવા શેષકાળના એક માસ સુધી રહે અને ત્યાર બાદ ત્યાંથી વિહાર કરીને ઉપર્યુક્ત સમય કરતાં બમણે સમય વ્યતીત થયા પહેલાં એજ સ્થાનમાં આવીને ઉતરે, તે વસતિ (ઉપાશ્રય) ઉપસ્થાન દેષથી દૂષિત થાય છે. કહ્યું પણ છે કે-૩૪ વાર સમા ઈત્યાદિ–તથા–આહારને પરિહરણ પઘાત પરિઝાપના કરનારને લાગે છે. કહ્યું પણ છે કે –“વિશિહિદ્ય વિશિમૉએ ઈત્યાદિ– નિહા” આ પદનો અર્થ ત્યાગ છે. ગુરુ દ્વારા શિષ્યને અશનાદિનું પરિષ્ઠાપન (પરઠવાની ક્રિયા) કરવાનું કામ સોંપાયું હોય. જે તે શિષ્ય તે અશનાદિનું વિધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯ ૨
Page #210
--------------------------------------------------------------------------
________________
પૂર્વક પરિષ્ઠાપન ન કરે, તે તે શિષ્યને પરિષ્ઠાપનીય અશન આદિની અવિધિ વિષયક પરિહરણપઘાત લાગે છે.
જ્ઞાનપઘાત–પ્રમાદને કારણે થતજ્ઞાનમાં જે અવિશુદ્ધતા આવી જાય છે તેનું નામ જ્ઞાનપઘાત છે. દર્શનેપઘાત-શંકા આદિ દ્વારા સમ્યકત્વની જે વિરાધના થાય છે તેનું નામ દર્શનેપઘાત છે.
ચારિત્રેપઘાત-સમિતિ આદિ ભંગને કારણે ચારિત્રમાં જે અવિશુદ્ધતા આવી જાય છે, તેનું નામ ચારિત્રેપઘાત છે.
અપ્રીતિકેપઘાત-અપ્રીતિને કારણે જે વિનય આદિને ઉપઘાત થાય છે, તેનું નામ અપ્રીતિકેપઘાત છે.
સંરક્ષણપઘાત–શરીર આદિ પ્રત્યેની મૂચ્છ (આસક્તિ)ને કારણે પરિ. ગ્રહવિરતિને જે ઉપયોગ થાય છે, તેનું નામ સંરક્ષણપઘાત છે.
વિધિ’ આ પદ કલ્પનીયતાના અર્થમાં વપરાયું છે. આ કલ્પનીયતા રૂપ વિશેધિ ૧૦ પ્રકારની કહી છે.
ઉમદેષથી રહિત હોવાને કારણે જે આહારાદિમાં વિશુદ્ધતા હોય છે, તે વિશુદ્ધતાને ઉદ્ગમ વિશેધિ કહે છે. ઉત્પાદના રહિત હોવાને કારણે જે આહાર પાણી આદિમાં વિશુદ્ધતા રહેલી હોય છે, તે આહારદિને ઉત્પાદનો વિશેધિયુક્ત કહે છે. અહીં યાવત્ ” પદથી “એષણા વિધિ, પરિકમ વિશેષિ, પરિહરણ વિધિ, જ્ઞાન વિધિ, દર્શન વિધિ, ચારિત્ર વિધિ, અને અપ્રીતિક વિધિ,” આટલી વિશોધિઓને ગ્રહણ કરવામાં આવી છે.
ભક્તપાન આદિકમાં શકિત આદિ દેને અભાવ હવે જોઈએ તેનું નામ એષણ વિશેધિ છે.
પરિકર્મવિધિ-શુભા વધારવાના ખ્યાલ વિના વસ્ત્રાદિકનું જે પરિ. કસ કરવામાં આવે છે. તે પરિકર્મમાં અકલ્પનીયતા કહી છે. આ પ્રકારના પરિકર્મથી સંયમની વિશુદ્ધતા જળવાય છે, તેથી તેને પરિકર્મ વિશેધિ કહે છે.
પરિહરણ વિધિ-વસ્ત્રાદિકેની શાસ્ત્રાજ્ઞાનુસારની સેવના રૂપ જે વિધિ છે. તેને પરિહરણવિધિ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૩
Page #211
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનવિધિ-જ્ઞાનાચારની પરિપાલના દ્વારા જ્ઞાનની જે વિશુદ્ધિ જળવાય છે તેને જ્ઞાનવિશોધિ કહે છે.
દર્શન વિશેધિ-દર્શનાચારની પરિપાલના દ્વારા દર્શનની જે વિશુદ્ધિ જળવાય છે તેને દર્શનવિશેધિ કહે છે.
ચારિત્રવિશે ધિ-ચારિત્રાચારના પરિપાલન દ્વારા ચારિત્રમાં જે વિશુદ્ધિ આવે છે તેને ચારિત્રવિધિ કહે છે.
અપ્રીતિકવિશોધિ-અપ્રીતિરૂપ અવિનય વિગેરે ન કરવાથી જે વિશુદ્ધિ આવે છે, તેને અપ્રીતિકવિશોધિ કહે છે.
સંરક્ષણવિધિ-સંયમના નિભાવને માટે ઉપધિ આદિના સંરક્ષણ વડે ચારિત્રમાં જે વિશેધિ આવે છે, તેને સંરક્ષણ વિધિ કહે છે. અથવા ઉદ્ગમાદિ દેના પરિહારવાળી દશ પ્રકારની આ વિધિને ચિત્તવિષય વાળી સમજવી છે સૂત્ર ૪૨ છે
સંધ્યેશ ઔર અસંક્લેશક સ્વરૂપકા કથન
આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું કે વિધિ ચિત્તવિષયવાળી હોય છે. આ વિધિથી વિપરીત એ ઉપાધિ આદિ વિષયક જે સંકલેશ છે. તેનું તથા સંકલેશથી વિપરીત એવા અસંકલેશનું હવે સૂત્રકાર દસ દસ સ્થાનેની અપેક્ષાએ નિરૂપણ કરે છે–
“રવિ સંજિલે voળ” ઈત્યાદિ-(સૂ. ૪૩) સૂત્રાર્થ-અસમાધિનું નામ સંકલેશ છે. તે સંકલેશના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ છે-(૧) ઉપધિ સંકલેશ, (૨) ઉપાશ્રય સંકલેશ, (૩) કષાય સંકેલશ, (૪) ભતપાન સંકલેશ, (૫) મનઃસંકલેશ, (૬) વાફ સંકલેશ, (૭) કાય સંકલેશ, (૮) જ્ઞાન સંકલેશ, (૯) દર્શનસંકલેશ અને (૧૦) ચારિત્રઅંકલેશ.
અસંકલેશન નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે—
ઉપધિ અસંકલેશથી લઈને ચારિત્ર અસંકલેશ પર્યાના ઉપર્યુક્ત દસ પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૪
Page #212
--------------------------------------------------------------------------
________________
સંયમ અથવા શરીરની સ્થિરતાને માટે જરૂરી વસ્તુને ઉપધિ કહે છે. તે ઉધિ વસ્ત્રાદિ રૂપ હાય છે. આ વસ્ત્રાદિ રૂપ ઉપષિ પ્રાપ્ત ન થવાને કારણે અથવા પ્રશસ્ત રૂપે તેની પ્રાપ્તિ ન થવાને કારણે ચિત્તમાં જે સકલેશ રૂપ અસમાધિ થાય છે, તેને ઉપધિસ'કલેશ કહે છે. ઉપાશ્રય વિષયક ચિત્તમાં જે અસમાધિ થાય છે તેને ઉપાશ્રય સકેલશ કહે છે, કષાયરૂપ અથવા કષાયાથી જન્ય જે સકલેશ થાય છે તેને કષાયસ કલેશ કહે છે.
આહારાદિની પ્રાપ્તિ ન થવાથી અથવા અપ્રશસ્ત આહારાદિની પ્રાપ્તિ થવાથી ચિત્તમાં જે સકલેશ થાય છે. તેને ભક્તપાન સકલેશ કહે છે. મનના અથવા મનમાં જે સકલેશ થાય તેને મનઃસકલેશ કહે છે. વચન દ્વારા જે સકેલશ થાય છે તેને વાર્ સલેશ કહે છે. કાયવિષયક સંકલેશનું નામ કાય સકલેશ છે. જ્ઞાનની જે અવિશુદ્ધિ છે તેને જ્ઞાનસકલેશ કહે છે. દનની જે અવિશુદ્ધિ છે તેને દન સકલેશ કહે છે. ચારિત્રની જે અવિશુદ્ધિ છે તેને ચારિત્ર સંકલેશ કહે છે, એજ પ્રમાણે અસકલેશ રૂપ જે સમાધિ છે, તેના પશુ દસ પ્રકાર પડે છે. તેમની વ્યાખ્યા ઉપધિ સ કલેશ આદિની વ્યાખ્યા કરતાં વિપરીત સમજવી. ।। સૂત્ર, ૪૩ ।।
દશ પ્રકારકે બલકા નિરૂપણ
અસકલેશ યુક્ત જીવા વિશિષ્ટ વી`ખલવાળા હાય છે. પૂર્વ સૂગ સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર દસ પ્રકારના ખલનું નિરૂપણ કરે છેવિષે વઢે વળત્તે ' ઇત્યાદિ—(સૂ. ૪૪)
""
સૂત્રાત્ર્ય-સામર્થ્યને ખળ કહે છે. તે બળના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે. (૧) શ્રોત્રેન્દ્રિય ખળથી લઇને સ્પર્શેન્દ્રિયબળ પર્યન્તના પાંચ પ્રકારનાં મળ, (૬) જ્ઞાનખળ, (૭) દનખળ, (૮) દર્શનબળ, (૮) ચારિત્રયળ, (૯) તપેાખળ અને (૧૦) વીય ખળ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૫
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રોત્રેન્દ્રિયમાં પિતાના વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે તેને શ્રોત્રેન્દ્રિયબળ કહે છે. અહીં “યાવત્ (પર્યત)” પદથી “ચક્ષુરિન્દ્રિયબળ, ધ્રાણેન્દ્રિયખળ અને રસનેન્દ્રિયબળ,” આ ત્રણ પ્રકારનાં બળ ગ્રહણ કરવામાં આવ્યાં છે ચલુઈન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે, તેને ચક્ષરિન્દ્રિયબળ કહે છે. ધ્રાણેન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે, તેને ધ્રાણેન્દ્રિયબળ કહે છે. રસના ઈન્દ્રિયની જે પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે. તેને રસનેન્દ્રિયબળ કહે છે. સ્પર્શેન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે. તેને સ્પર્શેન્દ્રિયબળ કહે છે.
- જ્ઞાનમાં જે ભૂતકાલિન અને ભવિષ્યકાલિન વસ્તુઓને જાણવાની શક્તિ છે તેનું નામ જ્ઞાનબળ છે. અથવા-ચારિત્રના સાધન વડે મેષ રૂપ સાધ્યને સાધવાનું જે સામર્થ્ય છે તેનું નામ જ્ઞાનબળ છે.
- જિનેન્દ્ર ભગવાનના વચનને પ્રમાણભૂત માનવા અને તે વચનેને પિતાની રુચિને વિષય બનાવી તેનું નામ દર્શનબળ છે. એટલે કે તકમાત્રથી ન સમજી શકાય એવાં અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં જિનેન્દ્ર ભગવાને એ જે કહ્યું છે તેને જ પ્રમાણ માનવું તેનું નામ દર્શનબળ છે. જેનું અવલંબન લઈને જીવ દુલકર સાંસારિક પદાર્થોની આસક્તિને પણ ત્યાગ કરીને અનંત, અવ્યાબાધ એવાં એકાન્તિક અને આત્યંતિક આત્માના આનંદનો અનુભવ કરે છે. તેનું નામ ચારિત્રબળ છે.
અનશનાદિ તપની જે શક્તિ છે તેને તપબળ કહે છે. તપના પ્રભાવથી જીવ અનેક જન્માન્તરમાં ઉપાર્જિત કરેલાં, દુઃખના આદિ કારણ રૂપ, અને ગાઢ રૂપે બન્ધદશાને પામેલાં એવાં કર્મોનો નાશ કરી નાખે છે.
આત્મશક્તિ રૂપ જે બળ છે તેનું નામ વીર્યબળ છે. તેના પ્રભાવથી જીવ વિભિન્ન પ્રકારની ગમનાગમનાદિ રૂપ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તથા તેના જ પ્રભાવથી જીવ સમસ્ત કર્મરૂપ મળને સાફ કરીને શાશ્વત, અમન્દ આનંદ સંદોહને પ્રાપ્ત કરે છે. એ સૂત્ર ૪૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૬
Page #214
--------------------------------------------------------------------------
________________
સત્યમૃષા આદિકા નિરૂપણ
પૂર્વસૂત્ર ચારિત્રબલ વિષે કહેવામાં આવ્યું. આ ચારિત્રબળથી સંપન્ન હોય એ જીવ સર્વદા સત્યભાષી હોય છે. પૂર્વ સૂત્ર સાથે આ પ્રકારના લીધે હવે સૂત્રકાર સત્યના ૧૦ પ્રકારનું અને તેના કરતાં વિપરીત એવાં મૃષા ( અસત્ય)ના દસ પ્રકારનું કથન કરે છે–
રવિણે સશે ” ઈત્યાદિ (સૂ. ૪૫).
સત્ય દસ પ્રકારનું કહ્યું છે. જે પ્રાણીઓને માટે, પદાર્થોને માટે અથવા મનિજનોને માટે હિતરૂપ હોય છે, તેનું નામ સત્ય છે. તેના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે–(૧) જનપદ સત્ય, (૨) સમ્મત સત્ય, (૩) સ્થાપના સત્ય, નામસત્ય, (૫) રૂ૫સત્ય, (૬) પ્રતીત્યસત્ય, (૭) વ્યવહાર સત્ય (૮) ભાવસત્ય, (૯) યોગસત્ય અને (૧૦) પમ્પસત્ય.
હવે આ દસે પ્રકારના સત્યનો ભાવાર્થ સમજાવવામાં આવે છે–જે જે જનપદમાં જે વચન ઈષ્ટ અર્થની પ્રતિપત્તિનું જનક હોવાને કારણે વ્યવહારના હેતુરૂપ બનતું હોય છે અને એ જ કારણે જેને સત્ય માનવામાં આવે છે, એવાં વચનને જનપદસત્ય સમજવું. જેમ કે કોંકણમાં પય (પાણી)ને “વિજ્ઞ” કહે છે. પાણીને “પિશ' કહેવું તે જનપદત્યના દષ્ટાંત રૂપ સમજવું. જે જે વચન સકળ લેકની સંમતિથી સત્યરૂપે પ્રસિદ્ધ થાય છે, તે વચનને સંમત સત્ય કહે છે. જેમ કે કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ વગેરે પંકમાં પેદા થાય છે. છતાં પણ સૂર્યોદય થાય ત્યારે જ વિકસવાના સ્વભાવવાળા અરવિંદને જ સકળલેકમાં પંકજને નામે ઓળખવામાં આવે છે-અન્ય ફૂલેને (કુમુદાદિને) પંકજ રૂપે ઓળખવામાં આવતાં નથી. અરવિંદ (કમળ)ને પંકજ કહેવું તે લેકસમ્મત સત્ય છે.
સ્થાપના સત્ય સ્થાપના રૂપે જે સત્ય છે તેનું નામ સ્થાપના સત્ય છે. અંક આદિના વિન્યાસની દષ્ટિએ આ પ્રમાણે સ્થાપના સત્ય જોવામાં આવે છે.-એક સંખ્યાની જમણી બાજુએ (બે શૂન્ય) મૂકવાથી જે ૧૦૦ સંખ્યા માનવામાં આવે છે અને ૦૦૦ (ત્રણ શૂન્ય) મૂકવાથી જે ૧૦૦૦ ની સંખ્યા માનવામાં આવે છે તે સ્થાપના સત્યના દૃષ્ટાંત રૂપ છે એજ પ્રમાણે માટી આદિને માટે “આ એકમા છે, આ એક તોલે છે” ઈત્યાદિ રૂપ જે વ્યવહાર થાય છે તે મુદ્રાવિન્યાસરૂપ સ્થાપના સત્ય છે.
નામ સત્ય-નામની અપેક્ષાએ જ (નહી કે ગુણની અપેક્ષાએ) જે સત્ય છે તેને નામસત્ય કહે છે. જેમ કે કુળની વૃદ્ધિ નહીં કરનારને પણ “કુલવન “ એવી સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે ધન વિનાના આદમીનું નામ “ધનપાલ” હોય છે. આ નામસત્યનાં દૃષ્ટાંત છે.
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૧૯ ૭
Page #215
--------------------------------------------------------------------------
________________
રૂપસત્ય-જે રૂપની અપેક્ષાએ સત્ય હોય છે તેને રૂપસત્ય કહે છે જેમ કે કોઈ વ્યક્તિ દંભને ખાતર પ્રજિત થાય, છતાં પણ તેને વેષ જોઈને તેને પ્રજિત જ કહેવામાં આવે છે. આ રૂપસત્યના દષ્ટાન્તરૂપ છે.
પ્રતીત્યસત્ય શું વવન્તર (અન્ય વસ્તુનો)ને આશ્રય લઈને જે સત્ય રૂપ મનાય છે તેને પ્રતીય સત્ય કહે છે. જેમ કે અનામિકા નામની જે આંગળી છે તે ટચલી આંગળી કરતાં મોટી છે અને વચલી આંગળી કરતાં નાની છે.
વ્યવહાર સત્ય-લોકવ્યવહારની અપેક્ષાએ જે વચન સત્ય ગણાય છે તે વચનને વ્યવહાર સત્ય કહે છે. તેનાં દૃષ્ટાંતે નીચે પ્રમાણે છે-“પહાડ સળગી રહ્યો છે, ઘર સૂવે છે, ઘેટું રુવાટી વિનાનું છે,” ઈત્યાદિ વા વ્યવહાર સત્યના દૃષ્ટાંતરૂપ છે. ખરી રીતે પહાડ બળતો નથી, પણ તૃણાદિ પદાર્થ બળતાં હોય છે. છતાં તૃણાદિની સાથે પહાડને અભેદ માનીને “પહાડ બળે છે,” એ લેકમાં વ્યવહાર થાય છે. ઘર ચૂતું નથી, પણ પાણી સૂવે છે. છતાં પણ ઘર અને જલમાં અભેદ માનીને “ઘર સૂવે છે,” એવું લોકો કહે કહે છે. કાતરવા લાયક રુવાંટીને અભાવ હોય અને સૂક્ષ્મ રુવાંટીને સદ્ભાવ હોય ત્યારે “ઘેટું રુવાંટી વિનાનું છે,” એવું લકે કહે છે.
ભાવસત્ય-વર્ણ આદિનું નામ ભાવ છે. કઈ પણ વસ્તુમાં જે રંગની અધિકતા હોય તે પ્રકારને તે વસ્તુનો રંગ કહે. તે ભાવસત્ય છે. જેમ કે
બલાકા શુકલવર્ણન છે. ખરી રીતે બલાકામાં પાંચ વર્ણોનો સદ્ભાવ હોય છે, પરન્તુ તેમાં શુકલવર્ણ અધિક હોય છે તેથી શુકલવર્ણની પ્રચુરતાને લીધે “બલાકા શુકલ છે,” એવે વ્યવહાર થાય છે. આ પ્રકારે વર્ણની અધિકતાની અપેક્ષાએ જે વ્યવહાર થાય છે. તેને ભાવસત્ય કહે છે.
યે ગસત્ય-સંબંધરૂપ ચગની અપેક્ષાએ જે સત્ય છે તેને ગસત્ય કહે છે. જેમ કે જે પોતાની પાસે દંડ રાખે છે તેને દંડાવાળા અને છત્રી રાખે છે તેને છત્રીવાળ કહે છે; ભલે ક્યારેક તેની પાસે, દંડે અથવા છત્રી ન હોય, તે પણ તેમને માટે “દંડાવાળા, છત્રીવાળા,” ઈત્યાદિ જે ગૃવહાર થાય છે તે ચગસત્ય રૂપ સમજ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૮
Page #216
--------------------------------------------------------------------------
________________
ઔપમ્પસત્ય-ઉપમાની અપેક્ષાએ જે સત્ય છે તેનું નામ ઔપચ્ચ સત્ય છે. જેમ કે લેકે માં એવું કથન થાય છે કે “આ તળાવ તે સમુદ્ર જેવું છે”
એજ પ્રમાણે મૃષાવચન પણ ૧૦ પ્રકારનાં કહ્યાં છે
અસત્ય વચનને મૃષાવચન કહે છે. તેના ૧૦ પ્રકારે નીચે પ્રમાણે છે(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ, (૫) પ્રેમ, (૬) શ્રેષ, (૭) હાસ, (૮) ભય, (૯) આખ્યાયિક અને (૧૦) ઉપઘાત નિશ્ચિત.
અહીં પ્રત્યેક શબ્દની સાથે “મૃષા અને ગ કર જોઈએ જેમ કે કોથમૃષા ઈત્યાદિ.
ક્રોધને કારણે જે અસત્ય બોલાય છે તેને ક્રોધમૃષા કહે છે. જેમ કે કઈ વાર ક્રોધને કારણે પિતા પુત્રને કહે છે કે “તું મારો પુત્ર નથી.
માનમૃષા-માનને કારણે જે અસત્ય બેલાય છે તેને માનમૃષા કહે છે. જેમ કે કોઈ અપંડિત માનને આવેશમાં આવીને બોલી જાય છે કે “હું ઘણે માટે પંડિત છું.”
માયામૃષા–માયા (કપટ)ને કારણે જે અસત્ય બલવામાં આવે છે તેને માયામૃષા કહે છે. જેમ કે કઈ માણસ કેઈને ત્યાં પોતાનાં ઘરેણું આદિ થાપણ મૂકી ગયો હોય, તે પચાવી પાડવાના હેતુપૂર્વક “તે ઘરેણાં આદિ ચાર ચેરી ગયાં અથવા ઘરમાં આગ લાગવાથી નાશ પામ્યાં”, એવું અસત્ય બેલવું તેનું નામ માયામૃષા છે.
લોભમૃષા–લેભને કારણે જે અસત્ય બોલાય છે તેને “લે મૃષાકહે છે જેમ કે કોઈ વેપારી પિતે ચાર રૂપીયે ખરીદેલી વસ્તુ પાંચ રૂપીયે ખરીદે છે, એવું જે અસત્ય કથન ગ્રાહક પાસે કરે છે તેને લેભમૃષા કહે છે.
પ્રેમામૃષા–પિતાના પ્રેમ પ્રકટ કરવાને માટે જે અસત્ય વચન બોલાય છે તેનું નામ પ્રીતિમૃષા છે. જેમ કે પ્રેમના આવેશમાં કોઈ માણસ કેઈને એવું કહી નાખે કે “હું આપને સેવક છું.” આ પ્રેમામૃષાને દાખલ થયે
શ્રેષમૃષા-દ્વેષને કારણે અસત્ય બેલાય છે તેને દ્વેષમૃષા કહે છે. જેમ કે કઈ ગુણવાન વિરોધીને માટે એવું કહેવું કે “આ માણસ તે તદ્દન મૂખે છે.”
હાસમૃષા-મજાકમાં જે અસત્ય વચન બેલવામાં આવે છે. તેને હાસ. અષા કહે છે. જેમ કે કેઈની મજાક કરવા માટે તેની કોઈ વસ્તુ સંતાડી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #217
--------------------------------------------------------------------------
________________
66
દેવામાં આવે. જ્યારે તે માણસ એવું પૂછે કે “ શુ તમે મારી આ વસ્તુ લીધી છે?” ત્યારે એવા જવાબ આપવામાં આવે કે તા આ પ્રકારના અસત્ય વચનને હાસમૃષા કહે છે.
મે' તે વસ્તુ લીધી નથી ’’
ભયમૃષા-ભયને કારણે જે અસત્ય એલવામાં આવે છે. તેને ભયમૃષા કહે છે. જેમ કે રાજ્યના પેાલીસેા દ્વારા પકડવામાં આવેલેા ચાર સજાના ભયથી જૂહુ ખેલે છે.
આખ્યાયિકાતૃષા કથા કહેતી વખતે અથવા કોઈ પ્રસંગનું' વધુન કરતી વખતે જે મીઠું મરચુ* ભભરાવીને અતિશયાક્તિભરી વાત કરવામાં આવે છે તેનુ' નામ આખ્યાયિકામૃષા છે. જેમ કે “ ત્યાં હાથીએના ગડસ્થળમાંથી એટલે બધા મદ ઝર્યા કે મદની નદી વહેવા લાગી.''
ઉપઘાતનિશ્રિતમૃષા–પ્રાણીવધના આશ્રય લઇને જે અસત્ય ખેલાય છે તેને ઉપઘાતનિશ્રિતમૃષા કહે છે. જેમ કે અઘાતકને ઘાતક કહેવે તે આ પ્રકારનું મૃષાવચન ગણાય છે. આ પ્રકારના અભ્યાખ્યાન વચનને ઉપઘાતનિશ્રિતમૃષા કહે છે. એજ પ્રમાણે સત્યમૃષા (સત્યાનૃતાત્મ) વચન પણ ૧૦ પ્રકાર કહ્યા છે. (૧) ઉત્પન્નમિશ્રક, (૨) વિગતમિશ્રક, (૩) ઉત્પન્નવિગતમિશ્રક, (૪) જીવ મિશ્રક, (૫) અજીવમિશ્રક, (૬) જીવાજીવમિશ્રક, (૮) અનન્તમિશ્રક, (૯) અદ્ધા મિશ્રક અને (૧૦) અદ્ધદ્ધામિશ્રક,
ઉત્પન્નમિશ્રક-ઉત્પન્ન વિષયક જે સત્યમૃષારૂપ વચન છે તેને ઉત્પન્નમિશ્રક કહે છે, જેમ કે કેઈને બીજે દિવસે ૧૦૦ રૂપીયા દેવાને વાયદો કર્યો હાય, પરન્તુ ૫૦ રૂપીયા દેવામાં આવે, તે તે પ્રકારનેા વાયદા કરનારના વચનને ઉત્પન્નમિશ્રક કહે છે, કારણ કે વાયદા પ્રમાણેની પૂરી રકમ ન દેવાને કારણે તેમાં સત્યના અંશ જળવાયેા છે. આ વચનામાં સત્ય અને મૃષા અન્ન સ'મિ. લિત હોવાને કારણે આ પ્રકારનાં વચનેને ઉત્પન્ન વિષયની અપેક્ષાએ સત્ય મૃષામિશ્રક કહે છે. તથા કાઇ નગરમાં ૧૦ બાળકેા ઉત્પન્ન થયાનું કથન કર વામાં આવે, તે તેમાં પણુ ન્યૂનાધિકતા સભવી શકે છે, તેથી આ પ્રકારનાં વચનને પણ સત્યસૃષામિશ્રક કહી શકાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૦
Page #218
--------------------------------------------------------------------------
________________
વિગત મિશ્ર –વિગત વિષય સંબંધી જે સત્યમૃષા વચન છે, તેને વિગત મિશ્રક વચન કહે છે. જેમ કે કઈ ગામમાં ૧૦ કરતાં ઓછી કે વધારે માણસો કોઈ દિવસ મરી ગયા હોય છતાં, તે ગામમાં તે દિવસે ૧૦ માણસો મરી ગયા, એવું કથન કરવું તેને વિગત મિશ્રક વચન કહે છે.
ઉત્પન્નવિગત મિશ્રક–ઉત્પન્ન વિષયક અને વિગત વિષયક જે સત્યમૃષા વચન છે તેને ઉત્પન્ન વિગત મિશ્રક કહે છે. જેમ કે કોઈ નગરમાં ૧૦ થી અધિક કે ઓછાં બાળકનો જન્મ થયે હોય અને ૧૦ થી ન્યૂન અથવા અધિક માણસોનું મૃત્યુ થયું હોય છતાં એવું કહેવું કે “આજે આ ગામમાં ૧૦ બાળકોને જન્મ થયે છે અને ૧૦ માણસેનાં મરણ થયાં છે ”
જીવમિશ્રક-જીવવિષયક જે સત્યમૃષા વચન છે તેને જીવમિશ્રક વચન કહે છે. જેમ કે-ઘણાં જીવિત અને થોડા મૃત (અજીવિત) શંખ, શંખનક આદિને એક માટે ઢગલે જોઈને કોઈ એવું કહે કે-“ અરે, આ જીવરાશિ ઘણી મોટી છે. તો આ પ્રકારનાં વચનને જીવમિશ્રક વચન કહે છે, કારણ કે શંખાદિકની મહારાશિમાં જીવિત શંખાદિ વધારે હોવાથી તેણે આ પ્રકારનો શબ્દપ્રયોગ કર્યો છે. તે મહારાશિમાં જીવન્ત શંખાદિ અધિક હોવાને કારણે સત્યતા પણ છે અને થોડા અજીવન્ત શંખાદિને કારણે મૃષાપનને પણ સદ્ભાવ છે.
જીવાજીવમિશ્રક-જીવ અને અજીવ વિષયક જે સત્યમૃષા વચન છે તેને જીવાજીવમિશ્રક કહે છે. જેમ કે ઉપર્યુક્ત જીવન્ત અને અજીવન્ત શંખ-શંખ નક આદિ રાશિમાં આટલાં મૃત છે એવું નિશ્ચય પૂર્વક પ્રકટ કરવું.
અનન્સમિશ્રક-અનન્ત વિષયક જે સત્યમૃષા વચન છે તેને અનન્સમિશ્રક કહે છે. જેમ કે મૂલક (મૂળા) આદિ અનન્ત કાયને, તેના પીળાં પીળાં પાન સાથે અથવા કેઈ અન્ય વનસ્પતિ સાથે મિશ્રિત થયેલ જોઈને એવું કહેવું કે “આ બધાં અનન્તકાયિક છે. આ પ્રકારના કથનને અનતમિશ્રક કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૧
Page #219
--------------------------------------------------------------------------
________________
66
પરીતમિશ્રક-પરીત વિષયક જે સત્યમૃષા વચન છે તેને પરીતમિશ્રક કહે છે. જેમ કે પ્રત્યેક વનસ્પતિના સમૂહને અન્નતકાયિકના અંશથી યુક્ત જોઇને કઈ એવું કહે કે આ બધી પ્રત્યેક વનસ્પતિ છે, તે તે કથનને પરીતમિશ્રક કહેવાય અહ્વામિશ્રક-રાત્રિ અથવા દિવસ રૂપ કાળને મહી અઢા ’” પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અદ્ધારૂપ કાળવિષયક જે સત્યમૃષા વચન છે. તેને અહ્વામિશ્રક કહે છે, જેમ કે દિવસ પૂરા થવાની તૈયારીમાં હ્રાય ત્યારે કોઈની પાસે કોઈ કામની ઝડપ લાવવા માટે એવુ' જે કહેવામાં આવે છે કે તમે ઉતાવળ કરા, રાત પડી ગઈ છે” અથવા રાત્રિ પૂરી થવાની તૈયારી હૈાય ત્યારે એવુ જે કહેવામાં આવે છે કે “ તમે જલ્દી ઊઠી, સૂર્યાય થઈ ગયા છે,” આ પ્રકારના વચનને અદ્ધામિશ્રક કહે છે,
65
અદ્ધાદ્ધ મિશ્રક-રાત્રિ અથવા દિવસને જે એક દેશ (વિભાગ) હોય છે તેનું નામ “ અદ્ધાદ્ધા '' છે. તે અદ્ધદ્ધા વિષયક જે સત્યમૃષારૂપ વચન છે. તેને અદ્ધાદ્ધામિશ્રક કહે છે. જેમ કે પહેલા પ્રહર પૂરા થવાની તૈયારી હાય ત્યારે કામમાં ઉતાવળ કરાવવા માટે કાઇને એવુ` કહેવામાં આવે કે “ તમે ઉતાવળ કરા, બીજો પ્રહર શરૂ થઈ ગયા,” આ પ્રકારના સત્યમૃષા વચનને અદ્ધાદ્વામિશ્રક કહે છે. સૂત્ર ૪૫ ॥
દૃષ્ટિવાદકે નામકા નિરૂપણ
આગલા સૂત્રમાં ભાષાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે.
હવે સમસ્ત ભાષણીય અમાં વ્યાપક જે સત્યભાષારૂપ દૃષ્ટિવાદ છે તેનું કથન પર્યાયની અપેક્ષાએ દશવધ રૂપે કરે છે~~
" दिट्टिवायरस णं दसनामवेज्जा पण्णत्ता ” ઇત્યાદિ(સૂ. ૪) દૃષ્ટિવાદના નીચે પ્રમાણે દસ નામ કહ્યાં છે-(૧) દૃષ્ટિવાદ, (૨) હેતુવાદ, (૩) ભૂતવાદ, (૪) તત્ત્વવાદ, (૫) સમ્યવાદ, (૬) ધર્મવાદ (૭) ભાષાવિચય,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२०२
Page #220
--------------------------------------------------------------------------
________________
(૮) પૂર્વગત, (૯) અનુગગત અને (૧૦) સર્વપ્રાણ, ભૂત, જીવ, સર્વસુખાવહ.
દર્શનેનું નામ દૃષ્ટિ છે. અને મત પ્રકટ કરે અથવા કહેવું તેનું નામ વાદ છે. આ રીતે દૃષ્ટિનો જે વાદ છે તેનું નામ દૃષ્ટિવાદ છે. અથવા“રિવારણ” આ પદની સંસ્કૃત છાયા “દરિટપાતરા” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ તેને અર્થ આ પ્રમાણે થાય છે–જેમાં સમસ્ત નય રૂ૫ દષ્ટિએાને પાત થાય છે તેને દૃષ્ટિપાત કહે છે. હવે તેના દશ નામોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે અહીં દૃષ્ટિવાદ આદિ નામોની સાથે જે “રૂતિ” તથા “વા” પદ આવ્યાં છે, તે વિક૯૫ના અર્થમાં આવ્યાં છે, દષ્ટિવાદને અર્થ તે ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
હતુવાદ-જિજ્ઞાસાના વિષયભૂત જે અર્થ જનતા છે, તેનું નામ હેતુ છે. એવે તે હેતુ અનુમાનના ઉત્પાદક લિંગ (લક્ષણરૂપ હોય છે. અથવા ઉપચારની અપેક્ષાએ અનુમાનરૂપ જ હોય છે. આ હેતુનું જે કથન કરે છે, તેને હેતુવાદ કહે છે.
ભૂતવાદ-વાસ્તવિક જે પદાર્થો છે તેમને ભૂત કહે છે. તે ભૂતને જે વાદ છે તેને ભૂતવાદ કહે છે.
તત્વવાદ-જીવાદિક તને જે વાદ છે તેને તત્વવાદ કહે છે. અથવા “તચીત્રાવ” આ પદની સંસ્કૃત છાયા “તથ્યવાદ” પણ થાય છે. આ તથ્યવાદને અર્થ સત્યવાદ થાય છે.
(૫) સમ્યગ્વાદ-અવિપરીત વાદને સમ્યગ્વાદ કહે છે.
(૬) ધર્મવાદ-ધર્મોને (વસ્તુની પર્યાને અથવા કૃતચારિત્રરૂપ ધર્મને જે વાદ છે તેનું નામ ધર્મવાદ છે.
(૭) ભાષાવિચય સત્ય દિકરૂપ ભાષાઓને જે વિચય (નિર્ણય) છે તેનું નામ ભાષાવિચય છે. અથવા–“માસાવવા ”” આ પદની સંસ્કૃત છાયા ભાષાવિજય” પણ થાય છે.
ભાષાવિજય એટલે વાણીને વિજય અથવા વાણીની સમૃદ્ધિ જેમાં છે એવી ભાષાના કથનનું નામ ભાષાવિજય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૦ ૩
Page #221
--------------------------------------------------------------------------
________________
બધાં શ્રતે કરતાં જેની રચના પહેલાં કરાઈ છે, તે શ્રતનું નામ પૂર્વ છે. ઉત્પાદપૂર્વ આદિ એવાં ૧૪ પૂર્વ છે. તેમાં આ પ્રકારનું લક્ષણ હોવાથી તેમને પૂર્વગત કહે છે. એટલે કે ઉત્પાદ આદિ ૧૪ પૂર્વને જે શાસ્ત્રગ્રન્થમાં સમાવેશ થાય છે તે શાસ્ત્રગ્રંથનું નામ પૂર્વગત છે.
અનુગગત-અનુગ બે પ્રકારને છે (૧) મૂલ પ્રથમાનુગ, અને (૨) ગંડિકાનુયોગ. ધર્મના પ્રણયનર્તા (પ્રવર્તક) હોવાથી તીથ કરેને મૂળરૂપ કહી શકાય. તેમના સમ્યકત્વપ્રાપ્તિરૂપ પૂર્વભવાદિ સંબંધી જે અનુગ છે તેનું નામ પ્રથમાનુગ છે. અનુયોગ શબ્દ વ્યાખ્યાનને વાચક છે. શેરડીના પતીકાનું નામ ચંડિકા છે આ ગંડિકા જેવી જે એકાધિકારવાળી ગ્રંથપદ્ધતિ છે. તેનું નામ ચંડિકા છે. એવી તે ચંડિકા વાકુ આદિ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યની નિર્વાહપ્રાપ્તિના અથવા અનુત્તર વિમાનમાં તેમના ગમનના વર્ણનરૂપ હોય છે. આ મંડિકાને જે વ્યાખ્યાનગ્રંથ છે તેનું નામ ચંડિકાનુગ છે. આ પ્રકારે આ બે પ્રકારના અનુગમાં જેને સમાવેશ થાય છે. તેને અનુયોગગત કહે છે. જો કે પૂર્વગત અને અનુગગત આ બન્ને નામ દૃષ્ટિવાબા અંશરૂપ છે, છતાં પણ તેમના પૂર્વગત અને અનુગગત એવાં જે બે નામ આપવામાં આવ્યાં છે તે અવયવમાં અવયવીને ઉપયોગ કરીને દૃષ્ટિવાદ રૂપેકહેવામાં આવેલ છે,
૮ સર્વપ્રાણુભૂતજીવ સર્વ સુખાવહ” એવું છે તેનું નામ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સંયમનું પ્રતિપાદક અને નિર્વાણના હેતુ રૂપ હોવાથી સમસ્ત પ્રાણદિને માટે સુખાવહ (સુખદાયક) છે પ્રાણું પદ કીન્દ્રિય, ત્રીનિદ્રય અને ચતુરિન્દ્રિય નું વાચક છે, ભૂત પદ વનસ્પતિકાનું વાચક છે, જીવ પદ પંચેન્દ્રિનું વાચક છે અને પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયનું વાચક “સત્ત્વ” પદ છે, એમ સમજવું. | સૂત્ર ૪૬ છે - ૨ “તળાવો વન્ના છે.
અશસ્ત્રરૂપ હોવાથી દૃષ્ટિવાદ પ્રાણદિને માટે સુખાવહ છે. તેથી ૪૬માં સૂત્રમાં તેને ૧૦ નામેવાળ કહ્યો છે. પરંતુ અશસ્ત્રથી વિપરીત જે શસ્ત્ર છે તે પ્રાણાદિકેને માટે દુખાવહ હોય છે. તેથી હવે સૂત્રકાર શસ્ત્રના દસ પ્રકારનું નિરૂપણ કરે છે–“વિ છે Tvળ” ઈત્યાદિ–(ફૂ. ૪૭)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२०४
Page #222
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકે શસ્ત્રકા નિરૂપણ
શસ્રના દસ પ્રકારો કહ્યા છે-(૧) અગ્નિશસ્ત્ર, (૨) વિષશસ્ત્ર, (૩) લવણુ. શસ્ત્ર, (૪) સ્નેહશસ્ત્ર, (૫) ક્ષારશસ્ર, (૬) અમ્હશસ્ત્ર, (૭) દુષ્પ્રયુક્તમન:શસ્ત્ર, (૮) દુષ્પ્રયુક્ત કાચચેષ્ટાશસ્ત્ર અને (૧૦) અવિરતિશત્રુ.
દોષના પણ નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) તાતદોષ, (૨) મતિભંગદોષ, (૩) પ્રશાસ્ત્રદોષ, (૪) પરિહારદેષ, (પ) સ્વલક્ષણદોષ, (૬) કારણદોષ, (૭) હેતુર્દાષ, (૮) સ’ક્રમણદોષ, (૯) નિગ્રહઢોષ અને (૧૦) વસ્તુદોષ,
વિશેષદેષના પણ દસ પ્રકાર કહ્યા છે-(૧) વસ્તુદોષ, (૨) તજજાદેષ ઇત્યાદિ. ‘ રાથત્રે- ૢિ થતે-ત્રાળિવિયાજ્ઞŻ-ચિત્તે-અનેનેતિ શસ્ત્રમ્ ’
ઃઃ
શસ્ત્રના
આ વ્યુત્પત્તિ પ્રમાણે જેના દ્વારા પ્રાણીઓના પ્રાણેાનુ. વિયેાજન કરવામાં આવે છે-જીવાની હત્યા કરવામાં આવે છે, તેનું નામ શસ્ત્ર છે. તે ઉપર મુજબ દસ પ્રકાર પડે છે. તે દરેક પ્રકારના શસ્રના અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે-શસ્ત્ર હિંસક સાધનરૂપ હોય છે, તેના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ એ ભેદ પડે છે. દ્રવ્યની અપેક્ષાએ અગ્નિને શસ્ત્ર કહેવામાં આવેલ છે. આ અગ્નિશસ્ત્ર વિજાતીય અગ્નિની અપેક્ષાએ સ્વકાયશસ્ત્ર રૂપ છે, અને પૃથ્વી આદિ કાયની અપેક્ષાએ પરકાયશસ્રરૂપ છે, અને અાગેાલકમાં ( લેાખંડના ગેાળામાં ) પ્રવિણ અગ્નિ ઉભયકાય શસ્રરૂપ છે.
વિષશસ્ત્ર- સ્થાવર અને જંગમના ભેદથી વિષ એ પ્રકારનુ કહ્યુ છે. આ શબ્દની સાથે પણ “ શસ્ત્ર ” પદને ચાજવામાં આવ્યુ છે. આગળ પણ આ પ્રમાણે જ દરેક શબ્દની સાથે “ શસ્ત્ર” પદ ચેાજવાનુ છે.
,,
લવણુશસ્ત્ર-સિંધાલુણ આદિને લવણ કહે છે. તે પણ દ્રવ્યની અપેક્ષાએ શસ્રરૂપ છે, કારણ કે તે પણ પ્રાણીઓના પ્રાણાના નાશ કરવાને સમર્થ હાય છે. સ્નેહશસ્ત્ર-અહી “ સ્નેહ ” પદ વડે તેલ, ઘી આદિ પદાર્થોને ગ્રહણ કરવામાં આવ્યા છે.
ક્ષારશસ્ત્ર-ક્ષારથી ભસ્મ આદિ પદાર્થો ગ્રહણ કરવા જોઇએ.
અમ્સશસ્ત્ર- અલ’પદ વડે મહી કાંજી ( આથી લાવીને બનાવેલા પદાર્થો) આદિ પદાર્થો ગ્રહણ કરાયા છે
અગ્નિથી લઇને અમ્લ પન્તના શસ્ત્ર દ્રવ્યશસ્ત્રરૂપ છે, ભાવની અપેક્ષાએ દુષ્પ્રયુક્ત મન, વચન અને કાય શસ્રરૂપ છે, કારણ કે અકુશલ મન, વચન કાયની પ્રવૃત્તિને ભાવશસ્રરૂપ કહેવાય છે. વિરતિના અભાવ પણ ભાવશાસ્ત્ર રૂપ છે. કારણ કે—અવિરતિ રૂપ પરિણામ હિં ́સા વિગેરે પાપાનું વિધાયક ડાય છે. હિ'સા આદિ પાપાનુ' વિધાયક હોય છે.
હવે સૂત્રકાર ઢાષના દસ પ્રકારનું સ્પષ્ટીકરણ કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૫
Page #223
--------------------------------------------------------------------------
________________
દોષ, દૂષણ દુર્ગુણ, આ ત્રણે શબ્દો એક જ અર્થને વાચક છે.
તજજાત દેષ–આ બધાં દેશે ગુરુ અને શિષ્યના અથવા વાદી અને પ્રતિવાદીના વાદનો આશ્રય લઈને થતાં હોય છે. તેથી ગુરુ આદિકમાં કુળ, જાતિ આદિની અપેક્ષાએ જે દેષવત્તા હોય છે તેનું નામ તજજાત દેષ છે. અથવા પ્રતિવાદી દ્વારા ઉત્પન્ન થયેલા લોભને કારણે વાદીના મુખ પર જે અચંબાને ભાવ પ્રકટ થાય છે અથવા તેની જવાબ આપવાની શક્તિને જ લેપ થઈ થઈ જાય છે તેનું નામ તજજાતદોષ છે.
મતિભંગ-બુદ્ધિના વિનાશનું નામ મતિભંગ છે. આ મતિભંગને લીધે જે વિસ્મૃતિ આદિ દેષ ઉત્પન્ન થઈ જાય છે, તેને મતિભંગ દેષ કહે છે.
પ્રશાતૃદેષ-વાદી અને પ્રતિવાદીના વાદને જે નિર્ણાયક હોય છે તેને પ્રાશાસ્તા' કહે છે. તે જે દોષયુક્ત હોય અથવા ઉપક્ષક હોય તે તેના દ્વારા પ્રતિવાદીને વિજય પ્રદાન કરાવવારૂપ જે દોષ થાય છે તેને પ્રશાસ્તુદોષ કહે છે. અથવા તે નિર્ણાયક દ્વારા તેને પ્રમેયનું સ્મરણ કરાવી દેવા રૂપ જે દેષ થાય છે તેને પ્રશાસ્તુદોષ કહે છે.
પરિહારષ–જે વસ્તુનું સેવન કરવાનો શાસ્ત્રોએ નિષેધ કર્યો હોય અથવા લોકરૂઢિ દ્વારા જેના સેવનને નિષેધ હોય એવી વસ્તુનું સેવન કરવું તેનું નામ પરિહારદેષ છે. અથવા વાદિ દ્વારા અપાયેલ દૂષણને જે અસમ્યક પરિહાર છે તેનું નામ પરિહાર દોષ છે. જેમ કે-શબ્દને નિત્ય માનનારા મીમાંસકની માન્યતામાં કોઈ બૌદ્ધ મતવાદીએ આ પ્રમાણે દૂષણ (દોષ) બતાવ્યા–“ઘટની જેમ કતક હોવાથી શબ્દ અનિત્ય છે.” ત્યારે મીમાંસક મતવાદીએ તેને આ પ્રમાણે કહ્યું-“હે બૌદ્ધમતવાદી ! તમે શબ્દમાં અનિત્યતાનું પ્રતિપાદન કરવાને માટે કૃતકવાત ” આ હેતુને ઉપન્યાસ કરી રહ્યા છે, તો હું તમને પૂછે છું કે તે કૃતકતા શબ્દમાં શું ઘટગત આવી છે કે શબ્દગત આવી છે એટલે કે ઘટગત કૃતતાને આધારે શબ્દને તમે અનિત્ય સિદ્ધ કરે છે કે શબ્દગત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦ ૬
Page #224
--------------------------------------------------------------------------
________________
કૃતકતાને આધારે તેની અનિત્યતા સિદ્ધ કરે છે? જે ઘટગત કૃતકતાને આધારે તમે શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરવા માગતા હે, તે તે શબ્દમાં નહીં આવી શકવાને કારણે હેતુ અસિદ્ધ થઈ જાય છે, અને જે શબ્દત કૃતકતાને આધાર લઈને તમે તેમાં અનિત્યતા સિદ્ધ કરતા હો, તો તે અનિત્યની સાથે વ્યમિ ઉપલબ્ધ થતી નથી. તેથી “તવત્ ” કૃતકતા રૂપ આ હેતુ અસાધારણ નૈકાન્તિક છે. મીમાંસક દ્વારા આ પ્રકારને જે પરિહાર કરવામાં આવ્યું છે તે સમ્યફ પરિહાર રૂપ નથી, કારણ કે આ પરિહાર રૂ૫ કથન વડે સર્વાનુ માન ઉછેદને પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ વાતનું પ્રતિપાદન કરી શકાયસાધનરૂપ ધર્મમાત્રથી જ સાધ્યરૂપ ધમિમાત્રને નિશ્ચય કરે તેનું નામ જ અનુમાન છે. અને તે “પર્વતોડ્ય બ્રિાન્ ધૂમરવાજૂ માનવત” ઈત્યાદિ રૂપ હોય છે. આ વિષયને અનુલક્ષીને કેઈ એવો પ્રશ્ન પણ પૂછી શકે છે કે “આપે અગ્નિનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે જે ધૂમ (ધુમાડા) રૂપ હેતુ દીધો છે તે શું પર્વતાદિ એક પ્રદેશમાં રહેલે હેતુ દીધું છે કે મહાનગત ધૂમને હેતુ રૂપે પ્રયુક્ત કર્યો છે? જે પર્વતાદિ પ્રદેશગત ધૂમને અગ્નિન અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે અહીં પ્રકટ કરવામાં હોય તો તે અગ્નિ વ્યાસ હોઈ શકે નહીં. તેથી તે અસાધારણ નકાન્તિક હેત્વાભાસરૂપ બની જાય છે, અને જે મહાનગત ધૂમને અગ્નિનું પર્વતમાં અસ્તિત્વ સિદ્ધ કરવા માટે અહીં દેવામાં આવ્યું હોય, તે તે પર્વતને એકદેશમાં રહેતું નથી–તે તે મહાનસમાં જ રહે છે. આ રીતે આ હેતુ અસિદ્ધ થઈ જાય છે. આ પૂર્વોક્ત પ્રકારે પણ મીમાંસક દ્વારા કરવામાં આવેલા પરિહાર વડે આ રીતે સમસ્ત અનમાનના ઉચછેદ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી આ પ્રકારને મીમાંસક દ્વારા કરાયેલ પરિહાર અસમ્યક પરિહાર રૂપ હોવાને કારણે પરિહારેષરૂપ છે.
દ્વન્દને અને અને શ્રદ્ધને પ્રારંભે પ્રયુક્ત શબ્દ પ્રત્યેકની સાથે સંબંધિત હોય છે, આ નિયમ અનુસાર સ્વલક્ષણ દેષ, કરણદેષ અને હેતુદોષ, આ ત્રણ દેષ છે જેના દ્વારા અનેક વવન્તરમાંથી વસ્તુને જુદી પાડી શકાય છે તેનું નામ લક્ષણ છે. એવું પિતાનું જે લક્ષણ છે, તેનું નામ સ્વલક્ષણ છે, જેમકે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૭
Page #225
--------------------------------------------------------------------------
________________
જીવનું લક્ષણ ઉપયાગ છે, અને પ્રમાણનું લક્ષણ સ્વ અને પ૨ પદાર્થોનુ અવભાસન કરનારુ' જ્ઞાન છે આ લક્ષણના નીચે પ્રમાણે એ દાષ કહ્યા છે—
(૧) અવ્યાપ્તિ અને (૨) અતિન્યાપ્તિ. જે લક્ષણુ પાતાના પૂરા લક્ષ્યમાં રહેતું નથી, પણ લક્ષ્યના એક દેશમા રહે છે, તે અભ્યાપ્તિ દેખવાળુ ગણાય છે. જેમ કે કેઇએ પદાર્થનું' આ પ્રકારનું લક્ષણ બતાવ્યું જેની સન્નિધાનતાથી (સમીપમાં હાવાથી ) અને અસન્નિધાનતાથી જ્ઞાનમાં પ્રતિભાસભેદ થાય છે, તે પદાર્થ છે.” આ પ્રકારનુ લક્ષણ અભ્યાસિદોષથી દૂષિત થઈ જાય છે. કારણ કે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપ જ્ઞાનમાં તે પદાર્થની સન્નિધાનતા અને અસિતધાનતાથી એવે। પ્રતિભાસભેદ થઈ જાય છે, પરન્તુ જે યાગિજ્ઞાન છે તેમાં એવું થતું નથી. તેથી પદાર્થ નું આ લક્ષણ અન્યાપ્તિ દોષવાળું ગણાય છે, કારણ કે પૂર્ણ લક્ષ્યમાં તેની વૃત્તિ (વ્યાપ્તિ) નથી, પણ લક્ષ્યના એક દેશમાં જ તેની વૃત્તિ છે. જે સદોષ હાય તેને લક્ષણ રૂપ ગણી શકાય નહી’.
સ્વલક્ષણની અતિવ્યાપ્તિ ત્યાં થાય છે કે જ્યાં લક્ષણુ પેાતાના લયમાં રહેવા છતાં પણ અલક્ષ્યમાં રહે છે. જેમ કે...
અપિલબ્ધિ હેતુ—પદાર્થોની જ્ઞપ્તિ (જ્ઞાન) કરાવવામાં કારણભૂત હેાય છેતેનું નામ પ્રમાણ છે. અહીં પ્રમાણુ લક્ષ્ય છે અને અર્થોપલબ્ધિહેતુ તે લક્ષણ છે. અહી' અર્થાપલબ્ધિના હેતુરૂપ ચક્ષુ, ઋષિ (દહી) એદન (ભાત) આદિ અનત વસ્તુઓ પણ હાઈ શકે છે. તેથી પ્રમાણના લક્ષણની વાત ચાલી રહી હાવા છતાં પણુ અપ્રમાણભૂત દધિ આદિ વસ્તુઓની વાતમાં પડી જવાથી અહી અતિવ્યાપ્તિ દોષને પ્રસંગ ઉપસ્થિત થઇ જાય છે. જો દધિ આદિને પણ પ્રમાણ માનવામાં આવે તે પ્રમાણેાની અનંતતા થઈ જવાના પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી પ્રમાણુની સંખ્યામાં અવરાધ આવી જાય છે, તેથી આ લક્ષણ ઉપક્ષ્યમાં રહેવાને કારણે સદાષ છે.
અથવા સ્વ શબ્દ વડે દાન્તિક અ લેવામાં આવ્યે છે. તેથી કાર્ટોન્તિક રૂપ અર્થ જેના દ્વારા લક્ષ્ય થાય છે તે સ્વલક્ષણ છે. એવુ' તે સ્વલક્ષણ દૃષ્ટાન્તરૂપ હોય છે, આ દૃષ્ટાન્તને જે સાધ્યવિકલતારૂપ દોષ છે તેનુ' નામ સ્વલક્ષણદોષ છે. જેમ કે-કેઇએ એવું કહ્યું કે “ શક્ટ્રોનિષેા મૃતવત્ ઘટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२०८
Page #226
--------------------------------------------------------------------------
________________
વ7?' “ઘટની જેમ મૂર્ત હોવાથી શબ્દ નિત્ય છે.” અહીં દૃષ્ટાન્તમાં સાધ્ય જે નિત્ય છે તે રહેલું નથી, તેથી તેને સાધ્યવિકલતારૂપ દૃષ્ટાન્તદેષ કહી શકાય
કારણ દેષ–“ હરિ નમ્” આ વ્યુત્પત્તિ અનુસાર “જે કરે છે. તે કારણ છે” એવું તે કારણે પરોક્ષ અર્થને નિર્ણય કરાવવામાં ઉપપત્તિ માત્ર રૂપ હોય છે. જેમ કે...“જ્ઞાનમાં અવરોધ કરનારાં કારણેના અભાવની પ્રકર્ષતાને લીધે સિદ્ધ નિરૂપમ સુખવાળા હોય છે. આ પ્રમાણે કેઈએ કહ્યું છે. પરંતુ આ પરોક્ષ અર્થને નિર્ણય કરાવનારૂં એવું કેઈ દૃષ્ટાન્ત નથી કે જે સાધ્ય અને સાધનધર્મથી યુક્ત હોય અને સકળ લોકમાં પ્રસિદ્ધ હોય તેથી આ પ્રકારના કથનને માત્ર ઉપપત્તિ રૂપ જ સમજવું જોઈએ. કારણને જે દેષ છે તેનું નામ કારણુદેષ છે. તે કારણદેષ સાધ્ય વિકલતારૂપ હોય છે. જેમ કેકેઈએ એવું કહ્યું છે કે “વેદના કારણ (વેદની રચના કરનાર પુરુષરૂપ કારણ સાંભળવામાં આવતાં નથી, તેથી વેદે અપૌરુષેય છે એટલે કે કઈ પણ પુરુષ દ્વારા તેમની રચના થઈ નથી.” અહીં વેદનાં કારણેની અદ્ભયમાણતા તેના અપૌરુષેયને લીધે નથી, પરંતુ અન્ય કારણોને લીધે પણ હોઈ શકે છે. તેથી આ પ્રકારના કથનમાં સાધ્યવિકલતારૂપ કારણુદેષને સદૂભાવ રહેલું છે.
હેતુદેષ–સાધ્યના સદુભાવમાં હેતુને સદ્ભાવ છે અને સાધ્યના અભાવમાં હેતુને અભાવ હવે, આ પ્રકારના અવિનાભાવ સંબંધવાળે હેતુ હોય છે. એટલે કે સાધ્યની સાથે અન્યથાનુપપત્તિ રૂપ નિયમથી જે બંધાયેલો છે. તેનું નામ હેતુ છે. દૃષ્ટાન્તના સંભાવમાં કારણને હેતુરૂપે કહેવામાં આવે છે. હેતુના ત્રણ દેષ કહ્યા છે-(૧) અસિદ્ધ, (૨) વિરૂદ્ધ અને (૩) અગ્નિકાન્તિક. અહીં આ ત્રણને જ હેતુદેષ રૂપ સમજવા જોઈએ.
અસિદ્ધરૂપ હેતુદોષનું સ્વરૂપ આ પ્રકારનું છે
“નિરાઃ રર વાશુપત્યાર ઘરવ7” ચાક્ષુષ (ચક્ષુઈન્દ્રિયના વિષયરૂપ હોવાથી) હોવાથી ઘટની જેમ શબ્દ અનિત્ય છે, અહીં “ચક્ષુષત્વ હેતુદેષ રૂપ છે. કારણ કે શબ્દમાં ચક્ષુઈન્દ્રિય દ્વારા ગ્રાહ્યતા) હોતી નથી તેથી પક્ષમાં સાધનને અભાવ હવે તેનું નામ જ અસિદ્ધદેષ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #227
--------------------------------------------------------------------------
________________
વિરૂદ્ધરૂપ હેતુદોષનુ સ્વરૂપ આ પ્રકારનું છે—
66
' ""
शब्दो नित्यः कृतकत्वात् घटवत्"
શબ્દ ઘટની જેમ કૃતક હાવાથી નિત્ય છે” આ કથનમાં કૃતકત્વ રૂપ હેતુ પેાતાના સાધ્ય-નિત્યથી વિરૂદ્ધ એવાં અનિત્યની સાથે વ્યાપ્ત ઢાવાને કારણે અનિત્યના સાધક થાય છે-નિત્યના સાધક થતા નથી. ૬ પ્રમેય
અનૈકાન્તિક હેતુદોષ- શન્દ્રો નિત્યઃ પ્રમેયાત્ આવારાવસ્ હાવાથી શબ્દ આકાશની જેમ નિત્ય છે.” આ કથનમાં પ્રમેયત્વરૂપ હેતુ જે પ્રકારે નિત્યની સાથે-આકાશમાં-રહે છે એજ પ્રમાણે તે અનિત્ય ઘટ, પટ વગેરેમાં પણ રહે છે. આ કારણે આ હેતુ પક્ષમાં (સપક્ષમાં) રહેવા છતાં વિપક્ષની સાથે પણ રહેવાને કારણે અનૈકાન્તિક છે,
""
સંક્રમણદોષ-પ્રસ્તુત પ્રમેચમાં અપ્રસ્તુત પ્રમેયને જે પ્રવેશ છે-તેનુ પ્રમેયાન્તરમાં જે કથન છે તેને સંક્રમણઢષ કહે છે. અથવા પ્રતિવાદીના મત સાથે પોતાના મતને પણ મળતા કરી નાખવે એટલે કે પ્રતિવાદીના મતનુ સમર્થન કરવુ' તેને સકામણદોષ કહે છે.
નિગ્રહુદોષ-છલ દ્વારા અથવા વિત’ડાવાદ દ્વારા પ્રતિવાદીને પરાજિત કરવા તેનું નામ નિગ્રહ છે. આ નિગ્રહરૂપ જે દ્વેષ છે તેને નિગ્રહદોષ કહે છે.
વસ્તુદોષ-સાધ્ય અને સાધનરૂપ ધમ જ્યાં રહે છે, તેને વસ્તુ કહે છે. એવી તે વસ્તુરૂપ પક્ષ હાય છે. તે પક્ષને જે દોષ છે તેનું નામ વસ્તુદોષ છે. જેમ કે શ્રવણુ વિષયાગાચર શબ્દ છે'', અહી' ક્ષરૂપ શબ્દમાં શ્રવણુ વિષયક અગાચરતા પ્રત્યક્ષ રૂપે જ નિરસ્ત છે, કારણ કે તેને તેાતેના વિષય રૂપ જ માનવામાં આવેલ છે.
તજાત આદિ જે સામાન્ય દોષનુ કથન કરવામાં આવ્યું છે તેમનુ' જ વિશેષ દોષા રૂપે કથન કરવાને માટે હવે સૂત્રકાર “સવિદ્ વિષેલ્લે ’’ ઇત્યાદિ સૂત્રાનુ ક્થન કરે છે—‘ વિશેષ ' પદ અહીં વિશેષ દોષાનું ,, વાચક છે. વિશેષદોષના પણ વસ્તુદોષ, તજાતદોષ આદિ ૧૦ પ્રકાશનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૦
Page #228
--------------------------------------------------------------------------
________________
વસ્તુદોષ–વતું એટલે પક્ષ. પક્ષને જે દોષ છે તેને વાસ્તુદોષ કહે છે. જાતિ આદિના અભિધાન (નિર્દેશ)પૂર્વક જે અવહેલના થાય છે, તે તજજાત દોષરૂપ છે. સામાન્ય દોષે કરતાં આ દોષમાં અધિકતા હોવાને કારણે આ પ્રકારના વસ્તુદોષને વિશેષદોષરૂપ કહ્યો છે.
અથવા “વતુવો તનતો” આ પ્રકારની સાતમી વિભક્તિવાળી સંસ્કૃત છાયા અહીં કરવી જોઈએ. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ અહીં આ પ્રમાણે અર્થ થાય છે
વસ્તુદોષના વિષયમાં જે વિશેષ ભેદ છે તે અનેક પ્રકારનો છે. જેમ કે “જ્ઞા અવળવષયોઃ ” “ શબ્દ શ્રવણેન્દ્રિયનો વિષય નથી” અહી શબ્દરૂપ પક્ષમાં શ્રવણેન્દ્રિય અગે ચરતા પ્રત્યક્ષ રૂપે નિરસ્ત છે. તેથી શ્રવણે. ન્દ્રિયાગોચરતા વિશિષ્ટ શબ્દરૂપ પ્રત્યક્ષ વડે બાધિત છે.
અનુમાન વડે બાધિત પક્ષ આ પ્રકારને છે-“રાવો નિત્ય” અહીં શબ્દમાં નિત્યતા અનુમાન વડે બાધિત છે. તેથી નિત્યત્વ વિશિષ્ટ શબ્દરૂપ પક્ષ અનુમાન નિરસ્ત છે.
પ્રતીતિ નિરસ્ત પક્ષ આ પ્રકારનો છે-“શશીન ચન્દ્ર” સ્વવચન નિરસ્ત પક્ષ આ પ્રકાર છે- ત્રવામિ તનમ્” હું જે કહું છું તે જૂહું કહું છું.”
લેકરૂઢિ નિરસ્ત પક્ષ આ પ્રકારને છે-“RTIઢાવિત્ર” અહીં નરકપાલ રૂપ પક્ષ પવિત્રતા લેકરૂઢિની અપેક્ષાએ નિરસ્ત (બાધિત) છે.
એજ પ્રમાણે તજજાતદોષના જન્મ, મર્મ, કર્મ આદિ દ્વારા અનેક ભેદ પડે છે. તજજાત દોષને જે જન્મની અપેક્ષાએ ભેદ પડે છે તેનું સ્વરૂપ આ પ્રકારનું છે–“ છંચાઈ ઘોડીઈત્યાદિ—
કંડૂયન રોગવાળી ઘેાડી સાથે ગર્દભ સાગ થવાથી જે સંતાન ઉત્પન્ન થાય છે તેની આકૃતિમાં ઘણે તફાવત હોય છે. તેથી તેને તે આકાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૧
Page #229
--------------------------------------------------------------------------
________________
મહાજનની વચ્ચે અવશ્ય પ્રકટ થઈ જાય છે. એટલે કે વર્ણસંકરતા છાની રહી શકતી નથી. એ જ પ્રકારે મર્મ અને કર્મની અપેક્ષાએ તજજાત દેષના વિષયમાં સામાન્ય દોષ કરતાં શી વિશેષતા છે તે પાઠકે પિતાની જાતે જ સમજી લેવું આ સૂત્રમાં વિશેષષના વસ્તુદોષ, તજજાતષ આદિ ૧૦ પ્રકાર છે. વસ્તુ દેષ અને તજ જાતષનું નિરૂપણ કરવામાં આવ્યું. બાકીનાં આઠ ભેદ નીચે પ્રમાણે છે-(૩) મતિભંગદેષ, (૪) પ્રશાસ્તુદેષ, (૫) પરિહારદેષ, (૬) સ્વલક્ષણદોષ, (૭) કારણદોષ, (૮) હેતુદોષ, (૯) સંક્રમણદોષ અને (૧૦) નિગ્રહદોષ. અથવા–“રોરે” પદની સંસ્કૃત છાયા “વો” પણ થાય છે. “રોશે?” પદ સાતમી વિભક્તિનું પદ છે. અહીં જાતની અપેક્ષાએ એક વચન વપરાયું છે, એમ સમજવું. તેથી અહીં “હ” આ પદ “પુ” આ બહુવચનાન્ત પદનું વાચક સમજવું. મતિભંગ આદિ દોષોના વિષયમાં પણ અનેક પ્રકારના ભેદ પડે છે. પાઠકે એ તે ભેદની અનેક પ્રકારના પિતાની જાતે જ ઉદ્ભાવિત કરી લેવી.
જેનો એક જ અર્થ થતું હોય એવા શબ્દને એકાર્થિક કહે છે. એકર્થિક શબ્દ એક જ અર્થના વાચક હોય છે. એ એકાર્ષિકરૂપ જે દેષ તે તેનું નામ એકાર્થિકદેષ છે. જેમ કે “ઘટના ” “ઘડે લા’ આમ કહેવાને બલે એવું કહેવું કે “ઘાં, ઉન્મ, વાટાં, માનવ” “ઘડે, કુંભ, કળશ, લા” આ વાક્યમાં એક જ અર્થવાળા અનેક શબ્દને જે પ્રયોગ કરવામાં આવ્યું છે, એજ દેષ છે.
કારણુદેષ-આ દેષનું નિરૂપણ આ સૂત્રમાં જ આગળ કરવામાં આવી ગયેલ છે. પૂર્વોક્ત વ્યાખ્યાત સામાન્ય કારણ દોષ કરતાં અહી વિશેષ કારણ દેષ ગ્રહણ થવે જોઈએ.
પ્રત્યુત્પન્નદોષ-આ દોષ વર્તમાનકાલિક હોય છે. તેથી ભૂતકાલિન આદિ દેષ સામાન્યની અપેક્ષાએ તેને વિશેષદેષરૂપ સમજવું જોઈએ. અથવા અહીં
પ્રભુતપન્ન” આ પ્રકારની સાતમી વિભક્તિવાળી સંસ્કૃત છાયા કરવામાં આવે તે તેનો અર્થ એ થાય છે કે જે સર્વથા અધિગત હોય છે તેમાં અકૃતા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧ ૨
Page #230
--------------------------------------------------------------------------
________________
અભવ્ય જીવમાં જે મિથ્યાત્વ આદિ દોષને સદુભાવ હોય છે તે નિત્ય દેષરૂપ હોય છે, કારણ કે તેમનું તે મિથ્યાત્વ અનાદિ અનંતરૂપ હોય છે. તેથી આ દેષને સામાન્ય કરતાં અધિકદ્દેષરૂપ ગણી શકાય છે અથવા
જે તેની સંસ્કૃત છાયા સાતમી વિભક્તિવાળું “નિત્યે પદ લેવામાં આવે તે તેને અર્થ આ પ્રમાણે થાય છે–
જે પદાર્થ સર્વથા નિત્ય હોય છે. એવી માન્યતા સ્વીકારવામાં આવે તે તેમાં બાલ્યાવસ્થા, આદિ અવસ્થાઓને અભાવ હોવા રૂપ દેષની સંભાવના રહે છે. આ નિત્યદેષ સામાન્યની અપેક્ષાએ વિશેષ દોષ રૂપ છે.
અધિકદેષ-આ દેષ ત્યારે થાય છે કે જ્યારે વાદ કરતી વખતે અન્યને સમજાવવાને માટે દૃષ્ટાન્ત નિગમન આદિને પ્રયોગ કરવામાં આવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-વાદમાં પ્રતિજ્ઞા હેતુ એ બેને જ અનમાનના અંગ રૂપ માનવામાં આવેલ છે–ઉદાહરણ આદિને અનુમાનના અંગરૂપ માનવામાં આવતાં નથી. તેથી તે બે સિવાયના ઉદાહરણાદિકના પ્રયોગને અધિકદોષરૂપ માનવામાં આવેલ છે, કારણ કે પ્રતિજ્ઞા હેતુ વડે જ વક્તવ્યતાના અર્થને બાધ થઈ જાય છે. તેથી દૃષ્ટાન્ત આદિની વાદમાં આવશ્યકતા રહેતી નથી. છતાં પણ તેને જે પ્રયોગ કરવામાં આવે તે તેને દોષરૂપ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે—“Hિળવળ સિદ્ધ જેવ” ઇત્યાદિ
જિનેન્દ્ર ભગવાનનાં વચનમાં સ્વતપ્રમાણુતા છે. છતાં પણ કયારેક તેમનાં વચનોની સત્યતાને સિદ્ધ કરવાને માટે ઉદાહરણદિને પ્રવેશ કરવામાં આવે છે અને શ્રોતાજનોને આ વાત સમજાવવા માટે હેતુને પણ પ્રયોગ કરવામાં આવે છે, અને પાંચ અવયવોને પણ પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકારને જે દેષ છે તે દોષસામાન્ય કરતાં વિશેષરૂપ ગણાય છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧ ૩
Page #231
--------------------------------------------------------------------------
________________
૮. હારે ? અધિક પદની સાતમી વિભક્તિવાળી સંસ્કૃત છાયા લેવામાં આવે, તે તે સંસ્કૃત છાયાને અર્થ આ પ્રમાણે થાય છે—
અધિક દૃષ્ટાન્ન આદિનો પ્રયોગ કરવામાં આવે ત્યારે વાદીમાં જે દોષ બતાવવામાં આવે છે તે દેષનું નામ અધિક દુષ્ટાન્ત આદિ વિષયકષ છે, અને તે દોષને સામાન્યદેષરૂપ જ ગણવામાં આવે છે. અહીં “” કારને પ્રશ્લેષ થયે છે. તેથી “અહી” આ પદ લુણવિભક્તિવાળું પદ છે. “ગ” આ પદમાં અકારને લેપ થઈ ગયો છે. પહેલેથી ગણવામાં આવે તો આ દોષને આઠમાં પ્રકારનો દોષ ગણી શકાય.
આત્માની સાથે કૃતપદને અધ્ય હાર રાખવું જોઈએ. આ રીતે આત્મા દ્વારા કરાયેલા દેષને પણ સામાન્યદેષરૂપ ગણવાને બદલે વિશેષદેષરૂપ જ સમજ જોઈ એ. પરના દ્વારા કરાયેલ પરોપનીતષ પણ સામાન્ય રૂપ ગણી શકાય નહીં. પરોપનીતષને વિશેષદોષ રૂપ જ ગણ જોઈએ. આ પ્રકારના ૧૦ વિશેષદનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂત્ર ૪૭ |
વાગ્ (વાણી-વચન) યોગકા નિરૂપણ
વિશેષાદિક જે ભાવનું ઉપરના સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, તે ભાવ અનુગગમ્ય (વ્યાખ્યાન દ્વારા સમજી શકાય એવાં) હોય છે અર્થ અને વચનને આશ્રય લઈને અનુગ થાય છે. તે “હિં સંક્રમ તવો” ઈત્યાદિ રૂપ હોય છે, કારણ કે આ કથન દ્વારા અહિંસા આદિના સ્વરૂપનું ભેદ કથન થયું છે. વાણુને આધાર લઈને જે અનુયોગ થાય છે તે એજ અહિંસા આદિ પદાર્થોના શબ્દાશ્રિત વિચારરૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર વચનને આધાર લઈને અનુગના દસ પ્રકારનું નિરૂપણ કરે છે– વિરે યુદ્ધવાયા
” ઈત્યાદિ–(ફૂ. ૪૮) સૂત્રાર્થ–વાજ્યાર્થિની અપેક્ષાથી રહિત એ સૂત્રના વ્યાખ્યાનરૂપ અનુગ દસ પ્રકારને કહ્યો છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) ચકા૨, (૨) માકાર, (૩) અપિકાર, (૪) સેકાર, (૫) સાયંકાર, (૬) એકત્વ, (૭) પૃથકૃત્વ, (૮) સંચૂથ, (૯) સંકામિત અને (૧૦) ભિન્ન.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧ ૪
Page #232
--------------------------------------------------------------------------
________________
વાકયાર્થીની અપેક્ષાથી રહિત હેવું, એ શુદ્ધ શબ્દનો અર્થ છે અને વાચા શબ્દને અર્થ વચન છે. તે વચનને અહી સૂત્રરૂપ લેવામાં આવ્યું છે. અનુયોગ શબ્દને અર્થ વચન થાય છે. તે વચનને અહીં સૂત્રરૂપ ગણવામાં આવેલ છે. અથવા–અનુગ શબ્દ અહીં વ્યાખ્યાનના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ રીતે વાક્યર્થની જેમાં અપેક્ષાએ (આવશ્યકતા) રહેતી નથી એવા સૂત્રનું જે વ્યાખ્યાન છે તેને અનુગ-શુદ્ધ વાચાનુયોગ-કહે છે. તેના ચકાર આદિ જે દસ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે, તેમને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે
ચકાર અનુગ-ચકારને જે અનુગ છે તેનું નામ ચકાર અનુગ છે. જેમ કે “a” આ પદને પ્રયોગ આટલા અર્થમાં થાય છે–સમાહાર દ્વન્દ્રમાં ઈતરેતરાગદ્વ-દ્વમાં, સમુચ્ચયમાં, અન્તાચયમાં, અવધારણમાં, પાદ પૂરણમાં અને અધિક વચન આદિમાં.
"कारग्रहणे केवलग्रहणं वर्णग्रहणे सवर्णग्रहणं "
વ્યાકરણના આ નિયમ અનુસાર જે શબ્દની સાથે “કાર ”નું ગ્રહણ થાય છે તે શબ્દ દ્વારા કેવળ એજ શબ્દનું ગ્રહણ થાય છે, અને જે શબ્દની સાથે વર્ણનું ગ્રહણ થાય છે. તે શબ્દ વડે તેના સવર્ણ વણેનું ગ્રહણ થાય છે. અહીં ચકાર વડે “ચ”નું ગ્રહણ થયું છે. “સંજ્ઞા પરિમાપામ્” આ શબ્દમાં
સંજ્ઞા જ પરિમાણા ” આ પ્રકારને શ્રદ્ધસમાસ બન્યું છે. અહીં “ર” પદના પ્રયોગ દ્વારા સમાહારદ્વ-સમાસ બનાવવામાં આવ્યું છે. “પદ્મ વિર” Kaaદિર” અહી ચકાર ઇતરેતરાગ દ્વન્દ્રસમાસના અર્થમાં પ્રયુક્ત થયેલ છે.
સ્થીઓ રાજી અહીં ચકાર સમુચ્ચયના અર્થમાં પ્રયુક્ત થયે સ્ત્રીઓમાં અને શયનમાં તેના દ્વારા અપરિગ્યતાનું તુલ્યરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“મિક્ષામટ છાનલેવાં કુર” “ભિક્ષા લાવે અને પ્લાનની (બીમારની) સેવા કરો” આ સૂત્રમાં “” પદને પ્રોગ અન્વયાર્થે થયે છે. (એક કાર્ય કરવાનું કહેવું તેનું ના૫ અન્વય છે.) એજ પ્રમાણે અવધારણુ આદિ અર્થમાં પણ ચકારને મગ કેવી રીતે થાય છે તે સમજી લેવું જોઈએ. મૂળ સૂત્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૫
Page #233
--------------------------------------------------------------------------
________________
“ઘર” આ પદનો પ્રયોગ થયો છે. તેમાં જે અનુસ્વારનો પ્રયોગ થયો છે તે અલાક્ષણિક છે. જેમ કે આ પ્રકારનો પ્રયોગ નીચેના સૂત્રપાઠમાં પણ થયે છે-“ ” પછી પદેમાં પણ મૂળસૂત્રમાં જે અનુસ્વાર વપરાય છે. તેના વિષે પણ આ પ્રકારનું સ્પષ્ટીકરણ સમજી લેવું.
(૨) માકાર અનુગ-“માકાર” પદમાં રાશબ્દ નિષેધાર્થે વપરાય મા” પદને “ાર” પ્રત્યય લગાડવાથી “માર' માકાર પદ બન્યું છે. તેને જે અનુગ છે તેનું નામ માકાર અનુગ છે. જેમ કે-“સમi ના મgી વા” આ સૂત્રપાઠમાં “માહણ” પદમાં “મા” પદને પ્રયોગ નિષેધાર્થે થયેલ છે.
અથવા “મંા” આ પદની સંસ્કૃત છાયા “મા” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ અહીં નીચે પ્રમાણે અર્થ થાય છે-“મકારનો જે અનુગ છે તેને મકારઅનુગ કહે છે.” જેમ કે “નેકેજ તમને મળવા મહાવીરે તેનામેવ” આ સૂત્રપાઠમાં “ના ” પદમાં અને “સેજાવ ' પદમાં
મકાર ને આર્ષ થવાને લીધે બળેવ..તેવ” ને બદલે “નેજમે તેનામેવ” થયું છે. તે માત્ર બળેવ તેળવ” આ પદના પ્રયોગથી જ વિવક્ષિત અર્થની પ્રતીતિ થઈ જાય છે.
અપિકાર અનુગ-અપિ” પદને “#ા” પ્રત્યય લગાડવાથી “અપિકાર' પદ બન્યું છે. જિં આ પદ અકારને લેપ થવાથી અને અનુસ્વારનું આગમાન થવાથી “ પાર ” માંથી બન્યું છે. અપિ શબ્દને જે અનુગ છે, તેનું નામ અધિકાર અનુગ છે. “અપિ” શબ્દ પ્રયોગ સંભાવનાના અર્થ માં, પ્રશ્નાર્થમ, શંકાના અર્થમાં, ગહના અર્થ માં અને સમુચ્ચયના અર્થમાં થાય છે તથા “ગુNધે જ શમવાનું ” આ કથન અનુ. સાર યુક્ત પદાર્થ માં અને કામચારમાં (રુચિ અનુસાર કાર્ય કરવાનું કહેવામાં પણ “અપિ” શબ્દને પગ થાય છે.
ગરિ તુયનિમિત્ત” “હું ધારું છું કે આપે જિનેન્દ્રની સ્તુતિ કરી લીધી હશે” અહીં અપિ પદ સંભાવનાથે વપરાયું છે “ તુહિ” તમારી ઇચ્છા હોય તે તમે સ્તુતિ કરે,” આ વાક્યમાં અપિ પદ કામચાર કિયામાં પ્રયુક્ત થયું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૬
Page #234
--------------------------------------------------------------------------
________________
,,
'પિગ્નેત્તમ્ વિ સુચાત્ શ્રŕમમ્ ” દેવદત્તને ધિક્કાર હૈ, કારણ કે તેણે અધમીની સ્તુતિ કરી છે. આ વાકયમાં ગહના અમાં પિ પદ વપરાયું છે.
64
‘વિચિત્ર-ત્તિ સુર્” “તમે પાણીનું સિચન કરે અને સ્તુતિ કરા ”—આ વાકયમાં અપ પદ સમુચ્ચયના અર્થાંમાં વપરાયુ` છે. એજ પ્રમાણે અવિ’ પદને અન્ય અર્થોમાં પણ જાતે જ પ્રયાગ કરી લઇએ તેને અથ સમજી લેવા જોઇએ -
:
4
સેકાર અનુરાગ‘ સે ” પદ્મ સસ્કૃત શબ્દ અથ 'તું વાચક પ્રાકૃત ભાષાનું પદ છે. તેને “ કાર પ્રત્યય લગાડવાથી ‘સેકાર’ પદ બને છે. તે સેકારને જે અનુયાગ-વ્યાખ્યાન છે તેને સેકાર અનુયાગ કહે છે.
'
ગથ ના
અથમાં સે' પદના પ્રચાગ નીચેના સૂત્રપાઠમાં થયા છે—
C
9
“તે મિવુ વા
,,
अथ પદ નીચેના અથ દર્શાવે છે—સ’શય, અધિ કાર, મંગળ, વિકલ્પ, અનન્તર પ્રશ્ન, કાહ્ન આરભ અને સમુચ્ચયના “સે भिक्खुवा આ સૂત્રાંશમાં ‘સે’ પદ્મ આાનન્તના અર્થમાં વપરાયું છે. મૂળ સૂત્રમાં સેવા” આ પ્રકારના પાઠ છે. તેમાં ‘=’ આ` હાવાથી આવ્યું છે. ચારેક ‘ૐ' પદ ‘કૌ' આ સંસ્કૃત પદના અર્થમાં પણ વપરાય છે અથવા તૈયાર ’ છાયા “ બ્રેચાર ” પણ થાય છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે- શ્રેયલઃ દળમૂ શ્રેયસ્તાર:' એટલે કે ‘શ્રેયનુ’-કલ્યાણનુ’– ઉચ્ચારણુ કરવુ. તેનેા અનુયેગ આ પ્રમાણે સમજવા- સેય' મે ક્રૃિિ બાચળ ધમ્મ વળી ” અહીં શ્રેય? શબ્દ એવુ' પ્રકટ કરે છે કે ધર્મ પ્રશ્નસિનુ અધ્યયન મારે માટે અધિકમાં અધિકરૂપે પ્રશસ્ય-કલ્યાણકારક છે. અથવા “ તૈયાર ’”ની સસ્કૃત છાયા ‘વેચાર: ” પણ થાય છે. આ સસ્કૃત છાયાની અપેક્ષાએ ‘“ સેય ” પદ ભવિષ્યકાલિક અના સંબધમાં પ્રયુક્ત થશે. અને તેને ‘કાર ’ પ્રત્યે લાગવાથી ‘સેયકાર' શબ્દ બનશે. આ સેયકારને જે અનુચાગ થશે તે પણ સેયકાર હશે. જેમ કે-“ સેચજાઢે અમયા વિમર્ અહી' સેય' શબ્દ ભવિષ્યકાલિન અને વાચક છે, અહીં' અનુસ્વાર પ્રાકૃત
'
,,
"
64
، ܐܕ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૭
Page #235
--------------------------------------------------------------------------
________________
પદને કારણે થયે છે. તથા “સાચાર”માં સાય તે પદ નિપાત છે, અને તેને અર્થ “સત્ય” થાય છે તેને “કાર” પ્રત્યય લગાવવાથી “સાયંકર પદ બન્યું છે. અથવા–“રણ વા” કરવું તેનું નામ કાર છે. સત્યનું જે કાર છે અથવા જે સત્ય કરવામાં આવે છે તેનું નામ સાયંકાર છે. આ સાયંકારને જે અનુચિગ છે. તેને પણ સાયંકાર કહે છે. તેના અનુયાગ આ પ્રકારનો સમજવે
સત્ય” પદ શબ્દ તથા વચનમાં, સદુભાવમાં અને પ્રશ્નમાં પ્રયુક્ત થાય છે. ચકાર આદિ જે નિપાત છે તેઓ ઉપલક્ષણપરક છે. તેથી ચકાર આદિના અનુગની અનુસાર જ બાકીના નિપાતને અનુગ પણ પાઠકે એ પિતાની બુદ્ધિથી સમજી લેવું જોઈએ.
એકત્વ અનુગ–એક વચનનું નામ એક છે. તેના અનુગનું નામ એકત્વ અનુયોગ છે. જેમ કે સફરજ્ઞાનવત્રતiifણ મોક્ષમા” આ સૂત્રપાઠમાં “રોક્ષના? “મોક્ષમાર્ગ” આ પદ એક વચનમાં વપરાયું છે. તે પદને આ રીતે એક વચનમાં પ્રવેગ થવાનું કારણ એ છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ ચારિત્ર અને સમ્યફ તપ, આ ચારેને અલગ અલગ રૂપે મુક્તિના માર્ગરૂપ સમજવાના નથી, પરંતુ એક જ આત્મામાં સમુદિત થયેલ આ ચારે વસ્તુ જ મુક્તિના માગરૂપ છે. આ રીતે આ એક વચનવાળા શબ્દનો પ્રયોગ સમુદિત સમ્યગ્દર્શન આદિકમાં મુક્તિમાર્ગનું સમર્થન કરે છે, એ અહીં અર્થ ગ્રહણ કરવા જોઈએ. એજ પ્રમાણે...
“જ઼િ ર્નિકુળતા રોજ” ઈત્યાદિ
આ સૂત્રપાઠમાં “તું” પદ એક વચનમાં વપરાયું છે. અહીં તેને એક વચનમાં પ્રયોગ કરીને એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શક્તિ આદિ ગુણો અલગ અલગ રૂપે જુદી જુદી વ્યક્તિઓમાં રહેલા હોય તે તે વ્યક્તિ. એને કવિ બનાવવામાં કારણભૂત બનતા નથી, પરંતુ એક જ વ્યક્તિમાં આદિ ગુણોને સમુદિત રૂપે સદ્ભાવ હોય તો તે વ્યક્તિમાં કવિત્વ શક્તિ ખીલી ઉઠે છે. આ પ્રકારનું એકત્વ અનુગનું સ્વરૂપ છે.
પૃથકૃત્વ અનુગ-પૃથકૃત્વ એટલે અલગતા અથવા ભેદ. આ ભેદ દ્વિવચન અને બહુવચનને વાચક છે. આ પૃથફત્વને જે અનુગ છે તેનું નામ પૃથકૃત્વ અનુગ છે. તેને અનુયોગ આ પ્રકારને સમજ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૮
Page #236
--------------------------------------------------------------------------
________________
“धम्मस्थिकाए धम्मत्थिकायदेसे, धम्मत्थिकायप्पदेसा"
આ સૂત્રપાઠમાં જે બહુવચનને ઉપયોગ થયો છે, તે ધર્માસ્તિકાયના પ્રદેશોમાં અસંખ્યાતતા પ્રકટ કરવા માટે થાય છે, કારણ કે સિદ્ધાન્તના કથન અનુસાર ધર્માસ્તિકાયના પ્રદેશે અસંખ્યાત જ કહ્યા છે
સંખ્યાત પણ કહ્યા નથી અને અનંત પણ કહ્યા નથી. તેથી બહુવચનમાં તે પ્રદેશોને અસંખ્યાત જ કહ્યા છે.
સંપૂથ અનુયોગ-સાથે ઉપયોગમાં આવતા શબ્દસમૂહને સંપૂથ કહે છે એટલે કે-અનેક પદોના સમુચિત સમૂહને સંયુથ કહે છે. તે સંયુથ સમાસરૂપ હોય છે. તે સંયુથનો જે અનુગ છે તેનું નામ સંથ અનુગ છે જેમ કે... “સખ્યાનશુમ્” આ એક સંપૂથ છે. તેને અનુગ “સારા, સભ્ય નાર, તે ના કા” ઇત્યાદિ અનેક પ્રકારે થાય છે.
સંક્રમિત અનુયોગ-જુદી જુદી વિભક્તિયોનાં રૂપમાં અથવા જુદાં જુદાં વચનાદિકનાં રૂપમાં શબ્દને બદલવ-શબ્દને જુદી જુદી વિભક્તિમાં કે વચનમાં પ્રગ કરે તેનું નામ સંક્રમિત છે. સંકામિતને જે અનુગ થાય છે તેનું નામ સંક્રમિત અનુગ છે. જેમ કે “હાદૂન વંતો ના પર્વ દિશા માવા” આ વાક્યમાં “સાહૂ” આ પદ છઠી વિભક્તિમાં વપરાયું છે. પરન્ત પાંચમી વિભક્તિમાં તેને ફેરવી નાખીને સાધુ” પદ બનાવવામાં આવ્યું છે. આ પદનો અર્થ આ પ્રમાણે થાય છે–સાધુઓના સંબંધથી અશંક્તિ (શંકારહિત, નિઃસંદિગ્ધ) ભાવ ઉત્પન્ન થાય છે.
આ વિભક્તિ વિપરિણામરૂપ સંક્રમિત અનુયોગ થયે વિભક્તિના વિપરિણામરૂપ સંક્રમિત અનુયોગનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“ના
, રે વારૂ તિ ગુચરૂ” અહીં “એ” પર એક વચનમાં વપરાયું છે. પરતું તેને બહુવચનમાં વિપરિણમિત કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્રને અર્થ આ પ્રમાણે થાય છે–જેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ખાય છે અને પીવે છે, તેમને ત્યાગી કહી શકાતા નથી. આ રીતે અહીં વચનના વિપરિણામરૂપ આ અનુયોગ થયો છે.
ભિન્નઅનુયેગ-ભિન્ન એટલે વિદેશ (અસમાન) આ પ્રકારનું વૈસા દૃશ્ય ( ભિન્નતા) ક્રમભેદને લીધે અને કાળભેદને લીધે ઉત્પન્ન થાય છે. આ ભિન્ન ૩પ વસાદને જે અનુયાગ છે તેનું નામ ભિન્ન અનુગ છે જેમ કે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૧૯
Page #237
--------------------------------------------------------------------------
________________
66
66
''
• ત્તિવિદ્' તિવિદેન' '' આવુ' સામાન્યરૂપે કહીને પુનઃ તિવિદ્ળ* ” ત્રિવિધનું વિવરણુ મનથી, વચનથી અને કાયથી કરવામાં આવ્યુ` છે. એટલે કે હુ હિંસા ક્રિક પાપકૃત્ય મનથી કરીશ નહીં, મનથી કરાવીશ નહી' અને પાપકૃત્ય કરનારની અનુમેદના કરીશ નહી, એજ પ્રમાણે વચન અને કાયની સાથે પણ કૃત, કારિત અને અનુમેાદનાની અપેક્ષાએ પણ એવે જ સૌંબંધ સમજીને એવું જ કથન કરી શકાય છે. પરન્તુ જો તેનું વણુન અનુક્રમે કરવામાં આવશે, ત્યારે તેના અર્થ આ પ્રમાણે થશે-હું' મનથી પાપકમ નહી' કરૂ, વચનથી નહીં કરાવું અને કાયથી કરનારની અનુમાદના નહીં કરૂ, વચનથી નહીં કરાવું એટલે કે “ તિવિદ્ તિવિદેળ''' આ પદનું ક્રમશઃ વિવરણ કરતા ત્રિવિધતુ ત્રિવિધની સાથે વિવરણુ થશે. એક તરફ મન, વચન અને કાયરૂપ ત્રિવિધ છે અને બીજી તરફ કૃત, કારિત અને અનુમેદનારૂપ ત્રિવિધ છે, તેથી યથાસખ્ય મન, વચન આદિને કૃત કારિત આદિની સાથે સબંધ થઇ જશે, પરન્તુ એવે સંખ'ધ ઈષ્ટ નથી, કારણ કે આ પ્રકારના સમધ સિદ્ધાંતની માન્યતા અનુસાર તે મનની સાથે કૃત, કાશ્તિ અને અનુમેદનાના સબંધ માનવા જોઈએ, વચનની સાથે પણ કૃત, કાશ્તિ અને અનુમેદનાના સબંધ માનવા જોઈએ અને કાયાની સાથે પણ કૃત, કારિત અને અનુમેદનાના સબધ માનવે જોઇએ. આ રીતે મન, વચન અને કાય, આ ત્રણેમાંથી પ્રત્યેકની સાથે કરણ, કારણ અને અનુમેહનાના નિષેધ છે, તે ક્રમભિન્નના અનુયાગ છે. જ્યાં ભૂતકાળને નિર્દેશ કરવાના હોય, ત્યાં વર્તમાન આદિ કાળના નિર્દેશ કરાય તા કાળભિન્નતા આવી જાય છે. જેમ કે “ જે ટ્રેવિટ્ટે ટેવાયા ઇક્ નમસર ” ઋષભસ્વામીના વનમાં આ પ્રકારનું વણુન કરવામાં ભૂતકાલીન પ્રસ’ગનું વર્ણન હાવાથી સૂત્રકારે ભૂતકાળના ક્રિયાપદેને પ્રયોગ કરવા જોઇને હતેા, પરન્તુ એ પ્રમાણે ન કરતાં જે વર્તમાનકાલિક ક્રિયા પાના પ્રયાગ કર્યાં છે, તેને જ કાલભિન્નાનુચેાગરૂપ ગણી શકાય. આ કાભિજ્ઞાનુયોગ એ વાતનુ પણ સૂચન કરે છે કે ત્રણે કાળના તીથ કરાના વિષયમાં જ સમુદાચાર છે. આ સૂત્ર અને તેના ઉપર દોષસૂત્ર અથગૌરવથી યુક્ત હાવાને કારણે પ્રવચનની માન્યતામાં બાધા (વાંધા ) ન આવે એવે રૂપે ખીજી રીતે પણ વ્યાખ્યાત કરી લેવુ જોઇએ ! સૂ. ૪૮ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૦
Page #238
--------------------------------------------------------------------------
________________
વચનાનુયાગ પછી માઁનુયાગની પ્રવૃત્તિ થાય છે, તેથી હવે સૂત્રકાર દાનરૂપ અંના ભેદૅનુ નિરૂપણ કરે છે—
દાનકે ભેદોંકા કથન
66
રસવિદ્દે ટ્રાને વળશે ' ઇત્યાદિ—(સૂ. ૪૯) સૂત્રા—દાનના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે-(૧) અનુક’પાદાન, (૨) સ’ગ્રહ દાન, (૩) ભયદાન, (૪) કારુણ્યદાન, (૫) લજ્જાદાન, (૬) ગૌરવદાન, (૭) અધમદાન, (૮) ધર્માંદ્યાન, (૯) કરિષ્યતિષ્ઠાન અને (૧૦) કૃત્તદાન.
ખીજાનું હિત કરવા નિમિત્તે પ્રત્યુપકારની આશા વિના, પેાતાની શક્તિ પ્રમાણે જે દ્રવ્ય આપવામાં આવે છે તેને દાન કહે છે. તેના અનુક’પાદાન આદિ ૧૦ પ્રકાર પડે છે. તે દરેકના અથ સમજાવવામાં આવે છે—
અનુક’પાદાન—દયાથી પ્રેરાઈને આંધળા, લૂલા, લંગડા,મહેરા, બેખડા, દીન, અનાથ, આદિ વ્યક્તિઓને જે દાન આપવામાં આવે છે તેને અનુક’પાદાન કહે છે. અથવા અનુકપાથી પ્રેરાઈને જે દાન દેવામાં આવે છે તેને પણ ઔપચારિક રીતે અનુકપા જ કહે છે. કહ્યુ' પણ છે કે—
<<
પળાનાથ-ચિત્તના ” ઈત્યાદિ—
""
સ‘ગ્રહદાન-વ્યસન આદિ અવસ્થામાં સહાયતા કરવી તેનું નામ સ’ગ્રહદાન છે, અથવા વ્યસન આદિ અવસ્થામાં અપાયેલા દાનને પણ ઔપચારિક રીતે સંગ્રહ કહે છે. કહ્યુ પણ છે કે-“ અમ્યુલ્યે ૬ વિત્તૌ ' ઇત્યાદિ
ભયદાન–ભયને કારણે જે દાન દેવામાં આવે છે તેને ભયદાન કહે છે. અથવા ભયને કારણે અપાતાં દાનને પણ ઔપચારિક રીતે ભય કહેવાય છે. કહ્યુ' પણ છે કે'राजा रक्ष पुरोहित मधुमुख ” ઇત્યાદિ.
61
ઉપરના સૂત્રમાં મધુમુખ એટલે દુન, પિશુન એટલે ચાડીખાર અને ખલ એટલે દુષ્ટ અથ થાય છે.
કારુણ્યદાન-પુત્રાદિના વિયાગથી જનિત જે શેક છે તેનુ નામ કારુણ્ય છે. આ કારુણ્યને લીધે જે દાન દેવામાં આવે છે તેનું નામ કારુણ્યદાન છે. અથવા કારુણ્યથી પ્રેરિત થઇને જે દાન દેવામાં આવે છે તેને પણ ઉપચારની અપેક્ષાએ કારુણ્ય કહે છે. મૂળસૂત્રમાં “કૃતિ ” પદ સ્વરૂપના પ્રદર્શન માટે च પુ સમુચ્ચય અર્થમાં વપરાયું છે.
46
,,
લજ્જાદાન-લજ્જાથી પ્રેરાઈને જે દાન દેવામાં આવે છે તેને લજ્જાદાન કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૧
Page #239
--------------------------------------------------------------------------
________________
છે. કહ્યું પણ છે કે –“સચ્ચર્થિતઃ જળ તુ” ઈત્યાદિ.
ગૌરવદાન-જે દાન અહંકારથી પ્રેરાઈને આપવામાં આવે છે. તે દાનને ગૌરવદાન કહે છે. મને, નર્તકેને, મુષ્ટિયુદ્ધ કરનારા મોને, બંધુ જનને અને મિત્રને જે દાન દેવામાં આવે છે તે દાનને ગૌરવદાન કહે છે. કહ્યું પણ છે કે-“નદવર્તનોટિપ્પો” ઈત્યાદિ.
અધર્મદાન–પાપની વૃદ્ધિ કરવાને માટે જે દાન દેવામાં આવે છે તેને અધર્મ દાન કહે છે. એટલે કે હિંસાને નિમિત્તે, પરસ્ત્રી પ્રત્યેની આસક્તિને કારણે -ઈત્યાદિ પાપપ્રવૃત્તિને માટે-જે દાન દેવામાં આવે છે તેને અધર્મદાન કહે છે. અથવા તે પ્રકારનું દાન અધર્મના હેતુરૂપ હોવાથી ઉપચારની અપેક્ષાએ તે દાનને પણ અધમ કહે છે. કહ્યું પણ છે કે “હિંસા:ગુજરાત ઈત્યાદિ.
ધર્મદાન–જે દાન આપવામાં ધર્મ કારણરૂપ હોય છે અથવા ધર્મને નિમિત્તે જે દાન દેવામાં આવે છે તેને ધમદાન કહે છે. અથવા ધર્મને નિમિત્તે જે દાન દેવામાં આવે છે તેને પણ ઔપચારિક રૂપે ધર્મ કહે છે. કહ્યું પણ છે કે
સમતુળમણિમુકતે ” ઇત્યાદિ–
તૃણ, મણિ અને મેતિને સમાન ગણનારા સુપાત્રને જે દાન દેવામાં આવે છે. તે દાન, ધર્મને માટે જ થયું ગણાય છે. અને તે દાન દાતાને અક્ષય, અતુલ અને અનંત સુખદાયક નિવડે છે,
કરિષ્યતિદાન-જો હુ અમુક માણસને ધન આપીશ તે તે કઈ પ્રકારે મારા ઉપકારને બદલે વાળી દેશે. આ રીતે પ્રત્યુ પકારની આશાથી પ્રેરાઈને જે દાન દેવામાં આવે છે તેનું નામ “કરિષ્યતિ દાન” છે,
તન-આ માણસે મારું કાર્ય કર્યું છે-અથવા મારા ઉપર ઘણા ઉપકારે કર્યા છે, આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને જે દાન દેવામાં આવે છે તે દાનને કૃતદાન કહે છે. કહ્યું પણ છે કે –“રાતઃ કૃપા ” ઇત્યાદિ–
આ માણસે મારા સેંકડે ઉપકાર કર્યા છે, તથા તેણે મને હજારે રૂપીઆની મદદ કરી છે, તેથી મારે પણ તેના ઉપકારને બદલે વાળવા માટે તેને કંઈક આપવું જોઈએ.” આ પ્રકારની ભાવનાથી જે દાન અપાય છે તેને કૃતદાન કહેવામાં આવે છે. એ સૂત્ર ૪૯ છે
ઉપરના સૂત્રમાં દાનની વાત કરવામાં આવી છે. તેનાથી જીવની શુભ અશુભ ગતિ થાય છે. અને અધર્મદાનથી જીવની અશુભગતિ થાય છે. તેથી હવે સૂત્રકાર ગતિના પ્રકારનું નિરૂપણ કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૨
Page #240
--------------------------------------------------------------------------
________________
ગતિ કે ભેદોકા નિરૂપણ
રવિET T Form” ઈત્યાદિ–(સૂ. ૫૦) ટીકાઈ-ગતિના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે-(૧) નરકગતિ, (૨) નરકવિગ્રહ ગતિ, (૩) તિયગતિ, (૪) તિર્યશ્વિગ્રહગતિ, એજ પ્રમાણે મનુષ્ય ગતિથી લઈને © સિદ્ધિગતિ અને (૧૦) સિદ્ધિવિગ્રહગતિ પર્યાના પ્રકારો સમજવા.
ગમન અથવા પર્યાય વિશેષનું નામ ગતિ આદિ ૧૦ પ્રકાર છે. હવે તે પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
નરકગતિ–નારકોની જે ગતિ છે તેને નિયગતિ અથવા નરકગતિ કહે છે, કારણ કે આ ગતિ નારકે દ્વારા પ્રાપ્ત કરાય છે અથવા નરકગતિ નામકર્મના ઉદયથી જન્ય જે નારક રૂપ પર્યાય છે તેનું નામ નિરયગતિ છે.
નિરવિગ્રહગતિ-નારકેની ક્ષેત્ર વિભાગના અતિક્રમણપૂર્વક જે ગતિ (ગમન ક્રિયા) છે, તેનું નામ નિરપવિગ્રહગતિ છે. અથવા-નારકોની જે વિહાયોગતિ કર્મજન્ય સ્થિતિ નિવૃત્તિરૂપ ઋજુગતિ અથવા વકગતિ છે તેને નિરવિગ્રહ ગતિ કહે છે. એ જ પ્રમાણે તિર્યગતિ અને તિર્યંગવિગ્રગતિના વિષયમાં પણ સમજવું. સૂત્રમાંના “યાવતુ” પદથી અહીં (૫) મનુજગતિ, (૬) મનુજવિગ્રહ ગતિ, (૭) દેવગતિ અને (૮) દેવવિગ્રહગતિ, આ ચાર ગતિએને ગ્રહણ કરવામાં આવી છે. નરકગતિ અને નરકવિગ્રહગતિના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન મનુજગતિ આદિના વિષયમાં પણ સમજી લેવું.
જે ગતિમાં જીવ કૃતકૃત્ય થઈ જાય છે તે ગતિનું નામ સિદ્ધગતિ છે. કર્મોને સંપૂર્ણ રૂપે ક્ષય કરીને થયેલા ઇવેનું જ સિદ્ધગતિમાં ગમન થાય છે. આ સિદ્ધગતિ લેકના અગ્રભાગરૂપ છે. તથા–આકાશવિભાગનું અતિક્રમણ કરીને લે કાન્તમાં જે તેમની ગતિ થાય છે તેનું નામ સિદ્ધિવિગ્રહગતિ છે વિગ્રહગતિ જે કે વકગતિરૂપ હોય છે, પરંતુ સિદ્ધજીમા વિગ્રહગતિ-મેડ ( વળાંકવાળી) ગતિ-હેતી નથી. તેથી તેના સાહચર્યથી નારકાદિકમાં પણ એવી ગતિને સદ્ભાવ કહ્યો નથી. અથવા પ્રથમ પદ દ્વારા કોઈ પણ જાતની વિશેષતા વિના
જુગતિની વાત કરવામાં આવી છે અને બીજાં દ્વારા વક્રગતિની વાત કરવામાં આવી છે. આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે “સિદ્ધિતિ” આ પદ દ્વારા તે સામાન્યગતિની વાત કરવામાં આવી છે અને “દ્ધિવિરુઝ “સિદ્ધિવિગ્રહગતિ' આ પદ દ્વારા સિદ્ધવિગ્રહગતિની વાત કરવામાં આવી છે, કારણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૨ ૩
Page #241
--------------------------------------------------------------------------
________________
કે તેની છાયા હું સિદ્ધવિન્નતિ ” આ પ્રકારની થાય છે. સિદ્ધિમાં લેાકના અગ્રભાગમાં–અવિગ્રહગતિથી (મેડ વિનાની ગતિથી ) જે સિદ્ધ જીવેાનુ' ગમન છે તેનું નામ સિદ્ધચવિગ્રહગતિ છે. તેના દ્વારા વિશેષગતિ પ્રકટ કરવામાં આવી છે. આ રીતે સામાન્ય અને વિશેષની અપેક્ષાએ જ મન્ને પદ્મા વચ્ચે ભેદ સમજવા જોઈએ. !! સૂત્ર ૫૦ ॥
દશ પ્રકારકે મુણ્ડકે સ્વરૂપકા કથન
મુંડિત જીવા જ સિદ્ધિગતિમાં જાય છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સબધને અનુલક્ષીને મુંડા (મુંડિત)ના પ્રકાશનું સૂત્રકાર કથન કરે છે-
· સમુદા વળત્તા '' ઇત્યાદિ—(સૂ. ૫૧)
મુંડ દસ પ્રકારના કહ્યા છે—(૧) થી (પ) શ્રોત્રેન્દ્રિયકુંડથી લઈને સ્પર્શેન્દ્રિય મુંડ પન્તના પાંચ પ્રકારા, (૬ થી ૯) ક્રોધમુ ડથી લઇને લાભમુ’ડ પન્તના ચ૨ પ્રકાર અને (૧૦) શિરામુડ, જે દૂર કરે છે તેનું નામ મુડ છે. હવે આ દસે પ્રકારના મુડાના ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે.~
શ્રોત્રેન્દ્રિયમુડ-જે માણસ શ્રોત્રન્દ્રિયના વિષયને દૂર કરી નાખે છે, એટલે કે શ્રોત્રેન્દ્રિયના વિષયમાં રાગદ્વેષના ત્યાગ કરી નાખે છે તેને શ્રોત્રેન્દ્રિય મુંડ કહે છે.
,,
સૂત્રમાં વપરાયેલા ‘ચાવત્ ” પદ વડે અહીં ચક્ષુરિન્દ્રિયમુ`ડ પ્રાણેન્દ્રિય મુડ અને ૨સનેન્દ્રિયમુંડ ગ્રહણ કરવામાં આવેલ છે. પાંચમા પ્રકાર સ્પર્શેન્દ્રિય મુંડ છે. આ દરેક ઇન્દ્રિયના વિષયમાં રાગદ્વેષના ત્યાગ કરનાર વ્યક્તિઓને માટે આ પદો વપરાયાં છે.
(૬) ક્રોધમુંડ-ક્રોધને દૂર કરનાર વ્યક્તિને ક્રોધમુંડ કહે છે. (૭) માનમુડ-માનને પરિત્યાગ કરનારને માનમુડ કહે છે. (૮) માયામુ`ડ-માયા (કપટ) ને ત્યાગ કરનારને માયામુડ કહે છે. (૯) લેભમુડ–àાભને ત્યાગ કરનારને લાભમુડ કહે છે, (૧૦) શિરામુ`ડ-પેાતાના હાથે જ મસ્તકના વાળનું લંચન કરે છે તેને શિરામુડ કહે છે, ।। સૂત્ર ૫૧ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२२४
Page #242
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકે સંખ્યાનકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં મુ’ડના ૧૦ પ્રકાર કહ્યા. દસના આંકડા સંખ્યારૂપ ગણાય છે. પૂ`સૂત્ર સાથે આ પ્રકારના સંબધને લીધે હવે સૂત્રકાર સંખ્યાના પ્રકાશ પ્રકટ કરે છે—વિષે સંવાળે પત્તે ’~ (સૂ. ૫૨)
દસ
,,
---
સંખ્યા (ગણતરી કરવાની પદ્ધતિ) દસ પ્રકારની કહી છે−(1) પરિકમ (૨) વ્યવહાર, (૩) રાજુ, (૪) રાશિ, (૫) કલાસવ, (૬) યાવત્તાવત્, (૭) વર્ગ, (૮) ઘન, (૯) વવ અને (૧૦) ૩૫.
ગણતરી કરવાની પદ્ધતિનું નામ સંખ્યા છે તેના પરિકમ આદિ ૧૦ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—
પરિકમ’-સ‘કલિત ( સરવાળા) આદિ રૂપે અનેક પ્રકારનુ પરિકમ કહ્યું છે. આ પરિકમ ગણિતશાસ્ત્રમાં જાણીતું હોવાથી અહીં તેનું વધુ સ્પષ્ટીકરણ કર્યું" નથી. આ પરિકમ`દ્વારા જે સભ્યેયની ગણતરી કરાય છે તેનું નામ પણુ પરિકમ છે.
વ્યવહાર–તે પાટી ગણિત રૂપે પ્રખ્યાત છે, અને તે શ્રેણિ વ્યવહાર આદિ રૂપે અનેક પ્રકારના છે. આ વ્યવહારથી જે સંખ્યેયની ગણતરી કરાય છે તેને પણ વ્યવહાર કહે છે. એજ પ્રમાણે પછીના આઠ ભેદોમાં પણ સમજવુ’.
રજ્જુ–રજજુ વડે ક્ષેત્રની જે ગણતરી કરાય છે તેનુ નામ રજુ છે. ક્ષેત્રફળને લગતા ગણિતને (ગણતરીને) રજુગણિત કહે છે.
રાશિગણિત-ધાન્યાદિના જથ્થાનું પ્રમાણુ ખતાવનાર જે ગણિત છે તેને રાશિગણિત કહે છે. આ પ્રકારે જે ગણતરી કરવાની પદ્ધતિ છે તેનું નામ રાશિ વ્યવઙાર પણ છે.
સખ્યાનકલા સવણ જે ગણતરીમાં અગેને સમાન મનાવીને ગણતરી કરવામાં આવે છે તે ગણતરીનું નામ ‘ સંખ્યાનકલાસવણુ ’ છે.
યાવત્તાવત્ ગણિત‘‘ નાવ' સાવ ́તિયા મુળજારો ત્તિ યા ાટુમ્ '' આ કથન અનુસાર ગુણાકારને ‘ યાવત્તાવતુ” કહે છે. આ શબ્દ લેકમાં ‘ પ્રત્યુત્પન્ન ’ આ નામથી પણ રૂઢ છે. અથવા-કાઈ પ્રકારે–યશ્રેષ્ટ ગુણાકાર આદિ વડે યથેષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૫
Page #243
--------------------------------------------------------------------------
________________
સંકલિત ( સંખ્યા) લાવી દેવી તેનું નામ “યાવત્તાવત” સંખ્યા છે. તેનું નીચે પ્રમાણે ઉદાહરણ આપવામાં આવ્યું છે–
છો વાછાખ્ય” ઈત્યાદિ– આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં “” આ પદ ૧૦ નું વાચક છે અને “વઝપદ ૮ નું વાચક છે ગચ્છને વાંછા (૧૦ ને ૮ વડે ) ગુણવાથી ૮૦ આવે છે. ત્યારબાદ ૮૦ માં વાંછા (આઠ) ઉમેરવાથી ૮૮ આવે છે. હવે તે ૮૮ ને ગ૭ (૧૦) વડે ગુણતા ૮૮૦ આવે છે. તે ગુણાકારને (૮૮૦) ને બમણું વાંછા (૨ ૪૮=૧૬) વડે ભાગવાથી ૫૫ આવી જાય છે. આ રીતે સંકલિત પપ થયે આ પદ્ધતિનું બીજું નામ સંકલિત પાટી ગણિત છે.
વર્ગ ગણિત : કઈ પણ રકમને એજ રકમ વડે ગુણવાથી તેને વર્ગ આવે છે જેમ કે બે વર્ગ ૪ અને ૩ને વગ થાય છે.
“સદાદ્રિષિાતઃ” આ સૂત્રપાઠ દ્વારા વર્ગનું ઉપર કહ્યા મુજબનું લક્ષણ પ્રકટ કરવામાં આવ્યું છે.
ઘનગણિતઃ કઈ પણ સંખ્યાને ત્રણ વાર ગુણાકાર કરવાથી તેને ઘન આવે છે. જેમ કે ૨ ને ઘન ૨૪૨ ૪૨ = ૮ થાય છે “યત્રશક્તિ” આ સૂત્રપાઠ દ્વારા ઘનનું આ લક્ષણ પ્રકટ કર્યું છે.
વર્ગ વર્ગ-વર્ગના વર્ગનું નામ વર્ણવર્ગ (ચતુર્થાત) છે. જેમ કે બેને વર્ગ ૪ અને ચારનો વર્ગ ૧૬ થાય છે. તેથી બેને વર્ગવગ ૧૬ થાય છે. ત્રણને વગ વર્ગ ૮૧ થાય છે.
કલ્પગણિત-કરવતી વડે લાકડાને કાપવું તેનું નામ “કલ્પ છે તે કલ્પ. વિષયક જે સંખ્યા છે તેનું નામ પણ ક૯પ છે. આ ગણિત પાટીને (આ પ્રકારની ગણિત પાટીને) ગણિતમાં “કાકચવ્યવહાર કહે છે.
અહીં ગણિતના (ગણતરીના) દસ પ્રકારનું સંક્ષિપ્તમાં વિવરણ કરવામાં આવ્યું છે, આ વિષયની વધુ માહિતી મેળવવા માટે ગણિતશાસ્ત્રનું અવલે. કન કરવું જોઈએ. જે સૂ. પર છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૬
Page #244
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકે પ્રત્યાખ્યાનકા નિરૂપણ
સંખ્યાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પ્રત્યાખ્યાનસંખ્યાનું (પ્રત્યાખ્યાનના પ્રકારનું નિરૂપણ કરે છે–
વિ પચવાગે પૂછા” ઈત્યાદિ–(ફૂ. ૫૩) ટીકાર્થ-પ્રત્યાખ્યાનનાનીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે -(૧) અનાગત, (૨) અતિ. કાન્ત, (૩) કોટીસહિત, (૪) નિયંત્રિત, (૫) સાકાર, (૬) અનાકાર, (૭) પરિ. માણકૃત, (૮) નિરવશેષ, (૯) સકેત અને (૧૦) અદ્ધાપ્રત્યાખ્યાન.
પ્રતિકૂળ રૂપે મર્યાદા અનુસાર ગુર્નાદિકની સમીપે કથન કરવું તેનું નામ પ્રત્યાખ્યાન છે. તેને નિવર્તન પણ કહે છે. તેના દસ પ્રકારે કહ્યા છે હવે આ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
અનાગત પ્રત્યાખ્યાન-ભવિષ્યમાં જે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય હોય તે પ્રત્યાખ્યાન વર્તમાનકાળે જ કરી લેવામાં આવે, તે તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાનમાં પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ એવો વિચાર કરે છે કે પર્યુષણાદિ કાળમાં આચાર્ય આદિની વૈયાવચ કરવાની હોવાથી પ્રત્યાખ્યાનમાં અંતરાય નડી શકે છે તેથી આ પ્રત્યાખ્યાન ૩૫ તપ પર્યુષણ પહેલાં જ કરી લેવું જોઈએ આ પ્રકારના વિચારથી પ્રેરાઈને વ્યક્તિ અમુક નિશ્ચિત સમય કરતાં અગા ઉના સમયે જે પ્રત્યાખ્યાન ધારણ કરે છે તેને અનાગત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે-- “ શ્રી પwોસવ” ઇત્યાદિ
અતિકાત પ્રત્યાખ્યાન-વર્તમાનકાળે કરવા ગ્ય પ્રત્યાખ્યાન ભવિષ્યમાં કરવામાં આવે-કાળ અતિક્રાન્ત (વ્યતીત) થયા બાદ કરવામાં આવે, તે તે પ્રત્યાખ્યાનને અતિકાન્ત પ્રત્યાખ્યાન કહે છે. પર્યુષણદિકાળમાં આચાર્ય આદિનું વૈયાવચ કરવાનું હોય છે. તે કારણે પ્રત્યાખ્યાનમાં અન્તરાય નડવાને સંભવ રહે છે. આ પ્રકારને વિચાર કરીને પર્યુષણાદિકાળે ધારણ કરવા ચગ્ય પ્રત્યાખાનને પર્યુષણ વ્યતીત થઈ ગયા બાદ ધારણ કરવામાં આવે, તે તે પ્રત્યાખ્યાનને અતિકાન્ત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે
“પુસવMIણ ત” ઈત્યાદિ
કેટિસહિત પ્રત્યાખ્યાન-એક તપસ્યા પૂરી થયા બાદ તુરત જ બીજી તપસ્યાનો પ્રારંભ કરવો તેનું નામ કેટિસહિત પ્રત્યાખ્યાન છે. જેમ કે કઈ તપસ્વીએ પહેલાં ચતુર્ણાદિની (એક ઉપવાસ આદિની) તપસ્યા કરી. તે તપસ્યાની સમાપ્તિ થતાં જ તેણે દ્વિતીય ચતુર્થાદિની તપસ્યાને પ્રારંભ કરી દીધો. તો તેણે કેટસહિત પ્રત્યાખ્યાન કર્યા ગણાય. અહી પહેલાં તપસ્યાને જે અન્ત છે તેને એક કોટિ કહેવાય છે અને બીજી તપસ્યાના પ્રારંભને બીજી કોટિ કહેવાય છે. આ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨ ૭
Page #245
--------------------------------------------------------------------------
________________
પહેલી કેટિ અને બીજી કાર્ટિથી યુક્ત જે ઉપવાસ (ચતુર્થાં ભક્ત) આદિ કરવામાં આવે છે, તેનું નામ કાટિસહિત પ્રત્યાખ્યાન છે. કહ્યુ પણ છે કે—
‘‘ પધ્રુવળો ૩ વિત્તે ’” ઇત્યાદિ.
નિય`ત્રિત પ્રત્યાખ્યાન-માંદગી આદિ વિશ્નો આવી પડે છતાં પણ જેટલા માટે કાઈ તપસ્યા આદિ કરવાના પ્રત્યાખ્યાન કર્યાં હાય તેટલા કાળ સુધી તે તપ અને પ્રાયાખ્યાન કર્યો હૈાય તેટલા કાળ સુધી તે તપ અને પ્રત્યાખ્યાનના ભગ ન થવા દેવા તેનુ નામ નિય ંત્રિત પ્રત્યાખ્યાન છે. એટલે કે ગમે તેવું વિધ્ર આ પડે તે પણ ધારણ કરેલા તપ અને પ્રત્યાખ્યાનના ત્યાગ ન કરનારના પ્રત્યાખ્યા નને નિયત્રિત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યુ` પણ છે કે-“ માસે મારે ચવો ’ ઇત્યાદિ
‘ જયાં સુધી મારા શ્વાસેાવાસ ચાલુ રહે ત્યાં સુધી કાઇ પણ અવસ્થામાં ( કાઈ ખીમારી આવી પડે અથવા ગમે તેવું વિઘ્ન આવી પડે છતાં પણું )અમુક અમુક મહિનાના અમુક અમુક દિવસેામાં હું આટલી તપસ્યા તે અવશ્ય કરીશ જ ” આ પ્રકારના નિયમપૂર્વક જે મુનિજનેા તપસ્યા કરે છે અથવા કોઇ પણ પ્રકારના પ્રત્યાખ્યાન ધારણ કરે છે, તે તે પ્રત્યાખ્યાનને નિયંત્રિત પ્રત્યાખ્યાન કહે છે.
સાકાર પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનના અપવાદના હેતુભૂત જે અનાભાગ આદિ છે. તેમને અહી આકાર શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ આકારેાસહિત જે પ્રત્યાખ્યાન છે તેને સાકાર પ્રત્યાખ્યાન કહે છે.
અનાકાર પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન લેનારને જેમાં મહત્તર (પર્યાય જ્યેષ્ઠ ) પરિષ્ઠાપનીય આદિ આકાર હાતા નથી, એવાં તે પ્રત્યાખ્યાનનું નામ અનાકાર
પ્રત્યાખ્યાન છે.
સુખમાં આંગળી ાદિ નાખવાની સભાવનાથી આ પ્રત્યાખ્યાનમાં અનાભાગ અને સહસાકાર નામના બે આકાર તા હોય છે જ. દૂઠ આદિ તપમાં અને સચારામાં મેાટાઓના આગાર હાતા નથી.
પરિમાણુ કૃત પ્રત્યાખ્યાન-જે પ્રત્યાખ્યાનમાં આહારાદિની દૃત્તિની, કાળીઆઓની, ઘરાની અને ભિક્ષા આફ્રિકાની મર્યાદા નક્કી કરવામાં આવી હાય છે, તે પ્રત્યાખ્યાનને પરિમાણકૃત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યુ' પણ છે કે‘વિર્દિવ '' ઇત્યાદિ.
66
નિરવશેષ પ્રત્યાખ્યાન જે પ્રત્યાખ્યાનમાં ચારે પ્રકારના આહારના ચૂનાતિ ન્યૂન અશના પણ પરિત્યાગ કરવામાં આવે છે-એટલે કે ચતુર્વિધ આહારને પ્રત્યાખ્યાનમાં સ`પૂર્ણતઃ પરિત્યાગ કરવામાં આવે છે, તે પ્રત્યાખ્યાનને નિરવશેષ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યુ પણ છે કે
“ મુખ્ય અમુળ સવું ૬ પાળાં ” હત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૨૮
Page #246
--------------------------------------------------------------------------
________________
આ ગાથામાં વપરાયેલા “સર્વભાવ” પદ દ્વારા એ સૂચિત થાય છે કે નિરવશેષ પ્રત્યાખ્યાનમાં ચાર પ્રકારના આહારને મન વચન અને કાયાથી પરિત્યાગ કરવો પડે છે તથા ચૌવિહાર તપસ્યા કરવી પડે છે.
સંકેત પ્રત્યાખ્યાન-કેત” એટલે “ચિહ્ન” જે પ્રત્યાખ્યાન અંગુષ, મુષ્ટિ, ન્જિ, ગૃહ આદિ રૂપ ચિહ્નથી યુક્ત હોય છે તે પ્રત્યાખ્યાનનું નામ સંકેત પ્રત્યાખ્યાન છે. કહ્યું પણ છે કે–“ચંદ્ર મુ િહી ઘર” ઈત્યાદિ. વેદ એટલે પરસેવે. સ્તિબુ એટલે જળબિન્દુ, તથા તિક એટલે દીપને પ્રકાશ. આ પ્રત્યાખ્યાન અભિગ્રહ વિષયક હોય છે.
અદ્ધા પ્રત્યાખ્યાન-પૌરુષી (પ્રહર) આદિરૂપ કાળને અનુલક્ષીને જે પ્રત્યાખ્યાન થાય છે તે પ્રત્યાખ્યાનને અદ્ધા પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે
“ગધ્રા પંચરણા” ઈત્યાદિ. આ પ્રમાણે દસ પ્રકારના જ પ્રત્યાખ્યાન હોય છે. આ દસ પ્રકારના અધિક પ્રકારના પ્રત્યાખ્યાન હોતા નથી. અહીં “a” પદ અવધારણાર્થે વપરાયું છે. | સૂત્ર ૫૩ છે ટીકાર્થ–આગલા સૂત્રમાં દસ પ્રકાર કરતાં પ્રત્યાખ્યાનોનું નિરૂપણ કરવામાં આવ્યું. પ્રત્યાખ્યાન સાધુસામાચારી રૂપ હોવાથી હવે સૂત્રકાર દસ પ્રકારની સાધુ સામાચારીનું કથન કરે છે- “સુવિહા મારા Tomar” ઈત્યાદિ–(ફૂ. ૫૪).
દશ પ્રકારકી સામાચારીકા નિરૂપણ
સામાચારી દસ પ્રકારની કહી છે. શિષ્યજને દ્વારા આચરિત જે કિયા કલાપ છે તેનું નામ સમાચાર છે તે સમાચારયુક્ત કિયાનું નામ સામાચારી છે. તેના નીચે પ્રમાણે દશ પ્રકાર કહ્યા છે.(૧) ઈચ્છા (ઈચ્છાકાર) (૨) મિચ્યા (મિથ્યા કાર), (૩) તથાકાર, (૪) આવશ્યક, (૫)નષેધિકી, (૬) આપ૭ના, (૭) પ્રતિપૃચ્છા, (૮) ઇન્દના, (૯) નિમંત્રણ અને ઉપસંપતુ ત્રીજા પ્રકારની સામાચરીમાં જેમતથાની સાથે કાર શબ્દ જોડવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઈછા અને મિથ્યા પદ સાથે પણ કાર શબ્દ લગાડવું જોઈએ, કારણ કે ઈચ્છા, મિથ્યા અને તથા, આ ત્રણે પદેને દ્વદ્ધસમાસ બન્યું છે. એ નિયમ છે કે દ્વન્દ સમાસમાં જે શબ્દ આદિ કે અન્તમાં આવે છે, તે શબ્દને સમાસના દરેક શબ્દની સાથે લગા ડ પડે છે આ નિયમ પ્રમાણે ઈચ્છાકાર, મિથ્યાકાર અને તથાકાર પદે બને છે.
ઈચ્છાકાર–જે સામાચારીમાં જબર્દસ્તી (જેર તલબી) કર્યા વિના જાતે જ ઈચ્છા કરાય છે તે સામાચારીનું નામ ઇચ્છાકાર છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૨૯
Page #247
--------------------------------------------------------------------------
________________
મિયાકાર-“મેં આ જે અતિચાર (પાપ) કર્યા છે, તે મારા અતિચાર મિથ્યા હે,” આ પ્રકારની જે વિચારધારા મનમાં ઉત્પન્ન થાય છે તેનું નામ મિથ્યાકાર સામાચારી છે. જ્યારે કેઈ અકૃત્યનું (ન કરવા યોગ્ય પાપકર્મનું) સેવન થઈ જાય છે ત્યારે આ મિથ્યાકાર કરવામાં આવે છે. અકૃત્યનું સેવન થઈ જાય ત્યારે તે ભવ્ય જીવ એવો વિચાર કરે છે કે મેં આ જે કાર્ય કર્યું છે તે ભગવાન દ્વારા અનુક્ત હોવાને કારણે એવું કરવાનો નિષેધ હોવાને કારણે-મિથ્યારૂપ છે. છતાં પણ અજ્ઞાન, પ્રમાદ આદિને કારણે તે અકૃત્યનું મારા દ્વારા સેવન થઈ ગયું છે. તેથી મારું આ દુષ્યકૃત્ય મિથ્યા છે. આ પ્રકારે અસક્રિયામાંથી અક૯પનીય કાર્યમાંથી–જે નિવૃત્તિ થાય છે તેનું નામ મિથ્યાકાર છે.
તથાકાર-ગુરુજને દ્વારા જ્યારે સૂત્રનું વ્યાખ્યાન આદિ કરાતું હોય, ત્યારે તેમના કથન સામે કોઈ પણ પ્રકારની દલીલ અથવા વિતક કર્યા વિના એવું કહેવું કે “હે ભગવન્! આપ જે કહે છે તે યથાર્થ જ છે,” તેનું નામ તથાકાર છે. એટલે કે કઈ પણ પ્રકારને વિર્તક કર્યા વિના જ ગુરુની આજ્ઞાન સ્વીકાર કરે તેનું નામ “તથાકાર” છે.
આવશ્વકી-જ્ઞાન આદિન નિમિતે જે ઉપાશ્રયની બહાર જવું પડે તેમ હોય તે ગુરુને એવી વિનંતિ કરવી કે “ આ કાર્ય આવશ્યક છે, તેથી હું જઉં છું” તેનું નામ “આવશ્યકી” છે.
નધિકી-ઉપાશ્રયની બહાર ગયેલે સાધુ પિતાના બહારનું કાર્ય પૂરું કરીને જ્યારે ઉપાશ્રયમાં પાછો ફરે, ત્યારે તેણે બીજા સાધુઓને ઉદ્વેગ આદિ દેશોની નિવૃત્તિને માટે પિતે ઉપાશ્રયમાં આવી જવાની સૂચના આપવી પડે છે અને હવે તેને બહારનું કોઈ કામ બાકી રહ્યું નથી એવું જે કહેવું પડે છે તેનું નામ નૈધિકી છે.
આકચ્છના–“હે ભગવન્! હું આ કાર્ય કરું છું,” આ પ્રકારે ગુરુની અનુજ્ઞા લઈને કામ કરવું તેનું નામ આપ્રચ્છના છે.
પ્રતિપ્રછા-કોઈ કાર્ય કરવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવી હોય અને ગુરુ દ્વારા તે માટે આજ્ઞા દેવામાં ન આવી હોય તે થેડી વાર થંભી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૩૦
Page #248
--------------------------------------------------------------------------
________________
જઈને ફરીથી ગુરુને એવું કહેવું કે “હે ભગવન! આ કાર્ય આવશ્યક છે અને આ કારણેને લીધે તે કરવા ચગ્ય છે. તે આપ મને અનુજ્ઞા આપિ તે હું તે કાર્ય કરું” આ પ્રકારે કાર્ય કરતી વખતે ગુરુને જે ફરીથી પૂછવામાં આવે છે તેનું નામ પ્રતિપૃછા છે અથવા-ચામાન્તરમાં જવાની ગુરુએ આજ્ઞા ફરમાવી છે. એ જ પ્રમાણે પ્રત્યેક કાર્યવિષયક પ્રતિકૃચ્છનાના વિષયમાં પણ સમજવું.
છન્દના-સાધુ પિતાને માટે જે આહાર વહેરી લાવ્યા હોય તેને ઉપભેગને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને અન્ય સાધુજનેને તે સાધુ એવી વિનંતિ કરે છે કે “આપ કૃપા કરીને ગ્રહણ કરે ” આ પ્રકારના સાધુના આચારનું નામ છન્દના છે.
નિમંત્રણ-“આ પદાર્થ લાવીને હું આપને આપીશ.” આ પ્રકારે પદાર્થની પ્રાપ્તિ થયા પહેલાં જ સાધુજનેને જે આમંત્રણ કરી દેવામાં આવે છે તેનું નામ નિમંત્રણ છે કહ્યું પણ છે કે –
gવાહિg છે” ઈત્યાદિ
ઉપસમ્પત-“હું તો આપને જ છું,” ઈત્યાદિ કથન દ્વારા બીજાની સત્તા (પ્રભાવ)ને સ્વીકાર કરે તેનું નામ ઉપસમ્પત્ છે. અથવા જ્ઞાન, દર્શનચારિત્ર આદિને માટે ગુરુની સેવા કરવી તેનું નામ ઉપસર્પતું છે
- સાધુ સામાચારીનું આ પ્રકારના ક્રમે જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે –
અન્યને કોઈ પણ પ્રકારે પિતાના તરફથી બાધા (મુશ્કેલી) ન રહે, એવું વિનયમૂળવાળા ધર્મનું લક્ષણ ગણાય છે. અહીં ઈચ્છાકારને ઉપન્યાસ (નિર્દેશ) સૌથી પહેલાં કરવાનું કારણ એ છે કે-જ્યારે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય છતાં પણ જે તે વસ્તુને બળજબરીથી કે ખોટા દબાણથી ગ્રહણ કરાવવામાં આવે, તે ગ્રહણક્તને કલેશ થાય છે. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારના દબાણ–વિના–પિતાની જ ઈચ્છાથી કઈ વસ્તુ અથવા કિયાને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જીવ ઉત્સાહપૂર્વક તેને ગ્રહણ કરે છે. આ રીતે ઈરછાકાર સામાચારીને સદૂભાવ હોય તે જીવ પોતાની હાદિક ઈચ્છા અને ઉમળકાથી ધાર્મિક પ્રવૃત્તિ કર્યા કરે છે. માટે ઈછાકારને ઉપન્યાસ સૌથી પહેલા કરવામાં આવ્યું છે. ઈછાકાર પૂર્વક કરાતી ક્રિયાઓમાં કઈ અતિચાર (દેષ) લાગી જાય, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૩૧
Page #249
--------------------------------------------------------------------------
________________
જીવ પિતાની ભૂલ સુધારી લેવાને માટે “તે દુષ્કૃત્ય મિથ્યા , એવી ઉત્કટ ઈચ્છા પ્રકટ કરે છે. તેથી મિથ્યાકારને બીજો નંબર આપવામાં આવ્યો છે. ઈચ્છા કાર અને મિયા દુષ્કત, એ બન્ને ગુરુના વચનને સ્વીકાર કરવાથી જ સંભવી શકે છે. “આપની વાત યથાર્થ છે,” આ પ્રકારે તથાકાર કરવાથી જ ગુરુના વચ નેની સંપૂર્ણતઃ સ્વીકૃતિ થાય છે. તેથી જ મિથ્યાકારને ઉપન્યાસ કર્યા બાદ તથાકારને ઉપન્યાસ કરવામાં આવ્યો છે. ગુરુની અનુજ્ઞા સ્વીકારીને શિષ્ય જ્યારે ઉપાશ્રયની બહાર જાય ત્યારે પણ તેણે ગુરુની આજ્ઞા અવશ્ય લેવી જ જોઈએ એ વાત પ્રકટ કરવા માટે તથાકારનું કથન કર્યા પછી તુરત જ ગુરુપૃચ્છારૂપ આવશ્યકીનું કથન કરવામાં આવ્યું છે. ઉપાશ્રયની બહારનું પોતાનું કાર્ય પતાવીને શિષ્ય જ્યારે ઉપાશ્રયમાં પાછો ફરે ત્યારે નૈષધિ કીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કરે, એ વાતને સૂચિત કરવાને માટે આવશ્યકીનું કથન કરીને પિકીનું કથન કરવામાં આવ્યું છે. શિષ્ય જે કઈ કાર્ય કરે તે ગુરુને પૂછયા વિના ન કરે, પરંતુ ગુરુની આજ્ઞા લઈને કરે, તે પ્રકટ કરવાને માટે નૈધિકીનું કથન કર્યા બાદ આપુચ્છનાનું કથન કરવામાં આવ્યું છે. આપૃચ્છનાનું કથન કરવાનું કારણ એ છે કે કોઈ કાર્ય કરવા માટે ગુરુદેવ અનુમતિ ન આપે, અને શિષ્યને એમ લાગતું હોય કે તે કાર્ય કરવું આવશ્યક છે, તે તેણે ફરીથી ગુરુની અનુમતિ માગવી જોઈએ, તે કાર્ય કેવી રીતે આવશ્યક છે તે ગુરુને સમજાવવું જોઈએ જે ગુરુદેવ તે કાર્ય કરવાની અનુમતિ પ્રદાન કરે તે જ તે કાર્ય કરવું જોઈએ. આ રીતે આપૃછના બાદ જ પ્રતિપુચ્છનાને પ્રસંગ ઉપસ્થિત થતું હોવાથી તેનું કથન આપૃચ્છનાનું કથન કર્યા બાદ કરવામાં આવ્યું છે.
ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને આહારાદિ સામગ્રી લાવ્યા બાદ તે આહારદિ સામગ્રીને ઉપભોગ કરવા માટે સાંગિક સાધુઓને આમંત્રિત કરવા જોઈએ. એજ વાત પ્રકટ કરવાને માટે પ્રતિ૭નાનું કથન કર્યા બાદ છંદનાનું કથન કરવામાં આવ્યું છે. ગ્રહણ કરવામાં આવેલા આહારાદિના વિષયમાં જ આમંત્રણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૨
Page #250
--------------------------------------------------------------------------
________________
- છન્દના-સંભવી શકે છે. પરંતુ અગૃહીત આહારાદિના વિષયમાં નિમંત્રણાને સદૂભાવ રહે છે. તેથી છન્દનાનું કથન કર્યા બાદ નિમંત્રણાનું કથન કરવામાં આવ્યું છે-ઈચ્છાકારથી લઈને નિમંત્રણ પર્યન્તની સામાચારી ગુરુની સમીપતા વિના જાણી શકાતી નથી, તે કારણે સૌથી છેલ્લે ઉપસપત્નું કથન કરવામાં આવ્યું છે. તે સૂ૫૪ છે
મહાવીર ભગવાનકે દશ મહાસ્વપ્નોંકા નિરૂપણ
આગલા સૂત્રમાં સાધુસામાચારીની પ્રરૂપણ કરવામાં આવી છે. તે સાધુ સામાચારીના પ્રરૂપક મહાવીર પ્રભુ હતા. તેથી સૂત્રકાર તે મહાવીર પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પૂર્વ જે ૧૦ સ્વો આવ્યાં હતાં તે પ્રકટ કરે છે –
સમને મળવું મહાવીરે ઉમરથઢિયા” ઇત્યાદિ-(સૂ. ૫૫) ટીકાથ–પિતાની છદ્મસ્થાવસ્થાની છેલી રાત્રીના છેલ્લા પ્રહરમાં શ્રમણ ભગવાન મહાવીરે આ દસ મહાસ્વપ્રો જોયાં હતાં અને તે સ્વપ્રો દેખીને તેઓ પ્રતિબદ્ધ થયા હતા –પહેલા સ્વમામાં તેમણે એક બહુ જ વિશાળ કાય, તાડના જે ઊંચે અને ક્રોધથી લાલપીળા થઈ રહેલે–અથવા અભિમાનથી ભરેલ-પિશાચ છે અને તેમણે તે પિશાચને પિતાના બળથી પરાસ્ત ( પરાજિત) થતો જે. બીજા મહાસ્વપ્નમાં તેમણે સફેદ વર્ણની બને પાંખોવાળે નરકોયલ દેખે ત્રીજા સ્વપ્નમાં તેમણે એક એવા નરજાતિના કોયલને છે કે જેની અને પાંખે વિવિધ વર્ષોથી યુક્ત હતી. ચેથા મહાસ્વપ્નમાં તેમણે બે સુંદર માળાઓ દેખી. (૫) પાંચમાં મહાસ્વપ્નમાં તેમણે એક સફેદ રંગની ગાયોનું ધણ જોયું (૬) છઠા મહાસ્વપ્નમાં તેમણે દિશાઓ અને વિદિશાઓમાં વિકસિત કમળાથી યુક્ત એવું પઘસરોવર દેખ્યું. (૭) સાતમાં મહાસ્વપ્નમાં તેમણે એક વિશાળ સમુદ્ર છે કે જે ઉમિએ (વિશાળ મોજાએ) અને વીચિઓ (મંદમંદ તરંગે)થી યુક્ત હતો. (૮) આઠમાં મહાવનમાં તેજથી જાજવલ્યમાન સૂર્યને જે. (૯) નવમાં મહાસ્વપ્નમાં તેમણે માનુષેત્તર પર્વત છે. તે માનુષોત્તર પર્વત પિંગલ વર્ણવાળા મણિની અને નીલવર્ણવાળા વૈડૂર્યમણિની કાનિત જેવી કાન્તિવાળા પિતાના આંતરડા વડે વેષ્ટિત અને પરિવેષ્ટિત (વારંવાર વીટળાતે) થઈ રહ્યો હતે. (૧૦) દસમાં મહાસ્વપ્નમાં તેમણે પોતાને સૌથી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠેલાં જોયાં. આ પ્રકારના આ દસ મહાસ્વપ્નોને દેખીને તેઓ પ્રતિબુદ્ધ થઈ ગયા. એ સૂ. પપ .
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩ ૩
Page #251
--------------------------------------------------------------------------
________________
દશ મહાસ્વપ્નકે ફલકા નિરૂપણ
મહાવીર પ્રભુએ જે ઉપર્યુક્ત દસ મહાસ્વપ્ન દેખ્યાં, તે મહાસ્વપ્નનું ફલ હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
“કન્ન તળે માવે મહારે મ” ઈત્યાદિ–(ફૂ. પ૬) ટીકાર્ય–શ્રમણ ભગવાન મહાવીરે જે પહેલા મહાસ્વપ્નમાં એક ભયંકર, મહાકાય તાડ જેવા ઊંચા અને ક્રોધી રાક્ષસને પિતાના દ્વારા પરાજિત થયેલ છે, તેનું તેમને આ પ્રકારનું ફલ મળ્યું–તેમણે સમસ્ત કર્મોમાં મુખ્ય એવા મોહનીય કર્મને જડમૂળમાંથી ઉચછેદ (વિનાશ) કરી નાખ્યું. તેમણે બીજા મહાસ્વપ્નમાં શુક્લવર્ણની પાંખેવાળા નરકોયલના જે દર્શન કર્યા તેના ફલસ્વરૂપે તેમણે શુકલધ્યાન ધર્યું. ત્રીજા મહાસ્વપ્નમાં તેમણે વિવિધ વર્ષોથી યુક્ત પાંખોવાળા નરકેયલના જે દર્શન કર્યા તેના ફલસ્વરૂપે તેમણે ગણિપિટકનું કથન કર્યું, પ્રજ્ઞાપન કર્યું, પ્રરૂપણ કરી, ઈત્યાદિ અહીં ગ્રહણ થવું જોઈએ આ ગણિપિટકના આચા રાંગથી લઈને દૃષ્ટિવાદ પર્યન્તના ખાર અંગે છે. તેમાં સ્વસિદ્ધાન્ત અને પર સિદ્ધા
ન્ત તથા સ્યાદ્વાદયુક્ત દાદશાંગનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું છે પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે, એટલે કે વચન પર્યાયપૂર્વક અથવા નામાદિરૂપે કથન કરવામાં આવ્યું છે, પ્રરૂપણ કરવામાં આવી છે એટલે કે અર્થની પ્રાપણા પૂર્વક પ્રત્યેક સૂત્રનું કથન કરવામાં આવ્યું છે-તે સૂત્રનિર્દિષ્ટ પ્રપેક્ષણાદિ ક્રિયાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલે અન્ય જીવે પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને અથવા ભવ્ય જીવનું કલ્યાણ થાય એવી ભાવનાથી પ્રેરાઈને અતિ શયરૂપે તેને પ્રકટ કરવામાં આવેલ છે અને સમસ્ત નયે (માન્યતાઓ) અને યુક્તિઓ દ્વારા તેનું ઉપદર્શન કરવામાં આવ્યું છે-ત્રીજા મહાસ્વપ્નના ફલસ્વરૂપે મહાવીર પ્રભુને આ બાર અંગવાળા ગણિપિટકનું કથન આદિ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ.થા મહાસ્વપ્નમાં તેમણે જે બે સુંદર માળાઓ દેખી તેના ફળ સ્વરૂપે તેમણે અગારધમની અને અનગારધર્મની પ્રરૂપણા કરી. પાંચમાં મહાસ્વમ તેમણે જે સફેદ વર્ણની ગાયને સમૂહ જોયે તેના ફલસવરૂપે તેમણે સાધુ, સાધ્વી, શ્રાવકે અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. છઠા મહાસ્વપ્નમાં તેમણે ચારે દિશાઓ અને વિદિશાઓમાં વિકસિત કમળાથી યુક્ત એવું જે પદ્મસરોવર દેખ્યું તેના ફલસ્વરૂપે તેમણે ભવનવાસી ચન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકરૂપ ચાર પ્રકારના દેવેની પ્રજ્ઞાપના કરી. સાતમાં મહાસ્વપ્નમાં તેમણે તરંગ પરંપરાઓથી યુક્ત મહાસાગરને પિતાના દ્વારા જે તરી જવા દે, તેના ફળ સ્વરૂપે તેમણે અનાદિ અનંત અને દેવગતિરૂપ ચારગતિવાળા (નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૪
Page #252
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિવાળા ) આ સસાર કાનનને અથવા તેા આ સંસારસાગરને પાર કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી, આઠમાં મહાસ્વપ્નમાં તેમણે જે તેજથી દેદીપ્યમાન સૂર્યને જોયે, તેના ફલસ્વરૂપે તેમને અન ત ( અંતરહિત ), અનુત્તર (સર્વોત્કૃષ્ટ-અનુપમ) નિશ્ચેઘાત, નિરાવરણુ, કૃત્સ્ન અને પ્રતિપૂર્ણ` કેવળજ્ઞાન અને કેવળદન પ્રાપ્ત થયાં કેવળજ્ઞાન અને કેવળદેશન એક વા૨ પ્રાપ્ત થયા ખાદ કાયમને માટે ટકી રહે છે કદી તેમના અન્ત આવતા નથી, તેથી તેમને અનત વિશેષણ લગાડયુ છે, ખીજા કેઇ પશુ જ્ઞાન કરતાં તે પ્રધાન-પ્રવેત્કૃષ્ટ હાય છે તેથી તેને અનુત્તર વિશેષણ લગાડયુ છે. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન વ્યાઘ્રાત રહિત હાય છે તેથી તેમને નિર્વ્યાધાત વિશેષણ લગાડયુ છે, જ્ઞાનાવરણુ આદિ આવરણાથી રહિત હાવાને કારણે તેને નિરાવરણ વિશેષણ લગાડયુ છે, સંપૂર્ણ હાવાને કારણે તેમને ‘કૃત્સ્ન’ વિશેષણ લગાડયુ છે અને સર્વથા સપૂણુ` હાવાને કારણે “પ્રતિપૂર્ણ વિશેષણુ લગાડવામાં આવ્યુ છે. ભગવાન મહાવીરે નવમા મહાસ્વપ્નમાં પિ’ગલમણિ અને નીલ વૈડૂમણિ જેવી પ્રભાવાળા પેાતાના આંતરડા વડે માનુષાત્તર પતને આવેષ્ટિત અને પરિવેષ્ઠિત થતા જોયા. આ મહાસ્વપ્નના ફલસ્વરૂપે દેવલેાકમાં, મનુષ્યલેાકમાં અને અસુરલોકમાં તેમની એવી ઉત્કૃષ્ટ પ્રીતિ ગવાવા લાગી, એવેા ઉત્કૃષ્ટ યશ ગવાવા લાગ્યા, એવા ઉત્કૃષ્ટ શબ્દ અને એવી ઉત્કૃષ્ટ પ્રશંસા ગવાવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સજ્ઞ છે, સદશી છે અને સઘળા સંશયાના નાશ કરનારા છે. તેએ એવી ભાષા ખેલનારા છે કે સઘળા જીવા તેમની વાણીને સરળતાથી સમજી શકે છે. તેઓ છકાયના જીવાનુ રક્ષણ કરનારા છે, સુર, અસુર અને મનુષ્યા પણ તેમના ચરણુયુંગલની સેવા કરે છે. તેઓ સકળ સંયમીજનાના શિરાભૂષ્ણુરૂપ છે. સમસ્ત દિશાઓમાં યશના ફેલાવા થવા તેનું નામ ‘કીર્તિ' છે, એક જ દિશામાં યશને ફેલાવા થવા તેનુ નામ ‘વણુ ' છે અધધ દિશામાં જ જે વ્યાસ થાય છે તેનું નામ ‘શબ્દ' છે અને ફક્ત અમુક જ સ્થાનમાં જે ગુણ કીર્તન થાય છે તેનું નામ ‘શ્લાક' છે. દસમાં સ્વપ્નમાં તેમણે મન્દર પર્યંતની ચૂલિકા ( શિખર ) ઉપર રહેલા શ્રેષ્ઠ સિ’હાસન ઉપર પેાતાને વિરાજમાન થયેલા દેખ્યા હતા. આ મહાસ્વપ્નના ફલસ્વરૂપે તેમણે દેવા, મનુષ્ય અને અસુરાથી સંપન્ન પરિષદમાં કેવલિપ્રજ્ઞપ્તિનુ પેાતાના પહેલાં થઈ ગયેલા તીથ કરેાક્ત ધમનુ કથન કર્યું, પ્રજ્ઞાપન કર્યું", ઇત્યાદિ પૂર્વોક્ત સૂત્રપાઠ અહીં પણ ગ્રહણ કરવા જોઈએ, આ રીતે “ ઉપર્દેશન કરવા ” પન્તના સૂત્રપાઠે અહીં ગ્રહણ કરવા જોઇએ. આ પ્રકારનું દસ મહાસ્વપ્નાનુ ફૂલ સમજવુ'. 1 સૂત્ર ૫૬ ॥
*
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૫
Page #253
--------------------------------------------------------------------------
________________
સરાગ સમ્યગ્દર્શનકા નિરૂપણ
જ્યારે મહાવીર પ્રભુએ ઉપર્યુક્ત દસ મહાસ્વપ્નાં દેખ્યાં, ત્યારે તેઓ સરાગ સમ્યગ્દર્શનથી યુક્ત હતા. તેથી હવે સૂત્રકાર સમ્યગ્દર્શનના દસ પ્રકારનું કથન કરે છે-“રવિદ્ રાજસમ્પલળે ” ઈત્યાદિ-(સૂ પ૭) ટકાથ-સરાગ સમ્યગ્દર્શનને અર્થ આ પ્રમાણે કહ્યો છે–જે જીવને મોહ ઉપશાન્ત પણ ન હોય અને ક્ષીણ પણ ન હોય એવા જીવનું જે સમ્યગ્દર્શન હોય છે તેનું નામ સરાગ સમ્યગદર્શનતા છે. અથવા રાગ સહિતનું જે સમ્યગ્દર્શન છે તેને સમ્યગ્દર્શન કહે છે. તે સરોગસમ્યગ્દર્શનના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે–(૧) નિસરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધમરુચિ. હવે આ દસે પ્રકારેને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે
નિસરુચિ-કુદરતી રીતે જ તત્વવિષયક જે રુચિ (અભિલાષા) થાય છે તેનું નામ નિસર્ગરુચિ છે.
ઉપદેશરુચિ-તીર્થકર, ગણઘર, આદિ આસપુરુષનાં વચનને લીધે જે રુચિ થાય છે તે ચિનું નામ ઉપદેશરુચિ છે.
આજ્ઞાચિ-તીર્થકરોનાં વચને રૂપ આજ્ઞાને લીધે જે રુચિ થાય છે તે રુચિને આજ્ઞારુચિ કહે છે.
સૂત્રરુચિ-આગમન લીધે જે રુચિ થાય છે તે રુચિને સૂત્રરુચિ કહે છે.
ખીજરુચિ–અનેક અર્થનું અભિધાયક જે એક વચન છે તેનું નામ બીજ છે. આ બીજને લીધે જે રુચિ થાય છે તેનું નામ બજરુચિ છે.
અભિગમરુચિ-જ્ઞાનને અભિગમ કહે છે. તે જ્ઞાનને લીધે જે રુચિ થાય છે તેને અભિગમરુચિ કહે છે.
વિસ્તાર-ધર્માસ્તિકાય આદિ પદાર્થોનું જે સર્વનય અને પ્રમાણેથી વિસ્તાર પૂર્વકજ્ઞાન થાય છે તેનું નામ વિસ્તાર છે. તે વિસ્તારને લીધે જે રુચિ થાય છે તેનું નામ વિસ્તારરુચિ છે.
ક્રિયારુચિ–પ્રતિલેખના, પ્રમાર્જના આદિ ક્રિયાઓ પ્રત્યે જ રુચિ હોય છે. તેને ક્રિયારુચિ કહે છે.
સંક્ષેપરુચિ-જિનક્તિ તને સંગ્રહ કરવાની જે રુચિ હોય છે તેનું નામ સંક્ષેપરુચિ છે.
ધર્મરુચિ-યુતચારિત્રરૂપ ધર્મ પ્રત્યેની રુચિનું નામ ધર્મરુચિ છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૬
Page #254
--------------------------------------------------------------------------
________________
“વિદે રાજwળે” ઇત્યાદિ–
આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરી શકાય છે– સરોગસમ્યગ્દર્શન આ પદથી સરાગસમ્યગદર્શનવાળા પુરુષને ગ્રહણ કરવામાં આવે તે તે સરાગસમ્યગ્દર્શનવાળા પુરુષના પણ નિસર્ગરુચિવાળે ઇત્યાદિ દસ પ્રકાર પડે છે. જેમાં મેહ ઉપશાન્ત થયે નથી પણ ક્ષીણ જ થયે છે એવા સમ્યગ્દર્શનને સરાગ સમ્યગ્રદર્શન કહે છે. એવા સરોગસમ્યગ્દર્શનવાળા પુરુષના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે–
(૧) નિસર્ગ રુચિવાળો-જે પુરુષમાં તત્વાભિલાષારૂપ રુચિને સ્વભાવથી જ નૈસર્ગિક રીતે જ સદ્ભાવ હોય છે–જાતિસ્મરણ આદિ રૂપ સ્વમતિ દ્વારા જ્ઞાત જીવ, અજીવ આદિ પદાર્થોમાં જે રુચિયુક્ત હોય છે. એવા પુરુષને નિસર્ગ રુચિથી યુક્ત સરાગસમ્યગ્દર્શનવાળે કહે છે. કહ્યું પણ છે કે
જો નિહિ મારેઈત્યાદિ–
જે પુરુષ એવી શ્રદ્ધા રાખે છે કે જીવાદિક પદાર્થોનું જેવું સવરૂપ જિનેન્દ્ર દેએ કહ્યું છે એવું જ સ્વરૂપ છે. કેઈ બીજા પ્રકારનું તેમનું સ્વરૂપ હાઈ શકે જ નહીં. આ પ્રકારની રુચિનું નામ નિસર્ગરુચિ છે. આ પ્રકારની રુચિને જે પુરુષમાં સદૂભાવ હોય છે તે પુરુષને નિસર્ગરુચિવાળ કહે છે.
ઉપદેશરુચિ-તીર્થકર, ગણધર, ગુરુ આદિ આસપુરુષનાં વચન સાંભળીને જે પુરુષમાં જીવાદિક પદાર્થો પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે તે પુરુષને ઉપદેશરુચિવાળે કહે છે. એટલે કે જીવ તીર્થંકર પ્રરૂપિત જીવાદિક પદાર્થો પ્રત્યે તીર્થકર ગણધર ગુરુ આદિના ઉપદેશથી શ્રદ્ધાભાવવાળો થાય છે તે જીવને ઉપદેશરુચિવાળે કહે છે. કહ્યું પણ છે –“પણ જૈવ ૩ મારે” ઈત્યાદિ
આજ્ઞારૂચિ-સર્વજ્ઞોના વચનરૂપ આજ્ઞા પ્રત્યે જેને રૂચિ હોય છે. એવા પુરુષને આજ્ઞારુચિવાળ સમ્યગ્દષ્ટિ કહે છે. એવા આજ્ઞારુચિવાળા જીવના રાગદ્વેષ અને મિથ્યાજ્ઞાન ક્ષીણ થઈ ગયા હોય છે અને તે કદાહથી રહિત હોવાને કારણે આચાર્યાર્દિકના ઉપદેશ દ્વારા જ-આજ્ઞારૂપ ઉપદેશ દ્વારા જ-માષ, તુષ આદિ પ્રત્યક્ષ પદાર્થોની જેમ જીવાદિક પદાર્થો પ્રત્યે પણ શ્રદ્ધા રાખતા થાય છે. કહ્યું પણ છે કે –“રાજો રોલ મોણો” ઈત્યાદિ.
સૂત્રરુચિ-આગમ દ્વારા જે જીવમાં જિનક્તિ ત પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે તે જીવને સૂત્રરુચિવાળ કહે છે. એટલે કે જે છે બાર અંગરૂપ સૂત્રને આધારે જ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે એવા જીવને સૂત્રરુચિરૂપ સમ્યકવવાળે કહે છે. કહ્યું પણ છે કે –“નો સુરમન્નિતિોઈત્યાદિ.
એટલે કે અંગપ્રવિણ શ્રતનું અથવા અંગ બાહ્યરૂપ શ્રતનું અધ્યયન કરીને જે જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે તે જીવને સૂત્રરુચિવાળે કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
Page #255
--------------------------------------------------------------------------
________________
બીજરુચિ-અનેક અર્થના બેધક એક પદ દ્વારા પણ જે જીવમાં જીવાદિક પદાર્થો પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ જાય છે, તે જીવને બીજરુચિ સમ્યયત્વવાળે કહે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે જે જીવ માત્ર એક જ જીવાદિ પદના જ્ઞાન દ્વારા અનેક તો પ્રત્યે શ્રદ્ધા રાખતે થાય છે, તે જીવને બીજરુચિ સમ્યકત્વવાળ કહે છે કહ્યું પણ છે કે-“g L છે જાઉં” ઈત્યાદિ.
ર રીતે તેલનું એક જ ટીપું પાણીમાં નાખવામાં આવે, તો તે પાણીમાં સર્વત્ર ફેલાઈ જાય છે, એ જ પ્રમાણે જે જીવ આગમના એક જ પદને જાણીને અન્ય પદેને-બાકીના સમસ્ત વિષયને જાણું લે છે અથવા બાકીના સમસ્ત જિક્ત પદાર્થો વિષે પણ શ્રદ્ધાભાવયુક્ત બની જાય છે, એવા જીવને બીજ રુચિવાળે જીવ કહે છે. | અભિગમરુચિ-અભિગમ એટલે જ્ઞાન. જે જીવ પહેલાં આચારાંગ આદિ ૩૫ શતાંગના અર્થને જ્ઞાતા થાય છે અને ત્યાર બાદ જિનેક્તિ ત પ્રત્યે શ્રદ્ધાભાવયુક્ત થાય છે, એવા જીવને અભિગમરુચિ સમ્યકત્વવાળે જીવ કહે છે. કહ્યું પણ છે કે –“જો હો મામ ” ઈત્યાદિ
આ સૂત્રપાઠને અર્થ સ્પષ્ટ છે, વિસ્તારરુચિ-સર્વનય અને પ્રમાણેને આધાર લઈને જ ધર્માસ્તિકાય આદિ પદાર્થોને જ્ઞાતા થાય છે, એવા જીવને વિસ્તારચિ સમ્યક્ત્વવાળે કહે છે. કહ્યું પણ છે કે-“શાળામાવા” ઈત્યાદિ.
કિયારુચિ-પ્રતિલેખના આદિ ક્રિયાઓ પ્રત્યે જે જીવને રુચિ હોય છે એટલે કે પ્રતિલેખના આદિ કિયાઓ પ્રત્યે જે જીવને શ્રદ્ધા હોય છે તે જીવને કિયાચિ સમ્યકત્વવાળે કહે છે. કહ્યું પણ છે કે
“હારૂવાળે” ઈત્યાદિ.
સંક્ષેપરુચિ-સંક્ષેપમાં જેમને રુચિ હોય છે, એટલે કે કપિલાદિ પ્રણીત પરતીથિકાના દર્શનને જે જાણતા નથી, તથા જિનપ્રવચને પણ જે જ્ઞાતા હેતે નથી એ જીવ ચિલાતિ-પુત્રની જેમ કેવળ ઉપશમ આદિ પદત્રય વડે જિનોક્ત તત્ત્વ પ્રત્યે અભિરુચિવાળ બની જાય છે. તેથી એવા જીવને સંક્ષેપ રુચિ સમ્યકત્વવાળે જીવ કહે છે. કહ્યું પણ છે કે
“fમાચિઠ્ઠિી” ઈત્યાદિ.
ધર્મરુચિ–જેને મૃતચારિત્રરૂપ ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય છે–એટલે કે જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત અસ્તિકાયધમ, કૃતધર્મ અને ચારિત્રધર્મ પ્રત્યે જે જીવ શ્રદ્ધા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૮
Page #256
--------------------------------------------------------------------------
________________
વાળા ડાય છે એવા જીવને ધમ રુચિ સમ્યકત્ત્વવાળા કહે છે. કહ્યુ' પણ છે કે“ નો અચિજાવવાં ” ઇત્યાદિ, ॥ સૂત્ર ૫૭
ટીકા”–સરાગ સમ્મદૃષ્ટિ જીવ દસે પ્રકારની સંજ્ઞાઓને ક્રમશઃ નાશ કરે છે, તેથીહવે સૂત્રકાર સંજ્ઞાઓના દસ પ્રકારનુ નિરૂપણ કરે છે— કુલ અળબ્દો વળત્તાઓ” ઈત્યાદિ——(સૂત્ર પ૮)
66
દશ પ્રકારકી સંજ્ઞાઓંકા નિરૂપણ
સજ્ઞાના નીચે પ્રમાણે દસ પ્રકારો કહ્યા છે-(૧) આહારસ’જ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુનસ'જ્ઞા, (૪) પરિગ્રહસ`જ્ઞા, (૫) ક્રોધસ’જ્ઞા, (૬) માનસ'જ્ઞા, (૭) માયાસ'જ્ઞા, (૮) લેાભસ ́જ્ઞા (૯) લેાકસંજ્ઞા અને (૧૦) આધસ’જ્ઞા.
જેના દ્વારા જીવ આહારાદિ અભિલાષાવાળા અને છે, તેનું નામ સંજ્ઞા છે. તે વિચિત્ર પ્રકારની ક્રિયારૂપ હાય છે, વેદનીય અને મેહનીય કર્મીના ઉદયાધીન હોય છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયાપશમાધીન હાય છે અને આહારાદિપ્રાપ્ત કરવાના પ્રયાજનવાળી હોય છે. આ સંજ્ઞા અનેક પ્રકારની હાય છે, તેથી અહીં બહુવચનને પ્રયાગ કરાયા છે. આ અનેક પ્રકારના તેના દસ પ્રકારામાં સમાવેશ થઇ જતા હોવાને કારણે અહીં તેના દસ પ્રકારી કહેવામાં આવ્યા છે.
આહ્વારની અભિલાષા થવી તેનું નામ આહારસ'જ્ઞા છે. તેજસશરીર નામ કર્મીના ઉદયથી જીવમાં અને અસાતાવેદનીય કર્મના ઉદયથી જીવમાં મા સંજ્ઞા ઉર્દૂભવે છે.
ભયસંજ્ઞા ત્રાસરૂપ ાય છે. મૈથુનસ'જ્ઞા-મા સંજ્ઞાં શ્રી આદિ વેદના ઉચ રૂપ હોય છે અને પરિગ્રહસંજ્ઞા મૂર્છારૂપ ( પદા પ્રત્યેની આસક્તિરૂપ ) ડાય છે. ભયસ'જ્ઞા, મૈથુનસ'જ્ઞા અને પરિગ્રહસ'જ્ઞા, આ ત્રણે સંજ્ઞાએ મેાહનીય
કર્મના ઉદયથી જન્ય ડ્રાય છે,
કોષસ'ના અપ્રીતિરૂપ હોય છે, માનસંજ્ઞા ગČરૂપ હોય છે, માયાસ જ્ઞા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૯
Page #257
--------------------------------------------------------------------------
________________
કપટરૂપ હોય છે અને લેભસંજ્ઞા ગૃદ્ધિ (લાલચ)રૂપ હોય છે. ક્રોધાદિ ચારે સંજ્ઞાઓ મેહનીયકમના ઉદયથી જન્ય હોય છે.
લોકસંજ્ઞા-પિતાની સ્વછંદ મતિથી કોઈ પણ ક્લના કરવારૂપ લેક સંજ્ઞા હોય છે. જેમ કે એવી કલ્પના કરવી કે અપુત્ર માનવીની પરલોકમાં સદુગતિ થતી નથી, કૂતરાઓ યક્ષ છે, બ્રાહ્મણે દેવે છે, કાગડાએ પિતામહ છે, પાંની હવાથી મચૂરોને (માદા પક્ષીઓને ગર્ભ રહે છે, ઇત્યાદિ જે કલપના કરવામાં આવે છે તેને લેકસંજ્ઞા કહે છે.
આ સંજ્ઞા જ્ઞાનાવરણીય કર્મના પશમથી અને મેહનીય કર્મના ઉદયથી જન્ય હાય છે.
ઘસંજ્ઞા-આ સંજ્ઞા અવ્યક્ત ઉપગરૂપ હોય છે, અને વેલાઓ પાસે રહેલી વસ્તુઓને આધાર લઈને ઊંચા વધે છે, તે લક્ષણ અને બીજા લક્ષણે વડે આ સંજ્ઞાનું અનુમાન કરી શકાય છે. આ જ્ઞાનાવરણીય કર્મને અલ્પપશમથી જન્ય હોય છે.
આ સૂત્રમાં “યાવત્ ” પદથી ભયસંજ્ઞા આદિને ગ્રહણ કરવાની છે અને બીજા યાવત પદથી માનસંજ્ઞા માયા સંજ્ઞા વિગેરે સંજ્ઞાઓ સમજવાની છે. તે બધી સંજ્ઞાઓનાં નામ ઉપર આપી દેવામાં આવ્યા છે. અહીં સામાન્ય જીવ પદને આશ્રિત કરીને આ સંજ્ઞાઓનું કથન કરવામાં આવ્યું છે–પંચેન્દ્રિય જને આશ્રિત કરીને આ સંજ્ઞાઓનું વિવેચન કરવામાં આવ્યું નથી. એકેન્દ્રિય આદિ જેમાં તે તે સંજ્ઞાઓ યથેકત ક્રિયાપ્રયુકત કર્મોદય આદિની પરિણતિ રૂપ જ હોય છે, એમ સમજવું.
આ રીતે સામાન્ય રૂપે સંજ્ઞાના ભેદેનું કથન કરીને હવે સૂત્રકાર ૨૪ દંડકમાંના પ્રત્યેક દંડકના જીવને અનુલક્ષીને આ સંજ્ઞાઓનું કથન કરે છે– “Rાથા ઈત્યાદિ–આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે ઉપર્યુકત દસે પ્રકારની સંજ્ઞાઓને નારકમાં સદભાવ હોય છે. આ સંજ્ઞાઓને એકલાં નારકમાં જ સદૂભાવ હોય છે, એવું નથી પરંતુ નારકથી લઈને વૈમાનિકો પર્યન્તના સમસ્ત જીવામાં પણ આ સંજ્ઞાઓને સદ્ભાવ હોય છે. એજ વાત સૂત્રકારે “gવં નિરંતર જ્ઞાન મળવાઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. એ સૂ. ૫૮ છે
આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આહાર સંજ્ઞા આદિ દસે સંજ્ઞાઓને નરકથી લઈને વૈમાનિકે પર્યન્તના માં સદુભાવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૦
Page #258
--------------------------------------------------------------------------
________________
હોય છે. ઉપર્યુકત ૨૪ દંડકના જે જીવે છે તેમાંના વૈમાનિક દેવ સુખવેિદનાનુભવી (સાતવેદનીયને અનુભવ કરનારા) હોય છે. અને નારકે દુઃખ વેદનાનુભવી (અસાતા વેદનાને અનુભવ કરનારા) હોય છે. તેથી હવે સૂત્રકાર નારક જીવની દુઃખવેદનાઓનું નિરૂપણ કરે છે–
“ને ફાળે વિરું વેચ” ઈત્યાદિ–(ફૂ. ૫૯)
નરયિકોંકી દુઃખવેદનાકા નિરૂપણ
ટીકાર્ય–નારકો દસ પ્રકારની વેદનાઓનું વેદન કરે છે. તે વેદનાએ નીચે પ્રમાણે કહી છે–
(૧) શીતવેદના, (૨) ઉષ્ણવેદના, (૩) સુધાવેદના, (૪) પિપાસાવેદના, (૫) કવેદના, (૬) પરતંત્રતવેદના, (૭) ભય વેદના, (૮) શેકવેદના, (૯) જરા વેદના અને (૧૦) વ્યાધિવેદન.
વેદના એટલે પીડા. નારક જી શીતવેદના આદિ દસ વેદનાઓનું વેદન
કરે
છે.
શીત સ્પર્શ વડે જનિત જે વેદના છે. તેનું નામ શીતવેદના છે, ઉષ્ણુ સ્પર્શ વડે જનિત જે વેદના છે. તેનું નામ ઉષ્ણવેદના છે. ભૂખને કારણે જીવ જે વેદનાને અનુભવ કરે છે તે વેદનાનું નામ સુધાવેદના અને પ્યાસ (તૃષા)ને કારણે જે વેદના અનુભવે છે તેને પિપાસાદના કહે છે. ખજવાળરૂપ વેદનાનું નામ ડૂવેદના છે “પણ” આ ગામઠી શબ્દ છે અને તે પરતંત્રતાનું વાચક છે. નારક જીવને પરતંત્રતારૂપવેદના, ભયરૂપવેદના, (ન્ય) રૂપ વેદના, જરા (વૃદ્ધત્વ)રૂપ વેદના અને તાવ આદિ વ્યાધિ રૂપ વેદના પણ ભેગવવી પડે છે. એ સૂત્ર ૫૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૧
Page #259
--------------------------------------------------------------------------
________________
અમૂર્ત અર્થકો જિન હી જાનતે હૈ એસા નિરૂપણ
વેદનારૂપ પદાર્થો અમૂર્ત હોય છે. એવાં અમૂર્ત પદાર્થોને જિનેન્દ્ર ભગવાનો જ જાણી શકે છે-છદ્મસ્થ જીવે તેમને જાણી-દેખી શકતા નથી. એજ વાતને સૂત્રકાર હવે પ્રકટ કરે છે–
ક સારું ઇમળેળ સવમવેળ” ઈત્યાદિ–(સૂ ૬૦) ટીકાર્ય–નીચેનાં દસ સ્થાને છસ્થ સર્વભાવ (પ્રત્યક્ષરૂપે) જાણતે પણ નથી અને દેખતે પણ નથી-(૧ થી ૮) ધમસ્તિકાયથી લઈને વાત પર્યાના આઠ પદાર્થો (૮) અમુક વ્યક્તિ જિન (કેવળી) થશે કે નહી. (૯) અને અમુક વ્યક્તિ સમસ્ત દુઃખને અન્ત કરશે કે નહીં કરે. ૧૦
પરંતુ જેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થઈ ગયું છે એવાં અહત જિનેન્દ્ર ભગવાન ઉપર્યુકત દસે સ્થાને ને જાણે છે અને દેખે છે.
આ સૂત્રમાં અવધિજ્ઞાનથી રહિત મુનિને છઘસ્થ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. એ ધસ્થ મુનિ ધમસ્તિકાય આદિ દસ સ્થાને જાણ–દેખતા નથી. સૂત્રમાં ધર્માસ્તિકાયની પછી જે, “ પાવત ( પર્યત ) પદ વપરાયું છે તેના દ્વારા નીચેનાં છ સ્થાનેને ગ્રહણ કરવામાં આવ્યાં છે–અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીર પ્રતિબદ્ધજીવ, પરમાણુપુદ્ગલ, શબ્દ અને ગંધ. આ રીતે છવસ્થજીવ ધર્માસ્તિકાયથી લઈને શબ્દ પયતના સાત અમૂત પદાર્થોને સાક્ષાત્ રૂપે જાણતા નથી, તથા (૮) કવસ્થ જીવ વાયુને પણ સર્વભાવે-સાક્ષાતરૂપે જાણતા નથી અને દેખતો નથી. (૯) આ માણસ જિન (કેવલી) થશે કે નહીં, આ વાત પણ તે સ્પષ્ટ રૂપે જાણી દેખી શકતા નથી. (૧૦) અમુક માણસ સમસ્ત દુઃખોને –શારીરિક અને માનસિક દુઃખેને નાશકર્તા થશે કે નહીં, એ વાતને પણ છદ્મસ્થ સાધૂ સાક્ષાત્ રૂપે જાણતો નથી અને દેખતે નથી. પરંતુ તે છઘસ્થ જીવ પ્રતજ્ઞાનના પ્રભાવથી આ દસે સ્થાનેને સામાન્યરૂપે તે જાણે જ છે. અહીં એવું સમજવું જોઈએ કે અવધિજ્ઞાની જે કે છવસ્થ જ હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૨
Page #260
--------------------------------------------------------------------------
________________
પરંતુ એવા છવાસ્થની વાત અહીં કરવામાં આવી નથી, કારણ કે અવધિજ્ઞાની ૩૫ છઘસ્થ પરમાણુપુદગલને, શબદને, ગંધને અને વાયુને સાક્ષાત્ રૂપે જાણે છે.
શંકા–અહીં સૂત્રમાં “સર્વભાવે (સાક્ષાતરૂપે)” પદ આવ્યું છે. જે તે પદને અર્થ “સર્વ પર્યાયની અપેક્ષાએ” એ માનવામાં આવે તે એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની પણ પરમાણુ આદિ પુદ્ગલેને સર્વભાવે (સવ પર્યાયની અપેક્ષાએ) જાણતા નથી. આ પ્રકારે વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીને પણ છવાસ્થ જીવ તરીકે ગ્રહણ કરવાને નિષેધ આ૫ શા કારણે કરે છે? તેમને પણ છદ્મસ્થ જી જ કહેવામાં શો વાંધો આવે છે?
ઉત્તર-જે તેમને પણ છદ્મસ્થ માની લેવામાં આવે, તો એવું માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે કે છઘસ્થ જીવ અશરીર પ્રતિબદ્ધ જીવને સર્વ પર્યાયની અપેક્ષાઓ જાણત અને દેખતે નથી, પરંતુ તે શારીર–પ્રતિબદ્ધવને તે સર્વ પર્યાયની અપેક્ષાએ જાણે છે અને દેખે છે. જે આ પ્રકારનો અર્થ સ્વીકારવામાં આવે તે પણ આપની જે માન્યતા છે તે સિદ્ધ થતી નથી કારણ કે અવધિઅને મન:પર્યવજ્ઞાનીરૂપ છદ્મસ્થ જીવ (સાધુ) શરીર પ્રતિબદ્ધ જીવને સર્વપર્યાયની અપેક્ષાએ જણત અને દેખતો નથી. તેથી “સર્વભાવ” પદને અર્થ
સાક્ષાત્કારરૂપે (સ્પષ્ટરૂપે)” જ થવો જોઈએ નહીં. અવધિજ્ઞાની અને મન પચવજ્ઞાની પુદ્ગલાદિકને સાક્ષાત્ રૂપે (સ્પષ્ટરૂપે) તે જાણતા જ નથી. તેથી છદ્મસ્થ પદ દ્વારા અહીં અવધિજ્ઞાન આદિ જ્ઞાનોથી રહિત જીવ જ ગ્રહણ થ જોઈએ. જો છઘસ્થ તેમને સાક્ષાત્ રૂપે જાણતો નથી, તે તેમને સાક્ષાત્ રૂપે કિણ જાણે છે? આ પ્રશ્નનો જવાબ “બાળ ય” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અહંત જિન કેવલી આ પુદ્ગલાદિ દસે સ્થાનને સાક્ષાત રૂપે જાણી શકે છે અને દેખી શકે છે. એ સૂ. ૬૦ |
જિનપ્રણીત પરોક્ષાર્થ પ્રદર્શક શ્રુતવિશેષકા નિરૂપણ
આગલા સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સર્વજ્ઞ જિન (કેવળજ્ઞાની) દસ પ્રકારનાં ઉપર્યુકતભાને સાક્ષાત્ રૂપે જાણે છે અને દેખે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૩
Page #261
--------------------------------------------------------------------------
________________
તે સર્વજ્ઞ જિનેન્દ્રોએ જે પરોક્ષાર્થ પ્રકાશક કૃતવિશેની રચના કરી છે, તેમને સૂત્રકાર દશાધ્યયનરૂપ દાસ સ્થાન દ્વારા પ્રકટ કરે છે–
તારો પdarો” ઈત્યાદિ-(સૂ. ૬૧) ટીકાથ–“દશા” આ પદ દ્વારા અહી અમુક શાસ્ત્રવિશેષેને ગ્રહણ કરવામાં આવેલા છે, કારણ કે તેઓ દસ અધ્યયનેથી યુકત છે અને દશા (અવસ્થાઓ) પ્રતિપાદન કરે છે. તે દસ શાસ્ત્રોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) કર્મવિપાકદશા, (૨) ઉપાસકદશા, (૩) અન્નકૂદશા, (૪) અનુત્તરપપાતિકદશા, (૫) આચારદશા, (૬)બનવ્યાકરણદશા, (૭) બન્ધદશા, દ્વિગુદ્ધિદશા, (૯) દીર્ઘદશા અને (૧૦) સંક્ષેપિકાદશા.
અશુભ કર્મના ફલનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમને કર્મવિ. પાકદશા કહે છે. અહીં “કર્મવિપાકદશા" ઘ દ્વારા દુઃખવિપાકરૂપ પ્રથમ શ્રતસ્કંધ જ ગ્રહણ કરવામાં આવ્યો છે, કારણ કે તેમાં તેના અધ્યયને જ કહેવામાં આવ્યા છે.
ઉપાસકદશા-શ્રમણોપાસક શ્રાવકેને માટે અહીં ઉપાસક શબ્દને પ્રગ થયે છે તે શ્રમણે પાસ દ્વારા કરવા ગ્ય અનુષ્ઠાને (ક્રિયાઓ)નું પ્રતિ. પાદન કરનાર જે દશા છે-જે શાસ્ત્ર છે તેનું નામ શ્રમણોપાસકદશા છે
અન્નકૃતદશા-આયુષ્યના અન્તકાળે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને ધર્મદેશના દીધા વિના જ જેમણે કર્મોને અરે કર્મોના ફલસ્વરૂપ સંસારને અન્ત કરી દીધે છે, તેમને અન્તકૃત કહે છે. તેમના ચરિત્રનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમનું નામ અન્તકૃતદશા છે.
અનુત્તરાયપાતિકદશા–જે ઉપપાત કરતાં વધારે સારે ઉત્પાત બીજો કોઈ હેત નથી, તે ઉપપાતને અનુત્તરો પપાત કહે છે. એ તે ઉપપાત સર્વાર્થસિદ્ધ આદિ પાંચ અનુત્તર વિમાનમાં થાય છે. જેમણે આ અનુત્તર ઉ૫પાત પ્રાપ્ત કર્યો છે એવાં અને અનુત્તરપપાત્તિક કહે છે. એવા જીવો સંબંધીકથાનું પ્રતિપાદન કરનારી જે દશામાં છે તેમને અનુત્તપિપાતિક દશાઓ કહે છે.
આચારદશા-જ્ઞાનાચાર આદિના ભેદોથી આચાર પાંચ પ્રકારના કહ્યા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२४४
Page #262
--------------------------------------------------------------------------
________________
આ આચારનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમને આચારદશા કહે છે. તેનું બીજુ નામ દશાશ્રુતસ્કન્ધ પણ છે
પ્રવ્યાકરણ દશા–પ્રન અને ઉત્તર, આ બન્નેનું કથન કરનારી જે દશાઓ છે, તેમને પ્રશ્નવ્યાકરણદશા કહે છે.
બન્ધદશા-બન્ય, મેક્ષ આદિની પ્રતિપાદક જે દશાઓ છે તેમને બન્ય દશા કહે છે. આ સૂત્રનું “બન્ધદશા” નામ આપવાનું કારણ એ છે કે તે સૂત્રના પહેલા અધ્યયનનું નામ બંધ અધ્યયન છે.
દ્વિગુદ્ધિદશા-વાત, વિવાત આદિ દસ અધ્યયનેથી એ સૂત્રયુક્ત છે. દીર્ઘદશા–આ સૂત્રમાં ચન્દ્ર અને સૂર્ય વિષયક અધ્યયન છે
સંક્ષેપિકદશા-આ સૂત્ર શુદ્રિક વિમાન પ્રવિભક્તિ આદિ દસ અધ્યયનેથી યુક્ત છે.
ઉપર્યુક્ત ૧૦ દશાઓ (સૂત્રે)માંથી બન્ધદશા, દ્વિગુદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા, આ ચાર દિશાઓ (સૂત્રગ્રન્થ) વિચ્છિન્ન થઈ ગયેલ છે. આ પ્રકારે દશ દશાએ (સૂ)નાં નામનું કથન કરીને હવે સૂત્રકાર તે પ્રત્યેક દશાના દસ દસ અધ્યયનેનાં નામ પ્રકટ કરે છે–
“વિવાહ” ઈત્યાદિ
કર્મવિપાકદશાના મૃગપુત્ર, ગત્રાસાદિક વિગેરે દસ અધ્યયને છે. આ નામે વાચનાન્તરની અપેક્ષાએ આપ્યાં છે. ઉપાસકદશાના આનંદ આદિ ગાથાપતિનું ચરિત્રનું નિરૂપણ કરનારા આનંદ આદિ નામના દસ અધ્યયને છે.
અન્તકતદશાના “મિકા?” ઈત્યાદિ નામના દસ અધ્યયને છે. આ અધ્યયને વાચનાતરની અપેક્ષાએ સમજવાના છે, અનુત્તરપાતિક દશાના તૃતીય વર્ગમાં ષિદાસ, ધન્ય આદિ દસ અધ્યયને કહ્યાં છે. આ અધ્યયને પણ વાચનાતરની અપેક્ષાએ કહ્યાં છે, એમ સમજવું. દશાશ્રુતસ્કન્વરૂપ જે આચારદશા છે તેના દસ અધ્યયનો છે. તે અધ્યયનમાં ૨૦ અસમાધિસ્થાનનું અને ૨૧ શબલ આદિ દશાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રશ્નવ્યાકરણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૫
Page #263
--------------------------------------------------------------------------
________________
દશાના ઉપમા, સંખ્યા આદિ દસ અધ્યયન છે. હાલમાં તે અધ્યયને વિચ્છિન્ન થઈ ગયેલા હોવાથી અપ્રાપ્ય છે. પરંતુ પ્રચલિત પ્રશ્નવ્યાકરણદશામાં પાંચ આસ્રવ દ્વાર અધ્યયને અને પાંચ સંવર દ્વારા અધ્યયને ઉપલબ્ધ છે. બધદશાના બન્ધ, મોક્ષ આદિ દસ અધ્યયને છે. આ અધ્યયને વિચ્છિન્ન થઈ ગયા હેવાથી “બન્ધદશા” આ નામ સિવાયનું તેમાં પ્રતિપાદિત કોઈ પણ સાહિત્ય ઉપલબ્ધ નથી. વાત, વિવાત આદિ દસ અધ્યયનેયુકત દ્વિગુદ્ધિદશા નામનું સૂત્ર પણ વિચ્છિન્ન થઈ ગયું છે અને તેનું નામ માત્ર જ રહી ગયું છે. ચન્દ્ર, સૂર્ય, શુક આદિ દસ અધ્યયનેથી યુકત દીર્ઘદશા નામનું સૂત્ર પણ વિચિછન્ન થઈ ગયું છે; પરંતુ તેના કેટલાક અધ્યયને નિરયાવલિકા સૂત્રમાં જોવા મળે છે. જેમ કે-ચન્દ્ર, સૂર્ય, શુક, બહુપુત્રિકા, આ ૨.૨ અધ્યયન પુષ્પિતા નામના ત્રીજા વર્ગમાં જોવા મળે છે, આઅને શ્રીદેવી નામનું અધ્યયન પુ૫ચૂલિકા નામના ચોથા વર્ગમાં જોવા મળે છે, પરંતુ બાકીના અધ્યયને અપ્રાપ્ય છે. શ્રુદ્રિકા વિમાનપ્રવિભક્તિ મહતી વિમાન પ્રવિભક્તિ, ઈત્યાદિ દસ અધ્ય યનોથી યુક્ત સંપિકદશા નામનું સૂત્ર પણ વિછિન્ન થઈ ગયેલું હોવાથી અપ્રાપ્ય ગણાય છે. આ સૂ. ૬૧ છે
આગલા સૂત્રમાં મૃતની વાત કરી. શ્રતને કળવિશેષમાં જ સદ્દભાવ હોય છે. તેથી હવે સૂત્રકાર કાળવિશેષનું કથન કરે છે.
“ સારા રો” ઈત્યાદિ–(ફૂ ૬૨) ટીકાથ-ઉત્સર્પિણીકાળનું દસ સાગરેપમોટીકેટીનું પ્રમાણ કહ્યું છે. એટલું જ પ્રમાણ અવસર્પિણીકાળનું પણ સમજવું કે સૂ. ૬૨
નારકાદિ જુવકે દ્રવ્યભેદકા નિરૂપણ
ઉપધિને આધારે જેમ કાળદ્રવ્યના ભેદ પડે છે, એ જ પ્રમાણે ઉપધિને આધારે નારકાદિ જીવન પણ ભેદ પડે છે. એજ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે
“વિઠ્ઠ વૈકુચા પત્તા”-(સૂ૬૩) ટીકાર્થ–નારક જીવના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે– (૧) અનન્તરો૫૫ન, (૨) પરમ્પરોપપન, (૩) અનન્તરાવગાઢ, (૪) પરસ્પરાવગઢ, (૫) અનન્તરા હારક, (૬) પરમ્પરાહારક, (૭) અનન્તરપર્યાપ્ત, (૮) પરસ્પર પર્યાપ્ત, (૯) ચરમ અને (૧૦) અચરમ,
જે નારકે સોજાત-આ સમયે જ નારક રૂપે ઉત્પન્ન થયેલા છે તેમને અનન્તરપપન્ન નારકે કહે છે અન્તર એટલે સમયનું વ્યવધાન જેને લાગુ પડયું હોતું નથી તેને અનન્તર કહે છે. એવું અનન્તર વર્તમાન સમયરૂપ હોય છે. તેથી આ વર્તમાન સમયમાં જ જેઓ ઉત્પન્ન થાય છે તેમને અનન્ત૫૫ન
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
२४६
Page #264
--------------------------------------------------------------------------
________________
કહે છે. એટલે કે જે નારકેને ઉત્પન્ન થયા બાદ એક પણ સમય વ્યતીત થઈ ગયે નથી–જેઓ બરાબર આ સમયે જ ત્યાં ઉત્પન્ન થયા છે, એવા નારકાને અનન્ત૫૫નક નારકો કહે છે.
પરમ્પરે૫૫ન્ન-જે નારકેને નારક રૂપે ઉત્પન્ન થયાને બે આદિ સમય વ્યતીત થઈ ગયા છે તે નારકેને પરમ્પરે પપન કહે છે. આ બન્ને કાળકૃત ભેદો છે.
અનન્તરાવગાઢ-જે નારકે અવ્યવહિત ક્ષેત્રપ્રદેશમાં અવગાહનાવાળા છે, તે નારકોને અનન્તરાવગાઢ કહે છે. અથવા-પ્રથમ સમયમાં જે નારકે ક્ષેત્રપ્રદેશમાં અવગાઢ છે તે નારકોને અનન્તરાવગઢ છે કહે છે.
પરમ્પરાવગાઢ-જે નારકોને પરમ્પરાવગાઢ (અવગાહનાવાળા) છે, તે નારાને પરસ્પરાવગાઢ કહે છે. અથવા બે આદિ સમયના વ્યવધાનથી જે નારકે ક્ષેત્રપ્રદેશમાં અવગાહનાવાળા છે, તે નારકેને પરપરાવગાઢ કહે છે, ત્રીજો અને ચે ભેદ ક્ષેત્રની અપેક્ષાએ પાડવામાં આવ્યો છે.
અનઃરાહારક-જે નારકે જીવપ્રદેશથી આક્રાન્ત અથવા જીવપ્રદેશની સાથે સ્પષ્ટ એવાં અવ્યવહિત પુદ્ગલેને આહાર કરે છે તે નારકેને અનન્તરાહારક કહે છે. અથવા જે નારકે પ્રથમ સમયમાં પુદ્ગલેને આહાર કરે છે, તે નારકોને અનન્તરાહારક કહે છે.
પરમ્પરાહારક-પૂર્વ વ્યવહિત થયેલાં જીવપ્રદેશાગત પુગલોને જે નારકે આહાર કરે છે તે નારકાને પરમ્પરાહારક કહે છે. અથવા બે આદિ સમયના વ્યવધાન બાદ બે આદિ સમય વ્યતીત થઈ ગયા બાદ-જીવપ્રદેશાગત પુદગલેને જે નારક આહાર કરે છે, તે નારકેને પરમ્પરાહારક કહે છે. આ બન્ને ભેદે દ્રવ્યકૃત ભેદ છે.
અનન્તર પર્યાપ્ત જે નારકેને પર્યાપ્ત થવામાં કોઈ પણ વ્યવધાન ( સમયનું અંતર) પડતું નથી એવા પ્રથમ સમયમાં પર્યાપ્ત બનેલા નારક છને અનન્તર પર્યાપ્ત કહે છે.
પરપરપર્યાપ્ત-જે નારકે બે આદિ સમય વ્યતીત થયા બાદ પર્યાપ્ત થાય છે તેમને પરસ્પર કહે છે. આ બન્ને ભેદ ભાવકૃત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२४७
Page #265
--------------------------------------------------------------------------
________________
ચરમ નારક–જે નારકા નરકગતિમાંથી નીકળ્યા બાદ ફરી નરકગતિમાં જતા નથી તેમને ચરમ નારકા કહે છે.
અચરમનારક-જે નારકા નરકમાંથી નીકળીને ફરી નરકગતિમાં ઉત્પન્ન થવાના હાય છે તેમને અચરમનારકા કહે છે. આ બન્ને ભેદ પણ ભાવકૃત છે, કારણ કે ચરમતા અને અચરમતા, આ બન્ને જીવની પર્યાયરૂપ હાય છે. આ પ્રકારે દંડમાંથી પહેલા દડકના જીવેાના ભેદોનું કથન કરીને હવે બાકીના ૨૩ દંડકના ભેદોનું સૂત્રકાર કથન કરે તે-“ વં નિરંતર વૈમાનિયાળ ઝ ઈત્યાદિ ~~ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે. વૈમાનિકા પન્તના ખાકીના ૨૩ દડકાના જીવાના પણ નારકાના જેવા જ દસ દસ પ્રકાર સમજવા. આ પ્રકારે ૨૪ દડકના નારકાદિ જીવેાના ભેદોનું કથન કરીને હવે સૂત્રકાર નારકાના નિવાસસ્થાનરૂપ જે નરકાવાસે છે તેમનું દસ સ્થાનકરૂપે કથન કરે છે
“ ચવસ્થીપળ ' ઈત્યાદિ
ચેાથી પ'પ્રભા નામની નરકમાં દસ લાખ નિરયાવા સે। કહ્યા છે. પહેલી રત્નપ્રભા નરકના નારકાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષોંની કહી છે. ચેાથી પંકપ્રભા પૃથ્વીના નાકાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની કહી છે.
પાંચમી ધૂમપ્રભા નરકમાં નારકાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કડી છે. અસુરકુમારાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. સ્તનિતકુમાર પર્યન્તના માટીના ભવનપતિ દેવાની જઘન્ય સ્થિતિ પણ દસ હજાર વર્ષ'ની કહી છે, ખાદર વનસ્પતિકાયિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષોંની કહી છે. ન્યન્તર દેવાની રવાની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. બ્રહ્મલાક કલ્પના દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે અને લાન્તક કલ્પના દેવાની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કહી છે. ! સૂત્ર ૬૩ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૮
Page #266
--------------------------------------------------------------------------
________________
ભદ્રકર્મકારીકે કારણકા નિરૂપણ
આગલા સૂત્રમાં લાન્તક કલ્પના દેવેની જઘન્ય સ્થિતિ પ્રકટ કરવામાં આવી છે. તે લાન્ડક આદિ કલ્પને દેવે પ્રાપ્ત ભદ્રવાળા-પ્રાપ્ત કલ્યાણવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર ભદ્રકારી (કલ્યાણુકારી) કર્મોનાં કારણેનું નિરૂપણ કરે છે–“હિં કાળજું નીવા” ઈત્યાદિ– (સૂ. ૬૪)
ટીકાર્થ-જીવ દસ કારણોને લીધે આ મિષ્યદુ ભદ્રતાને માટે–ભાવી કલ્યાણને માટે-કર્મ કરે છે. ભવિષ્યકાળમાં સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા મેક્ષરૂપ અથવા સુદેવત્વરૂપ અને ત્યારબાદ સુમાનુષની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ કલ્યાણની જેને પ્રાપ્તિ થવાની હોય છે, એવા જીવને “આગમિષ્યદુભદ્રજીવ” કહે છે, અને તેને જે ભાવ છે તેનું નામ આગમિબદ્ ભદ્રતા છે. આ ભદ્રતાને માટે–આ ભાવિકલ્યાણને માટે જીવ નિદાન આદિ બંધરહિત થઈને શુભ પ્રકૃતિ રૂપ કર્મ સારામાં સારી રીતે કરે છે. તે દસ કારણે નીચે પ્રમાણે છે–
(૧) અનિદાનતા-આનંદ રસથી મિશ્રિત, અને મોક્ષરૂપ ફલની પ્રાપ્તિ કરાવનારી એવી જ્ઞાનાદિની આરાધના રૂપલતા જેના દ્વારા છેદાઈ જાય છે તે પ્રાર્થના અથવા નિયાણાનું નામ નિદાન છે. જેમ કે જ્ઞાનાદિની આરાધના કરનારે કઈ જીવ નિયાણું બાંધે કે મારા તપના પ્રભાવથી મને ચકવર્તી પદની પ્રાપ્તિ થાય અથવા દેવેન્દ્રોની સમૃદ્ધિની મને સંપ્રાપ્તિ થાય, તે આ પ્રકારના તેના નિદાન દ્વારા તે મેક્ષમાર્ગની પ્રાપ્તિ કરવાને બદલે સંસારમાં અટવાયા કરે છે
જે જીવમાં આ પ્રકારના નિદાનને અભાવ હોય છે તે જીવને અનિદાનતાવાળે જીવ કહે છે. એટલે કે નિદાન રહિતતાના ભાવને અનિદાનતા કહે છે આ નિદાન રહિતતાપૂર્વક પ્રશસ્ત કર્મનું સેવન કરીને જીવ ભવિષ્યમાં ભદ્રતાકલ્યાણની પ્રાપ્તિ કરે છે. આ રીતે અનિદાનતારૂપ કારણ પણ તેના ભાવિ કલ્યા હનું સાધક બને છે.
(૨) દષ્ટિસંપન્નતા-સમ્યગ્દષ્ટિને દૃષ્ટિ કહે છે. આ સમ્યગુદષ્ટિથી યુકત જે જીવ હોય છે તેને દષ્ટિસંપન્ન કહે છે. આ દષ્ટિસંપન્ન જે ભાવ છે તેનું નામ દષ્ટિસંપન્નતા છે. આ દષ્ટિસંપન્નતાને કારણે પણ જીવ પોતાની ભાવિ ભદ્રતાને નિમિત્તે શુભકર્મનું આચરણ કરે છે. આ રીતે દષ્ટિસંપન્નતા પણ ભાવિકલ્યાણ સાધવાનું કારણભૂત બને છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૪૯
Page #267
--------------------------------------------------------------------------
________________
૩) યોગવાહિકતા-જે જીવ સદા નિઃસ્પૃહતારૂપ સમાધિથી યુક્ત રહે છે તે જીવને ગવાહી અથવા ગવાહિક કહે છે. આ ગવાહિકને જે ભાવ છે તેનું નામ ગવાહિકતા છે. એટલે કે સર્વત્ર અનુકઠા (અનુસુકતા અથવા નિઃસ્પૃહના) ભાવ રાખનારો જીવ ગવાહિક કહેવાય છે. એ જીવ પણ પિતાની ગવાહિકતાને કારણે પોતાની ભાવિભદ્રતાને નિમિત્તે શુભકર્મમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે ગવાહિતા પણ ભાવિ કલ્યાણની સાધક બને છે.
(૪) ક્ષાન્તિ ક્ષમણુતા-શકિતને સદૂભાવ હોવા છતાં પણ ક્ષમાભાવપૂર્વક અન્યના અપરાધેને સહન કરી લેનાર વ્યકિતને ક્ષાતિક્ષમણતા કહે છે. આ ક્ષાન્તિક્ષમણતાને લીધે પણ જીવ આગામી કાળમાં પિતાનું કલ્યાણ થાય એવાં શુભ કર્મોનું સેવન કરે છે. આ પ્રકારે ક્ષાન્તિક્ષમણુતા પણ ભાવિકલ્યાણની સાધક બને છે.
(૫) જિતેન્દ્રિયતા–જે જીવ ઈન્દ્રોને પિતાના કાબૂમાં રાખે છે તે જીવને જિતેન્દ્રિય કહે છે. જિતેન્દ્રિયને જે ભાવ છે તેનું નામ જિતેન્દ્રિયતા છે. આ જિતેન્દ્રિયતાને કારણ પણ જીવ એવાં પ્રશસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે કે જેને લીધે તેને ભવિષ્યમાં ભદ્રતા (કલ્યાણુ)ની પ્રાપ્તિ થાય છે. આ રીતે જિતેન્દ્રિયતા પણ ભાવિકલ્યાણની પ્રાપ્તિમાં કારણભૂત બને છે.
અમાયિકતા-સરલતા અથવા નિષ્કપટતા યુક્ત જીવને અમાયિકતાને કારણે પણ જીવ ભાવિભદ્રતાને ચગ્ય પ્રશસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે અમાયિકતા પણ ભાવિકલ્યાણની પ્રાપ્તિ બને છે.
(૭) અપાશ્વસ્થતા-જે જીવ પાર્શ્વસ્થ હેતે નથી એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્મપરિણતિમાં જે જીવ રમણ કરે છે તેને અપાર્શ્વસ્થ કહે છે. અથવા જે જીવ શય્યાતરના નિત્ય પિંડને અભેજ હોય છે એ જીવ પણ ભાવિ ભદ્રતાને ચોગ્ય શુભ પ્રવૃત્તિરૂપ કર્મનું આચરણ કરવામાં પ્રવૃત્ત રહે છે. પાર્થ સ્થલક્ષણ આ પ્રમાણે કહ્યું છે –“તો પાથો સુવિ” ઈત્યાદિ.
જે જીવ ઉપર ઉપરથી જ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરે છે તેને પાર્શ્વસ્થ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૦
Page #268
--------------------------------------------------------------------------
________________
(૮) સુશ્રામણ્યતા-જેમનું શ્રામણ્ય (ચારિત્ર) પાર્શ્વસ્થ આદિરૂપ દોષાના અભાવથી અને મૂળગુણુ અને ઉત્તર ગુણૈાથી યુક્ત હાવાને કારણે સુદર (પ્રશસ્ત) હાય છે એવા સાધુને સુશ્રમણ કહે છે. તે સાધુમાં રહેલા ગુણુનું નામ સુશ્રામશ્યતા છે. આ સુશ્રામણ્યતાને કારણે પણ જીવ પેાતાની આગામી ભદ્રતાને ચેત્ર પ્રશસ્ત કર્મામાં પ્રવૃત્ત થાય છે.
(૯) પ્રવચનવત્સલતા-દ્વાદશાંગીરૂપ આગમનું નામ પ્રવચન છે. અથવા તેના આધારરૂપ જે સંઘ છે તેનું નામ પ્રવચન છે. આ પ્રવચન પ્રત્યે વત્સલતા હાવી –તેના વિરૂદ્ધના વ્યવહાર કરવાને ખદલે તેના હિતકારી થવું તેનું નામ પ્રવચન વત્સલતા છે. તેને કારણે પણ જીવ પોતાના ભાવિકલ્યાણને ચેાગ્ય પ્રશસ્ત કર્મોનું આચરણ કરે છે.
(૧૦) પ્રવચનેદ્ઘાવનતા-જે જીવ દ્વાદશાંગીરૂપ પ્રવચનની સઘળી વિશિષ્ટતાઓનું પ્રદર્શન કરે છે તેની પ્રભાવના કરે છે–તે જીવના તે શુભ કાર્ય ને પ્રવ ચનેદ્દાવન કહે છે. તે પ્રવચનાદ્ભાવનના જે ભાવ છે તેનું નામ પ્રવચનેદ્ભાવનતા છે. એટલે કે પ્રવચનની પ્રભાવનાનું નામ પ્રવચનેદ્ભાવનતા છે. તેને કારણે પણ જીવ આગામી કાળમાં ભદ્રતા (કલ્યાણુ) સાધવામાં કારણભૂત બને એવાં પ્રશસ્ત કર્મો કરવાને સદા તત્પર રહે છે. આ પ્રકારે અનિદાનતાથી લઇને પ્રવચનેદ્ભાવનતા સુધીના દસ કારાને લીધે જીવ ભાષિભદ્રતા (કલ્યાણુ)ને યાગ્ય શુભપ્રકૃતિ રૂપ કર્માંના આચરણુ માટે કટિબદ્ધ રહે છે, એવે। આ સૂત્રના આશય છે. સૂ. ૬૪ા
ભાવિ ભદ્રતાના (કલ્યાણુના કારણભૂત શુભ પ્રકૃતિરૂપ કનું આચરણ કરતા સાધુઓએ કદી પણ આશંસાપ્રયાગ (ઈચ્છારૂપ મનાવ્યાપાર) કરવે જોઈ એ નહી. હવે સૂત્રકાર માશ સાપ્રયાગના દસ પ્રકારાનુ કથન કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૧
Page #269
--------------------------------------------------------------------------
________________
આશંસા યોગકા નિરૂપણ
“રવિણે સંસદgોને વળ” ઈત્યાદિ–(સૂ ૬૫)
ટીકાર્યું–આશંસાપ્રગના દસ પ્રકાર કહ્યા છે-(૧) ઈહલેકારશંસાપ્રગ, (૨) પરકાશંસાપ્રગ,(૩)દ્વિધાતકાશ સાપ્રયાગ, (૪)જીવિતાશંસાપ્રયોગ,(૫) મરણશંસાપ્રયાગ, (૬) કામાસાગ, (૭) ભેગાશંસાપ્રયોગ, (૮) લાભાશંસાપ્રોગ, (૯) પૂજારાસાપ્રયાગ અને (૧૦) સત્કારશંસાપ્રયોગ.
ઈચ્છાને આશંસા કહે છે. કઈ પણ વસ્તુની ઈચ્છા કરવી તેનું નામ આશં સાપ્રયોગ છે. અથવા વ્યાપારનું નામ આશંસાપ્રયોગ છે. હવે આ દસે પ્રકારના આશંસાપ્રગાને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–
ઈહલોકાશ સાપ્રયોગ-મારા આ તપના પ્રભાવથી મને આ લોકમાં ધન આદિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, એ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ ઈહલકાશંસા પ્રાગ છે.
પરકાશસા પ્રગ–મારા આ તપના પ્રભાવથી મને પરભવમાં દેવ, ઈન્દ્ર, સામાનિક દેવ, ચકવતી આદિ પદની પ્રાપ્તિ થાય, આ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ પરકાશંસા પ્રાગ છે,
દ્વિધાતકાશસાપ્રગ-મારા તપના પ્રભાવથી હું આ લેકમાં સમૃદ્ધિ આદિથી સંપન્ન બનું અને પરલોકમાં પણ દેવ, ઈન્દ્ર આદિ પદની પ્રાપ્તિ કરું, આ પ્રકારની અને લોકસંબંધી અભિલાષા મેળવવી તેનું નામ દ્વિપાલેકા શંસા પ્રયોગ છે,
જીવિતાસા પ્રગ–તપ આદિના પ્રભાવથી દીર્ધાયુની પ્રાપ્તિ ઈચ્છવી તેનું નામ જીવિતાશંસા પ્રચાગ છે.
મરણશંસાપ્રગ-રોગાદિથી કંટાળીને મરણ અભિલાષા કરવી તેનું નામ મરણશંસા પ્રયોગ છે.
કામાશંસાપ્રગ-મનહર શબ્દ સાંભળવાની અને સુંદરરૂપ નિહાળવાની અભિલાષા સેવવી તેનું નામ કામાશંસા પ્રયોગ છે.
ભેગાશંસાપ્રયોગ–મને ગન્ય, રસ અને સ્પર્શને ભેગા કહે છે, આ ભોગવિષયક જે અભિલાષા થાય છે તેનું નામ ભેગાશંસાપ્રગ છે. એટલે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫ ૨
Page #270
--------------------------------------------------------------------------
________________
અને મને ગબ્ધ, રસ અને સ્પર્શ ભેગવવા મળે, આ પ્રકારની ઈચ્છાનું નામ ભેગાશંસાપ્રગ છે.
લાભશંસાપ્રયોગ લાભ એટલે પ્રાપ્તિ. પ્રાપ્તિવિષયક આશંસા કરવી તેના નામ લાભાાંસાપ્રગ છે જેમ કે “મને કીર્તિ મળે, મને શ્રતાદિને લાભ મળે,” આ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ લાભાસાગ છે.
પૂજાશંસાપ્રગ-સમસ્ત લે કે દ્વારા અભિવંદનીયતાનું નામ પૂજા છે. આ પૂજાવિષયક જે આશંસાપ્રગ છે તેનું નામ પૂજાશંસાપ્રયોગ છે. જેમ કે “બધાં લોકો મને વન્દ,” આ પ્રકારની ઈચ્છા સેવવી તેનું નામ પૂજાશંસાપ્રગ છે
સકારાશંસાપ્રગ-વસ્ત્રાદિ પ્રદાનપૂર્વક સન્માન કરવું તેનું નામ સત્કાર છે. “વસ્ત્રાદિ પ્રદાનપૂર્વક લેકે મારૂં સન્માન કરે.” આ પ્રકારની અભિલાષા સેવવી તેનું નામ સત્કારાશ સાપ્રયોગ છે. એ સૂત્ર ૬૫
દશ પ્રકારકે ધર્મકા નિરૂપણ
આ લેકમાં આશંસાપ્રયોગ પૂર્વક પણ કેટલાક લેકે ધર્મનું આચરણ કરે છે. તેથી હવે સૂત્રકાર દસ પ્રકારના ધર્મનું કથન કરે છે –
“વિરે ઘણે ” ઈત્યાદિ–(ફૂ. ૬૬)
ટીકાર્થ–ધર્મ દસ પ્રકારના કહ્યા છે–(૧) ગ્રામધર્મ, (૨) નગરધર્મ, (૩) રાષ્ટ્રધર્મ, (૪) પાષડધર્મ, (૫) કુળધર્મ, (૬) ગણધર્મ, (૭) સંઘધર્મ, (૮) શ્રતધર્મ, (૯) ચારિત્રધર્મ અને (૧૦) અસ્તિકાયધર્મ.
અહીં ધર્મ શબ્દને અર્થ વ્યવસ્થા થાય છે તેના ગ્રામધર્મ આદિ જે દસ પ્રકારે બતાવવામાં આવ્યા છે, તેને આ પ્રમાણે અર્થ થાય છે
ગ્રામધર્મ–કોના નિવાસસ્થાનરૂપ ધર્મ–વ્યવસ્થા–છે, તેનું નામ ગ્રામધર્મ છેપ્રત્યેક ગામને વિશિષ્ટ પ્રકારને ગ્રામધર્મ હોય છે.
નગરધર્મ–પુર અથવા શહેરને નગર કહે છે. આ નગરમાં અથવા આ નગરજનેનું જે સમાચરણ છે-જે વ્યવસ્થા છે, તેનું નામ નગરધર્મ છે. સામાન્ય રીતે પ્રત્યેક નગરને ધર્મ અથવા વ્યવસ્થા અલગ અલગ પ્રકારની હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫ ૩
Page #271
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રધર્મ–દેશને રાષ્ટ્ર કહે છે. આ રાષ્ટ્રને જે ધર્મ (આચાર) હોય છે. તેનું નામ રાષ્ટ્રધર્મ પણ પ્રત્યેક રાષ્ટ્રની અપેક્ષાએ વિચારવામાં આવે તે અલગ અલગ હોય છે.
પાખંડધર્મ-શ્રમણને પાખંડ કહે છે. તે શ્રમણને જે ધર્મ છે તેને પાખંડધર્મ કહે છે.
કુળધર્મ–ઉગ્રાદિ જે કુળ હોય છે તેમના ધર્મને કુળધર્મ કહે છે. અથવા -સાધુઓના જે ગ૭ હેાય છે તેમને કુળ કહે છે. તે કુળની જે સામાચારી છે તેનું નામ કુળધર્મ છે.
ગણધર્મ–મલ આદિ જાતિઓના ગણને જે ધર્મ છે તેનું નામ ગણધર્મ છે. અથવા સાધુએના ગચ્છના સમુદાયને ગણ કહે છે. તે સમુદાયનો જે ધર્મ અથવા સામાચારી છે તેને ગણધર્મ કહે છે.
સંઘધર્મ-સમાન શીલવાળા જનના સમૂહને સંઘ કહે છે તે સંઘની જે વ્યવસ્થા છે તેને સંઘધર્મ કહે છે. અથવા-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચારેને સંઘ બને છે. તે સંધને જે ધર્મ છે તેને સંઘધર્મ કહે છે
શ્રતધર્મ–આચાર આદિનું નામ શ્રત છે. આ શ્રતરૂપ ધર્મ જ દુર્ગતિમાં પડતાં જીવોને ઉદ્ધારક ગણાય છે. તે શ્રતધર્મ આચારાંગ આદિ આગમરૂપ હોય છે.
ચારિત્રધર્મ-સંસારના કારણભૂત જે કર્મોને નાશ કરનારૂં જે જિનપ્રણીત અનુષ્ઠાન છે, તેનું નામ ચારિત્રધર્મ છે. આ ચારિત્રધર્મ ચારિત્રાનુષ્ઠાનરૂપ સમજે.
અસ્તિકાયધર્મ–પ્રદેશને અતિ કહે છે. અને સમુદાયને કાય કહે છે. પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. તે પ્રદેશને સમુદાય જ ધર્મરૂપ છે. ધર્મા સ્તિકાય આદિકના ધર્મનું નામ જ અસ્તિકાયમ છે. સૂ. ૬૬ છે
ગ્રામધર્મ આદિ દસ પ્રકારના ધર્મોના નિર્માતા સ્થવિરેને જ ગણવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર તે સ્થવિરોનું કથન કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૪
Page #272
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારકે સ્થવિરાંકા નિરૂપણ
“સ થેરા પum” ઈત્યાદિ–(ફૂ. ૬૭) ટીકા–જેઓ દર્યવસ્થિતજનોને સન્માર્ગમાં સ્થાપિત કરે છે–અથવા કુમાર્ગે જતા જનેને જેઓ સન્માને સ્થિર કરે છે, તેમને સ્થવિર કહે છે તે સ્થવિરે વ્યવસ્થા કરવાના સ્વભાવવાળા અને બુદ્ધિશાળી હોય છે, તથા તેમની વાતને દરેક માણસ માને છે. તેઓ પ્રભાવસંપન્ન હોય છે તે સ્થવિરેના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે-(૧) ગ્રામવિર, (૨)નગરથવિર, (૩) રાષ્ટ્રસ્થવિર, (૪) પ્રશાતૃસ્થવિર, (૫) કુલસ્થવિર, (૬) ગર્ણવિર, (૭) સંઘસ્થવિર, (૮) જાતિસ્થવિર, (૯) શ્રતસ્થવિર અને (૧૦) પર્યાયવિર–
- ગ્રામવિર–ગામની વ્યવસ્થા કરનાર વ્યક્તિને ગ્રામવિર કહે છે. નગરસ્થવિર-નગરની વ્યવસ્થા કરનારને નગરસ્થવિર કહે છે. દેશની વ્યવસ્થા કરનારને રાષ્ટ્રસ્થવિર કહે છે, ધર્મને ઉપદેશ દેનારને અને લેકેને ધર્મમાં સ્થિર કરનારને પ્રશાતૃસ્થવિર કહે છે. કુલસ્થવિર, ગણસ્થવિર અને સંઘસ્થવિરની વ્યાખ્યા આગળ કહ્યા પ્રમાણે સમજવી ૬૦ વર્ષની જન્મપર્યાય જેણે વ્યતીત કરી નાખી છે એવી વ્યક્તિને જાતિસ્થવિર કહે છે. આચાર આદિ અંગોને જે ધારક હોય છે તેને સ્થવિર કહે છે. જેણે ૨૦ વર્ષની દીક્ષા પર્યાય પાળી લીધી હોય એવી વ્યક્તિને પર્યાયસ્થવિર કહે છે. આ સૂત્ર ૬૭
પુત્ર ભેદોકા નિરૂપણ
વિરે પિતાના આશ્રિતનું પુત્રની જેમ પાલન કરે છે, તેથી હવે સૂત્રકાર પુત્રના ભેદનું કથન કરે છે,–“રસપુર પૂછાતા” ઈત્યાદિ–(સૂ. ૬૮)
ટીકાર્થ–પુત્ર દસ પ્રકારના કહ્યા છે–(૧) આત્મજ, (૨) ક્ષેત્રજ, (૩) દત્તક, (૪) વિનયિત, (૫) ઔરસ, (૬) મૌખર, (૭) શીંડીર, (૮) સંપદ્ધિત, (૯) ઔપયાચિતક અને (૧૦) ધર્માન્તવાસી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૫
Page #273
--------------------------------------------------------------------------
________________
જે સદાચારના પાલન વડે પિતાના પિતાની મર્યાદાને પવિત્ર રાખે છે, તેને પુત્ર કહેવાય છે. તેના આત્મ જ આદિ દસ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
આત્મજ-પિતાના શરીરથી (વીર્ય થી) જે પુત્ર ઉત્પન્ન થાય છે તેને આત્મજ કહે છે. જેમ કે ઋષભને પુત્ર ભરત.
ક્ષેત્રજ-જે પુત્ર સ્ત્રીથી ઉત્પન્ન થાય છે (પતિના સંસર્ગ વિના ઉત્પન્ન થાય છે, તેને ક્ષેત્રજ કહે છે. જેમ કે પાંડુ રાજાની પત્ની કુંતીએ ધર્માદિકે દ્વારા યુધિષ્ઠિર આદિને જન્મ આપ્યો હતે.
દત્તકપુત્ર-કેઈ અન્ય વ્યક્તિના પુત્રને પિતાના પુત્ર રૂપે સ્વીકારવામાં આવે, તે તે પુત્રને દત્તક પુત્ર કહે છે જેમકે-બાહુબલિને અનિવેગ. અનિલગને બાહુબલિ પુત્ર સમાન ગણાતું હતું, તેથી તેને તેને દત્તકપુત્ર ગણે છે. એજ પ્રમાણે બાકીના પુત્ર પ્રકારોમાં પણ પુત્રતુલ્યતાને કારણે જ પુત્રતા સમજવી. શિષ્યને વિનયિતપુત્ર કહે છે. જેના પ્રત્યે દિલમાં પુત્રના જે પ્રેમ ઉભરાય છે –
જે પ્રેમની પ્રખરતાને કારણે હૃદયમાં પુત્રના જેવું સ્થાન જમાવે છે, તેને રસપુત્ર કહે છે. મીઠી વાણી બોલવાને કારણે જે પિતાને પુત્ર રૂપે પ્રકટ કરે છે, તેને મખરપુત્ર કહે છે. કેઈ શૂરવીર પુરુષ દ્વારા યુદ્ધમાં પરાજિત થયેલો પુરુષ જે પિતાની જાતને તે શૂરવીરના પુત્ર રૂપે પ્રકટ કરતે હોય તે તેને શડીરપુત્ર કહે છે.
અથવા–“વિઘળg૪, ૩૫, મોટરૂ, ૭િ” ચાર પદેને ગુણભેદની અપેક્ષાએ પુત્રવિષયક જ સમજવા જોઈએ “વિદg” આ પદની સંસ્કૃત છાયા “વ” થાય છે. તે સંસ્કૃત છાયાની અપેક્ષાએ તેનો અર્થ “વિદ્વાન થાય છે. અભયકુમારની જેમ જે પુત્ર વિદ્વાન હોય છે તેને વિજ્ઞકપુત્ર કહેવામાં આવે છે. બાહુબલીની જેમ જે પુત્ર બળવાન હોય છે તેને તેની બલવત્તાને કારણે ઓરસપુત્ર કહેવામાં આવે છે. જે પુત્ર મધુરભાષી હોય છે તેને મોખર પુત્ર કહેવામાં આવે છે. જેમ કે રામચન્દ્રજીને તેમનાં મધુરભાષા યુક્તતાના ગુણને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫ ૬
Page #274
--------------------------------------------------------------------------
________________
કારણે મૌખરપુત્ર કહી શકાય છે. શૌર્ય અથવા ગર્વથી યુક્ત પુત્રને શૌડીરપુત્ર કહેવામાં આવેલ છે.
સંપદ્ધિતપુત્ર–આહાર આદિ દઈને જેનું સંવર્ધન–પાલનપોષણ કરવામાં આવે છે તેને સંપદ્ધિતપુત્ર કહે છે. જેમ કે અનાથપુત્ર.
ઔપયાચિતકપુત્ર-દેવતાની આરાધનાને કારણે જે પુત્રની પ્રાપ્તિ થાય છે તે પુત્રને ઔપયાચિતકપુત્ર કહે છે. જેમ કે સુલસાના છ પુત્રો. અથવા–“વાચાર્યg" આ પદની સંસ્કૃત છાયાની અપેક્ષા એ તેનો અર્થ આ પ્રમાણે થાય છેસેવા જ જેનું પ્રોજન હોય છે એવા સેવકને “આવપાતિકપુત્ર” કહે છે.
ધર્માન્તવાસી પુત્ર- જે શિષ્ય ધમંપ્રાપ્તિને નિમિત્તે જ ગુરુની પાસે રહે છે એવા ધર્મપ્રાપ્તિની જિજ્ઞાસાવાળા શિષ્યને ધર્માતેવાસી પુત્ર કહે છે. સૂત્ર ૬૮
દશ પ્રકારકે અનુત્તરકા નિરૂપણ
આગલા સૂત્રના અને જે ધર્માતેવાસિત્વની વાત કરવામાં આવી છે, તે ધર્માન્તવાસિત્વને કેવલિપદની પ્રાપ્તિ કરવાને માટે સ્વીકાર કરવામાં આવે છે. તથા જેઓ કેવલી હોય છે તેઓ અનુત્તર જ્ઞાનાદિથી યુક્ત હોય છે, તેથી હવે સૂત્રકાર કેવલીના દસ અનુત્તરનું નિરૂપણ કરે છે
“વત્રણ કનુત્તર વાળા” ઈત્યાદિ–(ફૂ. ૬૯)
ટીકાર્થઅનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ વસ્તુ. કેવલીના નીચે પ્રમાણે દસ અનુત્તરે કહ્યા છે–(૧) અનુત્તરજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયને લીધે તેમને અનુત્તર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કેવળીના કેવળજ્ઞાન કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પણ જ્ઞાન હોતું નથી, માટે તેમના જ્ઞાનને અનુત્તર કહ્યું છે. (૨) અનુત્તરદર્શન-દશના વરણીય કર્મને સર્વથા નાશ થવાને લીધે અથવા દર્શન મેહનીય કર્મને સર્વથા ક્ષય થવાને લીધે તેમને અનુત્તરદર્શનની પ્રાપ્તિ થાય છે. (૩) અનુત્તરચારિત્ર-ચારિત્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૭
Page #275
--------------------------------------------------------------------------
________________
મેહનીય સર્વથા ક્ષય થવાથી તેઓ અનુત્તરચારિત્ર પ્રાપ્ત કરે છે. (૪) અનુત્તર તપ-તે શકલ-યાન આદિ રૂપ હોય છે અને તે ચારિત્રમેહનીયના ક્ષયથી અને અનંતવીર્યથી પ્રાપ્ત થાય છે. (૫) અનુત્તરવીર્ય–વર્યાન્તરાય કર્મના ક્ષયથી તથા ચારિત્રમેહનીય કર્મનો ક્ષયથી અનુત્તરવીર્ય પ્રાપ્તિ થાય છે (૬) અનુત્તર શાન્તિ-સર્વોત્કૃષ્ટ ક્ષમા, (૭) અનુત્તર મુકિત-સર્વોત્કૃષ્ટ નિર્લોભતા, (૮) અનુત્તર આજંવ, (૯) અનુત્તર માર્દવ અને (૧૦) અનુત્તર લાઘવ. અનુત્તર ક્ષાન્તિ આદિની ઉત્પત્તિ પણ ચારિત્રમેહનીય કર્મના ક્ષયને લીધે થાય છે.
અનુત્તરને ભાવાર્થ એ છે કે ઉપર્યુકત દસ વસ્તુઓ અન્ય છઘ કરતાં તેમનામાં વિશિષ્ટતમ–અસાધારણ હોય છે. જો કે તપ, ક્ષતિ, મુકિત, આવ, માર્દવ અને લાઘવ આ છએની ઉત્પત્તિ ચારિત્રમેહનીય કર્મના ભયને કારણે જ થતી હોવાથી તેમને ચારિત્રના ભેદ રૂપ જ ગણવા જોઈએ, અને ચારિત્રની અપેક્ષાએ તેમનામાં એકત્વ જ ગણવું જોઈએ, છતાં પણ અહીં તેમની વચ્ચે સામાન્ય-વિશેષના ભેદની અપેક્ષાએ થડે ભેદ હોવાને કારણે અહીં તેમને ભિન્નભિન્નરૂપે નિર્દેશ કરવામાં આવ્યું છે. જે સૂ. ૬૯ છે
દસ અનુત્તરથી યુક્ત કેવલીઓને મનુષ્યલોકમાં જ સદ્ભાવ હોય છે, તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રના, મનુષ્યક્ષેત્ર સ્થિત મહાક (વૃક્ષ)ના અને તે કમનિવાસી દેના દસ દસ પ્રકારનું કથન કરે છે–
સમચત્ત રસ કુકર ” ઈત્યાદિ-(સૂ. ૭૦)
મનુષ્ય ક્ષેત્રાદિકા નિરૂપણ
મનુષ્યક્ષેત્ર છે જેને અઢી દ્વીપ કહે છે તેને અહીં સમયક્ષેત્રરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તેમાં પાંચ દ્વીપ (એક આ દ્વીપ અને ચાર અ. દ્વીપ આવેલા છે--
(૧) જમ્બુદ્વીપ, (૨) પૂર્વાર્ધ ધાતકીખંડ, (૩) પશ્ચિમાઈ ધાતકીખંડ, (૪) પૂર્વાર્ધ પુષ્કરદ્વીપ, બીજો અને ત્રીજોઢીપ ધાતકી ખંડના બે રૂ૫ સમજે. ચેથા અને પાંચમે કપ પુષ્કરવર દ્વીપના બે ભાગ રૂપ સમજે.
આ પાંચ દ્વીપમાં દસ કુરુ છે. તેમાંથી પાંચને દેવકુરુ અને પાંચને ઉત્તર કુરુ કહે છે. પાંચ દેવકુઓમાં અનુકમે નીચેનાં પાંચ મહાદ છે(૧) વિશાલાતિવિશાલ જબ સુદર્શન, (૨) ધાતકીવૃક્ષ (૩) મહાધાતકીવૃક્ષ, (૪) પધવૃક્ષ અને (૫) મહાપદ્મવૃક્ષ.
પાંચ ઉત્તરકુરુઓમાં અનુક્રમે (૧) અતિવિશાલકૂટ શામતિ આદિ મહાક્રમે છે. આ રીતે પાંચ ઉત્તરકુરૂઓમાં પાંચકૂટ શામલિ મહાકુમે છે. પાંચ ઉત્તરકુરુ અને પાંચ દેવકુરુમાં મળીને કુલ દસ મહાદુમો છે. આ દસ મહામેની ઉપર દસ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૮
Page #276
--------------------------------------------------------------------------
________________
મહદ્ધિક, મહતિક, મહાબલસંપન્ન, મહાપ્રભાવશાળી અને એક પોપમની સ્થિતિવાળા દસ દે વસે છે. તે દેવે વિશિષ્ટ વિમાન, પરિવાર આદિ અદ્ધિથી યુકત હોવાને કારણે તેમને મહદ્ધિક કહ્યા છે. તેઓ શરીરની વિશિષ્ટ કાન્તિ અને આભરણની પ્રભાથી દેદીપ્યમાન હોય છે, તેથી તેમને મહાઘતિક કહ્યા છે. તેઓ વિશિષ્ટ બળથી યુકત હોવાને કારણે તેમને મહાબલસંપન્ન કહ્યા છે. મહાકાતિ સંપન્ન હેવાને કારણે તેમને મહાપ્રભાવસંપન્ન કહ્યા છે અને વિશિષ્ટ સુખથી સંપન્ન હોવાને કારણે તેમને મહાસુખસંપન્ન કહ્યા છે.
હવે તે દસ દેવેનાં નામ પ્રકટ કરવામાં આવે છે–
સુદર્શના નામના જંબૂવૃક્ષ ઉપર અનાદૃત નામને દેવ વસે છે. તે જંબૂદ્વીપને અધિપતિ છે. ધાતકીવૃક્ષ ઉપર સુદર્શન નામનો દેવ વસે છે. મહાધાતકી વૃક્ષ ઉપર પ્રિયદર્શન નામને દેવ વસે છે. પદ્મવૃક્ષ ઉપર પુંડરીક નામનો દેવ વસે છે અને મહાપદ્મવૃક્ષ ઉપર મહાપુંડરીક નામને દેવ વસે છે. પાંચ ફૂટ શાલ્મલિ મહાકુ ઉપર પાંચ ગરુડાણ દેવ નિવાસ કરે છે. આ સૂત્ર ૭૦
દુષમ સુષમાને પરિજ્ઞાનકે પ્રકારકા નિરૂપણ
દુષમા અને સુષમા આ બે કાળે હોય છે. સમયક્ષેત્રમાં (મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તેથી હવે સૂત્રકાર દુષમા અને સુષમાકાળના લક્ષણો પ્રકટ કરતાં દસ દસ સ્થાનેનું નિરૂપણ કરે છે –“હિં કાર્દૂિ સોજાઢ” ઈત્યાદિ– (સ્ ૭ ૧)
ટીકાથુ–દુષમકાળ શરૂ થઈ ગયા છે, તે જાણવાનાં લક્ષણો નીચે પ્રમાણે છે(૧) આ કાળમાં સમયસર વરસાદ પડતું નથી (૨) કાસમે વરસાદ પડે છે. (૩) અસાધુજનની પૂજા થાય છે, (૪) સંતોની પૂજા થતી નથી, (૫) ગુરુજને પ્રત્યે લોકોને વિપરીત વર્તાવ રહે છે. (૬) અમનેશ શબ્દને અનુભવ થાય છે, “યાવ” પદ દ્વારા “અમનોજ્ઞાન પાણિ, મનોજ્ઞા જા, મનોજ્ઞા રસ” આ ત્રણે પદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે-(૭) અમને જ્ઞરૂપે જોવામાં આવે છે. (૮) અમનોજ્ઞ ગને, (૯) અમનેજ્ઞ રસને અને (૧૦) અમનેઝ સ્મશાન અનુભવ થાય છે.
દુષમકાળ કરતાં સુષમાકાળના લક્ષણે વિપરીત હોય છે. જેમ કે (૧) સુષમાકાળમાં સમયસર વરસાદ પડે છે. બાકીનાં લક્ષણે પણ દુષમકાળના કરતાં વિપરીતરૂપે સમજવા જોઈએ. જે સૂ ૭૧
આગલા સૂત્રમાં કાળનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર સુષમસુષમા કાળની વિશિષ્ટતાઓનું નિરૂપણ કરે છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૯
Page #277
--------------------------------------------------------------------------
________________
સુષમસુષમા કુછ વિશેષ કથન
“કુમકુમારૂí સમા” ઈત્યાદિ–(સ. ૭૨).
ટીકાર્થ–સુષમસુષમાકાળમાં કોને ઉપલેગરૂપે ઉપયોગમાં આવે એવાં દસ પ્રકારના વૃક્ષ વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તે વૃક્ષોનાં નામ નીચે પ્રમાણે કહ્યાં છે
(૧) મત્તાંગકવૃક્ષ–“આ પદ હર્ષનું વાચક છે. જે વૃક્ષ હર્ષના જનક હોય છે, વિશિષ્ટ બલ, વીર્ય અને કાન્તિ જનક હોય છે અને સ્વાદિષ્ટ રસ દેનારાં હોય છે, એવાં મત્તાંગ જાતિનાં કલ્પવૃક્ષો સુષમસુષમકાળમાં થતાં હોય છે.
(૨) મૃતાંગવૃક્ષે-આ વૃક્ષ પત્ર આપે છે.
(૩) ત્રુટિતાંગવૃક્ષે–આ વૃક્ષે ચાર પ્રકારનાં વાદ્ય બનાવવા માટે ઉપયોગી થઈ પડે છે.
“અંગ” પદની આગળ “દીપ, જાતિ અને ચિત્ર” આ પદે લગાડવાથી પાંગ. તિરંગ અને ચિત્રાંગ” આ ત્રણ પ્રકારનાં વૃક્ષોનાં નામ બને છે,
(૪) દીપાંગવૃક્ષ--જે વૃકે દીપકની જેમ પ્રકાશ આપે છે, તે વૃક્ષોને દીપાંગવૃક્ષે કહે છે.
(૫) જતિરાંગધ્વ-બાદરાગ્નિ જેવાં સૌમ્ય પ્રકાશવાળી અગ્નિ આપવામાં કારણભૂત બનતાં કલ્પવૃક્ષને તિરાંગવૃક્ષ કહે છે,
(૨) ચિત્રાંગવૃક્ષો-ચિત્ર આ પદ અહીં અનેક પ્રકારની માલાઓનું વાચક છે. જે વૃક્ષો અનેક પ્રકારની માલાઓ બનાવવામાં ઉપયોગી થઈ પડે છે, તે વૃક્ષોને ચિત્રાંગવૃક્ષો કહે છે.
(૭) ચિત્રરસ-મધુર આદિ અનેક પ્રકારના રસવાળી વસ્તુઓના કારણભૂત જે કલ્પવૃક્ષ હોય છે, તેમને ચિત્રરસવૃક્ષ કહે છે, આ વૃક્ષો મધુર આદિ સ્વાદ વાળાં અનેક પ્રકારનાં ભેજનેનાં પ્રદાતા હોય છે. કહ્યું પણ છે કે–
“રીવરિહાજોલનામા ” ઈત્યાદિ.
(૮) મણ્યાંગવૃક્ષો–આ વૃક્ષો અનેક પ્રકારના મણિમય આભૂષણેના પ્રદાતા હોય છે. (૯) ગેહાકારવૃક્ષો-આ વૃક્ષો ૪૨ ખંડવાળાં ભવનેના પ્રદાતા હેય છે.
(૧૦) અનગ્નજાતિનાંવૃક્ષો-આ વૃક્ષો વસ્ત્રોના પ્રદાતા હોય છે. કહ્યું પણ છે કે
મણિચં ચ મૂસળગાડું” ઈત્યાદિ. આ ગાથાઓને અર્થ ઉપર સ્પષ્ટ થઈ ગયો છે. જે સૂ. ૭૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૦
Page #278
--------------------------------------------------------------------------
________________
દશ કુલકરોકે નામકા નિરૂપણ
કાળને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર કાળવિશેષમાં થઈ ગયેલા કુલકરના નામનું કથન કરે છે.
વયુદ્દીરે થી માહે વારે તથા” ઈત્યાદિ–(ફૂ. ૭૩)
ટીકાર્ય–જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં જે દસ કુલકરે થયા હતા, તેમનાં નામ આ પ્રમાણે હતાં-(૧) શતવલ, (૨) શતાયુ, (૩) અનન્તસેન, (૪) અમિતસેન, (૬) ભીમસેન, (૭) મહાભીમસેન, (૮) દઢરય, (૯) દશરથ અને (૧૦) શતરથ.
કુળની રચના કરનારા-કુળની મર્યાદા બાંધનાર, વિશિષ્ટ બુદ્ધિવાળા અને લોકવ્યવસ્થામાં નિપુણ એવાં જે પુરુષ થઈ ગયાં છે. તેમને કુલકર કહે છે. જેમ અતીત ઉત્સર્પિણી કાળમાં થયેલા દસ કુલકરોનાં નામ પ્રકટ કરવામાં આવ્યાં, એજ પ્રમાણે હવે આગામી ઉત્સર્પિણીકાળમાં થનારા કુલકરના નામે પ્રકટ કરવામાં આવે છે–આગામી ઉત્સર્પિણી કાળમાં જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ ૧૦ કુલકરે થશે-(૧) સીમાંકર, (૨) સીમંધર, (૩) ક્ષેમકર, (૪) ક્ષેમધર, (૫) વિમલવાહન, (૬) સંકુચિ, પ્રતિકૃત, (૮) દૃઢધનું, (૯) દશધન અને (૧૦) શતધનુ. છે સૂ. ૭૩ છે
દશ પ્રકારક વક્ષસ્કાર પર્વતના નિરૂપણ
આગલા સૂત્રમાં જંબૂઢીપના કુલકરનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર જ બુદ્વીપના ૧૦ વક્ષસ્કાર પર્વતનું કથન કરે છે–
“નંjરો મસ્ત પ્રવચરણઈત્યાદિ–(ફૂ. ૭૪)
ટીકાર્થ-જંબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીના બન્ને તટપર (ઉત્તર દક્ષિણ તટ પર) ૧૦ વક્ષસ્કાર પર્વતે (ગજદન્ત પર્વતો આવેલા છે. તેમના નામ નીચે પ્રમાણે કહ્યાં છે-(૧) માલ્યવાન, (૨) ચિત્રકૂટ, (૩) પદ્મકૂટ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૧
Page #279
--------------------------------------------------------------------------
________________
(૪) નલિનકૂટ, (૫) એકલ, (૬) ત્રિકૂટ, (૭) શ્રવણકૂટ, (૮) અંજન, (ઈ માતજન અને (૧૦) સૌમનસ. એજ પ્રમાણે જબૂદ્વીપસ્થ મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી સીદા મહાનદીના બને તટે પર (ઉત્તર દક્ષિણ તટ પર) પણ દસ વક્ષસ્કાર પર્વતે આવેલા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) વિવુ પ્રભ, (૨) અંકાવતી, (૩) પદ્માવતી, (૪) આશીવિષ, (૫) સુખવહ, (૬) ચન્દ્રપર્વત, (૭) સૂરપર્વત, (૮) નાગપર્વત, (૯) દેવપર્વત અને (૧૦) ગન્ધમાદન પર્વત. એ જ પ્રમાણે ધાતકીખંડના પૂર્વ અને પશ્ચિમાર્ધમાં આવેલા વક્ષસ્કાર પર્વતનું કથન કરવું જોઈએ. એજ પ્રમાણે પુષ્કરવાર દ્વીપર્ધન પર્વ અને પશ્ચિમાઈમાં પણ ૧૦-૧૦ વક્ષસ્કાર પર્વતે કહેવા જોઈએ. એ સૂત્ર ૭૪
કલ્પક સ્વરૂપકા નિરૂપણ
આગલા સૂત્રમાં પુષ્પરાધ ક્ષેત્રને ઉલ્લેખ થયો છે. આ રીતે ક્ષેત્રને અધિકાર ચાલુ હોવાથી હવે સૂત્રકાર કહપના દસ પ્રકારનું કથન કરે છે –
“સ જવા સંવાણિદિશા પૂછના” ઈત્યાદિ–(ફૂ. ૭૫)
ટીકર્થ–દસ કને ઈન્દ્રો દ્વારા અધિષ્ઠિત-ઈન્દ્રોના નિવાસવાળાં કહ્યાં છે. એટલે કે ઈન્દ્ર, સામાનિક દે ત્રાયઅિંશક દેવ આદિથી યુક્ત છે. તે દસ કલ્પના નામ નીચે પ્રમાણે છે-(૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલેક, (૬) લાન્તક, (૭) મહાશુક, (૮) સહસ્ત્રાર (©પ્રાણત અને (૧૦) અયુત. આનત આરણ, આ બે કપ ઈન્દ્રોથી અનધિષ્ઠિત છે–એટલે કે તે છે જેમાં ઇન્દ્રોને નિવાસ હેતો નથી. આ દશ કલ્પમાં અનુક્રમે (૧) શક, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રા, (૬) લાતક, (૭) મહાશુક, (૮) સહસાર, (૯) પ્રાણત અને (૧૦) અમ્યુત. નામના ઈન્દ્રો વસે છે. એજ વાતને સૂત્રકારે–“ઘણુ g #ળે, હર સંતા” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
ઉપર્યુક્ત દસ કલ્પના જે દસ ઈદ્રો કહ્યા છે તેમના ૧૦ પારિયાનિક વિમાન કહ્યાં છે. પિતાપિતાના ક૫માંથી અન્ય સ્થળે ગમન કરવા માટે જે પાલક વિમાને હોય છે તેમને પારિયાનિક કહે છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે. -(૧) શિકના વિમાનનું નામ પાલક વિમાન છે. (૨) ઈશાનના વિમાનનું નામ પુષ્પક વિમાન છે. (૩) સનતકુમારના વિમાનનું નામ સૌમનસ છે. (૪) માહેન્દ્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૨
Page #280
--------------------------------------------------------------------------
________________
વિમાનનું નામ શ્રીવત્સ છે. (૫) બ્રહ્માના વિમાનનું નામ નંદ્યાવર્ત છે, (૬) લાઃકના વિમાનનું નામ કામકમ છે, (૭) મહાશુકના વિમાનનું નામ પ્રીતિગમ છે. (૮) સહસ્ત્રારના વિમાનનું નામ મનોરમ છે. (૯) માણતના વિમાનનું નામ વિમલવર છે. (૧૦) અચુતના વિમાનનું નામ સર્વતોભદ્ર છે. સૂ ૭૫ છે
દશ પ્રકારકે પ્રતિમાકે સ્વરૂપના નિરૂપણ
પાલક આદિ વિમાનમાં ઈન્દ્રો ગમન કરનારા હોય છે. પ્રતિમાદિ તપની આરાધના દ્વારા ઈન્દ્રપદની પણ પ્રાપ્તિ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર પ્રતિમાના દસ પ્રકારનું નિરૂપણ કરે છે–“ર મિયા મિશુહિમાળ” ઈત્યાદિ-(સૂ ૭૬)
ટીકાઈ–દસ દસકવાળી (દસ દસ દિનના દસ સમૂહવાળી) ભિક્ષપ્રતિમાનું (અભિગ્રહ વિશેષનું) ૧૦૦ રાતદિવસમાં ૫૫૦ ભિક્ષાઓ વડે યથાસૂત્ર (સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર) આદિ રૂપે આરાધન કરાય છે. અભિગ્રહ વિશેષને પ્રતિમા કહે છે. તેની આરાધના કેવી રીતે થવી જોઈએ, તે વાત યથાસૂત્ર આદિ પદે દ્વારા પ્રકટ કરી છે. સૂત્રમાં “યથાસૂત્ર” પદ પછી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરે જોઈએ “મહાઇવે, મહામi, મહાત, મહાસ વાઘr, फासिया, पालिया, सोहिया, तीरिया, किहिया"
યથાક૯૫ પાલન કરવું એટલે કે સ્થવિરકલ્પ પ્રમાણે પાલન કરવું. જ્ઞાન, દર્શન, ચારિત્રતપરૂપ માર્ગનું અથવા પશમ ભાવનું ઉલંઘન કર્યા વિના જે આરાધના કરાય છે તેને યથામાગ આરાધના કહે છે. તત્વ અનુસાર આરાધના કરવી તેનું નામ યથાવ આરાધના છે. “રથારજ” આ પ્રકારની
ગણતર”ની સંસ્કૃત છાયાની અપેક્ષાએ આ પદને અર્થ આ પ્રમાણે થાય છેસત્યના અનુસાર તેનું પાલન કરવું તેનું નામ યથાત આરાધના છે. સમભાવ પૂર્વક–સમ્યકરૂપે કર્મનિર્જરાની ભાવનાથી જે આરાધના કરાય છે તેનું નામ યથાસામ્ય છે. “gi mafar” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે-શરીરથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૩
Page #281
--------------------------------------------------------------------------
________________
સમુચિત કાળમાં આ પ્રતિમાને સવિધિ ગ્રહણ કરવી-એટલે કે મનેારથ માત્રથી જ તેનું પાલન કરી શકાતું નથી-‘વાહિતા” આ પદના ભાવાથ નીચે પ્રમાણે છે—અસાવધાનીથી આ ભિક્ષુપ્રતિમાનું પાલન કરવુ જોઇએ નહી', પરન્તુ ઉપયેગ પૂર્ણાંક તેનુ પાલન કરવુ જોઇએ, ‘શોષિતા” આ પદને ભાવાય આ પ્રકારના છે—પારણાને દિવસે ગુરુ આદિ દ્વારા આપવામાં આવેલા અવશિષ્ટ ભેાજન વડે અથવા અતિચારરૂપ કીચડના પ્રક્ષાલન વડે વિશુદ્ધિ કરી લેવી જોઈએ, તીરિar” આ પદના ભાવાર્થ આ પ્રકારના છે-તેના પાલનની જેટલા સમયની અવધિ હાય તેટલા સમય પૂર્ણ થઈ ગયા ખાદ પણ ચેડા વધુ સમય તેમાં સ્થિર રહેવું ીર્તિતા” આ પદના ભાવા નીચે પ્રમાણે છે-“મે... આ અભિગ્રહવિશેષ ધારણ કર્યાં હતા આ પ્રતિમાની આરાધના મેં શરૂ કરી હતી, અને હવે મે આ પ્રતિમાની આરાધના કરી લીધી છે, તેથી હવે હું' પૂણરૂપે આરાધિત પ્રતિમા વાળા થઇ ચૂકયા છું,” આ પ્રકારે પારણાને દિવસે ગુરુની સમક્ષ કહેવુ' તેનુ’ નામ કીર્તિતા મારાધના છે. યથાસૂત્ર આદિ સમસ્ત પ્રકારે જ્યારે તે પ્રતિમાની આરાધના પૂરી થાય છે ત્યારે જ તેનુ જિનાજ્ઞાનુસાર પાલન થયું ગણાય છે. આ પ્રતિમાની આરાધના કેવી રીતે થાય છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે—
'
પ્રથમ દશકના (દસ દિવસેમાં) પ્રથમ દિવસે ભક્તની (આહારની) એક દત્તિ અને પાનની (પાણીની) એક દૃત્તિ લેવામાં આવે છે. ખીજે દિવસે આહારની એ દૃત્તિ અને પાણીની ખેદત્તિ લેવામાં આવે છે. ત્રીજે દિવસે આહારની ત્રણ દત્તિઓ અને પાનકની ત્રણ ઇત્તિએ લેવામાં આવે છે. આ પ્રકારે પ્રતિદિન એક એક વૃત્તિની વૃદ્ધિ કરતાં કરતાં દસમે દિવસે આહારની દસ વ્રુત્તિએ અને પાનકની દસ દતિએ લેવામા આવે છે. આ પ્રકારે પ્રથમ દશકમાં આહારની કુલ ૫૫ દત્તિઓ લેવામાં આવે છે. સૂત્રમાં પાનકની કુલ ૫૫ દૃત્તિઓને ગણુ તરીમાં લીધા વિના આહારપાનની ૫૫ ત્તિએ કહેવામાં આવી છે. પહેલા દાય પ્રમાણે જ ખીજાથી લઈને દસમા દશક સુધીના પ્રત્યેક દશકમાં પણ ૫૫– ૫૫ હૃત્તિઓ જ લેવામાં આવે છે. આ રીતે દસે દશકની-કુલ ૧૦૦ દિવસની -૫૫૦ દત્તિઓ થાય છે. અહીં પણ પાનકની દત્તિઓની ગણતરી કર વામાં આવી નથી તેમ સમજવું. અથવા-પ્રથમ દશકના દસે દિવસેામાં પ્રતિદિન આહારની એક એક દૃત્તિ અને પાનકની એક એક દૃત્તિ લેવામાં આવે છે, બીજા દશકના દસે દિવસેામાં પ્રતિદિન આહારની બબ્બે ત્તિએ અને પાનકની ખખ્ખ દત્તિએ લેવામાં આવે છે. આ પ્રકારે પ્રતિદશકમાં એક એક વૃત્તિની વૃદ્ધિ કરતાં કરતાં દસમાં દશકના પ્રત્યેક દિવસે આહારની ૧૦-૧૦ અને પાનકની દસ દસ દત્તએ લેવાય છે. આ પ્રકારે પણ ૧૦૦ દિવસમાં આહાર પાનની કુલ ૫૫૦ વૃત્તિઓ જ ગ્રહણ કરાય છે. આ ગણતરીમાં પણ પાનકની વૃત્તિએ ગણતરીમાં લેવામાં આવી નથી, એમ સમજવું. ॥ સૂત્ર ૭૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૪
Page #282
--------------------------------------------------------------------------
________________
જીવકે ભેદકા નિરૂપણ
જીવ જ પ્રતિમા ધારણ કરી શકે છે. આ પ્રકારના પૂર્વસત્ર સાથેના સંબંધને લીધે સૂત્રકાર હવે જીવભેદનું કથન કરે છે–
“રવિ સંસારસંભાવના વીવા પત્તા” ઈત્યાદિ–(સ. ૭૦).
ટીકાર્થ–સંસાર સમાપન્નક જીવે દસ પ્રકારના કહ્યા છે-(૧)પ્રથમસમકેન્દ્રિય, (૨) અપ્રથમસમકેન્દ્રિય, (૩) પ્રથમસમયદ્વીન્દ્રિય, (૪) અપ્રથમસમયદ્વીન્દ્રિય, (પ) પ્રથમસમયત્રીન્દ્રિય. (૬) પ્રથમસમયત્રીન્દ્રિય, (૭) પ્રથમ સમયચતુરિન્દ્રિય, (૮) અપ્રથસમયચતુરિન્દ્રિય, (૯) પ્રથમસમયપંચેન્દ્રિય અને (૧૦) અપ્રથમ સમય પંચેન્દ્રિય.
એકેન્દ્રિય પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન અને પ્રથમસમય એકેન્દ્રિય કહે છે. એકેન્દ્રિય પર્યાયના દ્વિતીય આદિ સમયમાં વર્તમાન જીવને અપ્રથમસમકેન્દ્રિય કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પદોને અર્થ સમજ,
અપહરણના રિચા?” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ થતાં દસે ભેદ ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. ૧
સમસ્ત જીવના (સંસારી જીના અને સિદ્ધ જીના) નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે–પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ પ્રકારે (૬) હીન્દ્રિય. () ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય, (૯) પંચેન્દ્રિય અને (૧૦) અનિયિ . રા
અથવા સમસ્ત જીના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે. પ્રથમ સમય સિદ્ધ અને (૧૦) અદમયમસમયસિદ્ધ. ૩
બીજા ત્રણમાં “યાવત (પર્યન્ત)” પદ દ્વારા “અપૂકાયિક, તેજસ્કાયિક વાયુકાયિક', આ ત્રણ પદોને ગ્રહણ કરવામાં આવ્યા છે.
બીજા ત્રણમાં “અનિન્દ્રિય પદ દ્વારા સિદ્ધ, અપર્યાપ્ત છે તથા ઈન્દ્રિપગવર્જિત હોવાને કારણે કેવલીને ગ્રહણ કરવામાં આવેલ છે. નરયિક પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન જીવને પ્રથમસમયનરયિક કહેવામાં આવ્યો છે. અને નરયિક પર્યાયના દ્વિતીયાદિ સમયમાં વર્તમાન નરયિકને અપ્રથમ સમય રયિક કહેવાય છે. ત્રીજા ત્રણમાં “આદિ” પદ દ્વારા નીચેના પ્રકારો ગ્રહણ કરાયા છે–(૩) પ્રથમ સમય તિર્યાનિક, (૪) અપ્રથમસમયતિય નિક, (૫) પ્રથમસમયમનુષ્ય, (૬) અપ્રથમ સમય મનુષ્ય અને (૭) પ્રથમસમય દેવ. આ બધાં પદોની વ્યાખ્યા પણ આગળના પદેની વ્યાખ્યાને આધારે નક્કી થઈ શકે છે. એ જ પ્રમાણે પ્રથમ સમય સિદ્ધની વ્યાખ્યા પણ સમજી લેવી. સૂત્ર૭૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૫
Page #283
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવકે અવસ્થાના નિરૂપણ
સંસારી જીવોની વાત ચાલી રહી છે. તેથી હવે સૂત્રકાર સંસારીજીવોના પર્યાયવિશેનું કથન કરે છે. “યાચાઉચરણ પુરિસરણ” ઈત્યાદિ–(ફૂ. ૭૮)
ટીકાથ-જેનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય એવા મનુષ્યની અવસ્થાઓ દસ કહી છે તે દસ અવસ્થાએ નીચે પ્રમાણે સમજવી-(૧)બાલા, (૨) ક્રીડા, (૩) મન્દી, () બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયની, (૭) પ્રપંચ, (૮) પ્રારભાર, (૯) મુમુખી અને (૧૦) સ્થાપના.
અહી: “૧૦૦ વર્ષના આયુષ્યવાળે” આ શબ્દ ઉપલક્ષણરૂપ છે. જે કાળમાં જેનું જેટલું પૂર્ણ આયુ હોય એટલા આયુવાળા પુરુષને પણ “વર્ષ શતાયુષ્ક” પદ દ્વારા ગ્રહણ કરી શકાય છે, અને એવા પુરુષની પણ ઉપર પ્રમાણે દસ અવસ્થાઓ જ સમજવી. જે આ પ્રમાણે માનવામાં ન આવે, તે જે પુરુષનું એક કટિપૂર્વનું આયુષ્ય હોય છે, તે પુરૂષની દસ અવસ્થાઓ તે તેના બાલ્ય કાલમાંજ આવી જશે. હવે આ દસ અવસ્થાઓને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–
(૧) બાલાદશા–બાલ્યાવસ્થા અથવા બાલકદશાનું નામ બાલાદશા છે. ધર્મ અને ધમિમાં અભેદ માનીને આ દશાનું નામ “બાલાદશા કહેવામાં આવ્યું છે. કહ્યું પણ છે કે–“નામે વંતુરત” ઈત્યાદિ–
જાતમાત્ર (જન્મતા જ) જતુની જે પ્રાથમિક દશા છે તેને બાલદશા કહે છે. આ દિશામાં તે સુખદુઃખનું ભાન સ્પષ્ટરૂપે કરી શકાતું નથી. જે માણસનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે, તે માણસની બાલાદશા દસ વર્ષની ઉંમર સુધીની સમજવી. એજ પ્રમાણે બીજી અવસ્થાએ પણ દસ-દસ વર્ષપ્રમાણ સમજવી. જે જીવનું આયુષ્ય એક કટિ પૂર્વનું હોય છે, તે જીવોના દસમાં ભાગનું આયુષ્યકાળને–આયુષ્કાળના શરૂઆતના દસમાં ભાગના કાળને–તેની બાલ્યાવસ્થા ગણવામાં આવે છે.
કીડાવસ્થા–જે અવસ્થા કીડાપ્રધાન હોય છે. તેને કીડાવસ્થા કહે છે. કહ્યું પણ છે કે-“વફાં ૨ પત્તો” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૬
Page #284
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય અવસ્થા જેણે પ્રાપ્ત કરી છે એવો મનુષ્ય વિવિધ પ્રકારની કીડાઓ કર્યા કરે છે, તેથી જ આ અવસ્થાને કીડા અવસ્થા કહે છે. આ અવસ્થામાં માણસ કામભેગની તીવ્ર અભિલાષાવાળો હેત નથી.
| (૩) મન્દી અવસ્થા–જે અવસ્થામાં પ્રશસ્ત બલબુદ્ધિના અભાવને લીધે. મનુષ્ય પ્રશસ્ત બલબુદ્ધિ વડે સાધ્ય એવાં કાર્યોને કરી શકવાને અસમર્થ હોય છે, પરંતુ ભેગેની અનુભૂતિ કરવાને સમર્થ હોય છે, તે અવસ્થાનું નામ મદા અવસ્થા છે. કહ્યું પણ છે કે “તાં ર ઘરો” ઈત્યાદિ–
મન્દી અવસ્થા જેણે પ્રાપ્ત કરી છે એવો મનુષ્ય ભેગોને ભેગવવાને સમર્થ હોય છે. જે તેના ઘરમાં ભેગને ભોગવવાની સગવડ હોય, તે તેમને જોગવવાને તે અવશ્ય સમર્થ હોય છે.
(૪) બલા અવસ્થા–જે અવસ્થામાં માણસ શારીરિક બળથી યુક્ત હોય છે, તે અવસ્થાને બલના ચેગને કારણે બલાઅવસ્થા કહે છે. કહ્યું પણ છે કે
“વાથી વા નામ”
ચેથી દશાનું નામ બલાવસ્થા છે. આ અવસ્થામાં જે માણસ નીગી હેય તે પિતાના બળનું પ્રદર્શન કરવાને સમર્થ હોય છે.
(૫) પ્રજ્ઞાદશા-જે અવસ્થામાં માણસ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કરાવનારી બુદ્ધિથી યુક્ત હોય છે અને પોતાના પરિવારની વૃદ્ધિ કરનારી બુદ્ધિથી સંપન્ન હોય છે, તે દશાને પ્રજ્ઞાના વેગથી પ્રજ્ઞાદશા કહે છે. કહ્યું છે કે –“ઘર્ષ જ તે ત્તો” ઈત્યાદિ
હાયની અવસ્થા–જે અવસ્થામાં માણસની ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થવા માંડે છે, તે દશાનું નામ હાયની દશા છે. આ અવસ્થાએ પહોંચેલા મનુષ્યની ઇન્દ્રિયે પિતતાના વિષયને ગ્રહણ કરવાને અસમર્થ થવા માંડે છે. કહ્યું પણ છે કે-“છી ટળી નામ” ઈત્યાદિ.
છડીદશાનું નામ હાયની દશા છે. આ અવસ્થાએ પહોંચેલે મનુષ્ય કામભેગથી વિરક્ત થતું જાય છે અને તેની ઇન્દ્રિયની શક્તિ પણ હાસ થવા માંડે છે.
પ્રપંચદશા–આ સાતમી દશ વૃદ્ધા અવસ્થાનાં ચિહ્નો પ્રકટ કરવા માંડે છે. અથવા કફની વૃદ્ધિ થવાને લીધે ઉધરસ, દમ આદિ રોગે આ અવસ્થાએ પહેલા મનુષ્યને લાગુ પડે છે. અથવા આ અવસ્થાએ પહેચેલા માણસનું આરોગ્ય બગડે છે. કહ્યું પણ છે કે-“સત્તર્ષિ ૫ પત્તો” ઈત્યાદિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२९७
Page #285
--------------------------------------------------------------------------
________________
સાતમી અવસ્થાએ પહોંચેલો માણસ ચીકણો ચીકણે કફ કાઢ્યા કરે છે. અને વારંવાર ઉધરસ ખાધા કરે છે.
પ્રામ્ભારા-જે અવસ્થામાં માણસનું શરીર ટટ્ટાર રહેવાને બદલે ઝુકવા માંડે છે–પીઠ કમાનના જેવી થઈ જાય છે, તે અવસ્થાનું નામ નામ પ્રામ્ભારા અવસ્થા છે. કહ્યું પણ છે કે–“વિચારી જમીઈત્યાદિ–
પ્રાગભારાવસ્થાએ પહોંચેલા મનુષ્યના શરીર પર કરચલીઓ પડી જાય છે. તેની ચામડી લુખી (રૂક્ષ) થઈ જાય છે અને તેની પત્ની પણ તેના તરફ નેહ બતાવતી નથી.
મુમુખી અવસ્થા–જરાથી ગૃહીત થયેલા-વૃદ્ધાવસ્થાએ પહોંચેલા શરીર વાળ પુરુષ જે અવસ્થાએ શરીર ત્યાગની જાણે કે તૈયારી કરી રહ્યો હોય એવું લાગે છે–અથવા આ શરીર હવે વહેલામાં વહેલી તકે છૂટી જાય એવી ઉત્કંઠા જે અવસ્થામાં વૃદ્ધિ પામતી જાય છે, તે અવસ્થાનું નામ મુમુખીદશા છે. કહ્યું પણ છે કે-“નવમી મુમુહી નામ” ઈત્યાદિ.
જે અવસ્થાએ પહોંચેલે જીવ પિતાના શરીરરૂપ ઘરને વિનષ્ટ થઈ રહેલું જોઈને તેમાં અનિચ્છાએ પણ રહે છે–લાચારીથી તે શરીરને છોડી શકતો નથી, તે અવસ્થાનું નામ મુમુખી અવસ્થા છે.
(૧૦) સ્વા૫નીદશા-જે અવસ્થામાં માણસને બહુ જ ઊંઘ આવે છે એવી નિદ્રાકારિણદશાનું નામ સ્વા૫ની દશા છે કહ્યું પણ છે કે--
“હીન મિસરો વીળો” ઈત્યાદિ--
આ અવસ્થાએ પહોંચેલે મનુષ્ય હીન અને લડખડાતા (થરાતા) અવાજવાળ થઈ જાય છે, દીન થઈ જાય છે, તેનું ચિત્ત પણ ઠેકાણે રહેત નથી. તે કમર બની જાય છે. આ પ્રકારની દશાને લીધે દુઃખી થતા તે મનુષ્ય પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરતે થકે પિતાનું શેષ જીવન વ્યતીત કરે છે. એ સૂત્ર ૭૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૮
Page #286
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિની અવસ્થાકા નિરૂપણ
આગલા સૂત્રમાં પુરુષની દસ દશાઓનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સૂત્રકાર પુરુષસમાન ધર્મવાળી વનસ્પતિઓની દશ દશાઓનું નિરૂપણ કરે છે
તતળવારતાચા પાત્તા” ઈત્યાદિ–-(સૂ. ૭૯)
ટીકાઈ–બાદર હોવાને લીધે તૃણના જેવા બાદર વનસ્પતિકાયિકના દસ પ્રકાર કહ્યા છે-(૧) મૂલ, (૨) કબ્દ (યાવતુ) (૮) પુષ્પ, (૯) ફલ અને (૧૦) બીજ. અહીં ચાવતુ પદ દ્વારા નીચેનાં પદ ગ્રહણ કરવામાં આવ્યા છે–(૩) સ્કન્દ (થડ), (૪) ત્વક (છાલ), (૫) શાખા, (૬) પ્રવાલ, (૭) પત્ર.
જેના આધારે ઝાડ કે છોડ જમીન ઉપર ઊભાં રહે છે. તેનું નામ મૂળ છે. રકન્ટ-થડને જે ભાગ જમીનમાં રહેલો હોય છે તેને સ્કન્દ કહે છે.
પ્રવાલ-અંકરે અથવા કુમળાં પર્ણોને પ્રવાલ કહે છે. શાખા એટલે થડથી નીકળતી ડાળી છે. પુષ્પ, ફલ અને બીજ શબ્દ જાણીતા છે. એ સૂ. ૭૯
વિધાઘર શ્રેણિયોકે વિમ્ભમાનકા નિરૂપણ
હવે સૂત્રકાર દસ સ્થાનકેના અનુરોધની અપેક્ષાએ વિદ્યાધર શ્રેણીઓનું કથન કરે છે–“સચ્ચોડવળ વિજ્ઞાાઢીલો” ઈત્યાદિ–(ફૂ. ૮૦)
ટીકાથે–દીઘવૈતાઢ્ય પર્વત પર આવેલી વિદ્યાધરનાં નગરોની શ્રેણીઓને અહીં વિદ્યાધર શ્રેણીઓ કહી છે. આ વિદ્યાધરણીઓ બધી દિશાઓમાં આવેલી છે. આ વિદ્યાધર નગરની શ્રેણીઓને વિષ્કભ (વિસ્તાર) ૧૦-૧૦ જનનો કહ્યો છે. આભિગિક શ્રેણીઓ (અભિગિક દેવનાં નગરની શ્રેણીઓ ને વિષ્કભ પણ એટલેજ સમજો. દરેક દીર્ઘવૈતાઢ્ય પર્વતની ઊંચાઈ ૨૫ જનની અને તેના મૂળ ભાગને વિસ્તાર ૫૦ એજનને કહ્યો છે. આ દીર્ઘવૈતાઢ્ય પર ભૂમિતલથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૯
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૦ જનપ્રમાણ ઊંચે ગયા બાદ, દક્ષિણમાં અને ઉત્તરમાં, દસ એજનના પ્રમાણવાળી વિદ્યાધરણીઓ આવે છે. ભરતક્ષેત્રમાં જે દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. તેના ઉપર દક્ષિણમાં ૫૦ વિદ્યાધરણુઓ અને ઉત્તરમાં પણ ૫૦ વિદ્યાધર શ્રેણુઓ છે. ઐરાવતક્ષેત્રમાં જે દીર્ઘ વૈતાદ્ય પર્વતે છે, તે પર્વત ઉપર દક્ષિણમાં ૨૦ અને ઉત્તરમાં ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે. વિજયમાં આવેલા જે દીર્ઘ વૈતાદ્ય પર્વતે છે, તે પર્વત પર દક્ષિણમાં ૫૦ અને ઉત્તરમાં પણ ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે વિદ્યારશ્રેણીઓથી ૧૦ જન ઉંચે જવાથી વિદ્યાધર શ્રીઓના જેવી જ આભિગિક દેવેની શ્રેણીઓ આવે છે. આભિગિક શ્રેણીએની ઉપરના ભાગમાં દીઘવૈતાઢય પર્વતને જેટલો ભાગ બાકી રહે છે તેટલા ભાગને વિસ્તાર ૧૦ એજન અને ઉંચાઈ પાંચ એજનની છે.
ઉપર જે આભિગિક દેવોની વાત કરી તે દેવે શકાદિકેના સેમ, યમ, વરૂણ, વૈશ્રવણ આદિ લેકપાલોને આધીન હોય છે, અને તેઓ વ્યક્તર દેવરૂપ હોય છે, તે દેવે લોકપાલોની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય છે, તે કારણ તેમને આભિગિક દેવે કહે છે. એ સૂત્ર ૮૦ છે
દેશવાસ વિશેષકા નિરૂપણ
આ આભિગિકણીઓ દેવાવાસરૂપ હેવાથી સૂત્રકાર હવે દસ સ્થાનની અપેક્ષાએ દેવાવાસવિશેષેનું કથન કરે છે.
“વિશrmરિમાળાળે ટુ ગોવાના” ઈત્યાદિ–(ફૂ. ૮૧)
ટીકાર્ય–વેયક વિમાને દસ જનપ્રમાણ એટલે કે એક હજાર એજનપ્રમાણુ ઊંચાં છે. એ સૂત્ર ૮૧ છે
તેજોનિસર્ગકા નિરૂપણ
વેયક વિમાનમાં દેવે નિવાસ કરે છે. દેવે મહદ્ધિક હોય છે, તેથી હવે સૂત્રકાર તેમની મહદ્ધિતાનું કથન કરવાને માટે અને મુનિજનેની મહ. દ્ધિકતાનું પણ વર્ણન કરવાને માટે તેલેસ્થાના પ્રકારનું નિરૂ પણ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
Page #288
--------------------------------------------------------------------------
________________
66
હિં ટાળવું. સદ્ ચત્તા મારું દુગ્ગા '' ઇત્યાદિ(સૂ ૮૨) ટીકા –નીચેનાં દસ કારણેાને લીધે તેએલેશ્યાવાળા સાધુ, તેોલેશ્યાથી યુક્ત ઉપસર્ગ કારી જીવને, પેાતાની તેજલેશ્યા વડે ખાળીને ભસ્મ કરી નાખે છે
66
(૧) જો કોઈ તેજલેશ્યાવાળા ઉપસગ કારી મનુષ્ય કાઇ બીજા તેજોલેશ્યાવાળા તપસ્વી જનની અથવા માહુણની (મા હણેાર, એવેા ઉપદેશ આપનારની) ખૂબ જ આશાતના કરે છે અને આશાતનાયુક્ત થયેલા છે શ્રમણ અથવા માહણુ જ્યારે અત્યન્ત કુપિત થઈ જાય છે, ત્યારે તે ક્રોધને કારણે તે આશાતનાકારક ઉપર તેજોલેશ્યા છેાડે છે, અને તેજોલેશ્યા ફેંકીને તે શ્રમણ તે ઉપસગ કારીને પીડિત કરે છે અને તેને ખાળીને ભસ્મ કરી નાખે છે. અશાતનાકારી કરતાં વધારે ખલિષ્ઠ તેોલેશ્યાથી યુક્ત હાવાને કારણે તેોલેશ્યાવાળો શ્રમણ આશા તનાકારીને બાળીને ભસ્મ કરી નાખે છે. અહીં “ એવકાર ” ભિન્ન ક્રમાંથ માં પ્રયુક્ત થએલ છે. એજ પ્રમાણે આગળ પણ સમજવું. એજ પ્રમાણે ખીજા અને ત્રીજા કારણેા વિષે પશુ સમજવુ'. ખીજું સ્થાન આ પ્રમાણે છે-શ્રમણ અથવા માહુણ પ્રત્યે લાગણી ધરાવનારા કાઇ દેવ હાય, તે તે દેવ આશાતનાકારીને તેની તેજલેશ્યા વડે ભસ્મસાત્ કરી નાખે છે, ત્રીજુ સ્થાન (કારણ) નીચે પ્રમાણે છે-તે શ્રમણ અથવા માહુણુ અથવા તેમના પ્રત્યે લાગણી ધરા વનારા કાઈ દેવ, એ બન્ને જો તે આશાતનાકારીના નાશ કરવાને કૃતનિશ્ચયી અને, તે તે તે આશાતનાકારીના નાશ કરી શકે છે. આ પ્રકારના દ્વિતીય અને તૃતીય સ્થાન સમજવા
ચેાથું સ્થાન (કારણ) આ પ્રમાણે છે-કેાઈ તેજોલેશ્યાવાળા ઉપસગ કારી, કાઇ પ્રમળ તેજલેશ્યાવાળા કોઇ શ્રમણ અથવા માઢણુની અશાતના કરે છે, તે તે અશાતનાકારી પ્રત્યે અત્યન્ત કાપાયમાન થયેલા તે તેોલેસ્યાવાળા શ્રમણ અથવા માહુણ તે અશાતનાકારી તેજોલેશ્યાવાળી વ્યક્તિની ઉપર પેાતાની તેજો લેશ્યા છેાડી દે છે, તે કારણે તે અશાતનાકારી વ્યક્તિના શરીર ઉપર, દાઝી ગર્ચા હાય એવાં કુલ્લા થઈ જાય છે. જ્યારે તે ફોલ્લા મૂકે છે ત્યારે તે અશાતનાકારી વ્યક્તિ મરી જાય છે. આ રીતે તેોલેશ્યાને કારણુ શરીર ઉપર ઉત્પન્ન થયેલા ફાલ્લાં ફૂટવાથી તે અશાતનાકારી, તેોલેશ્યાવાળા ઉપદ્રવકારી જીવ ભસ્મસાત્ થઈ જાય છે. એજ પ્રમાણે પાંચમુ અને છઠ્ઠું સ્થાન પણ સમજવું, પાંચમા સ્થાનમાં શ્રમણ અથવા માહણ પ્રત્યે લાગણી ધરાવતા દેવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૧
Page #289
--------------------------------------------------------------------------
________________
દ્વારા તે લેહ્યા છોડવામાં આવે છે એમ સમજવું. તે દેવે તે અશાતનાકારી તેજલેશ્યાવાળા ઉપસર્ગકારી પુરુષના શરીર પર ફેલા ઉત્પન્ન થાય છે અને તે ફેલા ફૂટે ત્યારે તે અશાતનાકારી ઉપસર્ગકારી જીવને નાશ થઈ જાય છે,
હું કારણ આ પ્રમાણે સમજવું શુંઅહીં શ્રમણ અથવા માહણ અને તેના તરફ લાગણી ધરાવતે દેવ, આ બને દ્વારા તેજલેશ્યા છોડવામાં આવે છે, એમ સમજવું. બાકીનું કથન-ફેલા ફૂટવાથી અશાતનાકારીના મૃત્યુ થવા સુધીનું કથન-આગલા કથન પ્રમાણે જ સમજવું. સાતમું કારણ આ પ્રમાણે સમજવું કઈ પણ તે જલેશ્યાવાળે પુરુષ જ્યારે કે શ્રમણ અથવા માહણની ખૂબજ અશાતના કરે છે, ત્યારે કે પાયમાન થયેલ તે શ્રમણ અથવા માખણ તેની ઉપર તેલેસ્થા છેડે છે. ત્યારે તે અશાતનાકારી પુરુષના શરીર ઉપર ફલા થઈ જાય છે તે ફોલ્લા જ્યારે ફૂટે છે ત્યારે તેમની જગ્યાએ બીજા નાનાં નાનાં ફલા થઈ જાય છે. તે નાનાં નાનાં ફેલા જયારે ફુટે છે, ત્યારે તે અશાતનાકારી તેજેશ્યાવાળે પુરુષ મરી જાય છે. એ જ પ્રમાણે આઠમું અને નવમું કારણ પણ સમજવું. આઠમાં સ્થાનમાં પિતે જેના પ્રત્યે લાગણી ધરાવે છે એવા શ્રમણ અથવા માહણની અશાતના થવાથી કુપિત થયેલે દેવ તેજે. લેશ્યા છોડે છે, એમ સમજવું. નવમાં કારણમાં જેની અશાતના કરવામાં આવી છે એવા શ્રમણ અથવા માહિણની અને તેને પ્રત્યે લાગણી ધરાવનારા દેવ, આ અને કુપિત થઈને ઉપદ્રવકારી ઉપર તેલક્યા છેડે છે, એમ સમજવું. બાકીનું કથન સાતમાં કારમાં બતાવ્યા પ્રમાણે જ સમજવું. એજ વાત સૂત્રકારે “gg રિત્તિ શાસ્ત્રાવ માળિચરવા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ રીતે આઠમાં અને નવમાં સ્થાનમાં બાકીનું બધું કથન સાતમાં સ્થાન પ્રમાણે જ સમજવું. હવે દસમું કારણ બતાવવામાં આવે છે–
કોઈ તેજલેશ્યાવાળો ઉપસર્ગકારી મનુષ્ય, વીતરાગ, શ્રમણ અથવા માહ ની અશાતના કરે છે, અને તેને બાળીને ભસ્મ કરી નાખવા માટે તેના ઉપર તેલેસ્યા છેડે છે. તેના દ્વારા છોડવામાં આવેલી તે તેજલેશ્યા તે પિત.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૭ ૨
Page #290
--------------------------------------------------------------------------
________________
રાગ શ્રમણુ અથવા માહુણના ઉપર પેાતાનો પ્રભાવ બિલકુલ પાડી શકતી નથી, તે તેોલેશ્યા માત્ર તેમની સમીપમાં જ આવે છે, સમીપમાં આવી ગયેલી તે વીતરાગ શ્રમણ અથવા માહણુની પ્રદક્ષિણા કરીને પાછી ફરી જાય છે.
તે વીતરાગ શ્રમણ અથવા મહેણુના પ્રબલતર તેજથી પ્રતિત થઈ ને આ રીતે પાછી ફરેલી તે તેોલેશ્યા તે પ્રક્ષેપ્તાની (તેજોલેશ્યા છેાડનાર ઉપદ્રવ કારી માણસની ) તરફ પાછી ફરેલી તેોલેશ્યા તે પ્રશ્નેમાના શરીરને જ ખાળી ઢે છે. આ રીતે તેજોલેયા છે!ડનાર ઉપદ્રવકારી જીવ જ બળીને ભસ્મ થઇ જાય છે. વીતરાગને એવા કાઈ પ્રભાવ હોય છે કે તેમના તરફ છેડવામાં આવેલી તેજોલેશ્યા પ્રબલતર તેજથી પ્રતિહત થઇને તે તેોલેશ્યા છેડનાર પુરુષના શરીરના જ નાશ કરી નાખે છે. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે ગેશાલકનુ દૃષ્ટાંત આપવામાં આવ્યુ' છે. આ ગોશાલક શ્રમણ ભગવાન મહાવીરનેા અવિનીત શિષ્ય હતા તેને મ`ખલિપુત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે ચિત્રક્લક વેચનારને અથવા ચિત્રલકની મદદથી લેાકેાને ચિત્રા બતાવીને પોતાની આજીવિકા ચલા વનારના પુત્ર હતા. તે ગેાશાલકે ભગવાન મહાવીર ઉપર તેોલેસ્યા છેાડી હતી, પરન્તુ તે તેજોલેશ્યા ભગવાન મહાવીરને ઇજા કરી શકી ન હતી; ઊલટા તેમના તેજથી પ્રતિહત થઈ ને તે તેોલેશ્યા પાછી ફરી હતી. અને પાછી ક્રેલી તે તેજો લેશ્યાએ ગેાશાલકનાં જ પ્રાણ હરી લીધાં હતાં, ગેશાલકની વિસ્તૃત કથા ભગવતી સૂત્રના ૧૫ માં શતકમાં આપવામાં આવી છે, તા જિજ્ઞાસુ પાઠકેાએ ત્યાંથી તે વાંચી લેવી. આ પ્રકારનુ' દશમું કારણુ સમજવુ'. ! સૂ ૮૨ ૫
સકલ સુર, અસુર અને મનુષ્ય જેમના ચરણુયુગલની સેવા કરવાને તત્પર રહે છે, જેઓ ત્રિભુવનના ગુરુ છે, જેના અમિત પ્રભાવથી આસપાસના ૧૦૦-૧૦૦ ચેાજનપ્રમાણ એટલે કે (ચારે દિશાઓમાં પચીસ પચીસ ચેાજન) ક્ષેત્રમાં મહામારી. આદિ ઉપસગે થતાં નથી, તથા જે અમિત અનેક પ્રકારની લબ્ધિએથી સપન્ન હૈાય છે, અને જેમના પ્રભાવથી પ્રભાવિત થઈને હજારા શિષ્યાને સમુદાય જેમની આસપાસ ઘેરાયેલા રહે છે, એવા સમર્થ અને દેવ, દેવેન્દ્રો અને રાજેન્દ્રોના સ્વામીતુલ્ય શ્રમણુ ભગવાન મહાવીર ઉપર તેમના શિષ્ય ગેાશાલકે જે ઉપસર્ગ કર્યો તે એક પ્રકા રનું આશ્ચર્ય લાગે છે. તથા હવે કરે છે—ત્ત અચ્છેરા વળત્તા ”
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
સૂત્રકાર દસ પ્રકારના આશ્ચર્યો પ્રકટ ત્યાદિ—(સૂ ૮૩)
२७३
Page #291
--------------------------------------------------------------------------
________________
દશ પ્રકારને આશ્ચર્યકા નિરૂપણ
ટીકાર્ય–અશ્કેરાં (આશ્ચર્યો) દસ કહ્યાં છે. જેમ કે-(૧)ઉપસર્ગ, (૨)ગર્ભહરણ, (૩) સ્ત્રી તીર્થ, (૪) અભાવિતા પરિષદ, (૫) કૃષ્ણની અપરકંકા, (૬) ચન્દ્ર સૂર્યનું અવતરણ, (૭) હરિવંશ કુલોત્પત્તિ, (૮) ચમરાત, (૯) અબ્દશત સિદ્ધ અને (૧૦) અસંયત પૂજા.
“આશ્ચર્ય આ પદ અદ્ભુતના અર્થમાં વપરાયું છે. “આશ્ચર્ય'પદમાં ૨ આ ” ઉપસર્ગ છે તે વિસ્મયાર્થીને વાચક છે જે વસ્તુ લેકમાં વિમ. યનો ભાવ ઉત્પન્ન કરે છે. તેને આશ્ચર્ય રૂ૫ માનવામાં આવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે વાત પહેલાં કદી ન બની હોય એવી અપૂર્વ વાતને આશ્ચર્ય રૂપ માનવામાં આવે છે. તેના ઉપર મુજબ દસ પ્રકાર કહ્યા છે. હવે આ દસે પ્રકારના આશ્ચર્યોનું વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
(૧)ઉપસર્ગ–જે ત્રાસ દ્વારા મનુષ્યને પિતાના ધર્મમાંથી ચલાયમાન કરવામાં આવે છે, તે ત્રાસને ઉપસર્ગ કહે છે. દેવે, મનુષ્યો અને અસુરે દ્વારા આ પ્રકારના ઉપસર્ગ કરવામાં આવે છે. ધર્મની આરાધના કરનાર જીવને ધર્મના માથી ચલાયમાન કરવા માટે જે વિશે ઉપસ્થિત કરવામાં આવે છે, તેમને ઉપસગ કહે છે. કેવલીઓને આવા ઉપસર્ગો સહન કરવા પડતા નથી. છતાં પણ શ્રમણ ભગવાન મહાવીરને તેમની કેવલી અવસ્થામાં આ પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડયાં હતાં, તે વાત આશ્ચર્ય જનક લાગે છે. આવું પૂર્વે કદી બન્યું ન હોવાને કારણે આ ઘટનાને આશ્ચર્ય જનક ગણવામાં આવી છે.
(૨) ગર્ભાપહાર-એક સ્ત્રીના ઉદરમાં રહેલા જીવને બીજી સ્ત્રીના ઉદરમાં મૂકી દેવો તેનું નામ ગર્ભાપહાર છે. કઈ પણ તીર્થકરની બાબતમાં ગર્ભાપહરણની ઘટના બની નથી, માત્ર ભગવાન મહાવીરની બાબતમાં જ આ ઘટના બની હતી, તે કારણે તે અપૂર્વ બનાવને પણ આશ્ચર્ય રૂપ ગણવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२७४
Page #292
--------------------------------------------------------------------------
________________
(૩) સ્રીતી-તીર્થંકર રૂપે ઉત્પન્ન થયેલી સ્ત્રીનું જે તીથ છે-જે સંઘ છે, તેનુ નામ તીથ છે. સામાન્ય રીતે તે પુરુષસ ંહ, પુરુષવર ગન્ધહસ્તી અને અપ્રતિહત પ્રભાવવાળા પુરુષા જ તીથની પ્રવૃત્તિ કરે છે. પરન્તુ આ અવસર્પિ`ણી કાળમાં મિથિલાપતિ કુંભકની મલ્લી નામની પુત્રીએ ૧૯માં તીથકર થઈને તીની પ્રવૃત્તિ કરી હતી. સ્ત્રી તીર્થંકર ખને, એ બનાવ અભૂતપૂ હાવાથી, આ બનાવને આશ્ચય રૂપ ગણવામાં આવે છે.
(૪) અભાવિતા પરિષદ-તી કરની દેશના કદી ખાલી જતી નથી. છતાં તીર્થંકરની દેશના સાભળવા છતાં જે કાઈ પણ વ્યક્તિ વિરતિ ગ્રહણુ ન કરે તે તેમની તે પરિષદને અભાવિતા પરિષદ કહે છે. ભગવાન મહાવીરને કૈવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તેમના પ્રથમ સમવસરણમાં તેમની દેશના સાંભળવા માટે એકત્ર થયેલા જીવામાંથી કાઈ પણ જીવે. વિતિને સ્વીકાર કર્યાં ન હતા. આવી ઘટના અભૂતપૂર્વ હોવાને કારણે અહી આશ્રય' રૂપે અતાવવામાં આવી છે.
(૫) કૃષ્ણની અપરકકા-એક વાસુદેવ ખીજા વાસુદેવનાક્ષેત્રમાં કદી જતા નથી. પરન્તુ નવમાં કૃષ્ણુ નામના વાસુદેવ કપિલ વાસુદેવના ક્ષેત્રમાં આવેલી અપરકકા નામની રાજધાનીમાં ગયા હતા. આ બનાવ પણ અભૂતપૂર્વ હાવાને કારણે તેને અહી આશ્ચય રૂપ બતાવવામાં આવ્યેા છે.
(૬) ચન્દ્રસૂર્યનું અવતરણ- ચન્દ્રમા અને સૂર્યનુ પાતપોતાના વિમાન સહિત ભગવાનને વદા કરવા માટે ભગવાનના સમવસરણમાં જે આગમન થયુ હતુ, તેને છઠ્ઠા આશ્ચય રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. (૭) હરિવંશકુલે ત્પત્તિ-હરિ નામના યુગલિક પુરુષ વિશેષના પુત્ર મૈત્રાદિ રૂપ કુળની જે ઉત્પત્તિ થઈ તેને સાતનું આશ્ચય ગણવામાં આવે છે. યુગલિક પુરુષની નજર સમક્ષ તેની વંશપરમ્પરા ચાલુ રહેતી નથી, કારણ કે સ‘તાનની ઉત્પત્તિ થતાં જ માતા-પિતાનું મૃત્યુ થઈ જાય છે, એવી સિદ્ધાંતની માન્યતા છે. રિવ’શકુલેાત્પત્તિના વિષયમાં આ પ્રકારની કથા સાંભળાય છે-ભરત ક્ષેત્રની અપેક્ષાએ ત્રીજા હરિવ` ક્ષેત્રમાં યુગલિકા જ વસે છે. તેથી તેને યુગલિકક્ષેત્ર કહે છે. આ હિરવર્ષે ક્ષેત્રમાં વસતા હિર નામના કાઈ યુગલિક પુરુષને તેના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૭૫
Page #293
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ભવને દુશ્મન એ કોઈ વ્યન્તર દેવ ઉપાડી ગયું હતું. તેણે તેને ભરતક્ષેત્રમાં મૂકી દીધું હતું. પૂર્વભવના પુણ્યપ્રભાવથી ત્યાં તેને રાજ્યની પ્રાપ્તિ થઈ. ત્યાં તેણે કે સ્ત્રી સાથે લગ્ન કર્યા, અને તેને પુત્ર પૌત્રાદિ રૂપ પરિવારની પ્રાપ્તિ થઈ તેણે આ પરિવાર રૂપ કુળથી યુક્ત થઈને લાંબા સમય સુધી રાજ્ય કર્યું. આ રીતે એક યુગલિક પુરુષની કુળપરમ્પરા ચાલુ થવાને જે બનાવ બન્ય, તે અભૂતપૂર્વ હોવાને કારણે તેને અહીં આશ્ચર્ય રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે હરિના વંશને અહીં હરિવંશને નામે પ્રકટ કરવામાં આવ્યા છે.
(૮) ચમત્પાત-અસુરકુમાર રાજ ચમરે સૌધર્મકલપમાં જઈને જે ઉત્પાત મચાવ્યો તેને અહીં આઠમાં આશ્ચર્ય રૂપ ગણાવ્યા છે. આ વિષયનું આ કથા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે-દક્ષિણ દિશામાં અસુરકુમાર રાય ચમરની ચમચંચા નામની રાજધાની છે. તેમાં કોઈ જીવ અસુરકુમારેન્દ્ર ચમાર રૂપે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થતાંની સાથે જ તેણે અવધિજ્ઞાનથી ઉર્થ દિશામાં જોયું તે પિતાના જ મસ્તક પર સૌધર્મક૫સ્થિત શકના બે ચરણ જોયા. તે જોઈને તેનું હદય માત્સર્યરૂપ અગ્નિથી પ્રજવલિત થયું. તેણે શકને તિરસ્કાર કરવાનો નિશ્ચય કર્યો ત્યારબાદ તિય લેકમાં આવેલી સુંસમાર નામની નગરીના ઉદ્યાનમાં જઈને તેણે કહ્યસ્થ મુનિનું રૂપ ધારણ કરીને એક રાત્રિની પ્રતિમા ધારણ કરી. આ પ્રકારે પ્રતિમા ધારણ કરીને વિચરતા એવા તેણે ભક્તિથી વિહલ ચિત્તવાળી દશામાં ભગવાન મહાવીરને નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રાર્થના કરી–“હે ભગવાન! પ્રબળ વેરીથી પરાજિત થયેલા એવાં મને, સમસ્ત આપત્તિઓનું પ્રશમન કરવાને સમર્થ એવાં આપના ચરણયુગલનું શરણ હો.” આ પ્રમાણે કહીને તેણે પિતાની વૈક્રિયશક્તિથી એક લાખ જનપ્રમાણના મહા ભયંકર શરીરની રચના કરી. ત્યાર બાદ પરિઘરત્ન રૂપ પ્રહરણને ચારે તરફ ઘુમાવતે ઘુમાવત અને પિતાની ગજનાઓ અને પડકારોથી દેને ભયભીત કરતે કરતે તે સૌધર્માવલંસક વિમાનની વેદિકામાં જઈ પહોંચે. ત્યાં જઈને તેણે દુર્વચને દ્વારા શકને તિરસ્કાર કર્યો. તેથી કોપાયમાન થયેલા શકે મરીચિમાલા (તેજસ્વી કિરણે) થી યુક્ત કુલિશ (વા)ને તેના ઉપર પ્રહાર કર્યો. તે કુલિશના પ્રહારથી ભયભીત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૭૬
Page #294
--------------------------------------------------------------------------
________________
થયેલે ચમર ત્યાંથી ભાગ્યા અને સુધર્માંદેવલાકના ઈન્દ્ર ( શકે) તેની પાછળ પાછળ પડયા ચમરેન્દ્ર ભાગીને ભગવાન મહાવીરને શરણે આવ્યા. શકે પેાતાના અવધિજ્ઞાનથી એ વાત જાણી લીધી કે ચમરે ભગવાન મહાવીરનું શરણુ
સ્વીકાર્યું છે. તેથી ભગવાનની આશાતના થવાના ભયથી તે ત્યાં આવ્યે અને તેણે પાતાનું વજ્ર પાછું ખેંચી લીધુ. તેણે ચમરને આ પ્રમાણે કહ્યું-તું ભગવાનને શરણે આવી ગયા છે, તેથી હું તને જતા કરૂં છું. ક ુવે તારે મારા ભય રાખવાની જરૂર રહેતી નથી, આ બનાવને આશ્ચય રૂપ કહેવાનુ કારણ એ છે કે આ પહેલાં કદી પણ કોઈ ચમર ઉલાકમાં ગયા હૈાય એવુ અન્યું નથી. આ ચમરેન્દ્રના ઉત્પાત આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ હાવાથી તેને અહી આઠમાં આશ્ચર્ય રૂપ ગણાવ્યા છે.
""
(૯) અષ્ટશતસિદ્ધ- એક જ સમયમાં ૧૦૮ સિદ્ધો થયાને જે બનાવ ભગવાન ઋષભદેવના તી માં બન્યા હતા, તે બનાવ પણ અભૂતપૂર્વ હોવાને કારણે આશ્ચર્ય રૂપ ગણાય છે. ભગવાન ઋષભદેવના ઉત્કૃષ્ટ અવગાહના ધારી ૧૦૮ મુનિએ એક જ સમયે સિદ્ધ થયા હતા.
(૧૦) અસયત પૂજા– પુરાણા કાળમાં આરંભ અને પરિગ્રહથી યુક્ત જીવાને પૂજાને ચાગ્ય ગણવામાં આવતા નહી'. સંયમી જનેાને જ પૂજાને પાત્ર ગણવામાં આવતા હતાં. પરન્તુ આ અવસર્પિણી કાળમાં તા એના કરતાં ઊલટી જ વાત જોવામાં આવે છે. તેથી તેને પણ આશ્ચર્ય રૂપ ગણવામાં આવે છે.
ઉપર ગણાવેલા દસ બનાવે। અનંત કાળમાં કદી પણ અન્યા નથી, આ અવસર્પિણી કાળમાં જ આ પ્રકારના આશ્ચય જનક મનાવા બન્યા છે. એજ વાત સૂત્રકારે‘દુત્ત વિ ગળતળ જાહેળ” આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.ાસૂત્ર ૮૩”
રત્નપ્રભા પૃથ્વીકે સંબંધકા કથન
આગલા સૂત્રમાં આઠમાં આશ્ચર્ય રૂપે ચમરાત્પાતનું કથન કરવામાં આવ્યુ છે. આ ઉત્પાત રત્નપ્રભા પૃથ્વીમાંથી થયા હતા. પૂસૂત્ર સાથે આ પ્રકારના પ્રમ'ધને લીધે હવે સૂત્રકાર રત્નપ્રભા પૃથ્વી વિષે થાડુ કથન કરે છે, ૮ મીસે ચળવમાળ ’ઈત્યાદિ
આ રત્નપ્રભા પૃથ્વીના આય મ (લંબાઈ) અને વિષ્ણુભ ( પહેાળાઇ ) એક રાજુપ્રમાણ છે, તથા તેની ઊંડાઈ ૧ લાખ ૮૦ હજાર જનની છે. તેના ત્રણ કાંડ છે. સૌથી ઉપરના કાંડ ખરકાંડ છે. તેની ઊંડાઈ ૧૬ હજાર ચેાજન પ્રમાણ છે. તેની નીચે ખીજો પકખહુલ કાંડ છે તે ૮૪ હજાર ચેાજન પ્રમાણ ઊંડા છે. તેની નીચે ત્રીજો જલબહુલ કાંડ છે, તે ૮૦ હજાર યોજન પ્રમાણ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
२७७
Page #295
--------------------------------------------------------------------------
________________
સૌથી ઉપરને બરકાંડ રત્નાત્મક ૧૬ કડવાળે છે. તે પ્રત્યેક કાંડની ઊંડાઈ ૧૦૦૦-૧૦૦૦ યોજન પ્રમાણુ કહી છે. એજ વાતને સૂત્રકારે અહીં “શી ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. સઘળી નારક પૃથ્વીઓની અપેક્ષાએ સમી પવત એવી આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ સંબંધી જે ૧૫ પાકે છે. તેમને સૌથી પહેલો કાંડ રત્નકાંડ છે. તે દસ (૧૦૦૦) યોજના પ્રમાણ ઊંડે છે એ જ પ્રમાણે વજકાંડથી લઈને રિટાકાંડ પર્વતના બાકીના કાંડે પણ ૧૦૦૦-૧૦૦૦ જનપ્રમાણુ ઊંડાં છે. એજ વાત સૂત્રકારે “ગરા રચળે તદા ત્રણ વિ માનિચવ્યા” આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરી છે. સૂત્ર ૮૪
રત્નપ્રભાકે આધેયભૂત દ્રીપાદિકા નિરૂપણ
આગલા સૂત્રમાં રત્નપ્રભા પૃથ્વીની વાત કરી. હવે સૂવકાર તેના આધેયભૂત પાદિકેનું કથન કરે છે.
“સદવિ નું વીરપુરા વર નો યg” ઈત્યાદિ–
ટીકાર્થ–સમસ્ત દ્વીપ અને સમુદ્રોની ગંભીરતા (ઊંડાણ) તીર્થ કરાદિકે એ ૧૦-૧૦ જનની એટલે કે ૧૦૦૦-૧૦૦૦ જનની કહી છે. દ્વીપનું ગાંભીર્ય તે જખદીપર પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં જગતીની સમીપમાં હોય છે–અન્યત્ર નહી. છતાં પણ અદિશામાં એક હજાર જનપર્યન્તના પ્રદેશ માટે તે તે દ્વીપના નામને વ્યપદેશ (વહેપાર) ચાલે છે તે કારણે સમસ્ત દ્વીપનું ગાંભીર્ય ૧૦૦૦-૧૦૦૦ જનનું કહ્યું છે. એજ અર્થે અન્યત્ર પણ કહેવામાં આવ્યું छ-" उध्वेहोउत्तंत्ति भणिय हाइ दीवाणं उडत्तणाभावेऽवि अहोदिसि सहरसजाव दीवव्यवदेसो जंबुद्दीवे उ पच्छिमविदेहे जगई पच्चासत्तीए उत्तणमवि अस्थिति" ગહરાઈ (ઊંડાણ)ને ઉદ્દેશ કહે છે. આ ઊંડાણને દ્વિપમાં સદ્દભાવ હેતે નથી. પરંતુ અદિશામાં એક હજાર યોજન સુધીના ભાગ માટે તે દ્વીપના નામનો વ્યવહાર થાય છે. જંબુદ્વીપમાં તે પશ્ચિમ વિદેહમાં જગતીની પાસે ગહરાઈ પણ હોય છે. ૧ તથા સઘળાં મહાહદની-હિમવત આદિ પર્વતે પર આવેલાં પદ્માદિક હદની–ગહરાઈ (ઊંડાઈ) દસ જનની કહી છે. એમ સમજવું. ૨. તથા જેટલા સલિલ કુડે (ગંગાદિ નદીઓના કુ) છે–પ્રપાતકુંડ અને પ્રભાવકુડે છે–તેઓ પણ ૧૦ જનપ્રમાણુ ઊંડા છે . ૩. તથા શીતા અને શીતદા નામની જે મહાનદીઓ છે, તેઓ સમુદ્રપવેશ સ્થાને ૧૦–૧૦ જનપ્રમાણ ઊંડી છે. ૪ | સૂત્ર ૮૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨ ૭૮
Page #296
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનકે વૃદ્ધિ કરનેવાલે નક્ષત્રોંકા નિરૂપણ
દ્વીપે। અને સમુદ્રોના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર તેમાં દેખાતાં નક્ષત્રનાં નામ કહે છે. “વૃત્તિચાળણત્ત સવ્વ વાગો' ઇત્યાદિ
ટીકા –સૂ નાં મડળ ૧૮૪છે. ચન્દ્રનાં મ’ડળ ૧૫ છે. નક્ષત્રાનાં મંડળ આઠ છે. તેમાંનું જે કૃત્તિકા નક્ષત્ર છે તે સ ખાહ્યમ લેામાંના-ચન્દ્રના સ’ચરણના મામાંના ૧૫ મડલેમાંના દસમાં ચંદ્રમ'ડલમાં અને સ` આભ્યન્તર મ'ડલેામાંના છઠ્ઠા ચન્દ્રમ`ડલમાં ભ્રમણ કરે છે. ।૧। તથા અનુરાધા નામનું જે નક્ષત્ર છે તે સર્વ આભ્યન્તર ચન્દ્રમડલેામાંના દશમાં ચન્દ્રમડલમાં અને સર્વ ખાહ્ય ચન્દ્રમંડલેામાંના છઠ્ઠા ચન્દ્રમડલમાં ભ્રમણુ કરે છે. પ્રસૂ. ૮૬૫
પૂર્વસૂત્રમાં નક્ષત્રના અધિકાર ચાલી રહ્યો હતા. હવે સૂત્રકાર જ્ઞાનની વૃદ્ધિ કરનારાં દસ નક્ષત્રાનું કથન કરે છે. “ટ્સ ળવવત્તા ળાલ” ઈત્યાદિ.
ટીકા-મૃગશીષ આદિ ૧૦ નક્ષત્રા શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરનારા હેાય છે. તે ૧૦ નક્ષત્રાનાં નામ નીચે પ્રમાણે છે-(૧) મૃગશી`, (ર) આર્દ્રા, (૩) પુષ્ય, (૪-૫-૬) પૂર્વા, (૭) મૂલ, (૮) અશ્લેષા, (૯) હસ્ત અને (૧૦) ચિત્રા, આ થનનું તાત્પર્ય એ છે કે જ્યારે ચન્દ્ર આ ૧૦ નક્ષત્રામાંથી કાઈ પણ નક્ષત્રથી યુક્ત હોય, ત્યારે શ્રુતજ્ઞાનના અભ્યાસ, વાચના આદિ કરવામાં આવે તે જ્ઞાનની વૃદ્ધિ અવશ્ય થાય છે; કારણ કે કાળવિશેષ પણ ક્ષયે પશમમાં કારણભૂત અને છે. કહ્યું પણ છે કે-ચલચલઝોનયમો ’ ઈત્યાદિ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને પ્રાપ્ત કરીને કમ'ના ઉદય, ક્ષય, ક્ષયાપશમ અને ઉપશમ થતાં હૈાય છે. ! સૂ. ૮૭ ।।
ફુલકોટી સૂત્રકા નિરૂપણ
પૂર્વ સૂત્રમાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરનારાં દસ નક્ષત્રોનાં નામ પ્રકટ કરવામાં આવ્યાં. હવે સુત્રકાર એ વાત પ્રકટ કરવા માગે છે કે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયેાપશમથી જ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેથી તેઓ કમના કારણભૂત કુલકાટિઓનું કથન કરે છે. “ ૨૩યથચરવુંવિત્યિ ” (ઇત્યાદિ સૂ. ૮૮)
ટીકાથ—જેને ચાર પગ હાય છે, તેને ચતુષ્પદ કહે છે. જે પ્રાણીએ જમીન પર જ હલનચલન કરે છે તેમને સ્થલચર કહે છે. જે જીવોને પાંચ ઇન્દ્રિયે હાય છે, તેમને પ ંચેન્દ્રિય કહે છે. તે ચતુષ્પદ્રુપ ચેન્દ્રિય તિયાની જે ઉત્પત્તિસ્થાનરૂપ ચાનિ છે, તે ચાર લાખ કહી છે. આ ચેાનિઓમાંથી ઉત્પન્ન થયેલી ચતુષ્પદ સ્થલચર પાંચેન્દ્રિય તિર્યંચાની કુલકોટિની સખ્યા ૧૦ લાખ છે, કારણ કે એક સૈનિમાં અનેક કુલ હાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૯
Page #297
--------------------------------------------------------------------------
________________
જેમ કે ગોબર (છાણ) રૂપ એક નિમાં વિચિત્ર આકારના કમી આદિ ઉત્પન્ન થાય છે. તેથી તેમની કુલટિ સંખ્યા ૧૦ લાખ કહી છે. સૂત્રમાં “નારૂણી મુકુરુષસચરણા” પાઠ આપવામાં આવે જેતે હતું, પણ એ પાઠ આપવાને બદલે “ સારુ કુહાણીમુદચનાલા આ પ્રકારને પાઠ આપવામાં આવ્યું છે. કારણ કે તેમાં “નળીમુદ” શબ્દનો-પ્રાકૃત હોવાથી–પરનિપાત થા છે. એ જ પ્રમાણે જે “હર પરિરઇઝન્દ્રિતિનિવ”આ સૂત્રપાઠ આવે છે તેનું કથન પણ સમજવું. છાતીની મદદથી સરકતા જીવોને ઉર પરિસર્ષ કહે છે. એ સૂત્ર ૮૮ છે
ચયાદિકા નિરૂપણ
કર્મ પુદ્ગલેના ચયાદિને સદ્ભાવ હોય, તે જ પંચેન્દ્રિય તિર્યાનિક આદિ જીવોની ઉત્પત્તિ સંભવી શકે છે, તેથી હવે સૂત્રકાર ચય, ઉપચય આદિનું નિરૂપણ કરે છે, “ગીરાનું સદ્ભાનિધ્યત્તિ પાસે” ઈત્યાદિ–(સૂ ૮૯).
ટીકા-સિદ્ધ સિવાયના છાએ કષાયાદિ પરિણામોને આધીન થઈને પ્રથમસમયૂકેન્દ્રિય આદિ રૂપ ૧૦ પર્યાયે દ્વારા નિષ્પાદિત કર્મવર્ગણારૂપ પુદ્ગલેને પાપકર્મરૂપે-ઘાતિયા કર્મ રૂપે અથવા સર્વ કર્મ રૂપે ભૂતકાળમાં ગ્રહણ કર્યા છે, વર્તમાનમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યમાં પણ ગ્રહણ કરશે. આ પ્રકારના આ કથન દ્વારા સૂત્રકારે પાપકર્મરૂપે એકત્ર થયેલાં પુદ્ગલેની સાથે જીવને શૈકાલિક અન્વય રૂ૫ સંબંધ પ્રગટ કર્યો છે. તે દસ સ્થાન નીચે પ્રમાણે છે પ્રથમ સમકેનિદ્રય નિવર્તિત પુદ્ગલથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલ પર્યન્તના દસ સ્થાને અહીં ગ્રહણ કરવા જોઈએ. હવે સૂત્રકાર આ દસે સ્થાને અર્થ સ્પષ્ટ કરે છે.
એકેન્દ્રિય પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન જે જીવ છે તેનું નામ પ્રથમ સમકેન્દ્રિય છે. આ એકેન્દ્રિય જીવો દ્વારા નિષ્પાદિત જે પુદ્ગલે છે તેમને પ્રથમ સમકેન્દ્રિય નિષ્પાદિત પુદ્ગલ કહે છે. અહીં “પર્યન્ત” પદ દ્વારા નીચેનાં આઠ સ્થાને ગ્રહણ થયાં છે.
(૨) અપ્રથમ સમકેન્દ્રિય નિર્વર્તિત પુલે, (૩) પ્રથમ સમયદ્વીન્દ્રિય નિર્વર્તિત પલે, (૪) અપ્રથમસમયદ્વીન્દ્રિય નિર્વતિત પુલ, (૫) પ્રથમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૮૦
Page #298
--------------------------------------------------------------------------
________________
સમય ત્રીન્દ્રિય નિવર્તિત પુદ્રલે, (૬) અપ્રથમ સમય ત્રીન્દ્રિય નિર્વતિત પુ, (૭) પ્રથમ સમય ચતુરિન્દ્રિય નિર્વતિત પુતલે, (૮) અપ્રથમ સમય ચતુરિન્દ્રિય નિર્વતિત પુતલે, (૯) પ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વત્તિત પુલે.
દસમું સ્થાન–અપ્રથમસમયપંચેન્દ્રિય નિર્વતિત પલે-આ સ્થાનનું નામ તે આગળ આપવામાં આવ્યું જ છે.
એકેન્દ્રિય પર્યાયના આદિ સમયમાં વર્તમાન જે જીવે છે તેમનું નામ અપ્રથમ સમયે કેન્દ્રિયે છે એવાં તે એકેન્દ્રિય જીવે દ્વારા નિપાદિત જે પુદ્ગલે છે તેમને અપ્રથમ સમકેન્દ્રિય નિર્વતિત પુદગલ કહે છે. એ જ પ્રમાણે પ્રથમ સભ્ય હીન્દ્રિય નિર્વતિત પુદ્ગલથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વતિત પુદ્ગલે પર્યંતના આઠે પદેને અર્થ પણ સમજવે. જેવી રીતે જ પ્રથમ સમય એકેન્દ્રિય નિર્વતિતથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વતિત પર્યન્તના પુદ્ગલેને ત્રણે કાળમાં ચય (સંગ્રહ) કરે છે, એ જ પ્રમાણે તેઓ ત્રણ કાળમાં તેમને ઉપચય પણ કરે છે, બન્ધ પણ કરે છે, ઉદીરણા પણ કરે છે. વેદન પણ કરે છે અને નિર્જરા પણ કરે છે. એ જ વાતને સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
g વિળ કવિ” ઈત્યાદિ. આ સૂત્રપાઠ દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું છે કે જે પ્રકારે જયસૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે ઉપચયાદિ સૂત્રોનું પણ કથન કરવું જોઈએ.
ચય, ઉપચય આદિ વચ્ચે આ પ્રકારનો તફાવત છે–કષાયાદિ પરિણામેથી યુક્ત જીવ દ્વારા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવાની જે ક્રિયા થાય છે તેને ચય કહે છે. ગૃહીત કર્મપુદ્ગલેને જ્ઞાનાવરણીય આદિ રૂપે જે નિષેક થાય છે, તેનું નામ ઉપરાય છે. કર્મ પુદ્ગલનું જે નિબિડ (ગાઢ) રૂપે બન્ધન છે તેનું નામ બન્યું છે. ઉદયમાં આવવાને સમય પરિપકવ થયા પહેલાં પ્રયત્ન વિશેષ દ્વારા કર્મફલેને ઉદયાવલિકામાં જે પ્રવેશ કરાવવામાં આવે છે તેનું નામ ઉદીરણા છે. ઉદયાલિકામાં પ્રવિષ્ટ કર્મયુદ્ગલેના ફલરૂપ સુખદુઃખાદિનું જે અનુભવન કરવામાં આવે છે તેનું નામ વેદન છે. ઉદયાવલિકામાં પ્રવેશિત કર્મપુદ્ગલેના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૮૧
Page #299
--------------------------------------------------------------------------
________________
ફલરૂપ સુખદુઃખાદિના વેદન દ્વારા કમપુદ્ગલેનું જીવપ્રદેશથી અલગ થવા રૂપ જે કાર્ય થાય છે તેનું નામ નિર્જરા છે.
આ પ્રકારે પુદ્ગલેને ચયાદિનું કથન કરીને હવે સૂત્રકાર સક આદિનું કથન કરે છે “વપરિચા” ઈત્યાદિ-જે દસ નિરંશ અવયવ છે તેમને દસ પ્રદેશ કહે છે. એવાં દસ પ્રદેશેવાળા સ્કન્યને દસ પ્રદેશિક સ્કન્ય કહે છે. સ્કન્ધ પરમાણુ રૂપ પુદ્ગલેના સમુદાય રૂપ હોય છે. આ દસ પ્રદેશિક સ્કન્ધોને દ્રવ્યની અપેક્ષાએ અનંત કહ્યા છે. તથા દસ પ્રદેશાવગાઢ (દસ પ્રદેશોની અવગાહનાવાળ) અન્યને ક્ષેત્રાંત વિશેષ રૂપ પ્રદેશમાં આશ્રિત પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ અનંત કહ્યા છે. તથા દસ સમય સુધીની સ્થિતિવાળાં પુદગલેને કાળની અપેક્ષાએ અનંત કહા છે.
એ જ પ્રમાણે પાંચ વર્ણો, બે ગધે, પાંચ રસ અને પાંચ સ્પર્શોના દેથી યુક્ત પુતલે પણ અનંત કહ્યાં છે. એજ વાતને સૂત્રકારે “સરળ
ટઃ પુદ્રાઃ અનતાઃ પ્રજ્ઞતાઃ” થી લઈને “રક્ષિા પુદ્રા કરતા પ્રજ્ઞતાઃ” આ સૂત્રપાઠ પર્યન્તના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
કોઈ એક પુદ્ગલમાં જેટલી કાળાશ હોય તેના કરતાં દસગણી કાળાશવાળા પુદ્ગલને અહીં “દસગુણ કાલક” દસગણું કાળું કહ્યું છે. એવાં દશ ગણી કાળાશવાળાં પુદ્ગલે પણ અનંત કહ્યાં છેઆ ક્રમ અનુસાર દશ ગણ રૂક્ષતા વાળા પુદ્ગલે સુધીના પુત્રનું કથન પણ અહીં કરવું જોઈએ.
ગા મધ્યાહને જ મર્જ માષિત વધે ” આ કથન અનુસાર શાસ્ત્રના પ્રારંભે, અને અને મધ્યભાગે મંગળ આચરણીય હોય છે. સૂત્રકારે મંગલાર્થક • અનન્ત” પદને પ્રયોગ કરીને આ શિષ્ટાચારનું પાલન કર્યું છે, એમ સમજવું. | સૂત્ર ૮૯ છે દસમું સ્થાન સમાપ્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૮૨
Page #300
--------------------------------------------------------------------------
________________ શાસ્ત્રપ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિ વિક્રમ સંવત ૨૦૦૭ના ચૈત્ર સુદ દસમને બુધવારે, પુષ્ય નક્ષત્ર જ્યારે ચાલતું હતું ત્યારે સૌરાષ્ટ્રના મેન્દડાં નામના મધુમતિ નદીના કિનારે વસેલા ગામની પૌષધશાળામાં, રથાનાંગ સૂત્રની આ સુધા નામની ટીકા સમાપ્ત થઈ હતી. પૂર્વાદ્ધ કાળે (દિવસના પૂર્વાર્ધમાં) આ ટીકા લખવાનું કામ પૂરું થયું. હતું. આ ટીકા ભવ્ય જીને ઘણું સુંદર લાગી છે. આ મેન્દડા ગામમાં શ્રાવકનાં ઘણાં ઘર છે. મેન્દડા ગામને જૈન સંઘ ભક્તિભાવથી યુક્ત અને કરુણાનો સાગર છે, શુદ્ધ સ્થાનકવાસી ધર્મનું પાલન કરવામાં લીન છે. સમ્યક્ત્વ ભાવથી પૂર્ણ અને તત્ત્વાતવને વિવેક કરવામાં નિપુણ, અને સમસ્ત જીને ઉપકારક છે. એ આ મહાન શ્રી જૈનસંઘ સદા વિજ્યશીલ બની રહે, એવી મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. આ ગામના પ્રત્યેક ઘરમાં એવાં શ્રાવક શ્રાવિકાઓ વસે છે કે જેઓ દેવ, ગુરુ અને ધર્મમાર્ગ પ્રત્યે ભક્તિભાવથી યુક્ત અને સદાચારનું પાલન કરવાની રુચિવાળાં છે. છે શાસ્ત્ર પ્રશરિત સમાપ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : 05 283