SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનકે વૃદ્ધિ કરનેવાલે નક્ષત્રોંકા નિરૂપણ દ્વીપે। અને સમુદ્રોના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર તેમાં દેખાતાં નક્ષત્રનાં નામ કહે છે. “વૃત્તિચાળણત્ત સવ્વ વાગો' ઇત્યાદિ ટીકા –સૂ નાં મડળ ૧૮૪છે. ચન્દ્રનાં મ’ડળ ૧૫ છે. નક્ષત્રાનાં મંડળ આઠ છે. તેમાંનું જે કૃત્તિકા નક્ષત્ર છે તે સ ખાહ્યમ લેામાંના-ચન્દ્રના સ’ચરણના મામાંના ૧૫ મડલેમાંના દસમાં ચંદ્રમ'ડલમાં અને સ` આભ્યન્તર મ'ડલેામાંના છઠ્ઠા ચન્દ્રમ`ડલમાં ભ્રમણ કરે છે. ।૧। તથા અનુરાધા નામનું જે નક્ષત્ર છે તે સર્વ આભ્યન્તર ચન્દ્રમડલેામાંના દશમાં ચન્દ્રમડલમાં અને સર્વ ખાહ્ય ચન્દ્રમંડલેામાંના છઠ્ઠા ચન્દ્રમડલમાં ભ્રમણુ કરે છે. પ્રસૂ. ૮૬૫ પૂર્વસૂત્રમાં નક્ષત્રના અધિકાર ચાલી રહ્યો હતા. હવે સૂત્રકાર જ્ઞાનની વૃદ્ધિ કરનારાં દસ નક્ષત્રાનું કથન કરે છે. “ટ્સ ળવવત્તા ળાલ” ઈત્યાદિ. ટીકા-મૃગશીષ આદિ ૧૦ નક્ષત્રા શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરનારા હેાય છે. તે ૧૦ નક્ષત્રાનાં નામ નીચે પ્રમાણે છે-(૧) મૃગશી`, (ર) આર્દ્રા, (૩) પુષ્ય, (૪-૫-૬) પૂર્વા, (૭) મૂલ, (૮) અશ્લેષા, (૯) હસ્ત અને (૧૦) ચિત્રા, આ થનનું તાત્પર્ય એ છે કે જ્યારે ચન્દ્ર આ ૧૦ નક્ષત્રામાંથી કાઈ પણ નક્ષત્રથી યુક્ત હોય, ત્યારે શ્રુતજ્ઞાનના અભ્યાસ, વાચના આદિ કરવામાં આવે તે જ્ઞાનની વૃદ્ધિ અવશ્ય થાય છે; કારણ કે કાળવિશેષ પણ ક્ષયે પશમમાં કારણભૂત અને છે. કહ્યું પણ છે કે-ચલચલઝોનયમો ’ ઈત્યાદિ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને પ્રાપ્ત કરીને કમ'ના ઉદય, ક્ષય, ક્ષયાપશમ અને ઉપશમ થતાં હૈાય છે. ! સૂ. ૮૭ ।। ફુલકોટી સૂત્રકા નિરૂપણ પૂર્વ સૂત્રમાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરનારાં દસ નક્ષત્રોનાં નામ પ્રકટ કરવામાં આવ્યાં. હવે સુત્રકાર એ વાત પ્રકટ કરવા માગે છે કે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયેાપશમથી જ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેથી તેઓ કમના કારણભૂત કુલકાટિઓનું કથન કરે છે. “ ૨૩યથચરવુંવિત્યિ ” (ઇત્યાદિ સૂ. ૮૮) ટીકાથ—જેને ચાર પગ હાય છે, તેને ચતુષ્પદ કહે છે. જે પ્રાણીએ જમીન પર જ હલનચલન કરે છે તેમને સ્થલચર કહે છે. જે જીવોને પાંચ ઇન્દ્રિયે હાય છે, તેમને પ ંચેન્દ્રિય કહે છે. તે ચતુષ્પદ્રુપ ચેન્દ્રિય તિયાની જે ઉત્પત્તિસ્થાનરૂપ ચાનિ છે, તે ચાર લાખ કહી છે. આ ચેાનિઓમાંથી ઉત્પન્ન થયેલી ચતુષ્પદ સ્થલચર પાંચેન્દ્રિય તિર્યંચાની કુલકોટિની સખ્યા ૧૦ લાખ છે, કારણ કે એક સૈનિમાં અનેક કુલ હાય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨૦૯
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy