________________
મહદ્ધિક, મહતિક, મહાબલસંપન્ન, મહાપ્રભાવશાળી અને એક પોપમની સ્થિતિવાળા દસ દે વસે છે. તે દેવે વિશિષ્ટ વિમાન, પરિવાર આદિ અદ્ધિથી યુકત હોવાને કારણે તેમને મહદ્ધિક કહ્યા છે. તેઓ શરીરની વિશિષ્ટ કાન્તિ અને આભરણની પ્રભાથી દેદીપ્યમાન હોય છે, તેથી તેમને મહાઘતિક કહ્યા છે. તેઓ વિશિષ્ટ બળથી યુકત હોવાને કારણે તેમને મહાબલસંપન્ન કહ્યા છે. મહાકાતિ સંપન્ન હેવાને કારણે તેમને મહાપ્રભાવસંપન્ન કહ્યા છે અને વિશિષ્ટ સુખથી સંપન્ન હોવાને કારણે તેમને મહાસુખસંપન્ન કહ્યા છે.
હવે તે દસ દેવેનાં નામ પ્રકટ કરવામાં આવે છે–
સુદર્શના નામના જંબૂવૃક્ષ ઉપર અનાદૃત નામને દેવ વસે છે. તે જંબૂદ્વીપને અધિપતિ છે. ધાતકીવૃક્ષ ઉપર સુદર્શન નામનો દેવ વસે છે. મહાધાતકી વૃક્ષ ઉપર પ્રિયદર્શન નામને દેવ વસે છે. પદ્મવૃક્ષ ઉપર પુંડરીક નામનો દેવ વસે છે અને મહાપદ્મવૃક્ષ ઉપર મહાપુંડરીક નામને દેવ વસે છે. પાંચ ફૂટ શાલ્મલિ મહાકુ ઉપર પાંચ ગરુડાણ દેવ નિવાસ કરે છે. આ સૂત્ર ૭૦
દુષમ સુષમાને પરિજ્ઞાનકે પ્રકારકા નિરૂપણ
દુષમા અને સુષમા આ બે કાળે હોય છે. સમયક્ષેત્રમાં (મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. તેથી હવે સૂત્રકાર દુષમા અને સુષમાકાળના લક્ષણો પ્રકટ કરતાં દસ દસ સ્થાનેનું નિરૂપણ કરે છે –“હિં કાર્દૂિ સોજાઢ” ઈત્યાદિ– (સ્ ૭ ૧)
ટીકાથુ–દુષમકાળ શરૂ થઈ ગયા છે, તે જાણવાનાં લક્ષણો નીચે પ્રમાણે છે(૧) આ કાળમાં સમયસર વરસાદ પડતું નથી (૨) કાસમે વરસાદ પડે છે. (૩) અસાધુજનની પૂજા થાય છે, (૪) સંતોની પૂજા થતી નથી, (૫) ગુરુજને પ્રત્યે લોકોને વિપરીત વર્તાવ રહે છે. (૬) અમનેશ શબ્દને અનુભવ થાય છે, “યાવ” પદ દ્વારા “અમનોજ્ઞાન પાણિ, મનોજ્ઞા જા, મનોજ્ઞા રસ” આ ત્રણે પદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે-(૭) અમને જ્ઞરૂપે જોવામાં આવે છે. (૮) અમનોજ્ઞ ગને, (૯) અમનેજ્ઞ રસને અને (૧૦) અમનેઝ સ્મશાન અનુભવ થાય છે.
દુષમકાળ કરતાં સુષમાકાળના લક્ષણે વિપરીત હોય છે. જેમ કે (૧) સુષમાકાળમાં સમયસર વરસાદ પડે છે. બાકીનાં લક્ષણે પણ દુષમકાળના કરતાં વિપરીતરૂપે સમજવા જોઈએ. જે સૂ ૭૧
આગલા સૂત્રમાં કાળનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર સુષમસુષમા કાળની વિશિષ્ટતાઓનું નિરૂપણ કરે છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૯