________________
સુખમુદ્રા
Pessimism
Misanthrophy, Misanthrophy અથવા Pessimism,and અથવા cynicism ના રૂપમાં નહિં cynicism અને લઇ જાય એવી આશા છે. આ ભાવનાએનુ શુદ્ધ વૈરાગ્ય સ્વરૂપ જો તેઓ સમજ્યા હશે, તેનું હાઈ, તેના આશય જો તેઓના હૃદયમાં ખરાખર ઉતર્યાં ≤શે અને misanthrophy, pessimism અને cynicism નુ સ્વરૂપ પણ તે બરાબર જાણતા હશે તે તે આ ભૂલાવા નહિ ખાય. આ ભાવન એ વૈરાગ્ય અને ઉદાસીનતાના માધ આપે છે; તેમજ આ misanthrophy, મીસેનથ્રાપી ) pessimism ( પેસીસીઝમ ) અને cynicism ( સાઇનીસીઝમ) માંથી પણ વૈરાગ્ય, નરાશ્યભાવ, ઉદાસીનતા-એ અનિ નીકળે છે. આટલાથી જ ભાવનાઓને એ ઉપરાક્ત ‘· સીસેનથ્રાપી” આદિનું રૂપ આપવા અથવા તેને તેમાં સેળભેળ કરવા રૂપ ભૂલાવા નહિ થાય એવી આશા છે.
૨૯
"7
આ ભાવનાનાં વૈરાગ્ય ઉદાસીનતા અને આ “ મીસેન્થ્રાપી ’ આદિથી ધ્વનિત થતા વૈરાગ્યોદાસીન્યમાં આકાશપાતાળના ફેર છે. આ પવિત્ર ભાવનાએ વસ્તુનું સ્વરૂપ બતાવી, વસ્તુના જ્ઞાન ભણી લક્ષ કરાવી, દુઃખને દુઃખરૂપે બતાવી, દુ:ખનાં કારણ બતાવી, સુખને સુખરૂપે બતાવી, સુખનાં કારણુ અતાવી, દુઃખના કારણા છાંડી દુ:ખથી મુક્ત થવા, સુખનાં કારણેા સાધી સુખ પ્રાપ્ત કરવા,-શાંતિ-ધીરજ-હિમ્મત અને વિવેકપૂર્વીક પુરુષાર્થ કરવાના પરમ કલ્યાણકારી ઉપદેશ જીવાને આપી, તેને હુંશમાં, હિંમતમાં રાખે છે, નિરાશ થવા નથી દેતી, જાગ્રત–ઉદ્યમવંત રાખે છે; ત્યારે આ સીસેન્થાપી આદિ રૂપ વૈરાગ્ય-નૈરાશ્ય-ઔદાસીન્ય તે જીવાના ટાંટીચા જ ભાંગી
-