Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 329
________________ પંદરમી કારૂણ્ય ભાવના +9 ।। માહિની વૃર્ત્ત प्रथममशनपानप्राप्तिवांच्छाविहस्ता । स्तदनु वसनवेश्मालंकृतिव्यग्रचित्ताः ॥ परिणयनमपत्यावाप्तिमिष्टेंद्रियार्थान् । सततमभिलषंतः स्वस्थतां क्वास्सुतीरन् ॥ १ ॥ અર્થ: અહા ! આ જગાસી જીવાની સ્થિતિ જોઇ કરુણા આવે છે. અહા ! નવી નવી જગતના જીવાનાં ઉત્પન્ન થતી એવી અનંત અભિલાષા આડે દુઃખ અને તેથી એ સ્વસ્થતા તે કેમ પામે ? પ્રથમ ઉપજતી કરૂણા તેા ખાનપાનની પ્રાપ્તિની ઈચ્છાએ એએ આકુળ-વ્યાકુળ રહે છે, એથી એ પાતાના આત્માનુ કાંઇ કરી શકતા નથી; ખાનપાનની પ્રાપ્તિ થઈ, ત્યાં વળી લુગડાંલત્તાં, ઘર-બાર, અને ઘરેણાં–ગાંઠા મેળવવા ચિત્ત વ્યગ્ર થાય છે; આ આડે પણ આત્મા કયાંથી સૂઝે ?

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356