________________
પંદરમી કારૂણ્ય ભાવના
+9
।। માહિની વૃર્ત્ત
प्रथममशनपानप्राप्तिवांच्छाविहस्ता ।
स्तदनु वसनवेश्मालंकृतिव्यग्रचित्ताः ॥ परिणयनमपत्यावाप्तिमिष्टेंद्रियार्थान् ।
सततमभिलषंतः स्वस्थतां क्वास्सुतीरन् ॥ १ ॥
અર્થ: અહા ! આ જગાસી જીવાની સ્થિતિ જોઇ કરુણા આવે છે. અહા ! નવી નવી જગતના જીવાનાં ઉત્પન્ન થતી એવી અનંત અભિલાષા આડે દુઃખ અને તેથી એ સ્વસ્થતા તે કેમ પામે ? પ્રથમ ઉપજતી કરૂણા તેા ખાનપાનની પ્રાપ્તિની ઈચ્છાએ એએ આકુળ-વ્યાકુળ રહે છે, એથી એ પાતાના આત્માનુ કાંઇ કરી શકતા નથી; ખાનપાનની પ્રાપ્તિ થઈ, ત્યાં વળી લુગડાંલત્તાં, ઘર-બાર, અને ઘરેણાં–ગાંઠા મેળવવા ચિત્ત વ્યગ્ર થાય છે; આ આડે પણ આત્મા કયાંથી સૂઝે ?