________________
ગ્રંથપ્રશસ્તિ.
આ ગ્રંથને મહિમા બતાવે છે.
છે શ્વાષા વૃત્ત एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः ॥ गत्वा सत्त्वा ममत्वातिशयमनुपमां चक्रिशक्राधिकानां । सौख्यानां मक्षु लक्ष्मी परिचितविनयाः स्फारकीर्ति श्रयते॥१॥ અર્થ –-આ સદભાવનાઓથી હદય સુવાસિત થાય છે;
સંશય દૂર થાય છે; ઉચ્ચ તવાવબોધ ભાવનાઓનો થાય છે; વેત ઉજવળ આત્મતત્ત્વ પ્રભાવ. પમાય છે; મોહ-નિદ્રા-મમત્વ એકદમ
ખસી જાય છે; વિનયને પરિચય થાય છે; મમત્વાતિશય દૂર થાય છે; અને આમ થતાં છ ચકવર્તી અને શકેંદ્રનાં સુખથી પણ અધિક એવી અનુપમ સુવિશાલ કતિરૂપ લક્ષ્મી પામે છે. આવી અદ્ભુત એ સદ્દભાવનાઓ છે. ૧