Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta
Catalog link: https://jainqq.org/explore/022130/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાંત સુ ધા૨સ. મનસુખભાઈ સીરચ ફૂ મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજયજીકૃત શાંતસુધારસ એક અપૂર્વ અધ્યાત્મ અને વૈરાગ્યમુખ પંથ = News No 0060000606oC4R00GcSNAGAooooooooo અનુવાદક અને વિવેચક સ્વર મનસુખભાઈ કીરચંદ મહેતા. “વત્રહાપરિણામેનિન, સતાધાર-પાન રે." પ્રસ્તુત ગ્રંથ પ્રકાશકડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ. '' વિ. સં. ૧૯૯૨] = = [ઇ. સ. ૧૯૩૬ મૂલ્ય : બાર આના. အအအအအ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિ: પ્રત ૧૬૦ સર્વ હક્ક સ્વાધીન. વીર સ. ૨૪૬૨ વિજ્ઞાપન હવે પછી સદ્ગતશ્રીના અન્ય લખાણા,દાનધમ, પંચાચાર, નયપ્રદીપ ( વિવેચન ) તથા સામયિકોમાં પ્રગટ થયેલા લેખાદિત સુબ્રહ-ક્રમશ: પ્રસિદ્ધ કરવામાં આવશે. --પ્રકાશક સુક રોડ દેવચંદ દામજી આનદ પ્રેસ ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ 0..... ..........00000680..... ..... ............. ............80................. o.mmWA L L Acc000000000 Boo -श्रीमद् राजचंद्र -अनुवादक .......0oCoo ००० 9. श्री सद्गुरुचरणार्पणमस्त! " जे स्वरूप समज्या विना, पाम्यो दुःख अनंत । समजाव्युं ते पद नमुं; श्री सद्गुरु भगवंत ॥" 86. ROOm..... . . .....000000१0.. ....00000000000...... XHumono000................ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ /fu સ્વ૦ મનઃસુખભાઈ કીરચંદ્ર મહેતા. જન્મઃ મેારબી. સ. ૧૯૩૨, ભાદ્રપદ કૃષ્ણ ૧૩. દેહાત્સર્ગ: મેારી. સ. ૧૯૯૪, પેષ કૃષ્ણ ૮. Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ મં ગ લ સૂત્ર " वैराग्यादि सफळ तो, जो सह आत्मज्ञान, " तेमज आत्मज्ञाननी, प्राप्तितणां निदान । " त्याग, विरागन चित्तमां, थाय न तेने ज्ञान, " अटके त्याग, विरागमां, तो भूले निज भान ॥" --श्रीमद् राजचंद्र "मारी ३ से वैश्यानी, पयो ने अल." -નિકુલાનંદ સ્વામી " त्यागी न ट ३, वैशय विना." –શ્રી નિષ્કુળાનંદજી " ल्यi cी आतम तय शिन्युनाई, ___त्यi eी साधना सर्व ही." -नरसिंह भडता * अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए, "किं नाम दुध्यंत कम्मयं जेणाहं दुग्गइं न गच्छेध्या" --श्री उत्तराध्ययन ८-१ " शरदंबुधरच्छाया गत्वों यौवनश्रियः । " आपातरम्या विषयाः पर्यतपरितापिनः ।। " अंतकः पर्यवस्थाता जन्मिनः संततापदः । " इति त्याज्ये भवे भव्यो मुक्तावुत्तिष्ठते जनः॥" -किरात Page #9 -------------------------------------------------------------------------- ________________ જાણ્યું તો તેનું ખરૂં, જે મેહે નવ લેપાય: સુખ-દુઃખ આવે જીવને, હર્ષ-શેક નવ થાય.” –પ્રકીર્ણ +विगतमानमदा मुदिताशयाः, શપરાશાસાિદ ! પતસંવ્યવહાવિદ્યારિજાત્, विह सुखं विहरति महाधियः ।। –શ્રી યોગવાસિષ્ઠ અર્થ–જેનાં માન અને મદ જતાં રહ્યાં છે, જેના આશયનું લેક મેદન કરે છે, શરના પૂર્ણ ચંદ્ર જેવી જેની મન કાંતિ છે, અને પ્રકૃતિથી પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુદ્ધિવાળાએ આ લોકમાં સુખે વિહરે છે. + સરસ્વતીચંદ્ર ભાગ ૩ માંથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય. મુખમુદ્રા સ્મરણાંજલિ અનુક્ર મણિ કા શમ ઉપાઘ્ધાત અનિત્ય ભાવના અશરણુ ભાવના (૨) સસાર ભાવના (૩) એકત્વ ભાવના (૪) અન્યત્વ ભાવના (૫) અચિ ભાવના (૬) આશ્રવ ભાવના (૭) સવર ભાવના (૮) નિર્જરા ભાવના (૯) ધ ભાવના (૧૦) લેાકસ્વરૂપ ભાવના (૧૧) એધિદુલ ભ ભાવના (૧૨) મૈત્રી ભાવના (૧૩) પ્રમાદ લાવના (૧૪) કારુણ્ય ભાવના (૧૫) માધ્યસ્થ ભાવના (૧૬) ગ્રંથ પ્રશસ્તિ ઉપસ હાર પૃષ્ઠ ૧૫૯ ૬૦-૬૩ ૬૪ ૧ ૧૯ ૩૪ ૪ ૯૩ ૧૧૨ ૧૩૭ ૧૫૫ ૧૯૧ ૧૮૩ ૧૯૬ ૨૦૯ ૨૨૦ ૨૩૩ ૨૪૧ પર ૨૬૩ ૨૦૭૪ २७७ Page #11 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર પંક્તિ અશુદ્ધ મુખમુદ્રા-૧૧ ,, ૧૮-૪-૩૧ ૨૩-૨૪-૧૫ યપર વરાગ્ય સકલચંદ્રજી વિરાગ વીરવિજયજી ૫૧. સને અને ૫૨. ૧ ૦૬ વાળાને युक्तया ઉત્પલ कर्भाणु शुद्धयति આગ કમ શંખલા વાળને युस्या ઉપલ कर्माणु शुद्धचति ૧૧૨ ૧૩૭ પો કર્મ ૨-૧૨ ૧૫૭-૧૫૮ ૧૬૦ શૃંખલા Page #12 -------------------------------------------------------------------------- ________________ port = મહાત્મા અને લોક મુખમુદ્રા ઉદ્દેશ જ્ઞાન વિના માક્ષ નથી; વૈરાગ્ય વિના જ્ઞાન નથી; વિચાર વિના વૈરાગ્ય નથી; સ્થિરતા વિના વિચાર નથી. આ ભાવનાઆના ઉદ્દેશ જીવને સ્થિરચિત્ત કરી, વિચારદશામાં લાવી, વૈરાગ્ય ઉપજાવી જ્ઞાન આપવાના છે. સમ્યગ્ જ્ઞાનની આવશ્યકતા, સદ્ધિચારના માહાત્મ્ય અને ભાવનાએની ઉપયેાગિતા વિષે આ ગ્રંથના ઉપોદ્ઘાતમાં વિસ્તારથી કહેવુ' છે, તે આત્માર્થીએ ફ્રી ફ્રી લક્ષમાં લઇ આદરવુ' ચાગ્ય છે. જ્ઞાનીઓએ આ સંસારને અધ્રુવ-અશાશ્વત કહ્યો છે, તે કેવળ સત્ય છે. અધ્રુવ અને અશાશ્વત વસ્તુ સત્તુખ કયાંથી આપે ? નજ આપે. સંસારના માયિક પ્રપા કેવળ Page #13 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ વિરાગ્ય મિથ્યા છે, અને દુઃખદાયી છે. ઉજજ્વળ આત્માઓને આ વાત સ્પષ્ટ સમજાય છે. આ સંસારમાં અનેક પ્રકારના જીવો છે. મનુષ્યમાં પણ અનેક પ્રકારના આત્માઓ છે. ક્ષયપશમરૂપે તેઓમાં તારતમ્ય વર્તે છે. કેઈ નિર્મળ બુદ્ધિવાળા ઉજજવળ આત્માઓ છે; કઈ મલિન વૃત્તિવાળા માયિક ફંદમાં ફસેલા આત્માઓ છે. નિર્મળ બુદ્ધિવાળા ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપ. લાવવારૂપ છે. પિતાની બુદ્ધિની નિર્મળતાને લઈને તેઓને સ્વાભાવિક વિરાગ્ય ખુરે છે. આત્મઉજજવળતાને લઈ તેઓની વિચારદશા જાગ્રત રહે છે, અને સારાસારને, સત્સુખ-દુખને તેઓને ભાસ થાય છે. તેઓને વસ્તુસ્થિતિ રૂી રીતે સમજાય છે, અને અસત્ પ્રવૃતિ ભણીને તેઓને વેગ દૂર થઈ, નિવૃત્ત થઈ, સતપ્રવૃત્તિ ભણું વળે છે. જગત્માં પૂર્વે જેટલા મહાત્માઓ થઈ ગયા તેઓનાં ચરિત્રેથી આપણને આ જણાય છે. તેઓએ જગતનાં સુખને ક્ષણિક, એકાંત દુઃખદાયી અને ભયાન્વિત માન્યા છે, જાણ્યા છે, નિર્ધાર્યા છે. તેઓએ ફરી-ફરીને વિચારીને, અનુભવીને, પંડે ઠોકર ખાઈને નિશ્ચય કર્યો છે કે આ સંસાર કેવળ દુઃખમય, ખેદમય, અનાથ, અશરણ, અનિત્ય છે; તેમાં કયાંયે લેશમાત્ર સુખ નથી. આ નિશ્ચય આપણને વિવેકવિચારે સાવ સારો લાગે છે. આ જગતમાં મુખ્ય મનાતાં સુખે વિષયભેગ, ધનપ્રાપ્તિ, સુરૂપવર્ણ, ઉંચું કુળ, માનપ્રતિષ્ઠા, બળસંસારનાં મુખ્ય વાનપણું, વિદ્વત્તા, સગુણ, શરીરસંપત્તિ, ગણાતાં સુખે નિરોગી કાયા એ વગેરે છે, પણ વિચા Page #14 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૩. ભયવાળાં, રીએ તે આ સુખમાંથી એવું એક પણ વૈરાગ્ય જ ભય સુખ નથી કે જે ભય રહિત હેય રહિત. અને જે સુખના પરિણામે પછી યેગીંદ્ર ભતૃહરિને ભય, દુઃખ રહ્યાં હોય તે સુખ નહિ અનુભવ. પણ દુખ જ છે. પશ્ચાદ્દ દુઃખ તે સુખ નહિં –મોક્ષમાળા. વિષયભોગના પરિણામે રેગને ભય રહે છે. ધન હોય તે રાજા કે ચેર પ્રમુખ હરી લેશે એ ભય રહે છે. ઊંચું કુળ હોય તે રખેને એને કલંક લાગશે, એ ભય રહે છે. સ્વરૂપવાન કાંતિ હોય તે સ્ત્રી આદિને ભય રહે છે અથવા રૂપથી મેહીને સ્ત્રીને કેઈ હરી જશે એવી ચિંતા રહે છે. માનપ્રતિષ્ઠા જીવ પામ્યો હોય તે રખે હવે હેઠે પડવું પડે, એ ચિંતા રહે છે. બળવાનપણું દાખવ્યું હોય તે શત્રુઓ ઉભા થાય છે, તેની ચિંતા મનને બાળે છે. હું વિદ્વાન છું, મને વિદ્યા પ્રાપ્ત થઈ છે, એવું ગુમાન આવે તો વાદવિવાદનો પ્રસંગ આવે છે, જે ચિત્તને કલેશજ આપે છે. ભલે નિરોગી કાયા હોય, પણ તે માટે પણ મરણને ભય રહેલો છે.-આમ આ બધી વસ્તુઓ જે જગતમાં સુખનાં કારણુરૂપે મુખ્ય મનાય છે તે પણ ભયવાળી છે, ચિંતાગ્રસ્ત છે; તે પછી જગતમાં સુખ, નિશ્ચિતપણે કયાં કયાં રહ્યું? ભય કે ચિંતા છે ત્યાં સુખ નથી; દુઃખ જ છે. એક વૈરાગ્ય જ અભય છે, ભયરહિત સ્થિતિ તે એ પૂર્વે કહેલાં મુખ્ય ગણાતાં જગતનાં સુખે પર વૈરાગ્ય પામવે, તેથી વિરક્ત થવું, તેની મૂચ્છ Page #15 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ત્યાગવી એ જ છે જેણે એ પૂર્વોક્ત સુખ ભેગવી એને સર્વથા ભયાન્વિત જાણ્યા, એ રાજેશ્વર ગીંદ્ર ભતૃહરિ આમ કહી ગયેલ છે_ भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद् भयं । माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं ॥ शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद् भयं । - सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं । ગદ્ર ભતૃહરિ જેવા એક મહાન તત્વવેત્તાએ આ સ્વાનુભવની વાત કહી છે; પોતાનું વિતક ચરિત્ર ગાયું છે. જગતમાં બધા જ આ અનુભવ કરી રહ્યા છે, પણ વિરલા જ એનું સ્વરૂપ જાણે છે. બધા જ વાસ્તવિક રીતે દુઃખમાં પડ્યા છે, છતાં ઘણાને તે અમે સુખમાં દુઃખનું ભાન છીએ કે દુઃખમાં એ ભાન જ નથી. એથી કેને થાય છે? ચઢિયાતા કેટલાક જીવે છે કે જેઓને સહજ દુખને ભાસ થાય છે પણ તેમને તેના પ્રતીકારની અથવા સુખના સ્વરૂપની ગમ નથી, ત્યારે એથી વધારે ચડિયાતા ઉજજવળ આત્માઓને દુખનું ભાન થાય છે, તેઓ તે દુખના કારણે જાણે છે તે ટાળવાનાં સાધને જાણે છે, સુખનું સ્વરૂપ જાણે છે. ગીંદ્ર ભર્તુહરિ આવા એક ઉજજવલ આત્મા હતા. તેઓએ દુઃખનું સ્વરૂપ જાયું; ભયવાળી અનિત્ય વસ્તુ પર મેહ, આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ તેઓના સમજવામાં આવ્યું વૈરાગ્ય એજ સુખનું કારણ છે એમ તેઓને પ્રતીતિ થઈ. Page #16 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા રાજર્ષિ ભતૃહરિ જેવા અને તેથી ચઢિયાતા અનેક મહાત્માપુરૂષ થઈ ગયા છે, તે બધાએ સંસારનું, તેના ભાવનું આવું અનિત્ય, દુખ–બેદરૂપ સ્વરૂપ જાણી વૈરાગ્યનું વૈરાગ્યને આશ્રય કર્યો છે. વિચારદશામાં માહાસ્ય જાગ્રત રહી, જગતનું આવું ખેદમય સ્વ રૂપ જાણી, તે પ્રતિ વૈરાગ્ય આણી છ ખંડ પૃથ્વીના ધણી રાજરાજેશ્વર ચકવર્તીઓ પણ એ અસ્થિર અદ્ધિને તણખલાની પેઠે છાંવ, ચારિત્ર અંગીકાર કરી સિદ્ધિ પામી ગયા છે. આવા ખેદમય-સંસારમાં સુખબુદ્ધિ કે મોહ વિવેકી કરે નહિં. સંસારતાપથી પચાવનાર વૈરાગ્ય જ પરમ ઔષધ છે, આમ આપણને વિવેકવિચારે લાગે છે. સદ્વિચારના બળે એ ઔષધનું માહાસ્ય સમજાય છે. સ્થિરતા વિના સુવિચાર સ્ફરતો નથી, પણ આ ગ્રંથ વાંચનારાઓને સ્થિર થવાનું સાધન છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય મ્ફરતે નથી ત્યાંસુધી તેને તવજ્ઞાન પ્રાપ્ત થતું નથી; સિદ્ધાંતોધનું શ્રવણ, વાંચન કે પઠન તે જીવ કરે પણ તે તેના અંતરમાં પ્રવેશ પામી શકતા સિદ્ધાંતજ્ઞાન માટે નથી, તેના અંતરમાં કરતા નથી; એક વૈરાગ્યની જરૂર કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા જેવું થાય છે. જ્યાં સુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિને મલિન વાસનારૂપ મળ સાફ થયે નથી, ત્યાં સુધી જીવને સિદ્ધાંતબેધરૂપ-રસાયણ રૂપ પિષ્ટિક એવધ ગુણ ન કરે; નિષ્ફળ જાય અથવા ચિત્ત ચંચળતારૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્યજળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, Page #17 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ત્યાં સુધી તત્ત્વજ્ઞાનરૂપ સિદ્ધાંતબેધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે કરે નહિં; વ્યર્થ જાય. આમ તત્વજ્ઞાનને અર્થે વૈરાગ્યની બહુ બહુ જરૂર છે. પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી; પરિણામ આપતું નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ સંસારમાંથી છૂટવા ઈચ્છતા જીને, મુમુક્ષુઓને વિરાગ્ય પરમ સાધન છે. ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન. " –આત્મસિદ્ધિ જેના ચિત્તમાં લેશમાત્ર ત્યાગ, વૈરાગ્ય નથી તેને તત્ત્વજ્ઞાન ન થાય એમ સહુરૂષે કહે છે, તે કેવળ સત્ય છે. આ કાળ એના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ આ કાળ દુષમ જ્ઞાનીઓએ દુષમ કહ્યો છે તે વાસ્તવિક છે. કેમ કહેવાય? જે કાળમાં જેને આત્મહિતનાં સાધને દુષ્કર થઈ પડ્યાં હોય, તત્વજ્ઞાનની પ્રાપ્તિ પરમ દુર્લભ હોય તે કાળ કેવળ દુષમ, વિષમ કહેવા ચોગ્ય છે. મેહનું સામ્રાજ્ય તે બધા કાળમાં વર્તે છે પણ આ કાળમાં એનું સાર્વભૈમ રાજ્ય બહુ પ્રબળપણે વર્તતું દેખાય છે. આ કાળમાં વસ્તુસ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણતાને પામતી ચાલી છે, એ દેખીતી વાત છે. ધનસંપત્તિ, આયુષ્ય અને શરીરસંપત્તિ, આ ત્રણ મુખ્ય વસ્તુઓની ક્ષીણતા એના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. સૈકા ઉપરના માણસે એંસી, નેવું, સે વરસ સુધીનું આયુષ્ય ભેગવતા, હાલ જે સાઠ કે સીતેર Page #18 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. પૂરાં કરે છે તે ભાગ્યશાળી મનાય છે. શરીરક્ષીણતાની, રોગના ઉપદ્રવની, વિશેષે કરી ક્ષયરોગની ફરિયાદ આ વત્તતા દાયકા કે સિકામાં સાંભળવામાં આવે છે, તેવી અગાઉ ઓછી સાંભળવામાં આવતી. ઉપરાઉપરી દુમિક્ષ પડવાથી લોકોની ધનસંપત્તિ પણ ક્ષીણ થતી જાય છે. અન્નજળ વિના વખતોવખત ઠેકાણે ઠેકાણે જ ભૂખ-તરસે દુ:ખ ભેગવી, રીબાઈ પ્રાણ ખૂએ છે. પૂર્વે વસ્તુસ્થિતિનું આવું ઉગ્ર ભયાનકરૂપ તે નહોતું જ, એમ આપણને ઈતિહાસ પણ ખાત્રી આપે છે. જરજમીનના લેભને લઈ થતાં ભયંકર યુદ્ધોમાં લાખો મનુષ્યને સંહાર થાય છે. મરકી, ધરતીકંપ આદિના કુદરતી કે પાગ્નિમાં અનેક જી હેમાય છે, આમ અનેક પ્રકારે વર્તમાનકાળ સ્થિતિ દુઃખમય દેખાય છે. છતાં એ એક અતિ મહેટું આશ્ચર્ય છે કે જી વિશેષ વિશેષ મેહાંધ થતા જાય છે !! પૂર્વને જે કાળ હજી આવી ક્ષીણતાને પામ્યો નહોતે, અને જ્યારે લોકેની શારીરિક સંપત્તિ, ભૂત-વર્તમાનનું આર્થિક સંપત્તિ અને આયુસ્થિતિ તલન. કાંઈક સારી અને બળવાન હતી, છતાં ભૂતને વૈરાગ્ય, ત્યારે તેઓ રમે દેહ, શરીર કે આયુને વર્તમાન મહદશા વિશ્વાસ નહિં કરતાં, તે પરને મેહ ઉતારી, વૈરાગ્ય આણું, ચારિત્ર લેતા, સદવર્તન આચરતા, સત્ય ચિંતવતા, સત્ય આચરતા, સત્ય વદતા, માયાકપટ ન સેવતા, નિરૂપાયે ઘણું ઓછું સેવતા, પોતાનાં દ્રવ્યને સુપાત્રે વ્યય કરતા, અનેક પુણ્ય ઉપાજેતા; ધના–શાલિભદ્ર જેવા કેઈ કે મહાપુણ્યશાળીઓ અઢળક ઋદ્ધિસિદ્ધિ, સુખી પરિવાર તણખલા પેરે છે, Page #19 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. મુનિપણું. અંગીકાર કરતા. આવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય તેવા સારા કાળમાં વતા; ત્યારે આજે જીવા દુ:ખી છતાં, વિશેષ વિશેષ માહવશ થતા જાય છે, હિંસા આચરે છે, અસત્ય ચિંતવે છે, અસત્ય ખાલે છે, અસત્ય વર્તે છે, ચારી કરે છે, બ્રહ્મચર્ય પાલન તા રહ્યું, પણ અસત્હીલ સેવે છે, વ્યભિચાર આચરે છે, પરિગ્રહની જાળ વધારે છે, મહારભ કરે છે, એ આદિ પૂર્વોક્ત પાપા પાતે કરે છે, બીજા પાસે કરાવે છે, બીજાને કરતાં દેખી રાજી થાય છે, અનુમતિ આપે છે, અનુમેદન આપે છે. ટૂંકમાં જીવા વૈરાગ્ય નહિ પામતાં ઉલટા કુકર્મોંમાં લેવાતા જાય છે ! ચાતરમ્ હાલની આ આપણી જાણમાં આવેલી દુનિઆ પર દ્રષ્ટિ ફેંકીએ છીએ તે આ વાત પ્રત્યક્ષ દેખાય છે. આ વાત સામાન્યજન આશ્રયી છે; સર્જન માટે નથી. ઘણા મહાનુભાવા પુણ્યશાળીએ આત્માથી છે; ઘણા સદાચારી પાપલીફ્ જના છે; ઘણા સંતજના છે; ઘણી સતી–સાધ્વીઓ, પવિત્ર વ્હેના, માતા છે; તે બધાં વંદનીય છે; પણ આગળ કહેલી વાત સામાન્ય જનસમુદાયને ઉદ્દેશીને છે. કયાં પૂર્વ પુરૂષાની અઢળક ધનસ પત્તિ અને કયાં વત્તમાનજીવાની વમાનકાળનું અપલક્ષ્મી ? આમ છતાં પૂર્વ પુરૂષો દુમ નામ માહુ છાંડી દઇ સતાષ ધરતા ત્યારે વાસ્તવિક હાલની સ્થિતિ જોતાં જીવે વધારે વધારે તૃષ્ણાવંત થઇ ગાઢ માહવશ થતા જાય છે! વૈરાગ્યની વાત પશુ તેમને રુચતી નથી, અસત્પ્રવૃત્તિમાં લેવાતા Page #20 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. જાય છે ત્યાં તેમને આત્મજ્ઞાન ક્યાંથી કુરે? ન જ ફુરે. જ્ઞાન ન સ્પરે તે પછી આત્મહિત કયાંથી થાય? આત્માથે ક્યાંથી સરે? ન જ સરે. તે પછી જે કાળમાં આત્મહિત ન થાય, તેના સાધનરૂપ વૈરાગ્ય ત્યાગ ન ટ્યુરે, તે કાળને જ્ઞાનીઓએ દુષમ ગણે-કહ્યો છે, તે વાત વાસ્તવિક છે. વર્તમાનકાળમાં જૈન સમુદાયમાં પણ વિરાગ્યની અત્યંત ન્યૂનતા દેખાય છે. તત્ત્વજ્ઞાનની હીનતા એના પરિણામરૂપે દષ્ટિગોચર થાય છે. તત્ત્વજ્ઞાન ભણી નું તત્વજ્ઞાનની લક્ષ નથી, તસ્વરૂપ જાણનારા ઘણા હીનતા: કાણુ વિરલા નીકળશે, આંગળીને ટેરવે ગણીએ એટલા જ નીકળશે. કારણ? તેઓને તે ભણી રુચિ નથી. ચિ કેમ નથી? કારણ કે પ્રત્યેક જીવ પિતપોતાની પ્રવૃત્તિમાં ઉંધું ઘાલી, આંખો મીંચી, એવા રાચ્યા–માચ્ચા પડ્યા છે કે તેઓને વિચારને પણ અવકાશ મળતું નથી. વિચારને અવકાશ મળે વિચારે તે કાંઈક જીવ કુણે થઈ વૈરાગ્યમાં પ્રવેશ કરે ને? પણ તેઓ એક આ ભવનેજ દેખે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ આડે એક હેટ કેટ આવી પડે છે. તેઓ તે વર્તમાન માત્રમાં જ રાચી-નાચી રહ્યા છે. હું પૂર્વે કે બીજા રૂપે હતો અને હજી ભવિષ્યમાં બીજા કેઈ રૂપે હઈશ, એનું એને ભાનજ નથી. હું કદી મરવાને જ નથી, આ બધી પ્રવૃત્તિ, પ્રપંચજાળ સ્થાયી ( Permament ) રહેવાનાં છે, એમ એ પ્રત્યેક જીવ માની બેઠા છે. હું કેણ છું ? કયાંથી આવ્યા ? આ સારી સંપત્તિ કયાંથી અને શાથી પામે ? આ મારે જ પાડોશી બિચારે દરિદ્રી, દુખી કેમ છે? Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શાંત સુધારસ. મારું સ્વરૂપ શું છે?-એ વગેરે વિચારને એને પ્રવૃત્તિ આડે. અવકાશ જ નથી. આમ વિચાર વિના વૈરાગ્યથી વિમુખ થઈ તત્ત્વજ્ઞાનથી એ વેગળા રહે છે. સર્વજ્ઞ વીતરાગ અરિહંત પ્રણીત પવિત્ર નિદર્શન અપૂર્વ છે. જેનધર્મની પવિત્ર ઇયાને વાસ હાલ વણિકમાં રહ્યો છે, એટલી આનંદની વાત છે, પણ તત્વજ્ઞાનને નામે શૂન્ય છે. એ પવિત્ર દયાને લઈ વણિક જૈનોનું નામ હાલ પ્રખ્યાત છે. અને બીજે જૈનોના જેટલી દયા પણ નથી, એ જેનોએ ગૌરવ આણવા જેવું, પિતાને પુણ્યશાળી ગણવા જેવું છે. એવા દયાધર્મવાળા કુળમાં જન્મ એ પણ - પુણ્યને લઈને થાય છે, અને પાછી દયા જનનું પુણ્યનું કારણ છે. આમ જૈનવર્ગ પણ ગૈરવ અને દયાથી દીપડે છે. અને જગતના બીજા જૈન દયાથી ધર્મો પર શ્રેષ્ઠતા ભગવે છે, એ સહુદયાદીપતી ત્માઓને સંતેષનું કારણ છે. એકલી દયા વડેજ જગમાં વિજયધ્વજ ફરકાવતા એ જૈન સમુદાયમાં તત્ત્વજ્ઞાનને, સમ્યજ્ઞાનને પ્રચાર થાય તે પૂર્વને તીર્થકર ભગવાનના સમવસરણને પવિત્ર અવસર કેમ નિકટ ન આવે. આવે, પણ આ કાળના હીણપુણ્યા છનાં એ ભાગ્ય કયાંથી હોય ? જેને વૈરાગ્ય પુરતો નથી, વૈરાગ્યથી જે વેગળા રહે છે, સળી માત્રની અછતી વસ્તુની જે મૂચ્છી ત્યાગવા અસમર્થ છે, અસત્યમાં, અસત્ પ્રવૃત્તિમાં જે ડૂબી રહ્યા છે, તેને તત્વજ્ઞાન કયાંથી પુરે? અરે! એ સમવસરણને કાળ તે દૂર રહ્યો, પણ ભય લાગે છે કે તત્ત્વજ્ઞાનની ન્યૂન Page #22 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. ૧૧ તાને લઈ જે દયાવડે એ પવિત્ર શાસનના વિજયધ્વનિ ગાજી રહ્યો છે, તે દયાને પણ લાય થતા જશે. ભૂત વમાનના વત્તમાન સ્થિતિ જોઈ શાસનના પ્રકાશવડે ભવિ. આરાધનારા પવિત્રાત્માએએ જાગ્રત યપર નખાતા થવું ઘટે છે. જૈનધર્મની પવિત્ર દયાના દષ્ટિપાત વાસથી હાલના વણિક વૈશ્યાનાં કુળ ઉજ્જવળ થયાં છે. દયાના લાપ કરનારનાં કુળ કાળાં થયાં છે, આકી વાસ્તવિક રીતે એ પવિત્ર શાસન તા દયાધી શૂરવીર ક્ષત્રિયાને, રાજપુત્રાને જ છાજે. તી કરમાત્ર શૂરવીર ક્ષત્રિયો હતા; રાજવંશી હતા; ક્ષત્રિધર્મ પાળતા; ન્યાયથી પ્રજાનુ પાલન કરતા; દયા દયા, એકાંત દયા, અમારિ, અહિંસા પ્રવર્તાવતા; અણુ નીય વૈભવ ભાગવતા; અઢળક દ્રવ્યસંપત્તિ તેઓને હતી; મનખળ, તનજૈનધમ શૂરવીર ખળ, આત્મખળ, તેનું નિ:સીમ હતું. ક્ષાત્ર ધમ આવા ઋદ્ધિવ ત છતાં, શૂરવીર છતાં, રાજપતિ છતાં, જન્મતાંજ ત્રણ જ્ઞાનના ધણી છતાં, વૈરાગ્યવંત હતા; તેઓને તે ઋદ્ધિ આદિ પ્રતિ લેશ માત્ર મૂર્છા ન હતી. તે પણ તે ઋદ્ધિને તૃણુ પેઠે છાંડી ચાલી નીકળતા હતા; દીક્ષા લેતા હતા. આ પવિત્ર શાસન તે આવા શૂરવીર મહાવીરાને છાજે. છતાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના આ પવિત્ર સ્થિતિ સુધાર-શાસનને પ્રકાશમાં લાવી તેના જયઘાષ વાના ઉપાય કરાવવા હાય તા તે જૈનીએના હાથમાં છે. મતમતાંતરની, અહંમમતાની જાળ Page #23 -------------------------------------------------------------------------- ________________ શાંત સુવાસ ૧૨ તાડી નાંખી, પ્રમાદ છાંડી, સદ્વિચારમાં ચિત્તને સ્થિર કરી, વૈરાગ્યવાસિત થવાથી તેઓને અદ્ભુત શાંતિ આવી તત્ત્વજ્ઞાનની સ્ફુરા થશે. પૂર્વે આત્મા સાયેલા, એવા વિવેકી મહાપુરૂષાના પગલે પુરૂષા અને વિવેકપૂર્વક ચાલતાં પરમ તત્ત્વ પ્રાપ્ત થશે. હાલ પ્રાયઃ વૈરાગ્યનું સ્વરૂપ સમજ્યા વિના, દુ:ખગર્ભિત * દુ:ખગર્ભિત વૈરાગ્યનુ આ લક્ષણુ કહ્યું છેઃ— " इष्टेतरवियोगादिनिमित्तं प्रायशो हि तत् ॥ यथाशक्त्यपि यादावप्रवृत्यादिवर्जितम् ॥ उद्वेगकृद्विपादाढ्यमात्मघातादिकारणम् । आत्मध्यानं ह्यदो मुख्यं वैराग्यं लोकतो मतम् ॥ જીએ—શ્રીમાન હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક. "" अत्राङ्गमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ॥ दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् । अधीरा इव संग्रामे प्रविशन्तो वनादिकम् ॥ शुष्कतर्कादिकं किञ्चिद्वैद्यकादिकमप्यो । पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥ ग्रन्थपवबोधेन गवेष्माणं च विभ्रति । तत्त्वं ते नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ॥ माभृतोऽप्येते गृहस्थान्नातिशेरते । न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ॥ गृहेऽन्नमात्र दौर्लभ्यं लभ्यन्ते मोदका व्रते । वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥ જીએ—શ્રી યશેાવિજયકૃત અધ્યાત્મસાર. "" 66 Page #24 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા ૧૩ વૈરાગ્યને લઈ દીક્ષા લે છે, તેઓએ તિતિક્ષા કરવી ઘટે છે; અધિકાર પ્રાપ્ત થયા પહેલાં તેઓએ દીક્ષા લેવી ગ્ય નથી. પિતાને વૈરાગ્ય ફુર્યો હોય તે તેની કસોટી કરવી, શેડો વખત શાંતિથી સાસ્ત્રને અભ્યાસ કરે; અને પછીજ કેઈ સારા વિચક્ષણ આત્માર્થીઓની સલાહ મુજબ પ્રવર્તવું ઘટે છે. દીક્ષા આપનાર સાધુએ પણ એની ગ્યતા તપાસવી ઘટે છે. અલબત, દુ:ખગર્ભિત વૈરાગ્ય દીક્ષા માટે અધેિ. પણ સાચા વૈરાગ્યનું, તેવાં સાધને પાયે, કારની જરૂર; નિમિત્ત થાય છે. પણ તત્ત્વજ્ઞાનની ન્યૂ અનાધિકારી- નતા–હીનતાને લઈ, તેના લક્ષના અભાપણુના અનર્થ વને લઈ, અથવા તેના સ્વરૂપનું જોઈએ તેવું જ્ઞાન નહિં હોવાથી જે દુખથી એ વૈરાગ્ય આવેલ તે દુઃખ દૂર થયે, અથવા વિસ છવ પાછો પિતાના આગલા વિભાવિક પરિચયમાં પી જાય છે. જીવને સ્વભાવ રમણતાને છે; એને ગમે ત્યાં રમણ જોઈએ છે; રમણ વિના એ ક્ષણભર પણ રહી શકતા નથી, એટલે કાં તે એ વિભાવમાં રમણ કરે; કાં સ્વભાવમાં રમણ કરે; કાં તે એઠ ચાટે; કાં તે મિષ્ટાન્ન આસ્વાદે, સ્વસ્વભાવમાં રમણતાના કારણરૂપ તત્વજ્ઞાનના અભાવે એ વિભાવમાં જ રમણ કરે. દુઃખગર્ભિત વૈરાગ્યે દીક્ષા લીધેલ અધિકાર વિનાના સાધુની પણ આ સ્થિતિ થાય છે. વૈરાગ્યનાં કારણરૂપ દુઃખ તે પ્રાયઃ દીક્ષાથી દૂર થાય છે અથવા વિસરી જવાય છે, કેમકે કોઈએ કુટુંબ-કલેશથી, કેઈએ ભૂખના દુઃખથી, કેઈએ અપમાનાદિના કારણથી, કેઈએ નેહીના વિયોગ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંત સુધારસ. દિથી, કેઈએ દરિદ્રતાના દુઃખથી વિરાગ્ય દુખગર્ભિત પામી દીક્ષા લીધી હોય છે તે બધાં દુઃખ વૈિરાગ્યનું સ્વરૂપ દીક્ષા લેવાથી દૂર થાય છે, અથવા વિસારે અને તેનું પડે છે, એટલે તેના પરિણામે જે વૈરાગ્ય બહુધા પરિણામ ઉપજેલ તે પણ નાશ પામે છે. દુખગર્ભિત વૈરાગ્ય દુઃખ હોય ત્યાં સુધી જ રહે છે, એટલે જીવ નવરે પડે છે. તત્વજ્ઞાન તે હેતું નથી; કેમકે તત્વજ્ઞાન હેત તે તે સાચો વૈરાગ્ય આવત; દુઃખથી વિલંબ થઈ પુરૂષાર્થહીન થઈ દીક્ષા ન લેત; શૂરવીર થઈ દીક્ષા લેત, પણ એ તત્વજ્ઞાન તે નથી એટલે એ બિચારા સાધુ પાછા વિભાવમાં પડે છે. જે ઘરબાર, કુટુંબ પરિવાર, પરિગ્રહ, કલહ, મમત્વ, છેડી રેષાંતર કર્યો તેજ ઘરબાર, પરિવાર, પરિગ્રહ, વાદવિવાદ, ઝઘડા, મમત્વ, મતમતાંતર અન્યરૂપે આ અવસ્થામાં વિશેષ પ્રબળપણે વસાવે છે, જેથી પરિણામે પિતાનું તે અકલ્યાણ થાય છે પણ પિતાના મુગ્ધ આશ્રિતોનું પણ અકલ્યાણ થાય છે; શાસનની અવગણના થાય છે, જેનાં કારણિક પોતે હોવાથી પિતે બેવડા–વડા અકલ્યાણનું ભાજન થાય છે. આમ વિચારી ગુરૂએ પણ દુખગર્ભિત વૈરાગ્યવાળાને અધિકાર પ્રાપ્ત થયા વિના કેવળ પરિવાર વધારવાના હેતુએ, અથવા એથી એનું કલ્યાણ થશે, એને ભાવ આવશે એવી ભ્રમણાએ દીક્ષિત કરવા ઘટતા નથી, તેમ કરતાં યેગ્ય વખત સુધી અટવું જોઈએ છે. સાધુ આશ્રયી આ વાત કહી તે પણ સામાન્યપણે કહી છે, સર્વદેશીય નથી. ઘણા આત્માર્થ મહાનુભાવ સંતપુરૂષે, વૈરાગ્યવાસિત, ભાવુક આત્માઓ પવિત્ર પૂજ્ય મુનિરાજે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. કરવા ચેાગ્ય છે, સ્તવવા તે બધા ત્રિકરણાગે નમસ્કાર ચેાગ્ય છે, પૂજવા ચાવ્ય છે. મકી આ વાત સદેશીય નથી, માટે હજી પણ પવિત્ર સુધારણામાં મુનિ- શાસનના જયાષ વજડાવી તેને પ્રકાશ વરાની ઉપયાગિતા, કરવા હોય તે પવિત્ર મુનિરાજોએ ઉપર તેઓને વિશેષ કહ્યા મુજબ કરવું ઘટે છે. જ્યારે તેઓ સરળતાના કારણેા ઘરબાર, કુટુબાદિ છેાડી નીકળ્યા છે, તે હવે તેઓએ મિથ્યા ઝઘડામાં નહિં પડતાં, અહુ'મમત્વ નહિ' કરતાં, પરિગ્રહ પરિવારના સંકલ્પ પણ નહિ માણુતાં, એક.ત સ્વ-પરહિતમાં પ્રવત્તવુ ઘટે છે; વૈરાગ્ય આણુવે ઘટે છે; શાંતિ રાખવી ઘટે છે; અને વિવેકવિચાર વૈરાગ્યપૂ ક તત્ત્વજ્ઞાનની સ્ફુરણા કરી તેના પ્રકાશ કરવા ઘટે છે. કુટુ ંબપરિગ્રહાગ્નિ છાંડેલ હાવાથી એ આ કામ બહુ સહેલાઇથી, એઆ ત્વરાથી, નિર્વાનપણે કરી શક્શે. જીવાને વૈરાગ્યનાં કારણરૂપ થશે; જીવાને તત્ત્વ સમજાશે, તેઓની પુણ્યરાશિ વધશે; અને વમાનમાં તેઓ જે દુઃખ ભાગવી રહ્યા છે, તેથી ઘણે દરજો છૂટશે. તેઓને શાંતિ આવશે; તેને સાચી સમજ, સભ્યજ્ઞાન આવશે; તેઓનું આ ભવ, પરભવ અનેનું હિત થશે; શાસનના વિજયઘાષ મ્હાટા અવાજે જગતમાં શ્રુત થશે; અને હું પવિત્ર મુનિએ ! આપ એ ઇચ્છિત સાહા- બધાં રૂડાં કાર્યાંના કારણિક થતાં અનંત યથી સાધુઓને નિરશ કરી સિદ્ધિ પામશે. આમ અનત નિ ંરાના આપને સ્વપરહિતના અપૂર્વ લાભ થશે. “સવિ જીવ કર્`શાસનરસી, ” એ આ દ્વારા થશે; શ્રી તીર્થંકરદેવ જેને લાભ. ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શાંતસુધારસ. ભાવદયા કહે છે, અને જેના એટલા બધા મહિમા પ્રચલિત છે, તે ભાવ કરુણુાના લાભ આપને મળશે; અને ચિત્ તીથકરનામ ક્રમ ઉપા, તીર્થંકર થઈ, ભવ્યજીવે ને ઉપદેશી પરમસિદ્ધિ વરશેા. હું પવિત્ર મુનિએ ! માત્ર પ્રમાદ છાંડવા એટલી વાર છે. આમ સાધુ કરે તે જૈનશાસનના પ્રકાશ તરત થાય. પણ વમાનભાવ જોતાં એ દિવસ અસવિત લાગે છે. અહા ! પાતાના ડાવાપણાનું, અર્થાત્ આત્માના અસ્તિત્વનું, તેના નિત્યપણાનું, તેના કકતૃત્વપણાનું, કમ લેાકતૃત્વપણાનું, કમથી મેક્ષ હાવાપણાનુ અને મેાક્ષના સાધના હેવાપણાનુ પણ ઘણા-ઘણાઓને ભાન નથી; ભાન હશે તે તે વિવેકવિચારે ફીફરી પાતા ઉપર ઉતારી નિરધાર કરી, પોતે નિશ્ચય નહિ' કર્યાં ઢાય, આવી ઘણી ઘણી અપૂર્ણ જ્ઞાનદશા જ્યાં શ્રમણુસમૂહમાં પણ વતી હોય ત્યાં તેઓદ્વારા તત્ત્વજ્ઞાનના પ્રચાર કેમ થઈ શકવા સભવે ? શ્રી દશવૈકાલિક સૂત્રમાં વચન છે કે જે સાધુને આસાધુઓને પણ ત્યાનું જ્ઞાન નથી તે અમુ· સયતત્ત્વજ્ઞાનની જરૂર. મમાં સ્થિર કેમ રહી શકશે ? * તેમને વજ્ઞપ્તિ. પવિત્ર મુનિરાજોએ આ પવિત્ર વચના લક્ષમાં લેવા ચાગ્ય છે. જો પ્રમાદ દૂર કરે, વૈરાગ્ય આગે, મમત્વ છાંડે, વિવેક આદર, સવિચાર કરે અને તત્વજ્ઞાન ભણી ઉદ્યમ કરે તેા પવિત્ર સાધુઓ, સાધ્વીએ અને ખીને જૈન સમુદાય પાતાનું શ્રય કરી શકશે, પવિત્ર શાસનને પ્રકાશમાં આણી શકશે; પરમ કૃપાળુ મહાવીર દેવની જગતનું કલ્યાણ કરવાવાળી પવિત્ર શિક્ષાઆ જગતમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૧૭ ફેલાવી, જગતનું કલ્યાણ કરી પુણ્યના ભાગી થઈ અનંત નિર્જરા કરશે. - વિવેક વિકસાવવા, વિચાર દશા જાગ્રત કરવા મે હમ મત્વ મુકવા, વસ્તુ ભણી લક્ષ કરવા, સત્ય પામવા, અસત્ય છાંડવા. આ ગ્રંથ, આ ભાવનાઓ ઉત્તમ સાધન ભાવનાનો હેતુ છે; જે નિરંતર શાંત ચિત્તે વિચારતાં કલ્યાણ દૂર નથી. આ ભાવનાઓને ઉદ્દેશ જ જગત જીવનું કલ્યાણ કરવાનું છે. ઉપઘાત અને ઉપસંહારથી આ વાત સહેજે સમજાશે. જગને આડે રસ્તે ચાલતું જોઈ, વિપરીત મતિવાળું જોઈ, ભોજા ભક્ત આદિ ભક્તશિરોમણિથી એ સહન ન થઈ શકયું, એટલે તેઓએ જીને ચાબખા લગાવવા જગતને ઉધો માંડ્યા. (ભોજા ભગત ના ચાબખા પ્રસિદ્ધ પ્રવાહ, વિરક્તને છે.) ભલા, એ પણ છે પર કરુણને પરિતાપ, એક પ્રકાર છે. મૂઢ જીને ચાબખા જોઈએ. પરમ વિરક્તને તેમ જ આ કર્તા પુરુષ શ્રી વિનયવિજ્યજી, સાનુકંપ પ્રયાસ આદિ પવિત્ર શાંત પુરુષોએ જીવોને ઉછે રસ્તે ચાલતા જોયા, છતાં નકામા તપી પિતાના આત્માને આકુળવ્યાકુળ નહિં કરતાં, તેઓને શાંત રૂપે ઉપદેશ આપે છે. આ ભાવનાઓમાં કેવળ મીઠાશભર્યો શાંતિકારી ઉપદેશ છે. નિરાગી મહાત્માઓનાં મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવનાના એ અદ્ભુત પ્રકાર જુઓ. શ્રી ઉપમિતિભવપ્રપંચના કર્તા પુરૂષ શ્રી સિદ્ધગિણિની Page #29 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. રચેલ એ ગ્રંથની પીઠિકા (Introduction) નિરાગી પુરૂષેની આપણુ પામર સંસારી જીને દુખમાંથી ભિખારીની કરુણાભાવે છોડવવાના ઉપદેશને એક અસવાસી કઢી અને રકારક પ્રસંગ આપણને આપે છે. વિષયાજ્ઞાનીનું પાયસાન્ન સક્ત છ ઉપર વિષયવિરક્ત એ પુરુ ને બહુ દયા આવે છે. વિષયવિવશ પામર જીવ જાણે એક ભિખારી છે, અને વિષયરસરૂપી ચારપાંચ દિવસની ખાટી થઈ ગએલી કઢી દેહરૂપી રામપાતરડાં ઉપરથી ચાટી ચાટી તે આનંદ પામે છે. વિષયવિરક્ત પરમ જ્ઞાનીને આ દેખી દયા આવે છે, અને તેને વૈરાગ્યરૂપી તાજે મીઠે અમૃતમય દૂધપાક આત્મભાવરૂપ સુવર્ણ પાત્રમાં આપે છે. ત્યારે ભિખારીને પ્રથમ તે પૂર્વના મેહથી પિતાની વિષયરસરૂપી ખાટી કઢી અને રામપાતરડું છાંડવા ગમતા નથી, વેરાવ્યરૂપ દૂધપાક તેને રુચતું નથી; છતાં જ્ઞાની આકુળ ન થતાં તેને દયા ભાવે ફરી ફરી એ લેવા કહે છે. જ્ઞાનીની તિતિક્ષા ભિખારી એ લેતાં પ્રથમ તે અચકાય છે • અને સાગર પણ પછી જ્ઞાનીના ફરી ફરી કરુણાળુ નિષ્કારણુ કરુણું શબ્દોથી એ દૂધપાક પણ લે છે; પિતાની ' કહી તે છાંડતા નથી. જ્ઞાની પુરૂષ કહે છે કેભાઈ, તું બને લે. જ્ઞાનીની આ શાંત વાણથી ભિખારીનું કામ થઈ જાય છે. એને દૂધપાક ક્રમે ક્રમે કરી રુચી જાય છે. ખાટી કઢી તરફની રુચિ જતી રહે છે અને છેવટે વિષયરસરૂપી ખાટી કઢી સર્વથા છાંવ વાગ્યામૃતરુપ દૂધપાક આરોગે છે. નિરાગી સંત–મહાત્માઓને આ દયાભર્યો ઉપદેશ બહુ વિચારવા જેવું છે. શ્રી શાંતસુધારસ એવા ઉપદેશને એક Page #30 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. દાખલા છે. ગ્રંથકાર જીવને ફરી ફરી શાંતભાવ-દયાભાવે વૈરાગ્ય ભાવના ચિંતવવા વિનવે છે, સૂચવે છે, ઉપદેશે છે, જાગ્રત કરે છે. જે પ્રકારે જગતજીવાનુ` કલ્યાણ થાય, દુઃખથી છૂટે એ જ સાધનાનાં ઉપદેશના એમાં ઉદ્દેશ છે. એ ભાવનાઓ ખચીત કલ્યાણકારી છે. ૧૯ સમાન. આમ દુઃખથી જીવને છોડવવામાં પબળ સાધનરૂપ વેરાચરસને આ ભાવનાએ જમાવે છે. જીવ જે દેહમાં જન્મ લે છે તે દેહપ્રતિ એને ગાઢ માહ રહે છે. ચક્રવર્તી અને તે ક્રેડમાં તે રાગાદિનાં ગમે તેવાં દુ:ખા ભુંડ દેહમમત્વમાં ભાગતા હોય, છતાં એ દેહપ્રાંતના મેહ અથવા વ્હાલપ લેશ માત્ર છૂટતાં નથી; ઉલટાં વધે છે, ચક્રવત્તીને પોતાના દિવ્ય માનુષી દેહમાં જેટલી મૂર્છા-વ્હાલપ છે તેટલી જ કાદવકીચડમાં રહી ખરડાએલા ભુંડને પાતાના તિય ચ દેહમાં મૂર્છા-વ્હાલપ લાગેલી છે. આમ આ બંનેને તાતાના દેહમાં એક સરખા રામ રહેલે છે, છતાં ચક્રવત્તીના દેહ પુણ્યજનિત અને ઉત્કૃષ્ટ શાતાનું સ્થાન હાવાથી ચક્રવત્તી એ પ્રતિ ગાઢ પ્રેમવશ થઈ ભુંડના દેહને નિમ્ર છે છે; વખાડે છે. અને પાતપેાતાના દેહમાં મરણુ પર્યંત સૂચ્છિત થઇ રાચેમાચે છે; છતાં ચક્રવર્તી કદાચ કાળધર્મ પામી, જે ભુંડચેાનિને પાતે વખાડતા તેમાં જ જન્મ પામે, તે ફરી તેના મેહ તે જ ભુંડ દેહમાં, પાતે પૂર્વ વખાડેલા, નિભ્રંઢેલા દેહમાં પ્રગટે છે; એ જ દેહને એ સુખરૂપ ગણે છે; એમાં જ મમત્વ કરે છે. એજ દેહ મરણુ એને છેાડાવે છે તે ફરી ખીજા જે દેહમાં ઉપજે છે, તેમાં સુખ માની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાંત સુધારસ. મમત્વ કરે છે. આ જ જીવની અજ્ઞાનતા છે. જીવ વિચારે તે આ અજ્ઞાનતા ભાસે; અજ્ઞાનતા ભાસે, તે તે દૂર થાય, મમત્વ છૂટે. દેહ છૂટે, પણ તે પરનું મમત્વ નથી છુટતું, તેથી જ જીવને અવનવા દેહ કરવા પડે છે. ભલે વાસના કે મમત્વ પછી પુણ્યને લઈ સારા દેહમાં જન્મ જન્મ-મરણનાં લે, પાપને લઈ માઠા દેહમાં જન્મે; પણ. કારણ દેહ તો કરવા જ પડે છે. મમત્વ, મેહ, વાસના, બહિરાત્મભાવ, મિથ્યાત્વ, વિભ્રમ, દેહાત્મબુદ્ધિ એ બધા લગભગ એકાર્યવાચી શબ્દપર્યા છે. અનાદિકાળની મમત્વ-વાસના સાંકળવડે જુદા જુદા ભાવ સંધાઈ રહ્યા છે. એ સાંકળ જે એક વાર ત્રુટી તે પછી ફરી સંધાઈ શકતી નથી; ભવનો અંત આવે છે. મમત્વ દૂર થાય તે જીવને ફરી દેહ ધારણ કરે પડતું નથી. પૂર્વકર્મ સર્વથા નિર્જરવા છુટાછવાયા એક-બે કે વધારે તે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ મમત્વ સાંકળ તૂટી ગયેલી હોવાથી એ ભવ લંબાઈ શકતા નથી. તેને સર્વથા અંત આવે છે, જીવ સત્સુખ પામે છે. મમત્વ સાંકળ તુટી જાય, તે એ ભવને અંત આવે, મમત્વ-સાંકળ જેમ જેમ લંબાય છે. તેમ તેમ ભવ પણ લંબાય છે; નવા નવા દેહ ધરવા પડે છે. દેહ બે પ્રકારના છે. (૧) સ્કૂલ (૨) સૂક્ષ્મ (૧) સ્થૂલ તે આ દારિક દશ્ય શરીર. (૨) સૂક્ષ્મ તે તૈજસ અને કામણ. Page #32 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. ૨૧ પ્રત્યેક જીવને આ (૧) સ્થૂલ (૨) સૂક્ષ્મ અથવા તેમાંજ શમાઈ જતા આ (૧) ઔદારિક (૨) તેજસ (૩) કાર્માણુ શરીર છે. આ ત્રણ સિવાય બીજા (૧) સૂક્ષ્મ અને સ્થૂલ આહારક અને (૨) વૈક્રિય એ શરીરના દેહ, સૂક્ષ્મ સાથે પ્રકાર છે. આહારક શરીર તા કાઈ મમત્વના સંબધ લબ્ધિ-સિદ્ધિ પામેલા મહાત્માને વિષે ઘટે-તે પેાતાનાં શરીરને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરી શકે; વૈક્રિય શરીર પણ એવા પુરૂષને ગુણનિષ્પન્ન હોય; પણ નારકી-દેવતાને તે વૈક્રિય શરીર જ હોય, તેઓને ઔદારિક શરીર ન હાય. શકાય જીવને જ્યાં સુધી નવા દેહ ધારણ કરવા પડે છે ત્યાં સુધી એક સમય માત્ર શરીર વિના નથી રહેતા. એક દેહથી છૂટતાં ભલે તે સ્થૂલ ( ઔદારિક કે વૈક્રિય ) ઢંઢુ પડયા રહે કે વીખરાઇ જાય, પણ સૂક્ષ્મ ( તૈજસ અને કાર્પણ ) દેહ તે તેની સાથે જ જાય છે. એ સૂક્ષ્મ દેહ ચ ચક્ષુથી દેખી ચ એવા નથી. પિએ દેહુ સૂક્ષ્મ દેહ સ્વરૂપ રૂપી છે તે પણ દિવ્ય ચક્ષુએજ અથવા જ્ઞાનિજ અને પ્રત્યક્ષ કરી શકે છે. જીવની પેઠે એ સૂક્ષ્મ દેહ પણ સાચવકાસનુ ભાજન છે. જીવ અરૂપી છે ત્યારે આ સૂક્ષ્મ શરીર રૂપી છે. જીવને જ્યાં સુધી મમત્વ રહે છે ત્યાં સુધી એ દેહ એની સાથે જ રહે છે; એક સમય માત્ર એને છેાડતા નથી. * દેવતા નારકીને ઔદારિક બદલે વૈક્રિય શરીર હોય, એથી નવાં નવાં રૂપ ધારી શકે. એ શરીર છેલ્લું છેદાય નહિ, ભેવું ભેદાય નહિ, એકમાંથી અનેક રૂપ થાય, પારા પેઠે વીખરાય, ભેગું થાય. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શાંત સુધાસ ભલે એક સ્થલ દેહ છોડ્યા પછી બીજે સ્થલ દેહ ધારણ કરતાં કાંઈ સમય જાય, (આ અંતરને વિગ્રહગતિ કહે છે) પણું એટલે સમય પણ આ તૈજસ અસર તે સાથે જ હોય છે. દેહ પરથી મમત્વ છૂટે તો એ સૂક્ષ્મ શરીરનું બળ ઘટે અને નાશ પામી જીવને સર્વથા મેકળે કરે. બધા રડ્યૂલ દેહમાં એક સંકલનારૂપે સામાન્યપણે આ સૂક્ષ્મ (તેજસ અને કાર્મણ દેહ) શરીર રહેલ છે. સ્થલ દેહને એ સૂમ તેજસ અને કામણ દેહ જ નભાવે છે. સૂક્ષ્મ શરીર જુદું પડયું. કે સ્થૂલ દેહ સડવા કે વીખરાવા માંડે છે. જીવ વિનાનું ખેળીયું સી જાય છે અને જીવ હોય છે ત્યાં જીવ વિનાનું લગણ એ નભે છે, એનું કારણ સૂક્ષમ ખાળીયું સડવાનું શરીરનું અનુક્રમે છૂટવું અથવા હેવાપણું કારણ છે. સૂમ શરીર જ્યાં સુધી જીવને વળ ગેલ છે ત્યાં સુધી જીવને મેક્ષ નથી. એ સૂક્ષમ શરીર (તેજસ-કાશ્મણ) પણ મમત્વ ગયે છૂટે છે. આ વાત બહુ શાંતિથી વિચારવા જેવી છે. મમત્વ / ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આ પૂલ દેહ-દેવ મનુષ્ય તિર્યંચ-નારકી તૈજસ દેહ - સૂક્ષ્મ કે – કામણ Mamatva and the fine body form the common link, running through all the various births, low Page #34 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૨૩ or high. They bind the births fast. How new If once the link is loosened & cut, births arise ? the joint strength of the different births is divided and decreased. New births stop arising, and if they at all arise, owing to previous karmas not being destroyed, they arise scattered, there is no cohesion between themselves, their strength is altogether annihilated, owing to the destruction of the common link of mamatva, which joined them, and they can not, by themselves, work out another birth. Undestroyed previous karmas may give rise to another birth; but previous birth cannot do so. આમ મમત્વ જવાથી ભવ અટકે છે. આ વાત મુમુક્ષુઓએ ખચિત વિચારવી એગ્ય છે. આ ભાવનાઓ, આ શાંતસુધારસ એ વિચ રગ્રતિ, વિવેક, વૈરાગ્ય અને જ્ઞાનનું કારણ થશે. એજ એનો ઉદ્દેશ છે. જિજ્ઞાસુઓએ ફરી ફરી આ ગ્રંથ વાંચવા જેવું છે. આ બાર ભાવનાનું સ્વરૂપ પૂર્વના મહાન મુનિવરેએ જુદી જુદી ભાષામાં જુદા જુદા રૂપે આ અનુપ્રેક્ષાના ગદ્ય-પદ્યમાં વર્ણવ્યું છે. સંસાર જુદા જુદા ગ્રંથે ગ્રીષ્મના તાપથી આકુળ થએલા છોને એ પવિત્ર ભાવના ઉપશમ મેઘની જળધારા સમાન શીતળકારી છે. સંસારરૂપી ખારા પાણીના સમુદ્રમાં પ્રવાસ કરતા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાંત સુધારસ શ્રી સકલચંદ્રજી તરસ્યા આત્માથીને એ ભાવનાઓ શીતળ અમૃત રસનાં ઝરણું સમાન છે. શ્રી યશસૈમ છે. હમણાજ થઈ ગયેલા ઉપાધ્યાય શ્રી સક લચંદ્રજી તથા મુનિ શ્રી યશોમકીર્તિએ બંનેએ જુદે જુદે રૂપે દેશભાષામાં અસરકારક ઢાળરૂપે એ ભાવનાનો ભવ્ય જીવોને બોધ કર્યો છે. શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ નામને પરમ તાત્વિક ગ્રંથ શ્રી શુભચંદ્રાચાર્ય. રચે છે તેમાં પણ આ બાર ભાવનાનું સંસ્કૃત લેકમાં શાંતિ ઉપજાવે એવું વર્ણન શ્રીકાર્તિકેયસ્વામી કર્યું છે. પૂર્વે થઈ ગયેલા મહાનિર્ચથ કાર્તિકેય સ્વામીએ આ ભાવનારૂપે અનુપ્રેક્ષા પ્રકાશી છે -એ તે આ બધા કરતાં ચઢે એવી છે. સ્વામિ કાર્તિકેયાનુપ્રેક્ષા”એ નામે એ પવિત્ર ગ્રંથ ઓળખાય છે. તેમ જ આ શાંતસુધારસ ગ્રંથ શ્રી વિનયવિજયજી મહારાજે રચે છે. હમણાં જ થઈ ગયેલા શ્રીમદ્ રાજચંદ્ર પણ આ ભાવનાવાસિત લઘુ પણ અપૂર્વ “ભાવનાબોધ” નામને ગ્રંથ લખે છે. ચમત્કારી અને મનહર દેશભાષામાં કથાપ્રસંગો સાથે એ ગ્રંથ લખાયેલો હોવાથી અને બહુ અસર કરે છે. કર્તા પુરૂષની આંતરદશાનું પ્રતિબિંબ એ ગ્રંથમાં પડે છે. આ સિવાય આગમસાર, જૈન શ્રીમદ્ રાજચંદ્ર તસ્વાદર્શ વગેરેમાં પણ આ ભાવનાઓને ક્યાંય સક્ષેપે, કયાંય વિસ્તારથી બંધ છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તે આ બેધ અપૂર્વ છે. આમ ઠેકાણે ઠેકાણે જીવોને વરાગ્યવાસિત કરવાના હેતુએ, તેઓને જ્ઞાન પમાડ સંસાર દુ:ખમાંથી મોકળા કરવાનાં હેતુએ પરમકૃપાળુ Page #36 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૨૫ આચાર્યો આ વરાગ્યમય ભાવના ગાઈ ગયા છે; વર્ણવી ગયા છે; તેનો ફરી ફરી ઉપદેશ કરી ગયા છે. એ ભાવનાઓ બાહ્ય પ્રવૃત્તિમાં તણાતા જી જે એક વાર શાંતિથી વાંચે, તે તતકાળ તે તેમને સ્તબ્ધ કરી દિયે એમ છે. મુમુક્ષુઓએ એ ભાવનાઓ ફરી ફરી વિચારવા જેવી છે. શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, સમ્મતિતર્ક, દ્રવ્યાનુગતકણું, આદિ પવિત્ર શાસ્ત્રો જે દ્રવ્યાનુયેગને સિદ્ધાંત જ્ઞાન સીધી રીતે (directly) બોધ આપે છે, તે અને આ ભાવ- બેધને માટે જીવને આ ભાવનાએ લાયક નાઓને બંધ કરે છે. અથવા બીજી રીતે કહીએ, તે જ્યારે પૂર્વોક્ત પવિત્ર શાસ્ત્રો દ્રવ્ય સ્વરૂપ, વસ્તુસ્થિતિ સીધી રીતે સમજાવે છે, ભાવવાચકરૂપે (abstract exhortation ) નિરૂપણ કરે છે ત્યારે આ ભાવનાઓ દ્રવ્ય સ્વરૂપને, વસ્તુસ્થિતિને આડકતરી રીતે (indirectly) જીવને બંધ કરે છે, વસ્તુસ્થિતિનું દષ્ટાંતરૂપે (concrete exhortation) જીવ ઉપર ઉતારીને નિરૂપણ કરે છે, જે જીવને શીધ્ર ચૂંટી જાય છે, સમજાય છે, અને તેને વિશેષ સમજવાને પૂર્વોક્ત શાસ્ત્રને અધિકારી કરે છે, તે તે શાસ્ત્રો માટે પાત્ર કરે છે. ભાવનાઓવડે જીવ વૈરાગ્યવાસિત થાય છે, તેનામાં વિવેક જાગે છે, તે કુણે થાય છે, સ્થિર થાય છે; વિષયથી પરાભુખ થાય છે; ઈચ્છાધ કરે છે; ઉપએગ જાગ્રત રાખી આશ્રવનાં કારણે રેધવા ભણી પ્રવર્તે છે; સંવર આદરે છે અને બાહા-અભ્યતર ભેદે યથાશક્તિ તપશ્ચર્યા આચરે છે. આથી તેને પવિત્ર શ્રુત-સિદ્ધાંતને બોધ પરિણમે છે. તે શ્રુત-સિદ્ધાંતને અધિકારી થાય છે. પૂર્વોક્ત ગુણે વિના શ્રતસિદ્ધાંતને બેધ તેને ઉલટ ચંચળ કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. નવદીક્ષિત સાધુ આટલા વરસ દીક્ષા પાળે, ત્યારે આ સૂત્રના અધિકારી થાય, આટલા વરસ દીક્ષા પાળે ત્યારે આ બીજા શાસ્ત્રના અધિકારી થાય, તથા અમુક સિદ્ધાંતમાં પ્રવેશ કરવા પૂર્વે ચેાગઉપધાન સાધુએ વહેવા જોઇએ, આચરવા જોઈએ, એ વગેરેનાં કારણમાં આ જ રહસ્ય રહેલુ છે. દીક્ષા લીધા પછી સાધુની આંતરદશા ઉત્તરાન્તર સુધરતી જવી જ જોઇએ. કારણ આહારપાન, સ્થ'ડિલ, વિહાર, શયન અને પ્રતિક્રમણ-પ્રતિલેખન ધ્રુવદર્શોનાદિ નિત્યનેમિત્તિક ક્રિયા ઉપરાંત સદ્ગુરૂ અને વડિલ ગુરૂ ભ્રાતાનાં વૈયાવૃત્ય, અને શાસ્ત્રશ્રવણ, મનન, નિદિધ્યાસનઆ એની હુંમેશની પ્રવૃત્તિ હોય. આવી પવિત્ર પ્રવૃત્તિથી એએની આંતરદશા ઉત્તરાત્તર વિશુદ્ધ થતી જવી જોઈએ. આમ અમુક વરસ ચાલે એટલે અમુક શાસ્ત્રને ચેાગ્ય દશા થયેલી હાવી જોઇએ. એથી કાંઈ બીજા એકાદ— મે વસ જાય એટલે વળી બીજા અધિકાર વિના ઉત્કૃષ્ટ શાસ્ત્ર માટે ચગ્યતા થાય. આમ જ્ઞાન પરિણમે અધિકાર પ્રાપ્ત થયા વિના શાસ્ત્ર નહિ. મેધ યથાર્થ પરિણમે નહિ, એમ ધારી પૂર્વ મહાપુરૂષાએ આ આમ્નાય બાંધી છે; આ સંપ્રદાય પ્રવર્તાવ્યેા છે; પણ કાળદોષને લઈ એ આમ્નાય–સંપ્રદાયના લાપ થયા છે. ૨૬ સાંપ્રદાયિક જ્ઞાન અને તેનું રહસ્ય ચાગઉપધાન વહેવામાં પણ અમુક દમનપૂર્વક વિવિધ દિવસ પર્યંત ઇંદ્રિયતપશ્ચર્યાં, જ્ઞાન Page #38 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ર૭ ગ-ઉપધાનનું આરાધનારૂપ ક્રિયાનુષ્ઠાન કરવાં પડે છે; રહસ્ય. જેને હેતુ પણ અમુક શાસ્ત્રોની અધિકાર પ્રાપ્તિને છે, ઇંદ્રિયદમન, તપશ્ચર્યા અને જ્ઞાનારાધનકિયાથી જીવ બહુ બહુ કુણે થયેલ હેવાથી તે શાસ્ત્ર તેને યથાર્થ પરિણામ આપે છે. ગ-ઉપધાનાદિમાં આ પરમાર્થ રહે છે, તે સમજીને જે કરવામાં આવે તે બહુ લાભનુ કારણ થાય. શાસ્ત્રમાં સાધુ મુનિરાજને ગીતા કહ્યા છે અને શ્રાવકેને-ગૃહસ્થીઓને “લડા” લબ્ધાર્થી કહ્યા છે, તે પણ આ અધિકાર ભેદરૂપ કારણને લઈને. ગૃહસ્થીઓ ગ્રહવાસમાં રહેતા હેવાથી યાચિત ઇંદ્રિયદમન, તપશ્ચર્યા કરી શકતા નથી; બ્રહ્મચર્ય પાળી શકતા નથી, વિરાગ્યવાસિત હોતા નથી, હોય છે, તે જોઈએ તેવા નહિં. ઉપરાંત ઘર-કુટુંબના નિર્વાહ અર્થે વ્યાપારાદિમાં ગુંથાએલા હેવાથી અસ્થિર ચિત્તવાળા હોય છે. આવી દશામાં તેઓ સિદ્ધાંત વાંચે તે તેમને પરિણામ ન આપે, સમજાય નહિં. તેના રહસ્યાર્થ સમજાય નહિં અને ઉલટાં સિદ્ધાંત વાંચ્યાનું માન વહે. સિદ્ધાંત વાંચ- સિદ્ધાંત-બોધ આત્મહિત ભણું થવા બદલે નના ગૃહસ્થીઓ ઉલટ વાદ અર્થે કે ખંડન–મંડન અર્થે અનાધિકારી. થાય. આથી જ્ઞાનીઓએ ગૃહસ્થીઓને કારણ? અધિકારપ્રાપ્તિ વિના, શ્રત-સિદ્ધાંત વાંચ વાને નિષેધ કર્યો લાગે છે. તેઓએ સદુગુરુ સમીપે વિનયપૂર્વક તત્ત્વજ્ઞાન સાંભળી, તેના અર્થ સાંભળી તે વિચારવા, મનન કરવા, ફરી ફરી ધારવા એ અધિકાર છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨ શાંત સુધારસ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિકશાન ” શ્રીમદ્ રાજચંદ્ર. આમ પાત્રભેદને લઈ જ્ઞાનીઓએ શ્રતસિદ્ધાંતના અધિકારને વિધિનિષેધ કર્યો છે, પણ આ રહસ્ય વાર્તા ભૂલી જવાયાથી પણ હાલ તત્વજ્ઞાનની ન્યૂનતા જોવામાં આવે છે. તેમ છતાં તત્વજ્ઞાનની એ ઓછાશ ટાળવા, તેની વૃદ્ધિ થવા, જીવને તત્ત્વજ્ઞાન અર્થે પાત્રતા પામવા આ પવિત્ર ભાવનાઓ અમેઘ સાધનભૂત છે. આ ભાવનાઓના અનુપ્રેક્ષસદ્દભાવનાઓ ણથી, ફરી-ફરી ચિંતવનથી ગમે તે જીવ પાત્રતાનું કુણે થઈ, ઠરી, સન્મુખવૃત્તિવાળે થઈ, કારણ તત્વજ્ઞાનને અધિકારી થાય છે, તે પામે છે અને તેનું પરમ કલ્યાણ થાય છે. રાજરાજેશ્વર ભરત મહારાજા આ ભાવનાઓથી જ અરસા ભવનમાં કેવલજ્ઞાન પામ્યા, આત્મ-આદમાં પોતાનું સ્વરૂપ જોઈ જાણી શક્યા ચાર ભેટી હત્યા કરનાર ઉગ્રપાપી દઢપ્રહારી જેવો જીવ આ ભાવનાઓવડે આત્મકલ્યાણ પામ્યા. ઉગ્ર સ્વરૂપવાળા મુનિને પણ નિભ્રંછનારા ચિલાતીપુત્ર જેવાને પણ આ અનુપ્રેક્ષાએ કેવલ્યપદ આપ્યું. આવી આ ભાવનાઓ કલ્પવૃક્ષ સમાન છે. માત્ર જીવે એ ફરી-ફરી શાંતિપૂર્વક વિચારવી જોઈએ છે. ' જગત ખેદમય છે, અનિત્ય છે, અનંત દુઃખમય છે. તેમાંથી છૂટવા હે ભવ્ય ! પરમ પુરુષાર્થ કરે, સન્માર્ગે વળેએવું વાસ્તવિક સ્વરૂપ જે ભાવનામાં પ્રદર્શિત કર્યું છે તે આ ભાવનાઓને હાલને કેળવાયેલો વર્ગ Page #40 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા Pessimism Misanthrophy, Misanthrophy અથવા Pessimism,and અથવા cynicism ના રૂપમાં નહિં cynicism અને લઇ જાય એવી આશા છે. આ ભાવનાએનુ શુદ્ધ વૈરાગ્ય સ્વરૂપ જો તેઓ સમજ્યા હશે, તેનું હાઈ, તેના આશય જો તેઓના હૃદયમાં ખરાખર ઉતર્યાં ≤શે અને misanthrophy, pessimism અને cynicism નુ સ્વરૂપ પણ તે બરાબર જાણતા હશે તે તે આ ભૂલાવા નહિ ખાય. આ ભાવન એ વૈરાગ્ય અને ઉદાસીનતાના માધ આપે છે; તેમજ આ misanthrophy, મીસેનથ્રાપી ) pessimism ( પેસીસીઝમ ) અને cynicism ( સાઇનીસીઝમ) માંથી પણ વૈરાગ્ય, નરાશ્યભાવ, ઉદાસીનતા-એ અનિ નીકળે છે. આટલાથી જ ભાવનાઓને એ ઉપરાક્ત ‘· સીસેનથ્રાપી” આદિનું રૂપ આપવા અથવા તેને તેમાં સેળભેળ કરવા રૂપ ભૂલાવા નહિ થાય એવી આશા છે. ૨૯ "7 આ ભાવનાનાં વૈરાગ્ય ઉદાસીનતા અને આ “ મીસેન્થ્રાપી ’ આદિથી ધ્વનિત થતા વૈરાગ્યોદાસીન્યમાં આકાશપાતાળના ફેર છે. આ પવિત્ર ભાવનાએ વસ્તુનું સ્વરૂપ બતાવી, વસ્તુના જ્ઞાન ભણી લક્ષ કરાવી, દુઃખને દુઃખરૂપે બતાવી, દુ:ખનાં કારણ બતાવી, સુખને સુખરૂપે બતાવી, સુખનાં કારણુ અતાવી, દુઃખના કારણા છાંડી દુ:ખથી મુક્ત થવા, સુખનાં કારણેા સાધી સુખ પ્રાપ્ત કરવા,-શાંતિ-ધીરજ-હિમ્મત અને વિવેકપૂર્વીક પુરુષાર્થ કરવાના પરમ કલ્યાણકારી ઉપદેશ જીવાને આપી, તેને હુંશમાં, હિંમતમાં રાખે છે, નિરાશ થવા નથી દેતી, જાગ્રત–ઉદ્યમવંત રાખે છે; ત્યારે આ સીસેન્થાપી આદિ રૂપ વૈરાગ્ય-નૈરાશ્ય-ઔદાસીન્ય તે જીવાના ટાંટીચા જ ભાંગી - Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાંત સુધાર. નાખે છે, તેમને નિરાશ, નાહિંમત કરે છે, તેઓના હેશ-કેશ ઉડાડી દઈ તેઓને પુરુષાર્થહીન કરે છે; ઉદ્યમભ્રષ્ટ કરે છે. આ પવિત્ર વૈરાગ્યાત્મક ભાવનાઓ જ્યારે આખા વિશ્વના પ્રતિ મિત્રીભાવ-બંધુભાવ ઉપજાવે છે, ગુણવાન ઉપર પ્રીતિ-પ્રમોદ ઉપજાવે છે, દીન-દુખીરોગી ઉપર કરુણું ઉપજાવે છે, અને વારી ન શકાય એવી se vyf all 942 ( Equanimity, Equilibrium of mind)મધ્યસ્થતા, ઉપેક્ષા, ઔદાસીન્ય ઉપજાવે છે, મૈત્રી, પ્રમેદ, કારુણ્ય અને માધ્યને બંધ કરે છે ત્યારે આ “ મીસેનછૂપી ” આદિ વૈરાગ્ય-નૈરાશ્યભાવ જીને જગતના છ ઉપર, ભાવે ઉપર તિરસ્કાર–અભાવધિક્કાર-ઉપજાવે છે; ધિક્કાર, તિરસ્કાર, અભાવની દષ્ટિએ જોતાં શીખવે છે. “મીસેન્ચેપી”ને વૈરાગ્યદાન્ય નામ જ ઘટતું નથી. એથી ખરા ઉત્કૃષ્ટ વૈરાગ્યને કલંક આવે છે. આ ભાવનાવાસિત વૈરાગ્ય જ્યારે જીવનું ચિત્ત પ્રસન્ન રાખે છે, વદન પ્રફુલ્લ રાખે છે, પુરૂષાર્થપૂર્વક હિંમત અને આશામાં રાખે છે ત્યારે કેઈ misanthrophist કે pessimist કે cynic નું ચિત ખિન્ન હોય છે; વદન નિસ્તેજ-પ્લાન-ઉદાસ (gloomy ) હેય છે; તેનું ચિત્ત નૈરાશ્યભાવ ભજે છે તે બધે બહાર અને અંતરમાં બૂરું–બૂરૂં ને બૂરૂં જ દેખે છે. જ્યારે ખરે વૈરાગ્યવાન છવ ગમે તેવા દુઃખના પ્રસંગમાં પરમાનંદમાં રહે છે; ખરૂં સુખ આપવા શુદ્ધ વૈરાગ્ય એ અસમર્થ પુદ્ગલની આશા રાખતું નથી, Real optimism તેથી નૈરાશ્યભાવ ભજે છે. વિપત્તિથી વિહલ થતું નથી. (optimisticview) Page #42 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા ૩૧ -2 · જે થાય તે સારા માટે ” એ દૃષ્ટિએ એ જુએ છે; દુ:ખનાં પ્રસંગ આવ્યે પૂર્વાનાં પ્રારબ્ધ વિચારે છે; તે વેળા ચિ'તવે છે, પૂર્વે અશુભ કર્મો કર્યાં હશે, તે આ માઠા પ્રસંગ આવ્યેા છે, તે શાંતિથી પ્રસન્ન ચિત્તે ભાગવી લેવા. (as a man sows, so shall he reap) ફરી માઠાં કમ ન થાય એ લક્ષ રાખવા આમ ચિંતવે છે; તેમ સુખના પ્રસંગમાં છાકી નથી જતા. સાંપડેલું સુખ પણ ઉદ્ધતાઇ વિના, આકુળ થયા વિના ભેગવે છે; ત્યારે મીસેન્થ્રોપ્રીસ્ટ આદિ વિના કારણે જગત પ્રતિદ્વેષ ધરે છે; પેાતાને પૂર્વ કર્મોને લઇ ભાગ સાંપડયા તે તે આકુળ ચિત્ત કર્યા વિના શાંતિથી ભેગવતે તેા નથી, અથવા એથી છૂટુ તા ઠીક એમ ઇચ્છવાને બદલે એ પ્રતિ દ્વેષ કરે છે એટલુ' જ નહિ પણ ખીજાને સુખ ભોગવતા જોઈ બળે છે; તેના પ્રતિ અભાવથી જુએ છે; ખરા રસ્તે પામી શકતા નથી. શુદ્ધ સ્વ આ ભાવનાને વરાગ્ય એકાંત સમભાવ ( equanimity ) ના ખાધ કરે છે, અને એવા વરાગ્યવાન જીવા તેવા સમભાવવાળા હોય છે. આમ આ વૈરાગ્ય કેવળ પરોપકારમય, પરમાર્થમય છે; અને ખરેખરા optimism, વૈરાગ્ય એ philanthrophy નું નામ ઘટે છે. catholic અને પરતુ, પેાતાનું અને જગતનું કેમ charity છે કલ્યાણ થાય એ જ એના ઉદ્દેશ છે; એ અથે જ એવુ પ્રવર્ત્તન છે. Catholic charity ( વિશ્વયા ) નામ એને છાજે છે. ઉદાસીનને અ gloomy કે melancholy mood માં લઈ જવાનેા નથી. જ્ઞાનીઓ ઉદાસીનતાને સમદષ્ટિ, મધ્યસ્થતા, ઉપેક્ષા Page #43 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ. કહે છે. વ્યુત્પત્તિ (etymological meaning) અર્થથી એ સિદ્ધ થાય છે – ઉત–ઉરે, જગતના ભાવથી ઉંચે, તે દેખાય તેમ તેથી પર, અલગ, નિરાળા, નિલેષપણે, આસુબેસવું. ઉદાસૂઉંચે, જગના ભાવથી ઉંચે, તે ભાવ દેખાય તેમ તેથી પર, અલગ, નિરાળા નિલેપ, રહીને બેસવું. આવી સ્થિતિને જ્ઞાનીઓ દાસીન્ય, ઉદાસીનતા કહે છે. ગ્લાન વદન (gloomy face) કે ખિન્ન ચિત્ત ઉદાસીનતા, (melancholy mood) ને તે એમાં not gloominess, અવકાશ જ નથી. કેઈ જીવને મરણ but equilibrium પ્રિય નથી; બધાને મરણને ભય છે, તેવા of mind. ભયાનક મરણથી પ્રત્યેક જીવને દુઃખી થતા જોઈ જ્ઞાનીઓએ જગતને, ભવને, સંસારને દુઃખી કહો તેમાં શું ખોટું કહ્યું? વિષયાધીન વૃત્તિથી રેગાદિના જીવ દુઃખ પામે છે તે વિષય એ દુઃખરૂપ કહ્યા, એમાં યે એઓએ શું ખોટું કહ્યું? મમત્વથી, મેહથી, રાગથી, દ્વેષથી દુખ છે, એમ કહેવામાં એઓએ શું ખોટું કહ્યું? વિષયથી વિરક્ત થવામાં, મેહ, મમત્વ, રાગદ્વેષ છાંડવામાં, વરાગ્યમાં સુખ છે, એમ કહેવામાં તેઓએ શું છેટું કીધું? એઓએ તે સ્વાનુભવ વીતક ચરિત્રથી વૈરાગ્ય અને વસ્તુસ્થિતિને યથાસ્થિત બંધ આગે; વિશ્વદયા. અને જગતના જીવે પર કરુણા આણી એઓને દુઃખથી નિવવાને, સુખ પામવાને રસ્તો બતાવ્યું. આ રસ્તે તે વૈરાગ્ય છે, એ ખરેખર Page #44 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૩૩ catholic charity ( વિશ્વયા ), optimism ( પરમાણુ દદકમા ) કહેવા ચૈાગ્ય છે. આ ભાવનાના વૈરાગ્યનું સ્વરૂપ આમ સમજી કેળવાયલા ભાઇઓએ પણ એને આશ્રય કરવા ચેાગ્ય છે. કાઈ ભાઈ વખતે એમ કહે કે આ વૈરાગ્યને તમે philanthrophy (પાપકાર}આદિ નામ આપે છે, તે અસ્થાને છે. જગતના જવાને, મનુષ્ચાને સુખ આપવાનાં સાધના ( Designs & Inventions ) ચેાજવા-શેાધવામાં હાલના વિદેશીય પાશ્ચા} ત્ય શેાધકો પડ્યા છે; મનુષ્યેાનાં સુખ અર્થે` Railway, Steamships, આદિ શેાધેા કરી, અને હજી નવી-નવી શેાધે કરી રહ્યા છે; અને પ્રતિદિવસ કંઇ નહિ' ને કંઇ નવી શોધ મનુષ્યોને આનદ આપે, શાતા ઉપજાવે એ નીકળી રહી છે; માટે ખરેખર Philanthrophy ( પાપકારવૃત્તિ ) તે આ એએન મનુષ્યનાં સુખ માટેની શેાધક પ્રવૃત્તિને કહેવી ઘટે છે. આનુ સમાધાન એમ છે કે આ વૈરાગ્યના બેાધનારા પરમજ્ઞાનીએ પરમ કરુણાવીતરાગ, the real વાળા હતા. તે જગત્સલ હતા; philanthrophist જગતના જીવાનાં દુ:ખથી તેઓ ક પતા; ત્રાસ પામતા; કેવા પ્રકારે જગતના જીવાનાં દુઃખ ટળે, કેવા પ્રકારે તેઓને સુખ થાય, તેમેનાં દુઃખનુ કારણ શું છે ? એ અહેાર્નિશ રટણ કરતા. એએએ અનુમાનથી, ત થી, ઇતિહાસથી, સ્વાનુભવથી જોઇ જોઇને જોયું, તા . જગતુના જીવાને મરણનુ મોટામાં મોટું દુ:ખ દીઠું'. જીવને ફ્રી ફ્રી જન્મવું, ફરી ફરી મરવું, એ સમાન અન્ય ૩ અરિહંતનુ જગત્વાત્સલ્ય Page #45 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. મહેસું દુઃખ તેઓની દષ્ટિમાં ન આવ્યું. આથી તેઓ તે જન્મ-મરણનાં કારણરૂપ દુઃખનું કારણ શોધવા મંડ્યા. શોધતાં શોધતાં તેઓને દુઃખનું કેવળ કારણ નિષ્કારણ રાગશ્રેષ, મેહ-મમત્વ માલૂમ પડ્યું. પિતે એ કારણે ટાળી, મમત્વ છાંડે, દુઃખરહિત થઈ સુખ પામ્યા-જગના એકાંત દુઃખરૂપ જન્મ-મરણથી બચ્યા, અને જગતના જીને એ દુઃખથી બચાવવા આ વૈરાગ્યને બંધ કર્યો. જે તેઓએ જગતના ભાવ સ્થાયી દીઠા હતા, જેનું આયુષ્ય, એક દેહને વિષે રહેવું અચળ દીઠું હતું તે તેઓ ખચીત હાલની Railway આદિ શે કરતાં પણ શ્રેષ્ઠ બીજી અનેક શોધ કરવા પ્રવતંત, એટલું એઓનું સામર્થ્ય હતું. સાથે વળી જગતછોના કલ્યાણની ઈચ્છા એ સામર્થ્યને ટેકે આપે એમ હતું; પણ જીવેનું આયુષ્ય તેઓએ અચળ ન દીઠું. પુગલને સવભાવ સી જવા, નાશ પામવારૂપ છે અને જીને દુખના કારણરૂપ એક જન્મ-મરણ જ જોયું. આથી એઓ એ પૌગલિક વિનાશવંત શોધો ભણું દષ્ટિ અર્વાચીન શેાધ નહીં આપતાં જગતનાં દુઃખનું કારણ અને જન્મ-મરણ કેમ ટળે ? એ વિચારવા, પરમ જ્ઞાનીઓની શેાધવા પ્રવર્યો. અને એ શોધ કરી જીને એ રસ્તો બતાવ્યું. આમ જોતાં આ વૈરાગ્ય જ પરમ પરમાર્થબુદ્ધિ, પરે પકાર બુદ્ધિનો માર્ગ છે. પરમ જ્ઞાનીઓ ખરેખર Philanthrophists, પરોપકારી પુરૂષે હતા, એ નિસંશય છે. સુખનું સ્વરૂપ આત્મામાં પોતામાં દીઠું, બીજે ન દીઠું, તે તે કહી દીધું. તે સાધવા-પામવા વરાગ્યને ઉત્તમ રસ્તો બતાવ્યું. દયા Page #46 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૩૫ આમ આ ભાવનાઓ પરમ કલ્યાણરૂપ છે. આમ આ વૈરાગ્યોપદેશક ભાવનાત્મક શાંતસુધારસ આબાલવૃદ્ધને, ભણેલને, અભણને બધાને એક સરખી રીતે ઉપયોગી, ઉપકારી, કલ્યાણકારી છે. શાંત ચિત્તથી, પ્રફર ભાવનાઓના મનથી તેઓને એને અમૂલ્ય આશ્રય બધાને એકસરખે લેવા નમ્રભાવે વિનંતિ છે. તેમાં પણ ઉપકાર. કેળવાયેલા ભાઈઓનું મન એ તરફ પ્રેરવું અતિ આવશ્યક છે. કેળવાયેલાં બંધુઓ, ભગિનીઓ ! પવિત્ર જૈનશાસનને પ્રકાશમાં લાવવાને હાલ દેશકાળ જોતાં ખરે આધાર આપણા ઉપર છે. કેળવણીથી સંસ્કાર પામેલાં આપણું ચિત્ત ખચીત An appeal to the રહસ્ય, પરમાર્થ વાર્તા સમજી શકશે. educated Jains. આપણે તત્ત્વજ્ઞાન પામશું તે તે સ્પરાવી, Their duties. વિકસાવી આપણને પિતાને અને જગતના ને કલ્યાણનાં કારણરૂપ થશું. એ પવિત્ર તત્વજ્ઞાન પામવા, તેની પાત્રતા પામવા, તે પ્રાપ્ત થાય તે એને ગેરઉપગ ન થાય, તે નકામા વાદ-વિવાદરૂપે ન પરિણમે, મદ, અહંકાર ન ઉપજાવે, જ્ઞાનનું અજીર્ણ ન થાય, તે માટે પ્રથમ આ પવિત્ર વૈરાગ્યબાધક ભાવનાઓને આશ્રય લઈએ; ચિત્તવૃત્તિ સ્થિર કરીએ; દોડતી અટકાવીએ; શાંત થઈએ; વસ્તુ વિચારીએ; પછી સ@ાસ વિવેકપૂર્વક, સદ્દગુરૂ સમીપે વિનયપૂર્વક વાંચીએ; સાંભળિયે; તેને વિચારીએ અને પછી જુઓ કે તત્વજ્ઞાનને કે આહલાદક ચમત્કાર આપણા મનમાં ઝળકી રહે છે, માટે કેળવણી પામેલાં મારા પવિત્ર ભાઈઓ, બહેને ! આપણે આ ભાવનાઓથી વિમુખ ન થવું, એના પ્રતિ આપણે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શાંત સુધારસ. આદર કર એવી આ મંદમતિ બાલની આપના બધાં પ્રતિ અતિ નમ્રપણે વિનયાન્વિત પ્રાર્થના છે. પરમાર્થ હાર્દ સમજી લેવા માટે જે ચિત્તને સંસ્કાર જોઈએ, તે તે આપણને કેળ વણથી મળેલ છે. હવે તે એ સંસ્કારને ભાવનાઓને લાભ આપણે આ વૈરાગ્ય ભાવના દ્વારા ચમત્કાર તત્વજ્ઞાન પ્રાપ્તિના પ્રયાસ અર્થે લે (Immutable pro- યોગ્ય છે. જે ગૂઢ સવાલે (Immutable blems solved. problems), શંકાત્મક વિચારો આપણી ચિત્તવૃત્તિને અશાંત કરી ડોળી નાખતા હશે, તે બધાનું સ્વતઃ આશ્ચર્યકારક નિરાકરણ આ ભાવનાના અનુપ્રેક્ષણથી, પુનઃ પુનઃ ચિંતવનથી થઈ જશે, આપણને બહુ બહુ આનંદ થશે; આપણે સ્થિર થઈશું; આપણને સાત્વિક વિચાર આવશે; વિવેક જાગશે, વૈરાગ્ય થશે અને આપણું ઈચ્છિત મળશે. “ Life is short & art is long,” જિંદગી ટુકી છે; જંજાળ લાંબી છે.” આ વિવેકસૂત્ર કંઠે ધરી, એ જંજાળ સમેટી લઈ ટૂંકી જિંદગીનું પણ સફળપણું કરવું હોય, તે Short life આ ભાવનાઓને આશ્રય લે એગ્ય છે. - and હિતકર છે. પ્રથમ જ કહ્યું તેમ આ ભાવlong art ના ભણેલ, અભણ બધાને એક સરખી રીતે એકાંત લાભકારી, ઉપકારી છે; છતાં છે પિતાની શક્તિ પ્રમાણે જ એને લાભ લઈ શકે છે. અભણ છે અથવા થડા ભણેલા જ એને યથેચ્છ લાભ Page #48 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ૩૭ લઈ શકતા નથી; જ્યારે ભણેલાઓ જે મન પર લે, તે એને ઘણી સારી રીતે લાભ પિતે તે લે, પણ પોતાના અભણ ભાઈઓ-બહેનોને પણ આપી શકે, જે કાંઈ ઓછા પુણ્યનું, નિર્જરાનું કારણ નથી. શ્રી વિનર્યાવજય. આ પવિત્ર કલ્યાણકારી શાંતસુધારસ જે પુરૂષ લખે છે તે પુરૂષ કેણ હતા? કયાં અને ક્યારે થઈ ગયા? વૈરાગ્યનું તેમને શું નિમિત્ત મળ્યું? ગ્રંથકર્તા શ્રી ચારિત્ર તેઓએ કયારે અને કયાં અંગીવિનયવિજયજી કાર કર્યું? એઓનું આત્મ-વર્તન, તેઓની આંતર દશા, આત્મનિષા કેવાં હતાં ? તેઓએ આ ગ્રંથ સિવાય બીજા કયા કયા ગ્રંથની રચના કરી છે ? તેઓના સમકાલીન વિદ્વાન સાધુ મુનિવર કેણું કેણ હતા? તેમના વખતની લેકેની ધર્મભાવના, સામાજિક પ્રવૃત્તિ, ચિત્તવૃત્તિ અને વ્યાવહારિક સંપત્તિ કેવાં હતાં ? એઓ કયાં અને કયારે કેવી દશામાં ચરિત્રામાં શું કાળધર્મ પામ્યા? એ વગેરેની વાંચનારાશું જેઇએ? એને સ્વાભાવિક ઈચ્છા થાય એમ છે પણ ખેદની વાત છે કે વાંચનારાઓની એ જિજ્ઞાસા તૃપ્ત થઈ શકે એવાં સાધને ઉપલબ્ધ થતાં નથી. પૂર્વે આત્મવૃત્તાંત ( Autobiography) કે જીવનવૃત્તાંત (Life, Biography) લખવાની પ્રથા આ દેશમાં ઓછી હતી એમ તે લાગે છે, કારણ કે કઈ પણ મહાત્મા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શાંત સુધારસ. પનાં ઉપર જણાવેલી ઐતિહાસિક બાબતના દર્શન એક પણ નિરાળું ચરિત્ર જેવા-સાંભળભૂતકાળ અને વામાં આવ્યું નથી. ઉત્તરોત્તર ચાલી ઐતહાસિક ચરિત્ર આવેલી દંતકથાથી કંઈ કંઈ જાણવાનું લેખને અભાવ મળે ખરું; પણ મીઠું-મરચું ભભરાવાઈ કોઈ કઈ દંતકથાઓ રજનું ગજ કરવા રૂપ, હાની વાતને મહાદું રૂપ આપવા રૂપ, એવી અતિશાતિપણાને પામે છે કે તે પર વિશ્વાસ રાખી શકાતું નથી, તેમાંથી સત્ય ચાળી કાઢવું, તારવી કાઢવું દંતકથાઃ અપૂર્ણ બહુ મુશ્કેલ થઈ પડે છે. અથવા તે સાધન. કેટલીક દંતકથાઓ પણ કાળક્રમે વિસારે પડે છે, એટલે દંતકથાથી ચાલી આવેલા ઈતિહાસને પણ લેપ થાય છે. કેઈ પુરૂષનું જીવનવૃત્તાંત ખેળી કાઢવા દંતકથાને એક સાધનરૂપ ગણીએ તે તે દંતકથાની તે પ્રાયઃ આવી સ્થિતિ હોય છે. ત્યારે બીજું સાધન રહ્યું તે પુરૂષની પુસ્તકાદિ કૃતિઓ. પુસ્તકાદિ કૃતિથી એ પુરૂષના વિષે ઘણું જાણવાનું બની આવે ખરૂં. એ પુરૂષનું મન કેવું હતું ? વિચાર કેવા હતા ? દશા કેવી હતી? એને વિચક્ષણ વાંચનારાઓને સારે ખ્યાલ એ પુસ્તકાદિથી આવી શકે ખરો. વિચક્ષણ બુદ્ધિશાળી માણસનાં વચનથી તેના ગુણાવગુણને તેલ નિ સંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધાંતઃકરણના સત્ય છે, એ તારવણ, એ પારખું એ પિતાની બુદ્ધિવડે કરી શકે છે. આમ પુરૂષની પુસ્તકાદિ કૃતિથી તેના મનનું, ગુણવગુણનું તારણ કરી શકાય છે, પણ તેથી તેઓના જન્મ-મૃત્યુ–દેશકાળ આદિ બીજી વસ્તુઓ જે જીવનચરિત્રમાં આવશ્યક છે Page #50 -------------------------------------------------------------------------- ________________ મુખમુકા. તે મળી શકતી નથી. એટલે પુરૂષનાં ચરિત્રવૃત્તાંત માટે તેની કૃતિઓ એક સાધન છતાં, તે સાધન નાયકની કૃતિ સંપૂર્ણ નથી, અપૂર્ણ છે. એ સાધનપણ અપૂર્ણ વડે તે તેઓના ગુણદોષ, વિચાર, મત સાધન સમજાય છે અને તે પણ સારા વિચક્ષણ વિવેકી પુરૂષને જ. સંપૂર્ણ માહિતી તે એ જ ઉદ્દેશે ખાસ લખાયેલા નિરાળા ચરિત્રથી મળી શકે છે, પણ આપણે પૂર્વે કહ્યું તેમ એવાં ચરિત્રની પ્રથા તે પૂર્વકાળે આ દેશમાં નહાતી; કેમકે એવું એક પણ પુસ્તક આપણા જેવા-સાંભળવામાં આવ્યું નથી. એટલે હાલ તરત તે આપણને તે તે પુરૂષ સંબંધી જે કાંઈ છુટું છવાયું જાણવાનું બની આવે તે વડે જ સંતોષ રાખવાનું છે. અને આપણું ભવિષ્યની ઓલાદને ફરી એ ભૂત અનુભવથી વિમાસણમાં ન પડવું પડે, તે માટે લેવાને લાવી આપણે આપણુથી તરતમાં પૂર્વે થઈ માટે બોધ ગએલા, અથવા આપણા સમકાલીન સપુ રૂષનાં, સુજ્ઞ જીવોનાં ચરિત્રો શરૂઆતમાં જણાવેલી બાબતે સાથે લખવાની પ્રથા પાડવી ઘટે છે. આમ બીજાઓ તે તે તે પુરૂષનાં ચરિત્રે ન ગુંથતા, પણ તે તે પુરૂષો પોતે પણ પ્રાયઃ પિતા સંબંધી એ ' લખવાનું રાખતા. તેઓને એ મત હતું પ્રત્યક્ષ સંપુરૂષ કે પ્રત્યક્ષ જીવતું ચરિત્ર છે ઉપર જેટલી અને પરાક્ષ ચરિત્ર. અસર કરી શકે છે, છાપ પાડી શકે છે કેણુ ચડે? તેટલી અસર પ્રાયઃ તેઓના કાળધર્મ પામ્યા પછીનું તેઓનું વૃત્તાંત કરી શકતું નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. આ મતમાં ઘણું સત્ય સમાયેલું છે અને એ આપણને બહુ વિચારવાનું છે, છતાં સત્યુનાં પિતાના હાથે લખાયેલાં પિતાનાં ચરિત્રેની આવશ્યકતા તે ઘણી જ છે. પણ આપણા કમનસીબે એવાં નિરાળાં ચરિત્રે ઉપલબ્ધ નથી થતાં. શ્રી કુમારપાળ ચરિત્ર, કુમારપાળ પ્રબંધ, કુમારપાળ રાસ, શ્રેણિક ચરિત્ર, વસ્તુપાળ રાસ, જગડુ ચરિત્ર આદિ ચરિત્ર પણ છે; નથી એમ નથી. પ્રભાવક ચરિત્ર, હરસૂરિરાસ, સેમસૌભાગ્યકાવ્ય, હીરસૌભાગ્ય એ આદિ છે. અલંકારરૂપ ભાષામાં, ગદ્યપદ્યની શિલીમાં પદનાં લાલિત્યમાં, અર્થના ગૌરવમાં અને નાયકના ગુણાનુવાદમાં, કેકચિત અતિશયોજેમાં પ્રચલિત ક્તિમાં, અન્ય વિનોદકારક થા પ્રસંગમાં રાસાદિ કેટલાંક આ રાસ-ચરિત્ર-પ્રબંધ એકા છે; સ્થળે ચરિ. સ્થળે ઉપદેશછાયા પણ અંકિત હોય છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે રચેલાં શ્રી શિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રે એ બધાંથી ચડે એવાં અદ્દભુત, સાધક, પવિત્ર છે. શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર તે ત્રીજા આરાના છેડાથી. શ્રી રાષભદેવ ભગવાનના વારાથી માંડી ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના વારા સુધી લંબાય છે. ઐતિહાસિક કાળને એ વિષય નથી. પછી પરિશિષ્ટ પર્વમાં શ્રી મહાવીર પ્રભુ પછીના ચાર પાંચ સકા સુધીના આચાર્યોનાં ટુંક વૃત્તાંત છે. પણ ત્યારપછીથી આજ દિવસ સુધીમાં જે જે પવિત્ર પુરૂષ, મહાન આચાર્યો થઈ ગયા, તેઓનાં ચરિત્રે આપણને મળતાં નથી. શ્રી કુમારપાળ ચરિત્ર આદિ થોડાં નામ ઉપર આપ્યાં છે. એ સંખ્યા આ સંખ્યાબંધ થઈ ગએલા આચાર્યોની સંખ્યાના પ્રમાણમાં કાંઈ નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. ૪૧ પટ્ટાવલી પટ્ટાવલીઓ મળી આવે છે પણ તેમાં ફક્ત નામ, જન્મસમય, દીક્ષાસમય, સૂરિપદપ્રાપ્તિસમય, સ્વગમનસમય આટલાં વાનાં ડાય છે. અને વળી જુદી જુદી પટ્ટાવલીઓમાં ભિન્નતા હાય છે. આમ જોતાં જે ચિત્ર આપણે માગીએ છીએ તેવાંએની બહુ ખામી દેખાય છે. :કવચિત્ ગ્રંથના છેડે કર્તાના નામ, ગુરૂનાં નામ, રચવાના સમય, રમ્યાનુ સ્થળ, આટલાં વાનાં ડાય છે. એટલે સહજ ખબર મળે છે. બાકી ચરિત્રાત્મક વસ્તુ ( Matter )ની તા બહુ જ ખામી છે. પણ એ બધાં અપૂ. શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું ચરિત્ર પણ એ પ્રકારે મળી શકતુ નથી. આ ગ્રંથની આખરે એઓ લખે છે કે સંવત્ ૧૭૨૩ની સાલમાં ગાંધાર નગરમાં આ શ્રીવિનયવિજયજી ગ્રંથ લખ્યા, ગાંધાર તે હાલનુ ખંભાત વિષે પાસેનું કાવી-ગાંધાર ડાવુ' ઘટે છે. તેઓ આ ગ્રંથથી મળતી શ્રી હીરવિજયસૂરિના શિષ્ય કીર્ત્તિવિજચેાડી માહિતી. યના શિષ્ય હતા, તેને વાચકપદ મળ્યું હતું. શાસનાચાર્ય શ્રી વિજયપ્રમસૂરિ હતા. આટી ખબર આપણને આ ગ્રંથના ઉપસ ંહારમાંથી મળે છે. જે સૈકામાં એ થઈ ગયા, તે સૈકા કાંઈક ઉજ્જવળ હતા એમ લાગે છે. વાચકશિશમણિ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશેાવિજય પણ એ સમયમાં થઈ ગયા. શ્રીમદ્ આનંદઘનજી પશુ તે કાળે વિદ્યમાન હતા. શ્રી યશેાવિજય અને વિનયવિજય તે પ્રાયઃ એક બીજાની Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શાંત સુધારસ. સમીપે રહેતા. કાશી ( વારાણસી } તેના સમકાલીન ન્યાયના અભ્યાસ અર્થે બંનેનું સાથે પુરૂષ જવું થયું હતું. જેને પ્રતિ બ્રાહ્મણે ઈ-દ્વેષ દાખવતા, એ એ કાળ હતે. શ્રી વિનયવિજય અને યશવિજયને ગુપ્તપણે ન્યાયાભ્યાસ અર્થે રહેવું પડયું હતું. ન્યાયને થડે બેધ બાકી રહ્યો ત્યાં તેઓને ગુપ્ત વેષ કળાઈ ગયે. બ્રાહ્મણ બ્રાહ્મણનાં ઈર્ષ્યા- અધ્યાપકે આ જેનેને આગળ ન્યાય દ્વેષ. વિનયવિજય શીખવવા ના પાડી. પણ શ્રી વિનયવિજય અને યશોવિજયને તથા યશવજયે અતિ નમ્રપણે શિષ્યકાશીમાં ગુપ્ત વેશે ભાવે બાકી રહેલે ન્યાયભાગ એક જ વાર ન્યાયાભ્યાસ અર્થરૂપે બંનેને અરધો અરધે શીખવવા એ બ્રાહ્મણ અધ્યાપકને વિનવ્યા. અધ્યાપકને આ શિષ્યના વિનય–લઘુત્વ જોઈ બહુ દયા આવી. અને બંનેને અરધી અરધી વાચના એક જ વાર આપી. પણ બને એવા કુશાગ્ર અને સ્થિર બુદ્ધિના ધણુ હતા કે બને અલ્પ વખતમાં પિતપતાને વિષય રહયાર્થપૂર્વક કંઠાગે કરી શક્યા. ગુરૂ સાનંદાશ્ચર્ય પામ્યા. જે વિષય પિતે શીખ્યા હતા, તે પછી અરસ્પરસ શીખવી દીધે, અને બંને ગુરૂની આજ્ઞા લઈ, ગુજરાત તરફ પધાર્યા. શ્રી વિનયવિજયને જન્મ કયાં અને કયારે થયે? વૈરા ગ્યનું નિમિત્ત શું મળ્યું ? દીક્ષા કયાં ઐતિહાસિક વૃત્તાંત અને કયારે લીધી ? વાચપદ કયાં ન મળે!!! અને કયારે મળ્યું ? કયા કયા ગ્રંથ રચ્યાં ? તે પણ પ્રત્યેક કયાં અને ક્યારે? Page #54 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. ૪૩ કાળધમ કયાં અને કયારે પામ્યા? આ હકીકતા આપને મળતી નથી. સત્તરમા સૈકામાં વિદ્યમાન હતા એટલે આપણે જાણી શકીએ એમ છે. શ્રી વિજયપ્રભસૂરિના વારામાં એએ થઈ ગયા, એમ એ પાતે જણાવે છે. શ્રી વિજ્યપ્રભસૂરિ સ ૧૬૭૫ માં જન્મ્યા, ૧૬૮૯ માં ચૌદ વરસની વયે દીક્ષિત થયા, ૧૭૦૧ માં પતિપદ પામ્યા, ૧૭૧૦ માં પટ્ટાવલી વાચક૫૬ પામ્યા, ૧૭૧૩ માં સૂરિષદ પામ્યા, અને ૧૭૪૯ માં ગે ગયા. આટલી આપણુને પટ્ટાવલીમાંથી ખખર મળે છે. શ્રી હીરવિજયસૂરિ વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ વિજયસિ હસૂરિ I વિજયપ્રભસૂરિ કીર્ત્તિવિજયગણિ વિનયવિજયગણિ સે વિજયગણિ . શ્રી હીરવિજય સૂરિ. સંવત્ ૧૫૮૩ ના માગશર સુદ ૯ દિવસે કુરાંશા વિષ્ણુપિતાને ઘેર નાથીમાઇ માતાના ઉદરે પાલણુપુર( પ્રત્પાદનપુર )માં અવતર્યાં. તેર વરસની લઘુવયે સ. ૧૫૯૬ માં પાટણમાં ( પત્તનમાં) દીક્ષિત થયા. સં. ૧૬૦૭ માં નારદપુર (ખંભાત પાસેનુ' નાર કે મારવાડમાંનુ) માં પંડિતપદ્મ પામ્યા. સ. ૧૬૦૮ માં નારદપુરમાં જ વકાણક પાર્શ્વનાથપ્રાસાદે ( આ તે મારવાડમાં આવેલ છે ) મ્યિા, સં. ૧૬૧૦ માં શીરાહીમાં સૂરિપદ પામ્યા. સ વાચ૫૬. Page #55 -------------------------------------------------------------------------- ________________ પાખ્યા : શાંત સુધાસ. ૧૬૫ર ના અરસામાં સ્વર્ગે ગયા. મહાન અખરના વખતમાં થઈ ગયા અને જૈનશાસનને માટે પ્રભાવ વર્તાવ્યો. તેઓના અનેક શિખ્યામાં શ્રી વિજયસેન સૂરિપદ પામ્યાઃ શ્રી કીર્તિવિજય અને સામવિજય આદિ વાચક હતા. શ્રી વિજયસેન સૂરિ. જન્મ સં. ૧૬૦૩. દીક્ષા સં. ૧૬૧૩ નવ વરસની વચ્ચે માતાપિતા સાથે. પંડિતપદ. સં. ૧૬૨૬. વાચકપદ. સં. ૧૬૨૮. સૂરિપદ સં. ૧૬૫૨. સ્વર્ગગમન સં. ૧૬૭૧ ખંભાતમાં. શ્રી વિજયસેન સૂરિના શિષ્ય– શ્રી વિજયદેવસૂરિ. જન્મ સં. ૧૬૩૪. દીક્ષા સં. ૧૬૪૩ નવ વરસની વયે. ગણિપદ સં. ૧૬૫૫. વાચકપદ તથા સૂરિપદ સં. ૧૬પ૬. સ્વર્ગગમન સં. ૧૬૮૧. શ્રી વિજયદેવસૂરિના શિષ્યશ્રી વિજયસિંહસૂરિ. જન્મ સં. ૧૬૪૪. દીક્ષા સં. ૧૬૫૪. વાચકપદ સં. ૧૬૭૩. સૂરિપદ સં. ૧૬૮૨. સ્વર્ગગમન. સ. ૧૭૦૮. Page #56 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા ૪૫ આ શ્રી વિજયસિંહસૂરિ પછી શ્રી વિનયવિજયના સમકાલીન, જેના શાસનાચાર્ય પણ નીચે આ ગ્રંથ રચાયે, તે શ્રી વિજયપ્રભસૂરિ થયા. શ્રી વિજયસિંહસૂરિ સં. ૧૭૬૮ માં સ્વર્ગ પધાર્યા. અને શ્રી વિજયપ્રભસૂરિ સં. ૧૭૧૩ માં સૂરિપદ પામ્યા. તે આ બે આચાર્યો વચ્ચે કેઈ બીજા આચાર્ય થયા શાસનસૂરિ હોવા જોઈએ, અથવા એ પાંચ વરસને વિનાને કાળ? ખાંચે તથારૂપ યોગ્યતાવાળા પુરૂષના અભાવે શાસનાચાર્ય વિનાને હવે જોઈએ. આમ શ્રી વિનયવિજય ઉપાધ્યાય અને શ્રી વિજયપ્રભાચાર્ય બંને સામાન્ય ગુરૂ શ્રી હીરવિજયસૂરિની પાટે ઊતરી આવેલા હતા. ઐતિહાસિક સાલરૂપે આપહૃઢક મતની ણને આટલું જ મળી શકે છે. આજ અરઉડત્તિ સામાં સ્થાનકવાસી ઢંઢક મત નીકળે છે. એ વિગતે હેવાલ શ્રી જૈનતજ્વાદશ આદિથી જાણવા એગ્ય છે. ધર્મ ક્ષીણતાને પામેલું હતું, એવું તે વખતના ગ્રંથ કારેની કૃતિથી પ્રતીત થાય છે. એક પંચમકાળ અને બાજુએ બ્રાહ્મણનાં ઈર્ષ્યા-દ્વેષ નડતાં ધર્મ ક્ષીણુતા હતા ત્યારે બીજી બાજુ જૈન મતમાં જ પ્રવેશ. અનેક મતે પી જઈ અરસ્પરસ વાયુદ્ધ કરી રહ્યા હતા; શિથિલાચારી યતિઓ, * આ સંબંધી નિરાળે સવિગત નિબંધ લખ આવશ્યક છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ દિગંબર મતાનુયાયીઓ, સ્થાનકવાસીઓ –આ બધાં ખંડન મંડનના, મારામારીના ભાજન હતા. શ્રી શિથિલાચાર અને વિનયવિજય તે બહુ જ વૈરાગ્ય અને ધર્મયુદ્ધ ભક્તિનિમમ શાંત ગંભીર આત્મા હતા, એટલે એઓ એ વખતના ઝઘડામાં બહુ માથું ન મારતા, પણ તેમના જ સહાધ્યાયી સુહુત સાધુ શ્રી ચશેવિજયે શ્રી પ્રતિમા શતક, હુંડીનું દસે ગાથાનું સ્તવન, સવાસ ગાથાનું સ્તવન, સાડા ત્રણ ગાથાનું સ્તવન, દિપટ રાશી બોલનું કાવ્ય, અધ્યાત્મમત પરીક્ષા આદિ જે ગ્રંથ લખ્યા છે, તે પરથી તે વખતના ધર્મવાદનું દર્શન થાય છે. શ્રી ચશોવિજયના આ પ્રહાર કેવળ લેક કલ્યાણ અર્થે હતા, એઓનાં મનમાં લેકેની શિથિલવૃત્તિ દેખી, ભ્રષ્ટાચારની વૃદ્ધિ દેખી, મુગ્ધ છ કુગુરૂ પાશમાં સપડાતા દેખી અત્યંત કરૂણા આવી ગઈ હતી; અને એથી એને શુરાતન છુટયું હતું, જેના પરિણામે આડે રસ્તે જતા જીવોને સીધે રસ્તે આવવા શ્રીયવિજયજીના દાખલા-દલીલપૂર્વક, ખંડન-મંડનપૂર્વક એ સદાય પ્રહાર ઉપર કહેલ પૈકી પુસ્તકેદ્વારા એઓએ બેધ આપે છે. કવચિત્ કવચિત્ તેઓ બહુ આકરા થઈ ગયા છે, પણ તે કેવળ દયા-કરૂણાથી ઉપજેલા તાપને લઈને હેય એમ લાગે છે. શિથિલાચાર ટાળવા ક્રિોદ્ધાર શ્રી સત્યવિજય ગણિ, શ્રી આનંદઘન તથા શ્રી યશોવિજયે કર્યો. શિથિલાચાર, ભ્રષ્ટાચાર, ધર્મ ક્ષીણતાને કાળ આ અરસા પૂર્વે કયારનો પૂરવેગમાં પ્રવેશ કરી ચૂકી હતે. Page #58 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. ४७ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવા પુરૂષની શ્રીમદ્દ હેમચંદ્રા- આ વેળે બહુ જરૂર હતી, છતાં હરચાર્ય જેવાની જરૂર વિજયસૂરિએ કાંઈક પ્રભાવ વર્તાવ્યું. શ્રી સત્યવિજય ગણિ, શ્રી યશોવિજયગણિ, શ્રી આનંદઘન મહારાજ, એએએ સત્ય પ્રકાશ કરવા પુરૂષાર્થ કર્યો. ધર્મ ક્ષીણતાના કાળના વેગને ઓછો કર્યો, દબાવે, શુદ્ધાચાર પ્રરૂપે, બોળે, આચર્યો, પણ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પછી લગભગ પાંચ સૈકા સુધી કે મહા ઉગ્ર તેજસ્વી, પ્રભાવક શુરવીર પુરૂષ ન જાગે. એથી હેમાચાર્ય પછી શાસન અનેક પ્રકારે અરિક્ષત રહ્યું. મુગ્ધ પાંચ સૈકાને હેટે જેને પર અન્ય સંપ્રદાયની અસર થતી ગાળો. શાસ ગઈ. વલ્લભી સંપ્રદાયે એના ઉપર ઘણી નની અરક્ષિત અસર કરી. એ પાંચસો વરસના અરસ્થિતિ સામાં કવચિત્ કવચિત્ વિદ્વાન આત્માથી આચાર્યો પણ થઈ ગયા, પણ તેઓ પોતાનું જ સંભાળી શકે એવા હતા. અત્યુત્તમ ગ્રંથ એઓ રચી જઈ પાછળની સંતતિ અર્થે મુકી ગયા છે, પણ જે પ્રભાવ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે દાખવ્યું હતું, જે પુણ્ય-તેજ એ કલિકાલ સર્વાનું તપતું હતું, તે પ્રભાવ કે તે તેજ દાખવવા જેટલું એઓનું સામર્થ્ય નહોતું; નહિં તે ધર્મ ક્ષીણતારૂ૫ રેગને ઉગતે જ ડાંતિ. પણ એ રગે જડ ઘાલી ઉડે પાયે નાંખ્યું હતું. એ રેગ chronic (અસાધ્ય) થઈ ગયું હતું. શ્રી રોગે ઘર ઘાલ્યું હીરવિજયસૂરિ આદિના પ્રભાવથી એ ઉપશમે, પણ તે થોડા કાળ માટે જ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શાંત સુધારસ. સર્વથા નાબુદ ન થયું. શ્રી સત્યવિજયગણિએ, શ્રી યશોવિજયગણિએ પણ ક્રિયે દ્ધારરૂપ સપુરૂષનો ઓષધ કર્યા, વાછાણુરૂપ ડાંભ દીધા, ક્રિયેાદાર રેગનું તેથી ઉપશાંતિ થઈ, પણ રોગ નાબુદ ઉપશમનકિંચિત. નથી થયે; એ ધર્મક્ષીણતાને કાળ તે એમને એમ ચાલ્યા આવે છે. શ્રી આનંદઘન મહારાજ તે એ રેગ સહન નહિં થઈ શકવાથી જંગલમાં ચાલી નીકળ્યા. પિતાના કરૂણg કાળની કરાળતા; નિસ્વાર્થ પ્રયાસ છતાં જીવે પર અસર લાભવિજયજી ન થઈ, એથી એઓનું અને પિતાનું (આનંદઘનજી)નો બંનેનું ખાવારૂપ હાનિના પ્રસંગમાંથી વનવાસ. બચવા એએએ આ રસ્તો લીધો. શ્રી સત્યવિજયગણ એઓના વનવાસી સાથી થયા. શ્રી યશોવિજયજી પોતે પણ પછી શાંત થઈ ઠરી ગયા, ભક્તિ-વૈરાગ્ય ભણી વળ્યા. કાળનું ઉગ્ર સત્યવિજયજીને સ્વરૂપ તેમનાથી પણ સહન ન થઈ વનવાસ. શકર્યું. આ બધે કાળ શ્રી વિનયવિજય પણ વિચારી રહ્યા હતા. આત્મશાંતિના પાષણમાંજ એઓનું વીર્ય પ્રવરી રહ્યું હતું. શ્રી વિનય | વિજય એવા સહનશીલ અને વૈર્યવંત યશોવિજયજીનું હતા, કે કે પિતા સમીપે કાંઈ વિપઠરી જવું. રીત વર્તન કરે, તે તે શાંતિથી ક્ષમી લેતા. તેઓની સાથે શ્રી યશોવિજય હોય, ત્યારે તેઓની બાંદ્ય યશોવિજય ધરતા, અને સામા વિપરીત વર્તન કરનારને ધમકાવતા, દબાવતા, મહાત કરતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. આમ જે કે શ્રી યશોવિજય અને શ્રી વિનયવિજયજીની વિનયવિજય બંને પ્રાયઃ સહચારી સહા તિતિક્ષા. યાયી હતા, સમસ્વભાવી હતા, છતાં વિનયવિજયજી અને જ્યારે શ્રી યશોવિજયે કાનુગ્રહ ભણ યશોવિજયજીને વીર્ય પ્રવર્તાવ્યું હતું ત્યારે શ્રી વિનયમુકાબલે. વિજયે મૂળથી જ શાંત વૃત્તિ સાધવામાં એ ફેરવ્યું હતું. શ્રી વિનયવિજયનાં ભક્તિ અને વૈરાગ્ય બહુ ઉંચા પ્રકા રનાં હતાં એમ એઓના ગ્રંથાથી પ્રતીતિ વિનયવિજયજીનાં થાય છે. આ શાંતસુધારસ એના ભક્તિ વૈરાગ્ય પ્રત્યક્ષ પુરાવારૂપ છે. “વિનયવિલાસનાં પદ તે પ્રચલિત છે. શ્રી શત્રુંજય ઘણું અષભદેવની સરળ પદમાં એણે અદ્દભુત ભક્તિ ગાઈ છે. “પામી સુગુરૂપસાયરે શ્રી શત્રુંજય ધણી, શ્રી રિષદેસર વિનવું છે.” એથી એની ભક્તિને ખ્યાલ આવે છે. શ્રી શ્રીપાળ રાજાને રાસ એમણે તથા શ્રી યશવિજયે મળી રો છે. આ રાસ પણ અદ્ભુત છે. ગુજરાતી ભાષાને શ્રી શ્રીપાળરાસ એ કાવ્યમુખ ગ્રંથ છે. પુરૂષ, સતી સ્ત્રીનું અને ચરિત્ર, તપનું માહાઓ, પુણ્યનું ફળ, વિનયવિજયજી ધર્મને જય, પાપને ક્ષય, જ્ઞાનાદિનું માહાભ્ય-એ વગેરે આત્મકલ્યાણરૂપ વિષયે વાર્તા દ્વારા એવા રસિકપણે ઉપદેશ્યા છે કે પ્રતિ છ માસે આ બાજુના જૈન ભાઈઓ આંબિલની ઓળીના દિવસોમાં આનું Page #61 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ પઠન-વિવેચન કરે છે. આ ગ્રંથ અપૂર્ણ હતા ત્યાં જ શ્રી વિનયવિજયજી કાળધમ પામ્યા. શ્રી યશેાવિજયે એ પુરા કર્યાં. ૫૦ શ્રી વિનયવિજયના સસ્કૃત મેધ અને કાવ્યશક્તિ પણ ઉંચાં હતાં. આ ગ્રંથમાં એઓએ જુદી જુદી રાગરાગણીરૂપેઢાળ રૂપે સ ંસ્કૃતમાં ભાવનાઓ ગાઇ છે, સંસ્કૃત બાધ અને તે એવી રીતે રચી છે કે રાગના તાલ કાવ્યશક્તિ સુરને કે ગ્રંથના વસ્તુવિષયને કે ભાષાના વ્યાકરણ-શબ્દ-અને લેશ માત્ર ખાધ નથી આવતા : ઉલટાં એ બધાં સ્ફુરી નીકળે છે. સસ્કૃત ભાષામાં આવી ઢાળેા તા કયાંય બીજે જોવામાં નથી આવી. એએએ “ લાકપ્રકાશ ” નામના લાકનું સ્વરૂપ ોધનાશ ગણિતાનુયોગસુખ ગ્રંથ લખ્યા છે. વળી “ નય ણુકા નામના ન્યાયના ગ્રંથ રચ્યેા છે. તેમજ ** અન્ય ગ્રંથા “ શ્રી લઘુહેમીપ્રક્રિયા નામનું સંસ્કૃત વ્યાકરણુ રચ્યું છે. એ બહુ સરળ અને જલદીથી શીખી શકાય એવું છે. હાલ એ છપાઈ ગયુ છે. અને સ ંસ્કૃત વ્યાકરણ શીખનારાઓને એ સુલભ છે. “ કલ્પસૂત્ર સુખાધિસ ” તથા “નયકણિકા’” એમણે રચી છે, મને જ્ઞાનના ભારરૂપ પુસ્તકા છે. શ્રી વિનયવિજગે બીજી ઘણી રચના કરી હશે. ઉપર જણાવેલી બધી કૃતિઓ છપાઇ ગઇ છે. શ્રી વિનયવિજયજી વિષે આપણને છે. આપણે ઇચ્છીએ કે આપણને વિશેષ જાણવાનું મળે. બાકી આ ગ્રંથમાં જ રહેલા છે. એએએ આ ગ્રંથદ્વારા કરુણાદ્ર થઇ જે અણુમાલ ધ આટલુ જાણવાનુ મળે એઓશ્રીના સંબંધી એશ્રીના આત્મા Page #62 -------------------------------------------------------------------------- ________________ સુખમુદ્રા. ૫૧ આપ્યા છે તે આધ જ એઆનાં અંતઃકરણના આત્મા આ ગ્રંથ એના “ફ્રાટોગ્રાફ” (પ્રતિબિંબ ) રૂપ છે. એએ એક ખરા આત્માથી, નિસ્પૃહી, વિરક્ત, શાંત, ભવભીરૂ, વિદ્વાન સત્પુરૂષ હતા એ નિઃસશય છે. એનાં જ વચના એની સાક્ષી પૂરે છે. શ્રી વિનયવિજય કયારે કાળધર્મ પામ્યા એ ચેાસ ખબર નથી, છતાં એમ અનુમાન બાંધી શકાય કે સ. ૧૭૨૩ થી ૧૭૩૮ ની વચ્ચમાં એ સ્વર્ગે પધાર્યાં. શ્રી શાંતસુધારસ સ. ૧૭૨૩ માં રચ્ચા. શ્રી શ્રીપાળચરિત્ર સ. ૧૭૩૮ માં રચાયુ. શ્રી શ્રીપાળ સ્વગમન કાળનું અનુમાન ચરિત્ર પૂર્ણ થવા પૂર્વે તે તેઓશ્રી સ્વગે પધાર્યાં હતા, તેથી આપણે આ અનુમાન ઉપર આવીએ છીએ. શ્રી શાંતસુધારસના કન્હેં પુરુષ શ્રી વિનયવિજયજીનુ આ ટુક વૃત્તાંત છે. આપણે ઇચ્છીશુ કે એઓશ્રી તથા બીજા એના જેવા તથા એથી ચઢીયાતા થઇ ગયેલા સત્પુરુષાનાં સવિગત ચરિત્રા આપણને પ્રાપ્ત થાય. મહાત્માપુરૂષાનાં સચ્ચરિત્રા બહુ આધ આપે છે. * * * ૩ આ શાંતસુધારસ જેવા સગ્રંથાના પ્રકાશનમાં સામાન્યપણે નીચેના મુદ્દા લક્ષમાં લેવા ચેાગ્ય છે— આપણા પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણુગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકયાદિ જવાહીર સાચવવા આપણે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શાંત સુધારસ. શોભીતા કબાટ, પેટી, પટારા કે તેજુરી વસાવીએ છીએ, તે ચિંતામણિ રત્ન સમાન શબ્દ જેમાં રહેલા છે, તે ગ્રંથ અર્થને જાળવી રાખવા કેવા સુંદર કાગળ, છાપ, સુંદરછાપ,કાગળ પેઠાં, બાઈલ્ડંગ આદિ સાધન જોઈએ ? બહુ પંઠાની જરૂર સુંદર, શોભનિક, ટકાઉ, મનહર, ગ્રંથનું ગૌરવ જાળવે, વધારે એવાં, જ્ઞાનનાં બહુમાન, ભક્તિભાવસૂચક–આવાં કાગળ, છાપ પુઠાં આદિ જોઈએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી બાધ પામે તે પહેલાં આ બહારના દેખાવથી જ બેધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથની ખરાબ કાગળ, ખરાબ શાહી-છાપ, નમાલાં પુંઠાં એ વગેરેથી પરિણામે ઠેરઠેર આશાતના થતી દેખાય છે. એ આશાતનાથી પણ જેનાં જ્ઞાન ઉપર ગાઢ આવરણ આવી પડયું છે. પૈસાના લેભના અંગે જીવે જ્ઞાનની જેઈતી જાળવણી રાખી શકતા નથી, અને તેની આશાતના કરે છે, જે ખચીત બોલ્યા આશાતના બોલ્યા વિના તેમને બળે છે. પ્રથમ વૃત્તિએ તે વિના બળે છે. જ્ઞાન-ધન પૈસા અર્થે વેચવું જ ઘટતું . નથી, કેમકે એથી ચિત્ત મલિન થઈ વિચાર દષ્ટિ ઉપર લેપડલ ફરી વળે છે, જે નિવહ અથે આશાતના અને આવરણમાં પરિણામ પામે. સિદ્ધાંત જ્ઞાન વેચ- છે. જ્ઞાનિયે તે સિદ્ધાંત, વેચી જ્ઞાન વેચી, વાની જ્ઞાનિઓની તે વડે નિર્વાહ કરવાને સર્વથા નિષેધ સાફ મના કરે છે. વિવેક વિચારે એ નિષેધ વાસ્ત. વિક લાગે છે: ક અર્થ= (૧) રહસ્ય (ર) લક્ષ્મી. Page #64 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા ૫૩ (અ) સિદ્ધાંત જ્ઞાન કાંઈ આપણી માલિકીનું નથી. તે તે પરાપૂર્વથી ઉત્તરોત્તર ચાલી આવેલું જ્ઞાન પરાપૂર્વને છે. સદ્દગુરૂદ્વારા આપણે સાંભળ્યું. અથવા વારસેઃ પુસ્તક દ્વારા આપણે વાંચ્યું એટલે કાંઈ એક થાપણું, આપણી માલિકી થઈ જતી નથી. એ તે જેમ પૂર્વના મહાપુરૂષ નિવાર્થપણે, નિસ્પૃહીપણે, આપણને વારસો આપી ગયા, તેમજ નિકાવાર્થપણે, નિસ્પૃહપણે આપણી ભવિષ્યની સંતતિને એ વારસે આપણે આપી જ જોઈએ છે. એ વારસે જ્ઞાનનું નિર્વાહ વેચી તે વડે આપણું સ્વાર્થ, ઉપભેગ, અર્થે વેચાણ અને આજીવિકાદિ વ્યવહાર ચલાવે એ પ્રત્યક્ષ થાપણુમાસાનું અપ્રમાણિકપણું, માયા, અસત્ય અને પાપ. થાપણ ઓળવવારૂપ છે; પુરૂષાર્થની હીન તારૂપ છે. સુજ્ઞ ભવભીર છ પુરૂષાર્થ કરી ધન મેળવી નિર્વાહ કરે; પણ જ્ઞાન ન વેચે. (બ) જ્ઞાન-સિદ્ધાંતના પુસ્તકે છાપી છપાવી, તે દ્વારા જે પિતાના નિર્વાહની વૃત્તિ હોય તે પછી તે પુસ્તકોને બનતી શક્તિએ સુશોભિત, સુંદર, તેનાં જ્ઞાન અને તે દ્વારા બહુમાન-ગૌરવ જળવાય તેવી રીતે છપાનિર્વાહ જેટલી વવામાં, કાગળમાં, પુંઠાં વગેરેમાં વ્યય કરવા સ્પૃહાને અણુ- જીવ સહજ સંકેચ વૃત્તિ ધરે છે. નિર્વાબનાવ, હને લેભ એને એ વિચારથી વિમુખ કરે છે. ત્યારે જેને એ જ્ઞાન પુસ્તકાદિદ્વારા લેશ માત્ર નિર્વાહ-આજીવિકાની સ્મૃડા નથી, તે ખર્ચ સામે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શાંત સુધારસજેતા નથી, અને યથાશક્તિ તેનું બહુમાન-ગૌરવ જળવાય તે ભણી લક્ષ રાખી પ્રવર્તી શકે છે, કેમકે નિર્વસ પરિ. એ પ્રવૃત્તિમાં અટકાયત કરનાર લેશ માત્ર [મનું કારણું. લેભ તેમને તે નથી. તાત્પર્ય કે સિદ્ધાંત પુસ્તકને આજીવિકા અથે કય-વિક્રય નિર્વસ પરિણામનું કારણ થાય છે, જે અત્યંત દારુણ દુઃખદાયી છે. આ કારણે જોતાં જ્ઞાનિને આજીવિકા અર્થે જ્ઞાન પુસ્તકના ક્રયવિય-વ્યાપારને નિષેધ વાસ્તવિક અને હિતકારીજ લાગે છે. આમ છતાં કાળ દેષને લઈ બીજે પુરુષાર્થ નહિં સુઝતાં મંદવીર્ય થઈ જ સિદ્ધાંત જ્ઞાનાદિ પુસ્તકેવડે નિર્વાહ કરે, તે જ્ઞાનિ અનુકંપ બુદ્ધિએ એની કાળનું માહા ઉપેક્ષા કરે છે. એમ કરે તે તે ઠીક, અને સત્યુગોની કાળદેષને લઈ ભલે (જો કે પરિણામ તે ઉપેક્ષા. પિતાને જ ભેગવવું છે) એમ કરે, પણ તેમાં પોતાના મહેનતાણાના જ ફળની ઈચ્છા રાખવી ઘટે છે, અને વિશેષ લાભ નહિં કરતાં પુસ્તકનું ગારવ જળવાય, જ્ઞાનનું માહાઓ થાય, તેનું બહુમાન સચવાય, તે ટકે, અને તેની આશાતના ન થાય, થતી હોય તે અટકે, એ લક્ષ, એ ઉપગ, એ જ્ઞાન વેચાણ દ્વારા વૃત્તિ રાખવી ઘટે છે, પણ હાલ પ્રાય: નિર્વાહ કરનારા- એમ થતું નથી જોવામાં આવતું. અમ * Blunt conscience or Dead feeling. Page #66 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. આને ભલામણુ. દાવાદના માણેકચાકમાં જઈ જોઈએ, અથવા પાલીતાણાની અજારમાં જોઇએ, અથવા અન્ય તીસ્થળે જોઇએ તા કેટલાં ચિંથરીયાં થાથાં ( જો કે અંદર તા જ્ઞાન છે, પણ એના બહારના દેખાવજ આપણને થાથાંનું ભાન કરાવે છે) આપણી નજરે આવશે. નજીવી કીંમત, નમાલી છાપ, અશુદ્ધ ચીંથરીયાં ચાથાં છાપ, નમાલા ભટકીયા કાગળ, હાથમાં અને જ્ઞાનની ચેાળાતાં જ ફાટી જાય એવું પુઠું ! આમાં આશાતના જ્ઞાનનું ગૈારવ, બહુમાન કયાં રહ્યું ? એ ચીંથરાં ફાટી જઈ રઝળે છે, કચરાય છે, ચગદાય છે અથવા ગાંધીની દુકાને પડીકા અર્થે વપરાય છે. અરે ! કાગળ નમાલા ડાવાથી એ પણ ઉપયાગમાં આણી શકતા નથી; કાંતા મેલાંવાળી ગટરમાં સખડે છે. જ્ઞાનપુસ્તકો વેચી આજીવિકા અર્થે ધંધા ચલાવનારા અંગે આ વાત છે. જ્ઞાનનાં ઉદ્ધાર અર્થે, જ્ઞાન પુસ્તકાથી ઉપજતા પૈસા ફરી જ્ઞાનવૃદ્ધિ અર્થે વાપરવાના ઉદ્દેશે . કામ કરતા જ્ઞાન વૃદ્ધિ અર્થે જ ભાઈઓ, અથવા એ ઉદ્દેશે ઊભાં થએલાં જ્ઞાન વેચનારાઓને મડળેા કે સભાઓના અંગે આ વાત ધન્યવાદ અને નથી. એને તે ધન્યવાદ ઘટે છે. છતાં એએએ પણ છાપવા, છપાવવામાં, કાગળ, છાપ, પ્રુફ સુધારણા આદિમાં વિશેષ વિવેક રાખવા જોઇએ છે. પૈસાની શક્તિ ન હાય તા જેટલી શક્તિ હાય તેટલું જ કરવું ઘટે છે. થાડી શકિતએ ઝાઝું કરવાના લાભ મૂળ ઉદ્દેશને લિતાર્થ થવા દેતા નથી, અલ્કે નુકશાન કરે છે. કાં તે પ્રથમ શકિત વધારવી, ભડાળ મેળવવુ અને ભલામણ. Page #67 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. કાં તે હોય તેટલા લંડળે નભાવી ભલે ઘડું જ કરવું પણ બહુ સારું કરવું. આ બાબતમાં આપણે પાશ્ચાત્ય પ્રજાનું ખસૂસ અનુકરણ કરવું ચોગ્ય છે. એનાં માસિક પત્રો જુઓ–The Nineteenth, Century, Strand, East & west, Review of Reviews, Sketch, Graphic, Sporting Times, આદિ અનેક. જુઓ એની છાપ, એનાં કાગળ, એના ટાઈપ જ્ઞાનની બાલશેભા-એની ગોઠવણ ( Plan ). માત્ર બહારની ગરવ અથે સુધ- રચનાથી જ ચિત્ત આકર્ષાય છે. અને રેલા દેશના અનુ- ભલેને માંહી ભુસ કે ટાયલું ભર્યું હોય કરણની જરૂર. અથવા (Commonplace thought ) ( Commonsense truth ) 21 04981રમાં આવતી બાબત હોય, પણ તે તેના રૂપ-રંગ-ભપકાથી, ભવ્ય લાગે છે. ત્યારે આપણા પવિત્ર આચાર્યોનાં પવિત્ર અમૂલ્ય, અમોઘ વચનામૃતે તેના છાપ–કાગળ-બંધન આદિ બહારના રૂપ-રંગ-વર્ણ-આછાદન જોઈએ તેવાં નહિ હોવાથી, બકે ખરાબ–નમાલા હોવાથી, બાળજીવે, જે પ્રાયઃ બહારના દેખાવથી મેહ પામે છે, તેઓને તેનું ગૌરવ ભાસતું નથી. જો કે જ્ઞાન તે તે જ્ઞાન જ રહે છે, અજ્ઞાન થતું નથી, પણ તેના બહારના રવરૂપને યાચિત શોભતું રાખવાને લક્ષ નહિ હોવાથી એ મુગ્ધ જી પર છાપ પાડી શકતું નથી. આપણા સદેશથી ઉભા થએલાં મંડળોએ આ વાત ધ્યાનમાં રાખી કામ કરવું યોગ્ય છે; એથી તેઓને હેતુ ફળીભૂત થશે. કાં તે શકિત ડી હેાય તે જ કરવાનો, પણ તે થોડું બધી રીતે સારું કરવાને લેભ રાખવે; વધારે લેભ ન રાખવે. વધારે લાભ થાય તે અંડેબ, શકિત વધારવા પ્રયાસ કરો. Page #68 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. પ૭ સંસ્કૃત પ્રાકૃતમાં લખાયેલાં પવિત્ર નિગ્રંથ આચાર્યોનાં અદ્દભુત તત્ત્વજ્ઞાનમુખ પુસ્તકને દૂર રાખીએ, તે પણ હાલની દેશભાષામાં, ગુજરાતીમાં પણ સાધક, જેન રાસા. ચરિત્રાત્મક, તાત્ત્વિક કાવ્યને એ ભંડાર ગુજરાતી સાહિત્ય. ભર્યો છે કે જે સારી શૈલીથી, દેશકાળની તત્વ સાહિત્યને પદ્ધતિઓ, સારા કાગળ, છાપ, બાઈડીંગ ભંડાર આદિ લક્ષમાં રાખી છપાવવામાં આવે તે ગુજરાતી ભાષાના સાહિત્યમાં, તત્ત્વજ્ઞાનનાં સાહિત્યમાં, ચરિત્રમાં માટે વધારે થાય. હાલનાં બૃહતકાવ્ય દેહનના ભાગે લોકોને જે આકર્ષણ કરી રહ્યા છે, તે બલકે વિશેષ આકર્ષણ આ ઘરબાર છે નીકળેલા નિસ્પૃહી સાધુ કવિઓનાં વૈરાગ્યપદ, સ્વાધ્યાય પદ, સ્તવન, રાસાદિ લોકોને કરે એમ છે. જૈન સમુદાયે જાગ્રત થવું ઘટે છે. સુવર્ણ અક્ષરે હજારો બલકે લા રૂપિયા ખર્ચ સૂત્રની એક પ્રત પૂર્વના કેઈ ભાગ્યશાળી પુરૂષે ( સંગ્રામ સોનીએ) લખાવી આપણે સાંભળીએ છીએ, એ શું સૂચવે છે? જ્ઞાનબહુમાન. આ પણ અમારો લક્ષ છે. યથાશકિત તે ફળીભૂત થાય એવી ઈચ્છા પણ આ ગ્રંથ છપાવવામાં રહેલી છે. વળી જેમ શ્રી યોગવસિષ્ઠના મુમુક્ષુ તથા વૈરાગ્યપ્રકરણે, મહમુગર, મણિરત્નમાળા, દાસબાધ આદિ વૈરાગ્યાત્મક ઉપ દેશક ગ્રંથે છપાયાથી જિજ્ઞાસુઓ પર ઉપઉપદેશક ગ્રંથની કાર કરી રહ્યા છે, તેમ આ ગ્રંથ પણ સવમાન્યતા. વૈરાગ્ય અને અધ્યાત્મમાં એક હેવાથી, એ પૂર્વે કહેલા ગ્રંથેથી પણ ચઢીયાત હોવાથી, છપાવતાં ઘાને સુલભ થઈ ઉપકારનું કારણ થાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શાંત સુધારસ. પૂર્વે ઉપર કહેલા થે ઉપદેશાત્મક હેવાથી જેમ સર્વમાન્ય થઈ શક એવા છે, તેમ આ ગ્રંથ પણ વૈરાગ્યપદેશક હેવાથી સર્વમાન્ય થશે. આમ આ બધાં કારણોથી આ ગ્રંથ અમે છપાવવાનું આવશ્યક ગણ્યું છે. સુજ્ઞ બંધુઓને તે સમ્મત થશે. અમે મૂળ ગ્રંથ શ્રી ભીમસિંહે છપાવેલ ઉપરથી સદાબરે લીધેલ છે, બીજી હસ્તલિખિત પ્રત અમને મળી નથી. કર્તા પુરૂષનાં મૂળ લેકને અર્થ સાંગોપાંગ ઉતરી આવે, એના ભાવ–આશયમાં ફેર ન પડે, બલકે તે વધારે સ્કુરી દીપી નીકળે, તેના પ્રત્યેક શબ્દનો અર્થ-વિવમૂલ આશય સાંગો- રણમાં ખલના ન થાય, રસ જળવાઈ પાંગ ઉતારવાને વધારે જામે, એને બનતે લક્ષ રાખી, પ્રયાસ. વિવેચનપૂર્વક, પ્રાસંગિક વિસ્તારપૂર્વક આ અનુવાદ કરેલ છે, છતાં તેમાં ચિત્તચાંચલ્યથી–મતિમંદતાથી કેઈ દેષ ઉપસ્થિત થયે હય, સ્કૂલના થઈ હોય તે સુજ્ઞ વાંચનારાઓ ક્ષમા કરશે. શ્રી શાંતસુધારસની આ (Preface) મુખમુદ્રા બહુ વિસ્તાર પામી છે; પણ પ્રસંગવશાત્ એ Preface નો વિસ્તારની આવશ્યકતા જણાઈ છે. સુજ્ઞ વિસ્તાર અને વાંચનારાઓ એ પ્રતિ ઉદાર દષ્ટિ તેની જરૂર. દાખવશે. qizialRIZMIA My dear readers will take વિનતિ a charitable view of it and look upon it with an indulgent eye. Page #70 -------------------------------------------------------------------------- ________________ મુખમુદ્રા. આ મંદમતિ બાળથી ક્ષપશમની મંદતાને લઈ, આવ શ્યક આત્મનિર્મળતાના અભાવને લઈ, ક્ષમાપના ગની ચંચળતાને લઈ અજાણતાં જે કાંઈ વિપરીત, અન્યથા, અહિતરૂપ લખાયું, નિરૂપાયું હોય, તે તે અર્થે તે ત્રિકરણાગે “મિચ્યા દુષ્કૃત માગે છે, ક્ષમા ચાહે છે. તેને આશય એકાંત સ્વપરના હિતને અવલંબી રહ્યો છે. મારા સુજ્ઞ હેને ભાઈઓ ! આપણને આ શાંત સુધારસ બહુ ઉપકાર કરશે. આપણે શાંત ચિત્તે પ્રમાદ ભાવે એને આશ્રય લેશું તે આપણું પરમ હિત થશે. એવમસ્તુ ! હવે હું અત્રે વિરમીશ. તિ શY ! ક્ષમાશ્રમણ ચરણે પાસક, મનસુખલાલ કરતચંદ મહેતા Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ ૨ ણ જ લિ મેરબીમાં જે એક વર્ષ મહે ગાળ્યું છે એ તે હારે જીવનપલટ હતો ને એ વેલાની મિત્રમંડલી પણ આજ સુધી અખંડ સંબંધ જાળવી રહી છે. પછીના ઘણું ઘણું મળ્યા તે મટી ગયા. મચ્છુનો કાંઠે, વડુબા ચેરિટેબલ હાઈસ્કૂલ, એને પટઃ આજે તે એ પણ બધું પલટાઈ ગયુ છે. જે મેરબી પણ હતું તે નથી. જગની જાહવી વો જ જાય છે. તે કાંઠે ઊભેલા સ્થિર દષ્ટ નિરખે તો તે ક્ષણે ક્ષણે નવાં જલ પેખે છે. | મનસુખભાઈ ધમિક જીવ હતા, અને એમની શારીરિક બધિરતાએ એમને અંતરના નાદ ઔર સાંભળતા કીધા હતા,-થોડાક એવા આત્માના શબ્દ સાંભળતા હશે. નિર્માણનું ચક્ર છૂપે જ જાય છે. ને એમાં સહુને દળાવવાનું જ છેઃ આજે કે કાલે. -ન્હાનાલાલ દ. કવિ * * But what I particularly value in him is his thoroughly upright character and uniform good behaviour. x x In my opinion he is in every way the best student the Morvi High School has produced in my time. - Prof. Kashiram Dave. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૧ × x પરંતુ તેનામાં જે હું ખાસ સારભૂત ગણું છું તે તે હેતુ સર્વથા પ્રામાણિક ચારિત્ર અને સુસંગત સુદર વના. × × મ્હારા અભિપ્રાય પ્રમાણે તે મ્હારા સમય દરમ્યાન મારમી હાઇસ્કુલે મ્હાર પાડેલા સવ પ્રકારે સર્વોત્તમ વિદ્યાથી છે. પ્રેા. કાશીરામ દવે ભાઈ શ્રી મનસુખભાઈના ધરાગ, આત્મદૃષ્ટિ અને વિશુદ્ધ વ્યવહાર યાદ આવે છે ત્યારે ખરેખર વિચારમાં પડી જવાય છે. મ્હારા તરફ તેમના રાગ–પ્રેમ હતા, અને તેઓના વિચારે મને અહુ ગમતા. તેમની તત્ત્વષ્ટિ અને ધપ્રેમ અગણિત હતા, અને તેમની અંદરની શાંતિ અવહતી. તેઓ તે જીતી ગયા. મેાતીચંદ ગિ, કાપડિયા સમાજ તેમના તરફથી તેમની ઉત્તરાવસ્થામાં ઘણું મેળવી શકે તેમ હતું, પરંતુ તેવા ઋણાનુબંધ નહિ જ. માહનલાલ દલીચંદ દેશાઇ તેમની વિદ્વત્તા, સરળતા, પવિત્રતા આજ કયાં ય જોવામાં આવતાં નથી. × × તેમના સૌજન્ય અને પ્રેમના મને પણ સારા અનુભવ થયેલા હતા. પરમાનંદ કુંવર્લ્ડ કાપડિયા Page #73 -------------------------------------------------------------------------- ________________ xx xજૈન ધર્મના સાચા ઉપાસક સાધુચરિત મનસુખભાઈ ખરા સાધુ હતા. ગૃહમાં રહેવા છતાં તેમને ત્યાગ વૈરાગ્ય અનુપમ હતો. કહાન ચ, ગાંધી તેમના મરણથી ગુજરાતે જૈન સાહિત્યને એક અથાક અભ્યાસી ગુમાવે છે. ૪ ૪ ૪ મહેમે આજીવન સાહિત્યની ઉપાસના કરી છે. અનેક જૈન સંથેના સંશોધન કર્યા છે. તેમના સ્વભાવમાં આડંબર ને ધમાલપ્રિયતાનાં તત્તે હેતાં, તેથી સામાન્ય લોકોને તેમની પ્રખર વિદ્વત્તાને અને અનેકવિધ બહુશ્રુતતાને અલ્પ પરિચય છે. “સૈારાષ્ટ” જૈન સાહિત્ય, ઈતિહાસ અને અધ્યાત્મ સંબંધી વિચારણા એ તેમના જીવનનું એક મુખ્ય વ્રત હતું. * * તેઓ સ્વભાવે શાંત, નિરભિમાની અને તત્વજિજ્ઞાસુ હતા. તેટલા જ તેમના નિબંધે પણ યુક્તિયુક્ત, ગવેષણાપૂર્ણ અને નિરાડંબર હતા. કેટલાક નિબંધે તે આજે પણ પિતાની નવીનતા જાળવી રહ્યા છે. x x શાસ્ત્ર અને સાહિત્ય પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહેવા છતાં જ્ઞાનીની શુષ્કતા કે કિયાવાદીની જડતાથી તેઓ અલિપ્ત હતા. શ્રદ્ધા અને જ્ઞાનભક્તિને આ સુંદર સંજોગ જૈન વિદ્વાનમાં વિરલ જ ગણાય. Page #74 -------------------------------------------------------------------------- ________________ તેમને આત્મા ખરેખરે પવિત્ર, સાચે જ્ઞાની અને વૈરાગ્યથી રંગાયેલું હતું. એ જ્યાં જાય ત્યાં તેમના જીવનની મીઠાશ પ્રેરતા હતા. મણિલાલ નભુભાઈ દેશી જેણે પરિગ્રહ મમત્વ પ્રપંચ તેડ્યો, સમ્યક્ સમાધિમરણે નિજ દેહ છે; સતસાધુવૃત્ત સ્થિતપ્રજ્ઞ પ્રશાંતચિત્ત, તે દ્રવ્ય-ભાવ ગુરુના સ્મરું શાં ચરિત્ત મનંદન, Page #75 -------------------------------------------------------------------------- ________________ શમ * पुत्रमित्रकलत्रेषु, सक्ता सीदति मानवाः । सरपङ्कार्णवे मग्ना, जीर्णा वनगजा इव ॥ સરોવરના પંકસાગરમાં જીણું વનગજ સરી જાય એમ પુત્ર-મિત્ર અને સ્ત્રીમાં સક્ત થએલાં માનવીઓ તેમાં કળી પડે છે. मन्ये मायेयमज्ञानं, यत्सुखं स्वजनादपि । निदाघवारणायालं, निजच्छाया न कस्यचित् ।। એમ જાણું છું કે જે આ સ્વજનનું સુખ કહેવાય છે, તે પણ આ માયા છે, અજ્ઞાન છે. જેમ ગ્રીષ્મને તાપ ખાળવાને પોતાની છાયા બસ નથી થતી, તેમ જ આ સુખ પણ તે છાયા જેવું છે. यावतः कुरुते जन्तुः, संबंधान मनसः प्रियान् । तावन्तोऽस्य निखन्यन्ते, हृदये शोकशङ्कवः ।। પોતાના મનગમતા જેટલા સંબંધ જતુ રચે છે, એટલા શેકશંકુ એના હૃદયમાં ખણાય છે. एक एव चरेनित्यं, कन्याया इव कङ्कणं । કન્યાના કંકણ પેઠે એકલાં-એક જ ચરવું. ( સરખા નમિ રાજર્ષિ.:) – મહાભારત * સરસ્વતીચંદ્રમાંથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ - ~~~-^ ^ ::: : ---------- -- - - - - - - - - - - - - - - Page #77 --------------------------------------------------------------------------  Page #78 -------------------------------------------------------------------------- ________________ || શ્રી ગુરુમો નમ: ઉપોદઘાત. મંગલ. તીર્થકરની વાણુનું માહાભ્ય. | | શાર્દૂવારિતં વૃત્ત છે नीरंध्रे भवकानने परिगलत्पंचाश्रवाम्भोधरे । नानाकर्मलतावितानगहने मोहांधकारोऽधुरे ॥ भ्रान्तानामिह देहिनां स्थिरकृते कारुण्यपुण्यात्ममिः। तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पातु वः ॥१॥ અર્થ આ ભવારણ્યમાં પાસ પંચ આશ્રવરૂપ વરસાદ વરસી રહ્યો છે, તેમાં વળી એવું કોઈ અંધ-છિદ્ર નથી કે આશ્રવવરસાદ બહાર નિકળી ઠલવાઈ જાય, અર્થાત્ આ ભવાટવી આશ્રવજળથી ભરાતી જઈ ઉંડે જ ઉતરતી જાય છે–ઉંડા પાચા નાંખતી જાય છે. તેમાં વળી એ આશ્રવજળને લઈ જાતજાતના કમરૂપી વેલાઓ તરફ ઉંડા મૂળ નાંખી ફેલાતા Page #79 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. જાય છે, અને આ સંસારવનને ગહન, જેમાં નાખી નજર ન પહોંચે, એવું કરી મુકે છે. આમ એ વન ગહન તે છે, તેમાં વળી મેહરૂપી અંધકારથી તે તદ્દન ગહન થયું છે. એવા આ અંધકારવ્યાપ્ત ગહન સંસાર–અરણ્યમાં ભટકતા અને સ્થિર કરવા, પરિભ્રમણમાંથી અટકાવવા, ચતુર્ગતિમાંથી છેડવવા, જેને તેઓનાં આ ભવભટકણરૂપ દુઃખ જોઈ દયા ઉપજી છે એવા પુણ્યાત્મા તીર્થંકર ભગવાને જે આનંદકારી સુધારસભરી વાણી પ્રકાશી છે, જે આનંદકારી વચનામૃતની રચના કરી છે તે પવિત્ર વચનામૃતે હે ભવ્ય ! તમારું રક્ષણ કરો. છે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ આશ્રવવડે કર્મ બાંધી રહ્યા છે. મેહને લઈ તેઓને વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી અને તેથી પિતાનું નહિં તેને પિતાનું ગણી તે માટે દુઃખી થાય છે, પિતાની સત્ય વરતુથી વિમુખ રહે છે, આવા અવિવેકથી જે પોતાની નથી, જે પોતાની બહાર છે, પિતાથી અલગ છે, પર છે, તેને પિતાની ગણી તેને લેવા તરફ એ ભટકયા કરે છે, ચઉગતિમાં રઝળ્યા કરે _ છે, જન્મમરણ કર્યા કરે છે; પણ જેને તે જીવન વિભ્રમ પિતાની વસ્તુ ગણે છે એવી એ પર વસ્તુ કેમે કરી પ્રાપ્ત થતી નથી. અને એ પ્રાપ્ત થાય પણ ક્યાંથી? પારકી વસ્તુ માટે ગમે તેટલાં પ્રયત્ન તે લેવા, તે પિતાની કરવા કરીએ, પણ તે નિષ્ફળ જ જાય છે. પારકી એ પારકી જ, એ પિતાની કેમ થાય? પિતાનું તે પિતામાં જ છે; એ કંઈ બહાર નથી. એટલે બહાર રઝળે, ભટકયે એ કદિ પ્રાપ્ત થતું નથી. આ બહાર રઝળવું કેવળ અજ્ઞાન–મેહ-અવિવેકને લઈ થાય છે. એના પરિણામે ઈચ્છિત Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત વસ્તુ તે મળતી નથી, પણ તે વેગળી જતી જાય છે, ઉલટું દુખ થાય છે અને અજ્ઞાન–મેહ-અવિવિભ્રમ એ દુઃખ વેકની વૃદ્ધિ થતી જાય છે, જે એને વધારે | રઝળતો કરે છે, જેથી એ વધારે પરિભ્રમણ કરે છે, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવરૂપે સારી-માઠી ગતિ કર્યા કરે છે અને દુઃખ ભેગવે છે. એ પરિભ્રમણ દુઃખમાંથી એ કયારે બચે? કે જ્યારે એ રિથર થાય, તેનામાં વિવેક જાગે અને તે વિચારે કે અહે, આ હું કેવળ મૂર્ખાઈ કરૂં છું, મારી વસ્તુ તે મારી પાસે જ છે, તે બહાર રઝળવાથી નહિં મળે. આ માટે રઝળવું પડ્યું છે, રઝળવું પડે છે, આ હું ચઉગતિમાં ભ્રમણ કરી રહ્યો છું અને અનેક પ્રકારે જન્મમરણનાં દુઃખ-ચિંતા ભોગવી રહ્યા છે, તે કેવળ મારા અજ્ઞાનથી, બહાર રહેલી વસ્તુને મારી ગણું તે લેવાની ઈચ્છાથી જ. પણ તે મને ક્યાંથી મળે? ન જ મળે. મારું તે મારી પાસે છે; એમાં જ મારે સ્થિર થવું ઘટે છે,–આમ વિવેક વિચાર તેનામાં જાગે તે જ તેને શાંતિ થાય, તે જ તે સ્થિર થાય. જગતમાં જીવ માત્ર સુખના કામી છે, જીવ માત્ર સુખ પ્રાપ્ત કરવા મથી રહ્યા છે, પણ તેઓને જીવ માત્ર સુખના સુખ પ્રાપ્ત થતું નથી, દુઃખી દેખાય છે, કામી, પણ એ આશ્ચર્ય છે! સુખનું સ્વરૂપ જ એ સસુખથી જાણતા નથી. સુખનું ખરૂં સ્વરૂપ બહુ અજ્ઞાત વિરલા જાણે છે, અને જેઓ જાણે છે તેઓ જ તે પામે છે. જેને વિપરીત બુદ્ધિને લીધે, પ્રમાદ–કષાયને લીધે ખરા સુખનું સ્વરૂપ સમજાતું નથી. એ સુખ બહાર નથી, પણ આત્મામાં છે. જે સુખ Page #81 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. આત્મામાં જ છે તે આત્માથી અલગ એવા સુખ અંદર છે, દેહ, પરિગ્રહ, મમતા આદિમાં ક્યાંથી હાર નથી મળે? કદિ ન મળે. તે જે વાટેથી જીવેને સુખ ન જ મળે, તે વાટે સુખ માટે કરેલા પ્રયત્ન કેમ નિષ્ફળ ન જાય? જાય જ. અને ફળ રૂપે છવ વધારે હેરાન થાય, સુખ વાસ્તવિક પિતામાં છે; પરમાં નથી. “ Happiness can not be found from without; " It is within ourselves.” “ Happiness to ourselves consigned." - Goldsmith's Traveller. આમ જ્યારે ખરૂં સમજાય ત્યારે જ જીવ સ્થિર થાય, ત્યારે જ તેના પ્રયત્નો ખરી વાટે થાય; સમકિત કે સાચી અને એ ખરી વાટના પ્રયત્ન સફળ થઈ સમજ તેને સુખ આપે જ, તેના પરિભ્રમણ દૂર થાય. જ્ઞાનીઓ આવી ખરી સમજને સમકિત કહે છે. વસ્તુને વતુરૂપે જાણવી તેને સમકિત કહે છે. અવસ્તુને અવસ્તુ રૂપે જાણવી તેને સમતિ કહે છે. સત્યને સત્યરૂપે જાણ્યું હોય તે જ તે ભ| પ્રવૃત્તિ થાય છે. અસત્યને અસત્યરૂપે જાણ્યું હોય તે જ તેની નિવૃત્તિ થાય છે. અસત્યને સત્યરૂપે જાણી તે ભણી કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, સત્ય પ્રાપ્ત નથી થતું, દુઃખ થાય છે, બુદ્ધિ મલિન થાય છે, જ્ઞાન ઉપર આવરણ આવે છે, સુખ દૂર જાય છે. સત્યને અસત્યરૂપે જાણવાથી તેથી નિવર્તવાને પ્રસંગ આવે છે, સત્ય પામવામાં અંતરાય આવે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દઘાત. તેમજ જે વાટે સુખ મળે છે તે વાટનું ભાન થાય, તે. તે વાટે સુખ માટે પ્રયત્ન થઈ શકે છે, જે પ્રયત્ન સફળ થઈ સુખ આપે છે. - જે વાટે સુખ નથી મળતું, તે વાટનું ભાન થાય તે સુખ માટે તે વાટે જતાં અટકવું થાય છે. નિષ્ફળ પ્રયાસ, ખેદ, દુખને અવકાશ રહેતું નથી. જે વાટે સુખ નથી મળતું તે વાટે સુખ મળશે, એવી બેટી મતિ જીવને થાય છે તે વાટે તેને સુખ નથી મળતું, છતાં મને આ વાટે સુખ મળશે એ ભ્રમણાથી તે પ્રયત્ન કર્યો જાય છે, પણ તે બધાં નિષ્ફળ થાય છે. જીવ ખેદ અને દુઃખજ હેરે છે. જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે એવી બેટી મતિ જીવને થાય તો તે સાચી વાટે પ્રયત્ન કરતે તે અટકે છે. મને આ વાટે સુખ નહિં મળે, સુખ તે બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતે અટકે છે અને સત્ય સુખને અંતરાય પામે છે. આ બેટી મતિને જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે, સાચી મતિને સમકિત કહે છે. એ વિપરીત મતિ મિથ્યાત્વ કે ખોટી દૂર થાય, અને સમકિત (સમ્યગદષ્ટિ), સમજ. સાચી સમજ જીવને આવે તે જ તે સ્થિર થાય છે, શાંત થાય છે, સુખી થાય છે, ભટકતે અટકે છે. જ્ઞાનીઓ કહે છે કે જીવને સમ્યષ્ટિ પ્રાપ્ત થાય, તેઓને સાચી સમજ આવે અર્થાત્ સત્ય સાચી સમજનું વસ્તુનું સત્યરૂપે, અને અસત્યનું અસત્ય ફળ. રૂપે ભાન થાય, તે તેઓ તેજ Page #83 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ભવે મોક્ષ પામે, તેમ ન થાય તે ત્રીજે ભવે, અને તેમ ન થાય તે વધારેમાં વધારે પંદર ભવે તે એ જીવ મુકાય જ, કર્મથી સર્વથા મુકાઈમેક્ષ પામે જ, શાશ્વત સુખ પામે જ. આ વાત વિવેક વિચારે સાવ સત્ય લાગે છે, કેમકે સત્ય વસ્તુનું જીવને ભાન થાય, એટલે અસત્ય વસ્તુ જાણે તે પામે ભણુની પ્રવૃત્તિ સહેજે અટકે. અસત્ય વસ્તુની પ્રવૃતિને લઈને તે તેને ભમવું પડયું છે, એ અસત્ય વસ્તુની પ્રવૃતિ અટકે એટલે તેનું ભ્રમણ પણ અટકે, અને ભ્રમણ અટકે, જન્મ–જરા–મરણ અટકે તે પછી બીજું જોઈએ છે શું? જન્મ-જર-મરણ રહિત સ્થિતિ, અજરામર અવસ્થા, કદિ જ્યાંથી પડવાપણું ન થાય એવું સ્થાન તે જ મેક્ષ. આમ સત્ય વસ્તુનું જીવને ભાન થાય તે તેને તરતજ તેજ ભવે મેક્ષ થાય. પણ પૂર્વ કર્મનું દેવું તે ભેગવી પતા વવાનું બાકી રહ્યું હોય તે તે ભેગવી કર્મ ભેગવવાં પતાવી દેવા માટે એકાદ બે ભવ કે ઉત્કૃષ્ટ કરજ પતાવવું પંદર ભવ થાય તે ભલે, પણ પછી તે જીવ | સર્વથા મુકાય જ. એ સાચી સમજ ઉપજ્યા પછી, સ્થિર હષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં નજ રેકે; તે ભવ બીજા ભાવિ ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઈ હય, સમ્યમ્ દષ્ટિ ન થઇ હોય, ત્યાંસુધી થતા પ્રત્યેક ઉધી સમજ અને ભવ બીજા નવા ભવ કરવાનાં કારણ અનંત અનુબંધ થાય જ; અનંત અનુબંધ થયાજ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનંત અનુબંધ નાશ પામે, અને પૂર્વે ઉપાર્જેલાં કમ સમ્યફ પ્રકારે Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત સાધ્ય દષ્ટિએ, ભગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્મ પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેના દેણાથી મોકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તે તે પી ચુક્યો છે. સાચી સમજ આવ્યું, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઈન કલીઅર (Line-Clear) મળી જ ચુકી છે. * દષ્ટિ સ્થિરાદિ ચારમાં, વટેમાર્ગુને મુગતિ પ્રયાણ ન ભાજે રે; રાતવાસે રણુ શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે.” (ગદષ્ટિ સઝાય)-ગદષ્ટિ સમુચ્ચય. અર્થાત્ સમ્યગદષ્ટિ થયા પછી પૂર્વ કર્મ ભોગવવા તેને દેવાદિના ભવ કરવા પડે તે જેમ અમુક સ્થાને જવા નીકળેલા વટેમાર્ગ રસ્તામાં રાત્રિવાસો કરે તેના જેવું સમજવું. સ્થાન દૂર હોય તે એક બે કે વધારે ઠેકાણે રાત રહેવું પડે, પણ રસ્તાને માહિતગાર છે, જે સ્થળે સભ્યદૃષ્ટિ અને જવું છે તે તરફ જવા નીકળ્યો છે, ભવની નિયમા. એટલે ત્યાં તે તે વહેલો મેડે પહોંચેજ. તેમ સમ્યગુષ્ટિ પામી સાચા રસ્તાથી માહીત થયા છે, અને મેક્ષ ભણી એણે પ્રયાણ કર્યું છે, તે તે વહેલો મેડે ત્યાં પહોંચવાનેજ. કેઈ છેટી વાટેથી નીકળે હોય, અર્થાત તેને વધારે કમ ભેગવવાં બાકી હોય તે તેને દેવ–મનુષ્યાદિ ગતિ પામવારૂપ વધારે રાતવાસો કરવા પડે છે. કેઈ પાસેથીજ નીકળે હેય, અર્થાત્ જેને બહુ ચેડાં કર્મ Page #85 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ભેગવવાં બાકી હોય તેને રાતવાસે રહેવું પડતું નથી, બીજે ભવ કરે પડતું નથી, તેજ ભવે મેક્ષસ્થાને પહોંચે છે, અથવા એકાદ બે મનુષ્યાદિના ભવ કરવા રૂ૫ રાતવાસો કરી ઇચ્છિત સ્થાને પહોંચે છે. આમ જેટલા જેટલા મહાપુરુષે મોક્ષ પામી સિદ્ધ થયા છે તે બધા સત્ય વસ્તુજ્ઞાન પામવાથીજ; સભ્યષ્ટિ થવાથી જ વસ્તુને વસ્તુપણે જાણવાથી જ; અવસ્તુને અવસ્વરૂપે જાણવાથી જ સત્યને સત્યરૂપે જાણવાથી જ; અસત્યને યથાર્થ જાણપણું. અસત્યરૂપે જાણવાથીજ; આત્માને આત્મા રૂપે જાણવાથીજ; પિતાને પિતારૂપે જાણ વાથી; પતે તે પોતે, પર નહિં એમ જાણવાથી; પર તે પર, પતે નહિં એમ જાણવાથી પિતાની વસ્તુ તે પિતાની એમ જાણવાથી; પારકી વસ્તુ તે પારકી એમ જાણવાથી પોતાની વસ્તુ તે પારકી નહિં, એમ જાણવાથી; પારકી વસ્તુ તે પિતાની નહિં એમ જાણવાથી; પતે તે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ઉપગી અવિનાશી આત્મા છે, એમ જાણવાથી; આત્મા તે આત્મા, અને પુદગલ તે પુદગલ એમ જાણવાથી; આત્મા તે મુદ્દગલ નહિં અને પુદ્ગલ તે આત્મા નહિં, એમ જાણવાથી, એ આદિ વિવેકપ્રકાશથીજ તેઓ આ ગહન અંધકારમય સંસાર વનમાંથી માર્ગ પામી, ઈચ્છિત સ્થાને પહેચ્યા. આ ચતુર્ગતિરૂપ સંસારમાં અજ્ઞાનયોગે રઝળતા જીને પણ જે આ સાચી સમજ આવે, તે તેઓ “દુખિયાનાં દુખ બિચારા સ્થિર થાય અને દુઃખી થતા દુખિયા જાણે." અટકે એવી કરુણ આવવાથી શ્રી તીર્થકર પરમાત્માએ તેઓને સત્ય માર્ગ ઉપદેશ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત છે. તેઓ પિતે વરતુસ્વરૂપ જાણું, જે રસ્તેથી મેક્ષ પામ્યા, તે રસ્તે બતાવે છે. તીર્થંકર પાતે પણ છુટેલાઓની સાચી સમજ પામ્યા પૂર્વે આ પ્રકારે બંધાયેલા પ્રતિ રઝળતા હતા, પરિભ્રમણ દુઃખ જોગવતા કરુણું. હતા. સાચી સમજ પાપે તેઓએ પરિ બ્રમણના પરિણામરૂપ છેટે માર્ગ છાં દીધે, સન્માર્ગ લીધે અને ધારેલ ઠેકાણે પહેચ્ચા સુખનું યથાર્થ સ્વરૂપ સમજી સુખ પામ્યા. તેઓશ્રીને સુખનું ખરું સ્વરૂપ સમજ્યા વિના સુખ માટે ફાંફાં મારી દુઃખી થતા આ સંસારી જીની કરુણું આવવાથી, તેઓશ્રીએ આ સત્ય સુખસ્વરૂપને અને તે પામવાને આ પવિત્ર બંધ કર્યો છે. તે હે, ભવ્ય છ ! તમારું રક્ષણ કરે! અર્થાત્ તે બેધને આશ્રય લે; તે પ્રમાણે વર્તો, તમારું કલ્યાણ થશે. આ શાંતસુધારસ એ પવિત્ર કરુણુવાન પુણ્યાત્મા તીર્થનાથને. ઉપદેશ જ છે. એઓશ્રીને તીર્થનાથ એ તીર્થનાથ કેમ પવિત્ર ઉપનામ છાજે જ છે, તેઓ પોતે કહેવાયા? તીર્થ, તીર્થના તીર્થરૂપ છે; તરવાના સાધન રૂપ છે; એઓના આશ્રયે જીવ સંસાર સમુદ્ર તરી જાય છે; એથી તીર્થનાથ નામ એઓને છાજે છે, અથવા જે વડે જીવ સંસાર સમુદ્ર તરી જાય, તેવાં સાધને, દાનશીલતપ-ભાવરૂપ ધમ, અથવા જ્ઞાનાદિ આરાધનરૂપ ધર્મ, એ તરવાનાં સાધનને ઉપદેશ કર્યો હોવાથી તીર્થનાથ એવું પવિત્ર નામ એને છાજે છે. આ પરમ કૃપાળુ, દયાળુ, કરુથાળું, પવિત્રાત્મા શ્રી તીર્થકર દેવેજ ઉપદેશેલો આ શાંતિરૂપ અમૃત રસ છે. તે પીવાથી જ અમર થાય છે; જન્મમરણથી બચે છે. ૧. Page #87 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. | દુતાવાર્તાવિત વૃત્ત | स्फुरति चेतसि भावनया विना । न विदुषामपि शांतसुधारसः ॥ न च सुख कृशमप्यमुना विना । પતિ મોહવિષાવિષgછે૨ અર્થ–વિદ્વાને પણ શાંતિરૂપી અમૃત રસ ફરી ફરી વિચાર કર્યા વિના, અનુપ્રેક્ષા વિના, તેની તે વાત ફરી ફરી જુદે જુદે રૂપે વિચાર્યા વિના, ભાવના વિના ચિત્તમાં કુંતે નથી; કુરે છે, તે યથાર્થ કુરતે નથી. મૂળે જીવ અનાદિકાળથી વિભાવિક દશામાં પડે છે, તેમાં એ અનાદિ કાળથી વસ્તુને અવસ્તુ અનાદિ વિભાવિક રૂપે ગણી બેકે, અવધુને વસ્તુ રૂપે ગણી અભ્યાસ કેમ ટળે? બેઠે છે. આ અવિવેક, આ વિભાવિક મેહ, સત્ય વસ્તુ તે સત્ય, એમ જુદે જુદે પ્રકારે ફરી ફરી વિચાર્યા વિના, અથવા અસત્ય તે અસત્ય, પર તે પર, સ્વ તે સ્વ, પર તે સ્વ નહિં, સ્વ તે પર નહિં -એમ ફરી ફરી નવાં નવાં રૂપે દાખલા દલિલથી, ઉપમા અનુમાનથી, પ્રત્યક્ષ પક્ષ રીતે, સદ્દગુરૂદ્વારાએ, સત્સંગ સમાગમથી, આત્મક્ષપશમ અનુસાર, આગમપ્રમાણ વડે, ઈતિહાસ પ્રમાણવડે, દષ્ટાંત સિદ્ધાંતથી વિચારે નહિ, નિર્ધારે નહિં, નકકી કરે નહિ, ત્યાં સુધી દૂર ન થાય; દૂર થાય તે તે સર્વથા દૂર ન થાય. અનાદિ કાળને મિથ્યા ભાવ, મિથ્યા વાસના, બેટી બુદ્ધિ એકદમ નાશ પામવી, સુલટાવવી દુષ્કર છે. સવસ્તુની ભાવ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત નાથીજ એ મતિ દૂર થાય; સન્મતિ આવે. લાંબા કાળ સુધી આપણા ઘેર રાખેલી, આપણું ઘરને ખીલે ભેંસનું દષ્ટાંત. બાંધેલી ભેંસ બીજાને વેચીએ, તે પણ આગલા પરિચયથી, અભ્યાસથી પ્રથમ દિવસે અથવા તે થોડા દિવસ એ આપણા ઘરના પરિચિત ખીલે આવી ઉભી રહે, એને વળી જ્યારે મારી ધકેલી મુકી અને એને ન ધણી એને પોતાને ઘેર લઈ જાય, અને આમ વખતે વખત થાય ત્યારે જ તે ભેંસને નવા ઘરને પરિચય પડે; અને પછી ત્યાં સ્થિર થાય. તેમ અનાદિકાળને વિભાવિક મેહ છોડ બહુ મુશ્કેલ છે. પૂર્વને અભ્યાસ-પરિચય જીવ એકદમ ન છાંડે. માટે ભાવનાની, અનુપ્રેક્ષાની, ફરી ફરી જરૂર છે. ભાવનાથી તેને વસ્તુના સ્વરૂપને યથાર્થ નિર્ણય થાય છે. વસ્તુને યથાર્થ નિર્ણય થતાં અજ્ઞાન મેહ-અવિવેક નાગે છે, અને જીવને વિભાવનું પ્રાબલ્ય સત્ય સુખને લાભ થાય છે. માટે સત અને અનુપ્રેક્ષ- વસ્તુને સતત ફરી ફરી વિચાર આત્માણની જરૂર થી એ કર્તવ્ય છે. તે વિના શાંતસુધારસ સમાન પ્રભુને બેધ પણ યથેચ્છ પરિણામ આપતું નથી. માટે ભાવનાને જ્ઞાનીઓ ઉપદેશ કરે છે. ભાવના એટલે પુટ. જેમ સુવર્ણને સાવ ચખું કરવું હેય તે સંપુટમાં, કુલીમાં મુકી, ફરી ભાવના એટલે ફરી તપાવવા રૂપ ભાવના–પુટ દેતાં તે શું? શુદ્ધ થાય છે, અથવા સુંઠ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લિંબુના રસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સુકવવા રૂપ ભાવના દેતાં Page #89 -------------------------------------------------------------------------- ________________ , ૧૨ શાંત સુધારસ. શુદ્ધ થાય છે, અથવા જાતજાતની ધાતુઓ, જેમકે પારે, ત્રાંબુ, કલઈ, જસત આદિ અથવા સેમલ વછનાગ આદિને શોધવા, શુદ્ધ કરવા ક્ષાર–ખટાશ આદિના ફરી ફરી પુટ આપતાં, તે જેમ શુદ્ધ થાય છે, તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે -વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે. જ્ઞાનિઓ વસ્તુસ્વરૂપને જુદે જુદે રૂપે ભાવે છે; વિચારે છે – (૧) ઈતિહાસ પ્રમાણ વડે, વિચારનાં પ્રમાણ (૨) આગમ પ્રમાણ વડે, (૩) સદ્દગુરૂ દ્વારા, (૪) બીજા સત્સમાગમ, (૫) પ્રત્યક્ષ સ્વાનુભવ વડે–પિતાની શક્તિ અનુસાર, પિતાને ક્ષપશમ પહોંચે ત્યાં સુધી, (૬) પરેલ, શ્રી જીનેશ્વરનાં વચન વડે, (૭) ઉપમા વડે, (૮) અનુમાન વડે, (૯) દાખલા, દલીલ, દષ્ટાંત સિદ્ધાંતથી, આમ અનેક પ્રકારે તરવને ફરી ફરી વિચારવું એને જ્ઞાનીઓ ભાવના કહે છે. એવી ભાવના વિના આગળ • જણાવ્યું તેમ પૂર્વના લાંબા વિભાવિક પરિચયને લઈ વિદ્વાન પુરુષના ચિત્તમાં પણ તત્વજ્ઞાન કુરતું નથી, કરતું નથી; તે સામાન્ય જીવેનું તે શું કહેવું ? માટે બધાએ સદ્દભાવના વડે પિતાનાં ચિત્ત વાસિત કરવાં, એ તાત્પર્ય છે, એ બધ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઉપઘાત એથીજ પૂર્વને લાંબા વખતને પરિચિત વિભાવિક મોહ ટળશે. બાકી બીજે ઉપાય નથી. તેમાં પણ વિષનો ઉતાર, આ જગતું જેમાં મેહ અને ખેદરૂપી ઝેર ઠેર ઠેર વ્યાપી રહ્યું છે, અને જીવે વ્યાકુલ થઈ ડચકાં ખાય છે, ત્યાં તે તે મેહ અને તજજન્ય દુઃખરૂપ ઝેર ટાળવા આ સદ્દભાવના ભાવ્યા વિના છુટકે જ નથી. તે વિના લેશમાત્ર સુખ નહિં મળે. વસ્તુતત્વ વિચારી તેને નિર્ણય કર્યો છૂટકે છે. यदि भवभ्रमखेदपराङ्मुखं। यदि च चित्तमनंतसुखोन्मुखं ॥ शृणुत तत्सुधियः शुभभावना મૃતર મમ શાંતસુધારણે રૂા અર્થ – હે, બુદ્ધિમત! અગાઉ કહ્યું છે તેમ હવે જે તમારૂં ચિત્ત ભવભ્રમણના દુઃખથી પરાભુખ થયું હોય, ભવદુઃખમાંથી છુટવા ઇચ્છતું હોય, સુખ, તરતના થાકેલા- સત્ય સુખ, પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળું હોય, એને વિસામે. તે અમે રચેલે આ શાંતસુધારસ શ્રવણ કરે. તેમાં જે ભાવના માટે અમે પૂર્વે આટલું આટલું કહ્યું, તે ભાવનાઓને રસ નાંખેલ છે. જે ફરી ફરી વિચારતાં સત્ય સુખ આપવાનું કારણ થશે. એથી વસ્તુ તત્ત્વ સમજાશે; મેહ છુટશે; અને તમારી અંગત અદ્ધિ જે દબાઈ રહી છે, ઢંકાઈ રહી છે, તે વ્યક્ત પ્રગટ થઈ તમને અપૂર્વ આનંદ આપશે. અલબત જેઓને સારી બુદ્ધિ ઉપજી હશે, અને જેઓ સંસારપરિભ્રમણથી થાક્યા હશે, અને જેઓને આ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંત સુધારણ. સુખ નહિં, આ તે દુ:ખ, સુખ તે બીજું કાંઈ લેવું જોઈએ, એ વિચાર સ્ફરી તે સત્ય સુખ માટે જેઓ દષ્ટિ ફેંકતા હશે, તેનેજ આ શાંતસુધારસ રૂચિકર થશે. બીજા પામર છે, જેઓ હજી થાક્યા નહિં હોય, અને પૂર વેગમાં અસત્ વસ્તુ ભણી રહ્યા હશે, અને સુખ દુઃખનું જેને ભાન નહિં હોય, તેવા છે આ પ્રતિ અભાવની નજરે જોશે. તેવા દયા ખાવા જેવા છે ભાવિકાળે થાક પણ જયારે થાકશે, ત્યારે આ શાંતિ રૂપી નારાઓને ભાવિ અમૃત વરસાવતા સદભાવનાવિભૂષિત વિસામો આજ. ગ્રંથને આશ્રય લેશે. તાત્પર્ય કે જે હેલા હેડો આવી ભાવનાને આશ્રય લઈ વસ્તુસ્વરૂપ વિચારી નિર્ધારશે, સાચી સમજ પામશે, સમ્યમ્ દષ્ટિ થશે, ત્યારે તેઓને છુટકે છે, ત્યારે તેઓ દુઃખને અત્યંતભાવ પામશે. વધારે શું કહિએ? તરતના થાકેલા તરત ભાવનાઓનું ચિંતવન કરશે. ભાવિ કાળે થાકનારાઓ ભાવિકાળમાં એને વિચારશે. પણ એ બધાને આ ભાવનાને આશ્રય છે. સદ્દબુદ્ધિ આવ્યા વિના તત્વજિજ્ઞાસા નહિં થાય; આ ભાવના ભણું લક્ષ નહિં જાય; પણ જીવને ભવદુખનું ભાન થયે તેની બુદ્ધિ અવશ્ય ઠેકાણે આવશે. અને બુદ્ધિ ઠેકાણે આવતાં જિજ્ઞાસુ થઈ આવાં પવિત્ર શાંતિ આપનારાં શ્રીવીતરાગ પરમાત્માનાં વચનામૃતેને આશ્રય લેશે. તે વચને તેના ઉપર પહેલીવાર અસર નહિં કરે, તે બીજી વારના આશ્રયથી કરશે; બીજી વાર નહિ કરે, તે ત્રીજીવાર કરશે. આમ પુનઃ પુનઃ એ વચનેના આશયથી જીવ ઉપર અવશ્ય સાત્તિવક અસર થશે. દેરીયે છેદાય છે, પાકા કાળા હાણ.” દિલપતરામ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપેાત ૧૫ અને સ્વરૂપ નિર્ણય કરી એ આત્મસુખ–સત્સુખ પામશે. આ ભાવનાઓના આ ઉદ્દેશ છે. તેના હૈ, સદ્ગુદ્ધિવાળા જીવા ! તમે આશ્રય લેા. ૩ सुमनसो मनसि श्रुतपावना, निदधतां यधिकादश भावनाः । यदिह रोहति मोहतिरोहिता द्भुतगति विदिता समता लता ॥ ४ ॥ અથ—હૈ, પંડિત પુરુષા! તમે કાનને પવિત્ર કરનારી આ ખાર લાવના શ્રવણ કરી હૃદયમાં ભાવનાનું ચિંતન ધારણ કરી, એનું નિર ંતર ચિંતવન કરા અને એથી પ્રખ્યાત અને અતિ અદ્ભુત સમસમતાનું ઉગવું. તારૂપી વેલ, જેનુ સત્પુરુષાએ આટલુ બધું માહાત્મ્ય કહેલું છે, તે ઉગી નિકળી માહાંધકારને ટાળી દેશે. તાત્પર્ય કે પ્રથમ જીવ ો સમતા ધરે, શાંત થાય, તે તેને વસ્તુવિચાર સૂજે; વસ્તુવિચાર સુજે તે વસ્તુ નિર્ણય થાય; વસ્તુ નિચ થાય તા ખરે માગે જવાય, અને ધારેલ વાત પમાય. માટે હૈ, પડિત પુરુષા! તમે જરા સમતા આદરી. સમતા આણવા માટે આ ભાવનાઓ પ્રમળ સાધન છે. ૪ ।। રથોદ્ધતા વૃત્ત !! आर्त्त रौद्र परिणाम पावक-ઝુષ્ટ માત્રુત્ત વિવેશ સૌષ્ઠવું मानसे विषयलोलुपात्मनां । क्व प्ररोहतितमां शमाङ्कुरः ॥ ५ ॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શાંત સુધારસ. અર્થ–હે, પંડિત પુરુષ! તમે સમતા આદરે; અર્થાત્ આ-રૌદ્ર ધ્યાનરૂપ માઠાં પરિણામ છાંડ ઘે; વિષયલપતા ત્યજી દે; એટલે વિવેક અને સુવિચાર જાગશે; સમતા આવશે. કેમકે આ-રૌદ્ર પરિણામરૂપ અગ્નિથી મનના વિવેક અને સદ્દવિચાર ભસ્મીભૂત થાય છે. અને જ્યાં વિવેક અને સવિચાર નાશ પામ્યા હોય અને વિષયલોલુપતા વર્તતી હય–ત્યાં સમતાને અંકુરો ક્યાંથી ઉગે ? વીને જે તે વૃક્ષા બીજ બળી ગયું હોય, તે વૃક્ષ ક્યાંથી થાય? ન થાય. તેમ વિવેક સદ્દવિચારરૂપ બીજ બળી ગયું વિવેક કેમ હોય તે સમતા રૂપી વૃક્ષ જ્યાંથી ઉગે? આવે? ન જ ઉગે. માટે તમે આ રૌદ્ર ધ્યાન છે દે, વિષયમાં આસક્ત ન થાઓ, એટલે તમને સમતા આવશે. ક્વચિત ઈષ્ટ વસ્તુને વિયોગ થાય, કવચિત અનિષ્ટને સંગ થાય, તે તેથી તમે ખેદ ધરે નહિં, રેગ આવ્યે આકુળ વ્યાકુળ થાઓ નહિં, હવે શું થશે, એમ ચિંતવે નહિં, મારું ભવિષ્યમાં કેમ થશે? ગુજારે કેમ ચાલશે, એ આદિ ભવિષ્યને ખેદ કરે નહિં. એ આર્તધ્યાનના સંક્ષેપે પ્રકાર છે. તમે જેવું પૂર્વ ઉપામ્યું છે, તેવું સારું–માઠું તમારે ભાગ પડશે. તે તમે વ્યર્થ છેદ કરે નહિં. એથી બુદ્ધિ મલિન થાય છે. આમ આર્તધ્યાન છાંડે; તથા હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહવૃદ્ધિ-એ વગેરેને બીજાને ઉપદેશ ન આપે, બીજા એ પાપ આચરતા દેખી રાજી ન થાઓ. મહારંભના ઉપદેશ–અનુમોદનથી વિરમે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત ૧૭. આમ આ રૌદ્રધ્યાનથી અટકે અને વિષય પરથી આસક્તિ દૂર કર–ઓછી કરે. એટલે વિવેક–સદ્વિચાર જાગશે અને સમતા આવશે, સમતા આવશે એટલે કલ્યાણ દૂર નથી. ૫ વસંતતિત્તવમાં વૃત્ત / यस्याशयं श्रुतकृतातिशयं विवेक पीयूषवर्षरमणीयरमं श्रयंते ।। सद्भावनाः सुरलता न हि तस्य दूरे । જોવોત્તર રામસૌથપ્રતિઃ || ૬ | અર્થ–સશાસ્ત્ર શ્રવણથી ઉદાર થયેલા અને વિવેકામૃત ઝરવાથી આનંદ આપતા જેના મનને આ સદ્ભાવનાઓ આશ્રય કરે છે, તેને કલ્પવૃક્ષ વેગળો નથી, તેને પ્રકૃષ્ટ શાંતિ રસ રૂપ લકત્તર સુખનું ફળ મળે છે. ભાવના ennobles અર્થાત પવિત્ર શાસ્ત્ર સાંભળી સાંકડું મન the mind. મૂકી દઈ, મનને ઉદાર કરી વિવેકપૂર્વક જેઓ આ ભાવના ભાવે છે, તેઓ નિશ્ચય શાંતિનું અપૂર્વ સુખ પામે છે. ૬. + અનુદુમ્ વૃત્તિ છે अनित्यता शरणते, भव मेकत्व मन्यतां । अशौच माश्रवं चात्मन् , संवरं परिभावय ॥७॥ कर्मणो निर्जरां धर्म, सुकृतां लोकपद्धति । बोधिदुर्लभतामेता, भावयन मुच्यसे भवात् ॥ ८॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. અર્થ આત્મા ! જે આ બાર ભાવનાનાં નામ સાંભળ. એ ભાવના ફરી ફરી વિચારતાં તું ભાવનાઓનાં નામ નિશ્ચયે ભવથી છુટીશ; જન્મ–જરા-મરણ રહિત એવે તારે સ્વસ્વભાવી મોક્ષ થશે. માટે એ ભાવના ભાવજે. - (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રય, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) ધર્મ, (૧૧) લેકસ્વરૂપ, (૧૨) બેધિદુર્લભ Page #96 -------------------------------------------------------------------------- ________________ પહેલી આનત્ય ભાવના. | પુષિતામા વૃત્તિ છે वपुरिव पुरिदं विदभ्रलीला परिचित मप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीत મતિ વિષi મહયા છે ? અર્થ:–રે, વિ, વિદ્વાન પુરુષ, ચેતન ! આ તારૂં અનંગ જેવું, કામદેવ જેવું, સુંદર શરીર અશ્વશરીર અનિત્ય લીલા જેવું ક્ષણભંગુર છે. જુવાનીને બહાર ભલે એમાં ખીલ્યા છે, પણ સાજે આકાશમાં સંધ્યા ખીલે છે, અને તરત લય પામી જાય છે, તેમ આ તારા શરીરને જુવાનીને બહાર પણ ક્ષણિક સમજ. એમાં તારે રાચવા જેવું નથી. વળી જુવાનીની ઉન્મત્તતાને લઈ આ શરીર બહેકી જઈ દુવિનીત થાય છે જુવાનીના છાકથી હાથમાં નથી રહેતું, તે એ શરીરથી વિદ્વાન પુરૂષને મહદય થાય નહિં; તેઓનું દારિદ્મ એ શું દળે? કંઈજ નહિ. માટે એ ક્ષણવિનાશી શરીર પર મેહ રાખી રાચવા જેવું નથી. ૧ છે શાહૂિવરતં વૃત્ત છે आयुर्वायुतरत्तरंगतरलं लग्नापदः संपदः। सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् ॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાંત સુધારસ. मित्रस्त्रीस्वजनादिसंगमसुखं स्वप्नेंद्रजालोपमं । तत्कि वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥२॥ અથ—અહે! આ સંસારમાં એવી કઈ નિત્ય, અવિ નાશી વસ્તુ છે. કે જેને સત્પરૂ આનંઆયુષ્ય, ધન, ઈ- દપૂર્વક આશ્રય કરે? કઈ જ નહિં. દ્રિય-વિષય અ- (૧) આયુષ્ય આ તે વાયુથી હાલેલા નિત્ય. પાણીના મોજાં જેવું ચંચલ છે. ( ૨ ) સંપત્તિ–આ ચે વિપત્તિયુકત છે. “ સંપત્તિ ત્યાં વિપત્તિ.” (૩) ઇદ્રિના વિષયે–આ પણ ભલે મીઠા લાગે પણ તે સાંજે આકાશમાં ખીલેલી સંધ્યાના જેવા નાશવંત છે. (૪) મિત્ર, સ્ત્રી, સ્વજનાદિ સંગ–આથી ઉપજતું સુખ પણ સ્વમ સમાન છે; ઇંદ્રજાલ સમાન છે. સ્વમમાં દીઠેલ વાત જેમ સત્ય હોતી નથી, ઇંદ્રજાલને તમાસો જેમ સાચે હેતે નથી, તેમ મિત્ર, સ્ત્રી, સ્વજનાદિના સંગપરિચયથી ઉપજેલું સુખ વાસ્તવિક નથી; કલ્પના માત્ર છે, વળી તે ક્ષણિક છે. આમ આ જગતમાં કઈ વસ્તુ એવી નિત્ય છે,–આયુ કે સંપત્તિ, કે ઇંદ્રિના વિષ, કે મિત્ર, સ્નેહી, સ્ત્રી, કુટુંબ આદિના સંગ-પ્રસંગ -કઈ નિત્ય છે, કે જેમાં સત્પરૂ રાચે ? અર્થાત આ સંસારના ભાવજ અનિત્ય છે, ક્ષણભંગુર છે, તેમાં સપુરૂષને રાચવાનું હેય નહિં. “વિદ્યુત લક્ષમી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; Page #98 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના. ૨૧ પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?” –શ્રી મોક્ષમાળા. प्रात तरिहावदातरुचयो ये चेतनाचेतना। ___ दृष्टा विश्वमनःप्रमोदविदुरा भावाः स्वतः सुंदराः॥ तांस्तत्रैव दिने विपाकविरसान हा नश्यतः पश्यत श्वेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ॥३॥ અર્થ-હે, બંધુ ! આ જગતમાં પ્રાતઃકાલે સ્વચ્છ કાંતિવાળા; આખા જગતને અત્યંત પ્રેમ ઉપજાવતા, જડભાવ અનિત્ય, સ્વતઃ સુંદર એવા જતનના ભાવ સંસારી ચેતન તે નથી જોયા? જોયા છે. તેજ ભાવ ભાવ અનિત્ય, ફરી તેજ દિવસે કાલપરિપાકને લઈ વિરસ થઈ નાશ પામે છે. અહે! આમ એ જડચેતનનું પ્રત્યક્ષ નાશસ્વરૂપ જોતાં છતાં આ મારૂં ભૂતના વળગાડવાળું, મિથ્યાત્વ મેહથી મુંઝાયેલું, મન આ ક્ષણભંગુર સંસાર પ્રતિને મેહ-પ્રેમ છાંડતું નથી; અરે ! ત્યાંજ મમત્વઆસક્તિ ધરાવે છે !– એ ખરેખર ખેદકારક છે. આ સંસારમાં બે વસ્તુઓ દેખીએ છીએ-(૧) જડભાવ. (૨) જડમિશ્રિત ચેતનભાવ. એકાંત સંસારમાં વસ્તુ- ચેતનભાવ તે સિદ્ધ અવસ્થામાં છે. ઓ છે. તે તે સંસારથી પર છે. જડભાવ, તે બધા જડ પૌગલિક પદાર્થો. જડમિશ્રિત ચેતન ભાવ, તે આ બધા સંસારી, સંસારમાં પરિભ્રમણ કરતા, ચાર ગતિમાં રઝળતા દેવ-મનુષ્ય-તિર્યચન્નારકી છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. આ અને ભાવે, જડભાવ તેમજ જડમિશ્રિત ચેતન ભાવ વિનાશી છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે. જડભાવ કાળપરિપાક પામી રૂપાંતર પામે છે, પહેલે સમયે હતા, તેવા બીજા સમયે થાય છે, એકજ યુગલનાં વિવ7. રૂપે રહેતા નથી; એના સ્વભાવ પ્રમાણે સડે છે, નાશ પામે છે. ફરી બીજાં રૂપ બ્રહે છે. જડમિશ્રિત ચેતન ભાવ,-અર્થાત્ સંસારી જીવે પણ જન્મ-મરણરૂપ નવાં નવાં રૂપ બતાવી રહ્યાં છે. કર્મવશ જીવ ફરી ફરી જન્મ-મરણરૂપ ભવ કરી અવનવા વેષ ભજવે છે. સૂર્ય સવારે ઉદય પામે છે; પ્રકાશે છે; સ્વતઃ સુંદર છે; આખા જગતને આનંદ આપે છે, તે કાલનો સ્વભાવ પણ પુનઃ કાળપરપાક પામી સાંજે અસ્ત પામે છે. સમુદ્રમાં ભરતી આવે છે જેનારની આંખેને ઉછળતાં મેજ આનંદ આપે છે, તે જ ભરતી કાળપરિપાક પામી ઓટ રૂપે શમી જાય છે. સૂર્યવિકાસી કમળ સવારે ઉગી આખો દિવસ જગતના ચક્ષુને ઠારે છે; કાળ પરિપાક પામી તે સાંજે ચીમડાઈ જાય છે. સાંજે સંધ્યા ખીલે છે; જગત્ જીવનાં લચનેને આહલાદ આપે છે, થોડા વખતમાં પરિપક્વ થઈ નાશ પામે છે. પુષેિ ખીલે છે, સુગંધ આપે છે, તેઓનાં રંગ-રૂપ-વર્ણ આંખોને શીતળ કરે છે. પણ છેડે વખત ખીલી તેઓ પરિપકવ થઈ, વૃદ્ધ થઈ ચીમડાઈ જાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના. ૨૩ શુદ્ર જંતુઓ ઉપજે છે, વિણસે છે. આવા જ કે સવારે ઉપજે છે; અને સાંજે તે પરિજડ-ચેતનના પકવ થઈ વિણસી જાય છે. કોઈ તે ચમત્કાર, દિવસમાં અનેકવાર ઉપજે છે, અને છેડે વખત રહી નાશ પામે છે. તેમ વળી કઈ કઈ આપણું જ સગાસંબંધીઓ, એાળખીતા જેને આપણે પ્રાત:કાળે જોયા હોય, તે કાળધર્મ પામી સાંજે હતા ન હતા થઈ જાય છે. આમ અનેક પ્રકારે આ જગતના જડ-ચેતન ભાવની ક્ષણ ભંગુર ઘટમાળ જોતાં છતાં, ચેતન, જડ-ચેતન ભાવ તને વૈરાગ્ય-કેમ સ્કુરતો નથી? અરે! ક્ષણિક. તું આ પ્રતિક્ષણે નાશ પામતી વસ્તુઓ ઉપર કેમ મિથ્યા મોહ રાખી રહ્યા છે? ચેતન ! બુઝ બુઝ! મેહ છેવ દે! હવે આ પહેલી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે – | | રારિ રાજ | मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा ॥ ध्रुवपदं ॥ विभवमनुचिंत्य हृदि सपरिवार । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं । વિનય જ્ઞાનાદિ કવિતમારે I ૫૦ ? .. અથર–હે, મૂઢ જીવ! તું આ તારા વૈભવ અને તેને પરિવાર જે ઘર, કુટુંબ, પરિગ્રહ આદિ તેનું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાંત સુધારસ. વૈભવ, જીવિત ચિંતવન હૃદયને વિષે કરી કેમ નકામો * વિનાશરૂપ. મોહ પામે છે? એ વૈભવ આદિનું ચિંતવન કરવા જેવું નથી; એ મેહ છે. એ તારી પાસે શાશ્વત રહેવાના નથી, કેમકે આ તારૂં જે જીવિત છે તે ડાભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ જેવું અસાર છે. જેમ ડાભની અણી ઉપર રહેલું પાણીનું ટીપું વાયુના જરા હાલવાથી ગરી પડે છે, તેમ છે, મૂઢ જીવ ! આ તારૂં જીવિત પણ સર્ણવિનાશી છે. એ પણ મૃત્યુ રૂપી વાયરાના ઝપાટામાં આવતાં પડશે. અને આ વૈભવાદિ જેની તું ચિંતા કર્યા કરે છે,-તે ધર્યા રહેશે. માટે એ મેહ છાંધ દે, પ્રમાદ ત્યજી દે. અને આ વખત છે, એટલામાં પુરૂષાર્થ કરી આત્મહિત કરી લે. ૧. पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदं । पश्यतामेव नश्यति सहासं॥ एतदनुहरति संसाररूपं रया -जलदजलबालिकारुचि विलास ॥ मू० ॥२॥ અર્થ-હે, સન્મિત્ર આત્મા! તું આ વિષય સુખ સાથે મિત્રતા કરે છે, પણ તે ક્ષણભંગુર છે, એ વિષયરસ વિજળી-સુખ જોયું ન જોયું ત્યાં એકદમ નાશ પામે ને ઝબકારે. છે, માટે તારે એની પ્રીતિ કર્તવ્ય નથી. આ સંસારનું સ્વરૂપ વિજળીના ઝબકારા જેવું છે. જેમ વિજળીને ઝબકારો થયો અને તત્કાળ વેગે કરી પાછે સમેટાઈ જાય છે, તેમ આ સંસારના ભાવ ઉપજ્યા, જરા રહ્યા ન રહ્યા ત્યાં પાછા સમેટાઈ જાય છે, એવા Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અનિત્ય ભાવના. એ ક્ષણવિનાશી છે, માટે તે પર મમતા રાખવી એગ્ય નથી. એ મિથ્યા મોહ છે. ૨. हंत हतयौवनं पुच्छमिव शौवनम् । ટિમતિ ત િધુ દર્શનમ્ | तेन बत परवशापरवशा हतधियः । દુમિદ વુિં ન જયંતિ છે | F૦ ને રૂ . અર્થ -અરે, આ દુષ્ટ યુવાવસ્થા કુતરાની પુછી જેવી છે; પુછ જેમ વાંકી છે, તેમ યુવાયૌવનની વકતા વસ્થામાં કુટિલ મતિ હોય છે; આધિ-વક્ર સમજ હોય છે, યુવાસ્થામાં આવેલો જીવ બીજાનું માનતો નથી; વળી જેમ કુતરાની પુછી સીધી કરીએ અને તરત વાંકી થઈ જાય, તેમ યૌવનાવસ્થામાં આવેલા જીવની મતિ ઠેકાણે આણિયે ન આણિયે ત્યાં ઉન્મત્ત થઈ જાય છે, અને યુવાવય ખીલ્યું ન ખીલ્યું ત્યાં કરમાઈ જાય છે. આમ યુવાવસ્થાની સ્થિરતાને લેશમાત્ર વિશ્વાસ કર્તવ્ય નથી. આમ છતાં ખેદ થાય છે કે એ યુવાવસ્થાને પરવશ સ્ત્રી કે પુરૂષને પુરૂષ કે સ્ત્રી વશ થઈ બુદ્ધિ ઉપર ધૂળ નાખે છે અને એનાં પરિણામે કણરૂપ કડવાં ફળને વિચાર કરતા નથી. તાર્ય કે યુવાવસ્થાથી ઉપજેલી માઠી મતિને લઈ સ્ત્રી પુરૂષ કામવિવશ થઈ વિષયમાં ભગવે છે, અને પિતાની બુદ્ધિને મલિન કરે છે; પણ એના બહુ માઠાં ફળ એઓને ભેગવવાં પડે છે, એને આ યુવાવરથાને આડે તેઓને વિચાર નથી આવતું, એ ક્ષણભંગુર યુવાવયને પણ વિશ્વાસ કરવા જેવું નથી. યુવાવય એ જીવને આત્મમંથન કાળ છે. અર્થાત્ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શાંત સુધાસ. એ આત્માને મથી નાંખે છે. એમાંથી બચ્ચે તેનું કલ્યાણ સમજવું યુવાવસ્થાને સર્વસંગ પરિત્યાગ પરમ કલ્યાણને આપે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર ચેતન! તારે આમ વિચારી એ ક્ષણવિનાશી વસ્તુ પર મહ કર્તવ્ય નથી. એ મેહ કેવળ દુઃખદાયી છે; છાંડવા રોગ્ય છે. ૩. यदपि पिण्याकतामङ्गमिदमुपगतम् । મુવનqયજ્ઞાતિસાર - तदपि गतलजमुज्झति मनो नाङ्गिनां । વિત્તથતિ ચિતમમ્મીવિવાર . . . ૪ / અથ–એ યૌવનાવસ્થામાં શરીરના સબળપણને લઈ કામ વિકાર હોય તે તે ઠીક; પણ જગતમાં દેહ જરે પણ જેને ય ન કરી શકાય, જેને ટાળી ન આશા ન જ શકાય એવી જરાવસ્થા આવી શરીરનું બધું સત્ત્વ હરી લઈ તેને અત્યંત દુર્બળ કરી નાંખે છે છતાં આ દેહધારીઓનાં મન કેવાં નિર્લજજ છે, કે કેવળ ધિક્કારવા એગ્ય અને અસારભૂત કામવિકારને છાંડતા નથી! છે સારી લીડર ન કીર્વતિ | દેહ જર્જરિત થાય, ઘડપણ આવે, પણ આશા-ઈચ્છા તે નવયૌવન રહે. અહે! યૌવન પણ જતું રહે છે, વૃદ્ધાવસ્થા પણ પોતાને ભાવ ભજવી જતી રહી મૃત્યુમાં પરિણામ પામે છે. આવી Page #104 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના. ૨૭ ક્ષણભંગુર અવસ્થાએ છતાં તેમાં થએલા દુષ્ટ વિકાર મન છાંડતું નથી, મમતા મુકતું નથી, આશા છાંડતું નથી–એ ખરેખર ખેદ વાર્તા છે. ચેતન ! તારે આ અનિત્ય વસ્તુઓ પર મેહ કરે એગ્ય નથી. જે પર વૃથા મેહ કરે છે, તે વસ્તુઓ તારે પરાણે છોડવી પડશે અથવા એ તને છેડી ચાલી જશે; તુ રડતે રહીશ. માટે તુ એને મેહ છાંડી દે. ૪. सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं । कालतस्तदपि कलयति विरामं ॥ कतरदितरत्तदा वस्तु सांसारिकं । स्थिरतरं भवति चिंतय निकामं ॥ मू० ५॥ અથર–જે આ જગતમાં મહટામાં મોટાં અને લાંબે - કાળ નિભે એવાં સુખ તે અનુત્તર વિમાનઅનુત્તર વિમાનનાં નાં છે. તે સુખની પણ કાલે કરી મર્યાદા સુખ પણ છે; અર્થાત અમુક વખતે એ સુખ પરિમિત પણે વિરામ પામે છે; એ સુખ અનંત કાળ સ્થાયી નથી, તે એ અનુત્તર (જેનાથી બીજી કાંઈ ઉત્તર, ચડિયાતી નથી) કરતાં સંસારમાં બીજી કઈ વસ્તુ ચઢિયાતી વધારે સ્થિર છે, તેને તું ચેકસ વિચાર કર. તાત્પર્ય કે આ જગમાં કઈ પણ વસ્તુ સ્થિર નથી. ભલે પછી તે ક્રોડા–અજો –પરાધ વરસ સુધી ચાલે,–પણ તે પરાઈ વરસે પણ મર્યાદા વાળાં છે; અનંતકાળની અપેક્ષાએ એ વરસે ક્ષણ સમાન છે. આ અનિત્ય પ્રકાર આ જગના જડચેતન ભાવને વિચારી વિનય! તું એ પરની મૂચ્છ છાંડ. પ. Page #105 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. यैः समं क्रीडिता ये च भृशमीडिताः। यैः सहाकृष्महि प्रीतिवादं ॥ तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गता-નિર્વિરી મતિ ધિ પ્રમાણે ૫૦ ૬. અર્થ-અહે! જેની સાથે આપણે ખેલતા, રમતા, હસતા બેલતા, આનંદવાર્તા કરતા, જેની સ્તુતિ સાથે રમનારા કરતા, મશ્કરી કરતા, એવા કેટલાક ચાલ્યા ગયા, છતાં આપણું સનેહિને મૃત્યુ પામી ભસ્મીઆપણે નિઃશંક! ભૂત થયેલા જોયા, છતાં આપણે નિઃશંક છિએ, એ પ્રમાદને ધિક્કાર છે. આપણી સાથે જ રમનારા જેમ ચાલ્યા ગયા એમ આપણે પણ જવું છે, એ આપણને કેમ વિચાર નથી આવતું ? ચેતન ! આ પ્રમાદ કર્તવ્ય નથી. નિશંક રહેવા જેવું નથી. ચોક્કસ માન કે એઓની પેઠે આપણે પણ જવું જ છે. “રાજી ગાજીને બેલતા, કરતા હુકમ હેરાન રે, “પિલ્યા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે, બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ત્રાદ્ધિ અથિર નિદાન રે, “જેવું પિપળ પાન રે, મ ધરે જુઠ ગુમાન રે, Page #106 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના. “ સહજાનંદીરે આતમા, તારૂ' વિચારી જોય રે. 66 - ,, શ્રી સકલચંદ્રજી ચેતન ! તું તારૂં' વિચાર, અને આ અનિત્ય જગતની મૂર્છા છાંડી દે. ૬. असदुन्मिष्य निमिषंति सिन्धूर्मिवत्ચેતનારતના સર્ચમાાઃ ।। इन्द्रजालेापमाः स्वजनधनसंगमा ૨૯ - स्तेषु रज्यंति मूढस्वभावाः ॥ मृ० ७ ॥ અને ચેતન ભાવ, કલ્લેાલ જેવા છે. અઃ—આ જગના બધા ભાવ, જડ સ્થાવર અને જંગમ ભાવ, સમુદ્રમાં ઉઠતા જેમ સમુદ્રના મેાજા' વારંવાર ઉઠીને લય પામે છે, તેમ આ જગતના બીજા બધા ભાવ ઉપજે છે અને વિસે છે. આમ એ વિનાશી છે. તેના વિશ્વાસ કન્ય નથી. ધન-સ્વજનાાદના સંગમ ઇંદ્રજાલ જેવા છે; છતાં તે ઉપર જે જીવા રાચે છે, તે ખરેખર મૂઢ છે. ચેતન ! તારે એવી મૂઢતા દાખવવી ઘટતી નથી. ચેતન ! એ માહ વૃથા છે; દુ:ખદાયી છે; માટે એ મેહુ છાંડી દે; પ્રમાદ છાંડી દે. ૭. कवलयन्नविरतं जङ्गमाजङ्गमं । जगदहो नैव तृप्यति कृतान्तः ॥ मुखगतान् खादतस्तस्य करतलगतै - - कथमुपलप्स्यते 5 स्माभिरतः । मू० ८ ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ અઃ—અહા ! આ કૃતાંત-કાળ જગતના સર્વ કાળ ભક્ષક. સ્થાવરજંગમ ભાવાના નિરંતર લક્ષ કરી રહ્યો છતા તૃપ્તિ પામતા નથી, પેાતાના મુખમાં આવેલાને એ મુક્તા નથી; તે પછી અમે જે એના હાથમાં જ સપડાએલા છીએ, તેને એ મુખમાં મુકી તેના લક્ષ કર્યા વિના કેમ રહેશે ? અર્થાત્ અમે પણ મૃત્યુને વશ છીએ. કાળે કરી આ જગના બધા ભાવા ક્ષણે ક્ષણે ઉપજે છે, વિષ્ણુસે છે, તેમ આપણે પણ કાળને વશ હાઇ ઉપજવા–વિણસવા રૂપ જન્મ-મરણ કરી રહ્યા છીએ. શાશ્વત તા એક આપણા આત્મા છે. બાકી કેવળ અનત્ય છે. તે પર કિંચિત્ પણ માહ કર્તવ્ય નથી. ૮. नित्यमेकं चिदानंदमयमात्मनो रूपमभिरूप्य सुखमनुभवेयं ॥ प्रशमरस नवसुधापान विनयोत्सवो । ૩૦ भवतु सततं सतामिह भवे ऽयं ॥ मू०९ ॥ અઃ—ચેતન ! આગળ જણાવ્યા મુજબ જગના બધા ભાવા ક્ષણભંગુર છે. કેવળ નિત્ય, ચિદાન ંક્રમય, જ્ઞાનાનંદમય, જ્ઞાન-દન-ચારિત્રમય તા તુજ છે. તે તેજ તારૂં સ્વરૂપ જોઈ વચારી તું સુખ અનુભવ. બીજી મૂર્છા છાંડી દે. અને સત્પુરૂષા પ્રશમરસવાળા આ નૂતન અમૃતનું પાન કરી નિર ંતર આ વિનયને (વિનયવિજય ઉપાધ્યાય કર્તા પુરૂષને, અથવા સુવિનીત આત્માને ) આનંદ ઉત્સવ કરો. શ્રી વિનયવિજયજી કહે છે, કે આ શાંતસુધારસ નામના નવા ગ્રંથ, મે લાક સેવામાં નિવેદન કર્યાં છે; સજના તે વાંચી વિચારી તેના Page #108 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના. ૩૧ લાભ લેશે, તે મને હેટા આનંદ ઉત્સવનું કારણ થશે. મારે પ્રયાસ સફળ થશે. સંસાર તાપથી બળતા અને એ શાંતિનું કારણે થશે, એ મને માટે લાભ છે. આ અનિત્ય ભાવના ઉપર નીચેની વાત બહુ વિચારવા જેવી છે. ભિખારીને ખેદ એક પામર ભીખારી જંગલમાં ભટકતે હતો, ત્યાં તેને ભૂખ લાગી. એટલે તે બિચારે લડથી ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી ત્યારે, તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન આણું આપ્યું. ભોજન મળવાથી બિચારે ભિખારી બહુ આનંદ પામતે પામતો નગરની બહાર આવ્યું; આવીને એક ઝાડ તળે બેઠે; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂને થયેલ પિતાને જળને ઘડે મૂકો, એક બાજુએ પિતાની ફાટીટુટી મલિન ગેદી મૂકી અને એક બાજુએ પિતે તે ભેજન લઈને બેઠે. રાજીરાજી થતાં એણે તે ભોજન ખાઈને પૂરું કર્યું. પછી એશિકે એક પથ્થર મુકીને તે સૂતે. ભજનના મદથી જરાવારમાં તેની આંખ મિંચાઈ ગઈ. નિદ્રાવશ થયે, એટલે તેને એક સ્વપ્ન ભિખારીનું સ્વપ્ન આવ્યું. પિતે જાણે મેટી રાજદ્ધિ પામે છે, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે; દેશ આખામાં પિતાના વિજયને ડકે વાગી ગયા છે. સમીપમાં તેની * મોક્ષમાળા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શાંત સુધારસ. આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઉભા થઈ રહ્યા છે, આજુબાજુ છવદાર ખમાખમા પોકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે, પંખાથી વિંઝાઈ રહ્યો છે; આવા સ્વપ્નમાં તેને આત્મા ચલે ગયે. તે સ્વપ્નના ભંગ લેતાં તેના રામ ઉલ્લસી ગયા. એવામાં વરસાદ ચડી આવ્યે; વિજળીના ઝબકારા થવા લાગ્યા; સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયે; સર્વત્ર અંધકાર પથરાઈ * ગ; મુશળધાર વર્ષાદ થશે, એવું જણાયું; અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકે થયે. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભીખારી જાગી ગયે. જુએ છે, તે જે સ્થળે પાણીને ખરે ઘડે પડયો હતે તે સ્થળે તે ઘડે પડયો છે. જ્યાં ફાટીટુટી સ્વમનું મિથ્યાપણું. ગોદડી પદ્ધ હતી, ત્યાંજ તે પી છે. પિતે જેવાં મલિન અને ફાટેલાં કપડાં પહેર્યા હતાં તેવાં ને તેવાં વસ્ત્રો શરીર ઉપર છે. નથી તલભાર વધ્યું, કે નથી જવભાર ઘટયું. નથી તે દેશ, કે નથી તે નગરી; નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છીદારે નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારે; નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુચરે કે નથી તે આજ્ઞા; નથી તે સુખવિલાસ કે નથી તે મદેન્મત્તતા. ભાઈ તે જેવા પિતે હતા તેવાને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને તે ખેદ પામે. સ્વપ્નમાં મેં મિથ્યા આડંબર દીઠે, તેથી આનંદ મા. એમાંનું અહિં તે કશુંયે નથી. સ્વપ્નના ભંગ ભેગવ્યા નહિં અને તેનું પરિણામ જે ખેદ તે હું ભેગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયા. Page #110 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય ભાવના ૩૩ અહે, ભવ્યા! ભીખારીનાં સ્વપ્ન જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વપ્નમાં જેમ તે સંસાર એક સ્વપ્ન ભીખારીએ સુખસમુદાય દીઠે અને આનંદ મા તેમ પામર પ્રાણીઓ સંસાર સ્વપ્નનાં સુખ-સમુદાયમાં આનંદ માને છે. જેમાં તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નના ભંગ ન ભેગવ્યા; છતાં જેમ ભીખારીને ખેદની પ્રાપ્તિ થઈ તેમ મેહાંધ પ્રાણુઓ સંસારનાં સુખ માની બેસે છે અને ભગવ્યા સમ ગણે છે; પરંતુ પરિણામે ખેદ દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છે, અને સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. ” ॥ इति श्रीशांतसुधारसगेयकाव्ये अनित्यभावनाविभावनो नाम प्रथमः प्रकाशः ॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અનિત્યભાવના નામને પ્રથમ પ્રકાશ સમાપ્ત Page #111 -------------------------------------------------------------------------- ________________ બીજી અશરણ ભાવના. ॥ शार्दूलविक्रीडितं वृत्तं ॥ ये षट्खंडमही महीनतरसा निर्जित्य बभ्राजिरे ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः ॥ तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैनिर्दल्यमाना हठा दत्राणाः शरणाय हा दश दिशः प्रेक्षत दीनाननाः ॥१॥ અર્થ—અહો ! જે મોટા પરાક્રમવડે છ ખંડ પૃથ્વી છતી તેના ધણી થઈ બેઠા છે એવા ચક્રમરણ આવ્ય ચકી વર્તી રાજાઓ, અને હર્ષે કરી પુષ્ટ થયેલા, ઈદ્રપણુ અનાથ અત્યંત બળવાન, સ્વર્ગસુખના ભોગવનારા એવા દેવતાઓ પણ ક્રૂર કાળની તીણી દાઢાએવડે બળાત્કારે દળાઈ જતાં છતાં, તેને કેઈ બચાવી શકતું નથી. અહે! એવા ચક્રવતી અને દેવતાઓ પણ દીન વદને કરી દેશે દિશાએ શરણ માટે દષ્ટિ ફેકે છે, પણ એને કોઈ બચાવી શકતું નથી. કાળ આવે છવને કે તેના મુખમાંથી બચાવવા સમર્થ નથી. છ ખંડ પૃથ્વીના ધણી મહાન ચકવર્તીઓ પણ કાળની આગળ લાચાર છે. જે મહાન પરાકમવડે એઓ છે ખંડ પૃથ્વી જીતે છે તે મહાન પરાક્રમ પણ કાળ આગળ કાંઈ કરી શકતું નથી, કાળ આવ્યું તે તેઓ દીન-લાચાર થઈ Page #112 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૩૫ જાય છે. વળી દેવતાઓ પણું જેઓ અહોનિશ મેજ કરી રહ્યા છે, જેઓ અત્યંત બળવાન છે, પિતાની દેવતાઈ શકિતથી ઇચ્છિત ભેગે પ્રાપ્ત કરી શકે એવા છે અને જેઓ સ્વર્ગના સુખમાં નિમગ્ન છે, તે દેવતાઓ પણ આયુષ્ય ક્ષીણ થયે કાળના ઝપાટામાં આવી જાય છે; કાળ તેઓને પણ મૂકતું નથી. કાળ આબે સતે તેઓનું નૂર હરાઈ જાય છે, વિર્ય દબાઈ જાય છે, ચિત્ત-પ્રફુલ્લિતતા નાશ પામે છે. તેઓ દીન મુખ કરી “ અરે ! કેઈ બચાવે ” એમ તરફ દષ્ટિ ફેંકે છે, ઝાવાં નાખે છે, પણ અરે ! એવા ચક્રવતી અને દેવેંદ્ર પ્રમુખને પણ કઈ મેતના પંજામાંથી બચાવી શકવા સમર્થ નથી. ચેતન ! આમ ચક્રવર્તી અને દેવતાથી માં આ જગતમાં સર્વ જીવ અશરણ છે. કાળ આગળ બધા લાચાર છે. તેઓનું ગમે તેટલું બળ, પરાક્રમ, અભિમાન, દ્વિ–એ કેઈનું જેર જરા પણ કાળ આગળ ચાલતું નથી. “છ ખંડના અધિરાજ જે ચડે કરીને નિપજ્યા, “ બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા “એ ચતુર ચક્રી ચાલિયા હતા ન હોતા હેઈને, જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકેકાઈને, મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા પળમાં પડ્યા પૃથિવીપતિ એ ભાન ભૂતળ ખેઇને, “જન જાણિયે મન માનિયે નવકાળ મૂકે કેઇને.” શ્રીમદ્ રાજચંદ્ર. Page #113 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. જીવ, આમ કેઈને પણ કાળ મૂકતે નથી. કાળના મુખમાં પડેલા બધા જી અશરણ છે. ચેતન, શલાકા પુરૂષને પૂર્વકાળમાં થઈ ગયેલા વેશઠ શલાકા બોધ પુરુષે આપણને શું બોધ આપે છે? એ એમ કહે છે કે તમે જગમાં જેને શલાકા પુરૂષ ગણી ઉત્કૃષ્ટતા આપે છે, એવા અમે પણ આયુ પૂર્ણ થયે ચાલી નીકળ્યા, કાળ આગળ અમારૂં પણ કાંઈ ન ચાલ્યું; અમારી સિદ્ધિ થઈ તે તે જેણે કાળને વિશ્વાસ ન કર્યો અને આત્મહિત સાધ્યું, બોધ્યુંએવા પૂર્વે થયેલા પરમ કૃપાળુ અરિહંત દેવની કૃપાથી બાકી અમે પણ અશરણુ હતા. આ અશરણતાને બેધ એ પૂર્વે થયેલા મહાપુરુષોનાં ચરિત્રથી આપણને મળે છે. “જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકે કેઈને.” છે સ્વાતા વૃત્ત છે तावदेव मदविभ्रममाली। તાવ મુપાવરહી यावदक्षमकृतान्तकटा: નલિતો વિશાળ નક્કિીટર | ૨ | અર્થ–અહે ! આ મૃત્યુને કઈ વારી શકે એમ નથી. મૃત્યુ આગળ આ નર કીડા સમાન છે. આ નર–કીટનાં મદ, અહંકાર, વિલાસ અને ગુણનું ગૌરવપણું ત્યાં સુધીજ ટકવાના, કે જ્યાં સુધી એ કાળનાં કટાક્ષબાણથી વિંધાયો નથી. અર્થાત કાળ આવ્યે સતે એ શરણ રહિત થશે; એનું ડહા Page #114 -------------------------------------------------------------------------- ________________ અશરણુ ભાવના. ૩૭ પશુ, એનું વાચાળપણું, એના ધન, રૂપ, કુળ, જાતિ, વિદ્યા, અશ્વય આદિના મદ-અહંકાર ઉઘી જશે; કાળના વિશ્વાસ એના મ્હોટા મ્હોટા ગુણા પણ ધર્યાં રહેશે. કર્તવ્ય નથી એ બિચારા, ક્રૂર કરાળ કાળના ઝપાટામાં આવી જશે. માટે રે, ચેતન ! તારે કાળના વિશ્વાસ કરવા જેવું નથી. કાળના સુખમાં પડચેા છું, તે તને ફાઈ મચાવે એમ નથી. ૨. 4 “ જે રાજનીતિનિપુણુતામાં ન્યાયવંતા નીવડ્યા, << અવળા કર્યું જેના બધા સવળા સદા પાસા પડ્યા; “ એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટા સૌ ખાઇને, “ જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકે કોઇને “ તરવાર અહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, “ હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા; “ એવા ભલા ભડવીર તે અંતે રહેલા રાઇને, જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકે કોઇને.” 44 શ્રીમદ્ રાજચંદ્ર. ।। શિવળિો વૃત્ત || प्रतापैर्व्यापन्नं गलितमथ तेजोभिरुदितै । र्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा ॥ प्रवृत्तं तद्द्रव्यग्रहणविषये बांधवजनै ने कीनाशेन प्रसभमुपनीते निजव || ३ || અ—અહા ! જ્યારે ચમરાજા આ જીવને એકદમ પેાતાને સ્વાધીન કરે છે, અર્થાત્ જ્યારે કાળ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શાંત સુધારસ. યમને વજદંડ આવે છે, ત્યારે આ જીવના પ્રતાપ, બળ, અને પરાક્રમ હેરાઈ જાય છે, ગમે તેવી ઉત્કૃષ્ટ જીવની વિવશતા સ્થિતિએ પહોંચેલું તેનું તેજ ગળી જાય છે; તેનાં બૈર્ય, ઉદ્યોગ, પ્રવૃત્તિઓ, ખટપટ, આળપંપાળ, પ્રપંચ બધું જતું રહે છે, તેનું રૂપુષ્ટ શરીર શિથિલ થઈ જાય છે; ટાઢું શીતલ થઈ જાય છે, તેનાં હાજાં ગગડી જાય છે, કાયા નિસ્તેજ થઈ ભૂમિ પર પી જાય છે; અને તેના બાંધવજને તેનું દ્રવ્ય લઈ લેવા પ્રવૃત્ત થાય છે. ચેતન ! કાળનું આવું નિષ્ફર સ્વરૂપ વિચારી તેને તારે લેશ પણ વિશ્વાસ કરે એગ્ય નથી, કાળ કાંઈ આગળથી સંદેશ– સમાચાર કહાવતે નથી કે હું તમને લેવા આવું છું; તૈયાર થઈ રહેજો. એ તે એક્રમ અચાનક અપ્રતિબદ્ધવિ- આવી પડે છે. ગમે તે સ્થળે, ગમે તે હારી કાળ કાળે, ગમે તે સ્થિતિમાં કાળને કશો પ્રતિબંધનથી; એ અપ્રતિબદ્ધવિહારી છે. ચેતન ! કાળ આવતાં પિતાનું તે નૂર-તેજ હરાઈ જાય છે, ધીરજ જતી રહે છે, ઉદ્યમે લાંબા થઈ જુએ છે. એ તો ઠીક, પણ આ વિચિત્રતા, આ સ્વાર્થપરાયણતા તે જે તે ખરે, કે જે બાંધવવર્ગ ગણાય છે, તે તે સ્વાર્થપરાયણ જનારાનાં દ્રવ્યની વહેંચણીમાં, લેવાદેવામાં બંધુઓ અને ગુંથાય છે. તેઓ તે એમજ જાણે છે, તેઓનું અજ્ઞાન કે જનારે ગયે; આપણે તે કદિ જવાના જ નથી. અહ ચેતન ! આ મહ બહુ દુઃખદાયી છે. કાળને લેશ માત્ર વિશ્વાસ કરવા જેવું નથી. કેઈ વિશ–પચીશ વરસને Page #116 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૩૯ નવયુવાન માણુસ ગુજરી જાય છે, ત્યારે હાહાકાર વર્તે છે; પાણાસા-એંશી વરસના ડાસા પણ ખેદ કરે છે અને બિચારા મરી ગયેા એમ કહી શાક દેખાડે છે; પણ અરે ! હું પણ જવાના છું, હું કાંઈ અમરપટા નથી લખાવી લાગ્યેા, એ તા એને ભાન જ નથી આવતુ. તેમ ચેતન ! જીવના મરી ગયા પછી તેના બાંધવજના દ્રવ્ય વેંચવા—સાટવામાં રાકાય છે, તે જાણે એએ શાશ્વત રહેવાના છે ! અહા! ફીણના બાચકા એના વિભ્રમ ! વળી ચેતન ! એક અને જીવનાં આવાં બાખત વિચારતાં મહુ ખેદ થાય છે. જીવ મરવાની અણી ઉપર હાય છે ત્યારે મૃત્યુથી ડરતા સતા ચેાતરફ ખચવા ઝાવાં નાંખે છે. પાણીના પૂરમાં તણાતાં માણસ જેમ ઉછળતાં માજાનાં શ્રીણને આંચકા ભરે તેમ તેનાં ઝાવાં નકામાં છે. જે કુટુંબ આદિ સાથે તેને સ્નેહ છે, જે ધન-ઘર આદિ પ્રતિ તેને મમતા લાગી છે. અને જે ચિંતવેલા મનારથા અધુરા રહી જાય છે તે બધાંને છેડતાં તેનું હૃદય કપાઈ જાય છે; તેથી છુટું ન થવું પડે તેા સારૂં' એમ એ ઝાવાં નાંખે છેઃ પણુ ક્રૂર ચમરાજાની આગળ તેનુ કશું ચાલતુ' નથી. જેના પર સ્નેહ રાખ્યા છે, જેના પર મમત્વ દાખવ્યું છે, એવી વસ્તુઓ પરાણે—મળાત્કારે તેને છેડવી પડે છે. તે વખત તેની આંતરી કપાઈ જાય છે, પણ કાઈને તેની દયા આવતી નથી, કાઇ તેને બચાવતું નથી. તેના સ્વજના, કુટુંબીઓ તેને શાંતિ-દિલાસા આપવાને બદલે તેનાં દુઃખમાં ઉમેરા કરે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ શત સુધારસ મૃત્યુ સુધારક બોધ. રે ભાઈ ! તુ કશામાં મમત્વ રાખીશ નહિં, આ મૃત્યુ કેઇને છેડે એમ નથી, આયુષ્યનું પ્રબળ હશે તે હજી પણ તું બચીશ, આયુષ્ય મૃત્યુ સુધારવા નહિં હશે તે ઉપાય નથી, માટે ખેદ બેધ, આરાધના, કરીશ નહિં. ખેદ કરવાથી કાંઈ નિઝામણું મૃત્યુને દયા આવે એમ નથી, એ પાછું જાય એમ નથી. અમે પણ વહેલા-મોડા આયુષ્ય પૂર્ણ થયે ચાલી નીકળશું, મહેતા મહેટા રાજા-રાણ પણ ચાલી નીકળ્યા છે, તેઓના નામનિશાન પણ રહ્યા નથી, માટે ભાઈ આ વખતે તું બીજા કશામાં ચિત્ત રાખ નહિં. એક પરમ શરણના દાતાર અરિહંત દેવ પર ચિત્ત રાખ, નિરાગી સર્વજ્ઞ પરમાત્માનું સ્મરણ કર, એ તને સહાય થશે, બાકી અમારી કે આ બીજા કુટુંબીઓની કે આ ઘરબારની કે ધનની ફિકર કર નહિ. તું ઈચ્છ કે ન ઈચ્છ પણ તારે છોડવી પડશે, માટે એમાં મેહ ન રાખ, એથી મૂચ્છ પામ નહિં એ મેહ-મૂછ દુખદાયી છે, તારો રોગ એથી શાંત થવાને બદલે વધે છે તું કાળની વધારે નજીક જતે જાય છે, તારે આત્મા મલિન થાય છે, તારી બુદ્ધિ મંદ થાય છે, તારું જ્ઞાન અવરાય છે. માટે પ્રિયબંધુ! આ વખતે તે તું સદૈવ, સદ્ગુરૂ, સધર્મનું શરણ લે, બીજી ચિંતા છેવ દે. અને અમે બધાએ અનેક વખત જન્મ-મરણ કર્યા છે, અનેક વખત આ Page #118 -------------------------------------------------------------------------- ________________ અશરણ લાવના. ૪૧ પ્રમાણે મૃત્યુ પામતાં દુખ આપણે પામ્યા છીએ, એ મમત્વને લઈને. પણ બંધુ ! એ મમત્વ છાંડશું, શાંત ચિત્ત રાખી આત્મા ઉપર ધ્યાન રાખી આ મરણકાળ આરાધી લેશું, તે બંધુ! ફરી ફરી આવાં મરણનાં દુઃખ ભેગવવા નહિં પડે, માટે બંધુ ! તને અમારી અતિ નમ્ર અને હિતકારી વિનતિ છે, કે તું તારે જીવ અમારામાંથી કે આ ઘરબાર, ધનાદિ પરવસ્તુમાંથી ખસેડી તારા પિતાના ધ્યાનમાં લગાડ અથવા પરમાત્મામાં જેડ. આ તારાં નિરાધાર સ્ત્રી-પુત્રની અથવા આ તારાં નિરાધાર ભાઈ–ભાંડુ, માતા-પિતાની લેશ માત્ર ચિંતા કરીશ નહિં. તારા વિના એનું શું થશે, એને કેણ પાળશે પિષશે, એ ચિંતા પણ રાખીશ નહિં, પિતાના પ્રારબ્ધ કેમકે સર્વનો બેલી પરમેશ્વર છે. પિતા પાસે બધાને જેને કેઈ આધાર નથી તેને આધાર ભગવાન બેલી. પરમેશ્વર છે. તેઓ બધાં પિતપોતાનાં કમેં કરી આવ્યાં છે, પોતપોતાના કમેં કરી સુખ દુઃખ ભેગવશે, સારૂં-માઠું ભેગવશે, તેઓના પૂર્વ સંચિત-પ્રારબ્ધ તેઓની પાસે છે, તે તેઓના બેલી થશે. માટે તું લેશમાત્ર તેમની ચિંતા કરીશ નહિં. વળી એએને અર્થે તારી કરેલી ચિંતા કેઈ પણ રીતે કામ આવે એમ નથી, કારણ કે તું ગમે તેટલા દુઃખ-ખેદ ધરે પણ એથી આ કાળશિકારીને જરા પણ દયા આવવાની નથી, તે તને છોડવાને નથી, અથવા બે–ચાર દિવસ વધારે રહેવા દે એવી મહેતલ આપે એવું નથી. એને કાયદે અતિ કાળને કઠન કઠિન છે; તે કેઈને છેડે એમ નથી. કાય. એટલે તારી ચિંતા નકામી છે, ઉલટું તારૂં જ્ઞાન મલિન કરે છે, માટે એને તે તું પરમેશ્વરને સેંપી દઈ તું તારે વિચાર કર અને આ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શાંત સુધારસ. તારી મરણની છેલ્લી ઘી છે, તેમાં પ્રભુને મરી લે, પરમ પવિત્ર પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થા, બીજુ બધું ભાન ભૂલી જા, આથી તારી પરમ સદગતિ થશે. બંધુ! અમે તારા ગમે તેવા પ્રિય મિત્ર, કુટુંબીઓ, બાંધવા જન છીએ છતાં અમે તેને બચાવી શકીએ એમ નથી. બંધુ ! જે તું આ મૃત્યુથી બચી શકે એમ હોય તે અમારાથી બનતું અમે તે કરીએ, ધન ખરચીએ, ડહાપણ ડેળિયે, પણ એ ધન કે ડહાપણ, કેઈની લાગવગ, સીફારસ, શી રજેરી આ કાળના વા જેવા રાજ્યદંડ આગળ ચાલતી નથી, એને કાયદે અપ્રતિહત છે, એટલે બંધુ! અમે લાચાર છીએ. બંધુ ! અમે પણ તારા જવાથી બહુ દુખી થશું, તારા વિરહથી અમને પણ લાગી આવે છે, પણ શું કરીએ? ઉપાય નથી. ખેદ કરે તે કેવળ મેહ છે, તે અમારે પણ કર્તવ્ય નથી. આપણે સાંજે ઝાડ પર આવી પંખીમેળ બેઠેલાં પંખીના ટેળા સમાન છીએ. આયુષ્ય ક્ષય થવા રૂપ પ્રાતઃકાળ થયે આપણે બધા પોતપોતાના માર્ગે ચાલી નીકળવાના એ સત્ય છે, માટે અરસ્પરસ વિરહગે આપણે લેશમાત્ર બેદ કર્તવ્ય નથી; આપણે જરાએ ખેદ કર્તવ્ય નથી. તુ બધુ ! તારા સ્વરૂપમાં લીન થા, પ્રભુને ભજ. હવે એ જ તારો આધાર છે. પંખી આય ફીર ચિહું દિશકે, તરૂવર રેન બસેરા, સહુ અપનેં અપને મારગતું હેત રકી વેરા. અવધૂ કયા તેરા કયા મેરા?” –શ્રી ચિદાનંદજી. Page #120 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૪૩. તારે રેગ ટાળવા અમે અમારું બનતું કર્યું છે, અમે તારે રેગ ટાળવા ચગ્ય ઉપચાર કરી અસાધ્ય રોગમાં અમારો બંધુધર્મ જાળવ્યો છે. આ બંધુભગવત્સરણ ધર્મ તે આ ભવને જ છે, પણ તારે રાગ પરમૈષધ ઉપશ નહિં, પણ કમ કઠણાઈઓ વચ્ચે ગ, અને હવે તું પ્રત્યક્ષ મૃત્યુની અણી ઉપર આવી પડ્યો છે, માટે હવે તે પરમ ઔષધ પરમાત્માનું રટણ કર. “શરીરે ગરમ, વ્યાધિશ્રત્તેિ સ્ટેજે . સૌષ નહૂિવીતો, વૈદ્ય નારાયણો હરિ I w એથી તારું પરમ કલ્યાણ થશે. આ ભવના બંધુ રૂપે તારી સેવા–ચાકરી, તારૂં વૈયાવૃત્ય, ઔષધોપચાર કરી અમે બંધુભાવની ફરજ યથાશક્તિ અદા કરી છે; એ છતાં તેને રોગ શાંતિરૂપ કરવા અસમર્થ થયા છીએ; પણ બધુ! એ બધુ ભાવ વાસ્તવિક નથી; ખરે બંધુભાવ વાસ્તવિક બંધુ- તો હવે દેખાડીએ છીએ. પ્રથમ બંધુભાવ ભાવ તે મેહને લઈ અમે દાખવ્યું. હવે તને તારા પિતાના સ્વરૂપમાં લીન થવા, તારા આત્માનું, તારા જ્ઞાનાદિનું ચિંતવન કરવા, પરમાત્માનું ધ્યાન કરવા રૂપ બંધ આપી અમે ખરે બંધુભાવ બજાવીએ છીએ. બંધુ! આ હિતવચને કહી અમે અમારી ફરજ અદા કરીએ છીએ. તુ કશામાં ચિત્ત રાખીશ નહિં, લેપાઈશ નહિં, તુ અનંત શક્તિને ધણુ એ આત્મા છે, કર્મવશે આવાં Page #121 -------------------------------------------------------------------------- ________________ જ શાંત સુધારસ. દુખ ભોગવવાં પડયાં, અજ્ઞાને કરી કર્મવશ થયે; | માટે ફરી એ દુખ ન ભેગવવાં પડે, સંસારની અસા- સગ-વિયોગ ન પામવા પડે એ રતા અને ચાર માટે જ્ઞાનમાં લીન થા. આ શરીરોગ શરણ તે ન ટ ; હવે આ ભવરગ ટાળવા જ્ઞાનને આશ્રય લે પ્રભુભક્તિરૂપ ઔષધ લે. “જન્મ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તે, કર્યા કમ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણુ સિદ્ધ ભગવંત તે, શરણુ ધર્મ શ્રી જેનને એ, - સાધુ શરણુ ગુણવંત તે.” –શ્રી વિનયવિજયજી (પુણ્યપ્રકાશ સ્તવન.) બંધુ! આ વિચાર આજ શરણરૂપ છે, માટે તું આગલા પાપોની ત્રિકરણ શુદ્ધિએ પુણયને પ્રકાશ ક્ષમા ચાહ, જાણે-અજાણે કરેલાં અને થએલા વેરવિરોધ માટે પ્રાણ માત્રની આરાધનાના દ્વાર ક્ષમા માંગી લે, દુકૃતની નિન્દા કર, ઉત્તમ કૃત્યની અનુમોદના કરી લે, આ ભવમાં તે જે જે સારાં ક ર્યા હોય તે સારભૂત ગણું તેની અનુમોદના કર, વ્રત પચ્ચખાણ આદર, દેહ પરથી મમત્વ છાંડી દે, અનશન કર, આ રેગ Page #122 -------------------------------------------------------------------------- ________________ અશરણ લાવના. ૪૫ માંથી હેજે ઉઠું તે ભલે, નહિં તે મારે હવે આ દેહથી કાંઈ પણ વસ્તુ ખાન-પાન, ઔષધાદિ કપે નહિં એમ ત્રતાદિ આદર અને પ્રભુમાં લીન થા. બંધુ ઉત્તમ ગતિ પામવાને આ ઉત્તમ રસ્તે છે; પૂર્વના મહાપુરુષ ઉત્તમ ગતિ એ વાટે પામ્યા છે. માટે તું પણ એ વાટે નિશ્ચય ઉત્તમ ગતિ પામીશ. અમે તારા ખરા પ્રિયજનો છીએ; તારી પરમ સદ્ગતિ થાઓ એવું અંતઃકરણથી ઈચ્છીએ છીએ. માટે બંધુ ! હવે તારા મૃત્યુકાળની આ પળ જાય છે, એ છેલ્લી પળો છે એમ સમજી તારા પિતામાં લીન થા, બીજે લક્ષ છે દે, શ્રી પરમ સદ્દગુરૂ પરમાત્માને સંભાળ. આવા પ્રકારને મૃત્યુ સુધારનારે શાંત–પવિત્ર-ઉપકારી આપવાને બદલે, ચેતન ! જેને તું આ તે નેહ કે સ્વજન, કુટુંબીઓ ગણે છે તે તે ઉલટા વેરીભાવ? તું જતું રહેવાને છે એમ જાણું તારા દુઃખરેગ-ચિંતાની દરકાર રાખ્યા વિના તને પૂછે છેઃ કહો કાંઈ કહેવું છે ? હવે તમારા વિના આ આયનું શું થશે? આ છેકરાંઓનું ભરણ-પોષણ કેણ કરશે ? આ માબાપને કણ પાળશે? એ આરિરૂપે વિટંબના કરી ઉલટા જનારાનાં દુઃખમાં શાંતિ–દિલાસો આપવાને બદલે તેના દુઃખમાં ઉમેરો કરે છે. જે ચિંતાથી તે પીડાય છે તે જ ચિંતામાં વધારો કરે છે. ચેતન! જેને તું તારાં ગણે છે, તેઓ તને જો ! આમ દુખ વખતે કેવું સુખ આપે છે! વળી તેઓ કદાચ સ્વાર્થ છી તારા રોગ નિવારણના ઉપાય જારી રાખે તે તું કદાચ બચી જાય, પણ તે તે પોતાના સ્વાર્થને વશ થયા થકા તારૂં અહિતજ વાંચડે છે. તેને સહજ લગાર Page #123 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ૪૬ વધારે રાગ થયા જાણી, અરે! અમારૂં હવે શુ થશે ? એમ સ્વા વશ થઈ રડી પડી તને વધારે દુઃખી કરે છે. તેઓ તારા દુઃખને નથી રડતા, પણ અરે! હવે અમારૂં શું થશે, એ દુઃખને રહે છે. તું આ રાગથી મરી જવાના છે, એવા તને તા ખ્યાલ પણ ન હેાય અને તું હિંમતમાં હાય, પણ તે તારા ખ્યાલ અને હિ'મત એ તારા ગણાતાં સ્વજના રહેવા દેતાં નથી તે ! તેના કલ્પાંતથી તુ નિરાશ થઈ જાય છે. તારા પગ ભાંગી જાય છે અને એ નિરાશાથી પણ ઘણીવાર રાગ વધી તારૂ સાપઘાતિ ( સાપકમી) આયુ તુટી જઈ તુ મૃત્યુને વશ થાય છે. તેઓ પેાતાના સ્વાને નહિં રડતાં તને હિંમત આપે તે ઉલટા તારા રોગ ઉપશમી તું કદાચ વધારે વખત જીવવા પામે, પણ ચેતન ! તારાં એ સ્વજના એમ ક્યાંથી થવા દે ? આવા આ મૃત્યુ અવસરના સ્વજનાદિના વિચિત્ર માહ છે; વિચિત્ર સ્વાર્થ છે. અને ચેતન ! તારા જવા પછી એ શુ કરે છે? તુ જે તેઓને માટે આખા ભવ ધૂળ ઘાલી રજ્યા, ખપ્યા તેનુ તા ગમે તે થાઓ; સારી ગતિ થાએ કે માટી થાઓ, તેના તા તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગરાડ કરે છે; તે વ્હેંચી લે છે; તે વ્હેંચણીમાં તાાન કરે છે, કોઇને આછુ મળે છે, કોઈને આથી વિરોધ થાય છે. કોઇ તને જશ આપે છે. કોઈ તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા વધારે મળે છે, મૃત્યુ પાછળ વણેખાં, પડયા પર પાટુ, જશ બદલે શ્રુતિ, સ્નેહીઓના સ્વા. Page #124 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૪૭ પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણું સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામને છેડે તાણે છે. પુરુષે પણ તારા સંબંધ રૂપ નામને યાદ કરી, કેઈ ભાઈ કહી, કેઈ બેટા કહી તને લાંબા સાદે યાદ કરે છે, પણ કે એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ. તારું શું થયું. તું સુખી છે કે દુઃખી. એને ચેતન ! કેઈ વિચાર કરતું નથી. તું ગમે એમ અમારે પણ જવું છેએ વિચાર પણ એઓને નથી. એ તો જાણે શાશ્વત રહેવાના હોય, એમ ગણું તારાં ધન-પરિગ્રહની વહેંચણી કરતાં ઓછું –વધારે મળવાથી ઉલટા કલહ કરે છે. અને જે ધન તેં પાપ કરી, દુઃખ વેઠી ભેગું કર્યું, અને જે બધું ઉપભેગમાં લીધા વિના આમ ને આમ મૂકી તારે આમ કાળને વશ થઈ ચાલી નીકળવું પડયું, તે જ તારાં ધનને લઈ તેઓ તને કલંક આપે છે, તારી અપકીતિ ગાય છે, તને ચેરે ચડાવે છે કે ફલાણે ગો, પણ મારું કાંઈ કરતે ન ગયે, અથવા અમુકને વધારે આપને ગયે, મને ઓછું આપતે ગયે. ચેતન બંધુ! આ પ્રમાણે તારા જવા પછી તારા દ્રવ્યને તેઓ સ્વાર્થવશે ગેરઉપયોગ કરે છે. તારા દ્રવ્યને દુરૂપયેગ નામને ફરતી પાઘ બંધાવે છે. પણ કેઈને એમ વિચાર નથી સુઝતે, કે એ બિચારે દુઃખી થઈ, પાપ કરી આ પુંજી ભેગી કરી એ પોતે ભગવ્યા વિના ચાલતે થયે, તે એ બધી પુંછ નહિં તે તેને અમુક ભાગ ભલા સુક્ષેત્રે વાવીએ; ધર્મ અર્થે આપીએ; સુપાત્રે તેનું દાન કરીએ; આ ઘણુ ગરીબ કંગાળ અપંગ છે, તેઓને તે વડે ખાવા-પીવાનું કરી આપીએ, ભલા એની આંત Page #125 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. રી કરશે, ધર્મ થશે; અથવા જ્ઞાન ઉદ્ધાર કરીએ. આ બધાં ધર્મકાર્યથી મરનારનાં આત્માનું કલ્યાણ થશે અને આપણે પણ એ ધર્મકાર્યમાં કારણિક હોવાથી આપણને પણ ધર્મલાભ થશે. ચેતન બંધુ! આ વિચાર તેઓને નથી આવતો. તેઓ પામર બિચારા વિચારતા નથી કે જે ધન જનારાને ભેગ ન પડયું તે તેઓને ભેગ કેમ પડશે? પણ મેહ–અવિવેકસ્વાર્થ આડે એઓ આ વિચાર નથી કરી શકતા. બંધુ! મૃત્યુ પછી પછવાડે આવી સ્થિતિ થાય છે, તે મૃત્યુ-શિકારી બાણું ખેંચીને આ સંસારમાં અપ્રમત્તપણે ઉભે છે. તેમાં જીવે લેશ માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. ૩ હવે આ ભાવનાનું અઢાળિયું કહે છે – || મા રા. स्वजनजनो बहुधा हितकामं । प्रीतिरसैरभिरामं ॥ मरणदशावश मुपगतवंतं । रक्षति कोऽपि न सन्तं ॥ विनय विधीयतां रे श्री जिनधर्मः शरणं । अनुसंधीयतां रे शुचितरचरणस्मरणं ॥ ॥१॥ અર્થચેતન ઉપર જે સ્વજનને સ્વાર્થ પ્રકાર બતાવ્યું. તે કાંઈ બધા સ્વજને એવા નથી હોતા, સ્વજન સમીપ એ સાચી વાત છે, પણ ઘણાખરા, સ્વાર્થ Page #126 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૪૯ છતાં સંત પણુ આડે, જનારાના વિચાર નથી કરતા; છતાં મરણુ આગળ ઘણે ભાગે સ્વજના આપણા હિતના કામી અશરણ. હાય છે, આપણા હિતમાં રાજી હૈાય છે અને આપણા ઉપર પ્રીતિ કરી રાજી થાય છે; પણ જ્યારે મરણુ અવસ્થા જીવને આવે છે ત્યારે ભલે કાઈ સંતપુરુષ હોય, પણ તેનું કોઇ રક્ષણુ કરતું નથી. તેને મૃત્યુમાંથી કોઇ ખચાવી શકતુ નથી. આમ સંતપુરુષા પશુ મરણુમાંથી ખચવા અસમર્થ છે તેને તેના પર પ્રેમ ધરનારા તેના હિતૈષી સ્વજનેા પણ અચાવી શકતા નથી. આમ આ અશરણુતા વિચારી, વિનય ! તું પવિત્ર શ્રી જૈન ધર્મનું શરણ લે; અને વિશેષ પવિત્ર એવા ચારિત્રનું તથા જેણે ચારિત્ર અંગીકાર કર્યું છે એવા પવિત્ર સત્પુરુષાનુ સ્મરણ કર. “ સર્વજ્ઞના ધર્મ સુશ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાઈ ન ખમાંહ્ય સ્હાશે. "" શ્રીમદ્ રાજચંદ્ર, ચેતન ! તને એક સજ્ઞ પરમાત્માના ધર્મ જ શરણભૂત થશે, તેનું શરણુ ધર. ૧ तुरगरथेभनरावृतिकलिंत दधतं बल मस्खलितं ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. हरति यमो नरपतिमपि दीन । મૈનિક ફર યુમીને વિ૦ મે ૨ અર્થ—અહે! જેમ મચ્છીમાર માછલીઓ પકડી તેને | દીન કરી મૂકે છે તેમ જેની આસપાસ મીન અને ધીવર અશ્વ, રથ, હાથી, પાયદળ એ રૂપ ચતુ. તેમ રંગી સેના વીંટાઈ રહી છે, અને અખજીવ અને ચમ. લિત બળને ધરવાવાળા છે એવા રાજા પણ યમના મુખમાં પડતા દીન થઈ જાય છે તેવા સેના અને ભુજબળ ઉપર મુસ્તાક રહેનારા નૃપતિઓ પણ કાળ આગળ અશરણું છે. મચ્છીમાર આગળ પામર માછલીઓ જેમ દીન-લાચાર છે તેમ કાળ આગળ આવા બળવાન ઋદ્ધિમાન રાજાઓ પણ લાચાર છે. અતુલ બલી હરિ ચકી રામા, ભજિત મદમસ્ત રે; “ કૂર જમ બલ નિકટ આવે, ગલિત જાયે સત્ત...માયા જાલ રે.” શ્રી રૂપવિજયજી. ૨ प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने ॥ तदपि न मुञ्चति हत समवर्ती, નિપૌરુષનર્તી | વિ૦ ને રૂ . અર્થ—અહે! આ કાલકૃતાંત કેવળ દયા રહિત છે. તે Page #128 -------------------------------------------------------------------------- ________________ અશરણુ ભાવના. ૫૧ પેાતાના મળે નાચી રહ્યો છે, સને જગઅયાને નચાવના બળવાન્ જીવાને પણ નચાવી રહ્યો નારા નિર્દય કાળ ! છે. તે બધા પર એક સરખા પ્રહાર કરવાવાળા છે. નથી જોતા એ રાંક, નથી જોતા એ રાજા, નહિં નાના, નહિં. માટા—ગમે તે હાય-મષા પર એક સરખી રીતે પેાતાના વામય કાયદાના અમલ કરે છે. કોઈ જીવ ભલે વામય, ચાતરમ્ મજબુત અંધ એવા ઘરમાં પૂરાય, પણ ત્યાં તેને કાળ છેડતા નથી. અથવા ભલે તે જીવ મેઢામાં તણખલું લઇ કાળને મચાવવા આજીજી કરે, પણ કાળ તા તે આજીજી ઉપર ધ્યાન જ આપતા નથી. આમ કાળ આગળ આખું જગત્ અશરણુ છે. મ્હાટા મ્હાટા રાજવીએ કાળને વશ થઈ જમદેશ ચાલી ગયા છે. “ જે તખત બેસી હુકમ કરત}, “ પહેરી નવલાં વેષ રે; પાઘ સેહરા પરત ટેઢા, “ મરી ગયા જમ દેશ-માયા જાલ રે. 66 66 '' પૃથ્વીને જે છત્ર પરે કરે, “ કરે મેરુના દંડ રે; તે પણ ગયા હાથ ઘસતા, , “ મૂકી સ` અખંડ–માયા જાલ રે. શ્રી રૂપવિજયજી. આમ હૈ વિનય ! આખા સંસાર અશરણરૂપ છે, માટે તુ તે પવિત્ર શ્રી જૈન ધર્મોનું શરણુ આદર અને પવિત્ર ચારિત્રની અનુસંધિ કર. ૩. Page #129 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ विद्यामंत्रमहौषधिसेवां, સુન્નત વરતવો रसतु रसायनमुपचयकरण, તપ ન મુન્નતિ માં વિકા * અર્થ –ચેતન ! ભલે ચાહે છે કે વિદ્યાસિદ્ધિથી કે મંત્રસિદ્ધિથી કે કઈ મહાઔષધિવડે વિદ્યા, મા, તંવ, દેવતાને સાધે, અથવા શરીરને મજબૂત ઔષધ, બધાં કરવા, પુષ્ટ કરવા, વજા જેવું કરવા રસાકાળ આગળ યન સેવે, પણ તેને એમ છતાં પણ મૃત્યુ " અફી, • છેડતું નથી. આયુષ્ય ક્ષીણ થયે મંત્ર. સિદ્ધિ, કે વિદ્યાસિદ્ધિ, કે દેવતાની સાહાખ્ય કાંઈ કામ આવતું નથી; એમાંથી કાંઈ પણ મૃત્યુ રોકવા સમર્થ નથી. તેમજ રસાયણવડે ભલે શરીરને તંદુરસ્ત કે પુષ્ટ કર્યું હોય, પણ તેવું શરીર પણ આયુ ક્ષીણ થયે કામ આવતું નથી. એવા શરીરમાંથી પણ આત્માને કાળ ધકેલી મૂકે છે, માટે વિદ્યા, કે મંત્ર, કે દેવસાધના, કે રસાયન કોઈ માન કરવા ગ્ય નથી. હોટા મહટા ધનંતરી જેવા વૈદ્યો, ડેકટરે પણ કાળ આગળ વિવશ થઈ પી દેહ છેડી ચાલી નીકળ્યા છે. તેઓની હક-કુશળતા કાંઈ કામ નથી આવી, તેમજ હેટા વિદ્યાસિદ્ધિવાળા વિદ્યાધરે, કે તંત્રમાં કુશળ તાંત્રિકે પણ આયુ પૂર્ણ થયે હતા નહોતા થઈ ગયા છે. આમ હે વિનય!:સર્વ જીવ કાળ આગળ અશરણું છે. એક પરમ આશ્રયરૂપ શ્રી જિનવર દેવ અને પવિત્ર ચારિત્ર છે તેને તું આદર. ૪. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અશરણ ભાવના. वपुषि चिरं निरुणद्धि समीरं । पतति जलधिपरतीरं ॥ शिरसि गिरेरधिरोहति तरसा । તરપિસ નીતિ કરી છે. વિ. | ૫ | અથ –-કઈ માણસ ભલે પવન જય કરે, અર્થાત્ પ્રાણા યામવડે લાંબા કાળ સુધી શરીરમાં મરણને કશી પવનને રેધ કરે, ભલે કઈ માણસ સમુઅટકાયત નથી. કને પેલે પાર જઈ પડે, અથવા મહા પરાક્રમે કરી ઉંચા પર્વતના શિખર પર ચી જઈ બેસે, પણ ત્યાં તેને ઘડપણ છેડે એમ નથી, ત્યાં પણ તેને દેહ જર્જરિત થઈ પી જવાને જ, ત્યાં પણ મૃત્યુ આવવાનું જ. જન્મ જરા મરણે કરીએ, આ સંસાર અસાર તે.” આ સંસારમાં જન્મ-જરા-મરણની અશરણુતા ઠેરઠેર છવાઈ રહી છે. એવું કોઈ સ્થળ નથી કે કેઈ જીવ તેને આશ્રય લઈ એ ત્રિપુટિથી બચે. ઉંચા પર્વતની ટોચ ઉપર, ઉંડી ખાઈના તળિયે, સમુદ્રને પેલે પાર, ગમે ત્યાં જાઓ પણ મરણ તે ચોકસ છે. પવન ધી કેઈ સમાધિ લગાવે, પણ આયુ પૂર્ણ થયે તેને દેહ મૂકજ પડશે. આમ હે, વિનય! આ આખું જગત્ અશરણભૂત છે. શરણરૂપ તે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, નિરાગી મુનિવરે અને તેઓશ્રીને પ્રરૂપેલ ધર્મ છે. તેને હું વિનય! તું આશ્રય કરી તારા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શત સુધારસ. ' આત્માની ચારિત્ર સાથે અનુસંધિ કર. તારા આત્માને ચારિત્રમાં, સંયમમાં જેડ. ૫ सृजती मसितशिरोरुहललितं, मनुजशिरो* वलिपलितं ॥ को विदधानां भूघनमरसं, પ્રમવતિ છું નર ને વિટ છે જ અર્થ—અહે ! આ જરા અવસ્થાને અટકાવવા કે સમર્થ છે? કેઈ નથી. માણસના કાળા જરા પણ દુર વાળ, જેથી માથું શોભી રહ્યું છે, તેને Aવેત પલીયેલ કરી મૂકે છે. યુવાવસ્થારૂપ વર્ષાઋતુના આ સુંદર કાળા વાળરૂપી પાણીથી ભરેલાં શ્યામ વાદળાંને અહો ! આ જરાવસ્થા વેત વાળરૂપ બીજી ઋતુના પાણી વિનાના વિરસ વાદળાં કરી મૂકે છે. અર્થાત્ આ ઘડપણ વાળાને વેત કરી મુકે છે, શરીરને રસ હરી લે છે. એવા થડપણને કેણ હઠાવી શકે એમ છે? ઘડપણ આગળ પણ કેઈની કારી ફાવતી નથી, ટીકી લાગતી નથી, એ અશરણભૂત આ સંસાર છે, એમ જોઈ ચેતન વિનય! તું શ્રી જિનેંદ્ર ભગવાનનું શરણ લે. ૬ उधत उग्ररूजा जनकायः, ચાત્ર સહીયા છે एकोऽनुभवति विधुरुपराग, વિમતિ લોકપિ ન મા વિ૭. Wાઠાંતર-મગરઃ સિતાપિતા Page #132 -------------------------------------------------------------------------- ________________ અચરણ ભાવના ૫૫ અર્થ:—હું બધુ ચેતન ! જ્યારે આ દેહ શગવ્યાપ્ત થશે, ત્યારે તને કેાઈ સહાયભૂત થશે ? શરીર રોગગ્રસ્ત ના, કાઈ નહિ. કોઈ એમાં ભાગ નહિ લે. કેમકે જો ! આ ચંદ્રનું રાહુવડે ગ્રહણુ થાય છે ત્યારે એ ગ્રહપીડામાં ચદ્રની આસપાસના બીજા નક્ષત્ર-તારા ભાગ લે છે ? ના, નહિ' જ. એ ગ્રહણ ચદ્ર પાતેજ ભગવે છે, તેમ આ શરીરમાં પ્રત્યક્ષ રાગાદિ ઉપજે, તે આત્માએજ ભોગવવાં પડે છે; આસપાસના ઇષ્ટ જન, મિત્ર, કુટુમીએ કે સ્વજન કાઈ તેમાં ભાગ લેતું નથી. કાઇ એ દુઃખ આછું કરી શકતું નથી, કે ટાળી શકતુ નથી. “ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય; તે કોઇ અન્યે લઇ ના શકાય. ܕܕ આમ હું ચેતન ! આ જગને જન્મ, જરા, રાગ, મૃત્યુને વંશ પધ્યું અશણુરૂપ દેખીતું શ્રી જિનેશ્વર ભગવાનના આશ્રય લે, તેઓના ધર્મ આદર. ૭. शरणमेकमनुसर चतुरङ्गं, परिहर ममतासङ्गं ।। विनय रचय शिवसौरव्यनिधानं, શાંતમુધારસપાન । વિ॰ ॥ ૮ ॥ અઃ—હું વિનય! આમ સર્વ પ્રકારે આ જગત્ અનાથ, અશરણુ છે, એમ જાણી તું જેના જ્ઞાન, શરણુ એક ધર્મો, દન, ચારિત્ર, તપ એ જ્ઞાન ચતુષ્ટયીરૂપ ચાર અંગ છે, એવા તારા શાશ્વત આત્માના Page #133 -------------------------------------------------------------------------- ________________ પદ શાંત સુધારસ જ આશ્રય કરે; અથવા જેને એ ચતુષ્ટયી વ્યક્ત થઈ છે એવા વીતરાગ પરમાત્માનું શરણુ લે, અથવા દાન-શીલતપ-ભાવરૂપ જેનાં ચાર અંગ છે, એવા પવિત્ર ધર્મને આશ્રય લે, પર વસ્તુ પરની મમતા અને આસક્તિ ત્યજી દે, અને તે વિનય! આ શાંત સુધારસનું પાન કરી શિવસુખ પ્રાપ્ત કર. આ શાંત સુધારસના પાનથી તને મેક્ષશ્રી મળશે. માટે વિનય ! આ જગત્ એસાર અશરણરૂપ જાણું – ભજ સદા ભગવંત ચેતન, સેવ ગુરૂ પદપદ્મ રે; “ રૂપ કહે કર ધર્મકરણી, પામે શાશ્વત સા...માયા જાલ રે.” શ્રી રૂપવિજયજી, ૮ આ સંસારના અશરણપણ વિષે શ્રી ઉત્તરાધ્યયનમાં આપેલું શ્રી અનાથી મુનિનું ચરિત્ર બહુ બેધક હેવાથી, આ નીચે આપેલું છે, તે પરથી ચેતન ! તું તત્વ શોધ. અનાથી મુનિ. અનેક પ્રકારની અદ્ધિવાળા મગધ દેશને શ્રેણિક રાજા અશ્વકીડા માટે મંડિકુક્ષ નામના વનમાં નીકળી પડયે. વનની વિચિત્રતા મને હારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષે ત્યાં આવી રહ્યા હતા. નાના પ્રકારની કેમળ વેલીઓ ઘટાપ થઈ રહી હતી. નાના પ્રકારના પંખીઓ આનંદથી તેનું સેવન * મોક્ષમાળા. + શ્રેણિક રાજા પચીશ વરસ ઉપર હાલના પૂર્વ બંગાળાના એક મહાન જૈન ધર્મી રાજા હતા. શ્રી તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના પરમ અનન્ય ભક્ત હતા. Page #134 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. પછ કરતાં હતાં. નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતા હતાં. નાના પ્રકારના જળના ઝરણુ ત્યાં રહેતા હતાં. ટુંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુચિત સુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામે. ઉપમા રહિત રૂપથી વિમિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યું. આ સુનિને કે અદ્ભુત વર્ણ છે ! એનું કેવું મને હર રૂપ છે! એની કેવી અદ્ભુત સામ્યતા છે ! આ કેવી વિસ્મયકારક ક્ષમાને ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યને કે ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભેગથી કે વિરક્ત છે! એમ ચિંતવતો ચિંતવ, મુદિત થતે થ, સ્તુતિ કરતો કરતે, ધીમેથી ચાલતે ચલતે, પ્રદક્ષિણા દઈને, તે મુનિને વંદન કરી અતિ સમીપ નહિ, તેમ અતિ દૂર નહિ એમ તે શ્રેણિક બેઠે. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પુછયું -“હે આર્ય! તમે પ્રશંસા કરવા શ્રેણિક અને એગ્ય એવા તરુણ છે, ભેગ વિલાસના માટે અનાથીને સંવાદ. તમારૂં વય અનુકૂળ છે. સંસારમાં નાના પ્રકારના સુખ રહ્યાં છે. તુ ઋતુના કામભેગ, જળ સંબંધીના વિલાસ, તેમ જ મને હારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુર શ્રવણ છતાં, એ સઘળાને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહે.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શાંત સુધારસ. રાજાના આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું-“હે રાજન ! હું અનાથ હતે. મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા ચેગ ક્ષેમને આપનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરી પરમ સુખ દેનાર એ મારે કઈ મિત્ર થયો નહિ, એ કારણ મારા અનાથીપણાનું હતું.” - શ્રેણિક મુનિના ભાષણથી સ્મિત હસીને બે -“તમારે મહા દ્વિવંતને નાથ કેમ ન હોય? જે કેઈ નાથ નથી તે હું થઉં છું. હે ભયંત્રિાણ! તમે ભેગ ભેગ. હે, સંયતિ મિત્ર! જાતિએ કરી દુર્લભ એ આ તમારે મનુષ્યભવ સુલભ કરે.” અનાથીએ કહ્યું –“અરે! શ્રેણિક રાજા ! પણ તું પોતે અનાથ છે તે મારે નાથ શું થઈશ? વંધ્યા પુત્ર કયાંથી નિધન તે ધનાઢય ક્યાંથી બનાવે? અબુધ આપે? તે બુદ્ધિદાન કયાંથી આપે? અજ્ઞ તે વિદ્વત્તા કયાંથી દે? વધ્યા તે સંતાન કયાંથી આપે? જ્યારે તું પતે અનાથ છે તે મારે નાથ કયાંથી થઈશ ?” મુનિનાં વચનોથી રાજા અતિ આકુળ અને અતિ વિમિત થશે. કેઈ કાળે જે વચનેનું શ્રવણ થયું શ્રેણિકની નથી, તે વચનેનું યતિ–મુખથી શ્રવણ આકુળતા. થયું એથી તે શંકિત થયા અને બેલ્યા: હું અનેક પ્રકારના અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મન્મત્ત હાથીઓને ધણી છું, અનેક પ્રકારની સેન્ચા મને આધીન છે, નગર, ગ્રામ અને ચતુષ્પાદની. Page #136 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૫૯. કાંઈ મારે ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગા હું પામે છું, અનુચ મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે, એમ રાજાને છાજતી સર્વ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે, અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપ રહે છે. આ હું મહાન છતાં અનાથ કેમ હાઉં? રખે હે ! ભગવાન ! તમે મૃષા બેલતા હે.” મુનિએ કહ્યું -“રાજા ! મારૂં કહેવું તું ન્યાયપૂર્વક સમજે નથી. હવે હું જેમ અનાથ થયે, અને જેમ મેં સંસાર ત્યા તેમ તને કહું છું; તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે– કાલાંબી* નામે અતિ જર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. અનાથીની ત્યાં ત્રાદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને અનાથતા મારે પિતા રહેતું હતું. હે મહારાજા ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખે અતિ વેદનાથી ઘેરાઈ. આખે શરીરે અગ્નિ બળવા માંડ્યો. શથી પણ અતિશય તીર્ણ તે રેગ વૈરીની પેઠે મારા ઉપર કે પાયમાન થયો. મારું મસ્તક એ આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજાના પ્રહાર જેવી, બીજાને પણ રોદ્ર ભય * અલાહાબાદથી ચાળીશ માઇલ દૂર “ કૌસાંબ” ગામ છે, ગામડું છે, જુનાં ખંડિયેરે છે, જેનેનું તીર્થ છે, વિચ્છેદ પ્રાય છે, General Cunningham 41 Reports on the archiaeological researches of India માં એ બાબત ઘણું જાણવા જેવું મળે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ઉપજાવનારી એવી તે દારુણ વેદનાથી હું અત્યંત શેકમાં હતે. સંખ્યાબંધ વૈદ્યક શાઅનિપુણ વૈદ્યરાજો મારી તે વેદનાને નાશ કરવા માટે આવ્યા, અને તેમણે અનેક ઔષધોપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદ્યરાજે મને તે દર્દથી મુક્ત કરી શક્યા નહિં, એજ હે રાજા! મારૂં અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહિં. હે રાજા! એજ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શેકે કરીને અતિ દુખા થઈ, પણ તે પણ મને દરદથી મૂકાવી શકી નહિં, એજ હે રાજા! મારૂં અનાથપણું હતું. એક ઉદરથી જન્મેલા મારા ચેક અને કનિષ્ઠ ભાઈઓ પિતાથી બનતે પરિશ્રમ કરી ચૂકયા, પણ મારી તે વેદના ટળી નહિં. હે રાજા! એજ મારૂં અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષા ભગિનીઓથી મારૂં તે દુઃખ ટળ્યું નહિં. હે મહારાજા ! એજ મારૂં અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા ઉપર અનુરક્ત અને પ્રેમવંતી હતી તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી, તેણે અન્ન-પાણી આપ્યા છતાં અને નાના પ્રકારનાં અંઘેલણ, ચુવાદિક સુગંધી પદાર્થો, તેમજ અનેક પ્રકારના પુલચંદનાદિકના જાણીતા અજાણતા વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શકે. ક્ષણ પણ અળગી રહેતી નહાતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એજ હે મહારાજા ! મારૂં અનાથપણું હતું. એમ કેઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કેઈના વિલાપથી, કે કોઈના પરિશ્રમથી એ રેગ ઉપક્ષપે નહિં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભેગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામે. એક વાર જે Page #138 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. ૧ આ મહાવિડ અનામય વેદનાથી મુક્ત થઉ તા ખતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરૂ, એમ ચિંતવીને શયન કરી ગયેા. જ્યારે રાત્રી વ્યતિક્રમી ગઇ ત્યારે હું મહારાજા ! મારી તે વેદના ક્ષય થઇ ગઇ, અને હું નાગી થયા. માતતાત–સ્વજન-મંધવાર્દિકને પૂછીને પ્રભાતે મેં મહાક્ષમાવત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આર ભાપાષિથી રહિત એવુ અણુગારત્વ ધારણ કર્યું. “ હું શ્રેણિક રાજા ! ત્યારપછી હું આત્મા-પરાત્માના નાથ થયા. હવે હું સર્વ પ્રકારના જીવના નાથ છું. તું જે શકા પામ્યા હતા તે હવે ટળી ગઇ હશે. અનાથીની સનાથતા એમ આખુ જગત્ ચક્રવર્તી પત અશરણુ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહુ છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે આપણા આત્માજ દુઃખની ભરેલી વેતરણીના કરનાર છે, આપણા આત્માજ ક્રૂરે શામલી વૃક્ષના દુઃખના ઉપજાવનાર છે. આપણા આત્માજ નંદનવનની પેઠે આનંદકારી છે, કર્તા આપણા આત્માજ વાંચ્છિત વસ્તુરૂપી દુધની દેવાવાળી કામધેનુ સુખના ઉપહૉ જાવનાર છે; આપણા આત્માજ કમના કરનાર છે; આપણા અત્માજ તે કના ટાળનાર છે; આપણા આત્માજ દુઃખાપાન કરનાર છે, અને આપણા આત્માજ સુખાપાર્જન કરનાર છે; આપણા આત્માજ મિત્ર, અને આપણા આત્માજ વૈરી છે; આપણા આત્માજ કનિષ્ઠ આચારે સ્થિત, અને આત્મા આત્મા Page #139 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ અને આપણે આત્માજ નિર્મળ આચારે સ્થિત રહે છે.” એમ આત્મપ્રકાશક બાધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપે. શ્રેણિક રાજા બહુ સંતેષ પામે. બે હાથની અંજલિ જે તે એમ બે -“હે ભગવન! શ્રેણિક સમક્તિ તમે મને ભલી રીતે ઉમદે, તમે જેમ પામ્યો રે” હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ! તમે સનાથ, સબાંધવ અને તમે સદ્ધ છે. તમે સર્વ અનાજના નાથ છે. તે પવિત્ર સંયતિ! હું તમને ક્ષમાવું છું, તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. ધર્મધ્યાનમાં વિન કરવાવાળું ભેગ ભેગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવત! જે આમંત્રણ દીધું, તે સંબંધીને મારે અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયે. મહાતપાધન, મહામુનિ, મહાપ્રજ્ઞાવંત, મહાયશવંત, મહાનિર્ગથ અને મહાકૃત અનાથી મુનિએ મગધ દેશના શ્રેણિક રાજાને પિતાના વીતક ચરિત્રથી જે બોધ આપે છે, તે ખરે, અશરણભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ ભગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભેગવતા જોઈએ છીએ, એ કેવું વિચારવા લાયક છે! સંસારમાં અશરણુતા અને અનંત અનાથતા છવાઈ રહી છે. તેને ત્યાગ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ તાત્પર્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ અશરણ ભાવના. થાય છે, એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા છતાં અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિતા સદૈવ અનાથ જ છે.” ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये अशरणभावनाविभावनो નામ દ્વિતીય પ્રેશર ઇતિ શ્રી શાંતસુધારસ નામના કાળબદ્ધ કાવ્યમાં અશરણભાવના નામને જે પ્રકાશ સમાસ, Page #141 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી સંસારભાવના. ૫ શિક્ષણ વૃત્ત છે इतो लोभः क्षोभं जनयति दुरंतो दव इवो । ल्लसल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुं ॥ इतस्तृष्णाक्षाणां तुदति मृगतृष्णेव विफला । कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥२॥ અથ—અહ! આ ભવરૂપી વનમાં અનેક પ્રકારના ભય રહેલા છે, એ ભવવન અત્યંત ભયંકર છે; લાભ દાવાનળ તેમાં જ સ્વસ્થતા કેમ પામી શકે? આ ભવરૂપી વનમાં લેભરૂપી દાવાનળ પ્રગટ્યો છે. તે અને ક્ષોભ પમાડી રહ્યો છે. તે લેભ દાવાવળ દુરંત છે; તેને જલદી સહેલાઈથી અંત આણી શકાય એમ નથી; અહે! એ લેભરૂપ દાવાનળ કેવા પ્રકારે શમાવી શકાય? એ શમાવ દુષ્કર છે, કેમકે જેમ જેમ લાભ મળે છે, તેમ તેમ તેભ વધે છે. લારૂપી જળથી એ લેભ સમાવી શકાય એમ નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. નર્દી સાહો ત તો " જેમ જેમ લાભ મળે તેમ તેમ લેભ વધે. લેભ-તૃણ બહુ અનિષ્ટ વસ્તુ છે, એ આકાશના જેવી અનંત છે, તે સદાકાળ નવયૌવન રહે છે; કંઈક ઈચ્છા જેટલું પ્રાપ્ત થયું કે એ ઇચ્છાને વધારી દે છે. અથવા લેભ-તૃષ્ણ આદિ વિષને એ સ્વભાવ જ છે, કે જેને અર્થે એ લોભ, વિષયવિકાર આદિ ઉપજેલ હોય, તે મળે તે લોભવિષય વિકાર આદિ ઉપશમવાને બદલે વધે છે. અગ્નિમાં ઘી હોમવાથી, અગ્નિની શાંતિ થવાને બદલે જેમ વૃદ્ધિ થાય છે, તેમ વિષયને પુષ્ટ કરે એવી વસ્તુ આપવાથી વિષય વધે છે. તેમજ લાભથી લાભ વધે છેઃ આ લેભ દાવાનળ આ સંસાર અરણ્યમાં પ્રજળી રભે છે; વળી ઝાંઝવાના પાણી આ સંસાર અરણ્યમાં ઈદ્રિરૂપ અને પશુએ વિષયરસરૂપ ઝાંઝવાના વિષયરસ, પાણીની તૃણું રાખી નકામા દુખી થાય છે. વિષયરસ ઝાંઝવાના પાણી જેવા છે. ઝાંઝવાના પાણીથી જેમ તરસ છીપતી નથી, ઉલટી વધે છે, તેમ વિષયરસથી ઇંદ્રિય તૃપ્ત થતી નથી, ઉલટી વધારે તરસી થાય છે, બહેકી જાય છે અને આત્માને દુઃખી કરે છે. અહે ! આવી મૃગતૃષ્ણ જેવી તૃષ્ણ જે સંસારવનમાં જીને હેરાન કરી રહી છે, તેમાં તે જ કયાંથી સુખસ્વસ્થતા પામે ? અથવુ ન જ પામે. આવી ભયંકર આ સંસારઅટવી છે. તૃણારૂપી દાવાનળ ચેતરફ પ્રજ્વલિત છે; અને Page #143 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ ૬૬ તે બિચારા પ્રાણીઓના એકી હાથે સંહાર કરી રહ્યો છે. એવું આ સંસારનુ ભયંકર સ્વરૂપ વિચારી હું ભળ્યે ! તેમાંથી છૂટવાના પ્રયાસ-પુરુષા કરો. ૧. વળી गलत्येका चिता भवति पुनरन्या तदधिका । मनोवाक्काये हा विकृतिरतिरोषात्तरजसः ।। विपद्भर्ताव झटिति पतयालोः प्रतिपदं । न जंतोः संसारे भवति कथमप्यार्त्तिविरतिः ॥ २ ॥ અઃ—અહા ! આ સંસારમાં પ્રાણીઓને કોઇ પણ પ્રકારે દુ:ખના અંત આવતા નથી અર્થાત આ ચિંતાના અસ્થ્ય- સંસાર દુ:ખમય છે. જયાં એક ચિંતા લિત પ્રવાહ. મટી ન હોય, ત્યાં ખીજી એથી મ્હાટી આધિ, વ્યાધિ ચિંતા આવીને ઉભી રહે છે. જીવાના મન, અને ઉપાધિ. વચન, કાયામાં વિકાર હાય છેઃ જીવા આધિ, વ્યાધિ, ઉપાધિગ્રસ્ત છે. કાઈ જીવાને માનસિક પીડા નડે છે; કોઇ ચિંતાથી, વ્હેમથી દુઃખિત હાય છે; તેા કાઇ જીવાને શરીર સંબંધી, રાગ આદિનું દુઃખ હાય છે, તે કોઈ જીવને મહાઉપાધિનુ, વ્યવહાર–ખટપટનુ દુઃખ ાય છે. કાઇને એ એક, કાઇને બે, તેા કાઇને ત્રણેથી દુ:ખ હાય છે. આમ આ સંસારમાં મન, વચન, કાયાના વિકારથી જીવા દુઃખી છે. આમ આ સંસાર વિપત્તિની ખાઈ જેવા છે. તેમાં પ્રતિક્ષણે જીવા પડી રહ્યા છે. આવી વિપત્તિની ખાઇરૂપ સંસારમાં પ્રાણીઓના દુઃખના એકે આરે નથી. તે સસાર પ્રતિ જીવે લેશમાત્ર માહ કરવા જેવું નથી. નાની Page #144 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. એએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય હ્યો છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઇને એઓએ આ સંસારને પુઠ દીધી છે, તે સત્યજ છે. એ ભણું પાછું વળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. ૨. सहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे । ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः ॥ सुखाभासैर्यावस्पृशति कथमप्यतिविरतिं । 17 તાવયં વૈયતિ મૃત્ય: સહરી ને રૂ . અર્થ-જીવ પ્રથમ તે માતાની અપવિત્ર ફખમાં-ગમાં જ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટ પામી મેટો થઈ, હાશ, હવે દુઃખને અંત આવ્યે, હવે નિરાંત થઈ એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાં જ મૃત્યુની બેનપણું જરા અવસ્થા કાયાને કેળિયે કરી જાય છે, અર્થાત ઘડપણ આવે છે, દેહ જર્જરિત થવા માંડે છે અને કાળ આવી ચિંતે પ્રાણ હરી લે છે. આ દુઃખરૂપ આ સંસાર છે. ગર્ભનાં દુ:ખથી માંડી મરણ પર્યત જીવ દુઃખીજ છે. “ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુખના હેતુ અહે! આ જગતમાં મોટામાં મોટા દુઃખદુઃખ થયું ? ના હેતુ હોય તે તે જન્મ-જરા–મરણ રૂપ સંસાર જ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શાંત સુધારસ. કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણુહેતુ.” શ્રીમદ્ રાજચંદ્ર એ સંસાર દુઃખનાં કારણ જેનું કશું પણ પ્રયજન નથી, એવા રાગ-દ્વેષ કરવા એ જ છે. અર્થાત દુઃખનાં કારણ જીવને રાગ-દ્વેષ કરવાનું કાંઈ પણ પ્ર જન જ નથી. એને શું મળી જાય છે, અથવા એનું શું હરાઈ જાય છે કે એ રાગ-દ્વેષ કરે છે? એનું તે એની પાસે છે. નથી તલભાર વધતું કે નથી જવભાર ઘટતું, તે તે શા માટે રાગ-દ્વેષ કરે છે ? એ રાગ-દ્વેષ કરવાથી તે ઉલટું એને જન્મ-મરણરૂપ સંસારમાં ભટકવું પડે છે. એ સંસાર કેવળ દુખમય જાણે એણે રાગ-દ્વેષ છાંડવા ગ્ય છે. એક તરુણ સુકુમારને રમે રમે લાલચેળ સુયા ઘંચિયે તેથી જે અસહ્ય વેદના ઉપજે છે તે કરતાં ગર્ભદુખ આઠગણું વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે, ત્યારે પામે છે. લગભગ નવ માસ મળ, મૂત્ર, લેહી, પરૂ આદિમાં અહોરાત્ર મૂચ્છ ગત સ્થિતિમાં વેદના ભેગવી ભેળવીને જન્મઃખ જન્મ પામે છે. ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણ વેદના જન્મ સમયે ઉપજે છે. ત્યારપછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને અજ્ઞાનાવસ્થામાં અણસમજથી રઝળી રહને બાલ્યદુઃખ તે બાળાવસ્થા પૂર્ણ થાય છે અને યુવા વસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન Page #146 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. થયે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ ચવનદુઃખ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્ય દષ્ટિ, સંગ, વિયેગ એમ ઘટમાળમાં યુવાવય ચાલ્યું જાય છે, ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. વાદ્ધકયદુખ શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરચલી પડી જાય છે. સુંઘવું, સાંભળવું અને દેખવું એ શકિતઓ કેવળ મંદ થઈ જાય છે. કેશ ધવળ થઈ ખરવા માંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડી ખાતાં ચાલવું પડે છે. કાં તે જીવન પર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિ રોગ આવીને વળગે છે, અને ચેડા કાળમાં કાળ આવીને કેળિયે કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય મરણદુઃખ છે. મરણ સમયે પણ કેટલી બધી વેદના છે? આમ ચ્યવનથી માં મરણ પર્યંત જીવને દુઃખ, દુઃખ ને દુઃખ જ આ સંસારમાં છે; સુખ નથી. આ સંસાર કેવળ દુઃખદાયી છે. ૩. | ઉજ્ઞાતિવૃત્ત છે विभ्रान्तचित्तो बत बंभ्रमीति । पक्षीव रूद्धस्तनुपञ्जरेऽङ्गी॥ नुनो नियत्याऽतनुकर्मतंतु -સંનિત નિહિતાંતરતુ છે જ. અર્થ—અહે! આ દેહરૂપી પાંજરામાં પૂરાએલ છ રૂપ પક્ષી બ્રાંતિવાળા ચિત્ત કરી, વિરામ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શાંત સુધારસ. જીવ પંખી, દેહ કરી, મિથ્યાત્વે કરી, વસ્તુના અનિર્ણ પિંજર, કાળ કરી, ચોતરફ, ચતુર્ગતિમાં ભટકી રહ્યો બિલાડે. છે, પરિભ્રમણ કરી રહ્યો છે. આહટ દેહટ ચિંતવી રહ્યો છે, કર્મ બાંધી રહ્યો છે. પ્રારબ્ધ પ્રેર્યો થકે મહટાં કર્મરૂપ તાંતણાથી વીંટાય છે. કાળરૂપ બિલાડે તેની પાસે બેઠે છે. તે આ જીવપંખી ઉપાડશે કે ઉપાડ્યો એમ થઈ રહ્યું છે. પ્રથમ તે બ્રાંતિવાળા ચિત્તને લઈ આ જીવને કાંઈ પણ સુખનો લેશ નથી; એ નિરતર કાળના મુખમાં પડ્યા છે. આ આ સંસારને પરિભ્રમને દુઃખદ પ્રકાર છે. ૪. ! મનુષ્યવૃત્ત છે अनंतान पुद्गलावर्ताननंतानंतरूपभृत् । अनंतशो भ्रमत्येव, जीवोऽनादि भवार्णवे ॥५॥ અર્થ–આ સંસાર અનાદિ છે. એ સંસાર-સમુદ્રમાં જીવ અનંતીવાર અનંતા પુદ્ગલપરાવર્તન કરી રહ્યો છે, અનંતાનંત રૂપ ધારણ કરતા તે ફરી રહ્યો છે. અહે ! આ પરિભ્રમણ દુઃખ ઓછું નથી. હે જીવ! એ પરિભ્રમણરૂપ દુખથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. તેમ થવા પુરુષાર્થ કર, પુરૂ પાઈ કર. તે બહુ ભવ કર્યા. પ. “હે, સાહિબ, બાહુ જિનેશ્વર વિનવું, “વિનતડી અવધાર છે, “હે, સાહેબ, ભવમંડપમાં નાટક નાચિયે, “હવે મુજ પાર ઉતાર છે. તે સાહેબ.” પ્રકૃત સ્તવન, Page #148 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવતા. હવે આ ત્રીજી ભાવનાનું અષ્ટ ઢાળિયું કહે છે, કેદારી રાગ–શાંત સુધારસ કુંડમાં-એ દેશી છે कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे ॥ मोहरिपुणेह सगलग्रह, प्रतिपदं विपदमुपनीत रे । क० १॥ અર્થ – હે ! વિનય ! જે તને જન્મ, મરણાદિના ભય લાગ્યા હોય, અર્થાત જે તું જન્મ-મરણથી ડરતે હેય તે આ સંસારને અત્યંત દારુણ જાણ. અરે ! તને મેહરૂપી શત્રુ ગળેથી પકી પ્રતિક્ષણે વિપત્તિ પમાય રહેલ છે. જેને જન્મવાને, મરવાને, જરાવસ્થાને, અનિષ્ટ સંગને, ઈષ્ટ વિયેગનો, રેગ આદિને ભય ન હોય, તે ભલે સુખેથી સંસારમાં સુખ માને ! પણ તને હું કહું છે કે વિનય! જે તું એ જન્મ-મરણના દુખથી હીતે હોય તે મેહ છે દઈ આ સંસારને કેવળ દારુણ, દુઃખમય જાણ. જન્મ-મરણથી ન થાક્યા હેય, ભય ન પામ્યા હોય, એવા બીજા જીવે ભલે સુખે સુએ, મેહ કરી સંસારને ભલે સુખરૂપ માને-પણ તું તે હે વિનય! જે તારે એ દુઃખમાંથી–ભયમાંથી જાણે તે માણે છૂટવું હોય, તે આ સંસારને દુઃખરૂપ દારુણ જાણ, કેમકે દુઃખનું કારણ જાણુવામાં આવે તે તે ટાળવા પ્રત્યન થાય; માટે પ્રથમ તે તું આ સંસારને દુઃખરૂપ જાણ. દુઃખરૂપ એને જાણીશ તે તું એમાંથી એસરીશ; તે તું એને મોહ મૂકીશ; એનાથી પરા Page #149 -------------------------------------------------------------------------- ________________ ७२ ખ઼ુખ થઇશ; અને એના માહ જતાં તારી તને ભાવ આવશે, તેનુ ભાન થશે, તેનું પ્રત્યક્ષ અનુભવ થશે; માટે વિનય, તું આ જાણુ. ૧. स्वजनतनयादिपरिचयगुणै—ષ્ઠિ મુખ્યા વધ્યને મૃઢ રે । प्रतिपदं नवनवैरनुभवैः શાંત સુવાસ. સત્ય વસ્તુ ઉપર જ્ઞાન થશે, તેના સંસારને દારુણ परिभवैरसकृदुपगूढ रे || क० २ ॥ અર્થ:—ચેતન ! આ પુત્ર સ્વજનાદિના પરિચયમાં ક્ષણે ક્ષણે વારંવાર જાતજાતના, નવાનવા, અનુસંસાર અનુભવ ફૂળ-પ્રતિકૂળ અનુભવ નથી થતા ? થાય છે. કોઈના પરિચયથી હુ થાય છે, ફાઇના પરિચયથી શાક થાય છે, કાઇના પ્રસંગથી માન, કોઈના પ્રસંગથી અપમાન, કાઇના પ્રસંગથી તેનું મન દુભાવું, કાઇના પ્રસંગથી આપણુ' દિલ દુભાવું, કાઇનાથી વૈરિવરાધ, કોઈનાથી સ્નેહ, કોઇનાથી અભાવ, આમ અરસ્પરસ પરિચયથી જાતજાતના અનુભવ થાય છે. તે હું ચેતન ! એ સ્વજન પુત્રાદિના પરિચયરૂપી દોરડાથી તું શા માટે ફોકટ અધાય છે ? એ બંધન તને હિતકારી નથી; અહિતકર છે. સ્વજનાદિના સંગપ્રસંગથી નકામા મંધાવું એ આ દારુણ સસારનાજ ચમત્કાર છે; તે તું હું વિનય! વિચાર, વિચાર. ૨. વળી— Page #150 -------------------------------------------------------------------------- ________________ સસાર ભાવના. घटयसि क्वचनमदमुन्नतेः । क्वचिदा हीनतादीन रे || प्रतिभवं रूपमपरापरं । वहसि बत कर्मणाधीन रे ॥ क० ३ ॥ ૭૩ અધિ સમવૃત્તિ અર્થ:—ચેતન, કોઇ વખત તું ઉન્નતિ પામે છે, કાર પામે છે, માન પામે છે, ચશ મેળવે અસ્તાદય અને છે, ધન કમાય છે, એ વગેરે રૂપ સારા દિવસે। પામી સારી અવસ્થામાં આવે છે ત્યારે અભિમાન નથી કરતા ? કરે છે. તેમ માઠી અવસ્થા આવ્યે દ્વીન—રાંક નથી થતા ? થાય છે. વળી ક્રર્મને વશ પડચા તું ભવભવમાં નવાંનવાં રૂપ નથી કરતા ? કરે છે. કોઇ જન્મમાં નારકી, કાઇમાં તિય ચ, કાઇમાં દેવ, કાઈમાં મનુષ્ય, વળી મનુષ્ય ભવમાં પણુ કાઇમાં રાજા, ફાઇમાં રાંક, ફાઇમાં સ્ત્રી કેાઇમાં નપુંસક ઇત્યાદિ જુદાં જુદાં રૂપે તું નથી જન્મતા ? જન્મે છે. વળી ઘણી વાર તા એક જ ભવમાં જુદી જુદી સારી-માઠી સ્થિતિ-અવસ્થા તું પામે છે. એકજ ભવમાં રાજાપણું, રંકપણું, ધનલાભ, ધનહાનિ, કીર્ત્તિ, અપકીર્ત્તિ આદે વિાષી અવસ્થાએ તુ પામે છે. આ બધુ' મહાખેદ ઉપજાવે એવુ` છે, પણ ચેતન ! આમાં હે –ખેદ પામવા જેવું કંઇ નથી. આ સ ંસારનાજ એવા વિચિત્ર બેદરૂપ, દુઃખરૂપ સ્વભાવ છે. આ સંસારજ એવા દારુણ છે, તે તું જો; વિચાર. ૩. जातु शैशवदशापरवशो । जातु तारुण्यमदमत्तरे ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શાંત સુધારસ. जातु दुर्जयजराजर्जरो। जातु पितृपतिकरायत्त रे ॥क० ४॥ અર્થ–જુદા જુદા ભવની વાત તે કોરે મૂક; પણ આ એકજ ભવમાં તું કેવી જુદી જુદી અવએકમાં અનેક સ્થાઓ પામે છે, અને તે દરેકમાં કેવાં દુઃખ છે, તે તું જરા વિચારી જે. (૧) બાલક અવસ્થામાં તું પરવશ રહે છે. ખાવાપીવા માટે, પહેરવા-ઓઢવા આદિ માટે તારે પારકાને આધીન રહેવું પડે છે. (૨) યુવાવસ્થામાં તું મદમાં છાકી જાય છે, એ પણ તનેજ દુખ છે. (૩) જોરાવસ્થા–આમાં પ્રતિક્ષણે તારી કાયા લડથડવા માંડે છે. | (૪) મરણઅને છેવટે યમરાજાના હાથ તારા તરફ લંબાય છે. તે તને લઈ જાય છે અર્થાત્ તું મરણ પામે છે. આમ એકજ ભવમાં જુદી જુદી માઠી અવસ્થાએ ભેગવવી પડે છે. તે હે વિનય ! આ દારુણ સંસાર છે. તે દારુણપણું વિચારી તેમાંથી છૂટવાને પ્રયત્ન આદર. ૪. व्रजति तनयोऽपि ननु जनकतां । तनयतां व्रजति पुनरेष रे ॥ भावयन् विकृतिमिति भवगतेस्त्यजतमां नृभवशुभशेष रे ॥क० ५॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. ૭૫ અર્થ–આ સંસારમાં કેઈ ભવમાં પુત્ર હોય, તે બીજા ભવમાં પિતા થાય છે; વળી તે જ ફરી પિતા તે પુત્ર, સં- ભવાંતરે પુત્ર થાય છે. આવી આ સંસાસારની વિકૃતિ!!! રની વિકૃતિ, વિચિત્રતા છે, તે તું વિચાર. અને આ નરભવનાં તારાં કાંઈ પુણ્ય બાકી રહ્યાં હોય તે આ દારુણ સંસારને સર્વથા એકદમ ત્યજી દે. તાત્પર્ય કે તારાં શુભ કર્મ રહ્યાં હશે તેજ તું આ સાત્વિક વિચાર કરી શકીશ; તે જ તને સંસારની અસારતા સુજશે, અને તેજ તું એથી છૂટી શકીશ; બાકી તારાં પુણ્યનાં શેષ પણ ખવાઈ ગયાં હશે, તે તે તેને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પણ સમજાવી નહિં શકે. પણ ચેતન! તને આ નરદેહ પ્રાપ્ત થશે છે, એ જ હું તે તારૂં પુણ્ય, શુભશેષ સમજું છું; કેમકે તારાં પુણ્ય ખવાઈ ગયાં હતા તે તને આ નરદેહ અને પુણ્ય નરદેહ ન મળત. પણ જ્યારે તને એ - શેષ નરદેહ સાંપડયે છે, તે તારાં એ બાકી રહેલાં પુણ્યને લાભ લઈ લે; તારી મતિ આ સંસારને પ્રકાર ચિંતવવામાં જેડ. નિશ્ચયે તને આ સંસાર દારુણ લાગશે. ૫ વળી-- यत्र दुःखार्त्तिगददवलवैरनुदिनं दह्यसे जीव रे॥ हंत तत्रैव रज्यसि चिरं । मोहमदिरामदक्षीब रे ॥क०६॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શાંત સુધારસ. અર્થ-હે જીવ ! તું આ સંસાર-અરણ્યમાં પ્રતિદિવસ દુઃખ-ચિંતા-ગરૂપી દાવાનળવડે બળઝળી રહ્યો છે, છતાં હજી તું ત્યાંજ રાચી રહ્યો છે! અરે, મોહ મદિરા અને મેહરૂપી મદિરાપાનથી તારી બુદ્ધિજ Delirium વિપરીત થઈ ગઈ છે. મોહ મદિરાને તને છાક ચડયે છે. ઉન્માદ( Delirium) થયે છે. નહિં તે જેમાં તેને અનેક પ્રકારનાં દુઃખ, માનસિક ચિંતા કે શારીરિક રોગ, પ્રતિક્ષણ હેરાન કરી રહ્યાં છે, તેમાં તારૂં ફરી ફરી રાચવાપણું કેમ હોય? ન જ હોય. ચેતન! તને આ મોહેથી જ દુઃખ થયું છે, એ મહ આડે તું સંસારની અસારતા વિચારી શકતો નથીમાટે તું એ મેહ છે દઈ આ સંસારનું દારુણ સ્વરૂપ વિચાર ૬. दर्शयन् किमपि सुखवैभवं । संहरंस्तदथ सहसैव रे ॥ विप्रलंभयति शिशुमिव जनं । વડોષ્યમત્રવરે છે વટ છો અર્થ–આ બટુક કાળને વિપ્રલંભ તે જુઓ. આ “મારા બેટા ? કાળની ઠગાઈ તે મારે બે ઠગ જુઓ! જેમ કેઈ માણસ બાળકને કાળ!!! ફેસલાવવા કાંઈ ચીજ ઘીભર આપી પાછી તેની પાસેથી ખૂંચવી લે, તેમ આ કાળ બટુક પણ આ સંસારમાં જ કાંઈક સુખવૈભવનાં દર્શન કરાવ્યાં, ન કરાવ્યાં ત્યાંજ તેને અકસ્માત્ એકી સાથે હરી લે છે. અર્થાત આ સંસારમાં કાળરૂપી ચેર લપાઈને બેઠે Page #154 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના ૭૭ છે. તે ઓચિંતા પ્રાણ હરી લે છે. મનનું ધાર્યું મનમાં રહે છે. એ દારુણ આ સંસારને પ્રકાર છે. તેમાં લેશ માત્ર તારે પ્રમાદ કર્તવ્ય નથી. ૭. सकलसंसारभयभेदकं । जिनवचो मनसि निवधान रे ॥ विनय परिणमय निःश्रेयसं । विहितशमरससुधापान रे ॥क० ८॥ અથ–વિનય! સંસાર તે આ પ્રમાણે ભયંકર છે. તે ભયમાંથી તારે છૂટવું હોય તે એ ભયને સંસારદશન નાશ કરનારી શ્રી જિનદેવની પવિત્ર વાણી અને તારા હૃદયમાં ધારણ કર, અને આ શાંતમોક્ષને ઉપાય સુધારસનું પાન કરી પરિણામરૂપે મોક્ષ સુખ પ્રાપ્ત કર. શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચનામૃતેને વિચાર કરીશ, તે તને આ સંસારની અસારતા માલમ પડશે; સમતા આવશે અને એક્ષસુખ મળશે. ૮. સંસાર કેના જેવું છે? ઉપમા આ સંસારને જેટલી અધે ઉપમા આપીએ એટલી દે છે. (૧) સંસાર સમુદ્ર–સંસારને તત્ત્વજ્ઞાનીઓ એક મહા સમુદ્રની પણ ઉપમા આપે છે. સંસારરૂપી સંસાર સમુદ્ર સમુદ્ર અનંત અને અપાર છે. અહીં ! લેકે ! એને પાર પામવા પુરૂષાર્થને ઉપયોગ કરે, ઉપગ કરે, આવાં એમનાં સ્થળે સ્થળે વચને Page #155 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ માજા'ની છેળા ઉછળ્યાં કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક માજા એ ઉછળે છે. જળના ઉપસ્થી જેમ સપાટ દેખાવ છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર કયાંક જેમ બહુ ઉડા છે અને ભમરી ખવરાવે છે, તેમ સંસાર કામવિષય પ્રપ’ચાર્દિકમાં બહુ ઉડા છે, તે મેહરૂપી ભમરી ખવડાવે છે. થાડુ' જળ ભલે હાય, છતાં જેમ સમુદ્રમાં ઉભા રહેવાથી કાદવમાં ગુંચી જઇએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ગુચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાખા અને તફાનથી નાવ કે વહાણુને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીરૂપી ખરાબા અને કામરૂપી તાફાનથી સસાર આત્માને જોખમ પહેાંચાડે છે. સમુદ્ર જેમ અગાય જળથી શીતળ દેખાતા છતાં વડવાનળ નામના અગ્નિના તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચામાસામાં વધારે જળ પામીને ઉંડા ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઉડા ઉતરે છે, અર્થાત મજબુત પાયે કરતા જાય છે. ७८ સંસાર અગ્નિ ( ૨ ) સસારાનલ—સંસારને ખીજી ઉપમા અનલનીઅગ્નિની છાજે છે. અગ્નિથી કરી જેમ મહાતાપની ઉત્પત્તિ છે, અગ્નિથી બળેલે જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી ખળેલા જીવ અનત દુઃખરૂપ નરકથી અસહ્ય વિલવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુના ભક્ષ કરી જાય છે, તેમ સ ંસારના સુખમાં પડેલાંના તે લક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઇંધન હ્રાસાય છે, તેમ તેમ તે વૃદ્ધિ પામે Page #156 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. ૭૯ છે, તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મેહરૂપ ઘી અને વિષયરૂપ ઈધન માતાં તે વૃદ્ધિ પામે છે. (૩) સસારાંધકાર–સંસારને ત્રીજી ઉપમા અંધકા રની છાજે છે. અંધકારમાં જેમ સિંદરી સંસાર અંધકાર સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપે બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમતેમ ભટકી વિપત્તિ ભેગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમતેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ તેઓ સંસારમાં મોહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઈત્યાદિને ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લેભ, માયાદિકને ઉપદ્રવ વધે છે. એમ અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. (૪) સંસાર શકટચક–સંસારને ચોથી ઉપમા શકટ એટલે ગાડાંનાં પૈડાંની છાજે છે. સંસારચકે શકટ-ચક જેમ ફરતું રહે છે, તેમ સંસા રમાં પ્રવેશ કરતાં તે ફરવારૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વ ધરી વિના ચાલી શકતું નથી. શકટચક્ર જેમ આરાવડે કરીને રહ્યું છે, તેમ સંસાર શકટ પ્રમાદાદિ આરાવડે કર્યો છે. એમ અનેક પ્રકારે શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. સંસારને બીજી ઘણી ઉપમા આપી શકાય એમ છે. સંસાર વન, સંસાર દાવાનલ, સંસારગ, Page #157 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ઈત્યાદિ. પણ આ ચાર મુખ્ય ઉપમા છે. આમાં તત્વ લેવું ચોગ્ય છે. (૧) સંસાર સમુદ્ર કેમ તરી શકાય ? સાગર જેમ મજબુત નાવ અને માહીતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સધર્મરૂપી નાવ, અને સદુગુરૂરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગ૨માં જેમ ડાહ્યા પુરૂએ નિર્વિન રસ્તે શેાધી કાઢયે હેય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ નિવિન ઉત્તમ રાહ બતાવ્યું છે. (૨) સંસારાગ્નિ કેમ ઠારી શકાય? અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બૂઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારાગ્નિ બુઝવી શકાય છે. (૩) સંસારાંધકાર કેમ ઓલવી શકાય ? અંધકારમાં જેમ દીવ લઈ જતાં પ્રકાશ થતાં જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિર્ભુજ દી સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે. (૪) સંસારચક કેમ અટકે? શકટ ચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગદ્વેષ વિના ચાલી શકતું નથી. એમ એ સંસાર રોગનું નિવારણ ઉપમાવડે અનુપાનાદિ પ્રતીકાર સાથે કહ્યું. આત્માથએ પોતે એ નિરંતર મનન કરવા અને બીજાને બેધવા ગ્ય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. આ સંસારભાવનાનું સ્વરૂપ ભાવતાં ઘણા મહાનુભાવે પરમસિદ્ધિને પામ્યા છે. તેમાં મૃગાપુત્ર પણ એક મહાપુરૂષ થઈ ગયા છે. તેનું ચરિત્ર બહુ બેધક હેવાથી અત્રે આપ્યું છે, તે વિચારવા જેવું છે. મૃગાપુત્ર, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા; “ઉઘાડ વાય નેત્રને નિહાળ રે નિહાળ તું, “નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાન વડે સુગ્રીવ નામનું એક સુશોભિત નગર છે. તે નગરનાં રાજ્યાસન પર બળભદ્ર નામને એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિ-પત્નીથી બલશ્રી નામે એક કુમારે જન્મ લીધું હતું. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનક–જનેતાને તે અતિ વલભ હતે. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામે હતે એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણવા ગ્ય હતે.” તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદમાં પિતાની સ્ત્રી સાથે દેગંદુક દેવતાની પેઠે વિલાસ કરતે હતે. નિરંતર પ્રદ સહિત મનથી વર્તતે હતે. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાળ જડિત હતો. એક દિવસ તે કુમાર પિતાના ગેખમાં બેસી ચોતરફ આખા નગરને નિરખી રહ્યો છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધાસ. તેવામાં એક મહેટા ચેક ઉપર તેની દષ્ટિ પડી. ત્યાં તેણે એક પરમ શાંત મુનિને જોયા. તેને મૃગાપુત્ર નિહાળી નિહાળીને જેવા લાગ્યા. નિરખી નિરખીને જોતાં યાદ આવ્યું હોય એમ બેલ્યા હું જાણું છું કે આવું રૂપ મેં મુનિનું દશન, કયાંક દીઠું છે. આમ બેલતાં બોલતાં જાતિસ્મરણ જ્ઞાન રાજકુમાર શુભનિક પરિણામ પામ્યા, અને તેને મહાટ ટળે અને ઉપશમ પામ્યા, વૈરાગ્યનું પ્રકટવું જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનું સ્મરણ થતાં, તે મહાદ્ધિના જોક્તા મૃગાપુત્રને પૂર્વના ચારિત્રની સ્મૃતિ થઈ, એકદમ વિષય ઉપરથી એને રાગ નાશ પામે. માતાપિતા સમીપે આવી બેલ્યા કે પૂર્વ ભવમાં મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં હતાં. તિર્યંચના અનંત દુઃખ પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી નિવૃત્તવાને હું હવે અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે ગુરૂજને, મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા આપે. ” કુમારના નિવૃત્તિથી ભરેલાં વચને સાંભળીને માતાપિતાએ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે – અહો માતા અને અહ તાત જે ભોગેનું તમે મને આમંત્રણ કરે છે, તે ભેગ મેં ભગવ્યા. તે ભેગ વિષફળ, કિંપાક ફળ જેવા છે. ભગવ્યા પછી કડવા વિષયભોગકિપાક વિપાકને આપે છે. એ ભેગ સદૈવ દુબેફળ. ક્ષત્તિનાં કારણ છે. આ શરીર અનિત્ય અને કેવળ અશુચિમય છે. અશુચિથી ઉત્પન્ન Page #160 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. થયું છે. જીવને એ અશાશ્વત વાસ છે, અનંત દુખને હેતુ છે; રેગ, જરા અને કલેશાદિનું એ શરીર ભાજન છે. એ શરીરને વિષે હું કેમ રતિ કરૂં ? બાળપણે એ છાંડવું છે, કે વૃદ્ધપણે એ આ શરીરને નિયમ નથી. જે શરીર પાણીના પરપોટા જેવું છે, તે શરીર વિષે નેહ કેમ એગ્ય હોય ? મનુષ્યપણામાં પણ એ શરીર પામીને કઢ, જવર વિગેરે વ્યાધિને તેમજ જરા-મરણને વિષે ગ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુખ, કેવળ દુખના હેતુ સંસારમાં છે. ભૂમિ–ક્ષેત્ર, કંચન, કુટુંબ, આવાસ, પુત્ર, અમદા, બાંધવ એ બધાને છાંને માત્ર કલેશ પામીને આ શરીરમાંથી ચેકસ જવું છે. કિપાક વૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, તેમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કે પુરૂષ મહાપ્રવાસને વિષે જતાં સાથે અન્નજળ ન લે અને સુધા–તૃષાથી દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પુરૂષ પરભવ પ્રતિ પરવરતાં પુણય સંબલ, સુખ ન પામે, જન્મ-જરાદિકનાં દુઃખ પામે. મહાપ્રવાસમાં પ્રયાણ કરતાં કોઈ પુરૂષ અન્નજળ સાથે લે અને સુધા–તૃષાથી પીડિત ન થાય, તેમ ધર્મને આચરનાર પુરૂષ પરભવને વિષે પરવરતાં સુખ પામે, અલ્પ કર્મવાળે હાય, અશાતા વેદની રહિત હોય. હે પવિત્ર માતાપિતા! જેમ કે ગૃહસ્થના ઘરમાં આગ લાગે છે ત્યારે તે ઘરધણી અમૂલ્ય વસ્ત્રાદિ લઈ જઈ વસ્તુ રહેવા દે છે, તેમ આ લેક બળા દેખી જીણી વસ્રરૂપ જરા-મરણને છાંને અમૂલ્ય આત્માને તમે આજ્ઞા આપે એટલે હું તારીશ.” Page #161 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકારૂં થયેલાં એનાં માતા-પિતા ત્યાં –હે પુત્ર આ તું શું ચારિત્રનું સ્વરૂપ કહે છે ? ચારિત્ર પાળવું બહુ દુષ્કર અને છે. ક્ષમાદિ ગુણને યતિએ ધરવા પડે તેની દુષ્કરતા છે; રાખવા પડે છે; યતનાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવું પડે છે. સંયતિને પિતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે. અથવા સર્વ જગત્ ઉપર સરખે ભાવ રાખવું પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત પંચમહાગ્રત ચાવજજીવ પાળવું દુષ્કર તે પાળવું પડે છે. સંયતિને સદાકાળ અપ્રમાદપણે મૃષાવચનનું વર્જવું, હિતવચન વદવું, એવું પાળતાં દુષ્કર બીજુ મૃષાવાદવિરતિ વ્રત ધારવું પડે છે. સંયતિને દંતશોધન અર્થે એક સળીનું પણ અદત્ત વજેવું, નિર્વઘ અને દેષ રહિત ભિક્ષાનું આચરવું, એવું પાળવું દુષ્કર ત્રીજું અદત્તાદાન વિરમણવ્રત ધારણ કરવું પડે છે. કામગના સ્વાદ અને મૈથુન સેવન ત્યાગીને બ્રહ્મચર્યરૂપ ચેાથે મૈથુનવિરતિવ્રત ધારણ કરવું પડે છે, તેમજ ધન, ધાન્ય, દાસ, પરિગ્રહ, મમત્વ, સઘળા પ્રકારને આરંભ,-એ બધાંના ત્યાગરૂપ નિર્મમત્વપણે પાંચમું પરિગ્રહ વિરમણવ્રત ધારણ કરવું પડે છે. આ બધાં વ્રતે પાળવાં અતિ અતિ વિકટ અને દુષ્કર છે. વળી રાત્રિભેજનને ત્યાગ, ઘસાદ પદાર્થ વાસી રાખવાને ત્યાગ,આ અતિ દુષ્કર છે, માટે, તું હે પુત્ર, ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર ખાંડાની ધાર છે. ભૂખના પરીષહ, તરસના Page #162 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. પરીષહ, ટાઢ-તાપના પરીષહ, ડાંસ-મચ્છરના બાવીશ પરીષહ, આક્રોશ, ઉપાશ્રય, તૃણસ્પશ, મલ પરીષહ અને એ વગેરેના પરીષહ સહન કરવા. આવું ખાંડાની ધાર વિકટ ચારિત્ર કેમ પાળી શકાય? વધના પરીષહ, બંધના પરીષહ કેવા વિકટ ? ભિક્ષાચરી કેવી દુષ્કર? મળ્યું ન મળ્યું–વાચના કરવી કેવી દુખદ? યાચના કરતાં છતાં ન મળે, એ અલાભ પરીષહ કે દુઃખદ? કાયર પુરૂષના હૃદયને ભેદી નાખનારૂં કેશ-લુંચન કેવું વિકટ છે? પુત્ર, તું વિચાર કર. કર્મવેરીને રૌદ્ર એવું બ્રહ્મચર્ય કેવું વિકટ છે ? ખરે, અધીર આત્માને એ બધાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર! તું સુખ ભોગવવા ગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર એગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. ચાવજછવ એમાં વિસામે નથી. સંયતિના મહાગુણને સમુદાય લેઢાની પેઠે બહુ ભારે છે. સંયમભાર વહન કરે અતિ અતિ વિકટ છે. આકાશગંગાના સામે પાર જવું જેમ દેહિલું છે, તેમ યૌવન વચને વિષે સંયમ મહાદુષ્કર છે. સામે પ્રવાહે જવું જેમ દુ:કર છે તેમ યૌવનને વિષે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરે દુર્લક્ટ છે તેમ સંયમ-ગુણ સમુદ્ર તરે યૌવનમાં મહાદુર્લભ છે. વેળુને કવલ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગધારા પર ચાલવું જેમ વિકટ છે તેમ તપ આચરવું મહાવિકટ છે. જેમ સર્પ એકાંત દષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇસમિતિ માટે એકાંતિક લોઢાના જવ ચાચાલવું મહાદુર્લભ છે. હે પુત્ર ! જેમ વવા અને સંયમ લેઢાના જવ ચાવવા દુર્લભ છે તેમ સંયમ Page #163 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. આથરવા. આચરતાં દુ`ભ છે. જેમ અગ્નિની શિખા પીવી દંભ છે તેમ જુવાનીમાં યતિ થવુ મહાદુલ ભ છે. જેમ ત્રાજવે કરી મેરુ તાલવા દુલ ભ છે તેમ નિશ્ચળ પણાથી, નિઃશ'ક્તાથી ઢવિધ તિધમ પાળવા દુષ્કર છે, ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર તરવા જેમ દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવા દાહીલા છે. હે પુત્ર ! શબ્દ, ગંધ, રૂપ, રસ, સ્પર્શો એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભાગ ભાગવી ભુકતભાગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મને આચરજે.” “ માતાપિતાના ભેગા સંબંધી ઉપદેશ ઉપદેશ સાંભળી તે મૃગાપુત્ર માતા-પિતા પ્રતિ એમ Where there is ખેલી ઉઠ્યા કે—વિષયની વૃત્તિ ન will, there is way હાય તેને સંયમ પાળવા કઇએ દુષ્કર વિરતને સંયમ નથી. આ આત્માએ શારીરિક અને કર. માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે; ભાગવી છે. મહાદુ:ખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભાગવી છે. જન્મ-જરા-મરણ એ ભયનાં ધામ છે. ચતુ`તિરૂપ સ’સારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખા મે' ભાગળ્યાં છે. હે ગુરૂજના! મનુષ્ય લેાકમાં, જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયે છે, તે અગ્નિથી અનતગી ઉષ્ણુ તાપનર્કની યાતના વેદના નર્કને વિષે આ આત્માએ ભાગવી છે. મનુષ્ય લાકમાં જે ટાઢ અતિ શીતળ મનાઇ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નને વિષે અશાતાએ આ આત્માએ ભાગવી છે. લેહમય ભાજન—તેને વિષે ઉંચા પગ ખાંધી, નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા આકરા ૮૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ સંસાર ભાવના. ૮૭ મળતા અગ્નિમાં આક્રંદ કરતાં આ આત્માએ અત્યુત્ર દુઃખ ભાગ તે વ્યાં છે. મહાદવના અગ્નિ જેવા મરુદેશમાં જે વેળુ છે તે વેળુ જેવી વામય છે, તેવી વામય વેળુ કદંબ નામે નદીની છે. સરીખી ઉષ્ણુ વેળુમાં પૂર્વે મારા આ આત્માને અન તીવાર બન્યા છે. નકમાં મહારૌદ્ર પરમાધામીએ મારા કડવા વિપાકને અનતીવાર લ ઉંચા વૃક્ષની શાખાએ મને માંધ્યા હતા. મધવ રહિત એવા મને લાંખી કરવત લઇ ઇંદ્યો હતા. અતિ તીક્ષ્ણ કંટકે કરી વ્યાપ્ત ઉંચા શાલ્મલી વૃક્ષને વિષે બાંધીને મહાખેદ પમાડ્યો હતા. પાશે ખીજડાનાં ડેનાં કાંટા કરીને ખાંધી આદ્યા-પાòા ખેચવે કરી મને અતિ દુ:ખી કર્યાં હતા. મહા અસહ્ય કાલ્ડ્રને વિષે શૈલીની પેઠે આક્રંદ તરા હું અતિ રૌદ્રતાથી પીડાચા હતા. એ ભાગવવુ પડયું, તે માત્ર મારા અનુભ ક્રના અનંતીવાર ઉન્નયથી જ હતુ. વાનરૂપે સામનામા પરમાધામીએ કીધા. શબલનામા પરમાધામીએ તે વાનરૂપે મને ભેાંચપર પાડ્યો,-જીર્ણ વસ્રની પેઠે ફાડ્યો; વૃક્ષની પેરે દેવો; એ વેળા હું અતિ અતિ તરફડતા હતા.” કદમ નદીની વેળુ "C વિકાળ ડગે કરી, ભાલાએ કરી, તથા ખીજાં શસ્ત્રવડે કરી મને તે પ્રચંડીએએ વખડ કીધેા હતા. નક માં પાપક્રમે જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભાગખ્યામાં મા રહી નથી. પરતંત્ર કરી અનંત પ્રજવલિત રથમાં રાઝની પેઠે પરાણે મને જોતર્યા હતા. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ હું બળ્યો હતે. ભડથું થઈ અશાતાથી અત્યુઝ વેદના ભોગવતે હતે. ટંક-ગીધ નામના વિકાળ પક્ષીઓની સાણસા જેવી ચાંચથી ચુંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતે હતે. તૃષાને લીધે જળપાનનું ચિંતવન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છર૫લાની ધાર જેવું અનંત દુખદ પાણી પાયે હતું. જેનાં પાંદડાં તીવ્ર ખડ્ઝની ધાર જેવાં છે, મહાતાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યું હતું. ત્યાં અસિપત્રવન આગળ પૂર્વકાળે મને અનંતવાર છેદ્યો હતે. મુફગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂળથી કરી, મૂશળથી કરી તેમજ ગદાથી કરી મારાં ગાત્ર ભાંગી નાંખ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યું હતું. વસ્ત્ર પેઠે મને છરપલાની તીર્ણધારે કરી, પાળીએ કરી, અને કાતરથી કરી કાપ્યો હતો. મારા ખડખંડ કટકા કર્યા હતા. મને તિઓ છેદ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી, એમ હું અનંત દુઃખ પામ્યું હતું. પરવશતાથી મૃગની પેઠે અનંતવાર પાશમાં હું સપડાયે હતે. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાખી અનંતવેળા દુઃખ આપ્યું હતું. સિંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંતવાર મને હ હતે. ફરશી ઇત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતીવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષમ છેદ કર્યા હતા. મુહૂગરાદિકના પ્રહારવતી લેહકાર જેમ લેહ ટીપે, તેમ મને પૂર્વ પરમાધામી કાળે પરમાધામીઓએ અનંતીવાર ટીપે લુહાર હતું. ત્રાંબું, લેતું અને સીસું અગ્નિથી ગાળી તેને કળકળતે રસ મને અનંત વાર પાયે હતે. અતિ શૈદ્રતાથી તે પરમાધામીએ મને એમ Page #166 -------------------------------------------------------------------------- ________________ આ મેષ મ. ભવને જ સંસાર ભાવના. ૮૯ કહેતા હતા કે પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું, તે લે આ માંસ. એમ મારા શરીરના ખડખંડ કટકા મેં અનંતીવાર ગળ્યા હતા. મઘની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી, મહાદુખથી કંપાયમાન કાયાએ અનંત વેદના ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર-રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંતવાર તે નર્કમાં મેં ભેળવી હતી. જેવી વેદના મનુષ્ય લેકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશાતા વેદની નર્કને વિષે રહી હતી. સર્વ ભવને વિષે મેં અશાતા વેદની ભોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી. એ પ્રમાણે મૃગાપુત્રે વિરાગ્ય ભાવથી સંસાર પરિભ્રમણ દુઃખ કહ્યાં.” “એના ઉત્તરમાં માતા-પિતા બેલ્યાં કે હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે, તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં ગત્પત્તિ વેળા વૈદક કણ કરશે? દુઃખ નિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહિલું છે.” મૃગાપુત્રે કહ્યું –એ ખરું, પણ તમે વિચારે, કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું મૃગચર્યા હોય છે. તેને રેગ ઉન્ન થાય અને છે, ત્યારે તેનું વૈદું કેણ કરે સંયમ છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ; અને સત્તર ભેદેશુદ્ધ સંચમને રાગી થઈશ. બાર ભેદે તપ આદરીશ; અને મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રેગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કેણ કરે છે? એમ પુનઃ કહી તે બે, Page #167 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ, કે કોણ તે મૃગને એષધ દે છે કેણ તે મૃગને આનંદ, શાંતિ, અને સુખ પૂછે છે કે તે મૃગને આહાર-જળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી વનગહને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણાદિકનું-પાણીનું સેવન કરે છે અને પાછું જેમ તે મૃગ વિચરે છે, તેમ હું વિચારીશ. એ અગરૂપચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંચમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને, ચતિ વિચરે. જેમ મૃગ તૃણ-જળાદિકની ગોચરી કરે, તેમ યતિ ગોચરી કરીને સંચમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહિં; નિંદા કરે નહિં; એવો સંયમ હું આચરીશ.” “એવં પુત્તા જહામુખ.”—હે પુત્ર, તને સુખ ઉપજે એમ કર. એમ માતા-પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વ ભાવ છેદીને જેમ મહાનાગ કંચુકી છડી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવ ધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીઓના ત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાંખીએ, તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. પવિત્ર પંચમહાવ્રત ચુત થયા. સંયમસ્વરૂપ. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુપ્તા નુગુમ થયા. બાહ્યાભંતરે બાર પ્રકારના તપથી સંયુક્ત થયા. મમત્વ રહિત થયા. નિરહંકારી થયો. સિયાદિકના સંગ રહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાન ભાવ થયે. આહાર–પાન કાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુખ, છવિતવ્ય છે કે મરણ હે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ સંસાર ભાવના. કરી, કેાઇ માન દ્યો કે કોઇ અપમાન દ્યો, તે સઘળા પર તે સમભાવી થયા. ઋદ્ધિ, રસ અને શાતા એ ત્રિગારવના અહ પદ્મથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડનિવૉવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાનશલ્ય એ ત્રણ શલ્યથી વિરાગી થયા. સપ્ત મહાભયથી એ અભય થયા. હાસ્ય અને શાકથી નિવો. નિદાન રહિત થયા. રાગ-દ્વેષરૂપી મધનથી છૂટી ગયા. વાંચ્છા રહિત થયા. સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા. કરવાલથી કાઈ કાપે અને કાઇ ચંદન વિલેપન કરે, તે પરસમમૃગાપુત્રની ભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર વીતરાગતા. તેણે રૂધ્યા. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મોધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિને શાસનતત્ત્વ પરાયણુ થયા. જ્ઞાને કી, આત્મ ચારિત્રે કરી, સમ્યત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીશ ભાવનાએ કરી અને નિમળતાએ કરી એ અનુપમ વિભૂષિત થયા. સમ્યકૢ પ્રકારે ઘણાં વર્ષ સુધી આત્મ ચારિત્ર પરિષેવીને એક માસનુ અનશન કરીને તે;મહાજ્ઞાની યુવરાજ ભૃગાપુત્ર પ્રધાન મેાક્ષગતિએ પરવર્યા. તત્ત્વજ્ઞાનીએએ સપ્રમાણ સિદ્ધ કરેલી ખાર ભાવનામાંની સંસાર ભાવના દઢ કરવા આ મૃગાપુત્રનું ચરિત્ર અહિં વર્ણ યુ. મહષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સૌંસાર પરિભ્રમણ નિવૃત્તિના અને તે સાથે અનેક પ્રકારની નિવૃત્તિના આધ આપે છે.”# *શ્રી અનાથી મુનિ, મૃગાપુત્ર એ આદિના આ ભાવનાઓમાં જે સદ્બાધક કથાપ્રસંગ દાખલ કર્યાં છે, તે મ્હોટે ભાગે શ્રી મેાક્ષમાળા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શાંત સુધારસ ॥ इति श्री शांतसुधारसगेय काव्ये संसारभावनाविभावनो નામ રતીય કરાર ઈતિ શ્રી શાંતસુધારસ નામના ઢાબદ્ધ કાવ્યમાં સંસાર ભાવના નામને ત્રીજો પ્રકાશ સમાપ્ત. તથા ભાવનાબેધમાંથી લીધેલ છે. એ પ્રસંગે શ્રી ઉત્તરાધ્યયનાદિ પવિત્ર સરોના ભાષાનુવાદરૂપે છે. એ કથાઓને મુખ્ય આશય તે તત્વજ્ઞાનને બેધ છે, છતાં તે પ્રસંગોની એ પવિત્ર સૂત્રોમાંની ભાષા ગલપલ પણ એવાં ચમત્કારિક, અર્થ સંગીતવાળાં, અલંકારિક, ગૂઢરહસ્યમય છે કે વિદ્વાનોને વિનંદનું સ્થાન થઈ પડે છે. વિદરૂપે ઉપદેશ આપે છે. શ્રી મૃગાપુત્રનું આ ગુજરાતી ચરિત્ર એને ખ્યાલ આપે એમ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ચાથી એકત્વ ભાવના. ==DO ॥ स्वागतावृत्तं ॥ एक एव भगवानयमात्मा, ज्ञानदर्शन तरंगसरंगः ॥ सर्वमन्यदुपकल्पितमेतत् , व्याकुलीकरणमेव ममत्वं ॥१॥ मथ:-४०१ भगवान् ते मामात्मा छे. ज्ञान, शन, ચારિત્રરૂપ તેના ગુણ છે. તેમાં તે આનંદઆત્મા એક. કલેલ કરી રહ્યો છે. બાકી આ બીજું मधु ४६५ना मात्र छ; वास्तव नथी. તે પર મમતા રાખવી એ વ્યાકુલતાનું જ કારણ છે. ૧. ॥वैतालीयवृत्तं ॥ अबुधैः परभावलालसा लसदज्ञानदशावशात्मभिः॥ परवस्तुषु हा स्वकीयता, विषयावेशवशाद्विकल्प्यते ॥२॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શાંત સુધારસ. અર્થ–પર વસ્તુમાં અત્યંત તીવ્ર ઈચ્છા–મેહ રાખવા એ અજ્ઞાન દશાનું કારણ છે. વિષયના આવેશમાં તણાવાથી પરવસ્તુને વિષે મારાપણાની બુદ્ધિ થાય છે. અર્થાત્ વાસ્તવિક રીતે પૌગલાદિક પારકી વસ્તુઓમાં જીવ મમત્વ કરે છે. આમ પર વસ્તુમાં મમત્વ રાખનારા કેવળ અબુધ છે; બોધ રહિત,અજ્ઞાની છે. અજ્ઞાની જીવેજ પરભાવમાં આસક્ત થઈ સ્વ સ્વભાવપર આવરણ આણે છે. એ જ વિષયવિવશ થઈ પરવતુને “આ મારી, આ મારી” એમ કલ્પ છે. વસ્તુતઃ આત્મા એકલે છે; જ્ઞાન-દર્શન–ચારિત્ર જ તેનાં આત્મા અસંગ પિતાનાં અદ્ધિ-પરિવાર છે. એને ગૃહ, કુટુંબ, પરિગ્રહાદિક પરવરતુ સાથે કરશે સંબંધ નથી. એ એનાં નથી જ, છતાં એને પોતાના ગણી મમત્વ દાખવે છે અને વ્યાકુળ-દુઃખી થાય છે, એ ખરેખર ખેદવાર્તા છે. ૨. कृतिनां दयितेति चिंतनं परदारेषु यथा विपत्तये ॥ विविधार्तिभयावहं तथा પરમાણુ મમત્વભાવનું છે રૂ. અથ–પારકી સ્ત્રીઓ પ્રતિ આ મારી સ્ત્રી એમ ચિંતવન પુણ્યવાન છોને જેમ વિપત્તિનું કારણ થાય છે, તેમ સ્વસ્વભાવને કાંધ પરભાવમાં મમત્વ દાખવવું એ જાતજાતનાં દુખ અને ભય ઉપજાવે છે. ૩. Page #172 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. अधुना परभावसंवृत्ति हर चेतः परितोऽवगुंठितं ॥ क्षणमात्मविचारचंदन द्रुमवातोर्मिरसाः स्पृशंतु मां ॥ ४ ॥ અઃ—આમ પર વસ્તુના મમત્વને દુઃખ-ભયનાં કારણ જાણી, ચેતન, ચાતરફ બિછાવેલી પરભાવરૂપી ચાદર સકેલી મૂક; ચેાતરમ્ શુ શૈલી પરભાવ જાલ સમેટી લે; પરભાવ મમત્વના નાશ કર; અને આત્મ વિચારરૂપ આવનાચંદન પાસેથી આવતી પવનની લહેરે મને સ્પર્શ કરી આનંદ આપા; જેમ ચંદન વૃક્ષના વાયુ આસપાસ સુગ ંધ ફેલાવી આનંદ આપે છે તેમ આમ વિચારરૂપ ચંદનવાયુ મને મીઠી સુગ ંધ આપે; અર્થાત્ ચેતન, તુ તારા વિચારમાં લીન થા; પર.વચાર મૂકી દે. ૪. ॥ અનુવૃત્ત एकता समतोपेतामेना मात्मन् विभावय । लभस्व परमानंदसंपदं नमिराजवत् ॥ ५ ॥ ૯૫ અં—આત્મા, તું એકલા છે; તુ એકલે આન્યા; એકલા જઇશ; પાપ પુણ્ય એકલા ભાગવીશ; ખીશુ એગાહ કાઇ તારી સાથે નહિં. આવે; એકલા જન્મ્યા; એક્કે મરીશ. - “ આયા એકિલા, જવુ' એકિલા, ' આમ બીજા સાથે સ્પના પણ તારે નથી; કાંઇ લેવા-દેવા નથી. તારૂ તે તારી પાસે છે. જ્ઞાન, દર્શનાદિ તારાં છે તે . તારી પાસે છે; બાકી બીજું કાંઇ તારૂંનથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ શત સુધારસ. " एगोहं नथ्यि मे कोइ, नाहमन्नस्स कस्सइ, । एगो मे सासओ अप्पा, नाणदंसण संजुओ ॥" હું એકલે છું; મારૂં કઈ નથી; હું બીજા કેઈને નથી; જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ હું શાશ્વત આત્મા છું.” આમ હે! ચેતન, સમતા આદરી, તું આ એકત્વ ભાવના ભાવ, અને આ એકત્વ ભાવના ભાવતાં જેમ નમિરાજર્ષિ પરમાનંદરૂપ સંપત્તિ પામ્યા, તેમ તું પણ એકત્વ ભાવી પરમાનંદ સંપદા પામ. ૫. • નમિરાજર્ષિ. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કઈ અન્ય લઈ ના શકાય; એ ભેગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે.” –શ્રીમદ્ રાજચંદ્ર. મહાપુરૂષના આ ન્યાયને અચળ કરનાર શ્રી નમિરાજર્ષિ અને શકેંદ્રને વૈરાગ્યોપદેશક સંવાદ બહુ બેધદાયક છે. નમિરાજર્ષિ વિદેહ દેશમાં આવેલા મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રીપુત્રાદિકથી વિશેષ દુઃખને સમૂહ પામ્યા નહતા, છતાં એકત્વના સ્વરૂપને પિછાણવામાં રાજેશ્વરે જરાએ વિશ્વમ કર્યો નહોતે. ચારિત્ર લીધા પછી નમિરાજષિ જ્યાં નિવૃત્તિમાં બિરાજ્યા છે, ત્યાં શકે પ્રથમ વિપ્રરૂપે આવી પરીક્ષા નિદાને પિતાનું વ્યાખ્યાન શરૂ કરે છે – * શ્રી ભાવના બોધ ઉપરથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૯૭ શકેંદ્ર વિપ્ર –હે રાજા! મિથિલા નગરીમાં આજે પ્રબળ કેળાહળ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને નમિરાજ અને ઉદ્વેગકારી વિલાપના શબદથી રાજમંદિર ઇને સંવાદ અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાં દુઃખને હેત છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉપ્તન્ન થાય, તે દુઃખ સંસાર પરિભ્રમણનું કારણ ગણુને તું ત્યાં જા. ભોળ ન થા. નમિરાજ –વિપ્ર! તું જે કહે છે તે માત્ર અજ્ઞા નરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચે જગત પિતાના હસ્તે; તેની મધ્યમાં એક વૃક્ષ હતું; શીતળ સ્વાર્થને રડે છે. છાયા વડે તે વૃક્ષ રમણીય હતું; પત્ર, પુષ્પ, ફળથી એ શેભતું હતું, નાના પ્રકારનાં પક્ષીઓ એને આશ્રય લેતાં હતાં, વાયુના હલાવવાથી તે વૃક્ષમાં રહેનારાં પક્ષીઓ દુઃખારૂં અને અશરણ થયાંથી આક્રંદ કરે છે. વૃક્ષના પિતાના માટે કાંઈ તે વિલાપ કરતાં નથી, પિતાનું સુખ ગયું એ માટે એઓ શોકાત્ત છે. વિપ્ર –પણું આ જે જે ! અગ્નિ ને વાયુના મિશ્નથી તારૂં નગર, તારાં અંતાપુર અને મંદિરે બળે છે માટે ત્યાં જ અને તે અગ્નિને શાંત કર. નમિરાજ –હે વિપ્ર, મિથિલા નગરીનાં તે અંતાપુરે અને મંદિરના દાઝવાથી મારું કંઈ પણ મારૂં મારી પાસે દાઝતું નથી. જેમ મને સુખ ઉપજે છે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શાંત સુધારસ. છે; બહાર નથી. તેમ હું વતું છું. એ મંદિરાદિકમાં મારું - અલ્પ પણ નથી. મેં પુત્ર, શ્રી આદિના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કાંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિક–પણ હે રાજા ! તારી નગરીને મજબૂત કિલ્લે, પિળ, કેઠા, કમાડ, જોગળ, આસપાસ જબરી ખાઈ કરાવીને પછી જજે. નમિરાજ – હે વિપ્ર! હું શુદ્ધ શ્રદ્ધારૂપ નગરી વસાવીને, સંવર રૂપી ભગળ કરીને, ક્ષમારૂપી શુભ શ્રદ્ધાનગરી ગઢ કરીશ શુભ મનેગરૂપી કોઠા બાંધીશ; વચન ગરૂપ ખાઈ કરીશ, કાયાગરૂપ શતક્ની કરીશ; પરાક્રમરૂપ ધનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણ કરીશ; ધીરજરૂપી કમાન સહાવાની મુઠ કરીશ; સત્યરૂપ ચાપવડે ધનુષ્ય બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વરીના સિન્યને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રૂચિ નથીહું માત્ર તેવા ભાવ-સંગ્રામને ઈચ્છું છું. - વિરા–હે રાજન! શિખરબંધ ઉંચા આવાસ કરાવીને, મણિકચનમય ગવાક્ષ મૂકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનેહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ –તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને મહેલરૂપી અશાશ્વત જણાય છે. માર્ગના ઘર ( Inn. ધર્મશાળા અને Caravansary) રૂપ જણાય છે, તે માટે Page #176 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. વટેમાર્ગુને જ્યાં સ્વધામ છે ત્યાં શાશ્વતતા છે, અને વિસામે. જ્યાં શાશ્વતતા, સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્ર –હે ક્ષત્રિયશિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવે ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરી પછી તું જજે. નમિરાજ –હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચેરીના નહિ કરનારા જે શરીઅપરાધી દંડાય રાદિક પુદુગળ તે લેકને વિષે બંધાય છે, નહિં; નિરપ- અને ચેરીના કરનારા જે ઈદ્રિયવિકાર રાધી દંડાય! તેને કેઈ બંધન કરી શકતું નથી, તે પછી એમ કરવાનું શું અવશ્ય? વિપ્ર –હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આણ માનતા નથી અને જે નરાધિ સ્વતંત્રતાથી વર્તે છે, તેને તું વશ કરીને પછી જજે, નમિરાજ –દશ લાખ સુભટને સંગ્રામમાં જીતવા એ દુર્લભ ગણાય છે, તે પણ એવા વિજય ખરા વીર કરનારા અનેક પુરૂષે મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળ અત્યંત દુર્લભ છે. દશ લાખ સુભટ પર વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરૂષ પરમાત્કૃષ્ટ છે. આત્મા સંગાથે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર યુદ્ધનું શું પ્રયોજન છે? જ્ઞાનરૂપ આત્માવડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઇદ્રિને, ક્રોધને, માનને, માયાને તેમજ લોભને જીતવા હિલાં છે. જેણે મનેગાદિક છયું તેણે સર્વ જીત્યું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શાંત સુધારસ. | વિક–સમર્થ યજ્ઞા કરી શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભેજન આપી, સુવર્ણાદિ દાન દઈ મનેઝ ભેગ ભેળવીને, રે ક્ષત્રિય! પછી તું જજે. નમિરાજ મહીને મહીને જે દશ લાખ ગાયનાં દાન દે, તે પણ તે દશ લાખ ગાનાં દાન યમ માહાસ્ય કરતાં સંયમ ગ્રહણ કરી સંયમ આરાધે છે, તે તે કરતાં વિશેષ મંગળ પામે છે. વિપ્ર –નિર્વાહ કરવા માટે શિક્ષાથી સુશીલ પ્રત્રજ્યામાં અસહૃા પરિશ્રમ વેઠવું પડે છે, તેથી તે પ્રવજ્યા ત્યાગીને અન્ય પ્રવ્રયામાં રુચિ થાય છે. માટે એ ઉપાધિભય ન આવે, તે અર્થે તું ગૃહસ્થાશ્રમમાં જ રહી પૌષધાદિ વ્રતમાં તત્પર રહેજે. હે! મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું. નમિરાજ – હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે, પરંતુ સમ્યફ ચારિત્ર તથા શ્રતધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય ? વિપ્ર–અ ક્ષત્રિય ! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ – મેરુપર્વત જેવા કદાચિત સેના રૂપાના અસંખ્યાતા પર્વત હોય, તે પણ લેલી સદાનવસેવન લોભ જીની તૃષ્ણ છીપતી નથી. લેશમાત્ર તે સંતોષ પામતું નથી. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઈત્યાદિ સકળ લેક ભરાય એટલું લેભી માણસની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૧૦૧ લેભની એવી કનિષ્ઠતા છે, માટે સંતોષ નિવૃત્તિરૂપ તપને વિવેકી પુરૂષે આચરે છે. વિપ્ર –-હે ક્ષત્રિય ! મને અભુત આશ્ચર્ય ઉપજે છે કે તું છતા ભેગને છાંડે છે. પછી અછતા કામભેગને વિષે સંક૫વિકલ્પ કરી હણાઈશ; માટે આ સઘળી મુનિત સંબંધીની ઉપાધિ મૂક. નમિરાજ –કામગ શલ્ય સરખા છે, વિષ સરખા છે, સર્પ સરખા છે. તેની વાંછનાથી જીવ વિષયવિપાક નકાદિક અધોગતિએ જાય છે, તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાને લઈ સગતિને વિનાશ હોય છે, લોભથકી આ લેક પરલેકમાં ભય આવે છે, માટે, હે વિપ્ર ! તું મને એને બંધ ન કર. મારું હૃદય કઈ કાળે ચળનાર નથી; એ મિથ્યામહિનામાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ ? દવે લઈને કુવામાં કેણુ ઉતરે ? જાણી જોઈને વિશ્વમમાં કેણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નિમિરાજની સુદઢતા જોઈ શકેંદ્ર આનંદ પામ્યું. પછી વિપ્રવેષ છાંઢ ઈંદ્રપણું વૈક્રિય કર્યું. નમિરાજની વંદન કરી મધુર વચને પછી તે રાજષિને કટી અને સ્તુતિ કરવા લાગે – “હે મહાયશસ્વિ! શકેંદ્રની પ્રસન્નતા. મહા આશ્ચર્ય છે કે તેં કોધને જી; તેણે કરેલી નમિ- આશ્ચર્ય તે અહંકારને પરાજય કર્યો, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાંત સુધારસ. રાજની સ્તુતિ. આશ્ચર્ય તે માયાને ટાળી આશ્ચર્ય તે લેભ વશ કર્યો, આશ્ચર્ય તારૂં સરળપણું; આશ્ચર્ય તારું નિમમત્વપણું અહે, તારી આવી જબરી ક્ષમા અહો હારૂં નિર્લોભપણું. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છે અને પરભવે ઉત્તમ હઈશ. કર્મ રહિત થઈ પ્રધાન સિદ્ધિગતિમાં પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતે કરતે, પ્રદિક્ષણા કરતે કરતે, શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કરીને પછી તે સુંદર મુકુટવાળે શકેંદ્ર આકાશ વાટે ગયે. વિપ્રરૂપે ઈંદ્ર નમિરાજને વૈરાગ્ય તાવવામાં શું બાકી રાખી છે? કાંઈ નહીં. સંસારની જે જે લલુતા પ્રમાણશિક્ષા છને ચળાવનારી છે, તે તે લલુતા સં બંધી મહામેરવથી પ્રશ્ન કરવામાં તે પુરદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે, છતાં આ પણે જોવાનું તે એ છે કે-નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દેખાઈ આપ્યું છે. વિપ્ર, તું જે જે વસ્તુઓ મારી છે એમ કહેવડાવવા માગે છે, તે વસ્તુઓ મારી નથી, હું એકજ છું; એકલે જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને ચાહું છું. આવા રહસ્યમાં નમિરાજ પિતાના ઉત્તરને અને વૈરાગ્યને દઢ કરતા ગયા છે. એ નમિરાજને એકત્વ ભાન આ નીચેના પ્રસંગથી થયું. નમિરાજ રાજસુખ ભેગવતા હતા ત્યારે નાંમડષિ એકત્ર એક વેળા એના શરીરમાં દાહજવર ઉપ Page #180 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૧૦૩ શાથી પામ્યા? જ્ગ્યા. એથી એને અત્યંત ખળતરા થવા માંડી. ઘણા ઉપાયે કર્યા પણ એ રાગ શાંત થવાને બદલે ઉલટા વૃદ્ધિ પામ્યા. છેવટે એક કુશળ વૈદ્ય મળ્યા. તેણે મલયાગિરિ ચંદનનુ વિલેપન કરવા સૂચવ્યું. મનારમા રાણીએ તે ચંદનને ઘસવામાં શકાઇ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણના સમુદાય પ્રત્યેક રાણીએ કને ખળભળાટ કરવા મડી પડયા. રાજા એકતા દાહની અસહ્ય વેદના ભાગવતા હતા ત્યાં આ કંકણના કાળાહળ ઉપāા. એથી રાજા ખળભળાટ ખમી શકયા નહિ. કચ્છુના કોલાહલ. એટલે રાણીઓને ચ ંદન ઘસવા મના કરી. ખળભળાટ ને ફરવા કહ્યું. ચન ઘસ્યા વિના તેા ચાલે એમ નહાતુ એટલે બધી રાણીઓએ મગળ દાખલ એક એક કંકણુ રાખી ખાકી કોંકણુ ત્યાગ કર્યાં. એથી ખળભળાટ શાંત થયા. મિરાજે પૂછ્યું કે શું તમે ચંદન ઘસવું અંધ કર્યું.? રાણીઓએ કહ્યું ના, કાળાહળ શાંત કરવા અકેક કાંકણુ રાખી બીજા કાઢી નાખ્યાં છે. ચંદન તા ઘીચે છીએ. કોંકણના સમુદાય હાથમાં નથી. એટલે કાળાહળ થતા નથી. આટલાં વચન સાંભળ્યાં ત્યાં તે નમિરાજને મેશમે એક સિદ્ધ થયું; વ્યાપી ગયું; તેનું મમત્વ ટળી ગયુ. ખરે, ઝાઝાં મળ્યે ઝાઝી ઉપાધિ જણાય છે. જો હવે આ એક કંકણુથી લેશ માત્ર ખળભળાટ થતા નથી. કંકણના સમૂહે કરી માથુ ફરી જાય એવા કાળાહળ થતા હતા. ચેતન ! તું માન કે એકત્વમાંજ સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સ'સારમાં અનંત આ ઝે આઝી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શાંત સુધારસ ઉપાધિ. ત્માના સંબંધમાં તારે ઉપાધિ લો ગવવાનું શું અવશ્ય છે? તેને ત્યાગ કર અને એ માં પ્રવેશ કર, જે આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભેગવતું હતું? તેવીજ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સનેહી-કુટુંબીરૂપી કંકણુ સમૂહમાં પડયે રહીશ ત્યાંસુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવું પડશે. અને આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ, તે સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ. એમ વૈરાગ્યના પ્રવેવિરાગ્ય અને શમાં ને પ્રવેશમાં તે નમિરાજ જાતિસ્મજાતિસ્મૃતિ. તિજ્ઞાન પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવાને રોગશાંતિ નિશ્ચય કરી શયન કરી ગયા. પ્રભાતે માંગઅને પ્રત્રજ્યા. લ્યરૂપ વાજિંત્રને ધ્વનિ પ્રકા , દાહ જવરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન મિરાજર્ષિને અભિવંદન હો ! રાણ સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવામાં હતી, બૂઝયે ત્યાં કકળાટ કંકણુત, છેતી નમિ ભૂપતિ, સંવાદે પણ ઇંદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. Page #182 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૧૦૫ વિશેષાર્થ –રાણુઓને સમુદાય ચંદન ઘસી ને વિલેપન કરવામાં કાર્યો હતે. તત્સમયમાં કંકણુના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચલ રહો અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુકિતસાધક મહાવૈરાગીનું ચરિત્ર ભાવનાબેધ ગ્રંથે તૃતીય ચિપૂર્ણતા પામ્યું.” હવે આ ચિથી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. | | પરણી રામ विनय चिंतय वस्तुतत्त्वं जगति निजमिह कस्य किं ? भवति मतिरिति यस्य हृदये। સુરિતમુતિ તસ્ય જિં? વિ. ? // અર્થ–“હું કેણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારૂં ખરું ? સ્વ શું? પર શું? “કેના સંબંધે વળગણ છે, રાખું કે એ પરિહરૂં ?” –શ્રી મોક્ષમાળા. ચેતન ! આ તું વિવેકપૂર્વક વિચાર. વિનય, તું વસ્તુતત્વ વિચાર. આ જગતમાં પોતાનું શું અને પારકું શું એને વિવેક કર. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, “તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં.” –શ્રી મોક્ષમાળા. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શાંત સુધારસ. વિનય! જેને મારું શું અને પારકું શું એ પ્રશ્ન ઉઠે છે અને જે એમાં વિવેક કરે છે, તેને કદી પાપ-દુ:ખ આવે ખરાં?ના, કદાપિ નહિં. માટે વિનય! તું વસ્તુતત્વ વિચાર અને પરભાવ છાંડી દે. તારા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ એકલા આત્માને ચિંતવ. ૧. एक उप्तयते तनुमान् । અ વ વિપતે આ एक एव हि कर्म चिनुते। સૈફ પdમશ્નરે | વિ૦ ૨ અર્થ –આત્મા એકલો જ દેહરૂપે ઉપજે છે, એકજ દેહરૂપે વિપત્તિ પામે છે; મરે છે. એકએક્લો એકજ લેજ કર્મ સંચે છે અને તે એકલે જ તેનાં ફળ ભેગવે છે. આમાં બીજું કોઈ ભાગીદાર નથી. એમ હે વિનય! તું વસ્તુ સ્થિતિ વિચાર. એકત્વ વિચાર. ૨. यस्य यावान्परपरिग्रहः। विविधममतावीवधः॥ जलधिविनिहितपोतयुक्तया । પતિ તાવસાવધા વિ. રૂ અથ–જેમ ભારદરિયે વહાણ હોય અને તેમાં પથ્થર આદિ જબરે ભાર ભર્યો હોય અને તેમાં જીવ જહાઝ, મેહ કાણું પડે તે જળ અંદર ભરાઈ જઈ તે Page #184 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૧૦૭ કાણું, કષાય જળ વહાણ જેમ બૂડી જઈ તળિયે બેસે છે; સંસાર સમુદ્ર. તેમ વિનય ! પર પરિગ્રહભારથી ભરેલો આ જીવ-જહાઝ ભરસંસાર સમુદ્દે પડે છે, તેમાં મમત્વરૂપ કાણુથી કપાય જી ભરાતાં તે તળિયે ડુબે છે. તેમાંથી એ જીવ જહાઝને બહાર નિકળવું અતિ દુષ્કર છે, માટે હે વિનય! તું પરપરિગ્રહ અને તે પર મમત્વ બને છાંધ દે, તે હળવે થયે થકે આ સંસારસમુદ્ર તરી જઈશ. વિનય ! તું વસ્તુતત્વ વિચાર અને આ બીજી જંજાળ છે દઈ તારૂં એકત્વ વિચાર. ૩. स्वस्वभावं मद्यमुदितो । भुवि विलुप्य विचेष्टते ॥ दृश्यतां परभावघटनात् । पतति विलुठति ज़ुभते ॥ वि० ४ ॥ અથ–જેમ કે માણસ મદ્યપાનથીપતાની શુદ્ધ બુદ્ધ ઑઈ અનેક પ્રકારની ગાંડા જેવી માહ અને વિચિત્ર ચેષ્ટા કરે છે, અને જમીન પર - મદિરા પડે છે, લેટે છે, બગાસાં ખાય છે, તેમજ પરભાવ પર મૂછ કરવાથી, પર વસ્તુ પર મોહ-મમતા રાખવાથી જીવ પિતાને સ્વસ્વભાવ વિસરી જઈ અનેક પ્રકારની વિભાવિક ચેષ્ટાઓ કરે છે, અગતિમાં પડે છે, જાતજાતની ગતિમાં ભમે છે અને વિડંબના પામે છે. માટે જીવે પર વસ્તુ પર મેહ કર્તાવ્ય નથી. પરભાવને મમત્વ મદ્યપાન જે છે, માટે રે વિનય ! તું આ જગતમાં પોતાનું Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાંત સુધાસ. શું અને પારકું શું? સ્વ શું અને શું? તારું શું અને બીજાનું શું? આત્માનું છું અને પુદ્દગલનું શું? એ વિવેક કર; વસ્તુતત્ત્વ વિચાર. ૪. पश्य कांचनमितरपुद्गल મિતિમંતિ વશ . केवलस्य तु तस्य रूपं । विदितमेव भवादृशां ।। वि० ५ ॥ અર્થ –જે, સુવર્ણમાં બીજા પુદગલનું મિશ્રણ થવાથી એની શું દશા થાય છે ? સુવર્ણનું કેવલ “ કુસંગીને પ્ર. સુવર્ણ સ્વરૂપ કેવું હોય એ તે તારા જેવા સંગ દે, કુસંગ જાણતાજ હોવા જોઈએ. સોનાની રજ માટી રંગ અંગમાં” સાથે મળતાં માટીરૂપ થઈ જાય છે. સેનાની સાથે બીજી હલકી ધાતુને ભેળ કરવામાં આવે તે તે હલકું થઈ જાય છે. ફરી એમાંથી એકાંત કેવળ સેનું ઘણા કષ્ટ થઈ શકે છે. મારી સાથે મળેલા સોનાનાં રજકણે માટી શોધી શોધીને તાવવાથી, ગાળવાથી, યંત્રપ્રયાગમાં આણવાથી જુદાં પડે છે. સુવર્ણ રજવાળી માટી ઉપર અનેક તાવવાનાગાળવાના-શોધવાના પ્રવેશ કર્યા પછી તેમાંથી સેનાની રજ - નીકળે છે. તે બધાંને ફરી ફરી તપાવે ત્યારે ખરા સોનાને પિંડ બંધાય છે. તેમજ હલકી ધાતુ સાથે મિશ્ર થએલ સેનું પણ તાવવાથી નીકળે છે. સેનાને જેમ બીજા પુદગળ સાથે મળતાં આવી દશા ભેગવવી પડે છે, અને પાછું સોનારૂપે આવતાં તવાવું-ગળાવું પડે છે, તેમજ ૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ અકત્વ ભાવના. एव मात्मनि कर्मवशता । भवति रूपमनेकधा ॥ कर्ममलरहिते तु भगवति । માસને જાંચનવિયા || વિ॰ ૬॥ ૧૦૯ અ—આત્માનાં કર્મ સાથે ભેળાવાથી અનેક રૂપ થાય છે અને તે જ ભગવાન્પ આત્મા કૅનક અને ઉત્પલ કાઁમેલ રહિત થાય ત્યારે કુંદન જેવ પ્રકૃતિ અને પુરૂષ દીપી રહે છે. સાનુ... જેમ માટી કે બીજી હલકી ધાતુથી અલગ થતાં કુંદનરૂપે ચળકાટ કરી રહે છે તેમ આત્મા પણ કસબધથી અલગ થતાં, શુદ્ધ ચૈતન્યરૂપ થઇ ઝળહળી રહે છે. ચેતન ! એ આત્મપ્રકાશ કેવળ પરસબ ંધથી અવરાઈ ગયા છે; તેા તું તારૂં શું અને ખીજાનું શુ-એ વિચારી વસ્તુતત્ત્વ શેાધ. ૬. ज्ञानदर्शनचरणपर्यव-પરિવૃત્ત: પરમેશ્વર: || एक एवानुभवसदने । સ રમતામવિનશ્વરઃ ॥ વિ॰ ૭ ॥ અઃ—અહા ! આ મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયવાળા પરમેશ્વર છે. એ એક છે, એટલેા છે, એના બીજા સાથે સખંધ નથી. એનાં તા જ્ઞાન, દર્શન, ચારિત્રજ છે; અને જ્ઞાનાદિ ઐશ્વ સંપન્ન તે પરમેશ્વર છે. વળી તે અવિનાશી છે બીજી વસ્તુ તે વિનાશ પામે એવી છે; પુદ્ગલા અનિત્ય છે; Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શાંત સુધારસ એકરૂપે રહેતાં નથી, ત્યારે આ ચેતનદ્રવ્ય, આત્મા અવિનાશી છે. આ મારો આત્મા અનુભવગૃહમાં “તત્વમસિ.” આનંદ કરે. તે પિતે પિતાને જ અનુભવ કરી તેથી આનંદ પામે. હું વિનય! તું સ્વપરની વહેંચણ કર. તને નિશ્ચય થશે કે આ જ્ઞાનાદિ ગુણુવાળા એક, અવિનાશી આત્મા જ તારે છે. તે જ તું છે, આ બીજી પોલિક વસ્તુ તારી નથી; તે તું નથી–દેહ તે તું નથી, સ્ત્રી તે તું નથી; પુત્ર તે તું નથી, ધન તે તું નથી; કુટુંબ તે તું નથી; એ આદિ પુદગલ વસ્તુઓ તું નથી. તું તેથી પર છે; અલગ છે; એકલે છે; તારે તેથી સંબંધ, લેવાદેવા નથી. આવા પ્રકારને તને તારે પિતાને અને બીજાને નિશ્ચય થશે. તેથી તું તારે પિતાને, તારી પિતાની વસ્તુને આશ્રય કરીશ અને તારી નહિં એવી તારાથી પર વસ્તુનું મમત્વ છીશ; જે પરિણામે તને પરમ હિતરૂપ થશે. ૭ रुचिरसमतामृतरसं क्षण मुदितमास्वाध मुदा॥ विनयविषयातीतसुखरस रतिरूदंचतु ते सदा ॥ वि०८॥ અર્થ ચેતન ! એ પ્રકારે વસ્તુતત્વ વિચારવાથી, સ્વારને વિવેક કરવાથી તેને સુંદર સમતા વિષયસુખ અને અમૃતરસ પ્રાપ્ત થશે; તે તે સમતા વિષયાતીત સુખ, અમૃતરસ પ્રાપ્ત કરી એક ક્ષણ તું તેને સ્વાદ તે લે, તને બહુ આનંદ થશે; જેનું વર્ણન ન થઈ શકે એવો સુખરસ તું પામીશ. વિનય! હું Page #188 -------------------------------------------------------------------------- ________________ એકત્વ ભાવના. ૧૧૧ ઈચ્છું છું કે તું તે અનુપમ સુખ પામ, એ સુખ વિષયસુખથી કાંઈ ચડે એમ છે. વિષયસુખ તે ક્ષણિક છે; પરિણુમે દુખદાયિ છે આ અવર્ણનીય સુખ શાશ્વત અવ્યાબાધ છે–તે તને પ્રાપ્ત થાઓ, એ મારી આશિષ છે. વિનય, તું વસ્તુતત્વ વિચાર; સ્વપર વિચાર -અને તને એ અનુપમ સુખ ચોકકસ મળશે. પૂર્વે કહેલ શ્રી નમિરાજર્ષિ એ જ વિચારથી અનુપમ મેક્ષસુખ પામ્યા છે. ૮. इति श्रीशांतसुधारसगेयकाव्ये एकत्व-भावना-विभावनो નામ પ્રા . ઇતિ શ્રી શાંતસુધારસ નામના તાળબદ્ધ કાવ્યમાં એકત્વભાવના નામને ચેાથો પ્રકાશ સમાસ, Page #189 -------------------------------------------------------------------------- ________________ પાંચમી અન્યત્વ ભાવના. I ૩૫તિ વૃત્તિ છે પર પ્રવિષ્ટઃ ઉત્તે વિનાશે . - એષિા ન સ્મૃતિ મળે છે निर्विश्य कर्भाणुभिरस्य किं किं ? .. જ્ઞાનાત્મો ને સમાવિષ્ઠ ? 2449:-“ A foreign body, if allowed within vill $zuè ? can not but injure the native, " શરીરમાં કાંટો કે કાચ કે પથરી પ્રવેશ કરે, તે જ્યાંસુધી રહે ત્યાં સુધી દુઃખ આપે, નવા નવા વિકાર પેદા કરે. એ કાઢી નાખે નિરાંત થાય. એકના ઘરમાં બીજાને પ્રવેશ થાય તે પહેલાને નાશ કરે. ટલે આપિયે પણ એટલે ન આપિયે.” આ બધાં વ્યવહાર સત્ય છે તેમ આ જ્ઞાનાદિ ગુણવાળો જે આત્મા તેમાં તેથી પર, તેનાથી અન્ય એવા જે કર્મપરમાણુઓ, તેના પ્રવેશથી તે જ્ઞાનાત્માને શું શું દુખ નથી Page #190 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૧૩ વીત્યાં અર્થાત આત્મામાં એ કર્રરૂપી અન્ય—પર વસ્તુઓના જેસાશ થવાથી તે હેરાનહેરાન થઇ ગયેા છે; પોતાની બધી ઋદ્ધિ, છતી ઋદ્ધિ, કર્માએ અથાવી પાડી છે; અને કવશ થઈ અનંત શકિતના ધણી છતાં રાંકની અનંત શકિતનેા પેઠે, અવ્યાબાધ સુખવાળા છતાં દુઃખી શ્રેણી રાંક !!! થઇ, ભટકે છે. આમાં કારણ બીજું કંઈ નહિ, પણ પેાતાથી પર, જુટ્ઠી, અલગ વસ્તુરૂપ મે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો તે જ, તે પરવસ્તુપ કનુ આત્માના જ્ઞાનાદિ પર આવરણ આવી ગયું; એથી આત્મા દિશામૂઢ થયા. હવે તેમાંથી છૂટવાના ઉપાય તે એ પરવસ્તુને પાછી ધકેલી મૂકવી એ છે. ૧ ॥ સ્વાગતાવૃત્ત ॥ खिद्यसे ननु किमन्यकथार्त्तः । सर्वदैव ममतापरतंत्रः ॥ चितयस्यनुपमान्कथमात्म न्नात्मना गुणमणीन्न कदापि ॥ २ ॥ અઃ—અહા ! ચેતન, તું મમત્વને વશ થઈ તારાથી અન્ય એવા કુટુંબ, પુદ્દગલાદિ તેની જ અનુપમ મણિ, કુથલીથી પીડાતા કાં ખેદ પામે છે ? તારા પોતાના જ્ઞાનાદિ ગુણુરૂપ અનુપમ મણિને તું કેમ કોઇ વેળા પણ ચિતવતા નથી ? તારા પેાતાના e Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાંત સુધારસ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપગ ગુણ છે. તે અમૂલ્ય મણિ સમાન છે. એ મણિને ઉપમા આપી શકાય એવી બીજી વસ્તુ આ જગમાં નથી, એ મણિ અનુપમ છે, તે તું એની ચિંતા કેમ નથી કરતે? તારી બેદરકારીથી એ અરે ! રત્નો અનુપમ મણિને કષાયઆદિ કર્મરૂપી ચારાય છે. ચાર ચેરી લે છે, માટે રે! ચેતન ! તું તારા એ અનુપમ મણિઓની, રત્નત્રયીની સંભાળ રાખ, એની ચિંતા કર, એનું ચિંતવન કર અને તારાથી પર એવા પુદ્ગલાદિની ચિંતા છે કે, કેમકે એની ચિંતા કરવી નકામી છે; અને ઉલટ તુ પરતંત્ર થઈ દુખી થાય છે. તને તારા દેહની ચિંતા છે એટલી તારા આત્માની ચિંતા નથી એ આશ્ચર્ય છે! તું કેમ ભૂલી જાય છે કે આ દેહ તે પગલિક વસ્તુ છે; તેથી તે સ્વભાવે જ સડી જઈ નાશ પામે એમ છે, તે એ તે નાશના ઘરમાં જ પેઠે છે. તે આજકાલ હેલેન્ડે પણ અવશ્ય જર્જરિત થઈ યથાવસર કે અકસમાતું પડશેજ, તે તે અર્થે કરેલી ચિંતા તને શું ફળ આપશે? કંઈ નહિં. ઉલટ તું તેની ચિંતામાં દુઃખી થઈ, એ કાળ જે તારી પિતાની ખરી શાશ્વત ઋદ્ધિ-જ્ઞાનાદિના ચિંતવનમાં કાઢી શકત તે નકામે હારી ગયે; દરમ્યાન તારા ગુણ ઉપર જબરૂં આવરણ આવી પડયું. ચેતન! પર એવાં શરીર, કુટુંબ પ્રમુખ પરની ચિંતાનાં ફળ પામે, તે તું એ પારકી ચિંતા છેડી દઈ તારા અનુપમ રત્નને સાચવ, તેની ચિંતા કર, તેનું ચિંતવન કર. ૨. Page #192 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૧૫ છે શાર્દિવિહિત કૃત્ત | यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिश मोदसे । यद्यच्छोचसि यद् यदिच्छसि हृदा यत्प्राप्य प्रेपीयसे ।। स्निग्धो येषु निजस्वभावममलं निर्लोट्य लालप्यसे । तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किंचित्तव ॥३॥ અથા–અહા ! ચેતન ! જેને લઈને તે પ્રયત્ન કરી રહ્યો છે, જેને લઈ તું ડરે છે, જેને લઈ એ તે પારકા છે; તું સર્વકાલ આનંદ પામી રહ્યો છે, જેને તારાં નથી. લઈ તું શોચ કર્યા કરે છે, જેને તું અંતઃ કરણમાં ઈચ્છે છે, જે મળે તું આનંદ પામે છે અને જેના ઉપર તું નેહ ધરતે થકે, તારા નિર્મળ સ્વભાવને દળી નાંખી, તેને નાશ કરી, લાલનપાલન કરી રહ્યો છે, તે બધાં હે! ભગવદ્રુપ આત્મા ! પારકાં છે; એમાંનું કંઈ તારૂં નથી. તે એવી પરવસ્તુની પિતાની વસ્તુના ભાગે શી ચિંતા ? જ્ઞાનાદિ જે પિતાની દ્ધિ તેના ભેગે છે! ચેતન ! પરિણામે દુઃખ અને વિટંબનાના હેતુરૂપ પારકી ચિંતા તારે કર્તવ્ય નથી. હે! ચેતન ! તું વિચારી જે. તું ધન, કુટુંબ, સ્ત્રી, પુત્ર, યશ, અધિકાર આદિ માટે પ્રયત્ન કરે છે, તે વસ્તુઓ તારી છે? ના. તારી હેય તે તારી પાસે રહેવી જોઈએ, તેમ તે નથી. તે તે નાશ પામે છે, તું છે કે ન ઈ છે પણ તને છરી જાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શાંત સુધારસ. વળી એ બધાં અર્થે તું ભયમાં જ રહે છે કે એને એ ચાલી જશે, અથવા કેઈ હરી લેશે. તારા દેહ માટે પણ તું ભયભીત થઈ ફરે છે કે રખે એ પી જશે; પણ હે! બંધુ ! તું કેમ વિચારતે નથી કે સડી નાશ પામવાના સ્વ ભાવવાળી એ તારાથી અન્ય એવી અનિત્ય સ્વભાવનું વસ્તુઓ ગમે ત્યારે તેના સ્વભાવ પ્રમાણે એસિડ છે? ક્ષીણ થશે, નાશ પામશે, તેના સ્વભાવને તું કેમ અટકાવી શકીશ? બધાનું ઓસડ છે, પણ કેઈએ સ્વભાવનું ઓસડ દેખ્યું છે? અર્થાત જ્યાં સ્વભાવ અટકાવી ન શકાય ત્યાં તું શા માટે નકામે ડર રાખી દુઃખી થાય છે ? ચેતન ! એ પારકી વસ્તુઓ છે, અને તારી નથી એથી તને ડર રહે છે. વળી એજ વસ્તુઓ તને સાંપી હોય છે ત્યારે તું આનંદ પણ પામે છે, પણ તે તારે આનંદ પાદુ દુખ તે નકામે છે; મોહથી જ ઉપજે છે; કેમકે સુખ નહિં જે આનંદથી પછી દુખ પડે તે આનંદ ન કહેવાય. એ વસ્તુઓ જેથી તુ આનંદ માને છે, તે હરાઈ ગયે. અથવા તેના સ્વભાવ મુજબ નાશ પામે, તને બેવડું દુખ થશે. વળી તું એ વસ્તુઓના વિશે શેક કરે છે તેને અંતરમાં ઇચ્છે છે, તે મળે રાજી થાય છે, અને તે ઉપર ગાઢ નેહ ધરી છાકી જાય છે; પણ સ્નેહ તે દુઃખનું મૂળ છે, એ વ્યવહાર સત્ય છે, અને નિશ્ચયે એ નેહ, શેક, Page #194 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૧૭ હ આદિથી તારા પેાતાનાં જે નિર્દેલ જ્ઞાનાદિ ગુણે તે દબાઈ જાય છે. તેના પર આવરણ, ગાઢ આવરણ આવી જાય છે. તેા હું ચેતન ! એ તારા પોતાના ગુણના ભાગે, તારા સુખના ભાગે તારે પારકી વસ્તુઓની, અર્થાત તારાથી પર એવી શરીર, પરિગ્રહ, કુટુ'બ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ષ્ટિજન, ઘર, હાટ, હુવેલી આદિ બીજી વસ્તુઓની લેશ માત્ર ચિંતા કબ્ય નથી. તેની પ્રાપ્તિએ હુ` કે તેના વિરહે શાક, કે તેની કુશળતા પ્રતિ ભય, કે તે પ્રતિ સ્નેહ-માહ કરવા ચેગ્ય નથી. રે પોતાનુ પેાતામાં, મારૂ' મારામાં, તારૂં તારામાં. તારી પાતાની વસ્તુ તે તે તારા પોતામાં જ રહેલી છે. તે તારાથી પર નથી. તારાથી બહાર નથી. તે મહારથી ખેાળતાં નહીં મળે. “ તુમાં તું શમાયે; છે. ’ કસ્તુરીમૃગ કસ્તુરી અર્થે વનેાવન વિચરે છે, પણ બિચારૂ નિરાશ પામે છે; કેમકે કસ્તુરી તા પેાતાની જ નાભિમાં છે, તે એને બહાર ભટકયે કયાંથી મળે ? Why do you find without what is within yourself? તે તારી પાસે છે; આમ હૈ ! ચેતન, તારી વસ્તુ તું પારકી ચિંતા શા માટે કરે છે ? Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શાંત સુધારસ. “તેરા હે સે તેરી પાસે, અવર કુછ નહિં તેરા, આપ સ્વભાવમાં ર–અવધુ સદા મગનમેં રહેણા. ” –પ્રકીર્ણ “પર વસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદ્દ દુઃખ તે સુખ નહિં. શ્રી મેક્ષમાળા-૩. दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतौ । तिर्यङ्नारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः ॥ सर्व तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा। रज्यन्मुह्यसि मूढ तानुपचरन्नात्मन् न किं लजसे ? ॥४॥ અર્થ–રે ! ચેતન ! તું આ સંસારમાં અનેક દુષ્ટ સંકટ પામ્યો નથી? અરે! ઘણું ઘણું દુઃખે ફરી ફરી પામ્યું છે. વારંવાર નરક-તિર્યંચ ગતિમાં તું હણાણે છે, છેદાણે છે; ભેદાણે છે; વિશેષપણે દાણે છે. હે! ચેતન! તે બધી કદર્થના પારકી ચિંતાને લઈ તેં ભેળવી છે. ઉપર જણાવેલ પર-પુદગલાદિની ચિંતાથી વારંવાર એ દુઃખ, છેદન–ભેદન, તાડન-તજનનાં દુઃખ તું પામ્યો છે. તારા વરૂપની જ ચિંતા કરી હત, તેને જ વિચાર કર્યો હત તે આ દુખ તું ન Page #196 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૧૯ પામત. હે ચેતન ! તું આ બધું શું વિસરી ગયો કે હજી પણ તેમાં–એ પરવસ્તુઓમાં રાગ ધરી, તેથી રાજી થઈ તેથી મોહ પામે છે, તેથી મૂચ્છિત થાય છે? આટલું છતાં, આવા દુખેનાં પરિણામ છતાં, હજી તું એ પરવસ્તુને તારી ગણી સેવે છે, તેની ચિંતા કરે છે, તે તને લાજ આવતી નથી? તું વિચાર કે– “ ના મારાં તન રૂપ કાંતિ યુવતી આ મારૂં નહિ, “ ના પુત્ર કે બ્રાત ના, ના મારાં ભૂત સ્નેહિ સ્વજન કે ના ગેત્ર કે જ્ઞાતિ ના; “ના મારાં ધન-ધામ વૈાવન ધરા “ એ મેહ અજ્ઞાત્વ ના, રે ! રે ! જીવ વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના.” –શ્રી ભાવનાબેધ. | | અનુષ્ય વૃત્ત ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना । सर्वमन्यद्विनिश्चित्य यतस्त्र स्व हिताप्तये ॥ ५ ॥ અર્થ-હે !ચેતન! તારાં લક્ષણ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એજ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શાંત સુધારસ ત્યારે મારું શું? તારાં છે. તે સિવાય જે બીજી વસ્તુ તે આ તારી નથી; તે અન્ય છે, તે પર-પારકી છે, એમ વિશેષ પ્રકારે નિશ્ચય કરી તું તારા હિત અર્થે પ્રયત્ન કર. ધન તારૂં નથી, એ પર વસ્તુ રૂપ તારૂં નથી, એ પારકું શું? કાંતિ તારી નથી, એ એ પર વસ્તુ છે. સી તારી નથી, એ પર પુત્ર તારે નથી, એ પર ભાઇ તારે નથી, એ ચાકર તારે નથી, એ પર વસ્તુ સ્નેહ તારા નથી, એ પર વસ્તુ છે. સ્વજન તારા નથી, એ ગોત્ર તારૂં નથી, એ એ પર વસ્તુ છે. જ્ઞાત તારી નથી, એ ઘર તારૂં નથી, એ પર વસ્તુ છે. વૈવન તારૂં નથીએ પર વસ્તુ છે. જમીન તારી નથી, એ પર વસ્તુ છે. મેહ તારે નથી, એ પર વસ્તુ છે. અજ્ઞાન તારૂં નથી, એ પર વસ્તુ છે. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ઇત્યાદિ તારું કાંઈ નથી; એ બધાં તારાથી પર, તારાથી અન્ય, તારાથી અલગ છે. એમાં તારે રાચવું એગ્ય નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૨૧ એમાં તારે મહ કર્તવ્ય નથી. એ પારકી વસ્તુને મેહ દુઃખદાયી છે. તારી પિતાની, તારી સાથે સદા કાળ રહેનારી વસ્તુઓ તે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ અમૂલ્ય-અનુપમ રત્ન છે. તે માટે હે! ચેતન, તું ચિંતા રાખ. એ જ્ઞાન, દર્શન, ચારિત્રનું સંક્ષેપે આ સ્વરૂપ છે, તે તું વિચાર. --જ્ઞાન સ્વરૂપછે દેહાદિથી ભિન્ન આત્મા રે, “ ઉપયોગી સદ અવિનાશ, મૂળ મારગ સાંભળે જિનને રે. ૧. એમ જાણ્યું સદ્દગુરૂ ઉપદેશથી રે, “ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ મારગ...૨. –-દશન સ્વરૂપ “જે જાયું સદ્દગુરૂ ઉપદેશથી રે, તેની વર્તે છે, શુદ્ધ પ્રતીત.....મૂળ મારગ...૧. કહ્યું ભગવતે દર્શન તેહને રે, “જેનું બીજું નામ સમકિત મૂળ મારગ...૨. –ચારિત્ર સ્વરૂપ“જેમ આવી પ્રતીતિ છવની રે, જાણો સર્વથી ભિન્ન અસંગ...મૂળ મારગ...૧. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શાંત સુધારસ. એ સ્થિર સ્વભાવ જે ઉપજે રે, “નામ ચારિત્ર તે અણુલિંગમૂળ મારગ ૨ –શ્રીમદ રાજચંદ્ર. ચેતન ! આ જ્ઞાનાદિનું સંક્ષેપે સ્વરૂપ છે, તે તું વિચાર. તે વિશેષ વિશેષ વિચારી જઈશ તે ઉત્તમ આત્માર્થ પામીશ. ચેતન ! તું સર્વથી ભિન્ન છે, અસંગ છે, બીજી વસ્તુઓ સાથે તારે કાંઈ લેવાદેવા નથી; તે તેની દુઃખદ ચિંતા છોડી દઈ, તારા પિતાની, તારા સ્વરૂપની ચિંતા કરી તારૂં હિત સાધ. ૫ હવે પાંચમી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. ને શ્રી રામ-ગુખ પર નહિં મુખયો...! લેશો विनय निभालय निजभवनं ॥ध्रुव॥ तनुधनसुतसदनस्वजनादिषु વિં નિમિદ ૩ તેરવનં વિ છે અર્થ – હ, વિનય, તું તારું પિતાનું જે ભવન છે, તેની નિકટ આવી સંભાળ લે; અર્થાત તું તારા “પિયા નિજ આત્માવાસ પાસે હવે આવ, અને મહેલ પધારે એની સંભાળ લે. હવે તે બહુ થઈ. આ સંસારમાં કુગતિમાં પડતાં તેને કેણ બચાવશે ? તારું શરીર તારી રક્ષા કરશે, કે તારી લમી, કે તારાં પુત્ર કે ઘર કે સ્વજન,-કણ તારી રક્ષા કરશે? કોણ તને દુર્ગ Page #200 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૨૩ તિમાં પડતે બચાવશે? તું તેને તારાં તારાં કરી રહ્યો છે, તારા ગણું તેના અર્થે હર્ષ-શાક-ભય ધરી રહ્યો છે, તેઓના અર્થે પાપ કરી રહ્યો છે, તે એ પાપનાં ફળમાં ભાગ લેશે? માઠી ગતિરૂપ એ પાપમાંથી તને બચાવશે? ના. તે તું એઓ પર કેમ મિથ્યા મોહ ધરી રહ્યો છે? તું તારું પિતાનું આત્મદ્રવ્ય સંભાળ. હવે બહુ થઈ. પિયા પર ઘર મત જાઓ રે, (૨) “ કરી કરુણું મહારાજ, પિયા પર ઘર મત જાઓ રે” “ અપને ઘર વાલમ કહે રે, કેન વસ્તુકી ખેટ ? પ્રગટ તદ કયમ લીએ, યારે શિશ ભરમકીપેટ પીયા નિજ મહેલ પધારે રે...” શ્રી ચિદાનંદ. હે! ચેતન પ્રીતમ, હવે તે તું પર ઘેર જા નહિ. હવે તે કરણ કરી તારૂં જ ઘર સંભાળ. येन सहाश्रयसेऽतिविमोहा -વિમત્યવિમેટું तदपि शरीरं नियतमधीरं त्यजति भवंतं धृतखेदं ॥ वि०२ ॥ ૧ તો ૨ ભરમ ૧) હેમ (૨) અજ્ઞાન. (૩) ભવ-ભ્રમણ. આ ત્રણ અર્થ જુદી જુદી રીતે આમાંથી ઉતરે એવું ચમત્કારવાળું આ કાવ્ય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શાંત સુધારસ. અર્થ -રે! ચેતન, બીજાની વાત તે અલગ રાખ; કેમકે -બીજા ઘર, કુટુંબ, પરિગ્રહ આદિ તે તારાથી પ્રત્યક્ષ અલગ છે, પણ આ શરીર કે જેને “આ હું” “આ હું” “આ શરીર તે હું” એવા પ્રકારે અત્યંત વિભાવિકપણાથી, મેહથી તું આશ્રય કરી રહ્યો છે, તે શરીર પણ નિશ્ચય ક્ષણભંગુર છે; તે પણ તને રડતે મેલી, ખેદ ઉપજાવી ચાલ્યું જશે. અર્થાત આ નશ્વર દેહ જેમાં તું “ હું પણું ” દેહ પણ તારા (અભેદપણે, અર્થાત દેહ એજ આત્મા ) નહિં? માની બેઠે છે, અને તેના જ આશ્રયે રહ્યો છે –તે પણ નાશ પામશે, અને તેને ખેદ ઉપજાવશે; તે તું એવી નાશવંત વતુ જે તારી નથી તે પર વૃથા મૂચ્છ કેમ પામે છે? તું એ દેહાત્મ-બુદ્ધિ છે દે અને તારી પિતાની ત્રાદ્ધિ સંભાળ. “ રહી ઓછું વજું વિષય સઉ જાશે તજી તને. "ચેતન, જે તને વેલા ડું છેડશે અને દુઃખ ઉપજાવશે, તેને તુંજ છોડ દેને. અર્થાત એ પરવસ્તુનું અનિત્યપણું વિચાર; એ તારી નથી એમ વિચાર; એ વેલામી જવાની એમ વિચાર; આમ વિચારી તે પરને મેહ ત્યજી દે ! એટલે એ રહે કે છોડે એને છોડને! જાય, તેથી તને કાંઇ આકુળવ્યાકુળતા નહિં થાય; આત્મા અસિથર પરિણામી નહિં થાય. આકુળવ્યાકુળતા કે અસ્થિર પરિણામ કર્મબંધના હેતુ છે. મેહ અને મમત્વને લઈ આકુળવ્યાકુળતા થાય છે. પરવરતને વિષે તારાપણું તે માન્યું હોય તે તે વસ્તુના જવાથી તને ખેદ થાય; દુઃખ થાયજ આકુળવ્યાકુળતા થાયજ મેહ Page #202 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ઉપજે અને ક્રમ લાગે; પણ પહેલેથીજ એ એવા નિશ્ચય કરી રાખ્યું। . હાય, તા પછી ખેદ, ક, આવરણનુ કારણ રહેતુ નથી; માટે પર વસ્તુ તારી નથી એમ નિરધાર કરી તારા સંભાળ લે; તેમાંજ રમણુ કર. ૨. ૧૨૫ વસ્તુતઃ તારી નથી. કાંઈ ભાવિ દુઃખ, ચેતન ! તું એ પોતાના ગુણની जन्मनि जन्मनि विविध परिग्रह-મુવિનુષે ૨ કુટુવ तेषु भवतं परभवगमने, नानुसरति कृशमपि सुबं ॥वि० 3 ॥ તારી સાથે શું આવે છે. અહૈ ! ચેતન ! તું ભવભવને વિષે વિવિધ પ્રકારનાં કુટુંબ અને પરિગ્રહ સંપાદન કરે છે. તે કુટુબ પરિગ્રહાર્દિમાંથી એક નાના ત્રાંષિએ પણ પરભવ જતાં તારી સાથે આવે છે ? ના, એક કુટી બદામ પણ નથી આવતી. અરે ! તારા દેહ પણ તારી સાથે નથી આવતા, એ પણ તું એમાંથી છુટા એટલે અત્રે નિશ્ચેત થઈ પડે છે; એને બાળી નાંખે છે. તું તા પરભવે એકલા તારાં પાપ-પુણ્ય કર્મી સાથે જાય છે. જેને વિષે તુ જન્મે જન્મે મૂર્છા રાખે છે, તે કુટુંબ, પરિગ્રહ, દેહાદિમાંથી શુ' તારી સાથે નથી આવતું એ શુ ખતાવે છે? એ એમ મતાવે છે કે એ કુટુંબ, પરિગ્રહાદિ તારાં નથી; પારકાં છે; તારાથી પર છે. તારા તા જ્ઞાનાદિ ગુણુ છે, માટે પર વસ્તુના મેહ ત્યજી દઈ હૈ! વિનય ! તું તારૂ પેાતાનુ ભવન સભાળ. ૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શાંત સુધારસ. त्यज ममतां परितापनिदानं । ___ परपरिचय परिणामं ॥ भज निःसंगतया, विशदीकृत –મનુવિમુહરસમમિરા | વિ8 || અર્થ-મમતા, મમત્વ, પરવસ્તુને વિષે મારાપણું, આ દુ:ખનું કારણ છે. માટે હે! વિનય, તું એ મમત્વને ત્યાગ કર. એ મમત્વ પરવસ્તુના પરિચયનું વિશુદ્ધિનું શોધન. પરિણામ છે. તું પરવસ્તુને પરિચય છાં, સ્વવસ્તુને પરિચય કર. તું નિઃસંગ થા; પરવસ્તુને સંગ ત્યજી દે, તેમાં લેપ નહિં; તે પર આસકિત કર નહિ, તે–મય થા નહિ; ચેતન ! એથી તારો આત્માનુભવ પ્રગટ થશે; વિશુદ્ધ થશે; તેમાં રસ જામશે અને તને બહુ આનંદ આપશે; માટે પરવસ્તુનો પરિચય છાંડ, સ્વસ્વરૂપને પરિચય કર. ૪ વિદિન રોડ, કર એ જ એમ पथि पथि विविधपथैः पथिकैः सह । कुरुते कः प्रतिबंध ।। निजनिजकर्मवशः स्वजनैः सह । कि कुरुषे ममताबंधं ॥ वि० ५॥ અર્થ–હે! ચેતન જુદે જુદે સ્થાનકે માર્ગમાર્ગમાં જુદા જુદા વટેમાર્ગનું મળવું થાય છે, તે કઈ કઈને પ્રતિબંધ કરે છે? ના, કેઈ કઈ પર મમત્વ નથી કરતું, સર્વ કેઈ પોતપ તાને માર્ગે ચાલ્યા જાય છે. તેમજ આ Page #204 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૨૭ ભવરૂપી ધમાં બધા જેને તું વજન, પિતાનાં જન ગણે શાળા અને છે તે બધા પિતપોતાના કામે આવી મલ્યા છે; પ્રવાસીને મેળે. તે પણ વટેમાર્ગ તુલ્ય છે. તે તે સાથે તું કેમ મમત્વ બાંધે છે? કમેં પ્રેરાયલા આવ્યા છે, કમેં પ્રેરાયા પોતપોતાના નિયત સ્થાને કુચ કરી જશે. આ કુટુંબરૂપી ધર્મશાળામાં જેમ તું ઉતર્યો છે તેમ તારાં માનેલા આ સ્વજન પણ ઉતર્યા છે. સવાર પડયે વેલામેડા ચ પિતપતાની મેળે કોઈની વાટ જોયા વિના કુચ કરી જશે. એમાં તારે મમત્વ કર્તવ્ય નથી. મમત્વથી કર્મ બંધાય છે. “પંથી ઝાડ હેઠે બેઠે બે ઘી કરીને બેઠે, મૂઢ જાણે ઝાડ મારૂં રે...... તે નથી તારૂં રે...” પ્રકીર્ણ – ચેતન ! તારે આવી મૂઢતા કરવી એગ્ય નથી. તું પરવસ્તુને નિર્ણય કર; તે પરથી મમત્વ છાંડ અને તારા પિતાના ભવનને, તારા પિતાનાં ઘરને સંભાળ. ૫. प्रणयविहीने दधदभिषंगं । सहते बहुसंतापं ॥ त्वयि निःप्रणये पुद्गलनिचये । વણિ સુધા મમતાલાપ | વિદ્ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શાંત સુધારસ. અર્થ– રાગિણું રાગી સહુ રે નિરાગી શું, યે રાગ ?” મન વિના મળવું, ભિંત સાથે ભટકાવું.” આ તે સત્ય વાત છે કે નેહશુન્ય પદાર્થ (પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હેય, કે જીવ હેય કે અજીવ હેય) પ્રતિ સ્નેહ ધરનારને બહુ સંતાપ સહન કરવા પડે છે, તે પછી આ પુદગલનો સમૂહ જે તારા પ્રતિ સ્નેહ રહિત પ્રેમી સાથે પ્રેમ છે, જેને તારા સાથે લેશ માત્ર પણ પ્રેમભાવ નથી, તેના પર મમત્વ રાખી તું ફેકટ દુઃખ સહન કરે છે. જે આપણા ઉપર પ્રેમભાવ, મમત્વ ૨ાખતું હોય, તેના પર પ્રેમ કે મમત્વ રાખે તે વાત ઠીક જ છે, ન્યાયની છે, પણ જેને આપણે કશી તમા કે પરવા ન હોય તેના પર આપણે શા માટે નકામા મૂચ્છિત થવું? એ પર પુદગલાદિને આપણા ઉપર પ્રેમ નથી એ તે પ્રત્યક્ષ છે. આપણે એના માટે મારી પહચે તે પણ તે આપણું સાંભળતા નથી; આપણને દાદ દેતા નથી; આપણને ન ગમે તે પણ તે આ તે કાંઇ પ્રેમના આપણને રડતા મૂકી ચાલ્યા જાય છે. પ્રેમના લક્ષણ ? આ લક્ષણ ન હોય. માટે રે! વિનય! તું એવી નિપ્રેમી પરપુદગલાદિ વસ્તુ પર પ્રેમ ધર નહિં; મમત્વ રાખ નહિં; તેને પારકી ગણે છાંવ દે. તારા પિતાના, તારી સાથે સદા રહેતા એવા જ્ઞાનાદિની સંભાળ લે. ૬. त्यज संयोगं नियतवियोग। कुरु निमलमवधानं ॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૨૯ नहि विदधानः कथमपि तृप्यसि। मृगतृष्णा घनरसपानं ॥ वि० ७॥ અર્થ–ચેતન ! સંગ ત્યાં વિગ એ નિયત વાત છે, માટે જેને ચોક્કસ વિગ થવાનું છે, જે વેલામોડું અવશ્ય વિછૂટું પડવાનું છે, એવા પરપગલિક પદાર્થોને સંગ ત્યજી દે, એઓથી તું બંધા નહિં, એનું મમત્વ સંયોગ ત્યાં વિયોગ છાંડ, અને એમ કરી તારી ચિત્તવૃત્તિ શુદ્ધ કર. મેહ મમત્વને લઈ તારી ચિતવૃત્તિ મલિન થઈ ગઈ છે, અસ્થિર થઈ ગઈ છે. તે છે ચેતન ! મમત્વ છાંડવાથી સ્થિર-શુદ્ધ થશે. વળી એ પરપુદ્ગલના મમત્વથી રાચવું એ મૃગતૃષ્ણા, ઝાંઝવાના મૃગતપણુથી પાણીથી તરસ છીપાવવા જેવું છે. ચેતન ! તૃષા છીપે? ઝાંઝવાનાં જળ જેમ મિથ્યા છે અને એથી તૃષાવંતની તરસ છીપતી નથી, ઉલટી વધે છે, કેમકે જળાભાસ દેખી એથી તરસ છીપશે એ આશાએ દેડે છે, પણ સત્ય જળ મળતું નથી એટલે વધારે તરસ્ય થઈ પ્રાણ પૂવે છે. પરપુગલથી ચાચી એથી સુખ મળશે, એમ ધારી તે ભણું ખેંચાય છે; પણ સત્ય સુખ મળતું નથી, સત્ય સુખ તે વેગળું જતું જાય છે, માટે ચેતન ! પરવતુ રૂપ ઝાંઝવાનાં પાણીથી તૃષ્ણા છીપાવવાની આશાને જતી કરી અને એ પરનું સામત્વ છ0 જેથી વાસ્તવિક રીતે તૃષા છીએ, જેથી વારતવિક સુખ જલદી મળે, એવા તારા આત્મા રૂપે સરોવર પાસે જઈ જ્ઞાનાદિ રૂપ સત્ય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શાંતસુધારસ. જળ પી, તારી તૃષા શાંત કર. વિનય! બહુ થઈ. હવે તે તારું પિતાનું ઘર ખેલી સંભાળઃ પરપચાત મૂકી દે. ૭. भजजिनपति मसहायसहायं । शिवगतिसुगमोपायं ॥ पिब गदशमन परिहृतवमनं । __ शांतसुधारसमनपायं ॥ वि० ८॥ અર્થ –અને વિનય! તું અસહાયના સહાય અને અશરણના શરણુ એવા શ્રી જિનેશ્વર ભગવાનને ભજ. શિવગતિ પામવાને આ સુગમ ઉપાય છે. વળી આ જગબંધુ શ્રી શાંત સુધારસનું પાન કર. એ સંસારજિનેશ્વર, રૂપી રોગને શમાવનારું ઔષધ છે. વળી એ ઔષધ નિર્દોષ છે. એ લેવાથી ફરી વમનરેગ ઉપજતું નથી, માટે ભગવાનને ભજ; સમતા ધર, પરવસ્તુ પ્રતિની મૂચ્છ ટાળ અને તારા ગુણ સંભાળ. હે વિનય ! નિરૂપદ્રવરૂપ સ્થાન પામવાને આ સરળ ઉપાય છે. આ અનન્ય ભાવના ભાવતાં ચક્રવતી ભરત મહારાજાનાં કર્મ ક્ષીણ થઈ તેઓ અનુપમ દિવ્ય કમલાને વર્યા, તેનું આ ટુંક ચરિત્ર હે ચેતન ! તારે વિચારવા જેવું છે. ભરતેશ્વર. “ દેખી અંગુલિ આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા છાં રાજ સમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયાં. ” # ભાવનાબેધ ઉપરથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૩૧ જેને ત્યાં સામ્રાજ્યના અખંડ દીપ પ્રકાશમાન હતા, જેને શિરે મહાન્ છ ખંડની પ્રભુતાના તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતા,જેનાં સાહિત્યના, જેના દળને, જેનાં નગર–પુર-પાટણના, જેના વૈભવના અને જેના વિલાસના ચક્રતીની સધ્ધિ. સંસાર સબ ંધે કાઇ પણ પ્રકારે ન્યૂનભાવ નહાતા, એવા શ્રીમાન ભરત ચક્રવતી, શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર, પેાતાના આરીસાભવનમાં વસ્ત્રાલંકાઆરીસાભુવનમાં રથી સજ્જ થઈ મનહર સિંહાસન ઉપર બિરાજ્યા હતા. આવાસનાં ચાતરફનાં દ્વાર ખુલ્લાં હતાં; જાતજાતના સુગંધી ગ્રૂપના ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતા, નાના પ્રકારના સુગ ંધી પદાર્થો મઘમઘી રહ્યા હતા; નાના પ્રકારનાં વાજીત્રા યાંત્રિક કળાવડે સુસ્વરા ખેંચી રહ્યાં હતાં, ભરત રાજા. શરીર શાભાનુ શીતળ, મદ અને સુગંધી પવનની લહેરે નિરીક્ષણ અને આવતી હતી. પેાતાનાં આભૂષણાદિક પદાએક વીંટીનુર્થાંનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન સરી જવું. રાજરાજેશ્વર ભરત એ ભુવનમાં અપૂર્વતાને વીટી નીકળી પડી. પામ્યા. એના હાથમાંની એક આંગળિયેથી ભરતજીનું ધ્યાન એ ભણી ખેંચાયુ' અને આંગળી કેવળ અડવી જણાઇ. નવ આંગઆંગળી અડવી ! નીએ વીટીવડે જે મનેાહરતા ધરાવતી હતી, તે મનહરતા વિના આંગળી ઉપરથી ભરતેશ્વરને મૂળાત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારશુથી આ આંગળી આવી લાગવી જોઇએ ? એ વિચાર Page #209 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ ૧૩૨ કરતાં વિટીનું નીકળી પડવું, એ કારણ, એમ તેમને સમજાયુ. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા ખીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ ખીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અÀાલ્ય દ્વેખાઇ. વળી એ વાત સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી. એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચાથી આંગનીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવા જ દેખાવ દ્વીધા. એમ અનુક્રમે દશે આંગળીએ અડવી કરી મૂકી. અડવી થઇ જવાથી સઘળીના દેખાવ અÀાન્ય દેખાયા. અશે।ભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદ્ગતિ થઈ એમ માલ્યાઃ— “ અહાહા ! કેવી થએલી વસ્તુને ટીપીને વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન કુશળતાથી ઘડવાથી મુદ્રિકા અની. એ મુદ્રિકાવડે મારી અંગુલિ સુંદર દેખાઇ, આ તે શરીરની એ આંગળીમાંથી વિંટી નીકળી પડતાં શાલા કે પાર્ટી એથી વિપરીત દેખાવ દીધા, વિપરીત શાભા ? દેખાવથી અશેશભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયુ. અશાલ્ય જણાવાનું કારણ માત્ર વિટી નહિ... એ જ " કે? જો વિટી હત તા તા એવી અશાભા હુ ન જોત. એ મુદ્રિકાવડે મારી આ આંગળી શાભા પામી, એ આંગળીવડે આ હાથ થાલે છે અને એ હાથવર્ડ આ શરીર શાલે છે; તેા હવે હુ' શાભા કૈાની ગણુ` ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનેાહર કાંતિને વિશેષ દીપા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ઠર્યો; વનાર મણિ–માણિક્રયાદિના અલકારા અને ર'ગબેરંગી વસ્ત્રો એ ક્રાંતિ મારી ત્વચાની શામા શેની શોભા કરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી ગણું ? સુંદરતા દેખાડે છે. અહા ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું માર્ માનું છું. તે શરીર તે માત્ર ચાવડે, તે ત્વચા ક્રાંતિવડે અને તે ક્રાંતિ વસ્ત્રાલંકારવડે શાલે છે; ત્યારે શું મારા શરીરની તાશાભા કાંઈ નહિ જ કે ? રુધિર, હાડ-માંસના જ કેવળ એ માળે કે? અને એ માળા તે હું કેવળ મારા માનુ છું! કેવી ભૂલ ! કેવી ભ્રમણા !! અને કેવી વિચિત્રતા છે!!! કેવળ હુ' પરપુદ્ગલની શેઃભાથી શેાજી છું. કાઇથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારૂ કેમ માનવુ'? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું, તે પશુ કેવળ દુ:ખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માના શરીરથી એક કાળે વિચાગ છે. આત્મા જ્યારે ખીજા દેહને ધારણ કરવા પરવરશે, ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઇ શંકા નથી, એ કાયા મારી નથી અને નહિ થાય ત્યારે હું એને મારી માનું, કે માનું એ કેવળ મૂર્ખતા છે. અન્યત્વ ભાવના. જેના એક કાળે વિયેાગ થવાના છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે, તેમાં મમત્વ શું રાખવું? એ કાયા જ્યારે મારી થતી નથી, તે મારે એના થવું કાયા મારી નહિ ઉચિત છે ? નહિ. નહિ, એ જારે મારી તે હું શા માટે નહિં ત્યારે હું એનેા નહિ, એમ વિચારૂં, એના થાક યૂઢ કફ અને પ્રવર્ત્તન કરૂ, એમ વિવેકબુદ્ધિનુ તાત્પર્ય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શાંત સુધારસ. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ એ કાંઈ મારૂં નહિં મારી ન થઈ, તે પછી કઈ વસ્તુ મારી ન હોય ? અહો ! હું બહુ ભૂલી ગયા. મિથ્યા મેહમાં લથડી પડશે. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રે, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ્ય એ મારા નથી. એમાંનું લેશ માત્ર મારૂં નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી એ સઘળી વસ્તુઓને હું ઉપગ લઉં છું, તે ભેગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે જે હું મારી માની બેઠો છું, એવી બીજી વસ્તુઓ, સ્નેહી, કુટુંબીઓ ઈત્યાદિ મારાં શું થનાર હતાં? નહિં, કંઈ જ નહિં. એ મમત્વભાવ મારે જોઈતું નથી. એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારા માનવાજ નથી. હું એને નહિ, એ મારા નહિં. પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુઓ પ્રાપ્ત કરી છે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુણ્યત્વનું ફળ આજ કે ? છેવટે એ સઘળાંને વિગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિ માટે જે જે પાપ કર્યો, તે તે મારા આત્માએજ ભોગવવાં કે? તે પણ એકલાએજ કે? એમાં કોઈ સહીયારી પિતાને દ્વેષ કરી નહિં કે? નહીં, નહીં. આમ એ દેહ જે પારકું મમત્વ મારાથી અન્ય છે, પર છે, કેવળ અલગ કેણ કરે છે, તેનું મમત્વ કરી, આત્માને શ્રેષી થઈ, તેને નક, રૌદ્ર નર્કમાં નાંખું, એના જેવું કયું અજ્ઞાન ? એવી કઈ ભ્રમણા છે? એ કયે અવિવેક છે? Page #212 -------------------------------------------------------------------------- ________________ અન્યત્વ ભાવના. ૧૩૫ શલાકાપુરૂષેમાને હું એક ગણાયે, ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહિં અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને બેઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોને, એ પ્રમદાઓને, એ રાજવૈભવને અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી; મમત્વ નથી.” વૈરાગ્યનું આવું ચિત્ર ચકી રાજા ભરતનાં અંતઃકરણમાં પડયું કે તિમિરપટલ ટળી ગયું. શુકલ વૈરાગ્યને પ્રકાશ ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને અને તિમિરનું ભસ્મીભૂત થયાં. મહાદિવ્ય અને સહટાળવું. સકિરણથી પણ અનુપમ કાંતિમાન કૈવ ત્યજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા તેણે પંચમુષ્ટિ કેશકુંચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આ અને તે મહાવિરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, ભરતકેવલી થયા. થઈ, ચાર ગતિ, ચોવિશ દંડક અને આધિ-વ્યાધિ-ઉપાધિથી વિરક્ત થયા. ચપળ સંસારના સકલ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી. પ્રિયાપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા ગ્ય પરમાત્મા થયા. એમ એ છ ખંડને પ્રભુ, દેવના દેવ જે, અઢળક સામ્રાજ્ય લક્ષમીને ભેક્તા, મહાયુને પણ, પ્રમાણે શિક્ષા અનેક રત્ન ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શ ભુવનમાં અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયે. ખરેખર ભરતેશ્વરનું મનન કરવા ગ્ય ચરિત્ર સંસારની શેકાત્તતા અને ઔદાસીન્યતાને પૂરેપૂરે Page #213 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ ૧૩૬ દશિત કરે ભરતને શી ભાવ, ઉપદેશ અને પ્રમાણ ખામી હતી ?છે. અને ત્યાં કાંઈ ખામી હતી ? નહાતી અને ત્યાં નવયોવના સ્રીઓની ખાસી કે નહાતી રાજઋદ્ધિની ખામી; નહાતી વિજયસિદ્ધિની ખામી કે નહાતી નવિધિની ખામી; નહાતી પુત્ર સમુદાયની ખામી કે નહાતી કુટુંબ પરિવારની ખામી; નહાતી રૂપ કાંતિની ખામી કે નહાતી ચશસ્કીનિની ખામી ! આમ એ સંપૂર્ણ ઋદ્ધિ-સિદ્ધિ અને ત્યાં હતી, છતાં ભરતેશ્વરે વિવેકથી અન્ય ત્વનું સ્વરૂપ જોયુ, જાણ્યું અને સપ્−કચુકવત્ સંસારરત્યાગ કરી તેનું મિથ્યા મમત સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિમત્વતા અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું આ મહાચેગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતા ( શ્રી ઋષભદેવ ભગવાન) ના સે। પુત્રમાં નવાણુ આગળ આત્મ-સિદ્ધિને સાધતા હતા. સામા આ ભરતશ્વરે સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી રાજ્યાસનસેાગિયા ઉપરાઉપર આઠ નાર, એ જ અરીસા એજ આદભુવનમાં તે જ સિદ્ધિને ભુવનના મહિમા. પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વનેજ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હા તે પરમાત્માને !! ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये अन्यत्व भावनाविभावनो नाम पंचमः प्रकाशः ॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અન્યભાવના નામના પાંચમા પ્રકાશ સમાપ્ત. Page #214 -------------------------------------------------------------------------- ________________ છઠી અચિ ભાવના. // શાન્ડ્રેલવિઝીતિ વૃત્ત ॥ सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसंगाशुचिः । शुच्या मृद्यमृदा बहिः स बहुशो धौतोऽपि गंगोदकैः ॥ नाते शुचितां यथा तनुभृतां कायो निकायो महाबीभत्सास्थिपुरीषमूत्ररजसां नायं तथा शुद्धयति ॥ १ ॥ અઃ—આ દેહ મદિરાના કુંભ જેવા છે. મદિરાના કુંભમાં દ્વિરા ગાળવા છિદ્રો પાડેલા હોય છે તેમ આ દેહમાં પશુ અનેક છિદ્રો છે. મદિરાના ભાજનમદિરા ગાળવાનુ માંથી છિદ્રો વાટે મદિરા બહાર ગલાતાં વાસણ અને આ તેના જરા પશુ સંગથી તે ભાજન દેહઃ સરખામણી. અપવિત્ર થાય છે; તેમજ આ દેહમ થી જુદા જુદા છિદ્રવાટે મળ, મૂત્ર, પરસેવા, રૂધિર, વી, પર્ આદિ અપવિત્ર વસ્તુએ ઝરી રહી છે તે આ દૈહને અપવિત્ર કરી રહી છે. છિદ્રો વાટે ગળતી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શાંત સુધારસ. મદિરાથી અપવિત્ર થતું મદિરાનું વાસણ જેમ પવિત્ર માટીથી બહાર ઘસ્યા છતાં, અને પવિત્ર ગંગા નદીના જળથી ધોયા છતાં પવિત્ર થઈ શકતું નથી તેમ આ દેહધારીઓને આ દેહ પણ જે સુગ આવે એવા હાડ, ચર્મ, માંસ, રક્ત, મૂત્ર, મળ, શુક્રનું સ્થાન છે, અને જેનાં છિદ્રો દ્વારા અનેક અશુચિય પરિક્વેદ, મૂત્રાદિ પદાર્થો વહી રહ્યા છે, તે પવિત્ર માટીથી વસે કે શુદ્ધ ગંગોદકથી છે, પણ પવિત્ર થઈ શકતે નથી. તાત્પર્ય કે એકજ વાર અશુચિ ઝરી હોય અને ફરી પાછી કરવાની ન હોય, તો તે માટી-જળ આદિથી ઘસતાં-ધોતાં મદિરાના વાસણ કે આ દેહને પવિત્ર કરી શકાય, પણ જ્યાં નિરંતર અશુચિ વહ્યા કરતી હોય, તે ભાજનને ફરી ફરી માટીથી ઘસીએ, શુદ્ધ જળથી ધોઈએ તે પણ તે પવિત્ર થતું નથી; ઊલટાં એ માટી અને જળ અપવિત્ર થાય છે. ગંગાનું પાણી ગમે તેવું મીઠું અને શુદ્ધ છતાં ખારા સમુદ્રમાં પડતાં ખારૂં અને મલિન થાય છે, અથવા ગટરમાં પડતાં ગમે તેવું શુદ્ધ જળ અશુદ્ધ થાય છે, તેમ આ અપવિત્ર દેહ, જેમાંથી રાત્રિદિવસ, અશુચિ વહ્યા કરે છે, જે અશુચિનું સ્થાનક છે, તે ધોયા-મસન્યા છતાં કેવા પ્રકારે શુદ્ધ થઈ શકે ? ૧. છે માતા વૃત્ત છે. स्नायं स्नायं पुनरपि पुनः स्नांति शुद्धाभिरद्भिः। वारं वारं बत मलतनुं चंदनैरर्चयंते ॥ मुढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयंते । नो शुद्धयंते कथमवकरः शक्यते शोध्धुमेवं ॥२॥ Page #216 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. ૧૩૯ અર્થ –અહો ! મૂઢ છો એક વાર નાહ્યા, બીજી વાર નાહ્યા, ત્રીજી વાર નાહ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળ વડે નાહ્ય છે; અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન(૨) ઉકરડે સુખડથી ચર્ચે છે, અને હવે અમે પવિત્ર અને આ દેહ છીએ એમ ગણું એના પર પ્રીતિ મોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડે કદી શુદ્ધ થાય ખરો ? ન જ થાય; કેમકે ત્યાં નિરંતર ખાતર, કચરે રહ્યાં કરે છે. એક વખતને કચરે જ્યાં ન ઉપડે ત્યાં બીજે આવી પડે છે. તેમ આ શરીર પણ કચરાને ઉકરડા જેવું છે. ત્યાં નિરંતર મળી રહે છે. એક વખતને મળ જ્યાં દર કે એ છે થતું નથી ત્યાં બીજે આવી ઉપજે છે. એક વખતને પરસેવે, મેલ આદિ જ્યાં જળાદિથી દેતાં દૂર થયે હેતે નથી, એટલામાં નવો પરસેવે, મેલ આદિ બહાર આવી પડે છે. આમ નિરંતર જેમાંથી મળ વહે છે, એવું અશુચિનું સ્થાનક દેહ છતાં, તેને સ્નાન વડે પવિત્ર થયેલું ગણનારા, તેના ઉપર ચંદનાદિ વિલેપનારા અને એને પવિત્ર ગણું તે પર પ્રીતિ–મૂચ્છ રાખનારા જે ખરેખર મૂઢ છે. ૨. | | શાર્દુસ્ત્રવિહિત વૃત્તિ છે कर्पूरादिभिरचितोऽपि लशुनो नो गाहते सौरभं । ना जन्मोपकृतोऽपि हंत पिशुनः सौजन्यमालंबते ॥ देहीप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्रतां । नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥३॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાંત સુધારસ. અથે--કપૂર, ચંદન, બરાસ, ગોરોચન, અત્તર આદિ સુગંધી વસ્તુઓને લસણ ઉપર (૩) લશણુ ભલે લેપ કરે, પણ લશણ પિતાને અને આ દેહ. દુર્ગધ સ્વભાવ છાંધ સુગંધ ગ્રહણ કરે નહિં. ભલે આખા જન્મ પર્યત તેના ઉપર ઉપકાર કરવામાં આવે પણ ચાયે દુર્જન સુજનતા પામે નહિં. તેમ આ શરીરને વિવિધ પ્રકારનાં તેલ મર્દન કરે, અભંગ કરે, શણગારે, ખવડાવી–પીવડાવી પુષ્ટ કરે, પણ તે તેની સ્વાભાવિક અશુચિ મૂકે નહિં. આ શરીર ઉપર સુગંધી છાંટ, ચંદન લેપ કરે, તેને શણગારે, ખવડાવે અને એમ માને કે હવે એ સારું થયું, રૂડું થયું, પવિત્ર થયું પણ એમ માનવા જેવું નથી. એ ભરેસે પણ રાખે એગ્ય નથી. અર્થાત્ જે સ્વાભાવિક રીતે અપવિત્ર છે, તે કૃત્રિમ પવિત્રતાના સાધનથી અપવિત્રતા છેડેજ નહિં. “તન તું ગણે છે, તારૂં રે, તે નથી તારૂં રે, “સંભાળીને રાખ્યું સાજું, તેલવાળું કીધું તાજું; “ખવડાવી ખાટું ખારૂં રે, તે નથી તારૂં રે. જ્યારે એ રેગી જણાશે, મૂકવાનું મન થાશે, “અતિશે થશે અકારૂં તે નથી તારું રે.” પ્રકીર્ણ Page #218 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. ૧૪૧ કે વઝા વૃત્ત | यदीय संसर्गमवाप्य सद्यो, ___ भवेच्छुचीनामशुचित्वमुच्चैः॥ अमेध्ययोनेर्वपुषोस्य शौच संकल्पमोहोयमहो महीयान् ॥ ४ ॥ અર્થ – ઉંચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ અપવિત્ર શરીરને સંસર્ગ પામતાં દેહની સાહજિક એકદમ અપવિત્ર થઈ જાય છે, તો તેવા અશુચિ, અશુચિ પણાના કારણ રૂપ આ શરીરને અન્નવિષ્ટા પવિત્ર કરવાનો સંકલ્પ-વિચાર કરે એ પાન-પૂરીષ કઈ મહટો આશ્ચર્યકારક મહજ છે. ભલે ઉંચી જાતના બાવનાચંદનનું વિલેપન આ શરીરને કરે પણ તેજ થેડા વખતમાં સુગંધરહિત દુધપણને ભજે છે. તેમજ રૂડાં રૂડાં ભાતભાતનાં સ્વાદિષ્ટ સુગંધી અશન– પાનવડે આ દેહને આરોગે, પણ તે ખાન-પાન પણ થોડા કાળમાં નરક-મૂત્રરૂપે પરિણમે છે. આ જેને અશુચિમય સ્વભાવ છે, એ દેહને પવિત્ર કરવાનો વિચાર –એ તે ખરેખર મહાન મેહ છે. ૪ | સ્વાતા વૃત્ત ! इत्यवेत्य शुचिवादमतथ्यं । पथ्यमेव जगदेकपवित्रं ।। शोधनं सकलदोषमलानां । धर्ममेव हृदये निदधीथाः ॥५॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શાંત સુધારસઅર્થ –એ રીતે આ અપવિત્ર શરીરને પવિત્ર કરવાને વાદ છેટે જાણુંને જગતમાં એક પવિત્ર ખરો શુચિ પદાર્થ પચ્ચ સર્વપાપલેષરૂપ મેલ-અશુચિને ટાળનાર–શૈધનાર ધર્મને તમે હૃદયમાં ધારણ કરો. તાત્પર્ય કે અશુચિભરી કાયા તે શુચિરૂપ થઈ શકે એમ નથી માટે એ વાદ ત્યજી દે એગ્ય છે, અને ખરેખરી પવિત્ર વસ્તુ ધર્મ, જે પથ્ય છે, પાળવા-આદરવા ચાગ્ય છે અને જે બધાં પાપ મેલને ધોઈ નાંખવા સમર્થ છે, તેનું જ શરણ–ધારણ કર્તવ્ય છે. ૫. “ખાણ મૂત્ર ને મળની, રાગ જરાને નિવાસનું ધામ; “કાયા એવી ગણીને, “માન ત્યજીને કર સાર્થક આમ.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે આ ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે | | આતાવારી રાગ છે છે કાગારે તનુ ચુની સુની જાવે...એ દેશી भावय रे वपुरिदमतिमलिनं। विनय विबोधय मानसनलिनं ॥ पावनमनुचितय विभुमेकं । परममहादयमुदितविवेक : भा० १॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. ૧૪૩ અર્થ–હે વિનય! તું આ શરીરને અતિ મલિન જાણે. અને તારા મનરૂપી કમળને સમજાવ કે પવિત્ર તે પવિત્ર છે જેને મહાન જ્ઞાનાદિ એશ્વર્ય આત્મા છે. પ્રાપ્ત થયું છે, જેનામાં વિવેકને ઉદય થયે છે,તે એક પરમાત્મા જ છે. તાર્ય કે આ શરીર પવિત્ર નથી, માટે એને વિચાર ત્યજી દે અને ખરેખર પરમ પવિત્ર તે જ્ઞાનાત્મા ભગવાન છે, તેનું તું ચિંતવન કર. ૧. दम्पतीरेतारुधिरविवर्त, कि शुभमिह मलकश्मलगर्ने । भृशभपि पिहितः स्रवति विरूपं, વા વદુમનુજોગ મા ૨ . અર્થ –અહ! આ શરીર તે સ્ત્રી-પુરૂષનાં રક્ત-શુક્રના _ વિવરૂપ છે, અર્થાત સ્ત્રીનું રુધિર અને થક શોણિતનાં પુરૂષનું વીર્ય-એ બેના સંયોગથી વિવત્ત એ ઉત્પન્ન થએલો આ વિકાર છે. અહીં ! આ દેહ. એ મેલરૂપ ચીખલ-કીચડ કાદવની ખાઈ છે એમાં શું સારૂં-શભનિક છે ? કંઈજ નહિં. એ શરીરને હાડ–ચામથી ગમે તેટલું ઢાંકયું છે, તે પણ તેમાંથી અત્યંત દુગંછનીક, સુગ આવે એવા પદાર્થો નિરંતર ઝરી રહ્યા છે. તે એવા કચરાના કુવાનું તે કણ બહુમાન કરે? અર્થાત્ એવા અશુચિ ભરેલા શરીરનું લેશ માત્ર પણ માન કર્તવ્ય નથી. આમ હે વિનય ! તું શરીરનું અપવિત્રપણું વિચાર! તારા મનકમલને વિકસાવ ૨. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંત સુધારસ, भजति सचंद्रं शुचितांबूलं । कर्तु मुखमारुतमनुकूलं ॥ तिष्ठति सुरभि कियंतं कालं। मुखमसुगंधि जुगुप्सितलालं ॥ भा० ३॥ અથ– મુખવાયુને અનુકૂળ કરવા, સુગંધી કરવા - કર્પર પ્રમુખ નાંખીને તાંબૂલ-પાન ખાય છે, કેયલે છે. પણ આ મુખ જે અસુગંધી છે, દુર્ગધ વાળું છે, અને જેમાં સુગ આવે એવી લાળ રહેલી છે, તેમાં તે એ સુગંધી કેટલે વખત ટકશે ? અર્થાત બહુ નહિં ટકે. રાત્રે ગમે તેવા સુગધી પાન ચાવી સુઈ રહે, સવારે ઉઠતાં મેટું ગંધાતું હશે; જીભ પર ઉલને મળને પાપડ બાઝ હશે. આમ હે વિનય! આ શરીરની અપવિત્રતા પ્રત્યક્ષ છે; તે તું વિચાર, વિચાર. તારા મનકમળને જાગ્રત કર. ૩. असुरभिगंधवहांतरचारी। आवरितुं शक्यो न विकारी॥ વપુષિણિ વારંવાર हसति बुधस्तव शौचाचारं ॥ भा० ४॥ અર્થ—હે! વિનય, દુર્ગધ વહેનારે અંતરમાં રહેલો વિકાર ટાળવા-ઢાંકવા તો તું સમર્થ નથી, કેઠીને કાદવ. છતાં આ તારા શરીર પર કૃત્રિમ સુગંધ અશુચિ કેમ ટળે છટી તેને તું વારંવાર સુંઘે છે, તારે શૌચાચાર જોઈ ડાહ્યા માણસે હસે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ અશુચિ ભાવના. તાત્પર્ય કે જે તારાથી બને તે ખરેખરૂં કર્તવ્ય તે એ છે કે દુર્ગધના કારણરૂપ શરીરની અંદર રહેલે જે વિકાર તે દૂર કરવે; કારણ કે એ વિકારરૂપ મૂળ કારણથી બહાર અશુચિ નીકળી આવે છે. એ વિકારરૂપ કારણ દૂર થાય તે પછી અશુચિને લેશ પણ ન રહે, પણ આ અંતર્ વર્તનારો વિકાર તે તું જાણે તેમ તારાથી દૂર થઈ શકે એમ નથી. એટલે બહારની પવિત્રતા રાખવા-જાળવવાના તારા પ્રયાસ મિથ્યા છે. તેમાં પણ જ્યારે એને ખરેખર પવિત્ર ગણું મેહવશ થઈ તું સુંઘે છે, ત્યારે તે ડાહ્યા પુરૂષે એ તારી કૃતિ પર ધૂમ હસે છે. આ અશુચિ પ્રકાર દેહને છે, તે તારા હૃદયમાં હે વિનય! તું ધાર. ૪. द्वादश नव रंध्राणि निकाम। __ गलदशुचीनि न यांति विरामं ॥ यत्र वपुषि तत्कलयसि पूतं । મળે તવ નમીd I માં છે ! અથ–પુરૂષના શરીરમાં નવ અને સ્ત્રીના શરીરમાં બાર મ્હોટાં છિદ્રો વાટે અહોરાત્ર અશુચિ ભારે વાટ ને નવે ઝરી રહી છે. તે શરીરને તું પવિત્ર માને ઘાટ વહેતી નીક. છે, એ તે હે વિનય! મને તારે કંઈ પવિત્રતા કયાં રહી? નવીન આચાર લાગે છે. અર્થાત્ આ આચાર તે મેં જે સાંભ નથી. જે પ્રત્યક્ષ અપવિત્રતાનું સ્થાન છે, જેમાંથી નિરંતર અશુચિ વહ્યા કરે છે, તેને તું પવિત્ર માને છે? પણ એ પવિત્ર નથી, એમ હે વિનય! તું નિરધાર. ૫. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શાંત સુધારસ, अशितमुपस्करसंस्कृतमन्न । जगति जुगुप्सां जनयति हन्नं ।। पुंसवनं धैनवमपि लीढं । મવતિ વિર્દિતમતિનનમીઠું મગ દા અર્થ—અ ! આ જગતમાં મસાલા, વઘાર પ્રમુખ સામગ્રીથી સંસ્કાર કરેલું, રાઈ, મરચાં, વિષ્ટા અને મૂત્ર, એલચી આદિ ભરી સ્વાદિષ્ટ કરેલું અન્ન અન્નજળના ખાધા પછી વિષ્ટા રૂપે પરિણમી જુગુપ્સાવિકાર ! સુગ ઉપજાવે છે, તેમજ વીર્યવૃદ્ધિ કરે એવું ગાયનું દૂધ પણ પીધા પછી અત્યંત ગહણીય મૂત્ર રૂપે પરિણમે છે. તાર્યું કે આ દેહની અંદર કઈ એ વિકાર રહે છે કે સ્વાદિષ્ટ અન્ન અને પવિત્ર ગણાતી ગાયનું દૂધ પણ અનુકમે વિષ્ટા અને મૂત્ર રૂપે પરિણમે છે. આવું અશુચિનું સ્થાનક દેહ છે, તે હે વિનય! તું વિચાર, વિચાર. ૬. केवलमलमयपुद्गलनिचये । કવીતાનનસિ | वपुषि विचिंतय परमिह सारं । शिवसाधनसामर्थ्य मुदारं ॥भा०७॥ 2424:—There is something bright even in the darkest cloud. શ્યામમાં શ્યામ વાદઉકરડામાંનું રત્ન ળામાં પણ કંઇક ઉજળો ચળકાટ છે એવી એક લેકવાણું સત્ય છે. ગમે તેવી ખરાબ અસારરૂપ વસ્તુમાંથી તવંગવેષકે સાર શોધી કાઢે છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. ૧૪૭ તેમ હે વિનય ! આ શરીર જે કે કેવળ સી-પદ્ધ જવાના, નાશ પામવાના સ્વભાવવાળા પુદ્ગલને સમૂહ છે, અને એની અંદર પડેલ પવિત્ર આહાર-પાન પણ વિષ્ઠા-પૂરીષરૂપે પરિણમે છે, આમ જે કે કેવળ મલિન અને અસારભૂત આ દેહ છે, તે પણ તેમાં આ એક પરમ સારભૂત વસ્તુ છે, તે તું વિચાર. ગમે તેવે અશુચિમય આ દેહ છે, છતાં એમાં શિવમુખ, મેક્ષ સુખ આપવાનું સામર્થ્ય છે; એ એ દેહ ઉદાર–ઉચ્ચ છે. જે દેહ મનુષ્ય દેહનું અશુચિમય હેતાં કેવળ અસારભૂત માહાસ્ય છે, તે મનુષ્ય દેહને સારભૂત કર હેય, તેનું સાર્થક કરવું હોય, તે તે દેહમાં મેક્ષસુખ આપવાનું જે સામર્થ્ય છે, તેને - તું લાભ લઈ લે. કઈ પણ ગતિમાંથી મોક્ષ પામી શકાય એમ હોય છે તે આ મનુષ્ય ગતિ જ છે; બીજા દેહે મેક્ષ પામી શકાતું નથી. દેવતાઓ પણ એ દેહને ઈચ્છે છે. દેવતાઓ સંયમ આરાધી શકતા નથી, જ્યારે આ દેહથી સંયમ પાળી શકાય છે; વિરતિના ભાવ, ઉદ્યમ આ દેહે થઈ શકે છે. સંયમ-વિરતિ વિના, ચારિત્ર વિના મેક્ષ સુલભ નથી. આમ આ દેહ મેક્ષ પમાડવાનું સામર્થ્ય ધરાવે છે; પણ તે તે જે આ દેહનો ઉપયોગ સંયમ-વ્રત-ચારિત્ર અર્થે કરવામાં આવે તે જ. તે સારું વ્રતધાર . દેહને નિર્વાહ કર, તેને ખવડાવવું, પીવડાવવું, પહેરાવવું, ઓઢાડવું એ કેવળ વ્રત-સંયમના નિર્વાહ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શાંત સુધારસ. મનુષ્ય દેહ ઉત્તમ અર્થે જ હોય તે દેહનું સાર્થક છે. કેવળ નૌકા, ચતુર મેહને લઈ, વિષયાધીન વૃત્તિને લઇ નાવિક જોઈએ. દેહને ઉપયોગ ખાવામાં, પીવામાં, વિષ યભેગમાં કરવામાં આવે, તે તે દેહ હારી જવા જેવું છે, માઠી ગતિનું કારણ છે. તે એવી મૂચ્છ ટાળવા આ અશુચિ ભાવના ભાવવી ઘટે છે. દેહનું અપવિત્રતામય વાસ્તવિક સ્વરૂપ બુદ્ધિપૂર્વક વિચારીએ તે આ મૂચ્છ અવશ્ય ટળશે, અને વ્રત–સંયમ આદિ આત્મહિતપ્રવૃત્તિ ભણી આ અમૂલ્ય દેહને ઉપયોગ થશે. સંસારસમુદ્રમાંથી જીવને તારી નિર્વાણ કોઠે લઈ જનાર ભાવ આ મનુષ્ય દેહ છે, પણ તેમાં કષાય, મેહ, મૂચ્છ, પ્રમાદ, આ રદ્રધ્યાન આદિ બાકી ન પડે તે અને વત-સંયમ ઉપગ-જાગૃાત, સાધ્યદષ્ટિ, પુરૂષાર્થ, સત્ય, વિનય આદિ ઉત્તમ સઢ, કુવાસ્તંભ અને અનુકૂળ પવન હેચ તે જ એ વહાણુ સહીસલામત મુક્તિ બંદરે પહોંચાડે છે. આમ આ મનુષ્ય દેહને સાર શિવસુખ આપવાનું તેનું સામર્થ્ય છે, માટે એ સામર્થ્યને તું લાભ લઈ લે, અને બીજી રીતે એ દેહને અશુચિમચ, અસાર ગણ, એમાં મૂચ્છ પામ નહિં. ૭. येन विराजितमिदमतिपुण्यं । તતિય વૈતપુળ્યું છે. विशदागममधिगम्य निपानं । विरचय शांतसुधारसपानं । भा० ८॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના. ૧૪૯ બાલા કાર રહો જેવા કે ન અર્થ –જે કે ઉપર કહ્યું કે આ મનુષ્ય દેહ મેક્ષ પ્રાપ્તિનું સાધન છે, અને એથી અતિ “બાઈના કુલ પુણ્યવાન પવિત્ર ગણાય છે; અને એ બાઇને, શોભા કારણથી એ દેહ શેનિક છે; મારા ભાઇને” પણ આ દેહને જે શેભા મળી છે, એતે ચેતનને જ તે કાંઈ તેના પિતાના ગુણ કે નિપુણગુણ. તાને લઈ નહિં. એતો આ ચેતનની જ કુશળતા-નિપુણતા-ચતુરાઈ છે કે દેહ આ માન ખાટી જાય છે. બાકી દેહની પિતાની શેભા અને તેની પિતાની નિપુણતા તે અશુચિપણામાંજ છે ! આ દેહને અશુચિ પ્રકાર છે વિનય ! તું વિચાર. અને પવિત્ર સિદ્ધાંત, સલ્ફાસ્ત્રરૂપ જળસ્થાન પામી તું શાતસુધારસનું પાન કર. તાત્પર્ય કે સદ્દગુરૂને શેધ; તે પાસે જા, વિનયપૂર્વક તેઓ સમીપે શાસ્ત્રશ્રવણ કર; સમતાને ધ લે, અને એ સમતારૂપી અમૃતપાન કરી અમર થા. હે ચેતન ! જે ફરી આ અશુચિમય દેહ કોના કેના જેવું છે? કહી જઉં છું, તે તું વિચાર– દેહને ઉપમા. (૧) દેહ રોમેર છિદ્રવાળા મદિરાનાં વાસણ જેવે છે. (૨) દેહ કચરાના ઉકરડા જેવું છે. (૩) નગરની ખાળ (Gutter) જીવે છે. (૪) દેહ લસણ જેવો છે. (૫) દેહ દુર્જન જેવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ૧૫૦ (૬) દેહ કચરાની ખાણુ છે. આવુ દેહનું અશ્િચમય સ્વરૂપ વિચારી તેમાં સુજ્ઞ જીવે મૂર્છા કરવી ન ઘટે. બીજી દષ્ટિએ એજ દેહુ ફ્રી એ વડે વ્રત–સંયમ આદરવામાં આવે, તે મેક્ષ આપવા જેટલું સામર્થ્ય ધરાવે છે. ૮. આ અશુચિમય દેહનુ લેશ માત્ર મેાહ, માન, અભિમાન કરવા જેવું નથી. એ સંબંધી શ્રી સનત્કુમારની આ વાત બહુ મનન કરવા જેવી છે. સનસાર. ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય ? ભરત રાજાની વાતમાં એ વૈભવની અહેાળાશ બતાવી છે. સનકુમારનું સનકુમાર પણ ચક્રવર્તી હતા. તેના સુરૂપ અને વધુ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સ્વર્ગ માં પ્રશંસા. સુધ સભામાં એ રૂપની સ્તુતિ થઈ. કાઇ એ દેવાને એ વાત રૂચી નહિ. આથી તે તે શકા ટાળવાને વિપ્રરૂપે સનત્કૃમારના અંતઃપુરમાં ગયા. સનકુમારના દેહ તે વેળા ખેળથી ભર્યાં હતા. તેને અંગે મર્દાનાદિ પદાર્થાનું માત્ર વિલેપન હતું. તેણે એક નાનું પચિયું પહેર્યું હતું અને તે સ્નાનમજ્જન કરવા બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનેહર મુખ, કંચનવી કાયા અને ચંદ્ર જેવી ક્રાંતિ જોઇને બહુ આન ંદ પામ્યા અને માથુ ધૃણાવ્યું. આ જોઈને ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધૂણાવ્યું ? દેવતાઓએ કહ્યું. અમે તમારૂં વણુ અને રૂપ જોવા Page #228 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના ૧૫૧ બહુ અભિલાષી હતા; સ્થળે સ્થળે તમારાં વર્ણ-રૂપની રસ્તુતિ સાંભળી હતી; આજે અમે એ પ્રત્યક્ષ જોયું, જેથી અમને પૂર્ણ આનંદ ઉપજે. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લેકમાં કહેવાય છે તેવું જ રૂપ છે. દેવતાઓની એથી વિશેષ છે, પણ એ નથી. સનપ્રસન્નતા. કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બેલ્યા કે તમે આ વેળા મારૂં રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જેવાં યેગ્ય છે. અત્યારે તે હું ખેળભરી કાયાએ બેઠો છું. જે તે વેળા તમે મારા રૂપવર્ણ જુઓ, તે અદ્દભુત ચમસનકુમારને કારને પામ અને ચકિત થઈ જાઓ. રૂપમદ, દેએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવશું. એમ કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સનસ્કુમારે ત્યારપછી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પિતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટે, વિદ્વાન અને અન્ય સભાસદો આસને બેસી ગયા હતા. રાજેશ્વર ચામર, છત્રથી વિંઝાતા અને ખમા ખમાથી વધાવાતાં વિશેષ શોભી રહ્યા છે, ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે રાજસભા અને આવ્યા. અદ્ભુત રૂપ-વર્ણથી આનંદ દેવાનું આગમન. પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું; ચક્ર Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શાંત સુધારસ. વએ પૂછયું, અહે! બ્રાહ્મણે, ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધૂણાવ્યું એનું શું કારણ છે ? અવધિજ્ઞાનાનુસારે દેવવિપ્રોએ કહ્યું, હે મહારાજા! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ-આકાશને દેવતાઓને ખેદ ફેર પી ગયું છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ અને સમજાવવાને કહ્યું. બ્રાહ્નણાએ કહ્યું, અધિસનકુમારની રાજ! તમારી કાયા પ્રથમ અમૃત તુલ્ય શક, હતી. આ વેળા ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય ' છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ શંકા સમાધાન, તે વાતની સિદ્ધતા કરવી હોય તે તમે અને પૂર્વકમને તાંબૂલ શું કે; તે પર માખી બેસશે, તે ઉદય. તત્કાળ પરલેક પહોંચી જશે. સનકુમાર એ પરીક્ષા કરી તે સત્ય ઠરી. પૂર્વિત કર્મનાં પાપને જે ભાગ તેમાં આ કાયાના મદ કાયાનું વિષરૂપ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવતીની થવું. કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જોઈને સનકુમારને અંત:કરણમાં વૈરાગ્ય આવ્યું. આ સંસાર કેવળ ત્યજવા ગ્ય છે. આવી ને આવી અશુચિ સનકુમારને સ્ત્રી, પુત્ર, મિત્રાદિકનાં શરીરમાં રહી છે. વૈરાગ્ય. એ સઘળું મેહમાન કરવા એગ્ય નથી, એમ વિચારી તે છ ખંડની પ્રભુતા ત્યાગી ચાલી નીકળ્યા. Page #230 -------------------------------------------------------------------------- ________________ અશુચિ ભાવના ૧૫૩ સાધુરૂપે જયારે વિચારતા હતા ત્યારે તેઓને મહારગ ઉપન્ન થયે. તેનાં સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વિદ્ય રૂપે આવ્યો. સાધુને કહ્યું-હું બહુ કુશળ રોગને ઉદય. રાજવૈદ્ય છું. તમારી કાયા રાગને ભેગ થએલી છે. જે ઈચ્છા હોય તે તત્કાળ તે રોગને હું ટાળી દઉં. સાધુ બોલ્યા-હે! વૈદ્ય, કર્મરૂપી રેગ મહા ઉન્મત્ત છે; તે રોગ ટાળવાની તમારી કમરગ. જે સમર્થતા હોય તે ભલે મારે એ રેગ ટાળે એ સમર્થતા ન હોય તે આ રાગ ભલે રહો. દેવતા બોલ્યા–એ રાગ ટાળવાની સમર્થતા નથી. સાધુએ પિતાની લબ્ધિનાં પરિપૂર્ણ પ્રબળવડે થુંકવાળી આંગળી કરી તે રગને ખરી કે તત્કાળ તે રાગને નાશ થયે; અને સનકુમારની કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી લબ્ધિ. તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાણ્યું ધન્યવાદ ગાઈ, વંદન કરી તે પિતાને સ્થાનકે ગયે. રક્તપિત્ત જેવા, સદેવ હીપરૂથી ગદુગતા, મહા રેગની ઉત્પતિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જે પ્રત્યેક પ્રમાણુશિક્ષા રમે પણ બબ્બે રાગવાળી હે આ રોગનો ભંડાર છે, અન્ન વગેરેની જૂનાધિકતાથી છે. પ્રત્યેક કાયામાં દેખાવ દે છે, મળમુન્ન-નરક-હાડ માંસ-પરૂ અને લેમથી જેનું બંધા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શાંત સુધારસ રણું ટકયું છે, ત્વચાથી માત્ર જેની મને હરતા છે તે કાયાને મેહ ખરે વિભ્રમ જ છે. સનકુમાર નું લેશમાત્ર માન કર્યું, તે પણ જેનાથી સખાયું નહીં, તે કાયામાં અરે ! પામર, તું શું કહે છે? એ મોહ મંગલદાયક નથી – શ્રી મોક્ષમાળા. ॥ इति श्री शांतसुधारस गेयकाव्ये अशुचिभावनाविभावनों नाम षष्ठः प्रकाशः॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અશુચિ ભાવના નામને છઠે પ્રકાશ સમાપ્ત. Page #232 -------------------------------------------------------------------------- ________________ સાતમી આશ્રવ ભાવના. | મુન્નાયાત વૃત્તિ છે यथा सर्वतो निझरैरापतद्भिः। प्रसूर्येत सद्यः पयोभिस्तटाकः ।। तथैवाश्रवैः कर्मभिः संभृतोगी। મદ્ ચર્ચા વિથ છે ? અર્થ –જેમ ચોમેર પાણીના ઝરણાં પડતાં હોવાથી તળાવ એકદમ ભરાઈને છલી જાય છે, આશ્રવ ઝરણ, જીવ અને તેમાં પછી કાદવ વધે છે, તેમ સરોવર, કર્મ તરફથી કર્મ આશ્રવ આવતાં પ્રાણી કાદવ. તેથી ભરાઈ જાય છે, તેને કાંઈ સુઝતું નથી, તે વ્યાકુળ થાય છે, ગભરાય છે તેની ચિત્તવૃત્તિ અસ્થિર થાય છે, અને મેલી થાય છે. ૧. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાંતસુધારસ. || રાવિહિત 9 . यावत्किचिदिवानुभूय तरसा कर्मेह निर्जीयते । तावच्चाश्रवशत्रवोऽनुसमयं सिंचंति भूयोऽपि तत् ।। हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निराध्धुं मया। संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ॥२॥ અથર–અહે! હજી કંઈક કન્યાં ભગવાઈ નિર્જરી જાય છે, ત્યાં તો આશ્રવરૂપ શત્રુ સમયે અખંડ વરસાદ, સમયે નવા કર્મો સિંચાં કરે છે. અહે ! છુટાય કેમ? આમ જોતાં આ આશ્રવરૂપી શત્રુઓને હું કેવી રીતે જીતી શકીશ ? અને આ ભયંકર સંસારમાંથી મારે મેક્ષ કેવી રીતે થશે ? ૨. | કર્ષિળી વૃત્તિ છે मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञा श्चत्वारः सुकृतिभिराश्रवाः प्रदिष्टाः॥ कर्माणि प्रतिसमयं स्फुटैरमीभि बघ्नंता भ्रमवशतो भ्रमंति जीवाः ॥३॥ અથ–(૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) ચેગ એ નામના ચાર આશ્રવ શાથી જીવ પુણ્યશાળી પુરૂષોએ કહ્યા છે. ભ્રમે કરી, ભમે છે ? અર્થાત્ વસ્તુનું યથાર્થ જ્ઞાન નહિં હોવાથી આ આશ્રવે કરી પ્રતિક્ષણે છ નવાં નવાં કર્મ બાંધે છે, અને ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. ૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ।। રથોદ્ધતા વૃત્ત इंद्रियात्रतकषाय येोगजाः । पंच पंचचतुरन्वितास्त्रयः ॥ पंचविंशतिरसत्क्रिया इति । नेत्रवेदपरिसंख्ययाऽप्यमी અ—આ આશ્રવના ખેતાલીશ પ્રકાર છે. (૧) પાંચ ઇંદ્રિયા. (૨) પ્રાણાતિપાતાદિક પાંચ અત્રત, (૩) ક્રોધાદિ ચાર કષાય (૪) મનાદિક ત્રણ ચેાગ (૫) કાયિકાદિક પંચવિશ અસક્રિયા. ૧૫૭ 118 11 ૫૫. ૫-૧૦ ૪-૧૪ ૩–૧૭ ૨૫-૪૨ પ્રથમ પાંચ મિથ્યાત્વાદિ જણાવ્યાં, તે તે આશ્રવનાં કારણા; અર્થાત્ મિથ્યાત્વને લઇ કર્મ આવે; અનતને લઈ આવે; કષાયને લઈ આવે, પ્રમાદને લઇ આવે અને ચેાગને લઈ આવે. અને આ ખેતાલીશ ભેદ્દ કહ્યા તે કેવા પ્રકારે ક્ર આવે તે બતાવવા, અર્થાત્ પાંચ ઇંદ્વિચાના વિષયરૂપે કમ આવે; પાંચ અત્રત રૂપે આવે; ચાર કષાય રૂપે આવે; ત્રણ. ચાગ રૂપે આવે; પચિવંશ પ્રકારની અસકેમના આવવાના ક્રિયા રૂપે પણ આવે. પ્રકાર. ઇંદ્રિચાના વિષય ભાગવતાં કમ લાગે; પ્રાઘાત, અસત્ય, સ્તેય, મૈથુન, પરિગ્નહુમૂર્છા આચરતાં કમ લાગે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાંત સુધારસ ક્રોધાદિ કરતાં કર્મ લાગે. વિના ઉપગે, વિના પ્રજને, ઉઠતાં, બેસતાં, લેતાં, મૂકતાં, ફેંકતાં આદિ અનેક ક્રિયાએ કરી કમ લાગે. કઈ કર્મ મિથ્યાત્વને લઈ આવ્યું હોય કેઈમાં અવિરતિ કારણ હોય; કેઇમાં પ્રમાદ કારણ હોય; કર્મ આવવાનાં કેઈમાં યોગ કારણ હોય; કઈમાં બે કારણ. કારણ હોય; કેઇમાં ત્રણ હોય; કેઇમાં વધારે ઓછાં કે બધાં કારણે હોય; કેઈમાં એક પ્રધાન કારણ હોય તે બીજા ગૌણ હેય. આમ મિથ્યાત્યાદિ પાંચ કારણને લઈ બેંતાલીશ પ્રકારે આશ્રવ આવે છે. એ આશ્રવનાં મુખ્ય કારણમાં પણ અનેક પ્રતિભેદ છે. મિથ્યાત્વના પાંચ ભેદ છે. ૫–૫ અવતના બાર ભેદ છે. ૧૨-૧૭ કષાયના પચીશ ભેદ છે. ૨૫-૪૨ ગના પંદર ભેદ છે. ૧૫–૫૭ એમ આશ્રવનાં મુખ્ય ચાર કારણના ઉત્તરભેદ સતાવન છે. આ ભેદ ગ્રંથાંતરથી (નવતરવ,-તત્ત્વાર્થ પ્રમુખ ગ્રંથથી) જાણવા છે. એમાંથી એક કે વધારે કારણે લઈ કર્મ બંધાય છે. તેમાં જેવું કારણ તે બંધ પડે છે. આકરા કષાયથી આકરે બંધ પડે છે. પાતળો જેવું કારણ તે કષાય હોય તે શિથિલ બંધ પડે છે. તેમ આ બંધ, બીજા કારણેનું સમજવું. લાંબા કાળના કે ટુંકા કાળનાં, આકરાં કે શિથિલ, ન્હાનાં Page #236 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૧૫૯ કે હેટાં, એમ કર્મના બંધ પડે છે. તે જે કારણેથી તે બંધાય છે, તે કારણે ઉપર આધાર રાખે છે. એ આશ્રવનાં કારણે ટાળવાથી, દૂર કરવાથી, રાધવાથી પરમ કલ્યાણ છે. એ આ શવના ધને સંવર કહે છે. દેહધારી જીવ દેહમાં રહ્યો છે ત્યાં સુધી તેને ઇદ્રિ તે છેજ; યોગ છે; આંખ જે શે; કાન દેહ પર્યત ક્રિયા સાંભળશે; નાક સંઘશે; જીભ ચાખશે; તે છે. શરીર સ્પર્શશે; બીજી ક્રિયાઓ પણ ચાલશે. આથી ડરવાનું નથી; પણ ડરવાનું છે તે તે મિથ્યાત્વાદિ કેઈ આશ્રવનાં કારણને લઈ એ ક્રિયા થાય તે માટે સુજ્ઞ જીએ, આત્માપણ જે શાથી થીઓએ ક્ષણે ક્ષણે વિચારવું કે કમ ડરવું જોઈએ લાગે છે, તે મિથ્યાત્વ, અવત, કષાય છે? અને ચેગથી લાગે છે, બીજી રીતે નથી લાગતા; માટે અમુક ક્રિયા ચાલવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, હરવામાં, ફરવામાં, ચાખવામાં, લેવામાં, દેવામાં વગેરે ક્રિયામાં કર્યું કારણ વત્તે છે, એને સુક્ષ્મ ઉપયોગ રાખવે. વિચારવું કે મિથ્યાત્વ છે કે અવિરતિ છે, કષાય છે કે કેગ કે પ્રમાદ–શું પ્રધાનપણે વત્તે છે,-એ વિચારી તેને અટકાવવાં. આથી આશ્રવનાં કારણે ઓછો થશે ટળશે; દૂર થશે, સંવરને અભ્યાસ પડશે અને પરિણામે પરમ કલ્યાણ થશે. ૪. | | ફંકવઝા વૃત છે. इत्याश्रवाणामधिगम्य तत्त्वं । નિશ્ચિય સત્ય શુતિનિધાના . Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શાંત સુધારસ. एषां निरोधे विगलद्विराधे । सर्वात्मना द्राग् यतितव्यमात्मन् ॥ ५ ॥ અઃ—હૈ આત્મા ! તું અને બધા જીવા આ પ્રકારે આશ્રવ તત્ત્વ સમજી શાસ્ત્રશ્રવણુ કરી સત્યના નિશ્ચય કરી; અને એ આશ્રવ શત્રુના નિધ કરવા તરત પ્રયત્ન કરો; એમાં વિરાધ જેવું કશુ નથી; એમાં કાંઇ કહેવા જેવું નથી; એ આશ્રવના રાધ કરે જ છૂટકા છે; કલ્યાણુ ઢળ્યે છે; માટે સદ્ગુરૂ સમીપે એ આશ્રવતત્ત્વ જાણી સત્યના નિરધાર કરી એ આશ્રવ છાંડવા ઉદ્યમ કરી. ૫. માત્રવ છુટકો. હવે આ સાતમી ભાવનાનું અષ્ટઢાળીયુ' કહે છે. ા ધનાશ્રી રાગભાલીડા ? હુંસા ૨ વિષય ન રાચીચે........એ દેશી, परिहरणीया रे सुकृतिभिराश्रवा । हृदि समतामवधाय ॥ प्रभवत्येते रे भृशमुच्छ्रंखला । विभ्रुगुणविभववधाय ॥ प०१ ॥ અર્થ:—અહા ! કુશળ આત્માઓએ હૃદયને વિષે સમતા ધારણ કરી આ આશ્રવના પરિહાર કર્ત્તવ્ય છે; કેમકે આ ઉચ્છ્વ ખલ આશ્રવ ( ઉચ્છ્વ ખલ છુટા, એડી વિનાના, આશ્રવને તા રાધ્યા સારા; એડીમાં ખાંધ્યા સારા; છૂટી ખરાબ) આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ જે વૈભવ-અનાય તેના નાશ કરવામાં કોઢ ઉચ્છ્વ ખલને ખલામાં Page #238 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૧૬૧ આ સારે. પામે છે. હે! સજજને ! તમે આશ્રવને છાંડે; કેમકે એ આત્માના જ્ઞાનાદિ ગુણને ગાઢ આવરણનું કારણ થાય છે ૧. कुगुरुनियुक्ता रे कुमतिपरिप्लुताः । शिवपुरपथमपहाय ॥ प्रयतंतेऽमी रे क्रियया दुष्टया । प्रत्युत शिवविरहाय॥ प०२॥ અર્થ—અહો ! કુગુરૂથી પ્રેરાયેલા અને કુમતિના પાશમાં ફસેલા આ જ શિવપુરને માર્ગ ત્યજી દઈ ઉલટા દુષ્ટ ક્રિયા વડે અવળા ચાલ્યા છે! અહે ! કુમતપાશ આ તે એઓને શિવસુખ પામવાને બદલે મિથ્યાત્વ. તે હારી જવાને પ્રયાસ છે, માટે જે આશ્રવરૂપ દુષ્ટ ક્રિયાથી શિવસુખનાશ પામે, છેટું જાય, એને તમે હે ! સજજને પરિહાર કરે. ૨. अविरतचित्ता रे विषयवशीकृता । विषहते विततानि ॥ इह परलोके रे कर्मविपाकजा न्यविरलदुःखशतानि ॥ प०३ ॥ અર્થ –ઉપર જણાવ્યું કે કુગુરૂ અને કુમતિના પાશમાં પદ્ધ મિથ્યા માર્ગ છે ગ્રહણ કરે છે, ઉત્તરમાં જવું હોય Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શાંત સુધારસ. અને તે દક્ષિણની વાટ; અને સમજે કે ઉત્તર તરફ જતાં અમે ઉત્તરમાં જઈએ છીએ. જે ક્રિયાદક્ષિણ આવે કે? વર્તનથી મેલ દૂર જાય, કર્મ વધારે વધારે આકરાં બંધાતાં જાય, તે ક્રિયાવર્તનથી શિવસુખ-મોક્ષ મળશે એમ ગણી આચર્યો રહે, તે તેઓને મેક્ષ મળે ખરો ? ના, કદી નહીં. આમ ઘણું છે જ્યારે મિથ્યાત્વ આશ્રવથી કમ બાંધ્યા જાય છે, ત્યારે વળી બીજા ઘણુ જીવે છે, કે જેના ચિત્તમાં લેશ માત્ર વતના, વિરતિના, વૈરાગ્યના પરિણામ નથી, દિશામથી દુ:ખ જે બિચારા વિષયવશ પડ્યા છે અને એ તેમ વિષયાશ્રવથી ઉપજેલાં કર્મનાં સેંકડે ઈઢિયે ખુલ્લો રાખ- ગમે વિપાક-ફલ આ ભવમાં તથા પર વાથી પણ દુઃખ. ભવમાં નિરંતર સહન કરી રહ્યા છે. A શારીરિક ક્ષીણતા આદિ રેગ એ આ ભવનાં વિષયસેવનથી થએલાં પ્રત્યક્ષ ફળ છે; પરભવે પણ નરક, તિર્યંચ ગતિરૂપ એનાં ફળ છે. વિષયસેવનથી રેગ થાય; રોગથી તન-મનની-સ્કૃતિ ન રહે આત્મવીલ્લાસમાં ખામી આવે; આહદેહટ ચિંતવવું થાય; મન અસ્થિર રહે આરોદ્ર ધ્યાન ધરે કુતર્ક કરે; આથી માઠાં કર્મ બંધાય; જે પરિણામે દુઃખરૂપ માઠી ગતિને આપે. આમ પરંપરાએ વિષયસેવન કારણભૂત થાય છે. એટલે ઘણું જ કુગુરૂ અને કુમતિના પાશમાં પડ્યા હોવાથી તત્વ પામતા નથી. સત્યને અસત્યરૂપે ગણે છે; અસત્યને સત્યરૂપે ગણે છે; કવચિત્ ખોટું જાણતાં છતાં જાણી જોઈને છાંડતા નથી; સાચું જાણતાં છતાં Page #240 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૧૬૩ જાણી જોઇને આદરતા નથી, આવા મિથ્યાત્વી, અવળે રસ્તે ચાલનારા, વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી વિમુખ, એ દુઃખ પામે છે. તેમ જ વિષયાયીન વૃત્તિ- વાળા જીવા પણ અગાઉ કહ્યું તેમ આ ભવ, પરભવ અનેમાં વિષયજન્ય કર્માંના કડવા વિપાક અનુભવે છે; માટે હૈ! સજ્જના! તમે આ આશ્રવ છાંડા. ૩. करिझषमधुपा रे शलभमृगादयो । विषयविनोदरसेन || हंत लभते रे विविधा वेदना । बत परिणतिविरसेन ॥ ५०४ ॥ અઃ—અહા ! જેનુ પરિણામ ખરેખર મારું છે, જેના વિપાક કડવા છે, એવા વિષયાનંદના રસે કરી હાથી, માછલાં, ભ્રમરા, પતંગી, હરશુ આદિ જીવા જાતજાતની વેદના ભાગવે છે. વિષયજન્ય વેદનાના આ પ્રત્યક્ષ પરિણામ છે. હાથી સ્વશે દ્રિયના વિષયમાં લુબ્ધ છે; તે તે જ વિષયàાભ તેને ધ કરી ફસાવે છે. માછલાં જીન્હેંદ્રિયના વિષયને વશ છે; ભ્રમરા સુગ ંધને વશ છે, પતંગીયાં રૂપ-તેજને વશ છે; હરણીયા રાગને, સુસ્વરને વશ છે. આમ એકેક ઇંદ્રિયના વિષયને વશ થકા, એમાં એવા લીન થઈ જાય છે કે પેાતાને ભૂલી જઈ પ્રાણ ખાવા જેવી સ્થિતિમાં ફસાઈ જાય છે. હાથીને સ્પર્શેન્દ્રિયના લાભ જ સાવે છે. વિષયને વશ પ્રાણીની અને ચક્ષુએ, ચ` તથા ભાવચક્ષુ અંધ થઇ જાય છે. તે ઢેખી શકતા નથી; વિચારી શકતા નથી, હાથી ને વિષય. આ પ્રત્યક્ષ વાત છે, કામવિવશ હાથી, હાથણી દેખી એવા વિહ્વળ થઈ જાય છે કે કશું Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શાંત સુધારસ. દેખી શકતું નથી. આ વિષયાંધપણાથી એ મહાનું જબરું પ્રાણી પણ વશ થાય છે. જંગલમાં હાથીઓનાં ટેળામાંથી હાથીને પકડવાની આ યુક્તિ પ્રચલિત છે. જંગલમાં એક જબરે, બે-ત્રણ હાથી માય એવડે ખાડે ખેરવામાં આવે છે. તે ઉપર મેટી ખપાટે ઓરસોરસ ભરી લઈ તેને ઢાંકી દે છે. ઉપર એક હાથી કેમ પક- જીવતી હાથણીના આકારની કાગળની ડાય છે? કે બીજી કૃત્રિમ હાથણી ઉભી રાખવામાં આવે છે. બિચારા કામવિવશ હાથી તે હાથણીની શોધમાં જ ભટકતે હોય છે, અને જ્યાં હાથણી દેખી ત્યાં આંધળાભિત થાય છે, અને તેના ઉપર પિતાનું ચાલે તે હુમલો કરવા જાય છે. આ કૃત્રિમ હાથણી પાસે પણ એ પ્રકારે હાથી આવી ચડે છે. એને પકડનારા આસપાસ સંતાઈ રહે છે. આસપાસ કેઈ નથી, એ જાણી હાથીને વધારે જોર આવે છે અને કૃત્રિમ હાથણુ પર હુમલો કરવા જાય છે, ત્યાં પિતાના ભારથી વાંસની જાળી તૂટી પડે છે. અને પોતે ખાડામાં સરી પડે છે, અહીંઆ તેને મદ ઉતરી જતાં સુધી તેને ભૂખ્યા તરસ્યા રાખી મૂકવામાં આવે છે, આથી તે ગળી જઈ શાંત થઈ પકડાય છે અને પાળી શકાય છે. આમ હાથી જેવું રાક્ષસી પ્રાણું એક સ્પર્શેન્દ્રિયના વિષયને લઈ વિટંબના પામે છે, તે પછી બધી ઈદ્રિયેને વશ જીવને કેટલી વિટંબના થાય? એ હે જીવ! તું વિચાર. માછલી બિચારી જીભના વિષયને વશ હેવાથી ખાવાની Page #242 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૧૬૫ લાલચે પકડાય છે. ભ્રમરે સુગંધને માછલીને રસ, ભેગી થતાં તે વિષયથી છેવટ સુધી ભ્રમરને સુગંધ, તૃપ્તિ નથી પામતે, એથી સાંજે કમળ, પતંગને રૂપ, જેમાં તે રહ્યો હોય છે તે બીડાઈ જતાં મૃગને રાગ-પ્રાણુ અંદર પ્રાણ ખૂએ છે, પતંગીઆ રૂપથી જવાની વાત. આકર્ષાઈ બળતા દીવામાં ઝંપલાઈ દુઃખ પામે છે, પ્રાણુ ખૂએ છે. હરણીઆ મધુર ગાયનથી લુબ્ધ થઈ શિકારીના પાશમાં ફસાઈ પ્રાણ ખૂએ છે. વિષયજન્યના આ પ્રત્યક્ષ વિપાક છે. એકેક વિષયના લેભથી આવું માઠું પરિણામ આવે છે, તે પછી બધી ઈદ્રિયોને વશ રહેતાં કેટલું દુઃખ આવે એ હે ચેતના તું વિચારી એ વિષયથી વેગળે રહે! વેગળા રહે!! એ વિષચનાં પરિણામ માઠાં છે માટે હે પુણ્યવંત જી ! તમે આશ્રવ છાંડી દે. ૪. આમ જ્યારે ઘણું મિથ્યાત્વ અને વિષયથી દુઃખ પામે છે ત્યારે ઘણુ કષાયથી પામે છે એ બતાવે છે. उदितकषाया रे विषयवशीकृता । यांति महानरकेषु ।। परिवर्त्तते रे नियतमनंतशो। जन्मजरामरणेषु ॥ प०५ ॥ અથર–અહો ! જેને કષાયને ઉદય થયું છે, જે વિષયને વશ થયા છે, તે બિચારા મહાર કષાયથી દુખ નરકગતિ પામે છે અને નિશ્ચયે અનંતી વાર જન્મ–જરા-મરણનાં દુઃખ અનુભવે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શાંત સુધારસ. છે. વિષય, કષાય, પ્રમાદ, મિથ્યાત્વ, આશ્રવનાં આવાં કડવાં ફળ છે, તે હે! પુણયશાલી જી ! તમે આશ્રવને પરિહાર કરે! પરિહાર કરે !! પ. તેવા જ પ્રકારે મન-વચન-કાયાના માઠા ચગે દુઃખ પામે છે તે બતાવે છે. मनसा वाचा रे वपुषा चंचला । दुर्जयदुरितभरेण ॥ उपलिप्यंते रे तत आश्रवजये।।। यततां कृतमपरेण ॥ प०६ ॥ અર્થ-અહે ! જે પ્રાણી મન, વચન, કાયાએ અસ્થિર થાય છે, અર્થાત જેના મગ, કાયચંચળતાનાં દુઃખ વેગ, વાચાગ કાબુમાં રહેતા નથી, તે * પ્રાણિયે દુર્જય, આકરૂં પાપ બાંધે છે, માટે હે ચતુરજને! તમે આશ્રવને જીતવાનો પ્રયાસ કશે. નવાં કર્મ બાંધે નહિં. મન, વચન, કાયાના રોગ સ્થિર કરો. આશ્રવનાં પરિણામ માઠાં છે, માટે એને છાંડે. ૬. આ તે અશુદ્ધગનાં ફળની વાત કહી, પણ શુભગથી પણ જીવેને ભમવું પડે છે, ભલે શાતા ભેગવે છે, પણ તે કર્મનું કારણ હોવાથી, ભવમાં ભાડે છે, એ બતાવે છે. शुद्धा योगा रे यदपि यतात्मनां । सवंते शुभकर्माणि ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ૧૨૭ कांचननिगडांस्तान्यपि जानीयात् । તનિતિશર્માણ I ૧૦૭ | અર્થ–સંયતિ પુરૂષના ભલે શુભ ગ હેય, તે પણ તે વેગ હોવાથી શુભ કર્મને આણે છે; સેનાની અને કર્મ રહિત નથી કરતા. આ શુભ કર્મો લોઢાની બેડી. પણ મેક્ષસુખને નાશ કરવાને સુવર્ણ બેડી સમાન સમજવાં. જ્યાંસુધી કર્મ છે ત્યાં સુધી જીવ બેલમાં બંધાય છે અને ત્યાં સુધી તેને મિક્ષ થાય નહિં. ભલે અશુભ કર્મવાળાની લેઢાની બે ગણે, શુભકર્મવાળાની સોનાની; પણ બને બંધાયેલા તે છે. આમ શુભગ પણ આવે છે. તેને હે સજજને ! તમે પરિહેશે. ૭ मोदस्वैवं रे साश्रवपाप्मनां रोधे धियमाधाय ॥ शांतसुधारसपानमनारतं વિના! વિધાય વિધાય છે ૫૦૮ અથ–માટે રે વિનય ! હે સુવિનીત ચેતન ! તું આવા પ્રકારે આશ્રવજન્ય પાપને રેધવાની બુદ્ધિ કર; અને આ શાંતસુધારસનું વારંવાર પાન કરી આનંદ પામ. આશ્રવનાં કડવા પરિણામ આમ જાણી હે સજજને ! હે ચેતન ! તમે આ મિથ્યાત્વ, અવ્રત, કષાય, પ્રમાદ, ગ૫ કમને આવવાના નિબિડ કારણરૂપ આશ્રવને છાંડે. ૮. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાંત સુધારસ. આમ આશ્રવ વિચારી તે અટકાવતાં જીવને મોક્ષ પામઆશ્રવ છોડે તે : - વામાં કાંઈ વાર નથી. તે અમર થાય છે. અમર થાય. તેને ભય રહેતું નથી. “ અબ હમ અમર ભયે ન મરેંગે, યું કારણ મિથ્યાત દિયે તજ કહે કે દેહ ધરેંગે? અબ હમ.” –શ્રી આનંદઘનજી. બંધનું કારણ આશ્રવ. મુકિતનું કારણ સંવર. “ કારણ ગે હે બંધે બંધને રે, “ કારણે મુકિત મુકાય, આશ્રવ–સંવર નામ અનુક્રમેરે, “હેપાદેય સુણાય. ” શ્રી આનંદઘનજી. પદ્મપ્રભુનું સ્તવન. આપુંડરિક–કુરિક મહાવિદેહમાં પુંડરિકિશું નગરીમાં પુંડરિક અને કંડ રિક બે ભાઈઓ રાજ્ય કરતા હતા. એક આશ્રદ્વારે કંડરિક સમયે મહાતત્ત્વજ્ઞાની 'મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવી ચડયા. તેઓનાં વૈરાગ્ય-વચનામૃતથી કંડરિક દીક્ષા લેવાને અનુરાગી થયો. ઘેર આવી પિતાનું રાજ્ય પુંડરિકને સોંપી પોતે ચારિત્ર શ્રી ભાવનાબેધ ઉપરથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ભાવના. ગ્રહણ કર્યું. સરસ-નીરસ આહાર કરતાં ચેડા કાળે એને રેગ ઉપજે, તેથી તે ચારિત્ર પરિણામે ભગ્ન થયે. પુંડરિકિણ નગરીના અશેક ઉદ્યાનમાં આવી તેણે એથે-મુહપત્તિ વૃક્ષે વલગાધ મૂકયાં. નિરંતર તે પરિચિંભગ્નપરિણમી તવન કરવા મંડ, કે પુંડરિક મને કુંડરિક રાજ્ય આપશે કે નહિં ? વનપાળે કુંડ રિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે તમારે ભાઈ આકુળવ્યાકુળ થતે અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કંડરિકના મનેભાવ જોયા, અને તેને ચારિત્રથી ડોલતે-ભ્રષ્ટ થતું જેમાં કેટલાક ઉપદેશ આપી, પછી રાજ્ય તેને સેંપી ઘેર આવ્યા. સહસ વરસ પ્રવજ્યા પાળી પછી તે પતિત થયે, તેથી કંડરિકની આજ્ઞા સામંત કે મંત્રી કેઈ માનતા નહિ અને ઉલટા તેને ધિક્કારતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરી તેને બહુ પીડા થઈ, વમન થયું. અભાવને લઈ કઈ તેની પાસે આવ્યું નહિં; તેથી તેના મનમાં પ્રચંડ ફોધ વ્યાપે. તેણે નિશ્ચય કર્યો મહારેદ્ર ધ્યાન કે આ દર્દથી જે મને શાંતિ થાય તે પછી પ્રભાતે હું એ બધાને જોઈ લઈશ. એવા મહા માઠાં દુર્ગાનથી મારીને સાતમી નરકે અપયંઠા પાડે તેત્રીશ સાગરોપમના આયુષ્ય અનંત દુખમાં જઈ ઉપજે. કેવું વિપરીત આશ્રદ્વાર !!! આશ્રવથી કુંડરિકની શી અવસ્થા થઈ? આમ જાણુ મુમુક્ષુઓએ આશ્રવ છાંડ એગ્ય છે. હવે પુંડરિકનું શું થયું જુઓ! Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શાંતસુધારસ. કંડરિકના એ-મુખવસ્ત્રિકા આદિ સંપકરણ જે તેણે અશોક બાગમાં ઝાડે લટકાવ્યાં હતાં, સંવરકારે તે ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે પુંડરિક મારે મહર્ષિ ગુરૂકને જવું; અને ત્યાર પછીજ અન્નજળ ગ્રહણ કરવાં. અણવા થરણે પરવરત પગમાં કંકર, કંટક, ખંચવાથી લોહીની ધારાઓ ચાલી. તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધિ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ આયુષ્ય દેવરૂપે ઉપ આશ્રવથી કંડરિકની શી દુઃખદશા ! સંવરથી પુંડરિકની શી સુખદશા! !! ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये आश्रवभावनाविभावना नाम सप्तमः प्रकाश ः॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાલબદ્ધ કાવ્યમાં સાતમી આશ્રવ ભાવના સમાપ્ત, Page #248 -------------------------------------------------------------------------- ________________ આઠમી સંવર ભાવના ॥ स्वागता वृत्तं ॥ येन येन य इहाश्रव रोधः । संभवेनियतमौपयिकेन ॥ आद्रियस्व विनयाद्यतचेता स्तत्तदातरदृशा परिभाव्य ॥१॥ અર્થ– હે વિનય! આ જગતમાં જે જે ઉપાયે કરી નિશ્ચયે આશ્રવરોધ થાય, તે તે ઉપાચે અંતર દષ્ટિએ વિચારી તે પ્રતિ ચિત લગાડવામાં આદર કર. ૧. संयमेन विषयाविरतत्वे ।। दर्शनेन वितथाभिनिवेशं ॥ ध्यानमार्त्तमथ रौद्रमजस्रं । चेतसः स्थिरतया च निरंध्याः॥२॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શાંત સુધારસ. અર્થ–હે વિનય ! વિષય અને અગ્રતને સંયમવડે નિરોધ કર. અસત્યના અભિનિવેશ–આગ્રહરૂપ જે મિથ્યાત્વ તેને સમ્યગૂ દશનવડે, સમ્યક્ત્વવડે નિરોધ કર અને ચિત્તની સ્થિરતાવડે આર્ત અને રૌદ્ર એ બે માઠાં ધ્યાનને હંમેશ નિષેધ કર. વિષય, અવત, મિથ્યાત્વ, દુર્બાન એ બધાં આશ્રવનાં કારણે છે, તે તે કારણે તેના પ્રતિપક્ષી કારણે સંયમ, દર્શન, સ્થિરતાથી દૂર કરી શકાય છે. ૨ | | શાતિની વૃત્તિ છે क्रोधं क्षात्या मार्दवेनाभिमानं । हन्या माया मार्जवेनोज्ज्वलेन ॥ लोभं वारांराशिरौद्रं निरंध्याः। संतोषेण प्रांशुना सेतुनेव ॥३॥ અર્થ-જેમ રાદ્ધ-ભયંકર લાગતી પાણીની રાશને ઉંચી પાજ બાંધી ખાળી શકાય છે, તેમ હે વિનય ! તું ક્રોધને ક્ષમાવડે, માનને નમ્રતાવડે, માયા કપટને ઉજ્વળ સરળ ચિત્તવડે અને લોભને સંતોષવડે નિરોધ કર. ૩. | સ્વાયતા વૃત્ત . गुप्तिभिस्तिसृभिरेवमजय्यान् । तीन विजित्य तरसाऽधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा। लप्स्यसे हितमनीहितमिद्धं ॥४॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના. ૧૭૩ અર્થ-હે! વિનય ! જીતવા મુશ્કેલ એવા ત્રણ મનવચન-કાયાના અધમ વેગને મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ એ ત્રણ મુસિવડે જીતી, તું રૂડા સંવર માર્ગમાં પ્રયત્ન કર; એથી પરિણામે તું શાશ્વત હિતાર્થ પામીશ; અર્થાત કેઈ કાળે નાશ ન પામે એ મેક્ષ પામીશ. ૪. | | મંતા વૃત્ત છે एवं रुद्धेष्यमलहृदयैराश्रवेष्वाप्तवाक्य__ श्रद्धा चंचत्सितपटपटुः सुप्रतिष्ठानशाली ॥ शुद्धेर्योगैर्जवनपवनैः प्रेरिता जीवपोतः। स्रोतस्तीर्खा भवजलनिधेर्याति निर्वाणपुर्या ॥५॥ અર્થ –મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને એગ એ પાંચ આશ્રવનાં કારણે છે, કર્મ જળ આવવાનાં એ પાંચ મેટા નાળા છે. મિથ્યાત્વનાળું સમ્યગ્દર્શનરૂપ દરવાજા (સંવર) વડે બંધ કરી શકાય છે. અવત,વિષય, પ્રમાદરૂપનાળું ચારિત્રથી બંધ કરી શકાય છે ધ કષાય ક્ષમા સંવરથી અટકાવી શકાય છે. માન આશ્રવ મૃદુતા સંવરથી અટકાવી શકાય છે. માયા આશ્રવ સરલચિત્તરૂપ સંવરથી રાધી શકાય છે. લભ આશ્રવ સંતેષ સંવરથી ધી શકાય છે. મનોયોગ મનગુપ્તિથી અટકાવી શકાય છે. વચન વચનગુપ્તિથી અટકાવી શકાય છે. કાયાગ કાયગુપ્તિથી અટકાવી શકાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ આમ જે જે કમ આવવાનાં મ્હાટાં દ્વાર છે, તે દ્વારને બંધ કરવાના તેવા જ દરવાજા છે. તે દરવાજારૂપ સવરને હું વિનય ! તું આદર. હું નિમલ હૃદયવાળા પુરૂષો ! એ સવરનુ તમે સેવન કરી. એ સંવરના આદર અને આશ્રવના રાષ થતાં જીવરૂપ વહાણુ સંસારસમુદ્રના પ્રવાહને તરી જઈ નિર્વાણુપુરી પહોંચી જાય છે. એ જીવરૂપી વહાણુમાં પરમ આપ્તપુરૂષ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચન પર શ્રદ્ધારૂપ સહે ફરફરી રહ્યા છે; અને મન, વચન, કાચાના જીવવહાણ શુદ્ધ ચેાગરૂપ વેગવાળા પવને કરી તે માક્ષબંદરે કેમ જીવરૂપ નૌકા સડસડાટ નિર્વાણુપુરી ભણી પહેચે પ્રયાણ કરી રહી છે. સમુદ્રમાં વહાણુ હાય તેને જે કાંઠે જવુ હાય તે કાંઠે ૧૭૪ પહોંચવામાં અનુકૂળ પવન જોઈએ; કુવાસ્થંભ અને સઢ સારા જોઈએ, જીવરૂપી વ્હાણુને સંસારસમુદ્રમાંથી મેાક્ષપુરી દરે પહોંચવું છે. તે જીવરૂપ જહાજને શ્રી તીર્થંકરનાં વચન પર આસ્થારૂપ સઢ છે; તે સઢને શુદ્ધ ચેગરૂપી પવન ઉંચે ક્રૂરફરાવી રહે છે; એથી જીવવહાણુ તીવ્રવેગે મુક્તિપુરી બંદર ભણી દોડયુ' જાય છે અને નિવિઘ્નપણે ત્યાં તત્કાળ પહોંચે છે. જીવજહાજને મુક્તિએ પહોંચાડનારા આ અનુકૂળ સઢ અને વાયરારૂપ શ્રદ્ધા અને યુદ્ધાગ આશ્રવના રાધ થાય, તા જ મળે છે; માટે હું સંસારસમુદ્ર તરવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓ ! તમે આશ્રવને રાધેા; સંવરને 'આદરા; સંયમ આરાધા સમ્યગ્ ઇન સેવા; મન સ્થિર રાખેા; ક્ષમા, નમ્રતા, સરળતા અને સતાષ ધરા; મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિ, ત્રણ શુદ્ધયોગ આદરા. ૬. Page #252 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના. ૧૭૫ હવે સંવરભાવનાનું અષ્ટઢાળીયું કહે છે – ॥ नट राग-महावीर मेरो लालन ए देशी...॥ शृणु शिवसुखसाधनसदुपायं । सदुपायं रे सदुपायं ॥ शृणु०॥ ज्ञानादिक पावनरत्नत्रय परमाराधनमनपाय रे ॥ शृणु०१ ॥ अर्थ:-3!! विनय तु माक्षसाधनन। ३. Gपाय Ainm. ४ ता: (१)निष पवित्र ज्ञान-नि-यारित २लयान माराधन ४२ त. १. भीjविषयविकार मपाकुरु दूरं । क्रोधं मान सहमायं ॥ लाभ रिपुं च विजित्य सहेलं । भज संयमगुणमकषायं ॥ शृ०२ ॥ मथ:-(२) विषयविहार ६२ ४२. (3) डोध-भान-भाया- ३५ शत्रुने डेanya જીતી લઈ કષાયથી રહિત સંયમ આરાધ. ૨. जी:उपशमरसमनुशीलय मनसा । रोषदहनजलदप्राय॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શાંત સુધારસ कलय विरागं धृतपरभागं । દૃદ્ધિ વિન નાય ના . ૦ ૩. અર્થ-હે વિનય! ક્રોધરૂપી અગ્નિને ઠારવા મેઘ સમાન જે ઉપશમ રસ તે તું તારા હૃદયમાં ધારણ શિવસુખ સાધન. કર, તે ઉપશમ રસને તું અભ્યાસ પાડ; હૃદયમાં વિનય આણીને પરપુદગલાદિ ભાવ છાંડી વૈરાગ્યને પરિચય કર. હે વિનય! પુદગલાદિ જે પર વસ્તુ તે વૈરાગ્ય વિના ટળશે નહિં; માટે વૈરાગ્ય આણ. આ શિવસુખ પ્રાપ્ત કરવાને રૂડે ઉપાય છે, તે તું હે વિનય! શ્રવણ કર. ૩. વળી– आर्त रौद्रं ध्यानं मार्जय। दह विकल्परचना नायं ॥ यदि यमरुद्धा मानसवीथी। તવિક પંથ ના આ બુક | અથ–હે વિનય! આરૌદ્ર ધ્યાન વાળી નાંખ; આdરૌદ્ધ ધ્યાનરૂપી કચરો વાળી નાંખ; અને સંકલ્પ-વિકલ્પ કુતર્કરૂપી જાળને બાળી ભસ્મ કરી નાંખ; કેમકે મનરૂપી ધારી રસ્તેમનરૂપી યોગ-મકળે, ખુલ્લે રાખ, એ તત્વવેત્તાઓને ધર્મ નથી. તત્ત્વવેતાઓને તે મનેગને નિરાધ કર્તવ્ય છે, કેમકે એ મનરૂપ માર્ગ ખુલે હેય તે દુર્બાન અને કુતર્ક વિકલ્પરૂપ શ્વાનાદિ એમાં પ્રવેશ કરે ને? માટે મનેગને રૂંધ એ હિતકર છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ સવર ભાવના. વળી— મન મારા. “ યોગશ્ચિત્તવૃત્તિનિરોધક “ રે જીવ ! નહિ' મેલ રે મન તુ માકળું, ' ૧૨ “ મન માકલડે રે હાણ,— “ સ કાચ્ચાથી રે સંવર નિપજે, થાય કોટિ કલ્યાણ. 66 –ચાગદાન. જીવ૦ —સ્વાધ્યાય, માટે ? વિનય ! તું આ દુર્ધ્યાન દૂર કરવારૂપ અને મનાયેાગને કાબુમાં રાખવારૂપ શિવસુખના ઉપાયને શ્રવણુ કર. ૪. વની— संयमयोगैरवहितमानस - शुद्धया चरितार्थय कार्य ॥ नानामतरुचिगहने भुवने । મન કેમ થ્રુ થાય ? ૧૦ निश्चिनु शुद्धपथं नायं ॥ शृ०५ ॥ અ—હૈ વિનય ! સચમના યાગથી અર્થાત ઇંદ્ધિચાને દાબમાં રાખીને, અથવા ચારિત્ર ગ્રહણ કરીને મનની શુદ્ધિ કર અને એમ કરી કાંઇ પણ કૃતા'તા પામ; કેમકે મનની શુદ્ધિ વિના સફળતા નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શાંત સુધાર૩. વળી આ જગત જેમાં જાતજાતના મત-ધર્મની રુચિ વ્યાપેલી છે, જેમાં અનેક પ્રકારના મત–પંથ વર્તી રહ્યા છે, તેમાં શોધી શેધીને શુદ્ધપંથને નિશ્ચય કર. હે વિનય ! આ મહાસુખને સદુપાય છે, તે તું સાંભળ. ૫. ब्रह्मव्रतमंगीकुरु विमलं । बिभ्राणं गुणसमवायं ॥ उदितगुरुवदनादुपदेश । संगृहाण शुचिमिव रायं ॥ १० ६॥ અર્થ–વળી હું વિનય ! ગુણના સમુદાયને ધરનારા અર્થાત્ ઘણા ગુણવાળા નિર્મળ બ્રહ્મચર્યવ્રતને તું અંગીકાર કર, અને જે પ્રકારે શુદ્ધ દ્રવ્યને સંગ્રહ કરીએ છીએ, તેજ પ્રકારે સદ્ગુરૂ મુખકમળમાંથી નીકળેલા ઉપદેશ વચનામૃતને સમ્યક્ પ્રકારે ગ્રહણ કર. હે વિનય ! આ બધા શિવસુખપ્રાપ્તિના પરમ–ઉત્તમ ઉપાય છે, તે તું શ્રવણ કર. ૬. संयमवाङ्मयकुसुमरसै रति सुरभय निजमध्यवसाय ॥ चेतनमुपलक्षय कृतलक्षण જ્ઞાનચરણગુણાય છે . ૭ અર્થ–શુદ્ધ સંયમને પવિત્ર ઉપદેશ કરનારા વીતરાગ પુરૂષનાં મુખકમલમાંથી ઝરેલાં જે વચનપુપે તેને રસ એલી, હે વિનય! તારા અધ્યવસાય સુવાસિત કર. અને એજ વચનપુપે ઝીલી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય-ઉપયોગ Page #256 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના. ૧૭ એ ગુણપર્યાયરૂપ લક્ષણવાળા તારાં ચેતનનું તું એાળખાણ કર. તાત્પર્ય કે–વીતરાગ ઉપદેષ્ટા સમીપે તું જા, તેઓશ્રીનાં વચનામૃત સાંભળ; તેઓને સંયમ આદરવાને ઉપદેશ સાંભળ આથી તારા અધ્યવસાય નિરમળ થશે, તારા મનપરિણામ વિશુદ્ધ થશે અને એઓશ્રીનાં વચન દ્વારા તારે ચેતન ઉપચાર હાલક્ષણવાળો છે, જ્ઞાનાદિ ગુણપર્યાયવાળે છે, એ ઓળખાણ કર. હેવનય! શિવસુખ પામવાને આ માર્ગ છે, તે તું સાંભળ ૭. वदनमलंकुरु पावनरसनं । जिनचरितं गायं गायं ॥ सविनयशांतसुधारसमेनं । જિર ન પાય પાયે શ૦ ૮. અર્થ_રે વિનય ! તું જિન ચરિત્ર ગાઈને તારે | મુખને અલંકૃત કર, તારી જીભને પવિત્ર શિવસાગ્ય કરવું વિનયપૂર્વક આ શાંતસુધારતું સાધન પાન કર, અને ચિરકાલ આનંદ આનંદ પામ. હે ! વિનય ! આ શિવ સુખ પ્રાપ્તિનાં ઉત્તમ સાધન છે, તે તું શ્રવણ કર. ( ૧ ) જ્ઞાનાદિ રત્નત્રયી આરાધ. ( ૨ ) વિષયવિકાર છાંધ દે. ( ૩ ) કષાયને ત્યાગ કર. ( ૪ ) ઉપશમ આદર. ( ૫ ) વૈરાગ્ય ધારણ કરવું પુદગલમૂરછ છાંડ. ( ૬ ) આત્ત રૌદ્ધ ધ્યાન ત્યજી દે. ( ૭ ) વિકલ્પ કુતર્કો છાંડી છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શાંત સુધારસ ( ૮ ) મનેાગ રેધ. ( ૯ ) સંયમ ધારણ કર. (૧૦) તત્વને નિર્ણય કર. (૧૧) બ્રહ્મચર્ય પાળ. (૧૨) સદગુરૂને વેગ મેળવ. (૧૩) તેઓશ્રી પાસેથી શાસ્ત્રશ્રવણુ કર. (૧૪) પરિણામ વિશુદ્ધિ કર. (૧૫) આત્માનું ઓળખાણ કર. (૧૬) જિનેશ્વર ભગવાનનાં ગુણગાન કર. હે વિનય ! આ બધાં શિવસુખ, નિરુપદ્રવ સ્થાન પામવાનાં ઉત્તમ સાધન છે તે તું સાંભળી અને એને ઉપયોગ કર. ૮ આ સંવર ભાવના આશ્રવ ભાવનાથી વધારે સ્કુટ થાય એમ છે. આશ્રવને નિરોધ એ સંવર. આવનાં ચાર મુખ્ય કારણે અને તેના સત્તાવન પ્રતિભેદને ધવા તે સંવર. મિથ્યાત્વ પાંચ ૫ અવત બાર ૧૭. કષાય કષાય ૧૬ | પચીશ ૪૨ નાકષાય ૯ ગ મન-વચન કાયા - પંદર પ૭ આ સતાવનને સૂક્ષ્મ ઉપયોગે આવતા અટકાવવા તે સંવર. આશ્રવ ભાવનામાં આ ફુટ કરેલ છે. છતાં વિગતે વિસ્તારથી સમજવા શ્રી તત્વાર્થ પ્રમુખને આશ્રય લાભારૂપ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સંવર ભાવના. ૧૮૧ સંવર આશ્રયી શ્રી વજુસ્વામીનું ચરિત્ર બેધક છે. પંડરિકનું ટુંક વૃત્તાંત તે કુંડરિકના અનુસંધાનમાં આશ્રવભાવનાના છેડે આપેલ છે. શ્રી વજુસ્વામી શ્રી વજાસ્વામી કંચન-કામિનીના કેવળ દ્રવ્ય–ભાવ પરિ ત્યાગી હતા. એક શ્રીમંતની રુકિમણી રૂકિમને મેહ નામની સુંદર પુત્રી, વજુવામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરી મેહિત થઈ. ઘેર આવી માતા-પિતાને કહ્યું કે જે હું આ દેહે પતિ કરૂં તે માત્ર વજુવામીનેજ કરૂં; અન્ય સાથે લગ્ન ગાંઠે જોડાવા માટે પ્રતિજ્ઞા છે. રુકિમણુને તેનાં માતાપિતાએ ઘણું કહ્યું કે ઘેલી વિચાર તો કર કે મુનિરાજ તે કદી પરણે? એ મુનિએ તે આશ્રવદ્વારની સત્ય પ્રતિજ્ઞા કરી છે. તે પણ રૂકિમણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે તેના પિતા ધનાવાહ શેઠ કેટલુંક દ્રવ્ય અને રૂપા રુકિમણીને સાથે લઈ વજાસ્વામી સમીપે આવ્યા અને શેઠે મુનિને કહ્યું આ લક્ષ્મીને તમે યથારુચિ ઉપગ કરે, વૈભવ વિલાસમાં વાપરો અને આ મારી મહાસુકેમળા ફકિમણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરે. એમ કહી તે પિતાને ઘેર આવ્યા. વનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રૂકિમણીએ વજાસ્વામીને અનેક પ્રકારે ભેગ સંબંધી ઉપદેશ કર્યો, ભેગનાં સુખ અને પ્રકાર વર્ણવી દેખાડયાં. મનમોહક હાવ * ભાવનાબોધ ઉપરથી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શાંતસુધરસ, લાવ તથા અનેક પ્રકારનાં અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે વૃથા ગયા. મહાસુંદરી રૂકિમણી પિતાના મોહકટાક્ષમાં નિષ્ફળ ગઈ. ઉગ્રેચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડેલ રહ્યા. રૂકિમણીના મન, વચન, વજસ્વામીની અને તનના સર્વ ઉપદેશ અને હાવ-ભાવથી દતા તે લેશ માત્ર પીગળ્યા નહિ. આવી મહાવિશાળ દ્રઢતાથી રુકિમણીએ બેધ પામી નિશ્ચય કર્યો કે આ સમર્થ છેતેંદ્રિય મહાત્મા કઈ કાળે ચલિત થનાર નથી. લેહ-પથ્થર પીગળાવવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ શ્રી વાસ્વામીને પીગળાવવા સંબં ધીની આશા નિરર્થક છે, પણ ઉલટી અધોગતિનાં કારણરૂપ છે. એમ સુવિચારી તે રૂકિમણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરી, ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન, કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાથે. આને જ્ઞાનીઓ સંવર કહે છે. સંવર એ આત્મહિત પામવા પરમ સાધન છે. ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये संवरभावनाविभावना नाम अष्टमः प्रकाशः ॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં સંવર ભાવના નામને આઠમો પ્રકાશ સમાપ્ત. Page #260 -------------------------------------------------------------------------- ________________ નવમી નિર્જરા ભાવના. | | ઇંકવઝા વૃત્તિ છે यनिर्जरा द्वादशधा निरुक्ता । तद् द्वादशानां तपसां विभेदात् ॥ हेतुप्रभेदादिह कार्यभेदः। स्वातंत्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥१॥ અથર–નિર્જરા પિતે તે એક જ પ્રકારની છે, છતાં તેના બાર ભેદ કહ્યા, તે તેનાં કારણ તએક છતાં પના બાર ભેદ છે તેને લઈને; કારણ કે અનેક કેમ? કારણભેદે કાર્યભેદ થાય એ રીતિ છે. એટલે કારણ અપેક્ષા વિના રવતંત્રપણે જે લઈએ તે નિર્જરા એકજ પ્રકારની છે, બાકી તેના કારણ તપને લઈ તે બાર પ્રકારની છે. ૧. काष्ठोपलादिरूपाणां निदानानां विभेदतः। बहिर्यथैकरूपोऽपि पृथगूरूपो विवक्ष्यते ॥ २॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શાંત સુધાસ. અર્થ –જેમ અગ્નિ જાતે તે એકજ રૂપને છે, પણ તે જેમાંથી ઉત્પન્ન થયેલ હોય તે કારકારણભેદે ને લઈ જુદા જુદા પ્રકારને કહેવાય કાયદ. છે. જેમકે આ કાષ્ટને અમિ, આ પાષાણને અગ્નિ ઈત્યાદિ. ૨. निर्जरापि द्वादशधा तपोभेदैस्तथोदिता । कर्मनिर्जरणात्मा तु सेकरूपैव वस्तुतः ॥३॥ અર્થ–તેમ તપના ભેદને લઈ નિર્જરા પણ બાર પ્રકારની કહી છે, બાકી વાસ્તવિક રીતે કર્મ નિર્જરારૂપે તે એકરૂપજ છે. ૩. | | ઉઘંદ્રવઝા વૃત્ત | निकाचितानामपि कर्मणां यद् । __ गरीयसां भूधरदुर्धराणां ॥ विभेदने वज्रमिवातिती । नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥४॥ અર્થ–અહે! તે અતિ તીવ્ર અદભુત તપને મારે નમસ્કાર હેજેમ વજી દુર્ધર પર્વતેને તપ-વજ અને ભેદી નાંખે છે તેમ પર્વત જેવાં દુર્ધર કમાં પર્વત, મોટા નિકાચિત–આકરાં કર્મોને પણ એ | ભેદી નાખે છે, ક્ષીણ કરી નાંખે છે. જે ભોગવ્યા વિના છુટકે નથી, એવાં આકરાં કર્મોને પણ તપ નિજારી નાખે છે. ૪. Page #262 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ભાવના. s | | ઉપજ્ઞાતિ વૃત્તિ / किमुच्यते सत्तपसः प्रभावः । कठोरकर्मार्जितकिल्बिषोऽपि ॥ दृढप्रहारीव निहत्य पापं । यतोऽपवर्ग लभतेऽचिरेण ॥ ५ ॥ અર્થ—અહો ! એ અભુત તપને પ્રભાવ તે શું કહિયે? અર્થાત્ એ પ્રભાવ વર્ણવ્યો જાય એમ નથી. કેમકે કઠાર કર્મને લઈ ઘોર પાપના કરનારા પણ દઢપ્રહારીની પેઠે એ તપના પ્રભાવે પાપને નાશ કરી અલ્પ વખતમાં મેક્ષ પામે છે. ૫. * દઢપ્રહારી. કેઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સખ વ્યસનભક્ત જાણી પિતાના ઘરમાંથી કાઢી મૂકો. તે ત્યાંથી નીકળી પડશે અને જઈને એક તસ્કર મંડળીથી સ્નેહસંબંધ દઢપ્રહારી કેમ જોડો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકહેવાયો? કામને પરાક્રમી જા પુત્ર કરીને સ્થાપે. એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવામાં દઢપ્રહારી જણ, એ ઉપરથી એનું ઉપનામ દઢપ્રહારી કરીને સ્થાપ્યું. તે દઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થયે. નગર-ગ્રામ ભાંગવામાં બળવાન થયે; છાતી ભારે થઈ, તેણે ઘણા પ્રાણીએના પ્રાણ લીધા. એક વેળા પિતાના બધા સાથીઓને ત્ર ભાવના બધમાંથી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શાંત સુધારસ, લઈને તેણે એક મોટું નગર લુંટાયું. ત્યાં દઢપ્રહારી એક બ્રાહ્મણને ઘેર બેઠા હતા. તે વિપ્રને ત્યાં ઘણું પ્રેમ ભાવથી ક્ષીરજન કર્યું હતું. તે ક્ષીરજનનાં ભાજનને વિપ્રનાં આશાભર્યા બાળકડાં વિંટાઈ વળ્યાં હતાં. બ્રાહ્મણને ઘેર દઢપ્રહારી એ ભાજનને અકડવા માંડ હીરનું ભેજન, એટલે બ્રાહ્મણીએ કહ્યું: અરે મૂર્ખના સરઅને દઢપ્રહ- દાર! એ અભડાવ કાં? અમારે પછી કામ રીની ચાર હત્યાનહિં આવે, એટલુંએ તું સમજતો નથી? દઢપ્રહારને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યા, અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાઈ–મારી નાંખી. નહાતા નહાતે બ્રાહ્મણ સ્ત્રીને સહાય આપવા દેડ, તેને પણ તેણે પરભવપ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દેડતી આવી અને તેણે શીંગડાંવતી દઢપ્રહારીને મારવા માંડયે, તે મહાદુષ્ટ તે ગાયના પણ તાડનાદઢપ્રહારીને વડે પ્રાણ લીધા. એ ગાયના પેટમાંથી નિર્વેદ. એક વાછરડું નીકળી પડ્યું, એને તર ફડતું દેખી દઢપ્રહારીને કંપારી છૂટી. દઢપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયે. અહે! મને ધિક્કાર છે! મેં મહાઘોર હિંસા કરી. અરે! મારે એ મહાપાપથી કયારે છૂટકારો થશે? ખરે આત્મ સાર્થક સાધવામાં જ શ્રેય છે. એવી ઉત્તમ ભાવવૈરાગ્ય-દીક્ષા નાએ તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું. નગ રની ભાગોળે આવી ઉગ્ર કાસગે રહો. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા, એથી લોકેએ તેને બહુ પ્રકારે સંતાપવા માંડયા. જતાં Page #264 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ભાવના. અપૂર્વ ઉપશમ ભાવ. ૧૮૭ આવતાંનાં ધૂળ-માં, પથ્થર, ઈટાલા અને તરવારની મુષ્ટિકાવડે તેને અતિ સંતાપ પ્રાપ્ત થયા. ત્યાં આગળ લેાક સમુદાયે દોઢ માસ સુધી તેને પરાભવ્યા. પછી થાકયા અને તેને મૂકી દીધા. દઢપ્રહારી ત્યાંથી કાચેત્સગ પારી બીજી ભાગાળે એવા જ ઉગ્ર કાચેાત્સથી રહ્યા. તે દિશાના લેાકેાએ પણ એમ જ પરાભળ્યા. દોઢ મહીને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાઉસગ્ગ પારી દઢપ્રહારી ત્રીજી પળે રહ્ય.. તેઓએ પણ મહાપરાભવ આપ્યા. ત્યાંથી દોઢ મહીને મૂકી દીધાથી ચેથી પાળે ઢાઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિકૅની નિર્જરા ષહેને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છઠે કૈવલ્યપ્રાપ્તિ માસે અનંત સમુદાયને ખાળી વિશેાધી–વિશેાધીને તે ક રહિત થયા. સર્વ પ્રકારના મમત્વના તેણે ત્યાગ કર્યાં. અનુપમ કૈવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખમાં વિરાજિત થયા. તપના, ક્ષમાના, કાચેાત્સના પ્રભાવ !! यथा सुवर्णस्य शुचिस्वरूपं । दीप्तः कृशानुः प्रकटीकरोति ॥ तथात्मनः कर्मरजो निहत्य | ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ ६ ॥ અઃ—જેમ બહુ આકરા અગ્નિ સાનાનું પવિત્ર સ્વરૂપ પ્રગટ કરે છે. તેમ ક્રમરૂપી રજા, મેલના નાશ કરી તપરૂપી તાપ. આત્માની જ્યેાતિ-આત્માનેા પ્રકાશ તપ આત્માનીવિશુદ્ધિ પ્રગટ કરે છે. સાનાને જેમ જેમ તાપમાં તપવિયે, તેમ તેમ તે શુદ્ધ પવિત્ર કુંદન Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શાંત સુધારસ. થાય છે, તેવી જ રીતે આકરાં તપશ્ચરણથી આત્મા વિશુદ્ધ-પવિત્ર-કર્મ રહિત થાય છે; પ્રકાશ પામે છે. આવું અદ્દભુત તપનું પ્રબળ છે. ૬. बाह्येनाभ्यंतरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यांतरंगा भरतनृपतिवत् भावलब्धदृढिम्ना ॥ यसात्प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च । वंदे स्वर्गापवर्गार्पणपटु सततं तत्तपो विश्ववंद्यं ॥७॥ અર્થ–બાહ્ય અને અત્યંતર એવા એ તપના બહુ ભેદ છે. એ તપ પર દઢભાવ રાખનારા ભારતતપનું માહાભ્ય. રાજાની પેઠે પોતાના બાહ્ય અને અતરંગ વરીઓના સમૂહ પર વિજય મેળવે છે. વળી એ તપના પ્રભાવે વૈભવએશ્વર્ય પ્રગટ કરનારી લબ્ધિઓ, સિદ્ધિઓ પ્રગટ થાય છે. તથા એ તપ સ્વર્ગ અને મેક્ષસુખ આપવામાં કુશળ છે. આમ એ તપ આખા જગતને વંદના પૂજવા ગ્ય છે. તે તમને હું વંદું છું. હવે આ નવમી ભાવનાનું અષ્ટતાનિયું કહે છે. | સારંગ રાગ-જિકુંદરાય શરણ તાહરે આયોરે...એ દેશ છે विभावय विनय तपोमहिमानं ॥ ध्रुवपदं ॥ बहुभवसंचितदुष्कृतममुना ॥ મને વિમાને વિવ ?. Page #266 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા ભાવના. ૧૮૯ અથ–-હે! વિનય ! તું તપને મહિમા વિચાર. ઘણા ભવનું એકઠું થએલું પાપ એ તપથી તરતજ ઓછું થઈ જઈ નાશ પામે છે. એવા એ તપને મહિમા છે સુવિનીત જીવ! તું તારા હૃદયમાં ચિંતવ. ૧. याति घनापि घनाघनपटली, खरपवनेन विरामं । भजति तथा तपसा दुरिताली, ક્ષામં પરિણા | વિ. ૨ | અર્થ-જેમ ભારે વાયરાથી ભેગાં થએલાં મહટાં વાદળાં તપરૂપી વાયરે. પણ વીખરાઈ જાય છે તેમ આ તપના કર્મરૂપી રજ પ્રભાવે એકઠાં થએલાં હેટાં પાપ પણ ઉડી જાય. ક્ષણવારમાં નાશ પામે છે. ૨. वांच्छितमाकर्षति दूरादपि । रिपुमपि व्रजति वयस्यं ॥ तप इदमाश्रय निर्मलभावा-। दागमपरमरहस्यं ॥ वि० ३॥ અથએ તપ દૂરથી પણ ઈચ્છિત વસ્તુને પાસે આણી આપે છે; એ તપના પ્રભાવે શત્રુ પણ મિત્ર થાય છે; શત્રુ પણ મિત્રનું કાર્ય સારે છે; શત્રુએ આપણને પ્રતિકૂળ અથવા અણુહિતકારી ધારી કરેલું કામ પણ એ તપને લઈ અનુકૂળ અથવા હિતકર થઈ પડે છે; એ તપ તપને મહિમા, આગમનું પરમ રહસ્ય છે; આગમને હોટે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શાંત સુધારસ. એ સાર છે. પરાપૂર્વથી ઉત્તરોત્તર ઉતરી આવેલું કર્મનાશના હેતુરૂપ એ મહેસું રહસ્ય છે. તે તપને નિર્મલભાવે તું આશ્રય કર. હે વિનય! આવા મહિમાવાળા તપને તારા હૃદયમાં ચિંતવ; અને તે તપ આર. . अनशनमूनोदरतां वृत्ति हासं रसपरिहारं। भज सांलीन्यं कायक्लेश, તપ રૂતિ વીહામુલા વિ. ૪ અર્થ –એ તપના આ છ બાહ્ય ભેદ છે. ૧. અનશન –ભજનને ત્યાગ. ઉપવાસ, છઠ્ઠ, એકાશન, આંબિલ ઈત્યાદિ.. ૨. ઊણાદરી:-- ઓછું જમવું તે. ખાવામાં જોઈએ તે કરતાં ઓછા કવલ લેવા તે. ૩. વૃત્તિ હાસ–વૃત્તિક્ષેપખાનપાન, સ્વાદિષ્ટ ભજન પ્રતિ વૃત્તિ જતી અટકાવવી, ઓછી કરવી. ૪. રસપરિહાર–રસગારવ ત્યજ. સ્વાદિયા ન થવું. આ સરસ છે અને આ નીરસ છે, એમ કર્યા વિના ક્ષુધાતુતિ અથે જમી લેવું. ૫. સલીનતા–અંગે પાંગ સકેચી સુવું, બેસવું; એકજ આસને બેસી રહેવું; આસન જય કરે. (૬) કાયકલેશ–કાયાની કોટી કરવી, એને કલેશ આપ. આમ ઉદાર તપના છ બાહા ભેદ છે. ૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ નિજર ભાવના. ૧૯૧ હવે આંતર ભેદ કહે છે. प्रायश्चित्तं वैयावृत्यं स्वाध्यायं विनयं च ।। कायोत्सर्ग शुद्धं ध्यान મસ્વિંતમિર્મા વિ૦૫ II અર્થ –(૧) પ્રાયશ્ચિત્ત-કરેલાં પાપને પશ્ચાત્તાપ અને તે ફરી ન થાય એવું ચિંતવન. થએલ અપરાધને દંડ. (૨) વિયાવૃત્ય –ાગી, ગ્લાન, બાલ, ગુરૂ, આd આદિની સેવા ચાકરી. તેઓનાં દુઃખ દૂર થાય, તેઓનાં દુખ રેગ વિસારે પડે અથવા તેમાં તેમને દીલાસશાંતિ મળે, તેમને શાતા ઉપજે એ વગેરે રીતે તેના તરફ વર્તન–એ વૈયાવૃત્ય. (૩) સ્વાધ્યાય:–સઝાય. પિતાનું જાણપણું વધે, આત્માની ઓળખાણ થાય, આત્મજ્ઞાન થાય,-એ પ્રકારે સશાસ્ત્રનું વાંચન મનન–પઠન. સત્પરૂષનાં ચરિત્રેનું ચિંતન વન; તેઓના ગુણગ્રામ કરવા સશાસ્ત્રનું વાંચવું. આત્મકલ્યાણના પ્રશ્નનું વિનયપૂર્વક સદ્દગુરૂને પૂછવું; ન સમજાતું હોય તે વિનયપૂર્વક પુછવું; વાંચેલું-શેખેલું સમજાયેલું ફરી ફરી વિચારી જવું; સંસારના અનિત્યાદિ ભાવ ફરી ફરી ચિંતવવા; વૈરાગ્યની ભાવનાઓ ભાવવી, ધર્મકથા કરવી ને સાંભનવી, એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે. (૪) વિનય–ગુણને, જ્ઞાનીને, ગુરૂ, વડિલને, યોગ્ય પુરૂષને વિનય કર. તે પાસે નમ્ર થવું; આજ્ઞાંકિત થવું; માન ત્યજી દેવું; તેઓના ગુણનું બહુમાન કરી પોતાના Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શાંત સુધારસ. ગુણ એઓની અપેક્ષાએ કંઈ નથી, એમ ચિંતવવું, એમ વર્તવું,-તે વિનય. (૫) કાત્સર્ગ:--કાયા ઉપરને મેહ ઉતારી ઘી ભર આત્માને વિષે સ્થિર થવું; આત્માને વિચાર કરે; અથવા આત્માર્થ જેને સર્યો છે એવા મહાપુરૂષેનું સ્મરણ કરવું; તેઓનાં સ્તવન મનમાં ગાવાં; નવકાર-લેગસ્સનું ચિંતવન પઠન કરવું અથવા પિતે કરેલા દે હૃદયમાં વિચારી જઈ તેની પશ્ચાત્તાપૂર્વક ક્ષમા ચાહવી. ઈત્યાદિ કાર્યોત્સર્ગ (૬) ધ્યાન --આત્માનું અથવા સદ્દગુરૂનું, તીર્થકર દેવનું, ધર્મનું ચિત્ત વિષે એકાગ્રતાથી ધ્યાવવું તે ધ્યાન. આ તપના છ અત્યંતર ભેદ જાણવા. હે વિનય ! આ તપને મહિમા તું વિચાર. ૫. शमयति तापं गमयति पापं । रमयति मानसहसं ॥ हरति विमाहं दरारोहं । તપ ણતિ વિગતi II વિ૬ ! અર્થ --એ તપ તાપને શમાવે છે; સંસારજન્ય તાપની શાંતિ કરે છે; પાપને નાશ કરે છે, મનરૂપી હંસને આનંદ આપે છે; અથવા મનુષ્ય દેહરૂપી માનસ મનુષ્યદેહમાનસ સરોવરમાં રહેલા આત્મારૂપી હંસને આત્મા-હંસ આનંદ આપે છે; અને બીજી રીતે દૂર તપ-આનંદ કરે અશકય એવા વિભાવિક મેહને તપ નાશ કરે છે. આવું તપ અદ્દભુત છે. તે વિનય ! તું એ તપનું, એના મહિમાનું ચિંતવન કર. ૬. Page #270 -------------------------------------------------------------------------- ________________ નિજ ભાવના. ૧૯૩ संयमकमलाकामणमुज्ज्वल शिवसुखसत्यकारं ॥ चिंतितचिंतामणिमाराधय તપ વારંવાર વિ૦૭ અર્થ-વળી એ તપ સંયમરૂપ લક્ષ્મીને વશ કરવાની વિદ્યા છે, ઉજજવલ એવાં મોક્ષસુખને આપવા સમર્થ છે, એ તપથી મોક્ષ સુખ ચક્કસ મળે છે, એ તપ ઇછિત-ચિંતિત વસ્તુ આપવામાં ચિંતામણિ સમાન છે, અર્થાત્ ચિંતામણિ જેમ ધારેલું ફળ આપે છે તેમ એ તપ આદરવાથી ધારેલ સિદ્ધ થાય છે; તપ ચિંતામણિ. આવા પ્રભાવવાળા તપને આ જગતમાં હે વિનય ! તું વારંવાર અંગીકાર કર. એ તપને મહિમા છે વિનય! તું ચિંતવ. ૭ कर्मगदौषधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानं ॥ विनय समाचर सौख्यनिधानं, शांतसुधारसपानं ॥ वि० ८॥ અથ– વિનય! એ તપ કમરૂપી રાગનું અમેઘ ઔષધ છે, કર્મરૂપી રોગ ટાળવામાં આ તપ-ઔષધ નિષ્ફળ જતું નથી, શ્રી જિનવર દેવે પ્રગટ કરેલ મત એ તપ આષધનું અનુપાન છે. અર્થાત્ જેમ કુશળ વધે Page #271 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ ૧૯૪ ક રાગ, તપ બતાવેલા અનુપાન પ્રમાણે ઔષધ લેતાં ઔષધ, જ્ઞાની વૈદ્ય, રાગ દૂર થાય તેમ શ્રી જિનેશ્વર ભગવાને આજ્ઞા અનુપાન. પ્રરૂપેલ રસ્તે, તે મતે આ તપશ્ચર્યાં આચરતાં ક્રમ્હરૂપી રાગ ટળેજ; અજ્ઞાન રૂપે, સ્વચ્છ દે, પેાતાની મતિએ તપ કરતાં કમરાગ ન જાય. સારા કુશળ વૈદ્યની સલાહ વિના જેમ સ્વમતિએ ઔષધ લેતાં રામ દૂર ન થાય, પણ ઉલટા નવા વિકાર પેદા થાય, તેમ કુશળ વૈદ્યરૂપ શ્રી જિનેશ્વર ભગવાનના મતની નિશ્રા વિના સ્વમતે તપ કરવાથી, અજ્ઞાન તપ કરવાથી કમ ક્ષીણુ ન થાય, પણ ઉલટાં નવાં પેદા થાય; માટે તપરૂપી ઔષધ ગ્રહણ કરવું, પણ તે શ્રી જિનેશ્વરના મતરૂપ અનુપાન સાથે, એમ લેવાય તેજ કરાઝ નાશ પામે. અજ્ઞાન તપશ્ચર્યાંથી ક્રમ ક્ષીણ થતાં નથી, પરંતુ નવાં પેદા થાય છે. ભલે શુભ ગતિ કે વૈભવ એનાં ફળરૂપે પ્રાપ્ત થાય; પણ એ પરિણામે નિરાના હેતુ નથી, માટે જ્ઞાનીની આજ્ઞાએ, તપશ્ચર્યાં આચરવી ઘટે છે. તપ ન આચરવું એમ કહેવાનું નથી, તપશ્ચર્યાની તે! બહુ બહુ જરૂર છે; એના વિના તે કોઇ કાળે કમ ક્ષીણ થવાનાં નથી. જેટલા મહાપુરૂષા સિદ્ધિ પામ્યા, તે બધા તપના બળે કે નિજ રીતેજ માટે તપશ્ચર્યા તા અવશ્ય કરવાની છે; પણ તે સદ્નગુરૂની આજ્ઞાએ; શ્રી જિનેશ્વર ભગવાનના મત પ્રમાણે,સુખાગ્નિ આદિ પામવા-મેળવવાની વાંચ્છા-આશાએ નહિ; પણ કેવળ તપશ્ચર્યા ખાતરજ તપ કર્ત્તવ્ય છે. કશી ફળની આશા-ઇચ્છા વિના તપ કર્ત્તવ્ય છે. શ્રી અજ્ઞાન તપ શાતા આપે, ભવ ન છેઠે Page #272 -------------------------------------------------------------------------- ________________ નિશ ભાવના. ૧૫ જિનેશ્વર ભગવાનની એજ આજ્ઞા છે, એનો નિષ્કામ તપ, એજ મત છે કે આશા–ઈચ્છા વિના ત૫ કરવું. આથી કર્મમળ ટળી આત્મજ્ઞાન થાય છે. શ્રી સદ્દગુરૂની આજ્ઞારૂપ અનુપાન સાથે જ હ૫ ઔષધ લેતાં કર્મગ ટળે છે, એમ કહેવાનો આ હેતુ છે. “આE ધ ગાWS . " --આર્ષવચન. આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ. તે જે પ્રકારે, જે હેતુએ શ્રી જીવર દેવે તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી છે તે પ્રકારે તે હેતુએ એ આરાધતાં કલ્યાણ થાય છે. કમળ ટળે છે. તે વિનય ! તું સુખનો ભંડાર એવું આ ત૫ આચર. તું શાંતસુધારસના પાનરૂપ આ તપ આર. હે વિનય ! તું તપને મહિમા વિચાર. ૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये निर्जराभावना विभा વનો નામ નવમ રિસ છે. ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબધ્ધ કાવ્યમાં નિર્જર ભાવના નામને નવમ પ્રકાશ સમાપ્ત. Page #273 -------------------------------------------------------------------------- ________________ દશમી ધર્મભાવના. તે ઉપાતિ વૃત્ત दानं च शीलं च तपश्च भावो । धर्मश्चतुर्धा जिनवांधवेन ॥ निरूपितो यो जगतां हिताय । સ માનસે રમતનગર છે અર્થ-જિનબાંધવ શ્રી તીર્થકર દેવે દાન–શીલતપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ જગધમના ચાર ના હિત અર્થે ઉપદે છે. તે ધર્મ પ્રકાર મારા હૃદયમાં નિરંતર રહે અને મને આનંદ આપે. શ્રી જિનેંદ્ર દેવે એ ધર્મ પ્રરૂપે, તેથી મને બહુ આનંદ થાય છે, જે ધર્મથી જગતનું હિત થાય એમ છે, જે ધર્મ જગતના બંધુ શ્રી તીર્થ કર દેવે ઉપદેશ્યો અને જે ધર્મ તેના ઉપદેશ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોવાથી નિઃસંશય કલ્યાણકારી છે, તે ધર્મ નિરંતર મારા હૃદયમાં વાસ કરે. ૧. એ ધર્મના મુખ્ય બીજા પ્રકાર કહે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના, ૧૭ છે વજા વૃત્ત सत्यक्षमामार्दवशौचसंग त्यागार्जव ब्रह्म विमुक्ति युक्तिः ।। यः संयमः किंच ततोपगूढ । –ચારિધમ વાયત્ત ૨ અથર–શ્રી જિનવર દેવે ઉપશેલા ધર્મના બે પ્રકાર છે. (૧) ચારિત્ર ધર્મ અને (૨) શ્રત ધર્મ. તેમાં ચારિત્ર ધર્મ એ આ દશ પ્રકાર છે. (૧) સત્ય. (૨) સામા. (૩) માઈવ (મૃદુતા, વિનય, નિર્માનીપણું (૪) શિચ. (૫) સંગત્યાગ, (૬) આર્જવ (સરળતા, ઋજુતા, નિષ્કપટપણું) (૭) બ્રહાચર્ય. (૮) વિમુક્તિ (અર્થાત્ વિશેષ પ્રકારે પરિગ્રહણ મૂકાવું તે, નિર્લોભતા. (૯) સંયમ અને (૧૦) અકિંચનત્વ (પરિગ્રહ રહિત અવસ્થા.) ચારિત્ર ધર્મના આ દશ પ્રકાર છે. (૧) સત્ય-મન, વચન, કાયાએ કરી, ૧ સત્ય ચિંતન ( પિતાને અને ૨ સત્ય વચન ૨ પરને હિત ૩ સત્ય વર્તાન ( થાય તેમ. સત્ય વદવું એ સામાને કઠેર ન લાગે એવી પ્રિય મૃદુ ભાષામાં. વસ્તુની જે પ્રકારે સ્થિતિ હોય તેજ પ્રકારે, તેમાં લેશ માત્ર ફેરફાર જે વતન તે સત્ય વર્તન, કર્યા વિના 3. જે વચન તે , વચન, જે ચિંતન તે , ચિંતન, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાંત સુધારણા (૨) ક્ષમા ક્રોધ કષાયને ત્યાગ, ઉપશમ ભાવ, અપરાધી - પ્રતિ પણ ક્રોધ ન આણ. (૩) માર્દવવિનય, નિર્માનીપણું, મૃતા. () શચન્તન, મનની, દ્રવ્ય-ભાવની શુદ્ધિ–પવિત્રતા. ૧ પવિત્ર વિચાર. ૨ પવિત્ર ઉચ્ચાર. ૩ પવિત્ર આચાર. (૫) સંગત્યાગ–કઈ વસ્તુ પ્રતિ લેશ માત્ર આસક્તિ ન રાખવી. આસંગે વજી દે તે. નિલેપ રહેવું તે. કુસંગ વજ. સત્સંગ કરે. (૬) આજીવ–જુતા, સરળતા, નિષ્કપટ ભાવ, માયા કષાયને ત્યાગ, કેઈને છેતરવું નહિં, અસત્ય આચરવું નહિં, આમળો રાખ નહિં. વકતા છાંડવી. () બ્રહ્મચર્ય-શીલનું પાલન, કામને જય, દ્રવ્ય ભાવે મૈથુનને ત્યાગ. (૮) વિમુક્તિ-પરિગ્રહ મૂચ્છથી વિશેષપણે મૂકાવું તે. નિર્લોભપણું. (૯) સંયમ–ઈદ્રિયો ઉપર, મન ઉપર સમ્યફ પ્રકારે કાબૂ રાખ. (૧૦) અકિંચનતા–નિષ્પરિગ્રહપણું. પરિગ્રહની મૂચ્છને ત્યાગ. પરિગ્રહને ત્યાગ. આ દશ પ્રકાર ચારિત્ર ધર્મના છે. તે ચારિત્ર ધર્મ Page #276 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના આરાધવાથી અનંત કર્મવણ ક્ષીણ કરી છવ સ્વરૂપને પામે છે. ૨. એ ધર્મને મહિમા બતાવે છે. यस्य प्रमावादिह पुष्पदंतौ। વિષય ग्रीष्मोष्मभीष्मा मुदितस्तडित्वान् । જા સમશ્વાસનિ લિર્તિ રૂ. અર્થા–એ ધર્મના પ્રભાવે કરી આ જગતમાં સૂર્ય-ચંદ્ર પણ જગના ઉપકાર અર્થે હમેશ ઉગે ધર્મનું માહા- છે. ઉન્હાળાની ઋતુમાં અત્યંત તપ્ત થયેલી જમીનને વર્ષાઋતુમાં મેઘ વર્ષા કરી ઠંડી કરે છે. ૩. વળી उल्लोलकल्लोलकलाविलास નાવિયત્સંનિધિઃ ક્ષિત્તિ થતા नाघ्नंति यद् व्याघ्रमरुद्दवाद्या। વચ સર્વાનુમાવે પણ જ .. અર્થ સમુદ્ર મહટાં મેજાએ કરી પૃથ્વીને બૂડાવતે નથી; અને વ્યાવ્ર કે પવન કે દાવાનલ કેઈને મારતા નથી એ ધર્મનો પ્રભાવ છે. અર્થાત્ ધર્મના પ્રભાવે સમુદ્ર પિતાની મર્યાદા છેડતે નથી, ધર્મના જ પ્રભાવે છે હિંસક છથીવળીઆ આદિ પવનના તફાનથી, દાવાનળ આદિથી બચી ભ્ય. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શાંત સુધારસ. જાય છે. અધર્મનો પ્રચાર થાય છે ત્યારે છ તાપથી, તૃષાથી, ક્ષુધાથી આકુળવ્યાકુળ થાય છે. અનાવૃષ્ટિ થાય છે; કાંતે અતિવૃષ્ટિ થાય છે, દુભિક્ષ થાય છે; અધમના અનર્થ મારી મરકી આદિ પ્રાણઘાતક રેગેના ઉપદ્રવ થાય છે; ઉલ્કાપાત થાય છે; ભૂકંપ થાય છે, દાવાનળ પ્રજળે છે અને અનેક જીને સંહાર થઈ જાય છે. ભયંકર વાવાઝોડાં, વળીઆ, પવન નના તોફાન થાય છે; સમુદ્ર પણ પૃથ્વી ઉપર આગળ ધસી આવે છે, અને એક જ મોજાંએ આસપાસના પ્રદેશને જળસમાધિ આપે છે; જળપ્રલય થાય છે. ઈત્યાદિ અધર્મના ફેલાવાનાં ફળ છે. આ પંચમ કાળ એના પ્રત્યક્ષ પૂરાવારૂપ છે. જેમ જેમ અધર્મ આચાર, વિચાર, ઉચ્ચારને પ્રસાર થતો જાય છે તેમ તેમ લેકે દુઃખ, દારિદ્રય, પંચમ કાળ રેગથી વિશેષ વિશેષ પીડાતા પ્રતિદિવસ સાક્ષી. આપણે દેખીએ છીએ. આવા ભયંકર પ્રસંગોમાં પણ, અર્થાત્ દેશ પર દુ:ખ, દારિદ્રય, દાવાનલ મરકી, આદિનાં સંકટે-ઉપદ્રવે આવ્યું તે ધમી જ સુખી છે. ધમી ને ધર્મ ગમે તેવા સંકટમાં સહાયક છે, આ નિર્વિવાદ વાત છે. આ ધર્મને માટે મહિમા છે. તે ધમ હે ભવ્ય! તમે આચરે, સુખી થાઓ અને બીજાને સુખી કરે. ૪. ' ધર્મને વિશેષ મહિમા બતાવે છે. _શવિહિત કૃત્ત છે यस्मिन्नेव पिता हिताय यतते भ्राता च माता सुतः। सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राफलं दोनलं ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ થમ ભાવના. तस्मिन्कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्मितः। सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोधमः ॥५॥ અર્થ–પિતા, માતા, ભાઈ, પુત્ર આદિ આપણા હિતને અર્થે ઉદ્યમ કરે છે, તે ધર્મને જ લઇને. “ધર્મો જય ધનુષ્યના ગે ચપલ થયેલું એવું જે જબરું પાપે ક્ષય.” લશ્કર તે પણ આવીને દીનતા ધરે છે, તે ધર્મનું જ ફળ. વળી ભુજબળ જ્યારે નાશ પામે છે, એવી કષ્ટ અવસ્થાના પરિણામ કાલે પણ આ ધર્મ જ મિત્ર સમાન થાય છે. આમ આ ધર્મરૂપ સજન આખા જગના રક્ષણ અર્થે સજ્જ થઈ ઉદ્યમ કરી રહ્યો છે. આ દેખીતી વાત છે કે અધર્મને ઉદય થયે, માતા, પિતા, પુત્ર, ભાઈ આહિ વૈરીનું કામ સારે છે, અને અણહિત ચિંતવે છે, અણહિત કરે છે. આ વર્તમાન કાળમાં આવા દાખલા શેધવા જવું પડે એમ નથી, માટે ધર્મનું આરાધન પરમ હિતકર છે. પ. त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदं । यात्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः॥ येनानर्थकदर्थना निजमहस्सामर्थ्यतो व्यर्थिता । तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु मे ॥६॥ અથ– એ ધર્મનાજ પ્રસાદવડે કરી આ સ્થાવર જંગમમ ત્રણ લોક, આ સચરાચર ધર્મના આધારે વિશ્વ શોભી રહ્યું છે. એ ધર્મજ આ જગત્ શોભે છે લેક તથા પરલોકને વિષે પ્રાણિયેનું હિત કરે છે. અને એજ સર્વ અર્થની સિદ્ધિ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શાંત સુધારસ. આપે છે, જીવન સર્વ કાર્યો સિદ્ધ કરે છે. એ ધર્મજ પિતાના તેજબળે કરી પાપરૂપ વિટંબનાને નાશ કરી નાંખે છે. આવે જે દયાવંત ધર્મરૂપ વિભુ-પ્રભુ ધર્મ વિભુ તેને મારા ભક્તિભાવે નમસ્કાર હે ! ૬. ધર્મ એ આ જગતમાં પવૃક્ષ છે. | મંદ્રાક્રાંતા વૃત્ત प्राज्यं राज्यं सुभगदयिता नंदना नंदनानां । रम्यं रूपं सरसकविता चातुरी सुस्वरत्वं ॥ नीरोगित्व गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिः । किंतु ब्रूमः फलपरिणति धर्मकल्पद्रुमस्य ॥७॥ અર્થ –આ બધાં ધમરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે. હેટું રાજ્ય, સારાં ભાગ્યવાળી, સારાં વર્તનવાળી, ધમકલપ વૃક્ષનાં અચલપ્રેમી સ્ત્રી, પુત્રેના પુત્રે, સુંદર કાંતિ, આ ફળ, સરસ કવિત્વ, ચતુરાઈ, બીજાને સાંભળતાં મીઠાશ ઉપજાવે અને છાપ પાડે એવે સારે સ્વર, આરોગ્યતા, ગુણેને પરિચય, સજજનતા, સારી બુદ્ધિ. ઈત્યાદિ કેટલુંક કહિયે? આ બધાં ધર્મરૂપ કલ્પવૃક્ષનાં ફળ છે. ધર્મ વિના આવાં જગતને વિષે સુખરૂપ ગણાતાં સાધને ન મળે, માટે હે ભવ્ય એ ધર્મને સે. એ ધમ કલ્પવૃક્ષ ઇચ્છિત ફળ આપશે. ૭ હવે આ દશમી ભાવનાનું અષ્ટ ઢાળિયું કહે છે. છે વસંત રાગ–ભવિ તમે વંદે રે હીરવિજયસૂરિરાયાએ દેશી | Page #280 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ભાવના. शालय पालय रे पालय मां जिनधर्म !! मंगलकमलाकेलिनिकेतन । करुणाकेतन धीर ॥ शिवसुखसाधन भवभयबाधन । जगदाधार गंभीर ॥ पा० १॥ અર્થ રે જિનધર્મ ! તું મારું રક્ષણ કર, રક્ષણ કર. તું માંગલિક રૂપ લક્ષમીનું ક્રીડાગ્રહ છે, અર્થાત તું જ્યાં હોય ત્યાં મંગલ લહમી વર્તાવે છે, તું કરુણાનું સ્થા– નક છે, અથોત તું ક્યાં હોય ત્યાં દયા, કરુણા, અહિંસા વર્તે છે; તું ધીર છે, તું મેક્ષસુખનું સાધન છે; તું ભવભયને નાશ કરનાર છે; તું જગને આધાર છે, અને પરમ ગંભીર છે,-એવા હે! જૈનધર્મ, તું મારું રક્ષણ કર ! રક્ષણ કર ! ધર્મ ધીર છે, અર્થાત્ ધીરજવંત છે, એમ બતાવ્યું તેને હેતુ એ કે જગતમાં બીજી કેટલીક એવી ધર્મનું શ્રેય તાસુબીઓ રહેલી છે, કે એકવાર એને અનાદર કરતાં ફરી એને મનાવવી બહુ મુશ્કેલ થઈ પડે છે, જ્યારે તે ધર્મ ! તું તે એ ધીરજવાળો છે, કે કઈ જીવ તારા પ્રતિપક્ષી અધર્મને અનેકવાર આશ્રય કરી તારે અનાદર કરે, તે પણ ફરી એ જીવ તારે શરણે આવે ત્યારે તું શરણું આપી એનું કલ્યાણ કરે છે. વળી હે ધર્મ ! તું અતિ ગંભીર છે, અર્થાત ધર્મનું ગાંભીર્ય જગતમાં બીજી એવી વસ્તુઓ છે, કે જે પતે કરેલો ઉપકાર ગાઈ બતાવે છે, પણ તું તે હેટું દિલ રાખી તારે આશ્રય કરનારનું મુંગે મોઢે શ્રેય કયે જાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શાંત સુધારય. એવા હે ગંભીર, શિવસુખના સાધન રૂપ પવિત્ર ન ધર્મ ! તું મારું રક્ષણ કર. હું તારે શરણે આવ્યો છું. ૧ सिंचति पयसा जलधरपटली। भूतलममृतमयेन ॥ सूर्यचंद्रमसावुदयेते । तव महिमातिशयेन ॥ पा० २॥ અર્થ–જલધર અમૃતમય જળે કરી ભૂતળને સિંચે છે અને સૂર્ય તથા ચંદ્ર ઉદય પામે છે તે બધું ધર્મ! તારા મહિમાતિશયને લઈ. તું મારું રક્ષણ કર, રક્ષણ કર. ૨. निरालंबमियमसदाधारा। तिष्ठति वसुधा येन ॥ तं विश्वस्थितिमूलस्तंभ । ત્યાં સેવે વિયેન પ૦ રૂ અથ–જેને કાંઈ આધાર નથી અને જે આલંબન વિનાની છે, એવી પૃથ્વી તે ધર્મ ! તારા વડેજ રહેલી છે, તે વિશ્વને, જગતને આધારરૂપ, ટેકાવી રાખનાર ભૂલ સ્તંભરૂપ એવા હે ધર્મ ! તને હું વિનય ભક્તિભાવે સેવું છું. વિશ્વના આધારરૂપ એવા હે ! પવિત્ર નિરોગીપ્રરૂપિત ધર્મ ! તારૂં મને શરણુ હે! તું મારું રક્ષણ કર. વિશ્વને આધારભૂત એક ધર્મ જ છે. તે ધર્મ આત્મહિતિષિયે આદર છે. ૩. दानशीलशुभभावतपोमुख चरितार्थीकृतलोक ॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ ધ ભાવના. शरणस्मरणकृतामिह भविनां । दूरीकृतभयशोक | पा० ४ ॥ ૨૦૧ અથદાન, શીલ, તપ અને ભાવ જેમાં મુખ્ય છે, એવા હું ધર્મ ! તુ લાકને ચરિતાર્થી કરે છે; અર્થાત લેાકેાને ચારિત્રના ખપ કરાવે છે. વળી તારૂ જે સ્મરણ કરે છે અને તારા જે આશ્રય લે છે એવા ભવ્યજીવાના ભય શાક દૂર થાય છે. આમ તું ચારિત્ર આપનારા અને ભય શાક નિવારનારી છે. હું જિનધમ ! તું મારૂં રક્ષણ કર. હું તારે શરણે આવ્યા . ૪. क्षमासत्यसंतोषदयादिकसुभगसकलपरिवार | देवासुरनरपूजितशासन । कृतबहुभवपरिहार || पा० ५ ।। અથ—હૈ ! ધર્મ ! ક્ષમા, સત્ય, સાષ (પ્રાપ્ત વસ્તુમાં આનંદ) અને દયા આદિ તારા સમસ્ત પરિવાર સુંદર છે. ૐ ધર્મ ! દેવ, અસુર, નર તારી આજ્ઞા પૂજી રહ્યા છે અને એમ તારી આજ્ઞા આરાધી એએએ ઘણા ભવના પરિહાર કર્યાં છે. અર્થાત્ હું ધર્મ ! તારા આરાધનથી સુર, અસુર અને મનુષ્યાના ઘણા ભવ નાશ પામ્યા છે. એવા તારા મહિમા છે. એવા હે શ્રી જિનધર્મ ! મારૂં રક્ષણ કર! રક્ષણ કર!! તારા આશ્રયે આવ્યેા છુ. ૫. बंधुरबंधुजनस्य दिवानिशमसहायस्य सहायः ॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અંત સુધારસ. भ्राम्यति भीमे भवगहनेंगी। વાં વાંધવપિહાય ! પ૦ ૨ અર્થ –હે ધર્મ ! તું જેને બાંધવ નથી તેને બંધુ છે, અને જેને કેઈ સહાય નથી તેને અહેઅબંધને બંધુ રાત્રે સહાયરૂપ છે. અહા ! આ તું ધર્મ, અબંધુને બંધુ અને અસહાયને સહાય છતાં, તારા જે બાંધવ છાંધ ભયંકર ભવમાં ભટકે છે! હે ભવ્ય છે! જેને કઈ બંધુ નથી, જેને કઈ મા દગાર નથી, તેને બંધુ તથા મદદગાર ધર્મ છે. આમ છતાં તેવા બંધુને છાં, તેને લાભ નહિં લેતાં તમે ભયંકર ભવાટવીમાં રઝળી કાં દુઃખ પામે છે ? એ ધર્મ આરાધે, ધર્મ આરાધે. હે! પરમ બાંધવ જૈનધર્મ ! હું તારું શરણ ગ્રહું છું. મારું રક્ષણ કર ! રક્ષણ કર! . द्रगति गहनं जलति कृशानुः । स्थलति जलधिरचिरेण ।। तव कृपयाखिलकामितसिद्धिः। -દુના રિંતુ પણ તે પાત્ર ૭ | અથ–હે પરમ બાંધવ ધર્મ! તારી કૃપાથી અરણ્ય મહેતાં નગર થાય છે; જંગલમાં મંગળ થાય છે, ધર્મના પ્રભાવ, પાવકનું પાણું થાય છે, અર્થાત અગ્નિ શીતળ થાય છે. જલ ત્યાં સ્થળ થાય છે; સમુદ્ર માર્ગ આપે છે; પ્રાણી માત્રની ઈષ્ટસિદ્ધિ થાય છે. આ તારે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ધર્મ ભાવના. મહિમા છે. હે પવિત્ર જેનધર્મ! તને વિશેષ શું કરું? મારા પર કૃપા કર! મારી રક્ષા કર ! ૭. મોટા જંગલમાંહી મંગળ થશે, આધાર આધીન આનંદેત્સવ આપશે અવનિમાં, સદ્ધર્મ શ્રી એન.” इह यच्छसि सुखमुदितदयांग । प्रेत्येंद्रादिपदानि ॥ क्रमतो ज्ञानादीनि च वितरसि । निःश्रेयससुखदानि ॥ पा० ८॥ અર્થ-જેને દયાધર્મ કુર્યો છે, તેને હું ધર્મ ! તું આ ભવમાં જ સુખ આપે છે, ધર્મી આ લોક અને પરભવે ઇંદ્રાદિક પદવી આપે છે પરલોકે સુખી અને કેમે કરી મોક્ષસુખ આપનાર જ્ઞાનાદિ ગુણ આપે છે. આ તારે પ્રભાવ છે. હે ધર્મ ! મારી રક્ષા કર ! રક્ષા કર ! ૮. सर्वतंत्रनवनीतसनातन। सिद्धिसदनसोपान ॥ जय जय विनयवतां प्रतिलंबित સંતસુધારસાન પ | અર્થ –હે ધર્મ ! તું સનાતન-શાશ્વત છે. બધાં શાસ્ત્રોનાં માખણરૂપ-સારરૂપ છે. તું મોક્ષ શિવ હર્યનું આવાસ પર જવા નિસરણું સમાન છે. ધર્મ પાન, તું વિનયવંત શિષ્યોને શાંતસુધારસનું Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શાંત સુધારા. પાન કરાવે છે. એવા હે ધમ! તું જયવંત વત્ત! જયવંત વત્ત ! મને તાણ શરણ હે! તારી કૃપા હ! તું મારું રક્ષણ કર! ૯. ॥ इति श्री शांतसुधारस गेयकाव्ये धर्म भावनाविभावनो नाम दशमः प्रकाशः ॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં ધર્મભાવના નામને દશમે પ્રકાશ સમાપ્ત. ( ૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમી લોકસ્વરૂપ ભાવના ॥ शालिनी वृत्तं ॥ सप्ताधोधो विस्तृता याः पृथिव्य 'छत्राकाराः संति रत्नप्रभाद्याः॥ ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ । पादौ यस्य व्यायतो सप्तरज्जू ॥१॥ तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां । पूर्णो द्वीपै रणवांत रसंख्यैः ॥ यस्य ज्योतिश्चक्रकांचीकलापं । मध्ये कार्य श्रीविचित्रं कटित्रं ॥२॥ लोकोऽयोवो ब्रह्मलोके धुलोके। यस्य व्याप्तौ कूर्परौ पंच रज्जू ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ लोकस्यांत विस्तृतो रज्जुमेकां । सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ॥ ३ ॥ यो वैशाखस्थानकस्थायिपादः । श्रोणीदेशे न्यस्तहस्तद्वयव || कालेनादौ शश्वदूर्ध्व दमत्वाद् શાંત સુધારસ 1 विभ्राणोऽपि श्रांतमुद्र | मखिन्नः ॥ ४ ॥ सोयं ज्ञेयः पूरुषो लोकनामा । षड् द्रव्यात्माऽकृत्रिमोऽनाद्यनंतः ॥ धर्माधर्माकाशकालात्मसंज्ञै દ્રવ્યે પૂળ: સર્વતઃ પુર્વીજય ॥ ૧ ॥ અઃ—તે આ લોક નામના પુરૂષ જાણવા. એક બીજાની નીચે નીચે વસ્તી છત્રાકારે રહેલ રાજલાક રૂપ રત્નપ્રભાદિ સાત ન`પૃથ્વી છે, તેથી પુરૂષનું વર્ણન પૂર્ણ એવા અધેાલેાકરૂપ સાત ર૩ એ પગ, ટિ પ્રમાણ એ લેાકપુરૂષના બે પગ છે (૧). એ લાકપુરૂષની મધ્યમાં અર્થાત્ કેરે તિય લેાક આવેલા છે જે વિસ્તારમાં એક રન્દ્વપ્રમાણ છે, અને જેમાં અસંખ્યાતા દ્વીપસમુદ્રો આવેલા છે. જ્યાતિષ ચક્રરૂપ કાંચી કલાપ એ પુરૂષની કેડના ઢંઢારાનુ કામ સારે છે. અર્થાત સૂર્ય-ચંદ્રાદિ જે જાતિપૂ ચક્ર આ તિર્થંકૢ લેાકની આસપાસ ફરતુ' આવેલું' છે, દારા Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ લકસ્વરૂપ ભાવના. તે આ લોકપુરૂષને કંદોરે છે. (૨). હવે ઊર્વ લેક તે લોક પુરૂષની કટિભાગની ઉપર ઉંચે બ્રા દેવલોક છે, જે પાંચ રજજુ પ્રમાણ વિસ્તારમાં હાઈ બે કહ્યું કેણુઓનું કામ સારે છે. સિદ્ધશિલા જે એ લેક પુરૂષના અંતે ઊભાગમાં આવેલ છે, અને જે પણ વિસ્તારમાં એક રજુ છે, તે એ લોકપુરૂષનું મસ્તક છે. (૩). એ લેક શિર પુરૂષ છાશ કરવા ઉભેલા પુરૂષની જેમ પગ પહોળા કરી ઉભેલ છે, અને એણે પિતાના બે હાથ કેડ ઉપર રાખેલા છે. તે લોકપુરૂષ અનાદિકાળને નિરંતર ઊર્ધ્વ જેવાવાળે છે, ઊર્ધ્વ જવાવાળે છે, ઉચ્ચ એની ગતિ છે; ઉચ્ચ એને આશય છેજિતેંદ્રિય છે; અને પ્રાંતમુદ્રા ધારણ કરે છતે ખિન્ન નથી. (૪). એ લપુરૂષ છ દ્રવ્ય ભરેલો છે. એ પુરૂષ અકૃત્રિમ અનાદિશાશ્વત છે, એને કેઈએ કરેલે નથી. એ અનાદિ અનંત છે. એનાં જન્મ-મૃત્યુ થયાં નથી અને તરફ ધર્મ, અધમ, કાલ, આકાશ, જીવ અને પુદ્ગલ એ નામના છ દ્રવ્યથી ભરેલું છે. આ તે લેકપુરૂષ છે. (૫) रंगस्थानं पुद्गलानां नटानां । नानारूपैर्नृत्यतामात्मनां च ॥ कालोद्योगस्वस्वभावादि भावैः। શર્માતાપ્તિતાનાં નિત્ય | | Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શાંત સુધારસ. જેમાં પુ અને કાલ, નિયતિ એ વાજિંત્રાએ નચાવ્યા નાચતા જુદા જુદા વેષે એ અઃ—નની એ લાક રગમંડપ રૂપ છે; ગલ અને આત્મા નટ છે, લેાકરૂપ રંગ- ઉદ્યમ, સ્વભાવ, કર્મ અને મંડપ Theatre પાંચ સમવાય કારણા રૂપ પુરૂષરૂપ રંગમંડપમાં નાચી રહ્યા છે. ૬. एवं लोको भाव्यमानो विविक्त्या । विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः ॥ स्थैर्य प्राप्ते मानसे चात्मनीना । सुप्राप्येवाऽध्यात्मसौख्यप्रसूतिः ॥ ७ ॥ અ:—એ રીતે લેાકનુ સ્વરૂપ જુદી જુદી રીતે સ્પષ્ટ ભાવતાં વિજ્ઞાની પુરૂષો મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે; અને મનની સ્થિરતા પ્રાપ્ત થયે આત્માને ગણિતાનુયાગ. હિતકારી એવી અધ્યાત્મ સુખપ્રાપ્તિનાં કારણેા સુલભ થાય છે. “ગણિતાનુયાગ ગણવાથકી મુકત થાય જચિત્ત ” સ્વાધ્યાય લેાકસ્વરૂપનુ જિને દ્રાગમમાં જ્ઞાનગ્રંથૈાની ચાર અનુયાગમાં વહેંચણી થએલી છે. તેમાં એક ગણિતાનુયાગ છે. આ જ્ઞાન, એના વિચાર ગણુતાનુયાગમાં સમાવેશ પામે છે. મનરૂપી કરવતને ગણિતાનુયાગ કાનસ સમાન છે. એ લાકના Page #290 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ ભાવના. ૨૧૩ જુદી જુદી રીતે સ્પષ્ટપણે વિચાર કરવાથી ચિત્ત સ્થિર થાય છે, બધે ભમતું અટકે છે; જડતા છાંડે છે અને એમ થાય છે કે અહે ! આ લોક રૂપ રંગમંડપમાં અનેક વખત નાચ્યો. એવું કઈ પણ સ્થળ નથી, એ આ લોકને કેઈ પણ વિભાગ બાકી રહ્યો નથી કે જ્યાં આ જીવે સ્પર્શ ન કર્યો હોય, આમ એને સુબુદ્ધિ ઉપજે છે અને પરિણામે આત્મહિત થાય છે, માટે જીવે આ લેકસ્વરૂપ જુદી જુદી રીતે પણ સ્પષ્ટપણે વિચારવું ઘટે છે. ૭. હવે આ લેકવરૂપ ભાવનાનું અષ્ટઢાળીયું કહે છે – શકાફી રાગ-આજ સખી મનમોહને–એ દેશી છે વિનય વિભાવે શાશ્વ, हृदि लोकाकाशं ॥ सकलचराचरधारणे, પરિણમશે વિ. ૨૫ અર્થ –હે વિનય ! તારા હૃદયમાં આ શાશ્વત કાકાશનું ચિંતવન કર, આ શાશ્વત લેકાકાશનું ચિત્ર તારા હૃદયમાં આલેખ. એથી તને સર્વ જંગમ–સ્થાવર, ચર–અચર, જીવ– અજીવ, તેની કૃતિ–ચેષ્ટાઓ આદિનું ચિત્ર ભાન થશે, તે બધું તારા હૃદય આગળ ખડું થશે; કેમકે કાકાશમાં એ બધું આવેલું છે. તે વિનય ! તે સકળ ચરાચર વસ્તુઓ જેમાં રહેલી છે, એવા કાકાશનું ચિત્ર જે તારા હૃદયપટ પર પડે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શાંત સુધારસ. તે તું અતિ સ્થિર થઈ આત્મહિત પ્રાપ્ત કસશ માટે એ એ લેકસ્વરૂપ ચિંતવ. ૧. लसदलोकपरिवेष्टितं, गणनातिगमानं ॥ पंचभिरपि धर्मादिभिः, સુથરિતસીમાને છે વિ. ૨ અર્થ –એ કાકાશ કે છે ? શોભાયમાન છે. એની ચેમેર અલકાકાશ વીંટળાઈ રહ્યો છે, લેકાકાશનું જે પરિમાણ મૂકીને રહ્યો છે, અર્થાત માન અસંખ્યાત છે. અને પાંચ દ્રવ્ય ધર્મ અધર્મ–કાળ-જીવ–પુદગલ એ પાંચવડે તેની સીમા સુઘટિત થયેલી છે. અર્થાત્ જેટલા ક્ષેત્રમાં એ પાંચ દ્રવ્ય વર્તે છે તેટલું ક્ષેત્ર એ કાકાશ છે. આ ચૌદ રાજલેક નામા પુરૂષ છે, તેનું હે! વિનય! તું તારા હદયપટ ઉપર ચિત્ર આલેખ. ૨. समवघातसमये जिनैः, परिपूरितदेहं ॥ असुमदणुकविविधक्रिया, ગુૌરવટું વિ. 3 || અથર–વળી આ કાકાશ કે છે? શ્રી જિનેશ્વર ભગવાન સમુદ્દઘાત સમયે પિતાના આત્મા Page #292 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ ભાવના ૨૧૫ લકાકાર અને ના પ્રદેશવડે એ પુરૂષના સમસ્ત કેવલ સમુદ્દઘાત. પ્રદેશને પૂરી નાંખે છે, અને આ લેકા કાશમાં જીવ અને પુદગલપરમાણુ વિવિધ પ્રકારની ક્રિયા કરી રહ્યા છે. અર્થાત્ જીવ અને અણુની જાતજાતની યિા અને ગુણના ગૌરવનું આ કાકાશ સ્થાનક છે. એને એક પ્રદેશ એ ખાલી નથી, કે જ્યાં છ–અજીવની ક્રિયા ન વર્તતી હેય. એવા લેકપુરૂષને હે વિનય! તું તારા ચિત્તમાં ચિંતવ. ૩. एकरूपमपि पुद्गलैः, कृतविविधविवर्त ॥ कांचनशैलशिखरोन्नतं, क्वचिदवनतगर्त ॥ वि० ४ ॥ અર્થ-વળી એ લોકાકાશ કેવું છે ? ત્યાં પુદ્ગલેને લઈને એકરૂપ છતાં જાતજાતનાં વિવર્તી લોકાકાશ રૂપે રૂપાંતર પામી રહ્યું છે. તે કાકાશ અને કઈ સ્થળે મેરૂ જેવા ઉંચા સુવર્ણના પુગલવિતે. શિખરૂપ થઈ રહેલ છે, તે બીજે સ્થળે એવીજ ઉંઘ નીચી હેટી ખાઈઓ રૂપે થઈ રહેલ છે. આવા લોકપુરૂષને હું વિનય ! તારા હૃદયમાં ધાર અને સ્થિર થઈ તારૂં સ્વરૂપ વિચાર. ૪. क्वचन तविषमणिमंदिरै रुदितोदितरूपं ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શાંત સુધારસ. घोरतिमिरनरकादिभिः, વનતિવિ છે. વિ. ૫ અર્થ– પુરૂષમાં પુગલનાં વિવર્નોના વધારે દાખલા આપે છે.) કે કોઈ સ્થળે દેવતાઓના વિવર્તાના રમ્ય આવાસ આવી રહેલા છે. તે સૂર્ય દાખલા કાંત મણિની શોભાથી બહુ સુંદર લાગે છે ત્યારે બીજી બાજુએ ઘેર ભયંકર અંધકારમય નરકાદિ આવેલાં છે, જે બહુ માઠાં લાગે છે. આમ આ કાકાશમાં કયાંય મેરૂ જેવા ઉંચા સોનાના પર્વતો આવેલા છે, તે કયાંય ઉંઘ ખીણ આવેલી છે; કયાંય દેવતાઓના રમ્ય સ્વર્ગભવન આવેલાં છે, તે કયાંય ભયંકર અંધકારમય નરકનિગદનાં સ્થાને આવેલાં છે, જે એકરૂપ છતાં પુદગલનાં કરેલાં વિવિધ વિવર્તે છે. કાકાશ પિતે તે એક રૂપ છે, એકજ છે, પણ તેમાંથી અનેક ચિત્રવિચિત્ર નાનાં-મોટાં નવાં રૂપ પેદા થાય છે. પાણીના વિશાળ સરેવારમાં કાંકરે નાંખતાં એક કુંડાળું (Ripples) થયું, લાગલું બીજું એથી મેટું, તત્ક્ષણ ત્રીજું એથી રહે ટું, એમ ઉત્તરોત્તર મહેટાં જુદાં જુદાં કુંડાળા થઈ ઠેઠ આખા સરોવરમાં વ્યાપી જાય છે તેમ એક રૂપમાંથી અનેક વિવર્ત (Vibrations) પુદ્ગલે રચે છે. એક શબ્દ આખા કાકાશને પશી આવે છે. આ આધારે, પુદગલની વિવશકિતના પુદગલના વિવર્સે આધારે, આ જમાનાના Telegraph, અને Telephone, Photograph, wireઆધુનિક શોધની less Telephone આદિ શેધાયાં Page #294 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ ભાવના. ૨૧૭ લે છે. હે ચેતન ! આમ આ લોકા કાશ પુદગલવિવર્તથી વ્યાપ્ત છે, તેને તું હૃદયમાં ધાર. ૫ વળી એ કાકાશનું બીજી રીતે ચિત્ર આપે છે. क्वचिदुत्सवसमयमुज्ज्वलं, નય બંગાળનાટું क्वचिदमंदहाहारवं, gશુશોવિષાદું છેવિદા. અર્થ –વળી લેકપુરુષ રૂપી નાટકની રંગભૂમિ કેવી છે? કઈ કઈ સ્થળેએ ઉજજવળ ઉત્સવ સમય લોકરૂપે નાટય વર્તી રહ્યો છે અને જયના મંગળ અવાજે, ગૃહ. ગીતે ગવાઈ રહ્યાં છે, તે વળી બીજે સ્થળે અત્યંત હાહાકાર થઈ રહ્યો છે; મહા જબરા શેકનું અને બેદનું કારણ વર્તી રહ્યું છે, અર્થાત્ કયાંય વિવાહ જેવા મંગળ પ્રસંગે ઉજવાય છે, તે કયાંય ઈષ્ટ પ્રિય યુવાન સ્વજનના મરણ જે દારુણ પ્રસંગ બધાને શોકમગ્ન કરે છે. કેઈ હારે છે, કેઈ જીતે છે, કઈ રડે છે, કેઈ હસે છે, કેઈ લક્ષમી કમાય છે; કેઈ નેઈ દે છે, આમ અનેક પ્રકારનાં ચિત્રવિચિત્ર નાટકે આ પુરૂષલોક નાટયગૃહમાં ભજવાય છે, તેનું ચિત્ર હે વિનય! તુ તારા હૃદયપટ ઉપર ચિતર, અને આ લેકની એવી પ્રથા દેખી શાંતચિત્ત થઈ સમતા આદર, આથી તારું પરમ કલ્યાણ થશે. ૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શત સુધારસ. વપરિતમાશો, निखिलैरपि सत्त्वैः। जन्ममरणपरिवर्तिभिः, તપુરમમત્વેદ | વિ. ૭ | અથર–જે પુદ્ગલ દ્રવ્યે કરેલાં વિવથી છવાઈ રહેલે આ કાકાશ છે,–તે પુદગલ કેવા છે, તે વિધાવધ બતાવે છે) અનંતી અનંતી વાર એ વેષનું કારણ પુહૂગલ દ્રવચને સર્વ પ્રાણીઓએ પરિમમત્વ ચય કર્યો છે, કેમકે સર્વ પ્રાણુઓ અનંતી વાર જન્મ મરણ કરી ચૂક્યા છે તેથી પૂર્વ પૂર્વ મમત્વની પરંપરાએ પુદ્ગલે મૂકે છે રહે છે. આમ ઘટમાળ આ કાકાશમાં ચાલી જ રહી છે. જે પુદ્દગલ એક વાર છાંડયું, તેજ ફરી બીજા રૂપે મમત્વ યેગે ગ્રહણ કરે છે. જી જન્મ-મરણ કરી રહ્યા છે. તેથી આગલા ભવમાં ભેગના પરિચયથી નવા જન્મમાં જાણે એ બધું દી ના મળ્યું હોય એમ એ પુદ્ગલગ તરફ ઝાવાં નાંખે છે, પુદગલની જ્યાં આવી જાળ ફેલાયેલી છે એવા કાકાશ નાટકશાળાને હે વિનય! તું તારા ચિત્ત ચક્ષુ વડે જોઈ જઈ સ્થિર થા. ૭ इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवंतं ॥ शांतसुधारसपानतो, धृतविनयमवंतं | | વિ.૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ લેક સ્વરૂપ ભાવના ૨૧૯ અર્થ–માટે હે ચેતન ! હે ભવ્ય છે. જેમાં આવું નાટક ભજવાઈ રહ્યું છે, એવા–આલોકાકાશના પર્યટણથી તમે જે પરામુખ થયા છે, અથત તમે ભવભટકણુથી થાકી ગયા છે અને એથી છુટવા માગતા હે તે આ શાંતસુધારસનું પાન કરો, અને શરણાગત વનયવતનું રક્ષણ કરનાર ભગવાનને પ્રકૃષ્ટ ભાવે નમે. ૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये लोकस्वरूप भावना विभावनो नाम एकादशः प्रकाशः॥ છાત શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં અગ્યારમે લોકસ્વરૂપ ભાવના નામનો પ્રકાશ સમાસ C? R Page #297 -------------------------------------------------------------------------- ________________ બારમી બોધિદુર્લભ ભાવના | મંદાક્રાંતાવૃત્ત ! यस्माद्विस्मापयितसुमनस्वर्गसंपद्विलासप्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं । तद्दष्प्रापं भृशमुरुधियः सेव्यतां बोधिरत्नं ॥१॥ અથ–હે વિશાલ બુદ્ધિવાળા સજજને ! અતિ દુષ્પાપ, મહામુશ્કેલીઓ પમાય એવું જે બાધિ પ્રભાવ, બધિરત્ન-સમ્યક્ત્વ તેનું તમે સેવન કરો. એ બેધિના પ્રભાવે કરી દેવતાઓ પણ વિસ્મય પામે એ સ્વર્ગસંપત્તિને વિલાસ પામી જીવ આનંદેલાસ પ્રાપ્ત કરે છે. વળી એ બધિના પ્રભાવે પુષ્કળ વિભવભેગવાળા ઉત્તમ કુળમાં જીવ ફરી ફરી જન્મ પામે છે, અને કેમે કરી અદ્વૈત બ્રહ્મપદવી (મેક્ષ) સુધી જીવને પહે Page #298 -------------------------------------------------------------------------- ________________ એબિંદુલભ ભાવના. ચાડવામાં કાઈ જેને ખાધક નથી-એવું મહદ્ભૂત એ એધિરત્ન છે, તેને તમે હું બુદ્ધિશાલિમ ! સેવા. ૧. ૨૨૧ || સુનગપ્રયાતવૃત્ત || अनादौ निगोदांधकूपे स्थितानामजस्रं जनुर्मृत्युदुःखार्दितानां परीणामशुद्धिः कुतस्तादृशी स्याया हंत तस्माद्विनियति जीवाः ॥ ૨ ॥ અ—અનાદિકાલના નિાદરૂપ અંધારા કુવામાં રહેલા અને ફરી ફરી જન્મ-મરણનાં દુ:ખથી દુર્લભ શુ છે ? પીડાતા જીવાને એવી પરિણામશુદ્ધિ કયાંથી થાય કે જેથી તે નિાદરૂપ અંધકારમય કૂપમાંથી મ્હાર આવે ? અર્થાત્ પ્રથમ તે એવી પરિણામવિશુદ્ધિ જ દુભ છે; એટલે એ અનાદિ નિગેાદમાંથી નીકળવું.મહાદુલભ છે. હવે કદાચ તે નિગેદમાંથી જીવ મ્હાર આવે તે ર. ततो निर्गतानामपि स्थावरत्वं । त्रसत्वं पुनर्दुर्लभं देहभाजां ॥ सत्वेपि पंचाक्षपर्याप्त संज्ञिस्थिरायुष्यवत् दुर्लभं मानुषत्वं ॥ ३ ॥ અ:—એ નિગોદમાંથી હાર નીકળેલાને સ્થાવરપણામાં Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શાંત સુધારસ. રહેવું થાય; કેમકે દેહધારિને ત્રસપણું એથી દુર્લભ પામવું દુર્લભ છે. હવે કદાચ ત્રસપણે શું છે ? પ્રાપ્ત થાય તેમાં પણ પંચંદ્રિયપણું પામવું | દુર્લભ છે; પંચંદ્રિયપણું પ્રાપ્ત થાય તે સંપૂર્ણ છ પર્યાતિ પામવી દુર્લભ છે. તે પણ કદાચ મળે તે સંગ્નિ પંચૅક્રિયપણું, તે સાથે વળી લાંબું આયુષ્ય અને મનુષ્યપણું એ પરમ દુર્લભ છે. ૩ तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो । महामोहमिथ्यात्वमायोपगूढः ।। भ्रमन्दूरमग्नो भवागाधगर्ने । पुनः क्व प्रपद्येत तबोधिरत्नं ॥४॥ અર્થ એ મનુષ્યપણું પણ કદાચ મળ્યું, તે સટે મૂઢ જીવ મહામહ, મિથ્યાત્વ અને માયા એથી વિશેષ કપટ કરી યુક્ત છે, અને એથી સંસારદુર્લભ શું છે? રૂપ અગાધ ખાડામાં ભમતો ભમતે બુદ્ધ રહ્યો છે. તેને આ બોધિરત્ન કેમ ફરી પ્રાપ્ત થશે ? અર્થાત્ હે ચેતન ! આ બધિરત્ન ફરી મળવું બહુ દુર્લભ છે. આ રૂડે મનખા દેહ ફરી ફરી ક્યાં મળશે રે? આવું રૂડું બધિરત્ન ફરી ફરી કયાં મળશે રે ?” અર્થાત એ મળવું દુર્લભ છે. અનાદિ નિગદમાંથી નીકળવું દુર્લભ છે, ત્યાંથી નીકળતાં રસપણું એથી Page #300 -------------------------------------------------------------------------- ________________ બાધિદુર્લભ ભાવના. રર૩ વધારે દુર્લભ છે, તેમાં પણ પચંદ્રિય, પર્યામિ પૂરી, સંગીપણું, દીર્ઘ આયુષ્ય, મનુષ્યપણું અને આ સમ્યમ્ બેધ એ પામવાં ઉત્તરોત્તર અત્યંત દુર્લભ છે; માટે ચેતન ! હાલ તને એ બધું મળ્યું છે, તે સાવધ રહી એ પરમ દુલભ બધિને લાભ લઈ લે. ૪. | શિક્ષણિીવૃત્ત " विभिन्नाः पंथानः प्रतिपदमनल्पाश्च मतिनः । कुयुक्तिव्यासंगैर्निजनिजमतोल्लासरसिकाः ॥ न देवा सान्निध्यं विदधति न वा कोप्यतिशय स्तदेवं कालेऽस्मिन् य इह दृढधर्मा स सुकृती॥ ५ ॥ અર્થ:– “ વસ્તુ વિચારે રે દિવ્ય નયન તેણે રે, વિરહ પડયે નિરધાર, તરતમ બધે હે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.” શ્રી આનંદઘનજી. મત મત ભેટે જે જઈ પૂછીયે રે સહુ થાપે અહમેવ.” શ્રી આનંદઘનજી. જુદા જુદા પંથે પી ગયા છે, ભિન્ન ભિન્ન મતવાળા છે. તેઓ પોતે જે મત માનતા હેય (ભલે તે અસત્ય હોય) Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શાંત સુધારસ. તેના ઉલ્લાસમાં રસિક છે; અને કુયુક્તિને ઉપયોગ કરી તે ફેલાવવામાં રસ લે છે. દેવતાઓ પણ સાન્નિધ્ય કરતા નથી, સમીપ પધારતા નથી કે એને પૂછી સત્યપંથનું નિરાકરણ કરીયે. તેમ કઈ મર્મ જાણનાર રસિક અતિશયવંત મહાપુરૂષ પણ નથી દેખાતે કે જેને જઈ નિર્ણય પૂછીયે; માટે આ કાળમાં તે જે ધર્મ ઉપર દઢતા રાખે છે તે પુણ્યશાળી જાણ. ૫. | શાર્દૂત્તવિત્રહિતવૃત્ત . यावदेहमिदं गदै नै मृदितं नो वा जराजर्जरं । यावत्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमं ॥ यावच्चायुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां । कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥६॥ અર્થ-હે ચેતન ! જ્યાં સુધી આ દેહ રોગથી શિથિલ થયે નથી, જ્યાં સુધી ઘડસાથે તે વાધે. પણથી ક્ષીણ થવા નથી માંડયે, - જ્યાં સુધી પચંદ્રિયોને સમૂહ પિતપિતાના વિષયો લેવા સમર્થ છે અને જ્યાં સુધી આયુ ગ્ર ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં તારે તારાં હિત અથે પ્રયત્ન કરવો ઘટે છે; કેમકે રેગ કે ઘડપણ આવ્ય ઈકિયેની શક્તિ ક્ષીણ થયે, અથવા આયુ પૂર્ણ થયે તું શું કરી શકીશ? માટે આ અવસર છે, ત્યાં ચેત તલાવ ફાટી જઈ પાણું બહાર ચાલ્યું જશે, પછી Page #302 -------------------------------------------------------------------------- ________________ એધિદુલ ભ ભાવના. ૨૨૫ પાળ કેવી રીતે બધાશે ? માટે—“ પાણી પહેલાં પાળ અજ્ઞાની માઁધ રે. ઋ સ્વાધ્યાય. tr 46 ૧૫ અવસર આવ્યે અવશ્ય કર, અવસર આવ્યે મત ભૂલ્ય; ચૂકયા નરા, મૂલ્ય. 66 અવસર 56 તે ધમ કરતાં ઢીલ શી ? નર કાઢી // અનુવૃત્ત विविधोपद्रवं देहमायुश्च क्षणभंगुरं । किमालंब्य धृतिं मूढैः स्वश्रेयसि विलंब्यते ॥ ७ ॥ અર્થ:—જાતજાતના ઉપદ્રવયુક્ત આ દેહ છે, આયુ ક્ષણભગુર છે; છતાં મૃદ્ધ જીવે ઢીલા થઇ કેમ પેાતાના શ્રેયમાં વિલ બ કરે છે? શ્રેયાંતિ વૃવિઘ્નાનિ પ્રાયશો મતાપિ ” અને “ ધર્મવ્ય ત્વરિતા ગતિઃ ' મહાપુરૂષોને પણ પ્રાયઃ શ્રેયમાં વિઘ્ન આવે છે અને ધર્મ કરતાં ઢીલ ન કરવી—એ લક્ષ હું ચેતન ! તારે રાખવા ચેાગ્ય છે. ७ "" —પ્રકી હવે આ ધિદુભ ભાવનાનુ અઢાળિયુ કહે છે. ૫ ધનાશ્રી રાગઃ—હીંચે રે હીંચે ? પીઆ હિડાલડે—એ દેશી. u बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ २२६ શાંત સુધારસ. सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां, વાધ્યતામધરાતિરાત્મશત્યા ૩૦ ? | અથ– ચેતન !બુઝ, બુઝ. આ બધિરત્ન અતિ દુર્લભ છે. સમુદ્રના જળમાં પડેલું ચિંતામણિરત્ન બુઝ, બુઝ. જેમ દુર્લભ છે તેમ આ બધિરત્ન જે એક વાર હાર્યો તે ફરી મળવું બહુ દુર્લભ છે, માટે બુઝરે ! બુઝ! એ બેધિનું સમ્યક પ્રકારે આરાધન કરે અને તારું હિત સાધ; અને સ્વશક્તિયે કરી તારી દુર્ગતિ થતી અટકાવ. ૧ चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो । भ्राम्यतां घोरसंसारकक्षे ॥ बहुनिगोदादिकायस्थितिव्यायते । મોમિથ્યાત્વિપુણો | g૦ ૨. અર્થ:–આ સંસાર-અરણ્ય જે બહુ નિદાદિ કાયસ્થિતિએ કરી વિશાળ છે, અને જેમાં મોહ-મિથ્યાત્વ પ્રમુખ લાખો ચાર-લૂંટારા વસે છે અને જે ઘેર ભયંકર છે તેમાં ભમતા, પરિભ્રમણ કરતા જીવેને નરભવ પામ એ ચક્રવર્તીના ભેજનની જેમ દુર્લભ છે. ચક્રવર્તીનું ચક્રીનું ભેજન એક વખત મળ્યા પછી ભેજન' બીજી વખત જેમ મળવું દુર્લભ છે, | (કેમકે બીજી વખત ત્યાં જમવા આવવાનું થાય તે પહેલાં તે ઘણે કાળ ગયો હોવાથી આયુ પણ પૂરું થઈ ગયું હોય,) તેમ નરભવ એક વાર મળ્યા પછી તેનું જે Page #304 -------------------------------------------------------------------------- ________________ બાધિદુર્લભ ભાવના. (૨૨૭ સાર્થક ન થયું તે ફરી મળ અતિ દુર્લભ છે, કેમકે આ સંસાર ઘર નિબિડ અંધકારવાળો છે. જીવો કેમ એટલે એમાં ભમતા અને દિશા સુઝતી દિશામૂઢ છે? નથી. વળી અનેક નિગોદ-નરક આદિ કાયસ્થિતિ એમાં હેવાથી એ અરણ્ય એટલું બધું વિશાળ છે કે એને પાર પામતાં થાકી જવાય. તેમાં કદાચ આગળ થાક ગ્રહણ કર્યા વિના વધે તે આડા મેહ, અજ્ઞાન, મિથ્યાત્વરૂપી વાટ પાડુઓ વાપાડુઓ બેઠા છે, તે લુંટી લઈ આગળ વધવા દેતા નથી. આમ મનુષ્ય ભવ મળી અતિ દુલભ છે, માટે હે ચેતન ! જે તને એ હમણું મળે છે, તે સમ્યક પ્રકારે બેધિનું આરાધન કરી તેનું તું સાર્થક કરી લે. ૨. लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः । स भवति प्रत्युतानर्थकारी ॥ जीवहिंसादिपापाश्रवव्यसनिनां। माघवत्यादिमार्गानुसारी ॥ बु० ३ ॥ અર્થ-નરભવ મળે તે દુર્લભ છે, પણ તે કદાચ મળે તે આર્યદેશ, આર્યપણું પામવું દુર્લભ છે. અનાર્ય દેશમાં મનુષ્ય દેહ મળવો એ વળી અનાર્ય દેશ, અનર્થનું કારણ થાય છે, કારણકે પાપનું નિમિત્ત ત્યાં જ જીવહિંસા આદિ પાપથી વ્યાકુલ છે કે જેનું પરિણામ મઘા, માઘ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શાંત સુધારસ. વતી આદિ નર્કગતિ છેમાટે રે જીવ! બુઝ! બુઝ! તને તે આ દુર્લભ માનવદેહ, આર્યદેશ અને ધિરત્ન મળ્યું છે તેને લાભ લઈ લે ! લાભ લઈ લે !! એક વાર હારીશ તે ફરી એ મળવું દુષ્કર છે. ૩ आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां । दुर्लभा विविदिषा धर्मतत्त्वे ।। रतपरिग्रहभयाहारसंज्ञातिभि हत मनं जगदस्थितत्वे ।। बु० ४ ॥ - " અર્થ–આર્ય દેશમાં અને વળી રૂડા કુળમાં જન્મ થયે હોય તેવાઓને પણ ધર્મતત્વમાં ઈચ્છા થવી એ દુર્લભ છે. કારણકે મિથુન, પરિગ્રહ, ભય અને આહાર એ ચાર સંજ્ઞામાં આખું જગત્ બૂઢ રહ્યું છે. આર્યપણું અને સાથે ઉંચું કુળ એ બંને દુર્લભ છતાં મળે તે પણું તત્ત્વજિજ્ઞાસા થવી દુર્લભ છે, કેમકે જીવ માત્ર મૈથુનાદિ ચાર સંજ્ઞામાં મૂચ્છિત થયા છે, તે મનુષ્ય દેહ, જેમાં ભગનાં વિવિધ સ્થાનિક રહેલાં છે તેમાં જીવ મૂછ પામ્યા વિના કેમ રહે? એ મૂછ આડે તત્વજિજ્ઞાસા કયાંથી થાય? તને તે હે ચેતન ! એ બધું–મનુષ્યપણું, આર્યતા, ઉત્તમ કુળ અને જિજ્ઞાસા એ બધું પ્રાપ્ત થયું છે, તે હવે તું એને લાભ લઈ, એ મળ્યાનું સાર્થક કરી લે. ફરી ફરી એ મળવું દુર્લભ છે. હે ચેતન ! બેધ પામ, બેધ પામ. ૪ विविदिषायामपि श्रवणमतिदुर्लभं । धर्मशास्त्रस्य गुरुसंनिधाने । Page #306 -------------------------------------------------------------------------- ________________ બાધિદુર્લભ ભાવના. ર૨૯ वितथविकथादितत्तद्रसावेशतो। विविधविक्षेपमलिनावधाने । बु० ५॥ અથ–કદાચ જાણવાની ઈચ્છા પ્રાપ્ત થાય, તે ધર્મશાસ્ત્રશ્રવણ અતિ દુર્લભ છે; કેમકે સદ્દગુરૂને વેગ ન હોય. હવે કદાચ સદ્દગુરૂને પેગ પણ હોય, તે નકામી વિકથારસના આવેશથી જાતજાતના વિક્ષેપ પેદા થઈ ચિત્તવૃત્તિ એવી મલિન થઈ હોય કે એમાં પવિત્ર સદગુરૂને બાધ ન સહાય. આમ હે ચેતન! તને એ દુર્લભ શ્રવણ પણ મળ્યું છે, આ સપુરૂષને યે પણ પ્રાપ્ત થયું છે, તે વિકથા આદિ જતા કરી તું આ મળેલ અપૂન જગને લાભ લઈ લે. ફરી આ જેગ, આ બધિ મળવી અતિ દુર્લભ છે, માટે બુઝ, રે, બુઝ. ૫ धर्ममाकर्ण्य संबुध्य तत्रोद्यमं । कुर्वतो वैरिव!तरंगः॥ रागद्वेषश्रमालस्यनिद्रादिको। बाधते निहतसुकृतप्रसंगः ॥बु० ६ ॥ અર્થ –વળી જીવ ધર્મ સાંભળી સમ્યક પ્રકારે બેધ પામી ધર્મને વિષે ઉદ્યમ કરે છે, ત્યાં તેને રાગ-દ્વેષ–ખેદ આલસ્ય-નિદ્રા આદિ અંતરંગ વેરી તેર કાઠિયા આડખીલ નાંખે છે, અને તેના સુકૃત પ્રસંગને, તેની ધર્મકરણીને બાધા ઉપજાવે છે. જીવ ધર્મ કૃત્ય ભણી પ્રેરાય ત્યાં મહાદિ તેર કાઠિયા તેને નડે છે. આમ ઉત્તરોત્તર ધર્મની દુર્લભતા છે. એ ધર્મ, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શાંત સુધારસ. એવું બોધિરત્ન ફરી મળવું દુષ્કર છે. હે જીવ, બુઝ, બુઝ અને એને લાભ લે. ૬ चतुरशीतावहो योनिलक्षेष्वियं । क्व त्वयाकर्णिता धर्मवार्ता ॥ प्रायशो जगति जनता मिथो विवदते । ऋद्धिरसशातगुरुगौरवार्ता ॥ बु० ७ ॥ અર્થ—અહ ચેતન ! આ ચોરાશી લાખ છવા. નિમાં તે કયાં ધર્મવાર્તા શ્રવણ કરી? કયાએ કરી નહિ હોય, કેમકે ત્રાદ્ધિ, રસ અને શાતા એ જિજ્ઞાસા વિના ત્રણ મહા મહેટા ગારથી પીડાયેલા શ્રવણ કેમ થાય? જને પ્રાયઃ જગતમાં એક-બીજા સાથે કલેશવાદ કરી રહ્યા છે. તેઓને ધર્મ વાર્તા સાંભળવામાં કયાંથી આવે? બધા જ પિતપતાની ઋદ્ધિ, પિતપોતાના રસ અને પિતપેતાની શાતામાં ખેંચી રહ્યા છે, તેમાંથી નીકળી શકે તે ધર્મ સાંભળેને. આમ હે! ચેતન ! ચેરાશી લક્ષ છવાયોનિમાં ફરતાં જીવને ધર્મશ્રવણ બહુ દુર્લભ છે. તે તેને પ્રાપ્ત થયું છે, તેને લાભ લઈ લે. જીવ! બુઝ, બુઝ. ૭ एवमतिदुर्लभात्प्राप्य दुर्लभतमं । बोधिरत्नं सकलगुणनिधानं ॥ कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं । शांतरस सरस पीयूषपानं ॥ ७० ८ ॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ બાધિદુર્લભ ભાવના ૨૩૧ અર્થ–એ પ્રકારે દુર્લભમાં દુર્લભ અને બધા ગુણેને ભંડાર એવું બોધિરત્ન પ્રાપ્ત કરી હ! ચેતન ! તું ગુરૂના મહટા વિનયના પ્રસાદથી ઉત્પન્ન થએલે Summary જે આ રસિક શાંતસુધારસ તેનું પાન કર. હે ચેતન ! બધા ગુણના રાશિરૂપ એવું આ બધા કરતાં અતિ દુર્લભ બધિરત્ન તને મળ્યું છે. પૂર્વે કહ્યું છે કે નિગોદમાંથી નીકળવું, ત્રયપણું પામવું, તેમાં પણ પચંદ્રિયપણું પામવું, સંપૂર્ણ છએ પર્યાતિ પામવી, સંશિ પચંદ્રિયપણું પામવું, તેમાં પણ મનુષ્યપણું પામવું, લાંબુ આયુષ્ય પામવું, આર્યપણું પામવું, ઉત્તમ કુળ પામવું, ધર્મજિજ્ઞાસા પામવી, સશુરૂને ચેગ અને તત્વશ્રવણ પામવું, બધિરત્ન પામવું એ ઉત્તરોત્તર અતિ અતિ કઠિન છે. તે બધિરત્ન તું પામે છે, તે ચેતન ! સદ્દગુરૂને પરમ વિનય કર, તેની પ્રસન્નતા મેળવી અને આ શાંતસુધારસનું પાન કરી અમર થા! અમર થા! ! રે ચેતન ! બુઝ, બુઝ. ફરી ફરી ઉપર કહેલી દુર્લભ વસ્તુઓમાં દુર્લભમાં દુર્લભ આ બધિરત્ન મળવું મુશ્કેલ છે. મળ્યું છે તે લાભ લે, સાર્થક કરી લે. “મુલ્બાવિનય સાવલિત શાંતસુધાર " એ શબ્દો કહી શ્રી કર્તા પુરૂષે સૂચવી દીધું કે આ શાંતસુધારસ શ્રી સદગુરૂના પરમ શાંતસુધારસ વિનયની પ્રસાદી છે. અર્થાત્ શ્રી સદ્વિનયનું ફળ ગુરૂની વિનયભક્તિ ન કરી હતી તે આ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શાંત સુધારસગ્રંથ ન થાત. આમ સદગુરૂ ભક્તિને મહિમા બતાવી એને બંધ કર્યો. ૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये बोधिदुर्लभ भावना विभावनो नाम द्वादशः प्रकाशः ॥ ઈતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં બારમી બાધિદુર્લભ ભાવના સમાસ Page #310 -------------------------------------------------------------------------- ________________ તેરમી મિત્રી ભાવના || નુ વૃત્ત | सद्धर्मध्यानसंध्यानहेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः॥१॥ અથ–શી જિનેશ્વર ભગવાને સદ્ધર્મ ધ્યાનધારાના હેતુએ મૈત્રી આદિ બીજી ચાર ભાવના પ્રકાશી છે. ૧ તથg/ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनं ॥२॥ અથ –તે આ પ્રમાણે,– (૧) મૈત્રી (૨) પ્રમોદ (૩) કારુણ્ય ધ્યાન રસાયન, (૪) માધ્યસ્થ–આ ચાર બીજી ભાવ નાએ ધર્મધ્યાનને ઉપકારક હેવાથી ભાવવી ઘટે, કેમકે એ ધર્મધ્યાનને રસાયનરૂપ છે, Page #311 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ પારકું ભલું અથ રસાયનની પેઠે એ ધર્મધ્યાનને પુષ્ટિરૂપ છે, હિતકર્તા છે. ૨ હવે એ ભાવનાનું સ્વરૂપ સમજાવે છે. | | ઉપજ્ઞાતિ વૃત્ત છે मैत्री परेषां हितचिंतनं यत्। भवेत् प्रमोदो गुणपक्षपातः ॥ कारुण्य मार्तीगिरुजां जिहीर्षे त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥ અથ–(૧) પારકું ભલું ચિંતવવું એ મૈત્રી ભાવના, (૨) ગુણને પક્ષપાત એ પ્રમોદ ભાવના, (૩) આd, દુઃખી, દીન, રેગી જીવનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા એ કારુણ્ય ભાવના અને (૪) દુર્ણ બુદ્ધિવાળા ઓની ઉપેક્ષા કરવી એ ચેથી ઉપેક્ષા અથવા મધ્યસ્થ ભાવના. ૩. सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् । चिंत्यो जगत्यत्र न कोपि शत्रुः ॥ कियद्दिनस्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यते वैरिधिया परस्मिन् ॥ ४॥ અથ– હે આત્મા ! તું સર્વત્ર મૈત્રીભાવ વિચાર. આ જગતમાં મહારે કઈ પણ વૈરી Universal નથી એવું ચિંતવવું ઘટે છે, કેમકે Brotherhood આ જીવિત તે થોડા દિવસ રહેવાનું ભાવના અચ્છા ? Page #312 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના. ૨૩૫ છે, તેમાં પરસ્પર વૈરબુદ્ધિથી શું ખેદ પામે છે? ૪. વળી– सर्वेप्यमी बंधुतयाऽनुभूताः । सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ ॥ जीवास्ततो बंधव एव सर्वे । न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥५॥ અથે–આ સંસાર સમુદ્રમાં બધા છ હજારે વેળા બંધુપણાને પામ્યા છે, તે એ બધા હારા ભૂત બંધુ ભાઈઓ જ છે; કઈ પણ શત્રુ નથી એવી ખાત્રી આણ. પ. सर्वे पितृभ्रातृपितृव्यमात___पुत्रांगजास्त्रीमगिनीस्नुषात्वं ॥ जीवाः प्रपन्ना बहुशस्तदेतत् । कुटुंबमेवेति परो न कश्चित् ॥६॥ અર્થ --સર્વે જીવે પિતા, ભાઈ, પિત્રાઈ, માતુલ, પુત્ર, પુત્રી, સ્ત્રી, બહેન, પુત્ર-સ્ત્રી આદિ. ભૂત કૌટુંબિક રૂપે અનેક વખત સગપણુ–સંબંધ કરી ચુક્યા છે, તે એ હારૂં કુટુંબજ છે, એમાંથી કે પારકું નથી, એમ ધારી બધા સાથે ત્રીભાવ રાખ. ૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શત સુધારસ. તે દવા વૃત્ત एकेंद्रियाद्या अपि हंत जीवा । पंचेंद्रियत्वाद्यधिगत्य सम्यग् ॥ बोधि समाराध्य कदा लभंते । भूयो भवभ्रांतिभियां विरामं ॥७॥ અર્થ –વળી ચેતન! એકેંદ્રિય છે પણ પદ્રિય પણું પામી સમ્યગદર્શન આરાધી કે ભાવિ બંધુ વેળા ભવભટકણરૂપ ભયને અંત કરશે, મેક્ષ પામશે, એવું વિચારી તેઓની સાથે મૈત્રી આદર. ૭. या रागरोषादिरुजो जनानां । शाम्यंतु वाक्कायमनोद्रुहस्ताः ॥ सर्वेप्युदासीनरसं रसंतु। सर्वत्र सर्वे सुखिनो भवंतु ॥८॥ અર્થ –ળી ચેતન! એવી મૈત્રી ભાવના ભાવ કે મન, વચન, કાયાને દ્રોહ કરનારા એવા જે પ્રાણું માત્ર રાગ દ્વેષરૂપ જનેના રેગ છે તે સુખી થાઓ શાંત થાઓ ! બધા પ્રાણુ ઉદાસીન ભાવમાં પરિણામ પામે, અને સર્વ સ્થળે સર્વ જીવો સુખી થાઓ ! ૮. - હવે મૈત્રી ભાવનાનું અષ્ટ ઢાળીયું કહે છે. શાખ રાગ, રે જીવ ! જેનધર્મ કીજીયેએ દેશી છે Page #314 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના. ૨૩૭ विनय विचिंतय मित्रतां, त्रिजगति जनतासु, कर्मविचित्रतया गति, વિવિધ નમિતાકુ વિ ? | અર્થ – હે વિનય ! હે સુવિનીત ચેતન ! આ ત્રણ જગના છ પ્રતિ મિત્રતા ચિંતવ,મિત્રતા કર્મ વિચિત્રતા ચિંતવ. એ બધા જ કર્મની વિચિત્રઅને વિવિધ ગતિ તાને લઈ વિવિધ ગતિ પામેલ છે. ૧. सर्वे ते प्रियबांधवा, न हि रिपुरिह कोपि । मा कुरु कलिकलुषं मनो, નિષસુવિધિ વિ૦ ૨. અર્થ --એ બધા તારા પ્રિય બાંધવ છે, કેઈ પણ તારે - શત્રુ નથી, માટે તારા સુકૃતને નાશ બધા તારામિત્ર કરનાર એવા ક્રોધે કરી, વૈરે કરી તારા મનને કલેશ ન પમાડ; કલુષિત ન કર. ૨. यदि कोपं कुरुते परो, નિનામાના अपि भवता किं भूयते, દૃદ્ધિ રોકવન 1 વિ. | ૩ | અર્થ --જે કઈ પિતાના કર્મવશે કરી કેય કરે, તે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શાંત સુધારસ. પણ તું હદયને વિષે શા માટે રેષ કરે છે? અર્થાત્ એ તે બિચારો કર્મવશ પડેલ છે, એથી ક્રોધ નકામે યશો? કરે છે; તું નકામે એ સામે શા માટે રેષ કરે છે ? એથી કર્મ બંધાય છે. ૩. अनुचित मिह कलहं सतां, त्यज समरसमीन । भज विवेककलहंसतां, ગુvપરિવચન | વિ. | ક | અર્થ–સમતા રૂપ જળના સરોવરમાં વસતા હે મત્સ્ય ! આ જગતમાં સતપુરુષોને અગ્ય એ વિવેક સર અને કલહ તું ત્યજી દે, ત્યજી દે અને ગુણેના ચેતન હંસ. પરિચયને પુષ્ટ કરનાર એવું જે વિવેકરૂપ સરોવર, તેના હે રાજહસ! તુ વિવેકરૂપ કલહંસતાને ભાજ, અર્થાત્ વિવેક આચર, સર્વ જી પ્રતિ મૈત્રી આદર. ૪. ગુણના મુણિના સમ, | મત્સરમપટ્ટીયો संतु गंतुमनसोप्यमी, શિવરાહ વિ. | પ. અથ–બધા શત્રુજને મત્સર છે દઈ સુખી થાઓ; તેમજ એઓ શિવસુખનું ઘર-મક્ષ તે Page #316 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના. ૨૩૯ સર્વ જીવનું પ્રતિ જવાના મનવાળા થાઓ; અર્થાત ઇચ્છે સુખ” એએનું મોક્ષ પ્રાપ્ત થવા રૂપ પરમ કલ્યાણ થાઓ ! આવી મૈત્રી ભાવના હે વિનય ! તું ભાવ. ૫. सकृदपि यदि समतालवं, __ हृदयेन लिहंति । विदितरसास्तत इह रतिम् સ્વત વ વહેંતિ | વિ. | અર્થ –એકવાર પણ જે તેઓ હદયને વિષે સમતાના બિંદુને આસ્વાદ કરે, તે તેઓને સમચાખે તે માગે રસ શું છે એની ખબર પડશે, અને -સાસ્વાદના પિતાની મેળે આ સમતાને વિષે રતિ જેડશે; અર્થાત સમતાજ એઓને પ્રિયકર થશે. એમ વિચારી છે. વિનય ! તું એઓ ઉપર રોષ ન આણ એઓ કર્મવશ છે એમ ગણ અને કર્મ વિવર આપશે ત્યારે ઠેકાણે આવશે, સમતા ગ્રહશે, આમ જાણી તેઓ પ્રતિ મૈત્રી આચર. ૬. किमुत कुमतमदमूर्च्छिता, રિતેષુ પતંતિ जिनवचनानि कथं हहा, ન રસીદુસ્થતિ છે. વિ . ૭ અર્થ—અહે! કુમતરૂપી મદથી મૂચ્છિત થએલા આ Page #317 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. જીવા કેમ પાપને વિષે પડતા હશે ? અરે ! મા પામા ! વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચનામાં એ શા માટે રસ પામતા નથી ? એમ હું વિનય ! એ પ્રતિ તુ મૈત્રી ભાવે જો. ૭. ૨૪૦ परमात्मनि विमलात्मनः, परिणम्य वसंतु । विनय समामृतपानता, બનતા વિલસઁતુ || વિ॰ || ૮ || અ:--નિલ અંતઃકરણવાળા જીવા પરમાત્માને વિષે પરિણામ પામેાઃ અર્થાત્ પરમાત્માના Universal સ્વરૂપમાં લીન થાઓ; અને હું વિનય ! well-being હે સુવિનીત ચેતન ! જનમંડળ સમતા રૂપી અમૃતપાને કરી વિલાસ પામેાઆનંદ પામેા. અથવા વિનય અને સમતારૂપી અમૃતપાનવર્ડ જનમ'ડળ આનંદ અનુભવા. આવા વિચાર કરી હૈ વિનય ! તું જગજ'તુ પ્રતિ મૈત્રીભાવ ધારણ કર ! મૈત્રીભાવ ધારણ કર ! ૮. ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये मैत्रीभावना विभावनो नाम त्रयोदशः प्रकाशः ।। ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળમનું કાવ્યના મૈત્રી ભાવના નામના તેરમા પ્રકાશ સમાપ્ત. Page #318 -------------------------------------------------------------------------- ________________ ચૌદમી પ્રમોદ ભાવના : Iધર વૃત્ત છે धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गंधनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जिताहत्यलक्ष्मी ॥१॥ અથ–(ગુણને પક્ષપાત એ પ્રમદ ભાવના, તે તેવા ગુણે દેખી કે પ્રકૃષ્ટ આનંદ થાય? એ બતાવતા પરમ ગુણી એવા વિતરાગ દેવની સ્તુતિ કરે છે) વીતરાગ સ્તવ અહ ! ધન્ય છે તે વીતરાગ પરમાઅને ગુણપ્રમાદ ત્માઓ! કે જેણે ક્ષણશ્રેણી પર ચઢી કર્મમળને જોઈ નાંખી ક્ષીણ કર્યા છે; જેઓ ત્રણ લેકને વિષે ગંધહસતી સમાન છે; જેઓને સહજ ઉદય પામેલા કેવલજ્ઞાને કરી વૈરાગ્ય જાગે છે; જેઓ આત્મ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શાંત સુધારસ શ્વેત-નિર્મળ ધ્યાનધારાએ શુદ્ધિવડે સોંપૂર્ણ ચંદ્રકલા જેવી ચડ્યા છે. અને જેઓ સેકડા ગમે પુણ્યકર્મ કરી અંત ભગવાનને ચાગ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી ક્ત નજીક પહોંચ્યા છે. અહા ! આવા વીતરાગ માત્માએ ધન્ય છે! ધન્ય છે !! આમ ગુણાત્મ જોઈ હર્ષાયમાન થઈ જીવ પ્રમાદ ધારણ કરતા અનંત નિરા કરે છે. ) ૧. तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै— र्गायं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि ॥ धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्य मौखर्यमनां ॥ २ ॥ અર્થ: અહા ! તે તીથકર ભગવાનને કમ ક્ષય થવાથી ઘણા ગુણાના સમૂહ ઉત્પન્ન થયા છે; નિર્મળ આત્મવભાવ પ્રગટયા છે. અને તેથી તેની સ્તુતિ થઇ છે; અહા ! એવા પરમાત્માના આ ગુણૢાની સ્તુતિ ગાઈ ગાઈને અમે આઠ વર્ણના પદને પવિત્ર રચે છિયે. અહા ! હુ જગતમાં તે જીભને ધન્ય ગણું છુ કે જે જીભ ભગવાનનાં સ્તોત્ર ગાવામાં રસજ્ઞ છે, ભગવાનની સ્તુતિ કરવામાં રસ લે છે; ત્રીજી જીભ જે નકામી જનકથામાં, વિકથામાં, યાતા ખેલવામાં મશગૂલ છે, તેને અન્ન-અધન્ય માનું છું. ૨. અત્રે એમ બતાવ્યુ કે તીર્થંકર પરમાત્મા તા ધન્ય છે, પણ એઓશ્રીની સ્તુતિ ગાનારા પણ ધન્ય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના. ૨૪૩ निग्रंथास्तेऽपि धन्या गिरिगहनगुहागहरांतर्निविष्टा । धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः। येऽन्येऽपि ज्ञानवंतः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः । शांता दांता जिताक्षा जगति जिनपतेः शासनं भासयंति ॥३॥ અર્થ–પર્વતની ગહન ગુફા–કોતરમાં રહી ધર્મ ધ્યાનમાં એકાગ્ર, સમતાવંત, પક્ષદિન કે માસના ઉપવાસ કર વાવાળા નિગ્રંથ, રાગ-દ્વેષની ગ્રંથી વીતરાગની સ્તુતિ જેની છેદાઈ છે, એવા મહાપુરૂષ કરનારાની સ્તુતિ. પણ ધન્ય છે. તેમજ બીજા જ્ઞાનવતા ગુણ પ્રમોદ મહાપુરૂષે જેની બુદ્ધિ શ્રુતજ્ઞાને કરી વિસ્તાર પામી છે, જેઓ ધર્મને ઉપદેશ કરી રહ્યા છે, જે શાંત છે, જે દાંત છે, જિતેંદ્રિય છે અને જે જગતને વિષે શ્રી જિનવરેંદ્રનાં પવિત્ર શાસનને પ્રકાશિત કરે છે, તેઓ પણ ધન્ય છે. ૩. दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयति । धर्म धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयंति ॥ સીદ શ્રાદ્ધચચ બન્યા શુધિરાધિયા શીકુમારચંત્યस्तान सर्वान् मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवंति॥४॥ અથ–વળી તે ગૃહવાસિજને જે દાન, શીલ, તપ આદરે છે, ભાવના ભાવે છે અને એ ધમપુરૂષે ધન્ય, પ્રકારે ચાર પ્રકારને ધર્મ શ્રુતજ્ઞાનથી ગુણુપ્રમેદ વૃદ્ધિ પામતી શ્રદ્ધાએ આપે છે, તે Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શાંત સુધારસ. ધન્ય છે; તેમજ વળી તે સાધ્વીએ અને શ્રાવિકાઓ, જેની બુદ્ધિ પવિત્ર શ્રુતજ્ઞાનવડે વિશુદ્ધ થઈ છે, અને જે શીલનું પાલન કરે છે તે પણ ધન્ય છે. અહો ! આ બધાને પ્રતિદિવસ ગુણનુરાગી ધન્ય. નિરંતર જે જી ગર્વ છાંડી દઈ ગુણ પ્રમાદ, સ્તવે છે, તેઓ ભાગ્યશાળી છે. અર્થાત ગુણના ગુણે દેખી અનુમોદનાર, પ્રમોદ ભાવ પામનાર, હર્ષ પામનાર મહાભાગ્યવંત છે. ૪ આ તે પરમ ભાગ્યશાળી એવા સમ્યગદષ્ટિ જીની સ્તુતિ થઈ, પણ અમેદ ભાવનાવાસિત જી અન્યના ગુણે દેખી પણ પરમ આનંદ પામે છે, એ દેખાડતા કહે છે. " परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसंतः संति संतः कियंतः ॥" –શ્રી ભતૃહરિ // ૩જ્ઞાતિવૃત્ત . मिथ्यादृशामप्युपकारसारं । संतोषसत्यादिगुणप्रसारं ॥ वदान्यता वैनयिकप्रकारं । मार्गानुसारीत्यनुमोदयामः ॥५॥ અથર–મિથ્યાદષ્ટિએ પણ જેઓમાં સંતોષ, સત્ય, શૈચ આદિ ગુણે પ્રસરી રહ્યા છે, જેમાં દાન ગુણ, વિનય ગુણ Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના. २४५ રહેલા છે, તેઓને પણ અમે ઉપકાર માનીએ છીએ, અને એઓ પણ માર્ગાનુસારી છે એમ જાણું માર્ગનુસાર ધન્ય. અનુમોદના કરીએ છીએ. અર્થાત ભલે ભાવિધ જીવ. સમ્યગ્દષ્ટિ ન હોય પણ સત્ય, સંતેષ, ગુણુ પ્રમદ, શચ, દાન, વિનય આદિ ગુણવાળા જીવે દેખી અમને બહુ પ્રભેદ ઉપજે છે. એઓ પણ માર્ગને અનુસરવાવાળા જાણે કઈ વેળા એજ ગુણથી સમ્યમ્ બેધ પામી કલ્યાણ પામશે, એ જાણી અમને આનંદ થાય છે. ૫ / સાયરી / जिह्वे प्रही भव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना । भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कौँ सुकर्णौ ॥ वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतां लोचने रोचनत्वं । संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥ ६॥ અથ–હે જીભ ! તું પુણ્યશાળી જીવનાં સુચરિત્રે ઉચ્ચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા; બીજાની કીર્તિ સાંભળવાને રસ પામી મારાં બંને કાને આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ. અહે! બીજાની ઉત્તમ લક્ષમી, જીભ, કાન, આંખ બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચને ઠરે, ધન્ય ગુણ મેદ દવે, એમાંથી હર્ષાશ્રુ આવે. હે! જીવ ! હે કાન ! હે ચક્ષુ! આ અસાર સંસારમાં આવી ભાવના એજ તમારા જન્મનું પરમ સાર્થક છે. ૬. Page #323 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. | ૩૫નાતિવૃત્ત છે प्रमोदमासाद्य गुणैः परेषां। येषां मतिः मजति साम्यसिंधौ ॥ देदीप्यते तेषु मनःप्रसादो। गुणास्तथैते विशदीभवंति ॥ ७ ॥ અથ–બીજાના ગુણોથી પ્રમોદ પામી જેની મતિ સમ તાસમુદ્રમાં ઝીલે છે, તેનું મન પ્રફુલ્લિત ગુણગ્રામથી થઈ દીપી રહે છે, એટલું જ નહિં પણ ગુણુ વધે. તેના ગુણે પણ વિશુદ્ધ થઈ ઝળહળી હાલે છે. પારકાના ગુણોથી પ્રદિ પામવાનું, પારકા ગુણ જોઈ રાજી થવાનું આવું ઉત્તમ ફળ છે. ૭ હવે પ્રમેદ ભવનાનું અષ્ટઢાળીયું કહે છે. ॥ टोडी राग-ऋषभकी मेरे मन भगति वशीरी-ए देशी ।। विनय विभावय गुणपरितोषं । ध्रुवपदं ।। निजसुकृताप्तवरेषु परेषु । ___ परिहर दूरं मत्सरदोष ॥ वि० १॥ અથ –હે વિનય ! તું ગુણ પુરૂષના ગુણથી સતિષ આનંદ પામવાનું વિચાર. પિતાનાં સુકૃગુણાનુરાગ થી જે વર પામ્યા છે અથવા જે પિતાનાં સુકૃત્યથી ભાગ્યશાળી થયા છે, અથવા જે પોતાના સુકૃત્યોથી ઉત્તમ આખ્ત પુરૂષની સફમાં બિરાજે છે, એવા અન્ય મહભાગીઓ પ્રતિને મત્સર, ઈર્ષ્યા Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના. ૨૪૭ દેષ દૂર કર. તેઓના ગુણોને રાગી થા; તેઓના ગુણથી આનંદ પામ! આનંદ પામ!! ૧ दिष्ट्यायं वितरति बहुदानं, वरमयमिह लभते बहुमानं ॥ किमिति न विमृशसि परपरमागं, यद्विभजसि तत्सुकृतविभागं ॥ वि० २॥ અર્થ –અહે શાબાસ છે આને, કે એ બહુ દાન આપે છે, અથવા બહુ રૂડું થાય છે કે આને આ જગતમાં બહુમાન મળે છે. (અહા ! એનાં સુકૃત્યે જતાં એ માન એને છાજેજ છે). હે વિનય! તું આ પ્રકારે કેમ સુધી ગુણનમેદન- વિચારણા કરતું નથી ? સ્થળે સ્થળે પુણ્યનું કારણ, પારકા ગુણ ગાવા એ જ હે વિનય ! તેના ગુણમાં, સુકૃતમાં ભાગ લેવા જેવું છે. તાત્પર્ય કે ગુણને, પુણ્યકર્તાને ગુણ-પુણ્યનું તે ફળી છે, પણ એ ગુણ-પુણ્યની જે અનુમોદના કરે છે, તે પણ તેને ભાગી થાય છે. ૨ येषां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारं ॥ तेषां वयमुचिताचरितानां, नाम जपामो वारंवारं ॥ बि० ३ ॥ અથર–આ જગતમાં જે પવિત્ર પુરૂષનાં મન વિકાર રહિત થયાં છે, જે મહાભાગ્યવંત પુરૂષે જગત પર Page #325 -------------------------------------------------------------------------- ________________ २४८ શાંત સુધારસ. ઉપકાર કરે છે, તે ઉચિત-આચરણવાળા ગુણ પુરૂષનાં મહાપુરૂષનાં નામ અમે વારંવાર ક્ષણે નામનો જાપ પણ ક્ષણે જપીએ છીએ અર્થાત એવા મહા કલ્યાણકારી. સત્યરૂષનાં ગુણે દેખી તેઓનાં એવા ' નામથી પણ અમે આનંદ પામીએ છીએ. ગુણ પુરૂષનાં નામને જાપ પણ પરમ કલ્યાણદાતા છે, માટે હે વિનય! તું પરના ગુણ દેખી રાજી થા; રાજી થા. ૩ अहह तितिक्षा गुणमसमानं, ___ पश्यत भगवति मुक्तिनिदानं ॥ येन रुषा सह लसदाभिमानं, झटिति विघटते कर्मवितानं ॥ वि० ४ ॥ અથ–અહે! જેના સમાન બીજે કઈ ગુણ નથી, અને જે મુકિતના કારણરૂપ છે, એ તિતિક્ષા-ક્ષમ ગુણ શ્રીભગવાનને વિષે જુઓ ! કે જે ક્ષમાગુણદર્શનથી આ ગુણને લઇ ક્રોધ સહિત અભિમાને નંદ, ભગવાનની કરી નાચતો એવો કમને સમૂહ ક્ષમા ! એકદમ નાશ પામે છે! અહે! ધન્ય છે! એ ભગવાનના ક્ષમા ગુણને ! એમ હે વિનય! તું તારા હૃદયમાં પરગુણથી સતેષ પામ, સતેષ પામ. ૪ अदधुः केचन शीलमुदारं, गृहिणोऽपि परिहतपरदारं ॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના. २४ यश इह संप्रत्यपि शुचि तेषां, विलसति फलितफलं सहकारं ॥ वि० ५॥ અથ–જે જે ગૃહસ્થીઓ પરસ્ત્રીને પરિત્યાગ કરીને ઉત્તમ ઉદાર શીલવતને આદરે છે, તેઓને પવિત્ર ઉજજવળ ચશ અને હમણાં પણ ફલિત થઈ આંબાના વૃક્ષ પેઠે ભી રહે છે, અર્થાત્ એઓને પરભવે તે શીલનો મહિમા કાલાંતરે લાભ થાય છે, પણ હમણાં સશીલવાન ધન્ય. તત્કાળ તેઓને યશ વૃદ્ધિ પામી અનેક ફળ આપે છે, આ શીલને મહિમા છે. તેવા શીલવ્રતધારી જી ધન્ય છે, એમ છે વિનય ! તું પારકા ગુણની અનુમોદના કર. ૫ या वनिता अपि यशसा साकं, कुलयुगलं विदधति सुपताकं ॥ तासां सुचरितसंचितराकं, - નમ િશતવિપાવે વિ. ૬ અર્થ -–તેમજ જે સ્ત્રી પણ પિતાના શીલ ગુણે કરી પિતાના માવિત્ર તથા પતિના એમ બંને કુળને યશની ધ્વજા બંધાવે છે, અર્થાત શીલ પાળી બંને કુળને સતી સ્ત્રી ધન્ય. જે અજુવાળે છે તે સ્ત્રીઓનું પુણ્યપરિપા કથી પ્રાપ્ત થયેલું જે દર્શન તે પણ પુણ્યરૂપી ધન પ્રાપ્ત કરાવનારૂં છે. અર્થાત્ આવી શીલવંતી સ્ત્રીઓનું દર્શન દુર્લભ છે; અને એ દર્શન પ્રાપ્ત થાય તે તે પણ પુણ્યને ઉદય હેય તેજ થાય છે; Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શાંત સુધારસ. સતીનું દર્શન અને દર્શન થાય છે તે દર્શન પણ પુણ્યનું ફળ, અને ભાવિ પુણ્યનું કારણ છે. અહે ! આવી પુણ્યજનક. શીલવંતી વનિતાઓ ધન્ય છે. એમ છે વિનય! તું પારકા ગુણેથી રેમાંચિત થા, રોમાંચિત થા. ૬. तात्विकसात्त्विकसुजनवतंसाः, વન વિતવિવેચના ! अलमकृषत किल भुवनाभोग. મરામાં તસુમય વિ. ૭ | અથે–તત્ત્વ અને સત્વ ગુણને ધારણ કરનારા એવા સજજનેમાં શ્રેષ્ઠ, અને જેમ હંસ યુક્તિથી દૂધ પાણીને વિવેક કરી દૂધ ગ્રહણ કરે છે તેમ જે યુક્તિવડે સારાસારને વિવેક કરે છે,-એવા પુરૂષ ત્રણ જગના ખરેખર ભૂષણરૂપ છે, એઓના સ્મરણથી પણ શુભ ચેગ પ્રાપ્ત તવ વિવેચક થાય છે. અર્થાત્ જે પાત્ર પુરૂ ધન્ય સત્ત્વ ગુણધારી તત્ત્વને ગ્રહણ કરે છે અને સારાસારનો ભેદ જાણ સાર ગ્રહે છે. તેઓ ધન્ય છે, હે વિનય! એવા તત્વશે. કેની તું અનુમોદના કર. ૭. इति परगुणपरिभावनसारं, ___ सफलय सततं निजमवतारं : कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शांतसुधारसपानं ॥ वि० ८ ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ ભાવના. ૨૫૧ અથ—અહે! જન્મ લેવાનું સાર્થક પારકા ગુણનું ચિંતવન–અનુમોદન છે, તે હે વિનય ! ગુણાનુરાગરૂ૫ એમ કરી તું તારા અવતાર એકદમ જન્મ પણ ધન્ય સફળ કરી લે, અને સારાં આચરણવાળા ગુણના ભંડાર એવા મહાપુરૂષેનું ગાન કર, અને આ શાંતસુધારસનું પાન કરી અમૃત થા. એમ હે વિનય ! તું પારકા ગુણ ચિંતવ. અનુદ. ૮ ।। इति श्रीशांतसुधारस गेयकाव्ये प्रमोद મીવનવિભાવનો નામ વાર્તા પ્રવેશ II. ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યને પ્રમોદ ભાવના નામને ચૌદમે પ્રકાશ સમાપ્ત. Page #329 -------------------------------------------------------------------------- ________________ પંદરમી કારૂણ્ય ભાવના +9 ।। માહિની વૃર્ત્ત प्रथममशनपानप्राप्तिवांच्छाविहस्ता । स्तदनु वसनवेश्मालंकृतिव्यग्रचित्ताः ॥ परिणयनमपत्यावाप्तिमिष्टेंद्रियार्थान् । सततमभिलषंतः स्वस्थतां क्वास्सुतीरन् ॥ १ ॥ અર્થ: અહા ! આ જગાસી જીવાની સ્થિતિ જોઇ કરુણા આવે છે. અહા ! નવી નવી જગતના જીવાનાં ઉત્પન્ન થતી એવી અનંત અભિલાષા આડે દુઃખ અને તેથી એ સ્વસ્થતા તે કેમ પામે ? પ્રથમ ઉપજતી કરૂણા તેા ખાનપાનની પ્રાપ્તિની ઈચ્છાએ એએ આકુળ-વ્યાકુળ રહે છે, એથી એ પાતાના આત્માનુ કાંઇ કરી શકતા નથી; ખાનપાનની પ્રાપ્તિ થઈ, ત્યાં વળી લુગડાંલત્તાં, ઘર-બાર, અને ઘરેણાં–ગાંઠા મેળવવા ચિત્ત વ્યગ્ર થાય છે; આ આડે પણ આત્મા કયાંથી સૂઝે ? Page #330 -------------------------------------------------------------------------- ________________ કારણ્ય ભાવના ૨૫૩ જ્યાં એ લુગડાંલત્તાં આદિની ભાગ્યયેગે પ્રાપ્તિ થાય છે ત્યાં પરણવાની, અને પછી પુત્ર-પ્રાપ્તિની અને ક્રમે ક્રમે ઈદ્રિચેના ઈચ્છિત ભેગ મેળવવાની અભિલાષા ઉપજે છે. અહો! આમ નવી ઉગતી અભિલાષા આડે જગવાસી છે સ્વસ્થતા, આત્મશાંતિ તે કયાંથી પામે? એ વિચારતાં કરુણ આવે છે. ૧ | શિરિની વૃત્તિ છે. उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं । भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयं ॥ अथाकस्मादस्मिन्विकिरति रजः क्रूरहदयो । रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥२॥ અર્થ –અહો ચેતન ! લાખે ઉપાવડે કરી મહામુશ્કેલીએ તે વિભવ પાપે તે વૈભવ જાણે હંમેશ માટે કાયમ રહેવાને છે એમ જાણે ભભવના અભ્યાસને લઈ તારું ચિત્ત તું તેમાં ચૂંટાડે છે; અર્થાત્ એ લક્ષ્મી સ્થિર છે એમ ગણી તું તેમાં લય પામે છે, પણ અરે ! તને ખબર નથી. એના ઉપર કઈ ક્રૂર હૃદયવાળે શત્રુ અથવા રેગ અથવા ભય અથવા વૃદ્ધાવસ્થા અથવા મૃત્યુ અકસ્માત ધૂળ નાંખે છે. અર્થાત્ તું એમાં મેહ શું પામે છે? કે શત્રુ પેદા થશે અને એ લક્ષ્મીને ઓચિંતી હરી જશે, જીવ, ભૂલો અથવા તને જ કઈ રોગ થશે, અને ભમ નહિં ! તું એને ઉપગ નહિં લઈ શકે, અથવા રાજ્યાદિકના ભયથી એજ લક્ષ્મી તને દુઃખનું કારણ થશે; અથવા જરાવસ્થાને લઈ તું એ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શાંત સુધારસ ભોગવી નહિં શકે અથવા બીજા યુવાને પડાવી લેશે અથવા અકસ્માત્ છેવટ મૃત્યુ આવ્યું એ લક્ષ્મી તારે છાંડવી પડશે, તે હે ચેતન ! તું એને કાયમ રહેવાની ગણું તેમાં લય પામે છે, એ જોઈ તારી કરુણ આવે છે. ૨. હે! જીવ કયા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ; “ જબ ઈચ્છાકા નાશ તબ, મટે અનાદિ ભૂલ. ” –શ્રીમદ્ રાજચંદ્ર || સધર વૃત્ત | स्पर्धते केऽपि केचिद् दधति हदि मिथो मत्सरं क्रोधदग्धा। युध्यंते केप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः॥ केचिल्लोभाल्लभंते विपदमनुपदं दूरदेशानटंतः । किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ?॥३॥ અથર–અહો ! અમને કરુણા આવે છે. અમે શું કરિયે? અમે શું બેલિયે? આ જગતું અહો ! અરણ્ય- સેંકડે ગમે દુઃખાએ કરી અત્યંત વ્યાકુળ રસ કલેશ. છે. કેઈ કઈ જ અરસ્પરસ સ્પર્ધા કરી રહ્યા છે; કોઈ ક્રોધથી બળીને હૃદયને વિષે અરસ્પરસ મત્સર-ઈર્ષા ધારણ કરી રહ્યા છે, કેઈ સ્વચ્છેદે ધન-સ્ત્રી-પશુ-ક્ષેત્ર-ગામ આદિનાં કારણે લઈ રહ્યા છે, અને કેટલાક લેભને લઈ દૂર દેશાંતરમાં ભટક્તા સતા પદે પદે વિપત્તિઓ પામે છે. અહ! આવી રીતે આખું જગત અનેક દુઃખાએ કરી અત્યંત વ્યાકુળ છે ત્યાં અમે શું કરિયે? Page #332 -------------------------------------------------------------------------- ________________ કારુણ્ય ભાવના ૨૫૫ અમે શું બેલિયે? અમને દયા આવે છે; કરુણ આવે છે, અનુકંપા કુરે છે. ૩ ૩૫iાતિ વૃત્ત ! स्वयं खनंतः स्वकरण गर्तान् । __ मध्ये स्वयं तत्र यथा पतंति ॥ तथा ततो निष्क्रमणं तु दूरे ऽधोधः प्रपाताद्विरमंति नैव ॥४॥ અર્થ-અહે! પ્રાણુઓ પિતે પોતાના હાથે ખાડા ખેદી તેમાં એવી રીતે પડે છે કે તેમાંથી બેસવાની ડાળ બહાર નીકળવું તે દૂર રહ્યું, પણ નીચે ને ભાગે છેનીચે સરતાજ જાય છે, બિચારાના અપા તને અંતજ નથી આવતા, એવી ખરાબ રીતે, તૃષ્ણ અંગે, કષાય અંગે, અજ્ઞાનને લઈ એઓ ખાડે ખેદે છે અને તેમાં પિતે પડે છે અહે! આ જાણુ–દેખી કરુણું આવે છે. ૪ પિતે ખેદેલા ખાડાનું દષ્ટાંત આપે છે. प्रकल्पयन्नास्तिकतादिवाद- । मिदं प्रमादं परिशीलयंतः ॥ मग्ना निगोदादिषु दोषदग्धा । __ दुरंतदुःखानि हहा सहते ॥५॥ અર્થ—અહો ! જીવ જેવું કંઈ છે નહિં, અથવા જીવ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬, શાંત સુધારસ. જન્મે છે અને મરે છે, એમ જીવના નાસ્તિકમતિ અસ્તિત્વમાં નહિં માનનારા, પાપ-પુણ્ય છે કરુણ નહિં એમ નાસ્તિકાદિ વાદની પ્રકલ્પના કરી, પ્રમાદ સેવી, દેશે કરી દગ્ધ થઈ, નરક-નિગોદાદિ અધોગતિમાં બૂલે છે, જેને અંત મહામુશ્કેલીઓ આવે એવાં દુઃખે સહન કરી રહ્યા છે,–એ દેખી ખરેખર કરુણું આવે છે. જીવ પોતે જ પોતાની મેળે ખાડે દે છે અથર્ સ્વચ્છેદે કલ્પના કરે છે કે જીવ કે પુણ્યપાપ જેવું કંઈ નથી. ખાઓ, પીઓ, વિષયાદિ સે-એમ નાસ્તિક જાળ પાથરે છે, અને પાપ-પુણ્યની શ્રદ્ધા નહિ હેવાથી વિષયકષાયમાં યથેચ્છ વસ્તી પરિણામે નર્કનિગોદમાં પડે છે. ત્યાં પણ દુરંત દુઃખ ભેગવતા સતા વધારે ને વધારે ઊંડાં દુઃખનાં સ્થાનમાં ઉતરતા જાય છે, કેમકે જીવને પિતાના હેવાપણાનું, પાપ-પુણ્યનું ભાન થાય છે, તેની શ્રદ્ધા થાય છે ત્યારે એ પ્રમાદથી વિરામ પામે છે, અને પ્રમાદ છોડે તે ક્રમે કમે સારી ગતિ પામી શાશ્વત સુખ પામે છે; પણ બિચારા નાસ્તિકને એ ગમ ન હોવાથી પિતે પાથરેલી જાળમાં તેજ એવા લેવાતા જાય છે કે તેમાંથી છુટવું મહામુશ્કેલ થાય છે, આ દેખી દયા આવે છે. ૫ श्रवंति ये नैव हितोपदेशं । न धर्मलेशं मनसा स्पृशति ॥ रुजः कथंकारमथापनेया-। તૈયામુપાયમેવ વિ # ૨ Page #334 -------------------------------------------------------------------------- ________________ કારુણ્ય ભાવના ૨પ૭ અર્થ:–અહે! જે પ્રાણીઓ હિતેપદેશ સાંભળતા નથી, જેને ધર્મના લેશને પણ મનથી સ્પર્શ થતો નથી, તેનાં રે, દુઃખે કેવા પ્રકારે દૂર થઈ શકે ? તે દુઃખ દૂર કરવાને ઉપાય તે આ એકજ છે. ૬ એ ઉપાય બતાવે છે – ને અનુષ્કર્ વૃત્ત | परदुःखप्रतीकारमेवं ध्यायति ये हृदि । लभंते निर्विकारं ते सुखमायतिसुंदरं ॥ ७ ॥ અર્થ –જે પ્રાણીઓ પારકાનાં દુઃખનાં ઉપાય હૃદયને વિષે ધ્યાવે છે તે પ્રાણી પરિણામે સુંદર “સર્વ જીવનું એવાં નિર્વિકાર સુખને પામે છે, અર્થાત ઇચ્છો સુખ” જીવ બીજું તે કદાચ ન કરી શકે તે કાંઈ નહિ, પણ પારકાં દુઃખ કેમ ટળે? એટલે માત્ર વિચાર સદા હૃદયને વિષે કરે તે તે પરિણામે સુખી થાય છે માટે નાસ્તિક આદિને કરુણ ભાવથી કહે છે કે ભલે તમે બીજે હિતોપદેશ ન સાંભળે, ભલે તમે બીજું ધર્મકૃત્ય ન કરે, પણ તમે આટલું તે કરે, કે પારકાનાં દુઃખ કેમ ટળે એને એથી તમારું અહોનિશ વિચાર તમારે કરે. અહો ! હિત થશે. તમારી અને કરુણા આવે છે. તમે પારકાનાં દુઃખ દૂર કરવાના ઉપાયે ચિંતવશે તે તમારાં દુઃખ દૂર થશે. ૭ ૧૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ - શાંત સુધારસ. હવે કારુણ્ય ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે – છે. માત્ર મારો વર મુરારી... તેથી તે सुजना भजत मुदा भगवंतं ॥ध्रुवपदं ॥ शरणागतजनमिह निष्कारण જાવંતમવંત રે || શુ છે ? .. અથ–હે સુજ્ઞ જનો ! તમે ભગવંતને પરમ પ્રેમ હર્ષે ભજે, તમે ભગવંતને પરમ ભાવે ભજો. અહે ! એ ભગવાન આ જગતમાં પિતાને શરણે આવેલા જનની નિષ્કારણું કરુણુએ રક્ષા કરે છે. નિષ્કારણ-કરૂણું- માટે હે સજજને! એવા નિષ્કાવાળા ભગવાનને રણું કરૂણાળુ પ્રભુને પરમ પ્રમાદ ભજે. ભાવે ભજે ! ભજ!૧ क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारं। कापथघटनाविकृतविचारं, त्यजत कृतांतमसारं रे ॥ सु० २॥ ' અર્થ–મનને એક ક્ષણ સ્થિરતામાં આણીને જિના ગમસારનું પાન કરે, અને જે કૃત્યમાં મન સ્થિર કરો. કુત્સિત ઘટનાએ કરી આપણા વિચારમાં વિકાર આવે છે તેને અસાર ગણ, તેને અંત આણી તેને ત્યજી દે. આમ હે સુજને ! તમે મનને Page #336 -------------------------------------------------------------------------- ________________ કારણ્ય ભાવના ૨૫૯ સ્થિર કરે, અસાર વિચાર છાંડી દે. એ બાબતની કરુણ ઉપજે છે. ૨. परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमंदं ॥ सुगुरुवचः सकृदपि परिपीतं, થતિ પરમાનંદું સુત્ર રૂ. અથ–મંદ મતિવાળાને જે ભમાવે છે એવા અવિવેકી ગુરૂને ત્યાગ કરે. સદગુરૂનું વચન કુગુરૂ તજે, એક વખત જ પીવામાં આવે, અર્થાત મુગુરૂ ભજે. સદ્ગુરૂના વચનામૃતનું એકજ વાર પાન કરવામાં આવે, તે તે પરમાનંદને વિસ્તારે છે, માટે તે સુજને ! તમે પ્રમોદભાવે ભગવંતને ભજે. અવિવેકી ગુરૂને ત્યાગ કરે. તમારા પ્રતિ કરુણા આવે છે, એથી આ કહીએ છીએ. ૩. कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानं ?। दधिबुध्ध्या नर जलमंथन्यां, વિકુ નિયત પંથાને રે ? સુ કI અર્થ:-અહે, સજ્જને ! કુમતરૂપ ગાઢ અંધ કારથી જેના લેચન મીંચાઈ ગયાં છેદષ્ટયંધને માર્ગ બીડાઈ ગયા છે, એવા અસરુને તે કાં પૂછો? તમે શાને માટે માર્ગ પૂછો છો ? જે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શાંત સુધારસ માર્ગ પતે જ ન દેખતે હોય તે બીજાને કયાંથી બતાવશે ? હે સજજને ! દહીં મળશે એવી બુદ્ધિથી તમે પાણીથી ભરેલી દેણમાં મંથ-ર શાને ફરે છે ? પાણી વહેવવાથી કાંઈ દહીં નહિં મળે, તેમ અસદગુરુને પૂછવાથી માર્ગ નહીં મળે. ૪. अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकं ॥ सपदि सुखानि तदेव विधत्ते, આભારી મરે છે સુપ અથ– માણસનું મન જે કાબુમાં ન રહ્યું તે તે તેજ વિવિધ પ્રકારનાં દુઃખ મન કાબુમાં ઉપજાવે છે, અને તેજ ફરી જે આણે. કાબુમાં આવ્યું તે નિસંશય * આત્મારામને સુખ ઉપજાવે છે. માટે હે સજને ! ભગવંતને પરમ પ્રમોદભાવે ભજે, અને મનને કાબુમાં લાવી આત્માને સુખ આપે. તમારી કરુણ આવે છે. ૫. परिहरताश्रवविकथागौरवं, __ मदनमनादिवयस्यं ॥ क्रियतां सांवरसाप्तपदीनं, મેિવ ચે રે સુ અર્થ – હે સુજને! તમે મહાન આશ્રવ અને વિકથા Page #338 -------------------------------------------------------------------------- ________________ કારણ્ય ભાવના. ૨૬૧ તથા અનાદિ કાળને તમારે મિત્ર જે મદન તેને છે કે અને સંવર સાથે હંમેશ માટે લગ્ન કરે. આજ સંવરને પરણે. એક ગુપ્ત તત્ત્વ છે. હે સજજને ! તમારા ઉપર કરુણા ફુરતાં આ કહીએ છીએ કે તમે માટી વિસ્થાએ છોડી દે, કામવાસનાથી દૂર રહે, આશ્રવ , અને સંવર આદરે. ૬ सह्यत इह किं भवकांतारे, गदनिकुरंबमपारं ॥ अनुसरता हितजगदुपकारं, जिनपतिमगदंकारं रे ॥ सु० ७॥ અર્થ-અહા ! આ ભવાટવીમાં રાગદ્વેષરૂપી અપાર રોગના સમૂહને તમે કેમ સહન કરે છે ? અરે ! તમારે એ રોગથી છૂટવું નથી ? છૂટવું હોય તે જગતને ઉપકારી શ્રી જિનેશ્વર ભગવાનરૂપ વૈદ્ય સે, અર્થાત્ તમારા રાગ શ્રેષ, મત્સરાદિ રેગે ટાળવા શ્રી જિનવર રાગ-દ્વેષ રેગ. દેવ વૈદ્ય સમાન છે. તેને તમે સેવે, જિનેશ્વર વિધ હે સજજને ! કરુણ આવવાથી આ ' કહીએ છીએ. ૭ शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनं ॥ रचयत सुकृतसुखशतसंधानं, शांतसुधारसपानं रे ॥ सु० ८॥ ગથી ભગવાનરૂપ રાત્રિ સાથે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શાંત સુઘારસ. અઃ——હૈ સજ્જના વિનયવડે ઉચ્ચારેલ આ એક વચન શ્રવણ કરી; ચાક્કસ માના કે પરિપ્રભુ શો, ણામે એથી હિત થશે અર્થાત્ એ વચન પરિનીતિ સજો, ામે હિતકર થશે. અહા ! તમે શાંતપરી પરીપકાર.” સુધારસનું પાન કરા. એથી એકડા સુકૃત અને સુખ પ્રાપ્ત થશે. હે સજ્જના! તમે ભગવંતને પરમ હોલ્લાસથી સેવા ! તમારા પ્રતિ કરુણૢા પ્રુરતાં આ કહીએ છીએ તે લક્ષમાં હા, એથી હિત થશે. ૮. ।। इति श्री शांतसुधारसगेयकाव्ये कारुण्यभावनाविभावनो नाम पंचदशः प्रकाशः ।। ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબજ્ કાવ્યમાં કારણ્ય ભાવના નામના પંદરમા પ્રકાશ સમાપ્ત. Page #340 -------------------------------------------------------------------------- ________________ સોળમી માધ્યસ્થ ભાવના. || શકિની વૃત્તિ છે श्रांता यस्मिन् विश्रमं संश्रयंते । __ रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः॥ लभ्यं रागद्वेषविद्वेषिरोधा दौदासीन्यं सर्वदा तत् प्रियं नः ॥ १ ॥ અર્થ—અહે! તે ઉદાસીનતા અમને સદા પ્રિય છે. થાકેલા જીને, ભવભ્રમણાથી થાકેલા ઉદાસીનતા- છને એ વિશ્રામનું સ્થાન છે. રેગી જીવે આશ્રમ એને આશ્રય કરતાં રેગ ભૂલી જઈ હર્ષ પામે છે, કેમકે એ ઉદાસીનતા રાગદ્વેષરૂપી શત્રુને રાધ કરવાથી પ્રાપ્ત થાય છે. આ તટસ્થ ભાવ, આવી માધ્યસ્થ વૃત્તિ તે અમને સદા પ્રિય છે સંસાર-કાંતારમાં ભટકતા જીવે થાકે ત્યારે વિચારે કે–અહે ! રાગ-દ્વેષથી આમ ભટકવું પડયું માટે હવે તે સમતાભાવે Page #341 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધારસ. ૨૬૪ રહેવું. એમ કરતાં સુખી થાય છે. રાગી જીવ પણ ધારે છે કે સમતાએ રાગ વેઢવા સારા છે, કેમકે કરેલાં કર્માં ગમે તે પ્રકારે આત્ત-રાદ્રધ્યાનવડે કે સમતાએ ભાગવ્યે છુટકા છે, માટે વિષમભાવે ભાગવી ફરી કમ ન બાંધતાં, એને સમતાએ વેદી લેવાં, એમ મધ્યસ્થભાવને આદરતા રાગી જીવા વિચારે છે. ૧ लोके लोका भिन्नभिन्नस्वरूपाः । भिन्नैर्भिन्नः कर्मभिर्मर्मभेद्भिः ॥ रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य । तद्विद्वद्भिस्तुष्यते रुष्यते वा ॥ २ ॥ અર્થ:—અહા ! આ જગતમાં લેાકેા ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છે, જુદી જુદી પ્રકૃતિવાળા છે, જુદાં જુદાં વિચિત્ર કર્માવાળા છે; તેઓની ચેષ્ટાઓ પણ ભિન્ન ભિન્ન છે. કેાઇની ચેષ્ટાએ રમ્ય છે, તે કાઇની અરમ્ય, ખેદ ઉપજાવે એવી છે. આમ મને ભેઢી નાંખે, અતઃકરણ ચીરી નાંખે એવી ભિન્ન ભિન્ન હશે! કોના ઉપર ચેષ્ટાએ અને પ્રકૃતિ વર્તે છે; તેમાં રાષ ? કાના ઉપર જાણુ-ડાહ્યાપુરૂષાએ કેાના ઉપરાષ તાષ ? કરવા કે કેાના ઉપર તેાષ ધરવા અર્થાત્ વિદ્વાન પુરૂષોએ આમાં મધ્યસ્થ રહેવું. ૨. मिथ्या शंसन वीरतीर्थेश्वरेण । रोद्धुं शेके न स्वशिष्यो जमालिः ॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવના. ૨૬૫ अन्यः का वा रोत्स्यते केन पापात् । तस्मादौदासीन्यमेवात्मनीनं ॥ ३॥ અથ –તીર્થના નાથ શ્રી વીર ભગવાન પણ મિથ્યા પ્રરૂપણ કરતા એવા પિતાના ભગવાન પણ શિષ્ય જમાલીને અટકાવી ન શકયા મધ્યસ્થ થતા તે પછી બીજે કેણુ કેને પાપહવા. માંથી અટકાવી શકશે? માટે ઉદા સીનતા એ જ આત્મહિતનું કારણ છે. ૩ अर्हतोऽपि प्राज्यशक्तिस्पृशः किं । धर्मोद्योगं कारयेयुः प्रसह्य ॥ दधुः शुद्धं किंतु धर्मोपदेशं । यत्कुर्वाणा दुस्तरं निस्तरंति ॥४॥ અથ–જુઓ! અહંત ભગવાન જે અનંતશક્તિના ધારક હતા તેઓ પણ શું બળાત્કારે ધર્મ પ્રવર્તાવતા ? ના. પરંતુ એઓ તે એવી શુદ્ધ દેશના આપતા કે જે પ્રમાણે વર્તવાથી તર મુશ્કેલ એ સંસારસમુદ્ર લેકે તારી જતા, તરી જાય છે, તરી જશે. તાત્પર્ય સર્વ જીવ કાળ કે કેઈ જીવ કર્મવશે માઠી બુદ્ધસ્થિતિ પાળે વાળ થઈ જાય, તે તેના પર બળાઠેકાણે આવશે. ત્યાર ન કરતાં તેના પ્રત ઉપેક્ષા કરવી, તેના પ્રત મધ્યસ્થ વૃત્તિએ Page #343 -------------------------------------------------------------------------- ________________ શાંત સુધાસ. નેવું. એના નિમિડ મેહનો ક્ષય થશે અથવા એ પ્રકૃતિ ઉપશમશે, ત્યારે વળી કેઈ સપુરૂષનું નિમિત્ત મળશે તે ઠેકાણે પડશે. તીર્થંકરદેવ પણ આવા પ્રસંગેએ તિતિક્ષા કરી મધ્યસ્થવૃત્તિ ધારી રહ્યા છે, તે અન્ય જીવેએ તે એ મધ્યસ્થતા જ વિચારવી ઘટે છે. જમાલી જે પિતાને શિષ્ય અને શ્રી મહાવીર દેવ જેવા પરમ સદગુરૂ, આમ છતાં માઠી બુદ્ધિના ઉદયે જ્યારે જમાલીએ વિપરીત પ્રરૂપણા કરવા માંડી ત્યારે શ્રી વીર ભગવાને તેને બળાત્કારે ન અટકાવ્ય; કેમકે તેઓએ કઈ એવી જ ગાઢ પ્રકૃતિને ઉદય જે કે મધ્યસ્થતા રાખવી યોગ્ય ગણ. આમ વિચારી સુજ્ઞ જીએ રેષ–તેષ ન આણતાં કર્મની પ્રકૃતિ વિચારી મધ્યસ્થ રહેવું. ૪ જગત જીવ હૈ કર્માધીના “ અચરિજ કછુઆ ન લીના, આપ સ્વભાવમાં રે અવધુ સદા મગન રહેણું.” –પ્રકીર્ણ. “સ વા વમેવાસા ) –આર્ષવચન. तस्मादौदासीन्यपीयूषसारं । वारं वारं हंत संतो लिहंतु । आनंदानामुत्तरंगत्तरंग- ઊંધિયે મુખ્ય મુરિસર્ચ . ૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવના. ૨૬૭ અથ–માટે હે સંતપુરૂષ! તમે આ ઉદાસીનતારૂપ અમૃતને વારંવાર-ફરી ફરી આસ્વાદ કરે, આ મધ્યસ્થતારૂપ ( પીયૂષનું પાન પુનઃ પુનઃ કરે; અને એમ દાસીન્ય અમૃત, કરી આનંદ જેમાં વહે છે એવા મેજાંએ કરી જીવન્મુક્તિ સુખ પામે. પ હવે ઉપેક્ષા ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. प्रभाती गग- आदर जीव क्षमा गुण श्रादर-ए देशी अनुभव विनय सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे ॥ कुशलसमागममागमसारं, મિત્રમં રે ! ૨૦ ૨ અર્થ –હે વિનય ! તું સદાકાળ સુખને અનુભવ કર. હે - વિનય! તું ઉદાર એવી ઉદાસીનતા સેવ, ઉદા ઉદાસીન્સ સીનતા સેવ, જો તારે સુખને અનુભવ લે એક સુખકી હોય તે ઉદાસીનતા સેવ. એ ઉદાસીનતા સહેલી હૈ” કેવી છે ? તે કે સત્યરૂષના સમા ગમનું ફળ એઉદાસીનતા છે. આગમને, સશાસને સાર એ ઉદાસીનતા છે. ઈચ્છિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન એ ઉદાસીનતા છે; એવી એ ઉદાસીનતા ઉચ્ચ-ઉદાર છે, માટે તેનું તું સેવન કર. સત્સમાગમતું ફળ મધ્યસ્થ ભાવનું આવવું; તેમજ સન્શાસ્ત્રનું ફળ પણ મધ્યસ્થ ભાવનું આવવું એ છે. હવે જ્યારે સત્સમાગમ અને ઉદ કે તે ઉદાસીન સુખનો અને Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શાંત સુધારસ. સત્શાસ્ત્રના મહિમા આટલા મધે ગવાય છે, તે તેનાં ફળ તા કેવાં અદ્ભુત હાવાં જોઈએ ? તેા તેનુ ફળ જે સંતસમાગમનું ઉદાસીનતા એ એવી અદ્ભુત છે. મનેવાંચ્છિત પૂરણ કરનાર કલ્પવૃક્ષ સમાન એને જ્ઞાનીઓ કહે છે, એ સત્ય જ છે; કેમકે રાગ-દ્વેષના પરિહાર વિના ઔદાસીન્ય આવે નહીં. અને રાગ-દ્વેષના ક્ષય એ મેાક્ષ, મનાવાંચ્છિત વસ્તુ એ મનાવાંચ્છિત માક્ષ જેવી કઈ બીજી મ્હાટી ઘટે ? તા પૂરવા ઔદાસીન્ય એજ સેવવી ચેાગ્ય છે. ૧ ફળ ઉદાસીનતા. परिहर परचितापरिवारं, चितय निजमविकारं रे ॥ वपति कोsपि चिनोति करीरं, चिनुतेऽन्यः सहकारं रे अनु० २ ॥ અથ—હ ચેતન ! પર એવી જે પુદ્ગલાદિની અનેક ચિંતાઓ તુ રાખે છે તે ત્યજી દે અને તું પતે જે અવિકા વસ્તુ છે તેનું ચિંતવન કર, અથવા તારૂં પેાતાનું નિર્વિકારપણે ચિંતવન કર. તારાથી અન્ય, તારાથી પર એવાં શરીર, કુટુંબ, પરિગ્રહ બાહ્ય પાગલિક પદાર્થોની છેડી દે; તારા પેાતાના પાંચતા છાંડ. આદ ચિંતા સ્વરૂપના વિચાર કર કે 'ર હું કેણુ છુ ? કયાંથી થયા ? શુ' સ્વરૂપ છે મારૂ ખરૂ? “ કાના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરૂ ? Page #346 -------------------------------------------------------------------------- ________________ એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, “તે સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.” –શ્રીમદ્ રાજચંદ્ર માટે ૩ ચેતન ! તું તારું સ્વરૂપ વિચાર. વળી તું કુટુંબાદિ જે તારાથી પર, તેની ચિંતા નકામી કરે છે, કેમકે – કીઠ સંચે ખેતર ખાય, પાપીનું ધન એળે જાય.” – પ્રકીર્ણ વળી– “ કવશે વાત વાવિયાં, કવણે ગુંચ્યાં કુલ, કવણે જિનવર ચડાવિયાં” –પ્રકીર્ણ અર્થાત–તું એમ ચિંતવે છે જે આ બધાને આધાર મારા ઉપર છે તે તે તારી ચિંતા મિથ્યા છે. આ કેઈ રેપે છે, બીજે કલમ કરે છે અને ફળ કઈ ત્રીને જ ખાય છે. આમ ધારી તું મધ્યસ્થ વૃતિ રાખ, તારૂં સ્વરૂપ વિચાર. ॥योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे॥ निष्फलया कि परजनतप्त्या । कुरुषे निजसुखलोपं रे ।। अनु० ३ ॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શાંત સુધારસ. અર્થ–જે કઈ હિતકારી ઉપદેશ સાંભળે નહિં તે તેના ઉપર ક્રોધ કરીશ નહિં; કેમકે બીજા ઉપર નકામું શું તપવું? એથી લાભ કાંઈ નથી થતું, ફક્ત પિતાનાં ક્રોધનું સુખને લેપ થાય છે; માટે રે વિનય! સ્વસુખને લે૫. જે તારે સુખને અનુભવ લે હેય તે મધ્યસ્થ વૃત્તિ ધારણ કર. ૩ सूत्रमपास्य जडा भाषते, વન મતમુત્ર किं कुर्मस्ते परिहतपयसो, ____ यदि पीयंते मूत्रं रे ॥ अनु० ४ ।। અર્થ –અહો ! કેટલાક જડ છ સૂત્રને કેરે મૂકી ઉત્સુત્ર ભાષે છે. એવા દુષ્ટબુદ્ધિવાળાનું દુષ્ટબુદ્ધ દૂધ અમે શું કરિય? અહે ! એની ઉપેક્ષા મૂકી મૂત્ર પીએ છે. કરવી ચોગ્ય છે. દૂધ છાંડ કે મૂત્ર શું કરશું? પીએ તે આપણે શું કરવું? માટે છે વિનય ! જે તારે સુખને અનુભવ કરે છેતે ઉદાર એવી ઉદાસીનતા સેવ. ૪ पश्यति किं न मनःपरिणामं ? निज निज गत्यनुसारं रे ॥ येन जनेन यथा भवितव्यं, तद् भवता दुर्वारं रे ॥ अनु० ५॥ અર્થ-- અરે ! તું જેતે નથી કે જેની જેવી ગતિ Page #348 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવના. ૨૭૧ થવાની હોય તેવી મતિ ઉપજે છે. “યા ગતિ તેવી મતિ રતિઃ સા મતિઃ ” અથવા “વિનાશકાળે વિપરીત બુદ્ધિ સારી ગતિ મળવાની હોય તે મનના સારાં પરિણામ રહે છે, માઠી મળવાની હોય તે માઠાં રહે છે. જે પ્રાણુની જેવી ભવિતવ્યતા છે તે પ્રાણીના તેવાં મનઃપરિણામ વર્તે છે, તો તે તારાથી વારવા, ટાળવા, બદલાવવા દુષ્કર છે, અર્થાત્ એ દુખે પણ વારી શકાય એમ નથી, માટે રે વિનય ! જે તું સુખને અનુભવ ઈચ્છતા હોય તે મધ્યસ્થભાવ આદર ૫. रमय हृदा हृदयंगमसमतां, संवृणु मायाजालं रे ॥ वृथा वहसि पुद्गलपरवशता માયુ પરિમિશિક્તિ રે નુ ૧ છે. અથ–માટે ૩ ચેતન ! હદયને આનંદ આપનારી એવી જે સમતા તે હૃદયમાં ધારણ કરી આનંદ પ્રપંચમાં પળે પામ, માયાજાળ સંકેલી મૂક તું પુગલમૂકે પરવશતા નકામું ખેંચે છે, કેમકે એ માયા અને એ જંજાળ અને એ પ્રપંચ એ બધું પડયું રહેશે, ધારણ ધરી રહેશે, કેમકે તારૂં આયુષ્ય તે તે અમુક પરિમિત કાળનું છે. અર્થાત્ એની સ્થિતિની તે હદ છે, એટલે એ વેલા મોડું પડશે, અને આ તારી પ્રપંચજાળ તે અસીમ છે તે ધરી રહેશે, માટે એને સકેલી મૂક અને મધ્યસ્થતા આદર. Page #349 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ શાંત સુધારસ હે સંતજને ! મતમતાંતરની જાળમાં તમે ન ગુથાઓ, એ જાળ ઉકેલવા ન મળે; એ જાળ ઉકેલાવી ધરી રહેશે અથવા વધારે જાળું ગુચવાઈ જશે. જ્યાં તમારું આયુ ક્ષય થયે વર્તમાન દેહે તમે હતા ન હતા થઈ જશે, માટે દુષ્ટબુદ્ધિવંતે પ્રતિ અથવા મતમતાંતરની જાળ પ્રતિ મધ્યસ્થ રહી તમે તમારું વિચારવામાં સાવધ રહે. ૬ अनुपमतीर्थमिदं स्मर चेतन___ मंतस्थितमभिरामं रे ।। चिरं जीव विशदपरिणाम, लभसे सुखमविरामं रे ॥ अनु० ७ ॥ અર્થ-હે વિનય! આ અંતરમાં રહેલું આનંદનું કારણ એવું આ ચેતન અનુપમ તીર્થ અનુપમ તીર્થ છે, એના જેવું બીજું કઈ તીર્થ નથી, આ ચેતન. તેનું તું સમરણ કર. લાંબે કાળ વિશુદ્ધ પરિ ણામે રહે અને તું શાશ્વત સુખને પામીશ. ૭ परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे। विरचय विनयविवेचितज्ञानं, शांतसुधारसपानं रे ॥ अनु० ८ ।। અર્થ–હે વિનય ! તું શાંતસુધારસનું પાન કર. એ શાંતસુધારસનું પાન કરવાથી પરબ્રહ્મતા અર્થાત્ પર માત્મપણું પ્રાપ્ત થાય છે, એથી Page #350 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવના. ૨૭૩ શાંતસુધારસનું કેવળજ્ઞાન પ્રગટે છે; માટે જેમાં પાન અને સાર-અસારના, કૃત્ય-અકૃત્યના વિવેબ્રહ્મપદ પ્રાપ્તિ. ક કરેલ છે એવુ શાંતસુધારસનું પાન કર. એ અમૃતપાન કરી અમર થા.૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये माध्यस्थभावना विभावनो नाम षोडशः प्रकाशः ॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ કાવ્યમાં માધ્યસ્થભાવના નામના સાળમા પ્રકાશ, Page #351 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપ્રશસ્તિ. આ ગ્રંથને મહિમા બતાવે છે. છે શ્વાષા વૃત્ત एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः ॥ गत्वा सत्त्वा ममत्वातिशयमनुपमां चक्रिशक्राधिकानां । सौख्यानां मक्षु लक्ष्मी परिचितविनयाः स्फारकीर्ति श्रयते॥१॥ અર્થ –-આ સદભાવનાઓથી હદય સુવાસિત થાય છે; સંશય દૂર થાય છે; ઉચ્ચ તવાવબોધ ભાવનાઓનો થાય છે; વેત ઉજવળ આત્મતત્ત્વ પ્રભાવ. પમાય છે; મોહ-નિદ્રા-મમત્વ એકદમ ખસી જાય છે; વિનયને પરિચય થાય છે; મમત્વાતિશય દૂર થાય છે; અને આમ થતાં છ ચકવર્તી અને શકેંદ્રનાં સુખથી પણ અધિક એવી અનુપમ સુવિશાલ કતિરૂપ લક્ષ્મી પામે છે. આવી અદ્ભુત એ સદ્દભાવનાઓ છે. ૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રશસ્તિ, दुर्ध्या प्रेतपीडा प्रभवति न मनाक् काचिदद्वंद्वसौख्यस्फातिः प्रीणाति चित्तं प्रसरति परितः सौख्यसौहित्यसिंधुः ॥ क्षीयंते रागरोषप्रभृतिरिपुभटाः सिद्विसाम्राज्यलक्ष्मीः । स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वं ॥२॥ અઃ- હૈ સજ્જના ! હું ભવ્યજીવા ! તમે આ સદ્ભાવનાના આશ્રય કરેા, એ ભાવના ભાવેા. એના મહિમા એવા છે કે દુર્ધ્યાનરૂપ ભૂત-પ્રેતની પીડા લગાર માત્ર થતી નથી; આ રાત્રે ધ્યાન દૂર થાય છે; અને કોઈ અપૂર્વ અદ્ભુ ( અર્થાત્ દુઃખનાં કારણેાના જેમાં લેશ નથી ) સુખનાં કારણાની વૃદ્ધિ થાય છે; ચિત્ત પ્રસન્ન રહે છે; અને ચાતરફ સુખ અને હિતનાં કારણેાની નદી પ્રસરે છે. વળી રાગદ્વેષરૂપ શત્રુએ ક્ષય પામે છે; પરમ સિદ્ધિરૂપ મુક્તિલક્ષ્મી, આખાં વિશ્વના રાજ્યરૂપ લક્ષ્મી વશ થાય છે. આવે જેનેા મહિમા છે તે પવિત્ર સદ્ભાવનાના હૈ વિનયથી જેની બુદ્ધિ પવિત્ર થઈ છે એવા ભવ્યજીવો ! તમે આશ્રય કરી. ૨ પટ્ટાવલી. હવે કર્તા પુરૂષ શ્રી વિનયવિજયજી પેાતાની પટ્ટાવલી આપે છે. ॥ વા વૃત્ત ॥ ૨૭૫ श्रीहीरविजयसूरीश्वर - शिष्यौ सोदरावभृतां द्वौ ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શાંત સુધારસ. श्री सोमविजयवाचक वाचकवरकीर्त्तिविजयाख्यौ ॥ ३ ॥ અર્થ :--શ્રી હીરવિજયસુરીશ્વરના શિષ્ય એ ભાઈ હતા. એક વાચકાને વિષે ઉત્તમ એવા વાચક્ર શ્રી સામવિજયજી અને બીજા શ્રો કીર્ત્તિવિજયજી, ૩ ॥ ગતિવૃત્ત ।। तत्र श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन ॥ शांतसुधारसनामा संदृष्टो भावनाप्रबोधोऽयं ॥ ४ ॥ અ—તેમાં ઉપાધ્યાય શ્રી કીર્ત્તિવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ આ શાંતસુધારસ નામના પ્રમાષ રમ્યા. ૪ शिखिं नयनसिंधुशेशिमितवर्षे हर्षेण गंधपुरनगरे || श्रीविजयप्रभसूरिप्रसादतो यत्न एष सफलोऽभूत् ॥ ५ ॥ અથ—સવત્ ૧૯૨૩ ના વરસે આ પ્રયત્ન શ્રીગધપુર ( ગાંધાર, ખંભાત પાસે કાવી ગાંધાર છે તે ) નગરમાં સરિશ્રી વિજયપ્રભના પ્રસાદથી સફળ થયું. ૫ CCC PGD Page #354 -------------------------------------------------------------------------- ________________ उपसंहार. ॥ उपजाति वृत्तं ॥ यथा विधुः षोडशभिः कलाभिः । संपूर्णतामेत्य जगत्पुनीते ॥ ग्रंथस्तथा षोडशमिः प्रकाशैरयं समत्रैः शिवमातनोतु ॥ ६ ॥ અ:--જેમ ચંદ્રમા સેાળે કળાથી પૂર્ણતા પામી જગને ઉજ્જવળ-પવિત્ર કરે છે તેમ આ ગ્રંથ પણ સાળ ળારૂપ સાથે પ્રકાશે કરી જગતનું કલ્યાણ કરી ! આ ગ્રંથ તે ક્લ્યાણુરૂપ જ છે, પણુ કહેવાનુ કે જગત્ ઈવા આ ગ્રંથ વાંચી વિચારી કલ્યાણ પામેા. ૬ ॥ इंद्रवज्रा वृत्तं ॥ यावज्जगत्येष सहस्रभानुः । पीयूषभानुश्च सदोदयेते | तावत्सतामेतदपि प्रमोदं । ज्योतिः स्फुरद्वाङ्मयमातनोतु ॥ ७ ॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શાંત સુધારસ અર્થ-આ ગ્રંથમાં પણ પ્રકાશમાન વાણીરૂપ તિ રહેલી છે; તે તે પણ જ્યાં સુધી આ જગતમાં હજારો કિરણોથી પ્રકાશતે જે સૂર્ય અને અમૃતઝરતે જે ચંદ્ર એ બે રહે ત્યાંસુધી સહુને આનંદ આપે, અર્થાત સૂર્ય-ચંદ્રની જેમ આ ગ્રંથ સદાકાળ રહેવાને છે. એના કાગળ, પુંઠા, છાપ આદિ જે પૌગલિક વસ્તુ તે ભલે તેના સ્વભાવ પ્રમાણે સી જઈ નાશ પામે-રૂપાંતર પામે, પણ એમાં રહેલું જે જ્ઞાન, એમાં રહેલે જે ગઢ મર્મ, એ તે ચંદ્ર-સૂર્ય પેઠે કાયમ રહેવાનાં. ભવ્ય જીવ, સત્યરૂષરૂપ કમલ અને કુમુદને એ આનંદને હેતુ થાઓ! ૭. ॥ इति श्रीमन्महोपाध्याय श्रीकीर्तिविजयगणिशिष्योपाध्याय श्रीविनयविजयगणिविरचित श्रीशांतसुधारसग्रंथः समाप्तः॥ Page #356 -------------------------------------------------------------------------- _