________________
સંવર ભાવના.
૧૭ એ ગુણપર્યાયરૂપ લક્ષણવાળા તારાં ચેતનનું તું એાળખાણ કર. તાત્પર્ય કે–વીતરાગ ઉપદેષ્ટા સમીપે તું જા, તેઓશ્રીનાં વચનામૃત સાંભળ; તેઓને સંયમ આદરવાને ઉપદેશ સાંભળ આથી તારા અધ્યવસાય નિરમળ થશે, તારા મનપરિણામ વિશુદ્ધ થશે અને એઓશ્રીનાં વચન દ્વારા તારે ચેતન ઉપચાર હાલક્ષણવાળો છે, જ્ઞાનાદિ ગુણપર્યાયવાળે છે, એ ઓળખાણ કર. હેવનય! શિવસુખ પામવાને આ માર્ગ છે, તે તું સાંભળ ૭. वदनमलंकुरु पावनरसनं ।
जिनचरितं गायं गायं ॥ सविनयशांतसुधारसमेनं ।
જિર ન પાય પાયે શ૦ ૮. અર્થ_રે વિનય ! તું જિન ચરિત્ર ગાઈને તારે
| મુખને અલંકૃત કર, તારી જીભને પવિત્ર શિવસાગ્ય કરવું વિનયપૂર્વક આ શાંતસુધારતું સાધન પાન કર, અને ચિરકાલ આનંદ આનંદ
પામ. હે ! વિનય ! આ શિવ સુખ પ્રાપ્તિનાં ઉત્તમ સાધન છે, તે તું શ્રવણ કર.
( ૧ ) જ્ઞાનાદિ રત્નત્રયી આરાધ. ( ૨ ) વિષયવિકાર છાંધ દે. ( ૩ ) કષાયને ત્યાગ કર. ( ૪ ) ઉપશમ આદર. ( ૫ ) વૈરાગ્ય ધારણ કરવું પુદગલમૂરછ છાંડ. ( ૬ ) આત્ત રૌદ્ધ ધ્યાન ત્યજી દે. ( ૭ ) વિકલ્પ કુતર્કો છાંડી છે.