SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શાંત સુધારસ, લઈને તેણે એક મોટું નગર લુંટાયું. ત્યાં દઢપ્રહારી એક બ્રાહ્મણને ઘેર બેઠા હતા. તે વિપ્રને ત્યાં ઘણું પ્રેમ ભાવથી ક્ષીરજન કર્યું હતું. તે ક્ષીરજનનાં ભાજનને વિપ્રનાં આશાભર્યા બાળકડાં વિંટાઈ વળ્યાં હતાં. બ્રાહ્મણને ઘેર દઢપ્રહારી એ ભાજનને અકડવા માંડ હીરનું ભેજન, એટલે બ્રાહ્મણીએ કહ્યું: અરે મૂર્ખના સરઅને દઢપ્રહ- દાર! એ અભડાવ કાં? અમારે પછી કામ રીની ચાર હત્યાનહિં આવે, એટલુંએ તું સમજતો નથી? દઢપ્રહારને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યા, અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાઈ–મારી નાંખી. નહાતા નહાતે બ્રાહ્મણ સ્ત્રીને સહાય આપવા દેડ, તેને પણ તેણે પરભવપ્રાપ્ત કર્યો. એટલામાં ઘરમાંથી ગાય દેડતી આવી અને તેણે શીંગડાંવતી દઢપ્રહારીને મારવા માંડયે, તે મહાદુષ્ટ તે ગાયના પણ તાડનાદઢપ્રહારીને વડે પ્રાણ લીધા. એ ગાયના પેટમાંથી નિર્વેદ. એક વાછરડું નીકળી પડ્યું, એને તર ફડતું દેખી દઢપ્રહારીને કંપારી છૂટી. દઢપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયે. અહે! મને ધિક્કાર છે! મેં મહાઘોર હિંસા કરી. અરે! મારે એ મહાપાપથી કયારે છૂટકારો થશે? ખરે આત્મ સાર્થક સાધવામાં જ શ્રેય છે. એવી ઉત્તમ ભાવવૈરાગ્ય-દીક્ષા નાએ તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું. નગ રની ભાગોળે આવી ઉગ્ર કાસગે રહો. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા, એથી લોકેએ તેને બહુ પ્રકારે સંતાપવા માંડયા. જતાં
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy