SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યસ્થ ભાવના. ૨૬૫ अन्यः का वा रोत्स्यते केन पापात् । तस्मादौदासीन्यमेवात्मनीनं ॥ ३॥ અથ –તીર્થના નાથ શ્રી વીર ભગવાન પણ મિથ્યા પ્રરૂપણ કરતા એવા પિતાના ભગવાન પણ શિષ્ય જમાલીને અટકાવી ન શકયા મધ્યસ્થ થતા તે પછી બીજે કેણુ કેને પાપહવા. માંથી અટકાવી શકશે? માટે ઉદા સીનતા એ જ આત્મહિતનું કારણ છે. ૩ अर्हतोऽपि प्राज्यशक्तिस्पृशः किं । धर्मोद्योगं कारयेयुः प्रसह्य ॥ दधुः शुद्धं किंतु धर्मोपदेशं । यत्कुर्वाणा दुस्तरं निस्तरंति ॥४॥ અથ–જુઓ! અહંત ભગવાન જે અનંતશક્તિના ધારક હતા તેઓ પણ શું બળાત્કારે ધર્મ પ્રવર્તાવતા ? ના. પરંતુ એઓ તે એવી શુદ્ધ દેશના આપતા કે જે પ્રમાણે વર્તવાથી તર મુશ્કેલ એ સંસારસમુદ્ર લેકે તારી જતા, તરી જાય છે, તરી જશે. તાત્પર્ય સર્વ જીવ કાળ કે કેઈ જીવ કર્મવશે માઠી બુદ્ધસ્થિતિ પાળે વાળ થઈ જાય, તે તેના પર બળાઠેકાણે આવશે. ત્યાર ન કરતાં તેના પ્રત ઉપેક્ષા કરવી, તેના પ્રત મધ્યસ્થ વૃત્તિએ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy