________________
७२
ખ઼ુખ થઇશ; અને એના માહ જતાં તારી તને ભાવ આવશે, તેનુ ભાન થશે, તેનું પ્રત્યક્ષ અનુભવ થશે; માટે વિનય, તું આ
જાણુ. ૧.
स्वजनतनयादिपरिचयगुणै—ષ્ઠિ મુખ્યા વધ્યને મૃઢ રે । प्रतिपदं नवनवैरनुभवैः
શાંત સુવાસ.
સત્ય વસ્તુ ઉપર જ્ઞાન થશે, તેના સંસારને દારુણ
परिभवैरसकृदुपगूढ रे || क० २ ॥
અર્થ:—ચેતન ! આ પુત્ર સ્વજનાદિના પરિચયમાં ક્ષણે ક્ષણે વારંવાર જાતજાતના, નવાનવા, અનુસંસાર અનુભવ ફૂળ-પ્રતિકૂળ અનુભવ નથી થતા ? થાય છે. કોઈના પરિચયથી હુ થાય છે, ફાઇના પરિચયથી શાક થાય છે, કાઇના પ્રસંગથી માન, કોઈના પ્રસંગથી અપમાન, કાઇના પ્રસંગથી તેનું મન દુભાવું, કાઇના પ્રસંગથી આપણુ' દિલ દુભાવું, કાઇનાથી વૈરિવરાધ, કોઈનાથી સ્નેહ, કોઇનાથી અભાવ, આમ અરસ્પરસ પરિચયથી જાતજાતના અનુભવ થાય છે. તે હું ચેતન ! એ સ્વજન પુત્રાદિના પરિચયરૂપી દોરડાથી તું શા માટે ફોકટ અધાય છે ? એ બંધન તને હિતકારી નથી; અહિતકર છે. સ્વજનાદિના સંગપ્રસંગથી નકામા મંધાવું એ આ દારુણ સસારનાજ ચમત્કાર છે; તે તું હું વિનય! વિચાર, વિચાર. ૨.
વળી—