SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મુખમુદ્રા. આમ જે કે શ્રી યશોવિજય અને શ્રી વિનયવિજયજીની વિનયવિજય બંને પ્રાયઃ સહચારી સહા તિતિક્ષા. યાયી હતા, સમસ્વભાવી હતા, છતાં વિનયવિજયજી અને જ્યારે શ્રી યશોવિજયે કાનુગ્રહ ભણ યશોવિજયજીને વીર્ય પ્રવર્તાવ્યું હતું ત્યારે શ્રી વિનયમુકાબલે. વિજયે મૂળથી જ શાંત વૃત્તિ સાધવામાં એ ફેરવ્યું હતું. શ્રી વિનયવિજયનાં ભક્તિ અને વૈરાગ્ય બહુ ઉંચા પ્રકા રનાં હતાં એમ એઓના ગ્રંથાથી પ્રતીતિ વિનયવિજયજીનાં થાય છે. આ શાંતસુધારસ એના ભક્તિ વૈરાગ્ય પ્રત્યક્ષ પુરાવારૂપ છે. “વિનયવિલાસનાં પદ તે પ્રચલિત છે. શ્રી શત્રુંજય ઘણું અષભદેવની સરળ પદમાં એણે અદ્દભુત ભક્તિ ગાઈ છે. “પામી સુગુરૂપસાયરે શ્રી શત્રુંજય ધણી, શ્રી રિષદેસર વિનવું છે.” એથી એની ભક્તિને ખ્યાલ આવે છે. શ્રી શ્રીપાળ રાજાને રાસ એમણે તથા શ્રી યશવિજયે મળી રો છે. આ રાસ પણ અદ્ભુત છે. ગુજરાતી ભાષાને શ્રી શ્રીપાળરાસ એ કાવ્યમુખ ગ્રંથ છે. પુરૂષ, સતી સ્ત્રીનું અને ચરિત્ર, તપનું માહાઓ, પુણ્યનું ફળ, વિનયવિજયજી ધર્મને જય, પાપને ક્ષય, જ્ઞાનાદિનું માહાભ્ય-એ વગેરે આત્મકલ્યાણરૂપ વિષયે વાર્તા દ્વારા એવા રસિકપણે ઉપદેશ્યા છે કે પ્રતિ છ માસે આ બાજુના જૈન ભાઈઓ આંબિલની ઓળીના દિવસોમાં આનું
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy