SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ ભાવના. ૧૬૧ આ સારે. પામે છે. હે! સજજને ! તમે આશ્રવને છાંડે; કેમકે એ આત્માના જ્ઞાનાદિ ગુણને ગાઢ આવરણનું કારણ થાય છે ૧. कुगुरुनियुक्ता रे कुमतिपरिप्लुताः । शिवपुरपथमपहाय ॥ प्रयतंतेऽमी रे क्रियया दुष्टया । प्रत्युत शिवविरहाय॥ प०२॥ અર્થ—અહો ! કુગુરૂથી પ્રેરાયેલા અને કુમતિના પાશમાં ફસેલા આ જ શિવપુરને માર્ગ ત્યજી દઈ ઉલટા દુષ્ટ ક્રિયા વડે અવળા ચાલ્યા છે! અહે ! કુમતપાશ આ તે એઓને શિવસુખ પામવાને બદલે મિથ્યાત્વ. તે હારી જવાને પ્રયાસ છે, માટે જે આશ્રવરૂપ દુષ્ટ ક્રિયાથી શિવસુખનાશ પામે, છેટું જાય, એને તમે હે ! સજજને પરિહાર કરે. ૨. अविरतचित्ता रे विषयवशीकृता । विषहते विततानि ॥ इह परलोके रे कर्मविपाकजा न्यविरलदुःखशतानि ॥ प०३ ॥ અર્થ –ઉપર જણાવ્યું કે કુગુરૂ અને કુમતિના પાશમાં પદ્ધ મિથ્યા માર્ગ છે ગ્રહણ કરે છે, ઉત્તરમાં જવું હોય
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy