SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત સુધારસ. કાં તે હોય તેટલા લંડળે નભાવી ભલે ઘડું જ કરવું પણ બહુ સારું કરવું. આ બાબતમાં આપણે પાશ્ચાત્ય પ્રજાનું ખસૂસ અનુકરણ કરવું ચોગ્ય છે. એનાં માસિક પત્રો જુઓ–The Nineteenth, Century, Strand, East & west, Review of Reviews, Sketch, Graphic, Sporting Times, આદિ અનેક. જુઓ એની છાપ, એનાં કાગળ, એના ટાઈપ જ્ઞાનની બાલશેભા-એની ગોઠવણ ( Plan ). માત્ર બહારની ગરવ અથે સુધ- રચનાથી જ ચિત્ત આકર્ષાય છે. અને રેલા દેશના અનુ- ભલેને માંહી ભુસ કે ટાયલું ભર્યું હોય કરણની જરૂર. અથવા (Commonplace thought ) ( Commonsense truth ) 21 04981રમાં આવતી બાબત હોય, પણ તે તેના રૂપ-રંગ-ભપકાથી, ભવ્ય લાગે છે. ત્યારે આપણા પવિત્ર આચાર્યોનાં પવિત્ર અમૂલ્ય, અમોઘ વચનામૃતે તેના છાપ–કાગળ-બંધન આદિ બહારના રૂપ-રંગ-વર્ણ-આછાદન જોઈએ તેવાં નહિ હોવાથી, બકે ખરાબ–નમાલા હોવાથી, બાળજીવે, જે પ્રાયઃ બહારના દેખાવથી મેહ પામે છે, તેઓને તેનું ગૌરવ ભાસતું નથી. જો કે જ્ઞાન તે તે જ્ઞાન જ રહે છે, અજ્ઞાન થતું નથી, પણ તેના બહારના રવરૂપને યાચિત શોભતું રાખવાને લક્ષ નહિ હોવાથી એ મુગ્ધ જી પર છાપ પાડી શકતું નથી. આપણા સદેશથી ઉભા થએલાં મંડળોએ આ વાત ધ્યાનમાં રાખી કામ કરવું યોગ્ય છે; એથી તેઓને હેતુ ફળીભૂત થશે. કાં તે શકિત ડી હેાય તે જ કરવાનો, પણ તે થોડું બધી રીતે સારું કરવાને લેભ રાખવે; વધારે લેભ ન રાખવે. વધારે લાભ થાય તે અંડેબ, શકિત વધારવા પ્રયાસ કરો.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy