________________
ધર્મ ભાવના,
૧૭ છે વજા વૃત્ત सत्यक्षमामार्दवशौचसंग
त्यागार्जव ब्रह्म विमुक्ति युक्तिः ।। यः संयमः किंच ततोपगूढ ।
–ચારિધમ વાયત્ત ૨ અથર–શ્રી જિનવર દેવે ઉપશેલા ધર્મના બે પ્રકાર છે. (૧) ચારિત્ર ધર્મ અને (૨) શ્રત ધર્મ. તેમાં ચારિત્ર ધર્મ એ આ દશ પ્રકાર છે. (૧) સત્ય. (૨) સામા. (૩) માઈવ (મૃદુતા, વિનય, નિર્માનીપણું (૪) શિચ. (૫) સંગત્યાગ, (૬) આર્જવ (સરળતા, ઋજુતા, નિષ્કપટપણું) (૭) બ્રહાચર્ય. (૮) વિમુક્તિ (અર્થાત્ વિશેષ પ્રકારે પરિગ્રહણ મૂકાવું તે, નિર્લોભતા. (૯) સંયમ અને (૧૦) અકિંચનત્વ (પરિગ્રહ રહિત અવસ્થા.) ચારિત્ર ધર્મના આ દશ પ્રકાર છે. (૧) સત્ય-મન, વચન, કાયાએ કરી,
૧ સત્ય ચિંતન ( પિતાને અને ૨ સત્ય વચન ૨ પરને હિત ૩ સત્ય વર્તાન ( થાય તેમ. સત્ય વદવું એ સામાને કઠેર ન લાગે એવી પ્રિય મૃદુ ભાષામાં.
વસ્તુની જે પ્રકારે સ્થિતિ હોય તેજ પ્રકારે, તેમાં લેશ માત્ર ફેરફાર
જે વતન તે સત્ય વર્તન, કર્યા વિના 3. જે વચન તે , વચન,
જે ચિંતન તે , ચિંતન,