SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મુખમુદ્રા ૪૫ આ શ્રી વિજયસિંહસૂરિ પછી શ્રી વિનયવિજયના સમકાલીન, જેના શાસનાચાર્ય પણ નીચે આ ગ્રંથ રચાયે, તે શ્રી વિજયપ્રભસૂરિ થયા. શ્રી વિજયસિંહસૂરિ સં. ૧૭૬૮ માં સ્વર્ગ પધાર્યા. અને શ્રી વિજયપ્રભસૂરિ સં. ૧૭૧૩ માં સૂરિપદ પામ્યા. તે આ બે આચાર્યો વચ્ચે કેઈ બીજા આચાર્ય થયા શાસનસૂરિ હોવા જોઈએ, અથવા એ પાંચ વરસને વિનાને કાળ? ખાંચે તથારૂપ યોગ્યતાવાળા પુરૂષના અભાવે શાસનાચાર્ય વિનાને હવે જોઈએ. આમ શ્રી વિનયવિજય ઉપાધ્યાય અને શ્રી વિજયપ્રભાચાર્ય બંને સામાન્ય ગુરૂ શ્રી હીરવિજયસૂરિની પાટે ઊતરી આવેલા હતા. ઐતિહાસિક સાલરૂપે આપહૃઢક મતની ણને આટલું જ મળી શકે છે. આજ અરઉડત્તિ સામાં સ્થાનકવાસી ઢંઢક મત નીકળે છે. એ વિગતે હેવાલ શ્રી જૈનતજ્વાદશ આદિથી જાણવા એગ્ય છે. ધર્મ ક્ષીણતાને પામેલું હતું, એવું તે વખતના ગ્રંથ કારેની કૃતિથી પ્રતીત થાય છે. એક પંચમકાળ અને બાજુએ બ્રાહ્મણનાં ઈર્ષ્યા-દ્વેષ નડતાં ધર્મ ક્ષીણુતા હતા ત્યારે બીજી બાજુ જૈન મતમાં જ પ્રવેશ. અનેક મતે પી જઈ અરસ્પરસ વાયુદ્ધ કરી રહ્યા હતા; શિથિલાચારી યતિઓ, * આ સંબંધી નિરાળે સવિગત નિબંધ લખ આવશ્યક છે.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy