________________
એકત્વ ભાવના.
अधुना परभावसंवृत्ति हर चेतः परितोऽवगुंठितं ॥
क्षणमात्मविचारचंदन
द्रुमवातोर्मिरसाः स्पृशंतु मां ॥ ४ ॥
અઃ—આમ પર વસ્તુના મમત્વને દુઃખ-ભયનાં કારણ જાણી, ચેતન, ચાતરફ બિછાવેલી પરભાવરૂપી ચાદર સકેલી મૂક; ચેાતરમ્ શુ શૈલી પરભાવ જાલ સમેટી લે; પરભાવ મમત્વના નાશ કર; અને આત્મ વિચારરૂપ આવનાચંદન પાસેથી આવતી પવનની લહેરે મને સ્પર્શ કરી આનંદ આપા; જેમ ચંદન વૃક્ષના વાયુ આસપાસ સુગ ંધ ફેલાવી આનંદ આપે છે તેમ આમ વિચારરૂપ ચંદનવાયુ મને મીઠી સુગ ંધ આપે; અર્થાત્ ચેતન, તુ તારા વિચારમાં લીન થા; પર.વચાર મૂકી દે. ૪. ॥ અનુવૃત્ત
एकता समतोपेतामेना मात्मन् विभावय । लभस्व परमानंदसंपदं नमिराजवत् ॥ ५ ॥
૯૫
અં—આત્મા, તું એકલા છે; તુ એકલે આન્યા; એકલા જઇશ; પાપ પુણ્ય એકલા ભાગવીશ; ખીશુ એગાહ કાઇ તારી સાથે નહિં. આવે; એકલા જન્મ્યા; એક્કે મરીશ.
-
“ આયા એકિલા, જવુ' એકિલા, '
આમ બીજા સાથે સ્પના પણ તારે નથી; કાંઇ લેવા-દેવા નથી. તારૂ તે તારી પાસે છે. જ્ઞાન, દર્શનાદિ તારાં છે તે . તારી પાસે છે; બાકી બીજું કાંઇ તારૂંનથી.